SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૪ વૈતાઢયગિરિ ઉપર દક્ષિણ શ્રેણીમાં રથનપુરચકવાલ નામે નગરને વિદ્યાધરને રાજા જાજવલનટી નામને હતે. તેને સ્વયંપ્રભા નામની મહારૂપવતી અને ગુણવતી કન્યા હતી અનુકમે તે વન વયને પામી તેના સર્વ અંગને સૌભાગ્ય ભંડાર એ ઉત્તમ હતું કે, દેવતા, અસુર અને વિધાધરે ની સ્ત્રીઓમાં તેની બરોબરી કરી શકે એવી કોઈ સ્ત્રી ન હતી. સ્વયંપ્રભાને તેની ઉત્તમ કેલવણુથી સર્વવિદ્યા, સુનીતિ અને કલાનું શિક્ષણ આપવા ઉપરાંત ધાર્મિકવિષયનું શિક્ષણ આપવામાં આવ્યું હતું. - એક વખતે અભિનંદન અને જગન્નદન નામે બે ચારણમુનિ આકાશમાગે વિહાર કરતા તે નગર નજીક પરિસરે ઉતર્યા. રાજકન્યા સ્વયંપ્ર ને તેની ખબર થવાથી સક્રિસમેત તે બને મુનિને વંદન કરવા આવી વિધિ પૂર્વક વંદન કરી બેઠા પછી, તે મહાભાઓએ તેણીને લાયકની ધર્મદેશના આપી. પવિત્ર દેશના સાંભળી તેણીએ સમકિતપ્રાપ્ત કર્યું, અને શ્રાવકધર્મ પણ સારી રીતે સાંભળે. મુનિઓ ત્યાંથી વિહાર કરી ગયા. ઉત્તમ છે ધર્મનું સ્વરૂપ જાણ્યા પછી જરા પણ પ્રમાદ કરતા નથી. સ્વયંપ્રભા ઉત્તરોતર ધર્મ કરણી અધિક કરવા લાગી. એકદા પર્વણીને દિવસે સ્વયંપ્રભાએ પૌષધવ્રત ધારણ કર્યું. બીજે દિવસે પૌષધ પાળી પારણું કરતા પહેલાં ભગવંત જીનેશ્વરની પૂજા કરી, અને સ્નાત્ર જળ લઈ રાજગૃહમાં આવી તે સ્નાત્રજળ પિતાને અર્પણ કર્યું. હર્ષથી પુષ્ટ થયેલા વિધાધરરાજે સ્નાત્રજળને મસ્તક ઉપર ધારણ કર્યું, તે વખતે ઉત્કૃષ્ટ યૌવનવાળી સ્વયંપ્રભાને જોઈને વિધાધરના રાજા જ્વલન ટી કરજ માં મગ્ન થયેલા પુરૂષની માફક તેના ચગ્ય પતિની ચિંતામાં નિમગ્ન થયે પછી પિતાના મંત્રિએને બેલાવી તે રાજપુત્રીના લાયક પતિની માહિતી પછી તે કાળમાં પ્રતિવાસુદેવ અશ્વગ્રીવ વિદ્યાધરને ઈન્દ્ર છે તેથી તેને કન્યા આપવી એ એક સુકૃત મંત્રિએ અભિપ્રાય આપે, ત્યારે બીજા મંત્રિએ જણાવ્યું કે તે રાજાનું યૌવનવય તે વ્યતીત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034935
Book TitleLife of Lord mahavir
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherLalchand Nandlal Shah
Publication Year1925
Total Pages388
LanguageEnglish
ClassificationBook_English
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy