SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૩ લેગ સામગ્રી અને રિદ્ધિ પ્રાપ્ત થએલી હતી; છતાં જેટલે કાલ ગૃહસ્થાવાસમાં રહ્યા તેટલા કાલ ઉદાસીન ભાવથીજ રહેલા હતા. જે વખતે ભાગકમ ક્ષીણ થએલુ' તેમણે જાણ્યુ... કે તુત સં વૈભવ છેડીને ચારિત્ર અંગીકાર કરેલું હુંતુ. સાત હાથની ઉંચી કાયાવાલા પ્રભુ અનુક્રમે ચેાવનવયને પ્રાપ્ત થયા, એટલે વનના હાથીની જેમ નિર્ભય રીતે ગમન કરવા લાગ્યા. ત્રલેાક્યમાં ઉત્કૃષ્ટ એવુ' રૂપ, ત્રણ જગતનુ પ્રભુત્વ અને નવીન યોવન પ્રાપ્ત થયા છતાં પ્રભુને જરા પણ વિકાર ઉત્પન્ન થયા નહિ. ૧ યુવાવસ્થા, ૨ રાજદરબારમાં માન અથવા રાજસત્તા, ૩ બળ, અને ૪ ઐશ્વયં-ઠકુરાઇ, આ પૈકી કોઇ પણ એક મનુષ્યને ગષ્ટ અને વિવેકાંધ બનાવી અન અને અનુચિત પ્રવૃત્તિ કરાવે છે, તે આ ચારેની પ્રાપ્તિ જેમને હાય તેએ તે વિશેષ રીતે ઉન્માદ અને તેમાં નવાઈ નથી. ભગવ'ત મહાવીરને તે આ સવ સામગ્રી એકી સાથે હતી, અને વિશેષમાં દેવે પણ તેમના સેવક હતા, તે પણ તેમનામાં વિકારના કે મદના એક અંશ પણ ન હતા. એજ તે મહાપુરૂષની મહત્તા દર્શાવનાર છે. આ બાલકુમારનુ' સર્વાં′ગ સુંદર રૂપ, ઉત્કૃષ્ટ ગુણા, ખલ અને પરાક્રમથી માહ પામી, સમરવીર રાજાએ યથાદા નામની પેાતાની રાજકુમારીકાને, શ્રી વહેં માન કુમાર સાથે લગ્ન કરવા સારૂ, પેાતાના મંત્રીઓ સાથે તંત્રીયડ નગરે સીદ્ધાથ' રાજાની તરફ માઇલી, મંત્રીએએ ત્યાં આવી ભગવતના પિતાને મળીને પ્રાથના કરી કે, “ અમારા સ્વામીએ પેાતાની પુત્રી યશેાદાને આપના પુત્ર શ્રી વમાન કુમારને આપવા માટે અમારી સાથે માકલેલ છે. અમારા સ્વામી પ્રથમથીજ આપના સેવક છે, અને આ સંબંધવડે તે મજબુત થશે. અમારા ઉપર પ્રસન્ન થઈને તેના અનુગ્રહ કરી. ”, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034935
Book TitleLife of Lord mahavir
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherLalchand Nandlal Shah
Publication Year1925
Total Pages388
LanguageEnglish
ClassificationBook_English
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy