________________
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૪
ઉતરી, શાને ત્યાગ કરી મને ઉંચે સવારે બેલાવે છે. પણ દેડકે જેમ ઉંચા ઠેકડા મારીને ઉલટે સર્પની પાસે આવે તેમ આ દુર્મતિ મારી પાસે આવે છે તે હું તેને તેની ધૃષ્ટત નું ફળ ચખાડું, એ પ્રમાણે વિચારી પિત નું પૂછડું ઊંચું કરી ઉછળીને તેણે એવી તે ફાળ મારી કે આકાશમાંથી કઈ કેશરીસિંહ કુદી પડતે હાયની શું ?
એવી ફાળ મારીને સિંહ જે ત્રિપઠકુમાર ઉપર પડવા જાય છે તેવામાં તે બલવાન કુમારે પિતાની કળ ચાતુર્યથી જેમ સાણસાથી સાપને પકડે તેમ પોતાના બે હાથથી તેના બે હઠ જુદા જુદા પકડયા. પછી હોઠથી આકર્ષી એક વસ્ત્રના બે કડકા કરે તેમ ચડગડાટ શબ્દ સાથે તેને ચીરી નાખે. તે વખતે વેગળે ઉભેલા પ્રેક્ષકોએ ધન્યવાદ સાથે જય જય શબ્દ કર્યો, આકાશમાં વિદ્યાધરો, દેવતાઓ, અને અસુરેએ કૌતુકથી એકઠા થઈ કુમારની ઉપર પુષ્પની વૃષ્ટિ કરી.
એ સિંહના શરીરના ક્ષણવારમાં બે ભાગ કરી પૃથ્વી ઉપર નાખી દીધા પણું તુરત તેનામાંથી ચૈતન્ય ગએલું ન હોવાથી ક્રોધવડે તે ભાગે તરફડવા લાગ્યા. તે ચિંતવતે હતું કે, “અહે! કવચધારી અને શસ્ત્રધારી એવા સેકડે ગમે સુભટથી વીંટાયેલા એવા અનેક રાજાએ પણ વજની જેમ ઉપરથી પડતાં મને સહન કરી શક્યા નહિ, અને આ મહાકેમળ હાથવાળા અને શખ વિનાના બાળકે મને ફાડી નાખે, એને માટે ખેદ થાય છે. આવી ચિંતાથી તરફડતા એ સિંહને અભિપ્રાય જાણીને ત્રિપૃષ્ઠવાસુદેવના સારથીએ તેને કહ્યું કે “ લીલા માત્રમાં ઉન્મત્ત હાથીને ભેદનારા અને સેકડે ગમે અનંત સૈન્યથી પણ પરાભવને નહિ પામનારા એવા હે સિંહ ! અભિમાને કરી શા માટે આમ ખેદ પામે છે ? આ તને મારનાર સુભટેમાં શ્રેષ્ઠ એવા ત્રિપુષકુમાર સર્વ વાસુદેવેમાં પ્રથમ વાસુદેવ છે, તે વયથી બાળક છે પણ તેજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com