________________
૧૮ ભવ. ] અશ્વગ્રોવના દૂતને તિરસ્કાર, વસ્તુ કોઈને આપી દીધી હોય તે પછી તેના ઉપર આપનારને હક રહેતું નથી ! તે આ કુલવાન કન્યાના સબંધમાં તે શેનું જ સંભવે ?” આ પ્રમાણેને ઉત્તર સાંભળી તે દૂત ત્રિપુષ્ઠકુમાર પાસે આવ્યા. તે કુમારને કહ્યું કે–જગતને જ્ય કરનાર, આ પૃથ્વીના ઈંદ્ર અશ્વગ્રીવ મહારાજાએ મારી સાથે તમને કહેવરાવ્યું છે કે મારે ગ્ય એવી સ્વયંપ્રભા કન્યાને તમે ગ્રહણ કરેલી છે. હું તમારા રાજ્યને સ્વામી છું. અને મેં તમારૂં ઘણું કાળથી રક્ષણ કરેલું છે. માટે એ કન્યારત્નને છડી ઘે. સેવ કે એ સ્વામીની આજ્ઞા પ્રમાણ કરવી એજ નીતિધર્મ છે.
દૂતનાં આવાં મદારહિત વચન સાંભળી ત્રિપઠકુમારનાં નેત્ર લાલચળ થઈ ગયાં, ભ્રકુટી વક્ર થઈ ગઈ. અશ્વગ્રીવ રાજાના ઉપર પ્રથમથીજ તેના મનમાં રોષ ચાલ્યું આવતું હતું, અને કેઈપણ રીતે તેની આજ્ઞાને સહન કરતે નહિ. તે પછી આ નિર્લજ બાબતમાં તેને તેના ઉપર કોલ આવે તેમાં નવાઈ નથી. કુમારે દૂતને જવાબ આપે કે-હે દૂત ! તારા સ્વામી શું જગતમાં આ ન્યાય પ્રવર્તાવે છે કે રાજાઓમાં અગ્રેસર ગણવાને દા રાખનાર તારા સલામીની અહા ! કેવી કુલીનતા છે. આ ઉપરથી મને તે એમ લાગે છે કે, તેને પિતાની સત્તાના લીધે અનેક કુલવાન સ્ત્રીઓને ભ્રષ્ટ કરી હશે ? કેમકે યુવાન બિલાડાની પાસે દૂધનું રક્ષણ કેમ થઈ શકે? અમારી ઉપર તેને રવામિત્વને હક છે એમ હું તે માનતેજ નથી; પણ બીજે ઠેકાણે તેને સ્વામિત્વને હક હશે તે પણ આવી વર્તણુંકથી ગુમાવી દેશે. જે તે પિતે જીવવાથી તૃપ્ત થયે હેય તે સ્વયં પ્રભાને લેવાને પોતે જાતે ખુશીથી અહીં આવે. હે દૂત ! હવે તું અહીંથી શીઘ્ર ચા જ ! કેમકે દૂતપણને લીધે તું અવધ્ય છે. વળી અહીં આવેલા તારા રાજા હયગ્રીવને જ હણવાને અમારી ઈચ્છા છે.
કુમારના ભયંકર ચહેરા અને આવેશ યુક્ત અપમાનકારક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com