SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ બવ ] તપ અને પારણાની સંખ્યા. ૨૬૯ પછી તે બને મિત્રએ પ્રભુને ખમાવ્યા, અને પિતાને ઘેર ગયા. તે શુભાશય પુરૂષે, પ્રભુને વેદના કરતા છતાં પણ, દેવ ગતિનું આયુષ્ય બાંધી અંતે દેવલોક સંબંધી લક્ષમીને ભેગવનારા થયા. પેલે દુરાશય ગોવાલ અંતે મરણ પામીને સાતમી નરકના દુઃખને પાત્ર થશે. જે ઉદ્યાનમાં પ્રભુના કાનના ખીલા કાઢવામાં આવ્યા હતા, તે ઉદ્યાન પ્રભુના ભયંકર નાદથી, મહા ભૈરવ નામથી પ્રખ્યાત થયું અને ત્યાં લોકોએ એક દેવાલય કરાવ્યું. પ્રભુને છઘસ્થપણામાં આ છેલે ઉપલર્ગ હતું. ત્યાંથી પ્રભુ વિહાર કરીને ઋજુપાલિકા નામની મેટી નદીવાળા ભિક નામના ગામ પાસે આવ્યા. ભગવંતે દીક્ષા અંગીકાર કરી, ત્યારથી બાર વર્ષ છે માસ અને એક પખવાડીયું એટલે છદ્મ પણાને કાલ ગયા પછી ભગવંતને કેવળજ્ઞાન કાલ ઉખન થયું છે. દીક્ષાના દિવસથી કેવળજ્ઞાન પ્રાપ્તિના વચલા આ છઘસ્થાવ વસ્થાના કાલમાં કઈ કઈ જાતની કેટલી તપ અને પારે- તપસ્યા પ્રભુએ કરી, તથા કેટલાં પારણાં ણુની સંખ્યા. થયાં, તે બતાવનાર કંઠે અત્રે આપવામાં આવ્યું છે. આ યંત્રમાં દિવસની સંખ્યા એક માસના ૩૦ દિવસના હિસાબથી લખવામાં આવેલી છે. તપનું નામ કેટલા એકંદર કર્યા દિવસની સંખ્યા. સંખ્યા. ૧ પુરણ છમાસી. ૧૮૦. ૨ પંચદિવસૂણુ છમાસી ૧૭૫ ૩ ચારમાસી ૧૦૮૦ ૪ ત્રણમાસી ૧૮૦ ૫ અઢી માસી ૧૫૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034935
Book TitleLife of Lord mahavir
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherLalchand Nandlal Shah
Publication Year1925
Total Pages388
LanguageEnglish
ClassificationBook_English
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy