SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યક્ત અને સુધના સશય. ૩૦૧ ચાથા પંડિત વ્યકત નામના હતા. તેમના મનમાં એવા સંશય હતા કે, “ પૃથ્વી આદિ પંચભૂતે જગતમાં છે નહી, તેની જે આજે પ્રતીતિ ૨૭ ભવ. ] વ્યક્ત નામના પંડિતની શ’કાનુ થાય છે, તે ભ્રમથી જલ ચંદ્રવત્ છે. આ સમાયાન મધુ શૂન્યજ છે. ” પ્રભુએ જણાવ્યુ કે, આવા તમારા દૃઢ આશય છે. પણ તે મિથ્યા છે. તમે વેદના પદોનેા યથાર્થ અથ જાણી શકયા નથી. જે પદ્મના લીધે તમારા મનમાં એ શંકા જન્મ પામી છે, તે પદ્મ આ પ્રમાણે છે. “येन स्वप्नोपमं वै सकळं, इत्येष बह्मविधिरंजसा विज्ञेयः " ,, આ પદને તમા એવા અર્થ કરી છે કે, ખરેખર પૃથ્વી આદિક આ સઘળું સ્વપ્ન સરખુ' એટલે અસત્ય છે, અને તેથી પંચ ભૂતાના અભાવ છે. વળી “પૃથ્વી વતા, આપો ફેષતા ’ ઇત્યાક્રિક વાકયેાથી ભૂતાનું છતાપણુ જણાય છે; માટે તે માબતમાં ખરૂ શું હશે એવા સ ંદેહ છે પણ એવા સ ંદેહ રાખવાને કારણુજ નથી; કેમકે સ્વપ્નોપમ હૈ સ ઇત્યાદિ પઢો આત્મા સમધિ ચિંતવનમાં કનક, કામિની આફ્રિકાના સચાગને અનિત્યપણુ સૂચવનારા છે; પણ તે કઈ પંચભૂતાના નિષેધ સૂચવનારાં નથી. જે સત્ર શૂન્યતાનાજ પક્ષ લેવામાં આવે, તે પછી ભૂવન ( જગત ) માં વિખ્યાત થયેલા, સ્વપ્ન, અસ્વસ, ગંધવપુર, નગર, વિગેરે ભેદ્દે થવાજ ઘટે નહી. માટે પંચભૂતા સર્વથા નથી એવા સંશય કાઢી નાખા. 66 પાંચમા પતિ સુધમના મનમાં એવી શંકા હતી કે, આ જીવ જેવા આ ભવમાં છે, તેવાજ સુધ પડીતના પરભવમાં થાય છે; કેમકે સંસારમાં કારસ’શયનું સમાધાન. ણુને મળતુ જ કાય થાય છે. થાલી પ્રમુખ ખીજથી તે બ્રાન્ચનીજ ઉત્પત્તિ થાય છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034935
Book TitleLife of Lord mahavir
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherLalchand Nandlal Shah
Publication Year1925
Total Pages388
LanguageEnglish
ClassificationBook_English
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy