SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ ભવ. } વાણીના પાંત્રીશ ગુણુ. ૧૭ તીર્થંકરાના મસ્તકના કેશ, દાઢી, મુછ, તથા હાં. પગના નખ વૃદ્ધિ પામતા નથી. ( નિર'તર એકજ સ્થિતિમાં રહે છે. ) ૩૭ ૧૮ તીથ કરેની સમીપે સવદા ઓછામાં ઓછા એક કરોડ વનપતિ વિગેરે ચારે નિકાયના દે રહે છે. ૧૯ જિનેશ્વર જે સ્થાને વિચરત! હાય, ત્યાં નિર વસંત વિગેરે સવ તુનાં મનહર પુષ્પ ફળાદિકની સામી સહ થાય છે, એટલે રૂતુએ બધી અનુકૂળ વતે છે. મળીને ચૈત્રી તિ આ પ્રમાણે તીથ કરાના સ હાય છે. તે જ પ્રમાણે લગવત મહાવીર દેવને પશુ એ ચેત્રી અતિશય પ્રાપ્ત થએલા હતા. અપેક્ષાથી તીથ કરાના ચાર અતિશયા આ પ્રમાણે કહેલા છે. ( ૧ ) જ્ઞાનાતિશય -કેવળજ્ઞાન તથા કેવળદને કરી ભૂત, ભવિષ્ય, વર્તમાનકાળમાં જે સામાન્ય વિશેષાત્મક વસ્તુ છે. તેન, તથા ઉત્પાદ, વ્યય, પ્રોબ્યયુકત ત્રિકાળ સબંધી જે સત્ વતુ એનું જાણવુ' તેનુ' નામ જ્ઞાનાતિશય. ( ૨ ) વચનાતિશય–(વાતિશય) તેમાં ભગવંતના વચન પાંત્રીશ અતિશય યુકત હોય છે તે પાંત્રીશ વાણીના પાંત્રીશગુણ અતિશયાનુ સક્ષિપ્ત સ્વરૂપ આ પ્રમાણે છે. ( ૧ ) સંજ્ઞાયત્ત્ત:-સસ્કૃતાદિ લક્ષણ યુકત (૨) ઔવાÄ શબ્દમાં ઉચ્ચપણું, ઉપચાર પરિતતા (૩) પ્રામ્યસ્ત્રઃ-ગામડાના રહેનાર પુરૂષના વચન સમાન જેમનુ વચન નહિ. (૪) મેવñમીથોપત્યઃ-મેઘની સમાન ગંભીર શબ્દ (૫) પ્રતિનાર્ વિધાયિતા સવ વાજિંત્રોની સાથ મળતા શબ્દ '૬) શિળż:-વચનની સરળતા સંયુકત ( ૭) ૩૫નીતામહ્ત્વઃ-મલકાશાદિ ગ્રામ રાગ સંયુકત આ કાત અતિશય શખ્સની અપેક્ષાથી જાણવ!. માકીના બીજા અતિશય અથ આશ્રય જાણવા. ( ૮ ) મદ્દાર્થતાઃ-અત્યંત • 43 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034935
Book TitleLife of Lord mahavir
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherLalchand Nandlal Shah
Publication Year1925
Total Pages388
LanguageEnglish
ClassificationBook_English
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy