Book Title: Karm Prakruti Part 02
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh
Catalog link: https://jainqq.org/explore/005573/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વાઈસીશ્ચરેજી વિરોધ થર્યદેવ શ્રીમદ્ શિવશર્મસંગ, " પૂર્વધર આચર્ય, ભdgવા લાગી નાવરણીયકર્મ આખે પાયો દર્શનાવરીયકર્મ : અંતરાય ક... ભંડારી છે blo lotha12 je શોન્નકર્મ કુંભાર જ વિનાયકમ મધતિ માધાલત તલવાર જે. નામકર્મ ચિત્રકાર જેવું હિનીયકર્મ મદિરા જેવું આયુષ્યકર્મ બેડી જેવું. શનિનું હૈયદ્રવિજય nati Fof Personal & Private Use Only www.jainglibrar Page #2 -------------------------------------------------------------------------- ________________ પૂર્વધર मोऽत्यु णं समणस्स भगवओ महावीरस्स श्री जिनप्रवचनाय नमः । अनन्तलब्धिनिधान श्री गौतमस्वामिने नमः । परमोपास्य श्रीमद् विजय नेमि - विज्ञान - कस्तूरसूरीश्वरेभ्यो नमः । baalale શ્રીમદ્ શિવશર્મયુરાધરજી કર્મપ્રકૃતિ ભાવાનુવાદ ભાગ २ મૂલકર્તા :- સ્વનામધન્ય ૫૦પૂ૰ આચાર્યદેવ શ્રીમદ્ શિવશર્મસૂરીશ્વરજી મસા ચૂર્ણિકાર :- શ્રી પૂર્વાચાર્ય ટીપ્પણકાર :- ૫૦પૂ૦ આચાર્યદેવ શ્રીમદ્ મુનિચંદ્રસૂરીશ્વરજી મસા પ્રથમ વૃત્તિકાર :- ૫૦પૂ૦ આચાર્યદેવ શ્રીમદ્ મલયગિરિજી મસા દ્વિતીય વૃત્તિકાર :- ન્યાય વિશારદ પ૰પૂ૰ મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મસા મહાઁપાધ્યાય શ્રી યશūવિજયજી વિરચિત વૃત્તિનો ભાવાનુવાદ ચિત્રત્ર-યંત્રત્ર્ય-સારસંગ્રહ-પ્રશ્નૉત્તરી સહિત -: દ્રવ્ય સહાયક ઃ શ્રી ભાવનગર શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ જૈન સંધ શેઠ શ્રી ડોસાભાઇ અભેચંદની પેઢી ભાવનગર - ૩૬૪ ૦૦૧ -: પ્રકાશક : શ્રી રાંદેરોડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ અડાજણ પાટીયા, સુરત - ૩૯૫ ૦૦૯ ફોન નંબર – ૬૮૭૪૮૮ વિરચિત For Personal & Private Use Only www.jainz fibrary.org Page #3 -------------------------------------------------------------------------- ________________ દિવ્ય આશીર્વાદદાતા આશીર્વાદદાતા – નિશિયાદાના ચિત્ર - યંત્રાદિના સંશોધક - સંપાદક :- વિદ્યાગુરુદેવ સિદ્ધાન્ત દિવાકર પપૂ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મસા સંશોધક - સંપાદક - ઃ- કર્મસાહિત્યના નિષ્ણાત પપૂ આચાર્યદેવ શ્રીમદ્ વિજય વીરશેખરસૂરીયાર મસાહ પ્રેરણા દાતા ભાવાનુવાદકર્તા - સંપાદક પ્રાપ્તિસ્થાન મૂલ્ય ઃ મુદ્રક :- શાસનસમ્રાટ્ અનેક તીર્થોદ્ધારક ૫૦ પૂ૦ આચાર્યદેવ શ્રીમદ્ વિજય નેમિવિજ્ઞાન - કસ્તૂરસૂરીશ્વરજી મસા૰ પ્રથમ પ્રકાશન :- વિક્રમ સંવત - ૨૦૫૩ પ્રત ઃ- ૯૫૦ - પઠન પાઠન ટાઈપ સેટીંગ : :- જિનશાસન શણગાર વ્યાખ્યાન વાચસ્પતિ ૫૦ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મસા૰ તથા તેઓશ્રીના ગુરુબંધુ સૂરિમંત્ર સમારાધક પપૂ ગુરુદેવ શ્રીમાન આચાર્યદેવ શ્રીમદ્ વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મસા ચિત્રકાર : કાયસ્થ મોહલ્લો, ગોપીપુરા, સુરત ૩૯૫ ૦૦૧ (૨) શ્રી ભાવનગર ગોતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ જૈન સંઘ શેઠ શ્રી ડોસાભાઇ અભેચંદની પેઢી, ટાવર પાસે,એમ.જી.રોડ,. ભાવનગર - ૩૬૪ ૦૦૧ (૩) શ્રી રાંદેરરોડ શ્વે મૂ૰ પૂ જેન સંઘ ફોન નં - ૬૮૭૪૮૮ અડાજણ પાટીયા, રાંદેર૨ોડ, સુરત - ૩૯૫ ૦૦૯ (૪) સન એન્ટરપ્રાઈઝીસ c/o. શાહ સુર્યકાન્ત મજલાલ ૧૦૫૦/બી-૨, દેવડીવાલા બિલ્ડીંગ, મજુરગાંવ ચાર રસ્તા, ગીતા મંદિર રોડ, અમદાવાદ-૩૮૦૦૨૨ ફોન : (ઓ) ૩૪૨૯૬૪૭, ૩૪૪૨૪૪૧ (ઘર) ૬૬૧૪૩૭૩ નોંધ :- વિશેષ સંપર્ક માટે મુનિ શ્રી કૈલાસચંદ્ર વિજય મસા નો સંપર્ક ૪નંબરના સર-નીયા દ્વારા કરી. :- વ્યાકરણાચાર્ય પશૂ આચાર્યદેવ શ્રીમદ્ વિજય સોમચંદ્રસૂરીશ્વરજી મસા :- મુનિ શ્રી કૈલાસચંદ્ર વિજયજી સાક :- (૧) શ્રી નૈષિ વિજ્ઞાન કસ્તૂરસૂરીશ્વરજી શાનમંદિર C/o. નિકેશ જયંતિભાઈ સંઘવી નોંધઃ- આ પુસ્તક જ્ઞાનખાતામાંથી પ્રકાશિત થયેલ છે. તેથી ગૃહસ્થીએ માલિકી કરવી હોય તો પુસ્તકની કિંમત રૂા. ૨૦૦ જ્ઞાન ખાને ચુક્વવી. -- પ્રોગ્રેસીવ પ્રિન્ટીંગ પ્રેસ અક્ષર કોમ્પલેક્ષ, ગ્રાઉન્ડ ફ્લોર, રંગ ઉપવનની પાછળ, મકાઈપુલ, નાનપુરા, સુરત ૩૯૫ ૦૦૧ - ફોન : ૪૭૯૨૪૫, ૪૭૯૮૬૮ -- ઈમેજ પ્રિન્ટર્સ ૬, લોઅર માઉન્ડ, સૂર્યકિરણ એપાર્ટમેન્ટ, ઘોડદોડ રોડ, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની બાજુમાં, સુરત- ફોન : ૨૫૪૪૮૨ :- શંકબાલ ભટ્ટ મુંબઇ-માહિમ ફોન : ૪૪૫૫૬૩૫ For Personal & Private Use Only www.jainlibrary.otg Page #4 -------------------------------------------------------------------------- ________________ -: મુખ્ય ટાઈટલ પૃષ્ઠના અષ્ટકર્મના ચિત્રનો પરિચય :- (૧) જ્ઞાનાવરણીયકર્મ :- (આંખે પાટા બાંધ્યા જેવું) જેમ આંખે પાટો બાંધવાથી કોઈ પણ વસ્તુ જોઈ જાણી શકાતી નથી, તેમ આત્મા ઉપર જ્ઞાનના આવરણરૂપ પાટો આવવાથી આત્મા કોઈ વસ્તુ જાણી શકતો નથી. આ કર્મ આવરણથી આત્માનો અનંત જ્ઞાન ગુણ રોધાય છે. આ કર્મની ઉત્તર પ્રવૃતિઓ-૫ છે. (૨) દર્શનાવરણીયકર્મ:- (દ્વારપાળ જેવું) આ કર્મનો સ્વભાવ દ્વારપાળ જેવો છે. દ્વારપાળે રોકેલો મનુષ્ય જેમ રાજાને જોઈ શકતો નથી. તેમ દર્શનાવરણીયકર્મના ઉદયથી જીવ પદાર્થ અને વિષયને દેખી શકતો નથી. આ કર્મથી જીવનો અનંત દર્શનગુણ રોધાય છે. આ કર્મની ઉત્તરપ્રકૃતિઓ-૯ છે. (૩) વેદનીયકર્મ :- (મધલિપ્ત તલવાર જેવું) આ કર્મનો સ્વભાવ મધ વડે લેપાયેલી તલવાર જેવો છે. પ્રથમ ચાટતાં મધના કારણે તે મીઠી લાગે છે. પણ જીભ કપાવાથી પશ્ચાતુ દુઃખી થવાય છે. તેમ આ કર્મ વડે જીવને કત્રિમ સુખ - દુ:ખનો અનુભવ થાય છે. આ કર્મથી જીવ સ્વ-સ્વાધિન અનંત અવ્યાબાધ સુખાનુભવના બદલે બાહ્ય પીગલિક સુખ-દુઃખને ખરા સમજે છે. આની ઉત્તરપ્રકૃતિઓ-૨ છે. (૪) મોહનીયકર્મ :- (મદિરા જેવું) આ કર્મનો સ્વભાવ મદિરા જેવો છે. જેમ મદિરા પીવાથી ભાન ભૂલેલો માનવી હિતાહિતને જાણી શકતો નથી, તેમ આ કર્મના કારણે જીવ ધર્મા-ધર્મ કંઈ જાણી પાળી શકતો નથી, આ કર્મની આત્માનો શુદ્ધ સમ્યક સ્વરૂપ તથા અનંત ચારિત્રગુણ રોધાય છે. આ કર્મની ઉત્તરપ્રકૃતિઓ-૨૮ છે. (૫) આયુષ્યકર્મ:- (બેડી જેવું) આ કર્મને બેડીની ઉપમા આપી છે. જેમ બેડીમાં જકડાયેલા કેદીને અમુક સમય સુધી એ હાલતમાં રહેવું જ પડે છે, તેમ આયુષ્યકર્મને લીધે જીવને એક શરીરમાં અમુક સમય સુધી રહેવું પડે છે. એક શરીરમાં નિશ્ચિત રહેવું પડે છે, એક શરીરમાં નિશ્ચિત સમય સુધી રાખનાર આયુષ્યકર્મ છે. આ કર્મથી જીવનો અક્ષય સ્થિતિગુણ રોધાય છે. આ ૪ પ્રકારનું છે. (૬) નામકર્મ :- (ચિત્રકાર જેવું) “ચિત્રકાર” ની ઉપમા આ કર્મને અપાય છે. એક ચિત્રકાર જેમ વિવિધ રંગોથી અંગોપાંગ યુક્ત દેવ - મનુષ્ય - પશુ આદિના વિવિધ રૂપો ચીતરે છે, તેમ નામકર્મને લીધે જીવને અનેક રૂપ-રંગવાળા શરીર તથા અંગોપાંગ પ્રાપ્ત થાય છે. આ કર્મથી શરીર-રચના આદિ કાર્યો થાય છે. આત્માનો અરૂપીગણ આ કર્મથી રોધાય છે. આ કર્મની ઉત્તરપ્રકૃતિઓ-૧૦૩ છે. (૭) ગોત્રકર્મ :- (કુંભાર જેવું) “કુંભાર” સાથે આ કર્મને સરખાવવામાં આવે છે. જેમ એક કુંભાર માટીના મંગલરૂપ મદિરાના ઘડા જેમ ઉચ્ચ અને નિમ્ન શ્રેણિના ઘડા બનાવે છે. એક પૂજાય છે અને એક નિંદનીય થાય છે. તેમ ગોત્રકર્મને લીધે જીવ ઉચ્ચ-ગોત્રમાં જન્મી પુજનીક તથા નીચગોત્રમાં જન્મી નિંદનીક થાય છે. આત્માના અગુરુલઘુ ગુણને રોકવાનો આ કર્મનો સ્વભાવ છે. આની ઉત્તરપ્રકૃતિઓ-૨ છે. (૮) અંતરાયકર્મ :- (ભંડારી જેવું) રાજાના ભંડારી જેવો આ કર્મનો સ્વભાવ છે. દાનવીર રાજાની દાન આપવાની ઇચ્છા હોવા છતાં ખજાનો સંભાળનાર ભંડારી જેમ વિદ્ધ નાંખે તેમ અનંત દાન - લાભ - ભોગ ઉપભોગ તથા વીર્ય લબ્ધિવાળો આત્મા હોવા છતાં પણ આ કર્મના કારણે તે પોતે પોતાના અનંત દાનાદિ સ્વભાવ પ્રગટ કરી શકતો નથી. આને અંતરાયકર્મ કહેવાય છે. આ કર્મથી જીવના અનંત વીર્યાદિ ગુણો રોકાય છે આની ૫ ઉત્તરપ્રકતિઓ છે. For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ न्यायविशारद न्यायाचार्य महोपाध्याय श्री यशोविजयजी गणिवराणां गुणानुवाद स्तुतिः (आर्या वृत्तम्) भक्त्या तं प्रणमामो, वाचकवयं यशोविजयगणिनम् । जिनशासनाम्बरं यो, भासितवान स्वीयवाक्किरणः देशे गूर्जरसजे, ग्रामं 'कन्होडु' नामकं रम्यम् । यो निजजनुषा धीमान्, पावितवान् शस्यतमचरितः ॥२॥ सोहागदेवदीया, जननी नारायणच यस्य पिता । धन्यौ तौ संसारे, यो सुषुवाते सुतं विरलम् पण्डितनयविजयाऽऽवो, गुणगणनिलयोऽभवद् यदीयगुरुः। बद्वचसा प्रतिबुद्धोऽ गृणाद् वाल्ये स चारित्रम् ॥४॥ राजनगरवास्तव्यो, धन्यो धनजी - सुराभिधो धनिकः। यतोरितो हि काश्या, नतो गुरुः शिष्यजसकलितः ॥५॥ ऐड्कारमन्त्रजापा - दुपगङ्गं भारती समाराध्य । तस्याः स हि वरमापत्, कवित्व - बाञ्छासुद्धसमम् ॥६॥ भट्टाचार्यसमीपे, चिन्तामण्यादिकं स समधीत्य । षड्दर्शनमर्मज्ञो, विविधविद्यासु विज्जातः ॥७॥ न्यायविशारद - न्याया- ऽऽचार्योपाधिं हि सदसि धीराणाम् । बादे विजयप्राप्त्या, प्रीताः प्राज्ञा दुर्यस्मै ॥८॥ कः खल विषयोऽवन्या, का वा भाषास्ति यत्र पूज्यानाम् । न प्रावर्त्तत वाणी, नये पये च निर्वाधा प्रोन्मथ्य शास्त्रसिन्धु, निजमतिमन्येन धीरघुर्येण । रचिता विविधाः कृतयो, मुकुटायन्तेऽधुना विश्वे ॥१०॥ यद्विरचित - वैराग्य - कल्पलता ऽध्यात्मसारमुख्यकृतिम् । . श्रुत्वा च ज्ञानसार - मधियायात् को न वैराग्यम् ॥११॥ दर्भावतीपुरे य-चिरतरमाराध्य संयम वर्यम् । स्वतः ससमाधि-र्जयवाद् बुधसत्तमः स सदा ॥१२॥ गतवानिति कः कथयति, जीवति योऽयापि सद्यशःकायैः । प्रतिपातः प्रतिचैत्यं, गीयन्ते यस्य स्तवनानि ॥१३॥ यच्छुतवाधि दृष्टवा, सर्वेऽपि भवन्ति विस्मयग्रस्ताः । कथमेकाकी कृतवान् ?, बद, किमसाध्यं सरस्वत्याः ॥१४॥ इति वाचकावतंसं, मुनिजनमान्य यशोविजयगणिनम् । नेम्यमृत - देवशिष्यः, स्तुतवान्ननु हेमचन्द्राऽऽह्वः ॥१५॥ रचयिता - पूज्याचार्य श्री विजय देवसूरीश्वरान्तिषद् विजय हेमचन्द्रसूरिः वि.सं. २०४४ विजया दशमी ઉપાધ્યાયજી અમર રહો ! સ્તુતિ (भत्रीमावर्नु पवित्र जर : मेरा) ઉપાધ્યાય શ્રી યશોવિજયજી, જિનવર શાસનના શણગાર કાશીતલ વહેતી ગંગાના કાંઠે નિશ્ચલ ધ્યાન ધરી, પૈર્ય, ક્ષમાને, ગંભીરતાદિ, અનેક ગુણગણના ભંડાર ભગવતી દેવી સરસ્વતીને રીઝવીને વરદાન વરી, જ્ઞાનયોગને સિદ્ધ કરીને, ખુબ બઢાવી શાસન શાન ગુરુવર ચરણપસાથે સ્ટેજે લાવ્યું આતમ અનુભવ જ્ઞાન, વંદન કરીએ, ત્રિવિધ તમને, દેજો અમને સાચું જ્ઞાન વંદન કરીએ, ત્રિવિધે તમને, દેજો અમને સાચું જ્ઞાન ....४ ધન્ય કનોડા ધન સોભાગદે ધન નારાયણ ધર્મશ્રા, સત્તર તેંતાલીસ ડભોઇતીર્થે ચરમ ચોમાસુ આપ રહ્યા, ધન સુહગુરુ શ્રી નવિજયજી ધન ધન એ ધનજી શૂરા, વરસ પંચાવન નિર્મળ સંયમ પાળી યશથી અમર થયા, ધન્ય સિંહસૂરિજી જેણે હિત શિક્ષાના દીધાં દાન, વહેલા વહેલા શિવપુર જાવા કર્યું આપે શું શુભપ્રસ્થાન, વંદન કરીએ, ત્રિવિધે તમને, દેજો અમને સાચું જ્ઞાન , વંદન કરીએ, ત્રિવિધ તમને, દેજો અમને સાચું જ્ઞાન ભર ચોમાસે મૂશળધાર વરસે પાણી દિવસ ને રાત, પ્રભુની આજ્ઞા ગૌણ બનીને જ્ઞાનનો મારગ વિરલ બન્યો, ભક્તામર' ની શ્રવણપ્રતિજ્ઞા કારણ ત્રણ ઉપવાસી માત, "शासन भाई सननो" को अन्तमा घटयो, સાત વરસના આપે ત્યારે સંભળાવ્યું એ સ્તોત્ર મહાન, એવા ટાણે આપના ગ્રંથો ટાળે સંઘનું તિમિર તમામ, વિંદન કરીએ, ત્રિવિધ તમને, દેજો અમને સાચું જ્ઞાન વંદન કરીએ, ત્રિવિધે તમને, દેજો અમને સાચું જ્ઞાન ભવ વૈરાગી ગુરુ ગુણરાગી, પૂર્ણ ભક્ત પ્રભુ શાસનના ગીતારથ સૌભાગી સજ્જન, પારંગત કૃત સાગરના શિવ સુખદાયક માર્ગના જ્ઞાતા સદા અમારી સાથે રહો रुसगो , ४५ ४५ पाभो,6पाध्याय अभ२२४ो ....७ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ વાય ગિરીરદ મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી ગણિવર્ય મ મા ના ચરણપાદુકા સહિત પ્રતિકૃતિ જન્મ : ૧૬૬૫ કનોડા (મહેસાણા જિલ્લો) દીક્ષા : સંવત ૧૬૮૯ પાટણ, સ્વર્ગસ્થ : સંવત ૧૭૪૩ માગસર સુદ-૧૧, ડભોઈ For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ વાત્સલ્યવારિધિ સિદ્ધાંત મહોદધિ પૂજ્ય ગુરૂદેવોના ચરણારવિંદમાં કોટિશઃ વંદના કોમળ કૃપા પ.પૂ. આચાર્ય શ્રી વિજય વિજ્ઞાનસૂરીશ્વરજી મ.સા. For Personal & Private Use Only પ.પૂ. આચાર્ય શ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજી મ.સા. સૂરિમંત્ર સાધક શ્રી જિનશાસન શણગાર શાસનસમ્રાટ પ.પૂ. આચાર્ય શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મ.સા. પ.પૂ. આચાર્ય શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા. પ.પૂ. આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી Page #8 -------------------------------------------------------------------------- ________________ आयारियसिरिविजयनेमिसूरिणो पहावपुण्णाइं गुणाई (रइयारो-आयरियसिरिविजयकत्यूरसूरिणो) अरिहंतं णमिऊणं, सयलपच्चूहवूहसमणपरं । थोसामि गुरुगुरुमहं ,खायं नेमित्ति नामेणं ॥ १ ॥ अर्हन्तं नमस्कृत्य, सकलप्रत्यूहव्यूहशमनपरम् । स्तोष्यामि गुरुगुरुमहं, ख्यातं नेमीति नाम्ना ॥ સઘળા ય વિઘ્નના સમૂહને ઉપશમન કરવામાં શ્રેષ્ઠ અરિહંત પ્રભુને નમસ્કાર કરીને, નામથી શ્રી નેમિસૂરિજી તરીકે પ્રસિદ્ધ એવા અમારા ગુરુમહારાજ(શ્રી વિજયવિજ્ઞાનસૂરિજી)ના ગુરુ મહારાજની હું(શ્રી વિજયકસૂરસૂરિ) સ્તુતિ કરીશ.૧ गुणरयणनियरभरिओ, गुरुवारिनिही तरिज्जइ कहमिमो । तह वि य भत्तितरीए, गंतुं पारं पगुणओ म्हि ॥ २ ॥ गुणरत्ननिकरभृतः, गुरुवारिनिधिस्तीर्यत कथमयम् ? । तथापि च भत्तितर्या, गन्तुं पारं प्रगुणकोऽस्मि । ગુણરૂપી રત્નોના ભંડારથી ભરેલા, આ ગુરુરૂપી સમુદ્રનો પાર કેવી રીતે પામી શકશે? તો પણ ગુરુભક્તિરૂપી નાવડીથી તે સમુદ્રને પાર પામવા જરૂરથી સમર્થ થઇશ ૨ पगुरुसिरिनेमिसारी, तित्यसमुद्धरणसीलसाली जो । तवगच्छगयणतवणो, पुण्णपहावेण सुंजुत्तो ।। ३ ।। प्रगुरुश्रीनेमिसूरि-स्तीर्थसमुद्धरणशीलशाली यः। तपगच्छगगनतपनः, पुण्यप्रभावेण संयुक्तः ॥ પ્રગુરુ દાદાગુરુ એવા આચાર્ય શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજ કે જેઓ હંમેશા તીર્થોના ઉદ્ધાર કરવાનાં જ સ્વભાવવાળા,પુણ્યરૂપી પ્રભાવથી યુક્ત તપગચ્છરૂપી આકાશમાં સૂર્યની જેમ શોભતા) હતા.૩ जस्स किवादिट्ठीए, नमिरा भत्ता हवंति वरमइणो । सूरीसरस्स तस्स हि, गायमि सब्भूयगुणविसरं ॥ ४ ॥ यस्य कृपादृष्टया, नम्रा भक्ता भवन्ति वरमतयः । सूरीश्वरस्य तस्य हि, गायामि सद्भूतगुणविसरम् ।। જેમની કપાદષ્ટિ માત્રથી જ ઉત્તમ બુદ્ધિવાળા રાજાઓ વિગેરે પણ નમ્ર ભક્ત બની જતા, તે સૂરીશ્વરના સદ્ભુત વાસ્તવિક ગુણોના સમૂહને હું વર્ણવીશ.૪ आयरियअट्ठसंपय-दुल्लहगुणगणविहूसिओ सूरी । पवयणसारपरूवण-परो सया जयउ पावयणी ।। ५ ।। आचार्याऽष्टसंपद् दुर्लभगुणगणविभूषितः सूरी । प्रवचनसारप्ररूपण-परः सदा जयतु प्रवचनी । આચાર્યની જે જુદી જુદી આઠ સંપદા/પ્રભાવક્તા તેના દુર્લભ ગુણ સમુદાયથી શોભતા એવા તે સૂરિમહારાજ, પ્રવચનના સારની પ્રરૂપણમાં તત્પર હોવાથી પહેલા પ્રવચન પ્રભાવક તરીકે સદા જયવંતા વર્તા.૫ શ્રી વિજય નેમિસૂરિશ્વજી મહારાજની જન્મશતાબ્દી પ્રસગે, તેઓમાં આઠે પ્રભાવક્તાને ઘટાવવા સાથે ગુણગણોનું વર્ણન કરતી આ સ્તુતિ પણ પૂ. આ શ્રી વિજયકસ્તૂરસૂરિજી મહારાજે બનાવેલી છે. For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ धम्मकहं जस्स सुहं, पायं पायं विमुत्तभवगरला । भवा विबुहा जाया, धम्मकही सच्चमेवायं ॥ ६ ॥ धर्मकयां यस्य शुभां, पेयां पेयां विमुक्तभवगरलाः । भव्या विबुधा जाताः, धर्मकथी सत्यमेवाऽयम् ॥ ६ ॥ જેમની શુભકારી/સુખકારી ધર્મ દેશનાનું પાન કરી કરીને ભવ રૂપી ઝેરથી મૂકાયેલા કેટલાય ભવ્ય જીવો પ્રાજ્ઞ થયા, તેથી સાચે જ આ સૂરિજી બીજા ધર્મકથી પ્રાભવક છે. ૬ गुहिरो जस्स य घोसो, चमक्करइ जुत्तिविज्जुआजाओ । परिसाइ परिसइ सइ, वाइघणोऽयं बुहसिहिसुहो ॥ ७ ॥ गम्मीरो यस्य च घोषः, चमत्करोति युक्तिविद्युज्जातः । पर्षदि वर्षति सदा, वादिघनोऽयं बुधशिखिसुख ः ॥ યુક્તિતર્ક રૂપી વિજળીથી ઉત્પન્ન થયેલ જેમનો ગંભીર નાદ ચિત્તને ચમકાવે છે, તે વિદ્વાનોરૂપી મોરને આનંદ આપનાર, વાદીરૂપી મેઘ જેવા અર્થાત્ ત્રીજા વાદી પ્રભાવક એવા આ સૂરિજી પર્ષદમાં હંમેશા વરસે ધર્મધોધ વહાવે છે.૭ दिण्णं जेण मुहुत्तं, बिंबपइट्ठाइकज्जकरमउलं । वितहं कत्थ वि नाऽभू, रेहइ सोऽयं निमित्तण्णू ।। ८ ।। दत्तं येन मुहूर्तं विम्वप्रतिष्ठादिकार्यकरमतुलम् । वितथं कुत्राऽपि नाऽभूत, राजते सोऽयं निमित्तज्ञः ॥ જેઓએ જિનબિંબ પ્રતિષ્ઠા વિગેરે કાર્યોને માટે આપેલ અનુપમ મુહુર્તો ક્યાંય પણ નિષ્ફળ ગયા નથી, તેથી નિમિત્તજ્ઞ એવા તે આ સૂરિ મહારાજ ચોથા પ્રભાવક તરીકે શોભી રહ્યા છે.૮ बज्झ-भंतरतवसा, सुबंभतेएण तह य तेयंसी । पुहवीविक्खायजसो, परमोयंसी य तेणेसो ॥ ९ ॥ बाह्याऽऽभ्यन्तरतपसा, सुब्रह्मतेजसा तथा च तेजस्वी । पृथ्वीविख्यातयशाः, परमौजवी च तेनैषः ॥ બાહ્ય અને આત્યંતર તપથી તેમજ અનુપમ બ્રહ્મચર્યના તેજથી તેજસ્વી અને પૃથ્વી ઉપર જેમની કીર્તિ ફેલાયેલી છે, એવા તે આ સૂરિ મહારાજ પાંચમા પ્રભાવક પરમ ઓજસ્વી/તપસ્વી તરીકે રહેલા છે.૯ अप्पसहावियसंजम-बलेण मंताइवेइणो वि परे । जेण विमूढा विहिया, मंतविउब स तओ तेण ॥ १० ॥ आत्मस्वाभाविकसंयम-बलेन मन्त्रादिवेदिनोऽपि परे । येन विमूढा विहिताः, मन्त्रविद् इव स ततः (प्रसिद्ध :) तेन । જેમણે પોતાના સ્વાભાવિક/નૈષ્ઠિક સંયમના બલથી મંત્રાદિના જાણકારોને પણ મૂંઝવણમાં મૂકી દીધા, તેથી તે સૂરિ મહારાજ છઠ્ઠા પ્રભાવક મંત્રોના જાણકાર તરીકે પ્રસિદ્ધ થયા. ૧૦ पगरिसवयणपहावा, सद्धाविहूसियभत्तवग्गाणं । सिझंति सुकज्जाइं, तेणायं वयणसिद्धिवरो ॥ ११ ॥ प्रकर्षवचनप्रभावात् , श्रद्धाविभूषितभक्तवर्गाणाम् । सिध्यन्ति सुकार्याणि, तेनाऽयं : वचनसिद्धिवरः ॥ જેમના ઉત્કૃષ્ટ વચન પ્રભાવને લીધે, શ્રદ્ધાવંત ભક્તવર્ગના શુભ કાર્યો સિદ્ધ થાય છે, તેથી આ સૂરિવર સાતમા પ્રભાવક, શ્રેષ્ઠ વચનસિદ્ધિવાળા છે. ૧૧ For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ वागरण-नायगंथाइ-विहाणेणं पहावियं जेण । सासणमिमं हि तेणं, कविब स पहावगो णेओ ॥ १२ ॥ व्याकरण-न्यायग्रन्थादि-विधानेन प्रभावितं येन । शासनमिदं हि तेन, कविरिव स प्रभावको ज्ञेयः ॥ જેમણે વ્યાકરણ, ન્યાય વિગેરે વિષયક ગ્રંથોની રચના કરીને, આ જિનશાસનને પ્રભાવિત કરી દીધું છે, તેથી તે સૂરિ મહારાજ આઠમા ઉત્તમ કવિ જેવા પ્રભાવક જાણવાં. ૧૨ सिद्धायल-रेवयगिरि-वराइतित्थेस संघजत्ताओ । पूयापहावणाहि, विहाविया सूरिणा बहूसो ॥ १३ ॥ सिद्धाचल-रैवतगिरि-वरादितीर्थेष सहयात्राः । पूजाप्रभावनाभिः, विधापितःः सूरिणा बहुशः ॥ તે સૂરિ ભગવંતે શ્રી સિદ્ધાચલજી, ગિરનારજી આદિ ઉત્તમ તીર્થોમાં પૂજા-પ્રભાવના દ્વારા અનેક વાર સંઘયાત્રાઓ કરાવી છે, તેથી પણ તેઓ પ્રભાવક તરીકે સિદ્ધ થાય છે. ૧૩ सद्धसुहचिंतणपरो, मणुय-तिरिय-दुक्खदुरियहरणे य । कारुण्णपुण्णहियओ, करुणारसमुत्तिओ तेण ।। १४ ॥ श्राद्धशुभचिन्तनपरः, मनुज-तिर्यगदुःखदुरितहरणे च । कारुण्यपूर्णहृदयः, करुणारसमूर्तिकस्तेन ॥ શ્રાવકોનું ભલું સારું વિચારવામાં અને મનુષ્યો તેમજ તિર્યંચોના દુઃખ અને દુરિત/પાપ દૂર કરવામાં તત્પર અને કરુણાથી ભરપૂર હૃદયવાળા હતા, તેથી જ તે સૂરિજી સાત્ કરુણા રસની મૂર્તિ જેવા છે. ૧૫ सूरीसरचक्कीणं, एयारिसगुणसमिद्धिजुत्ताणं । कोडी वंदणसेणी, होज्जा कत्थूरसूरिस्स ॥ १५ ॥ सूरीश्वरचक्रिणाम्, एताद्दशगुणसमृद्धियुक्तानाम् । कोटिन्दिनश्रेणिः, भवेत् कस्तूरसूरिणः ॥ આવા અનેક ગુણોની સમૃદ્ધિથી શોભતાં, સૂરીશ્વરોમાં ચક્રવર્તી એવાં તે સૂરીશ્વરને આચાર્ય શ્રી વિજય કસૂરસૂરિની કોટિ કોટિ વંદના હોજો. ૧૬ जम्मसयद्दीदिवहे, नवनयण-गयण नयणमिए वरिसे । सिरिनेमिसूरिगुरुणो, गुणगणगानं हियं विहियं ॥ १६ ॥ जन्मशताब्दीदिवसे, नव-नयन-गगन-नयनमिते वर्षे । श्रीनेमिसूरिगुरोः, गुणगणगानं हितं विहितम् ।। વિ.સં. ૨૦૨૯ના વર્ષે તે સૂરિવરની જન્મ શતાબ્દીના દિવસે નૂતન વર્ષની મંગળ પ્રભાતે, પૂજ્યપાદ શ્રી વિજયનેમિસૂરિગુરુદેવના હિતકારી એવા ગુણોના સમૂહનું ગાન કર્યું છે. ૧૬ विनाणसूरिसीसेण, सिरिकत्थूरसूरिणा । रइया गुरुभत्तीए, चिरं जए इमा थुई ।। १७ ।। विज्ञानसूरिशिष्येण, श्री कस्तूरसूरिणा । रचिता गुरुभक्त्या, चिरं जयेदियं स्तुतिः ।। (તે સૂરિના પટ્ટધર) આચાર્ય શ્રી વિજય વિજ્ઞાનસૂરીશ્વરજીના શિષ્ય આચાર્ય શ્રી વિજય કસ્તૂરસૂરિએ ગુરુભક્તિથી રચેલી આ સ્તુતિ લાંબા કાળ સુધી જયવંતી રહો. ૧૭ lili MINUTI For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ - અષ્ટકર્મના વૃક્ષનો પરિચય :-) મિથ્યાત્વ-૫, અવિરતિ-૧૨, કષાય-૨૫, યોગ-૧૫ રૂપી ૪ મુખ્ય મૂળિયા છે. તે દરેક મૂળિયામાં તેની ઉત્તરશાખા તે પ્રમાણે બતાવી છે. તે મૂળિયાનું રાગ-દ્વેષરૂપી પાણી વડે મિથ્યાત્વી જીવ સીંચન કરી રહ્યાં છે. જેથી જીવ દરેક સમયે-સમયે કાર્મણ વર્ગણાઓ ગ્રહણ કરી રહ્યાં છે. તેથી કાશ્મણ શરીરરૂપી થડ બતાવ્યું છે. અને ૮ ભૂલકર્મની ૮ કર્મરૂપી ૮ ડાળીઓ બતાવી છે. જેના ઉત્તર ભેદો કુલ-૧૫૮ થાય છે. તે લીલા રંગના પાન બતાવ્યાં છે. પ્રથમની ૪ ડાળીઓ ધાતિકર્મની છે. પ્રથમ જ્ઞાનાવરણીયની ડાળીમાં ૧થી૫ = મતિજ્ઞાનાવરણીયાદિ-૫. બીજી દર્શનાવરણીયની ડાળીમાં પ્રથમ શાખામાં ૧થી૪ = ચક્ષુદર્શનાવરણીયાદિ-૪, બીજી શાખામાં ૧થી૫ = નિદ્રાદિ-૫ = ૯. ત્રીજી મોહનીયકર્મની ડાળીમાં પ્રથમ શાખામાં ૧થી૩ = દર્શનમોહનીય-૩, બીજી શાખાની ૧લી શાખામાં ૧થી૧૬ = અનંતાનુબંધિ આદિ ૪ કષાયના-૧૬ ઉત્તરભેદ, બીજી શાખાની ૨જી શાખામાં ૧થી૯ = ૯ નોકષાય, આરીતે ૩ ૧૬+ ૦ = ૨૮ ઉત્તરપ્રવૃતિઓ જાણવી. ચોથી અંતરાયકર્મની ડાળીમાં ૧થી૫ = દાનાંતરાયાદિ = ૫. આ ૪ ઘાતકર્મની પ+૯૧૨૮૫= ૪૭ ઉત્તરપ્રવૃતિઓ બતાવી છે. પથી૮ ડાળી તે અઘાતિકર્મની છે. પાંચમી વેદનીયકર્મની ડાળીમાં ૧થીર = સાતાદિ-૨. છઠ્ઠી આયુષ્યકર્મની ડાળીમાં ૧થી૪ = દેવાયુષ્યાદિ-૪. સાતમા નામકર્મની મુખ્ય બે શાખા પ્રથમ શાખામાં ગત્યાદિ-૧૪ પિંડપ્રકૃતિની ૪ શાખાઓમાં ૭૫ ઉત્તરપ્રકૃતિઓ બતાવી છે. પ્રથમ શાખામાં ૧થી૪ = દેવગત્યાદિ-૪ ગતિ, ૧થી૫ = એકેન્દ્રિયાદિ-૫ જાતિ, ૧થી૫ = ઔદારિકાદિ-૫ શરીર, ૧થી૩ = દારિકાદિ-૩ અંગોપાંગ = ૧૭. રજી શાખામાં ૧થી૧૫ = ૧૫ બંધન. ત્રીજી શાખામાં ૧થી૫ = દારિકાદિ-૫ સંઘાતન, ૧થી૬ = ૬ સંઘયણ, ૧થી૬ = ૬ સંસ્થાન. = ૧૭. ચોથી શાખામાં ૧થી૫ = શ્વેત વર્ણાદિ-૫, ૧થીર = ગંધ-૨, ૧થી૫ = રસ-૫, ૧થી૮ = સ્પર્શ-૮, ૧થી૪ = આનુપૂર્વી-૪, ૧થીર = વિહાયોગતિ-૨ (૫૨૫+૮+૪+૨=૨૬.) આ રીતે ૪ શાખામાં ૧૪ પિંડપ્રકૃતિઓની ૧૭+૧૫૧૭+૨૬૦૭૫ ઉત્તરપ્રકૃતિઓ બતાવી છે. બીજી મુખ્ય શાખામાં પ્રત્યેક ૨૮ પ્રકૃતિ બતાવી છે. તેમાં પ્રથમ શાખામાં અપ્રતિપક્ષ-પરાઘાતાદિ-૮ બતાવી છે. બીજી અને ત્રીજી શાખામાં સપ્રતિપક્ષ ત્રસાદિ-૧૦ અને સ્થાવરાદિ-૧૦ બતાવી છે. આ રીતે ૭૫+૮+૧૦+૧૦=૧૦૩ નામકર્મની ઉત્તરપ્રવૃતિઓ જાણવી. ૮મી ગોત્રકર્મની ડાળીમાં ૧થીર = ઉચ્ચગોત્રાદિ – ૨ જાણવી. સમ્યગુદૃષ્ટિ જીવ જ્ઞાન-ક્રિયારૂપી કુહાડાથી તે કર્મવૃક્ષનું છેદન કરી રહ્યાં છે. ઇતિ કર્મવૃક્ષનો પરિચય સમાપ્ત (- જ્ઞાનવૃક્ષનો પરિચય :-) કર્મવૃક્ષની પાછળના પેઈઝમાં જ્ઞાનવૃક્ષનું ચિત્ર છે. આ ચિત્રમાં મતિજ્ઞાન વિગેરે પાંચ મુખ્ય ભેદોની ૫ ડાળીઓ બતાવી છે. તે જ્ઞાનના પાંચ મુખ્ય ભેદોના ૫૧ ઉત્તર ભેદો લીલા પાનમાં બતાવ્યા છે. અહીં “આત્મપુરુષનો જ્ઞાનગુણરૂપી” થડ બતાવ્યું છે. જ્ઞાન-ભક્તિ વગેરે રૂપી મૂળિયાનું કાળ-વિનયાદિ-૮ જ્ઞાનચારરૂપી પાણી વડે સિંચન કરતાં જ્ઞાની જીવ બતાવ્યો છે. તે સિંચનથી આ જ્ઞાનવૃક્ષ ફુલે-ફાલે છે. જેથી ક્ષપકશ્રેણિ વડે જીવ મધ્યમાં બતાવેલ કેવલજ્ઞાન પામે છે. અજ્ઞાન જીવ જ્ઞાનની અશાતાના આદિ રૂપી કુહાડાથી તે જ્ઞાનવૃક્ષનું છેદન કરી રહ્યાં છે. ઇતિ જ્ઞાનવૃક્ષનો પરિચય સમાપ્ત For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ | - $ ૐ ‘8:L R૫ - ૪ ૬ ૪•e. -ભ ૐ - * ૬૬૪જ ન જ -અધાતિક -ધાતિકર્મ, કાર્પણ શરીર રૂપી થડ ST/ન યોગ- ૧૫ ( મિથ્યાત્વ -૫ અવિરત _ ૧૨ Jain Education Internet For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ અંગબાય 下 અગમિક ನ ૧૭ S Q ૧/ અંગપ્રવિષ્ટ મિક સપર્યવસિત ૐ CT )T RE આદિ 2)* Jbahe JIke 52 KID ૧. # +X #as leatJ T સમ્યક્ ૧૬ સંજ્ઞી 이와이 G AT X X એમનું ગામ lilc»*æ અસંજ્ઞી 기 7 235) અક્ષર K In અન ક્ષ૨ અપ્રતિપાતિ *** สี200 郭 F અપાય ધારણા ૧૩: /O T S T અવચહ fe ==°~ ~> b તે પાત મતિજ્ઞાન FdQ pr KIK -loveñ ગe “ Óícols - - lole3 -h leJee દર્શન શુધિ તીર્થયાત્રા પ્રભુક્તિ શાસ્ત્ર લેખન lopleike FtJle topherefoš * Ifd) ipes o elepha બહુમાન જ્ઞાન ભક્તિ AUGUS \clk [elop\itle|^!^\\ > he bJ/>[Job^\ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૯ 5 આ ગ્રન્થના પ્રકાશન કાર્ય માટે આર્થિક સહયોગ દાતા શ્રી ભાવનગર મૂર્તિપૂજક તપાગચ્છ જૈન સંઘનો શ્વેતાંબર E1ES CIR શ્રી ભાવનગર શ્વે. સ્પૂ તપાગચ્છ જૈન સંઘની આગ્રહભરી વિનંતિથી વિક્રમ સંવત ૨૦૫૦ ના ચાતુર્માસ માટે ૫.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા. આદિ ઠાણા-૧૨ દાદાસાહેબમાં અને ૫.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા. આદિ ઠાણા-૧૦ કૃષ્ણનગરમાં પધાર્યા હતા. અને તે બન્નેની નિશ્રામાં શ્રી સિદ્ધાચલજીના છટ્ઠ-અઠ્ઠમ તપ ૭૫૦ની સંખ્યામાં થયેલ. તથા સમગ્ર ભાવનગરમાં વિવિધ આરાધનાઓ તેમજ શાસન પ્રભાવનાના અનેકવિધ કાર્યોથી યશસ્વી ચાતુર્માસની અનુમોદનાર્થે શ્રી ભાવનગર શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ જૈન સંઘે આ ગ્રંથના પ્રકાશન અંગે જ્ઞાનદ્રવ્યમાંથી માતબર રકમનો સહયોગ પ્રદાન કર્યો તે બદલ શ્રી સંઘના ઉદાર ભાવનાની ભૂરી ભૂરી અનુમોદના.......... For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ 00bN ચાર ચા વ્યાકરણકારોએ નાત્ શબ્દની વ્યુત્પત્તિ કરતાં ખૂબ જ સંક્ષેપમાં તેનું વાસ્તવિક સ્વરૂપ સમજાવ્યું છે કે – कुटिलं गच्छतीति = जगत् જે કુટિલ વક્રપણે ગતિશીલ હોય તે જગત્ જગત્ની વક્રતા કઈ રીતે છે તેમજ એ વક્રતાથી છૂટવા માટે કેવા પ્રયત્નો જરૂરી છે તે જાણવા માટે કર્મપ્રકૃતિ ભા. ૧-૨-૩ નું મનનપૂર્વકનું વાંચન ખૂબ જ ઉપયોગી બનશે. કેમકે જગત્ની વક્રતામાં કર્મ, કર્મના ભેદો, કર્મબંધના કારણો, કર્મબંધના પ્રકારો, આઠ કરણો, તેમજ ઉદય, સત્તા આદિ કેવી રીતે કા૨ણ બને છે, તેમજ તેનાથી છૂટવા માટે આત્મશક્તિનો ક્રમિક વિકાસ કરી યાવત્ ક્ષપકશ્રેણીથી કર્મબંધ આદિનો સર્વનાશ શી રીતે થાય છે તેનું હળવીભાષામાં, ખૂબ સુંદર રીતે આ ગ્રંથમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. જેનો સામાન્ય ખ્યાલ સ્વ. પંડિતવર્ય પુખરાજજીના વક્તવ્યમાંથી પણ મળી રહે છે. તથા પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા. તથા પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય વીરશેખરસૂરીશ્વરજી મ.સા. દ્વારા તૈયાર કરેલ ચિત્રો-યંત્રો સમજૂતી સહિતથી સહેલાઈથી સમજી શકાશે. For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ G: પ્રકાશકીય નિવેદન :-) વિસંવ - ૨૦૪૮માં અમને રાંદેરરોડ જૈન શ્વેમૂ૦ પૂ૦ શ્રી સંઘના ભાગ્યોદયે ૫૦ પૂ. શાસનસમ્રા આચાર્યદેવ શ્રીમદ્ વિજય નેમિ - વિજ્ઞાન - કસ્તૂરસૂરીશ્વરજી મસા) ના પટ્ટધર પંચ પ્રસ્થાનમય સૂરિમંત્ર આરાધક ૫૦પૂo આચાર્યદેવ શ્રીમદ્ વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મસા, પપૂ પન્યાસ પુષ્પચંદ્ર વિ. ગણિ, મસાd, ૫૦પૂ. પંન્યાસ સોમચંદ્ર વિજય ગણિવર્ય મસાd આદિ ઠાણા ચોમાસું બિરાજમાન હતા. પૂજ્યશ્રીના વિદ્વાન પંન્યાસપ્રવર સોમચંદ્ર વિ૦ ગણી મસાd જેસલમેર - પાટણ - ખંભાતના જ્ઞાનભંડારોની દુાખ હસ્તલિખિત પ્રતોની પ્રીન્ટો તથા ઝેરોક્ષનું કાર્ય ચાલતું હોવાથી તેઓશ્રી તો સતત પ્રવૃત્તિ જિનશાસનના આ મહાગ્રન્થોની સાચવણી માટે દત્તચિત્ત કાર્ય કરતા નજરે જોતા ત્યારે સહેજે લાગતું કે મુનિશ્રી જિનશાસન માટે શું કરી રહ્યા છે ? પુછ્યું ત્યારે કહ્યું છેલ્લા વર્ષોથી દુઃપ્રાપ્ય બનતા આપણા ગ્રન્થોનું જતન કરવાનું કામ શરૂ કર્યું છે. આ અંગે અમો શ્રી સંઘને લાભ મળે તેમ કરવા વિનંતી કરી તે વિનંતી પૂ૦ આચાર્ય મસાઇ પાસે ગઈ તો તેઓશ્રીએ જણાવ્યું કે આ કાર્યની વ્યવસ્થા તો અમદાવાદ ઓપેરા સોસાયટીના શ્રી મહાવીર સ્વામી જેન . મૂ૦ પૂ. શ્રી સંઘ કરે છે. પણ તમો શ્રી સંઘની લાભ લેવા ભાવના છે તો જે જે ગ્રન્થો તૈયાર થાય તેના સંપાદન તથા પ્રકાશન અંગે વ્યવસ્થા તંત્ર તમો ગોઠવો તો પણ ઘણો ઉત્તમ લાભ મળશે. પૂજ્યશ્રીનું આ વચન શ્રી સંઘે સ્વીકારી લીધું. સદ્ભાગ્યે વિ. સં. ૨૦૪૯ના ૫૦પૂ૦ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મસાઇ તથા પ0પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મસાd આદિ ઠાણા-૨૦ નું ચાતુર્માસ રાંદેરરોડ થયું. અને તે વખતે “સચિત્ર સિદ્ધ સરસ્વતી સિંધુ” પુસ્તકનું કાર્ય મુનિશ્રી કુલચંદ્ર વિજયજી કરી રહ્યા હતા. તો તે પુસ્તકનું પ્રકાશન ખર્ચ અમો શ્રી સંધે સ્વીકાર્યું હતું આવું જ આ ગ્રન્થનું પ્રકાશન કાર્ય કે જે કર્મસાહિત્ય અંગે એક અને અજોડ ગણી શકાય તેવા કમ્મપયડી = કર્મપ્રકૃતિ ગ્રન્થ પ૦પૂ૦ મહોપાધ્યાય યશોવિજયજી વિરચિત વૃત્તિનો ભાવાનુવાદ ભાગ-૧ ૫૦પૂ. મુનિશ્રી કેલાસચંદ્ર વિજયજી મહારાજે તૈયાર કર્યો હતો. જે ગ્રન્થનું પ્રકાશન સૂર્યપૂર(સુરત)નગરે ગોપીપુરામાં પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય દેવસૂરીશ્વરજી મસા આદિ-૬ સૂરિ ભગવંતોની નિશ્રામાં પ0પૂ૦ ઉપાધ્યાય સોમચંદ્ર વિજય ગણિવર્ય મસાની આચાર્ય પદવી પ્રસંગે વિશાલ માનવ મેદનીમાં સંવત ૨૦૫રના જેઠ સુદ-૬ના રોજ થયું હતું. હવે ટુંક સમયમાં ભાગ-૨ પણ તૈયાર થયેલ છે. તે ગ્રંથનું પ્રકાશન કરતાં અમો અતિ આનંદ માનીએ છે. (-: ભાવનગર ચાતુર્માસના સંભારણા :-) વિ. સંવત ૨૦૫૦ ના ચોમાસા માટે શ્રી ભાવનગર શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ જૈન સંઘે શાસન સમ્રાટુ આચાર્યદેવ શ્રીમદ્ વિજય નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરીશ્વરજી મસાના પટ્ટધર પ૦પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા. તથા તેઓશ્રીના ગુરુબંધુ ૫૦પૂ૦ આચાર્યદેવ શ્રીમદ્ વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મસાઇ, પ0પૂ. પં શ્રી સ્યુલિભદ્ર વિ૦મસા, ૫૦પૂ. પ૦ શ્રી પુષ્પચંદ્ર વિ.મસા, - ૫૦પૂ૦ ૫૦ શ્રી સોમચંદ્ર વિ૦ ગણિવર્ય મસાd આદિ ૨૨ ઠાણાને વિનંતિ કરી અને પૂજયશ્રીએ તે સ્વીકારી ચાતુર્માસ પ્રવેશ પહેલા શ્રી આનંદનગરના શ્રી નેમિનાથના જિનાલયે અંજનશલાકા - પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ કલ્પના બહાર ઉછામણીઓ - સંઘ જમણ તેમજ કાયમ માટે પ્રતિષ્ઠા દિનની વર્ષગાંઠ અંગે સમગ્ર ભાવનગર સંઘમાં લાડુના શેષની પ્રભાવના અંગે સ્થાયી ફંડ થયું. સમઢીયાળા પાંજરાપોળ અંગે પણ મોટી રકમનું ફંડ થયું. આનંદનગર - વિદ્યાનગર વિભાગના ઉપાશ્રયો અંગે પણ પૂજયશ્રીની પ્રેરણાથી સારી ઉછામણી બોલવા પૂર્વક આદેશ અપાયા હતા. For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ચાતુર્માસ પ્રવેશ પણ અદમ્ય ઉત્સાહથી થયો. ચાતુર્માસમાં શ્રી સિદ્ધાચલજીના છટ્ટ-અટ્ટમ તપની આરાધના ૭૫૦ આરાધકોએ કરી હતી. તે સર્વ તપસ્વીઓને કાર્તિકી પૂનમ બાદ ભાવનગરના સંઘપતિઓની તથા તપસ્વીઓની ભવ્ય વિદાય બાદ પાલીતાણામાં આવી ત્રણ દિવસમાં છેલ્લા કેટલાય વર્ષોમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીમાં પણ જેની નોંધ લેવાઇ નથી તે રીતે ગિરિરાજ ઉપર નવટુંકોના સર્વ જિનબિંબોની અષ્ટ પ્રકારી પૂજા જિનમંદિરોની શુદ્ધિ - જિનબિંબોની વિશુદ્ધિ કરવા પૂર્વક ભાવવિભોર બની તપસ્વીઓ - સંઘપતિઓ તેમના પરિવારજને તે કે સમગ્ર ભારતના જૈન સંઘોને એક પ્રેરણારૂપ બની હતી. જ્યારે પપૂઆ0 શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજની ૧૬મી વખતની સૂરિમંત્ર - પંચપ્રસ્થાન પીઠની ૧૬ દિવસની આરાધનાએ તો શ્રી સંઘનું તપોમય - સાધનામય વાતાવરણ ખડુ કર્યું હતું. - ચાતુર્માસ પરાવર્તન ઠાણાઓ ઠાણનો લાભ લેનાર મહાનુભાવે પોતાના ઉપકારી ૫૦પૂ. આo શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા. ના ૫૧ વર્ષની સંયમ સાધનાની અનુમોદનાર્થે તથા પપૂ આ શ્રી અશોકસૂરીશ્વરજી મસા ની ૧૬ મી વખતની સૂરિમંત્રની પાંચમી પીઠની આરધનાની સ્મૃતિ અર્થે દર વર્ષે કારતક સુદ પૂનમ પછીના પ્રથમ રવિવારે કૃષ્ણનગર વિભાગના સાધર્મિકોના કાયમી સ્વામિવાત્સલ્ય કરાવવાનો આદેશ લઇ ગુરુભક્તિનો આદર્શ ખડો કર્યો હતો. ઉપરોક્ત સિવાય અન્ય પણ શાસન પ્રભાવનાના કાર્યોની અનુમોદનાર્થે શ્રી ભાવનગર મૂ૦પૂ. તપાગચ્છ સંધે જ્ઞાનદ્રવ્યમાંથી ૩ લાખ જેવી રકમ પૂજ્યશ્રીના પ્રાચીન - અર્વાચીન ગ્રંથો પ્રકાશન અંગે શ્રી રાંદેરરોડ સંઘે પુસ્તક પ્રકાશન વિભાગની જવાબદારી સ્વીકારવાથી તે રકમ આપવાથી કર્મપ્રકૃતિ ભાવાનુવાદ ભાગ-૨નું પ્રકાશન થઇ રહ્યું પુનઃ તે રીતે વિનંતિ કરીએ છે કે આ રીતે જ્યારે પણ અન્ય અન્ય ગ્રંથો જે પૂજ્યશ્રીના શિષ્ય - પ્રશિષ્યો તૈયાર કરી રહ્યા છે તે ભાવનગર શ્રી સંધ ભાવિના અન્ય પ્રકાશન કાર્યમાં જરૂરી આર્થિક સહયોગ પ્રદાન કરતાં રહેશે એવી અભ્યર્થના...... લી. શ્રી રાંદેરરોડ શ્વેતાબંર મુર્તિપૂજક જૈન સંઘ કલ્પના સોસાયટી નંબર -૨ ની બાજુમાં અડાજણ પાટીયા પાસે રાંદેરરોડ સુરત ૩૯૫ ૦૦૯ ક:E For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ કેમ | | | -: વિષયાનુક્રમ :-: ૩જું-૪થું ઉદ્વર્તના-અપવર્ણનાકરણ :વિષય ગાથા | પેઈજ નંબર | ઉદ્વર્તના - અપવર્ણનાકરણ ગાથા ૧ થી ૧૦. ટિપ્પણકાર ૫૦પૂ. આ0 શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી મસા) ની સ્તુતિનો અનુવાદ ૨ - ૪૬ - ૧૫૯ ૩જું - ૪થું ઉદ્વર્તના-અપવર્તનાકરણ ૧ થી ૧૦ ૩ થી ૨૬ | નિર્વાઘાતભાવે સ્થિતિ ઉદ્દવર્તના ૧ - ૨ ૧ થી ૮ જઘન્ય નિક્ષેપવિધિ . ૭ - ૮ ઉત્કૃષ્ટ અતીત્થાપના (અનુદ્દવર્તીનય) નિર્વાઘાત ઉદ્વર્તના વિધિનું ચિત્ર નંબર - ૧ વ્યાઘાતભાવે ઉદ્વર્તનાનું સ્વરૂપ ૧૦ - ૧૧ આવલિકાના બે અસંખ્યયભાગ અધિક બંધ થાય ત્યારે વ્યાઘાતભાવે ઉદ્વર્તનાનું ચિત્ર નંબર - ૨ સમયાધિક આવલિકાના બે અસંખ્યાતમાં ભાગ બંધ થાય ત્યારે વ્યાઘાતભાવે ઉદ્વર્તનાનું ચિત્ર નંબર - ૩ પૂર્ણ આવલિકા અતીત્થાપના સહિત આવલિકાના અસંખ્યાતમા ભાગાધિકા પ્રમાણ બંધ થાય ત્યારે વ્યાઘાતભાવે ઉદ્દવનાનું ચિત્ર નંબર - ૪ સમયાધિક જઘન્ય નિક્ષેપ થાય ત્યારે વ્યાઘાતભાવે ઉદ્વર્તનાનું ચિત્ર નંબર – ૫. ૧૫ નિર્વાઘાતાભાવે સ્થિતિ અપવર્તના ૪ - ૫ | ૧૧ - ૧૬ - ૧૭ નિવ્યથાતાભાવે સ્થિતિ અપવર્તના ચિત્ર નંબર - ૬ ૧૮ વ્યાઘાતભાવે સ્થિતિ અપવર્તના ૧૭ - ૧૯ વ્યાઘાતભાવે ( સ્થિતિઘાત સમયે) અપવર્નના ચિત્ર નંબર - ૭ ૨૦ અલ્પબદુત્વ અપવર્તનાને વિષે અલ્પબહુત યંત્ર નંબર - ૧ ૨૨ ઉદ્વર્તના - અપવર્તના વિષે મિશ્ર અલ્પબહુત યંત્ર નંબર - ૨ ૨૨ ૧૦ ૨જી અનુભાગ ઉદ્વર્તના ૨૩ ૧૧. અનુભાગ અપવર્તના ૨૪. | ઉદ્વર્તના - અપવર્ણનામાં મિશ્ર અલ્પબદુત્વ ૨૪ - ૨૫ | ઉદ્વર્તના - અપવર્ણનામાં કાળનો વિષય અને વિષયનો નિયમ નિર્વાઘાત - ઉદ્વર્તનાદિ - ૪નું જઘન્ય નિક્ષેપાદિ ૬ના કાલમાન પ્રદર્શક યંત્ર નંબર - ૩ ૧ થી ૧૦ ૨૭ સ્થિતિનું નિર્ચા - વ્યા) - ઉદ્ઘ - અપવર્તનાનું ભેગું અલ્પબદુત્વ યંત્ર નંબર - ૪ ૨૮ - ૨૯ અનુભાગ વિષયમાં નિર્ચા - વ્યo - ઉદ્0 - અપવર્ણનાનું ભેગું અલ્પબદુત્વ યંત્ર નંબર - ૫ ( ૭ થી ૧૦. ૩૦ - ૩૧ | | | ૨૦ ૧ર ૮ - ૯ ૧૩ : ૧૦ For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ વિષય ૧૪ પેઈજ નંબર ૩૨ થી ૪૦ ૩૩ થી ૩૫ ૩૫ - ૩૬ ૩૬ - ૩૭ ૩૭ થી ૩૮ ૩૯ - ૪૦ ૪૦ ૪૭ થી ૫૨ ૫૩ થી ૧૨૫ ૫૩ થી ૧૨૫ - ૫૩ .૫૩ થી ૫૫. ૫૫ થી ૬૨ કેમ ગાથા ૩જા - ૪થા ઉદ્દવર્તના - અપવર્તનાકરણ સારસંગ્રહ ૧ નિર્માઘાત સ્થિતિ ઉદ્વર્તના ૨ વ્યાઘાત સ્થિતિ ઉદ્વર્તના ૩ સ્થિતિ ઉદ્વર્તનાના પદાર્થોનું અલ્પબદુત્વ ૪ સ્થિતિ અપવર્તના ૫ અનુભાગ ઉદ્વર્તના ૬ અનુભાગ અપવર્તના ૭ ઉદ્વર્તન અને અપવર્નના આશ્રયી અનુભાગનું સંયુક્ત અલ્પબદુત્વ ૧૫ ઉદ્વર્તના - અપવર્તનાકરણ પ્રશ્નોત્તરી -: ૫મું ઉદીરણાકરણ :ઉદીરણાકરણ ગાથા ૧ થી ૮૯ - પમું ઉદીરણાકરણ, ૧ થી ૮૯ ૧લી પ્રકૃતિ ઉદીરણા ૧ થી ૨૮ ૧લી-રજી લક્ષણ-ભેદ પ્રરૂપણા ૩જી સાદ્યાદિ પ્રરૂપણા ૨ - ૩ મૂલ - ઉત્તરપ્રકૃતિ ઉદીરણા વિષે સાઘાદિ ભાંગા પ્રદર્શક યંત્ર નંબર - ૧ | ૨ - ૩ ૪થી સ્વામિત્વ પ્રરૂપણા ૪ થી ૨૧ મૂલ પ્રકૃતિના ઉદીરણા સ્વામિત્વ પ્રદર્શક યંત્ર નંબર - ૨ ૫મી - ૬ઠ્ઠી ઉદીરણાસ્થાન અને તેના સ્વામિત્વ પ્રરૂપણા ૨૨ થી ૨૮ મોહનીયકર્મના ઉદીરણાસ્થાનો અને ભાંગા ૨૨ થી ૨૪ ગુણસ્થાનક વિષે મોહનીયકર્મના ઉદીરણાસ્થાનો ભાંગા પ્રદર્શક યંત્ર નંબર-૩ ૨૨ થી ૨૪ નામકર્મના ઉદીરણાસ્થાનો અને ભાંગા ૨૫ થી ૨૮ ગુણસ્થાનક વિષે નામકર્મના ઉદીરણાસ્થાનોનું યંત્ર નંબર - ૪ ૨૫ થી ૨૭ ગુણસ્થાનક વિષે નામકર્મના ઉદયસ્થાનોનું યંત્ર નંબર - ૪/૧ ૬ઠ્ઠા કર્મગ્રંથ જ્ઞાનાવરણાદિ-૫ કર્મોના ઉદીરણાસ્થાનો સર્વ જીવોને વિષે નામકર્મના ઉદીરણાસ્થાનો અને ભાંગા પ્રદર્શક યંત્ર નંબર - ૫ ૨૫ થી ૨૮ ૧૦ -: ૨જી સ્થિતિ ઉદીરણા : ૨૯ થી ૪૨ ૧૧ | ૧લી - ૨જી લક્ષણ - ભેદ પ્રરૂપણા ૧૨ ૩જી સાઘાદિ પ્રરૂપણા ૩૦ - ૩૧ મૂલ - ઉત્તરપ્રવૃતિઓ વિષે સ્થિતિ ઉદીરણામાં સાઘાદિ ભાંગા પ્રદર્શક યંત્ર નંબર - ૬ ૩૦ - ૩૧ ૪થી - પમી અદ્ધાચ્છેદ - સ્વામિત્વ પ્રરૂપણા ૩૨ થી ૪૨ ઉદીરણા વિષે અદ્ધાચ્છેદ - ઉદીરણા પ્રાયોગ્ય સ્થિતિ આદિ અસતું કલ્પનાએ બતાવતાં ચિત્રો :- સ્વોદય બંધોસ્કૃષ્ટ ચિત્ર નંબર - ૧ | ઉદય સંક્રમોત્કૃષ્ટ ચિત્ર નંબર - ૨ ૩૨ ૬૨ થી ૭૭ ૬૨ થી ૮૫ ૬૫ થી ૭૭ ૭૫ ૨૮ ૭૮ ૭૯ થી ૯૮ ૭૯ ૮૦ - ૮૧ ૮૨ ૮૧ થી ૯૮ ૧૩. ૩૨ ૮૪ | ૮૫ For Personal & Private Use Only Jain Education Interational www jainelibrary.org Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૫ કેમ ગાથા ૩૨ પેઈજ નંબર ૮૬ ૮૮ ૯૦ ૩૩ ૩૪. ૩૫ થી ૪૨ ૯૨ થી ૯૮ ૪૩ થી ૭૯ ૯૮ થી ૧૧૯ ૪૩ થી ૪૭ ૯૮ થી ૧૦૦ ૪૩ થી ૪૭. ૧૦૧ ૪૭ ૧૦૦ - ૧૦૧ ૪૮ - ૪૯ ૧૦૨ - ૧૦૩ ૫૦ થી ૫૩ ૧૦૩ થી ૧૦૫ ૫૦ થી ૫૩ ૧૦૬ ૫૦ થી ૫૩ ૧૦૬ ૫૪ થી ૫૭ | ૧૦૬ થી ૧૦૮ ૨૦ | વિષય સમ્યકત્વ - મિશ્રમોહનીય સ્થિતિ ઉદીરણાનું ચિત્ર નંબર - ૩ | આહારકસપ્તકને વિષે સ્થિતિ ઉદીરણા ચિત્ર નંબર - ૪ અનુદય સંક્રમોત્કૃષ્ટો ચિત્ર નંબર - ૫ અનુદય બંધોસ્કૃષ્ટ - નિદ્રાપંચકની સ્થિતિ ઉદીરણા ચિત્ર નંબર - ૬ જિનનામકર્મ વિષે સ્થિતિ ઉદીરણા ચિત્ર નંબર - ૭ : ૧૪ | જઘન્ય સ્થિતિ ઉદીરણા સ્વામિત્વ ૧૫ - -: ૩જી અનુભાગ ઉદીરણા :૧૬ ૧લી સંજ્ઞા પ્રરૂપણા ઉત્તરપ્રકતિઓ વિષે ઘાતિસંજ્ઞા - સ્થાનસંજ્ઞા પ્રદર્શક યંત્ર નંબર - ૭ રજી શુભાશુભ પ્રરૂપણા ૧૮ ૩જી વિપાક પ્રરૂપણા ૧૯. ૪થી પ્રત્યય પ્રરૂપણા પ્રત્યય (તની ભેદ સ્થાપના) યંત્ર નંબર - ૮ ઉત્તરપ્રવૃતિઓ વિષે પ્રત્યય પ્રરૂપણાનું યંત્ર નંબર - ૯ પમી સાદ્યાદિ પ્રરૂપણા મૂલ - ઉત્તરપ્રવૃતિઓ વિષે અનુભાગ ઉદીરણામાં સાઘાદિ ભાંગા પ્રદર્શક યંત્ર નંબર - ૧૦. ૬ઠ્ઠી સ્વામિત્વ પ્રરૂપણા ૨૨ | જઘન્ય અનુભાગ ઉદીરણા સ્વામિત્વ ૨૩. -: ૪થી પ્રદેશ ઉદીરણા ૨૪ ૧લી સાદ્યાદિ પ્રરૂપણા ૨૫ રજી સ્વામિત્વ પ્રરૂપણા વિષે ઉત્કૃષ્ટ પ્રદેશોદણા સ્વામિત્વ ૨૬ | જઘન્ય પ્રદેશ ઉદીરણા સ્વામિત્વ -: ઉદીરણાકરણ સારસંગ્રહ - ૧લી પ્રકૃતિ ઉદીરણા ૨૯ રજી સ્થિતિ ઉદીરણા ૩૦ || ૩જી અનુભાગ ઉદીરણા ૩૧ | ૪થી પ્રદેશ ઉદીરણા -: ઉદીરણાકરણ પ્રસ્નોત્તરી : ઉદીરણાકરણ પરિશિષ્ટ - મૂલપ્રકૃતિઓને વિષે પ્રત્યાદિના સાઘાદિ સ્વામિત્વાદિ પ્રદર્શક યંત્ર નંબર - ૧ ઉત્તરપ્રવૃતિઓ વિષે પ્રકૃતિ ઉદીરણાના સાદ્યાદિ સ્વામિત્વ પ્રદર્શક યંત્ર નંબર - ૨ ઉત્તરપ્રવૃતિઓ વિષે સ્થિતિ ઉદીરણાના સાઘાદિ અદ્ધાચ્છેદ - યતુસ્થિતિ - જઘન્ય - ઉત્કૃષ્ટ પ્રમાણ સ્વામિત્વ પ્રદર્શક યંત્ર નંબર - ૩ ૫૪ થી ૫૭ ૧૦૯ ૫૮ થી ૭૯ | ૧૦૮ થી ૧૧૯ ૬૯ થી ૩૦ ૧૧૩ થી ૧૧૯ ૮૦ થી ૮૯ ૧૧૯ થી ૧૨૫ ૮૦ - ૮૧ ૧૧૯ - ૧૨૦ ૮૨ - ૮૭. ૧૨૦ થી ૧૨૪ ૮૮ - ૮૯ ૧૨૪ થી ૧૨૫ ૧૨૬ થી ૧૪૭ ૧૨૬ થી ૧૨૯ ૧૨૯ થી ૧૩૬ ૧૩૬ થી ૧૪૪ ૧૪૪ થી ૧૪૭ ૧૪૭ થી ૧૫૩ ૧૫૪ થી ૧૭૫ | ૨૮ ૩૨ ૧૫૪ - ૧૫૫ ૨ થી ૨૧ ૧૫૬ થી ૧૫૮ ૩૦ થી ૪ર | ૧૯૦ થી ૧૬૫ For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ૩૪ | | | ૨ | ન | ૧૧ કેમ વિષય ગાથા પેઈજ નંબર ઉત્તરપ્રકૃતિઓ વિષે અનુભાગ ઉદીરણાના જઘન્ય - ઉત્કૃષ્ટ ઘાતિસ્થાન વિપાકી સાદ્યાદિ - સ્વામિત્વ પ્રદર્શક યંત્ર નંબર - ૪ ૪૩ થી ૭૯ ૧૯૬ થી ૧૭૧ પ્રદેશ ઉદીરણા વિષે સાઘાદિ અને સ્વામિત્વ પ્રદર્શક યંત્ર નંબર - ૫ ૮૦ થી ૮૯ ૧૭૨ થી ૧૭૫ ઉપશમશ્રેણિના ચિત્રની સમજુતી -: ૬ફે ઉપશમનાકરણ : ૧ થી ૭૧ ૧૭૭ થી ૨૮૩ ઉપશમનાકરણ ગાથા ૧ થી ૭૧ | ૧૭૭ થી ૧૮૧ | નિધત્તિ - નિકાચનાકરણ ગાથા ૭૨ થી ૭૪ ૧૮૧ ૩ | શ્રી દેવસૂરિકત વૈરાગ્ય ગર્ભિત વિરહ વિલાપ ૧૮૨-૨૧૬-૨૩૭-૨૪૧-૨૪૯-૩૩૪ કે ઉપશમનાકરણ ૧ થી ૭૧ | ૧૮૩ થી ૨૮૩ ૧લી સમ્યકત્વ ઉત્પાદ પ્રરૂપણા ૧ થી ૨૬ ૧૮૭ થી ૨૦૫ પ્રથમ યથાપ્રવૃત્તકરણના અધ્યવસાયની અસત્ સ્થાપનાનો મંત્ર નંબર-૧ | ૯ થી ૧૧ ૧૮૮ યથાપ્રવૃત્તકરણમાં અધ્યવસાયોની વિશુદ્ધિ સ્થાપનાનો યંત્ર નંબર - ૨ ૯ થી ૧૧ ૧૮૯ બીજા અપૂર્વકરણમાં અધ્યવસાયોની અસતુ સ્થાપનાનો યંત્ર નંબર - ૩ | ૯ થી ૧૧ ૧૮૯ અપૂર્વકરણમાં અધ્યવસાયોની વિશુદ્ધિનું સ્થાપનાનો યંત્ર નંબર - ૪ ૯ થી ૧૧ ૧૯૦ ત્રીજા અનિવૃત્તિકરણના અધ્યવસાયની અસત્ સ્થાપનાનો મંત્ર નંબર-૫-૬ ૯ થી ૧૧ ૧૯૦ યથાપ્રવૃત્તકરણ વિશુદ્ધિ યંત્ર નંબર - ૭ ૧૯૧ અપૂર્વકરણ વિશુદ્ધિ યંત્ર નંબર - ૮ ૧૯૨ પ્રતિ રસઘાતમાં ઘાયમાન અનુભાગ સ્પર્ધક સંખ્યા યંત્ર નંબર - ૯ ૧૩ - ૧૪ ૧૯૪ અપૂર્વકરણમાં થતો સ્થિતિઘાત ચિત્ર નંબર - ૧ ૧૩ - ૧૪ ૧૯૫ અપૂર્વકરણમાં સ્થિતિબંધ ચિત્ર નંબર - ૨ ૧૩ - ૧૪ ૧૯૬ અપૂર્વકરણના પ્રથમ સમયે ઉદયવાળી પ્રકૃતિઓમાં રચાતી ગુણશ્રેણિ ચિત્ર નંબર - ૩ ૧૯૮ અપૂર્વકરણના બીજા સમયે ઉદયવાળી પ્રકૃતિઓમાં રચાતી ગુણશ્રેણિ ચિત્ર નંબર - ૪ ૧૯૮ અપૂર્વકરણમાં પ્રથમ સમયે ઉદય વિનાની પ્રવૃતિઓમાં રચાતી ગુણશ્રેણિ ચિત્ર નંબર - ૫ ૧૯૯ અપૂર્વકરણમાં પ્રથમ સમય પછીના બીજા સમયે ઉદય વિનાની પ્રકૃતિઓમાં રચાતી ગુણશ્રેણિ ચિત્ર નંબર - ૬ - ૧૫ ૧૯ અનિવૃત્તિકરણ - વિશુદ્ધિનું યંત્ર નંબર - ૧૦ - ૧૬ - ૧૭ ૨૦૦ ગુણસંક્રમ યંત્ર નંબર - ૧૧ ૧૮ થી ૨૦ ૨૦૨ અનાદિ મિથ્યાત્વનો ઉપશમ અનુક્રમ (ઉપશમ સમ્યકત્વ પ્રથમ લાભ) | ૪ થી ૨૬ ૨૦૬ ચારિત્રમોહનીય ઉપશમના વિષે રજું - ૩જું દ્વાર દેશવિરતિ - સર્વવિરતિ લાભ પ્રરૂપણી ૨૭ થી ૩૦ ૨૦૭ થી ૨૦ અવિરતાદિના ૮ ભાંગી સ્થાપના યંત્ર નંબર - ૧૨ ૨૮ થી ૩૦ ૪થી અનંતાનુબંધિની વિસંયોજના પ્રરૂપણા | ૨૧૦ થી ૨૧૨ અનંતાનુબંધિની વિસંયોજના ક્રમ યંત્ર નંબર - ૧૩ ૨૧૧ અનંતાનુબંધિની ઉપશમનાનો ક્રમ યંત્ર નંબર - ૧૪ ગ - ૨ ૨૧૩ | | | ૨૦૮ For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ કેમ ૩૨ ૩૨ ૩૪ થી ૪૪ વિષય ગાથા પેઈજ નંબર પમું દર્શનમોહનીય ક્ષપણા દ્વારા ૨૧૨ થી ૨૧૫ દર્શનમોહનીય ક્ષપણાનો ક્રમ યંત્ર નંબર - ૧૫ ૨૧૭ થી ૨૨૦ ૯ ૬ઠું દર્શનમોહનીય ઉપશમના દ્વાર ૨૨૧ શ્રેણિ સંબંધી દર્શનમોહનીય ઉપશમના ક્રમ યંત્ર નંબર - ૧૬ ૩૩. ૨૨૨ - ૨૨૩ ૭મું ચારિત્રમોહનીય ઉપશમના દ્વારા ૩૪ થી ૬૫ ૨૨૧ - ૨૨૪થી ૨૭૦ ચારિત્રમોહનીયનું અંતરકરણ વિષમતા ચિત્ર નંબર - ૮ ૩૪ થી ૪૨ ૨૩૧ અંતરકરણ કરતી વખતે પહેલી અને બીજી સ્થિતિની અવસ્થા અને જે સ્થિતિઓમાં ઉલેચાતું દલિક જ્યાં ઠલવાય છે તે સ્થિતિઓ બતાવતું ચિત્ર નંબર - ૯ ૩૪ થી ૪૨ ૨૩૨ એક સ્થિતિબંધ જેટલાં કાળથી અંતરકરણ કર્યા બાદ ઉદયવાળી પ્રકૃતિઓમાં પહેલી અને બીજી સ્થિતિ ચિત્ર નંબર - ૧૦ ૩૪ થી ૪ર. ૨૩૩ એક સ્થિતિબંધ જેટલાં કાળથી અંતરકરણ કર્યા બાદ ઉદય વિનાની પ્રકૃતિઓમાં પહેલી અને બીજી સ્થિતિ ચિત્ર નંબર - ૧૧ ૩૪ થી ૪૨ ૨૩૩ ત્યારે મોહનીયની બંધોદય પ્રકૃતિઓની સ્થિતિલતામાં અંતરકરણ દલિક પ્રક્ષેપ વિધિ ચિત્ર નંબર - ૧૨ ૨૩૪ અંતરકરણ કાલમાં મોહનીયની ફક્ત ઉદયમાં આવેલ પ્રકૃતિઓની સ્થિતિલતામાં અંતરકરણના દલિક પ્રક્ષેપ વિધિ ચિત્ર નંબર - ૧૩ ૩૪ થી ૪ર. ૨૩૫ અંતરકરણ કાલમાં મોહનીય ઉદય વિનાની બંધાતી સ્થિતિલતામાં અંતરકરણ, દલિક પ્રક્ષેપ વિધિ ચિત્ર નંબર - ૧૪ ૩૪ થી ૪૨ ૨૩૫ અંતરકરણ કાલમાં જે પ્રકૃતિઓનો બંધ - ઉદય ન હોય તે મોહનીયકર્મની સ્થિતિલતામાંથી સ્વજાતિય - અન્ય પ્રકૃતિમાં અંતરકરણ દલિક પ્રક્ષેપ વિધિનું ચિત્ર નંબર - ૧૫ ૩૪ થી ૪૨ ૨૩૬ નપુંસકવેદ - ઉપશમનાક્રમ (અંતમુહૂર્તકાલથી) ચિત્ર નંબર - ૧૬ ૩૪ થી ૪૨ ૨૩૮ પુરુષવેદ ઉપશમનાક્રમ ચિત્ર નંબર - ૧૭. ૪૩ - ૪૪. ૨૪૨ અસત્કલ્પનાથી પૂર્વ સ્પર્ધકોની રચના ચિત્ર નંબર - ૧૮ ૪૯ - ૫૧ ૨૫૦ ચારિત્રમોહનીયના સર્વોપશમનાનો અનુક્રમ યંત્ર નંબર - ૧૭ ૩૪ થી ૫૭ ૨૫૫ થી ૨૬૩ સંક્ષેપથી મોહનીય ઉપશમના ક્રમ(સ્થાપના ઉર્ધ્વમુખે) ચિત્ર નંબર - ૧૯ | ૩૪ થી ૫૭ ૨૬૪. શ્રેણિથી પડતાં દ્વિતીય સ્થિતિમાંથી પ્રથમ સ્થિતિમાં ઉદયવતી પ્રવૃતિઓનો દલિક નિક્ષેપ વિધિ ચિત્ર નંબર - ૨૦ ૫૮ શ્રેણિથી પડતાં દ્વિતીય સ્થિતિમાંથી પ્રથમ સ્થિતિમાં અનુદયવતી પ્રવૃતિઓનો. દલિક નિક્ષેપ વિધિ ચિત્ર નંબર - ૨૧ ૨૬૮ જુદા જુદા કષાયના ઉદયથી શ્રેણિમાં વિશેષ યંત્ર નંબર - ૧૮ ૩૪ થી ૬૫ ૨૭૧ ઉપશમશ્રેણિ પ્રતિપાત કષાય પ્રાત. ૨૭૧ થી ૨૭૯ ચર્ણિમાં | ૧૨ | ૮ મું ચારિત્રમોહનીય દેશોપશમના ૬૬ થી ૭૧ ૨૮૦ થી ૨૮૩ | ૧૩ | પ્રકૃતિ દેશોપશમના ૨૮૧ ૧૪ | સ્થિતિ દેશોપશમના - ૭૦ | ૨૮૨ ૧૫ | અનુભાગ દેશોપશમના ૭૧ | ૨૮૨ | ૧૬ | પ્રદેશ દેશોપશમના ૭૧ | ૨૮૩ For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૮ - If " TE- ૨ = *કો કાન ગર્મ -. 3 ગાથા ૭૨ થી ૭૪ ૨૦ સિક ર ય છે કે , ' ' , વિષય : + ર ' ને ' = " " વિષય વિનોદ -: ૭મું - ૮મું નિધત્તિ - નિકાચનાકરણ ૧૮ ઉશમનાકરણ સારસંગ્રહ ૧૯ | ૧લું સમ્યકત્વોત્પાદ અધિકાર દ્વારા ચારિત્રમોહનીય ઉપશમના અધિકાર ૨૧ રજું - ૩જું દેશવિરતિ - સર્વવિરતિ દ્વાર ૪થું દ્વાર - અનંતાનુબંધિની વિસંયોજના ૨૩ | પમું દર્શનત્રિક ક્ષપણા અધિકાર દ્વાર ૨૪ ૬ઠું દર્શનત્રિક ઉપશમના અધિકાર દ્વાર ૨૫ ૭મું ચારિત્રમોહનીય ઉપશમના અધિકાર દ્વાર ૮મું દેશોપશમના દ્વારા નિદ્ધત્તિ - નિકાચનાકરણ સારસંગ્રહ ઉપશમનાકરણ પ્રશ્નોત્તરી ૨૯ ઉપશમનાકરણ પરિશિષ્ટ - ૧ ક્ષપક શ્રેણિનું સ્વરૂપ ઉપશમનાકરણ પરિશિષ્ટ - ૨ પુરુષવેદ - સંજ્વલન ક્રોધના ઉદયે ક્ષપણણિનો ક્રમ પેઈજ નંબર ૨૮૩ - ૨૮૪ ૨૮૫ થી ૩૧૩ ૨૮૫ થી ૨૯૨ ૨૯૨ થી ૩૦૯ ૨૯૨ - ૨૯૩. ૨૯૩ - ૨૯૪ ૨૯૪ થી ૨૯૬ ૨૯૬ - ૨૯૭ ૨૯૭ થી ૩૦૯ ૩૦૯ થી ૩૧૩ ૩૧૩ ૩૧૪ થી ૩૨૨ ૨૬ ૨૭ ૨૮ ૩૨૨ થી ૩૨૯ ૩૦ - ૩૩૦ થી ૩૩૩ For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ પેઇઝ લીટી આશુ હ શુદ્ધ -: કર્મપ્રકૃતિ ભાગ-૧નું શુદ્ધિપત્રક : પ્રકાશક પે ોઃ भ्यो યુદ્ધ છેડ ગુરૂ દેવ ગુરુદેવ (તે રીતે આગળ‘રૂ ના બદલે 'રુ જાણવી) વ્યાકરણાચાર્ય ખૂબ મુક પ્રસ્તાવના પે૰૧ - ~ ન ન ? ? ? ૧૨ ૨૮ ૨૮ ૩૦ ૩૦ ૨૮ ૨૪. . ૧૦ ૨૫ ૨૫ પ્રસ્તાવના પેટ ૩ ૪ ૫ ૫ ૫ ૫ ૧૧ - ° ° ૩૬ ૫ ૧૭ 2 ૧૮ ૨૫-૨૬ ૨૭ ૨૮ ૩૭ -: ભાગ ૩૦ ૨૫ મે ધી ૧૩ ૧૪ ૧૫ - વ્યાકા૨ણાચાર્ય ખુબ ઉષ્કૃત પ્રતિષ્ઠીત मकरंद સ્વધ્યાયાદિમાં ज्ञानमग्न જોય બંદાયેલ ૧૭૭ ન પાધિ त्र्यंतरित त्र्यंतरिता छुवार्ध સ્થિતિસાથાનને સમુહને મરી શકશે? ૧૯ શુદ્ધિપત્રક જરૂરથી સમર્થે થઇશ पूरी ઉત પ્રતિષ્ઠિત मकरन्द સ્વાધ્યાયાદિમાં ज्ञानमग्नस्य ૨નું શુદ્ધિપત્રક : અગુરૂલ જાય બંધાયેલ ૨૭૭ નંબર પનતિવિધ त्र्यन्तरित त्र्यन्तरिता यच्छ्रुतवार्धि સ્થિતિસ્થાનને સમૂહને અગુરુલઘુ અમર રહો શકાય? હું તૈયાર થયેલો છું. सूरी પેઇઝ સીટી ૫ ૨૬ ૬ ૬ ८ ૧૩ ૧ ૧૫ ૧૯ ૨૬ ૩૬ ૫૧ ૫૧ ? ? ? ૬૦ ૬૧ ૭૩ ૯૫ ૧૦૫ ૧૧૧ ૧૧૯ ૧૨૦ ૧૨૮ ૧૩૬ ૧૪૩ ૧૪૪ ૧૫૯ For Personal & Private Use Only ૬ ૧૦ ૨ ૫ મન મૃ ર ર ८ % છ ર ૨૬ ૫ ૩૫ ૧ ૨૧. ૧૩ ૨૫ ૧૫ ૨૮ ૧ ૧ ૧૨ અશુ વર્ણવીશ પ્રાભવક ધાનિકર્મની અનુવર્તનય उदयालियाड़ જેમ સ્થાનું ઉત પાર્થોની पुष मणागोहि ‘ઓરતા’ वट्टमाणा सकला પ્રથમા જાતિ અપેક્ષાએ प्रमला એક માટે જ્ઞાનવરણ त्थी पुम . અયુષ્યના जपन्यास्वामी ઉદયવાયળા તિ સમયાધિક કેવલી (૧૨) શુદ્ધ ગાઇશ પ્રભાવક ધાનિકર્મની અનુવર્તનીય उदपावलियाई જેમ અધિક સ્થાનનું ઉર્તિત પદાર્થોથી त्थी म मणणाणोहि ‘ઓરાતા’ वट्टमाणा सकल જાતિ અપેક્ષાએ પ્રથમા प्रमत्ता स्ते એક અને યશકીર્તિ કે અયશઃકીર્તિમાંથી એક. માટે એકલી - જ્ઞાનાવરણ - સ્રીપુન આયુષ્યના जघन्यस्वामी ઉદયવાળા ઘાતિ સમાધિક વલ કે ફરે ? Page #25 -------------------------------------------------------------------------- ________________ અશુદ્ધ આo શુદ્ધ સાહ પેઇઝ લીટી ૧૬૨ ૮મું ખાનું ૧૭મી ૧૬૯ ૫મું ખાનું ૨૨મી | પેઇઝ | ૨૪૪ ૨૪૬ આયુષ્ય આયુષ્ય ૨૫૪ લીટી ૨૪ ૧૫ ૨૯ ખાનુ - ૨ ૨૯ ૩ ૧૭ ૧૮૬ ૩૨ ૧૯૯૨ ૨૫૬ ૨૬૫ ૨૬૯ ૨૭૧ ૨૦૮ ૨૨ વિશુદ્ધિમાં વર્તતાં વિશુદ્ધિમાં વર્તતાં नामनन्त ना - मनन्त નિંદા પ્રશંસા આ ભોગપણે આભોગપણે બોલે છે. ખોલે છે. निवृत्ते श्चोदधीनाम् निवृत्तेश्चोदधीनाम् मुत्कृष्टमपि मुत्कृष्ट - मपि ૨૦૯ અશુદ્ધ શુદ્ધ મે જોઇ, મેન કોવિમાનો, તો રિબાજો, ટિળનાર दीरणानामुपरि સંખ્યાતાભાગો સંખ્યાતા ભાગો नंतगुणाः नंतगुणः सम्यवत्वाद्धा सम्यक्त्वाद्धा વિશેષધિક વિશેષાધિક ચાવિવગેરેથી, ચાર વગેરેથી सिद्धि जहन्ना सिद्धिजहन्ना सिद्धिक जघन्या, सिद्धिकजघन्या, અનંતાબંધિની અનંતાનુબંધિની સમયે સમયે બે સમય ન્યૂન આયુની સમાન આયુષ્યથી અથવા તેથી દક્ષિણ દક્ષિણ ૨૮૧ ૨૮૨ ૨૮૫ ૨૨૪ ૩૨ ૨૯૩ ૨૨૫ ૩૦૩ ૨૩૨ ૩૨૮ ૨૩૭ ૧૧ पल्यद्वयर्थ द्विपल्यानि पल्यद्व्यद्विपल्यानि પ્રથમસ્થતિ પ્રથમસ્થિતિ જીવોને જીવોની નિરોગી નિરોગિતા કરાયા. કરાઇ. ૨૩૭ ૨૩૭ ૩૨૮ ૩૨૮ ૩૨ ૧૨ પમ્ - પ્રાપ્તિસ્થાન મે. એરોમા એજન્સીઝ ૨૦૧, જ્યોતી ચેમ્બર્સ, રજે માળે, ૩૭૨, નરસીનાથી સ્ટ્રીટ મુંબઇ - ૪૦૦ ૦૦૯ ફોન નં - ઓ.- ૩૪૪૦૪૪૫, ૩૪૪૦૪૪૬ ઘર - ૫૬૭૦૦૦૯, ૫૬૭૦૦૧૦ ઉપરના સરનામે ભાગ-૧ પણ મલશે. For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ (-: उद्वर्तनाकरण - अपवर्तनाकरण :-) उबट्टणा ठिईए, उदयालियाइ बाहिरठिईणं । होइ अबाहा अइत्थावणा उ जावालिया हस्सा ।। १ ।। आवलिअसंखभागाइ जाव कम्मटिड त्ति णिक्खेवो । समउत्तरालियाए, साबाहाए भवे ऊणे ।। २ ।। णिवाघाएणेवं, वाघाए संतकम्महिगवन्धो । आवलिअसंखभागाइ होइ अइत्थावणा नवरं ।। ३ ।। उबटुंतो य टिइं, उदयावलिवाहिरा ठिइविसेसा । णिक्खिवइ तइअभागे, समयहिगे सेसमइवइय ।। ४ ।।। वड्डइ तत्तो अतित्थावणाओ जावालिगा हवइ पत्रा । तो णिक्खेवो समयाहिगालिगदुगूणकम्मठिई ।। ५ ।। वाघाए समऊणं, कंडगमुक्कस्सिया अइत्थवणा । डायटिई किंचूणा, ठिइकंडुक्कस्सगपमाणं ।। ६ ।। चरमं णोबट्टिज्जइ, जावाणंताणि फड्गाणि तओ । उस्सक्किय उक्कड्ढइ, एवं ओवट्टणाईओ ।। ७ ।। थोवं पएसगुणहाणि अंतरं दुसु जहन्ननिक्खेवो । कमसो अणंतगुणिओ, दुसु वि अइत्थावणा तुल्ला ।। ८ ।। वाघाएणणुभाग - कंडगमेक्काएँ वग्गणाऊणं । उक्कोसो णिक्खेवो, ससंतबंधो य सविसेसो ।। ९ ।। आबंधा उक्कड्ढइ, सवहितोकड्ढणा ठिइरसाणं । किट्टिवज्जे उभयं, किट्टिसु ओवट्टणा एक्का ।। १० ।। ।। उद्वर्तना - अपवर्तनाकरणे समाप्ते ।। For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ-૨ - ટિપ્પણકાર પ૦પૂઆચાર્યદેવ શ્રીમદ્ મુનિચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની સ્તુતિ. : રચિયતા તેઓશ્રીના પટ્ટધર પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ દેવસૂરીશ્વરજી મ.સા. ગુજરાતી અનુવાદકર્તા :- વિદ્વર્ય મુનિ શ્રી યશોવિજયજી,સંશોધક-પ.પૂ.આ.શ્રી વિજય વીરશેખરસૂરીશ્વરજી મ.સા. नाणु चरणु संमत्तु जसु रयणत्तउ सुपहाणु । जय सु मुणिसूरि इत्यु जगि मोडियवम्महखाणु ॥ १ ॥ જ્ઞાન-ચારિત્ર અને સમ્યકત્વરૂપી સુંદર એવું પ્રધાન રત્નત્રય જેમની પાસે છે, તેવા કામવાસનાનું શસ્ત્ર નાશ કરેલ મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજ આ જગતમાં જય પામો. // ૧ // उवसमरयणसमुद्दसमु विहलियजणसाहारु । वंदउ मुणिसूरि भवियजण जिम छिंदउ संसार ।। २ ।। ઉપશમરૂપી રત્નો માટે સમુદ્ર સમાન અને રખડતાં રઝળતાં માણસ માટે આધાર સમાન તે મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજને તેવા વંદણ હો કે જેનાથી ભવ્ય જીવોનો સંસાર છેદાય જાય. // ૨ // अमियमहुरदेसणरसिण भवियण रुंखमुलाई । जिंव सिंचइ मुणिचंदह सूरि तिअ तुंवि कुवि काई ।। ३ ।। અમૃત સમાન મધુર દેશનાના રસથી ભવ્ય જીવો રૂપી વૃક્ષના મૂલને જે રીતે મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજ સિંચે છે તે રીતે તમે પણ કાંઇક કરો. // ૩ // वक्खाणंतउ जिणवयणु सिरिमुणिचंद मुणिंद । चउदिसि मुणिपरिवारियउ, नावइ पुनिमचंदु ।। ४ ।। ચારે દિશામાં મુનિઓથી પરિવરેલા જિનવચનની વ્યાખ્યા કરતાં શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજની તોલે પુનમનો ચંદ્ર પણ આવતો નથી. (અર્થાત્ તારાઓનો માલિક ચંદ્ર પણ મુનિઓમાં ચંદ્ર સમાન મુનિચંદ્રસૂરીશ્વરજીની પાસે ઝાંખો પડે છે.) | ૪ | जिणि छट्टमिमाइतवि सोसीउ इहुं निय देहु । वरकरुणाजलणीरुनिहि सो गुरु मुणिधुरिलेहु ।। ५ ।।. છટ્ટ - અટ્ટમ વિગેરે તપથી પોતાનું શરીર સુકવી નાંખનાર છે. અને શ્રેષ્ઠ કરૂણારૂપી પાણીના સાગર અને મુનિઓમાં અગ્રેસરની રેખાને પામેલ તે ગુરુ ભગવંત છે. // ૫ // जो विहिपक्खसमुद्धरणु, पंचमहब्बयधारु । सो नंदउ मुणिचंदसूरि, जिणी वूहउ तिव भारु ।। ६ ।। વિધિપક્ષનો સારી રીતે ઉદ્ધાર કરનાર, પાંચ મહાવ્રતને ધારણ કરનાર, (તપ) તીવ્રભાર વહન કરનાર જે છે તે મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજ વૃદ્ધિ પામો. // ૬ // मेरुहु जिंव विरु पभ गुरु, सायरु जिम्ह गंभीरु । सिरी मुणिसूरि नवनाणनिहि जच्चसुवन्नसरीरु ।। ७ ।। મેરૂ પર્વતની જેમ જે ગૌરવને ધારણ કરે છે, સાગરના જેવા ગંભીર, અભિનવ જ્ઞાનના નિધાન અને શ્રેષ્ઠ સુર્વણ સમાન શરીરની કાંતિવાળા શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજ છે. / ૭ // जं संसारमहाडविहिं निवडियजणसत्थाह । सो गुरु मुणिसूरि सुमरियइं सरण विहीणहं नाहु ।। ८ ।। જે સંસારરૂપી મહા અટવીમાં પડેલા લોકોને તારવા માટે સાર્થવાહ સમાન, શરણ રહિતોને માટે નાથ સમાન તે ગુરુ મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજનું સ્મરણ કરીએ. /૮ || (અનુસંધાણ પે નં.-૪૬) For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ દેવ શ્રીમદ્ છે. પર્વધરાચાર્ય ફર્મપર્ક ૨જી વિરચિત ભાવાનુવાદ ભાગ - ૨ ॐ ही श्री सिद्धाचलमण्डन श्री आदिनाथाय नमः। ___ ॐ ह्रीं श्री शर्खेश्वर पाश्वनाथाय नमः । ... ॐ ही श्री चंद्रप्रभस्वामिने नमः ।। ॐ ह्रीं श्री अन्नतलब्धिनिधान गौतमस्वामिने नमः । खनामधन्य प.पू. आचार्य श्री शिवशर्मसूरीश्वरेभ्यो नमः । ___प.पू. आचार्य मलयगिरिसूरीश्वरेभ्यो नमः। न्याय विशारद प.पू. महोपाध्याय श्री यशोविजय सद्गुरूभ्यो नमः । परमोपास्य श्री विजय नेमि - विज्ञान - कस्तूर - चन्द्रोदय - अशोकचन्द्रसूरीश्वरेभ्यो नमः । - અથ ૩જું – ૪થું ઉદ્વર્તનાકરણ – અપવર્નાકરણ :- અથ નિર્ચાઘાતભાવે સ્થિતિ ઉદ્વર્તના - उन्बट्टणा ठिईए, उदयावलियाइ बाहिरठिईणं । होइ अबाहा अइत्थावणा उ जावालिया हस्सा ।। १ ।। उद्वर्तना स्थितेरुदयावलिकाया बाह्य स्थितीनाम् । भवत्यवाधाऽतीत्थापना तु यावदावलिका हस्खा ॥ १ ॥ ગાથાર્થ :- સ્થિતિની જે ઉદૃવના તે ઉદયાવલિકા બહારની (ઉદયાવલિકા સિવાયની) સ્થિતિઓની જાણવી. એમાં અબાધાથી શરૂ કરીને વાવતું જઘન્યપણે એક આવલિકા સુધી અતીત્થાપના હોય છે. ટીકાર્થ :- હવે ઉદ્દેશના ક્રમ વડે ઉદૃવના અને અપવર્નના કહેવાનો અવસર પ્રાપ્ત થયો છે. અને તે બન્ને (ઉવ-અપ) પણ સ્થિતિ અને અનુભાગ = રસના વિષયવાળા છે. ત્યાં પ્રથમ સ્થિતિની ઉદ્વર્તના કહે છે. - સ્થિતિની ઉવર્નના ઉદયાવલિકાથી બહારની સ્થિતિઓની જાણવી, કારણ કે ઉદયાવલિકા સંકલ કરણને અયોગ્ય હોવાથી ઉદયાવલિકાની ઉદ્વર્તનાનો નિષેધ કર્યો છે. વળી બંધાતી For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ૪ ૧ કર્મપ્રકૃતિ ભાગ-૨ ઉદ્વત્તના અને અપવર્નના તે સ્થિતિ અને રસની જ હોય છે. પણ પ્રદેશની (કર્મના અણુઓની) અથવા પ્રકૃતિની હોતી નથી. માટે એ બે કરણો સ્થિતિ અને રસના વિષયવાળા કહેવાય છે. અહીં ઉદ્યત્તના અને અપવર્ષના થાય છે એટલે શું થાય છે તે સમજવું જોઇએ, અન્ય સ્વરૂપે રહેલ પ્રકૃતિ, સ્થિતિ-રસ અને પ્રદેશ સંક્રમણકરણ દ્વારા બંધાતી સ્વજાતીય પતહ પ્રકૃતિરૂપે થાય છે. ત્યા૨ે ઉદ્ધૃત્તના, અપવર્ઝના દ્વારા સ્વપ્રકૃતિના સ્થિતિ-રસમાંજ વૃદ્ધિ હાનિ થાય છે. સ્થિતિ અને રસની ઉદ્ધૃત્તના તે જે કર્મ પ્રકૃતિના હોય તે પ્રકૃતિ બંધાતી હોય ત્યારે જ થાય છે. જેમકે મતિજ્ઞાનાવરણીયના સ્થિતિ અને રસની ઉદ્રર્નના મતિજ્ઞાનાવરણીય જ્યાં સુધી બંધાતુ હોય ત્યાં સુધી જ થાય છે, અપવર્તનામાં બંધ સાથે સંબંધ નથી. જેના સ્થિતિ કે રસની અપવર્ઝના થાય તે બંધાતી હોય કે ન બંધાતી હોય તો પણ થાય છે. (અહીં એ ખ્યાલમાં રાખવું કે જે સમયે કર્મ બંધાય તે સમયથી આરંભી આલિકા ગયા બાદ જ તેમાં સંક્રમણાદિ કાંઇપણ કરણ પ્રવર્તે છે. એટલે અહીં ઉદ્ધૃત્તના અપવત્તના પણ જેની બંધાવલિકા વીતી હોય તેમાં જ પ્રવર્તે છે એમ સમજવું.) કઇ સ્થિતિની ઉર્જાના થાય તે કહે છે - જે પ્રકૃતિ બંધાય છે તેની જેટલી અબાધા હોય, સત્તામાં રહેલ કર્મ પ્રકૃતિની તેટલી સ્થિતિ જીવ સ્વભાવે ઉદ્ધૃત્તના પ્રવર્તતી નથી, એટલે કે અબાધા પ્રમાણ સત્તાગત સ્થિતિસ્થાનકોમાંના દલિકોને ઉપાડી અબાધા ઉપરના સ્થાનકો સાથે ભોગવાય તેમ કરતો નથી. એટલે જ આટલી સ્થિતિને અતીસ્થાપના એટલે ઉદ્ધત્તનાને અયોગ્ય સ્થિતિ કહી છે. ઉત્કૃષ્ટ અબાધા એ ઉત્કૃષ્ટ અતીસ્થાપના અને એક આલિકા કે આવલિકાના અસંખ્યાતમાં ભાગ જધન્ય અતીસ્થાપના છે. અપવર્તનામાં બંધની સાથે સંબંધ નહિ હોવાથી અબાધા પ્રમાણ સ્થિતિ અતીત્થાપના હોતી નથી, પરંતુ તેમાં એક આવલિકા કે સમયન્યૂન આલિકાના બે તૃતીયાંશ ભાગ અતીસ્થાપના છે. તે વિવેચનમાંથી જણાશે. અબાધા પ્રમાણ સ્થિતિમાં ઉર્જાના જ થતી નથી એમ સમજવાનું નથી, પરંતુ તેના નિયમ પ્રમાણે અબાધાની સ્થિતિઓમાં થાય છે, એટલે કે ઉદયાવલિકાગત દલિકોને છોડી ઉપરના સ્થાનમાંના દલિકોને એક આલિકા પછી ઉદયમાં આવનાર દલિકો સાથે ઉદયમાં આવવા યોગ્ય કરે છે. માત્ર અબાધા સ્થાનમાંના દલિકોને અબાધા વીત્યા બાદ ફળ આપે તેવા કરતાં નથી. ઉદ્ધૃત્તના અપવર્ઝના કરે એટલે શું કરે ? એ પ્રશ્નના ઉત્તરમાં સમજવાનું કે નિર્પેક સમયે કર્મદલિક જે સમયે ફળ આપવા યોગ્ય નિયત કર્યાં હોય તેને મોડા ફળ આપવા યોગ્ય કે વહેલા ફળ આપવા યોગ્ય કરે છે મોડા ફળ આપવા યોગ્ય કરે તેને ઉદ્યત્તના અને વહેલા ફળ આપવા યોગ્ય કરે તેને અપવર્ઝના કહેવામાં આવે છે. મોડા ફળ આપવા યોગ્ય કરે તો ઓછામાં ઓછું આવલિકા કે આવલિકાનો અસંખ્યાતમાં ભાગ મોડા ફળ આપવા યોગ્ય કરે છે, અને વહેલા ફળ આપવા યોગ્ય કરે તો કમમાં કમ એક આવલિકા કે સમયન્યૂન આવલિકાના બે તૃતીયાંશ ભાગ જેટલાં વહેલા ફળ આપે તેમ કરે છે. દાખલા તરીકે - મતિજ્ઞાનાવરણીયના જે દલિકો જે સમયે ફળ આપે તેવી રીતે નિયત થયા હોય તેને ત્યાર પછીના સમયથી આરંભી ઓછામાં ઓછી એક આલિકા કે આલિકાના અસંખ્યાતમા ભાગ પછી ફળ આપી શકે તેવા કરે તે ઉર્જાના અને એક આલિકા કે સમયન્યૂન બે તૃતીયાંશ આલિકા જેટલો કાળ વહેલા ફળ આપે તેવા કરે તે સ્થિતિની અપવર્નના કહેવાય છે. તાત્પર્ય એ કે અમુક-અમુક સ્થાનકોમાંના દલિકોને મોડા ફળ આપે તેવા કરવા તે ઉર્જાના અને વહેલાં ફળ આપે તેવા કરવા તે અપવર્ઝના કહેવાય છે. રસની ઉર્તના - અપવર્તનામાં પણ તેમજ સમજવાનું છે. એટલે કે જે સ્થાનકમાંના દલિકના રસની ઉર્જાના કરવાની હોય તેના રસને તેના ઉપલા સ્થાનકથી પ્રારંભી એક આવલિકા પછી - મોડા ફળ આપે તેવા દલિકામાં મેળવી તેમાં રહેલા રસ જેટલાં રસવાળા કરવા તે રસની ઉર્જાના, અને જે સ્થાનકમાંના દલિકના રસની અપવર્ઝના કરવાની હોય તેના રસને તેના પછીના સ્થાનકથી આરંભી એક આલિકા પહેલા - વહેલા ફળ આપે તેવા દલિકામાં મેળવી તેમાં રહેલ રસ જેટલાં રસવાળા કરવા તે રસની અપવર્નના કહેવાય છે. ઉપર ઉપરના સ્થાનકોમાં દિલકો અલ્પ, પરંતુ વધારે વધારે રસવાળા હોય છે. અને નીચે-નીચેના સ્થાનકોમાં દલિકો વધારે પરંતુ અલ્પ-અલ્પ રસવાળા હોય છે. તેથી નીચેના સ્થાનકોના દલિકો ઉપરના સ્થાનકોમાં એટલે કે બંધ સમયે મોડા મોડા ફળ આપવા માટે નિયત થયેલા સ્થાનકોમાં પડે ત્યારે રસ વધે છે, અને ઉપરના સ્થાનકોના દલિકો નીચેના સ્થાનકોમાં પડે ત્યારે રસ ઘટે છે એમ કહેવામાં આવે છે. અહીં સંક્રમણ અને ઉર્જાના અપવર્ઝનામાં એટલો તફાવત છે- કે જે સ્થાનકોમાંના દલિકો સંક્રમે છે - અન્ય પ્રકૃતિરૂપે થાય છે તે દિલકાંનું સ્થાન બદલાતું નથી, માત્ર સ્વરૂપ બદલાય છે. એટલે કે જે સ્થાનકોમાં દલિકા રહ્યા હોય તે જ સ્થાનકોમાં દલિકો રહે છે, પરંતુ સ્વરૂપ પલટાઇ જાય છે. જેમ કે મતિજ્ઞાનાવરણીયની બંધાવલિકા ગયા બાદ ઉદયાવલિકા ઉપરના અસંખ્ય સ્થાનકોના દલિકો બંધ સમયે જ્યાં ગોઠવાયા હતા ત્યાં જ રહીને અન્ય સ્વરૂપ - શ્રુતજ્ઞાનાવરણીયાદિ સ્વરૂપે થાય છે. પરંતુ ઉર્જાના - અપવર્ઝના થાય ત્યારે સ્થાનનું પરાવર્તન જરૂર થાય છે, કેમકે કાં તો મોડા ફળ આપે તેવા અથવા વહેલાં ફળ આપે તેમ કરવાનું હોય છે. મોડા ફળ આપે તેમ કરવાનું હોય તો મોડા ફળ આપે તેની સાથે ગોઠવવાનો હોય છે. અને વહેલાં ફળ આપે તેમ કરવાનું હોય તો વહેલાં ફળ આપે તેની સાથે ગોઠવવાના હોય છે. એટલે ઉત્તના અપવર્નના નિયંકરચનામાં ફેરફાર કરે છે. ઉર્જાના બંધની સાથે સંબંધ રાખે છે માટે સત્તામાંની સ્થિતિ કે રસ વધારેમાં વધારે જેટલી સ્થિતિ કે જેટલો રસ બંધાય ત્યાં સુધી વધે છે. અપવર્નના બંધની સાથે સંબંધ રાખતી નથી તેથી શ્રેણિઓમાં અત્યંત નિર્મળ પરિણામ દ્વારા બંધથી પણ સત્તામાં અલ્પરસ થાય છે. અહીં એક વાત ખાસ લક્ષ્યમાં રાખવી કે જે જે સ્થાનકોમાંના દલિકાનું સંક્રમણ આદિ થાય તે તે સ્થાનકોમાંના તમામ દલિકાનું થતું નથી. પરંતુ થોડા થોડા દિલકોનું થાય છે. જેમકે મતિજ્ઞાનાવરણીયનો શ્રુતજ્ઞાનાવરણીયાદિમાં સંક્રમ થાય ત્યારે બંધાવલિકા ગયા બાદ ઉદયાવલિકા ઉપરના તમામ સ્થાનકોમાંના અમુક અમુક પ્રમાણ દલિકોને શ્રુતજ્ઞાનાવરણીય રૂપે કરે. પરંતુ દરેક સ્થાનકોમાં જેટલાં દલિકો છે તે તમામને શ્રુતજ્ઞાનાવરણીયાદિ રૂપે કરતો નથી તેથી જ કોઇપણ એક સ્થાનકમાંના અમુક દલનો સંક્રમ, અમુક દલની ઉર્જના, અમુક દલની અપવર્તના, અમુક દલની ઉદીરણા આદિ પ્રવર્તી શકે છે. એક સ્થાનકોમાંના દલિકોમાં એક સાથે ઘણાં કરણો પ્રવર્તી શકે છે. આવલિકા, આલિકાનો અસંખ્યાતમાં ભાગ કે સમયન્યૂન આવલિકાના બે તૃતીયાંશ ભાગ અતીત્થાપના ક્યારે હોય તે ટીકાનુવાદ વાંચવાથી અથવા ચિત્રો દ્વારા સમજાશે. પ્રથમ સમયે જે લત્તા બંધાય છે તે જ સમયે તે લત્તામાં પ્રદેશોદયવતી વા વિપાકોદયવતી સ્વજાતીય પપ્રકૃતિ લતાનાં સંક્રમ થવાથી પ્રથમ સમયે બાંધેલી લતાની અબાધા વર્તાતી હોય તો પણ તેની બંધાવલિકા અથવા સંક્રાન્તલતાની સંક્રમાવલિકા સંપૂર્ણ થતાં જ અત્યંતર સમયે સંક્રાન્ત લતાનો પ્રદેહૃદય કે વિપાકોદય શરૂ થાય છે. અને બંધલતાનાં તો અબાધા ક્ષયે કે ઉદીરણાદિ કરણવર્ડ અબાધાના અક્ષયે ઉદય શરૂ થાય છે. માટે અહીં જે For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દ્વના અને અપવનાકરણ પ્રકૃતિની જે અબાધા છે તે અબાધા જેટલી અથવા તે અબાધાથી ઓછી પૂર્વબદ્ધ પ્રકૃતિની જે સ્થિતિ તે ઉદ્વર્તનાને યોગ્ય નથી. અર્થાત્ તે અબાધા તુલ્ય અથવા ન્યૂન પૂર્વબદ્ધ પ્રકૃતિની જે સ્થિતિ તે ઉપાડીને ત્યાંથી આગળ બધ્યમાન પ્રકૃતિની અબાધાથી આગળ ન નાંખી શકાય. કારણ કે તે સ્થિતિઓ બધ્યમાન પ્રકૃતિની અબાધામાં પ્રવેશેલી હોવાથી (અંતર્ગત હોવાથી) તે સ્થિતિઓનો અબાધાથી આગળ પ્રક્ષેપ થતો નથી. અને જે (પૂર્વબદ્ધ પ્રકૃતિની) સ્થિતિ (બધ્યમાન પ્રકૃતિની) અબાધાથી આગળની તેની (ત્યાંથી શરૂ કરીને) અંત્ય સમય સુધી ઉદ્વર્તન થાય છે. તેથ. અબાધાની અંદર પ્રવેશ કરેલ. (બધ્યમાન પ્રકૃતિ અબાધા અન્તર્ગત પૂર્વબદ્ધની) ઉર્ધ્વ એટલે (અબાધાથી આગળ સ્થિતિઓમાં પ્રક્ષેપ થવા રૂ૫) ઉદ્વર્તનાને આશ્રયી અતિક્રમ્ય એટલે ત્યાગ કરવા યોગ્ય છે. અતિક્રમણીય સ્થિતિનું પ્રમાણ કહે છે - પ્રથમ તો જે અબાધા તે અતીત્થાપના એટલે વર્જનીય - ત્યાગ કરવા યોગ્ય સ્થિતિ છે. (એટલે કે ઉદયાવલિકાનો નિર્ણય કર્યો છે, તે આવલિકા પુર્વે બંધાયેલી વા સંક્રમથી આવેલી એ બન્ને લતાની ઉદયાવલિકા જાણવી. અથવા પ્રદેશોદયાવલિકા અને વિપાકોદયાવલિકા એમ બન્ને પ્રકારની ઉદયાવલિકાનો નિષેધ જાણવો. વળી જે ઉદયાવલિકા તે પોતાની જ ઉદુવર્નના (ઉપલક્ષણથી અપવર્નના - સંક્રમ - ઉદીરણાદિ સર્વ કરણન) રોકે છે. પણ આખી લતાની ઉદ્વત્તના રોકી શકતી નથી. અને બંધાવલિકા તથા સંક્રમાવલિકા તો આખી લતાની ઉવનાને (ઉપલક્ષણથી અપવર્નનાદિ સર્વકરણને) રોકી દે છે, કારણ કે ઉદયાવલિકાપણું લતાના અમુક અલ્પ વિભાગમાં પ્રાપ્ત હોય છે અને બંધાવલિ કાપણું તથા સંક્રમાવલિકાપણું તો આખી લતાના વિષયવાળું અર્થાતું આખી લતામાં પ્રાપ્ત હોય છે. - વાસ્તવિક રીતે સ્થિતિ અને સમય એ બે શબ્દો ભિન્ન અર્થવાળા છે. કારણ કે સમયનો સમુદાય અથવા સમયાંના સમુદાયરૂપ આખી લતા તે એક સ્થિતિ કહેવાય પણ એક સમય ન કહેવાય, અને સમય તો સ્થિતિનો કે લતાનાં અવયવ છે. તો પણ કોઇ કોઇ ઠેકાણે લતાના અવયવમાં પણ ‘સ્થિતિ” શબ્દ વપરાય છે, માટે સુજ્ઞ વાંચ કે તે તે સ્થાને સમય અને સ્થિતિ શબ્દનો અર્થવિભાગ સ્વબુદ્ધિએ વિચારવા યોગ્ય છે. ઉદાહરણ તરીકે બધ્યમાન ૧૦૦૦ સમયાત્મક મનુષ્યગતિ લતામાં ૧ થી ૧૦૦ સુધીના પ્રથમ સમય અબાધારૂપ દલિક રહિત છે. અને બાંધેલી મનુષ્યગતિ લતા (અહીં નિવ્યાધાત ઉદ્વર્તના કહેવા યોગ્ય હોવાથી) અભિનવબંધ સમય 100 સમયાત્મક છે, અને તે સર્વ સમય દલિક સહિત છે. કારણ કે અબાધામાં દલિક વિદ્યમાન હોતું નથી પરંતુ અબાધાથી ઉપરની સ્થિતિઓમાં જ દલિકનો સભાવ હોય છે. માટે પૂર્વબદ્ધલતાના સદલિક પ્રથમના ૧૦ સમયાનું જે કર્મલિક તે બધ્યમાન મનુ, લતાના નિર્ટલિક પ્રથમના ૧૦૦ સમયોની અબાધા જેટલું હોવાથી (બધ્યમાન પ્રકૃતિ લતાની અબાધામાં) અવાઘાત ગણાય. એ અબાધાન્તર્ગત ૧૦૦ સમયનું દલિક ઉપડીને બધ્યમાન લતાના ૧૦૧ - ૧૦૨ ઇત્યાદિ ૧૦OO સુધીના કોઇપણ સમયના દલિકમાં ન પડે પરંતુ એ ૧૦૦માંથી જ નીચેનું ૧૦-૧૧ ઇત્યાદિ સમયનું દલિક વચમાં અતીસ્થાપના ઉલંઘીને આગળ ૨૦-૨૧ ઈત્યાદિ 100મા સમય સુધીમાં પડે. આ પ્રમાણે જ્યારે અબાધાતુલ્ય સ્થિતિ ન ઉદ્વર્તાય તો અબાધાથી ન્યૂન સ્થિતિની ઉવના તો થાય જ કેમ ? અહીં અબાધાની ઉવનાથી તે સ્થિતિ વાસ્તવિક રીતે વૃદ્ધિ પામ્યાની ગણત્રીમાં નહીં આવી શકવાથી ઉદ્વર્તનાના લક્ષણમાંથી વર્ષ કરી છે. અને અબાધાથી ઉપરના ૧૦૧મા સમયનું દલિક વચ્ચે ૯ સમયાત્મક આવલિકા ઉલ્લંઘીને ૧૧૧મા સમયથી ૧000મા સમય સુધીની પરલતાની ૮૯૦ સ્થિતિમાં પડ, ૧૦મા સમયનું દલિત ૧૧૨ થી ૧000મા સમય સુધીની૮૮૯ સ્થિતિમાં પડે, એ પ્રમાણે સર્વોપરિતન અસંખ્યાતમાં ભાયુક્ત અંક આવલિકારૂપ કાલ્પનિક ૧૨ સ્થિતિ વર્જીને નીચેના ૯૮૮માં સમયનું દલિક પરલતામાં આગળની ૯ સમયાત્મક આવલિકાનું ઉલ્લંઘન કરી આવલિકાના અસંખ્યાતમા ભાગરૂપ ૯૯૮-૯૯૯-૧000 એ ૩ સમયમાં પડે. તદઅંતરના એટલે ૯૮૯ થી ૧000 સમય સુધીની ૧૨ સ્થિતિ સર્વથા અનુવર્તનીય છે. સમાન સ્થિતિનો બંધ થાય ત્યારે આ પ્રમાણે ઉદુવર્ણના થાય છે. પ્રશ્ન : અબાધાથી ઉપરની સ્થિતિ આગળ અતીત્થાપનાવલિકા ઉલ્લંઘીને સ્વલતાગત સ્થિતિઓમાં ઉદ્વર્તાય કે અન્યત્ર ? મારી સમજમાં ઉદ્વર્તના એ સ્વસ્થાન સંક્રમ છે તો તે સ્વલતામાં જ હોવો જોઇએ. ઉત્તર : હે સુજ્ઞ ! જે પ્રકૃતિનાં સંક્રમ સ્વમાં (એટલે પોતાનામાં જ હોય) પણ પરમાં (પરપ્રકૃતિમાં) ન હોય તે સ્વસ્થાન સંક્રમ કહેવાય, પરંતુ વિવક્ષિત લતાના સંક્રમ તે જ લતામાં હોય તેવો સ્વસ્થાનસંક્રમ બની શકતો નથી. માટે વિવક્ષિત પ્રકૃતિની વિવક્ષિત લતા વિવક્ષિત પ્રકૃતિની પરલતામાં સંક્રમતાં તે પ્રકૃતિમાં તે જ પ્રકૃતિનાં સંક્રમ ગણી શકાતો હોવાથી સ્વસ્થાનસંક્રમ કહી શકાય. અપવનારૂપ સ્વસ્થાનસંક્રમ પણ એ પ્રમાણે જ જાણવો. * પ્રશ્ન : જે એ પ્રમાણે વર્નના (અપવર્નના) રૂપ સ્વસ્થાનકમ પરલતામાં જ થાય છે. તો બધ્યમાન લતાની દલિક રહિત અબાધામાં પર્વબદ્ધ લતાની અબાધાન્તર્ગત સદલિક સ્થિતિનો સંક્રમ કેવી રીતે સંભવે ? કારણ કે દલિક રહિતમાં દલિ કનાં સંક્રમ થવા અયોગ્ય છે. - ઉત્તર : હે સુજ્ઞ ! પરમાર્થથી વિચાર કરીએ તો પરમાણુઓ સ્વસ્થાનથી ઉઠીને બીજા સ્થાનમાં (ગતિ કરીને) જાય (૫) એમ બનતું નથી, પરંતુ જે પરમાણુઓ જ્યાં અવગાધા છે (રહ્યા છે, ત્યાં રહ્યા છતાં જ તથાવિધ અધ્યવસાયથી (અથવા તથાવિધ અધ્યવસાય વડે બધ્યમાન અન્ય લતાના સંસર્ગથી) અધિક સ્થિતિ રસવાળા થઇ જાય છે. એ પ્રમાણે બધ્યમાનલતાની અબાધા દલિક રહિત છે. તા પણ પૂર્વબદ્ધલત્તાના સંયોગે બધ્ધમાન લતાની અબાધા પૂરાઇ ગયેલી ગણાય. અને એ પ્રમાણે અબાધાનું ઉદ્વના વિધિએ જે પૂરાવું તે અબાધામાં (દલિક રહિતમાં) પ્રક્ષેપ થયો એમ કહેવાય. અહીં “અંત્ય સમય સુધી ઉવર્ણના થાય છે" એ વાક્યનો ભાવાર્થ એવો છે કે – ઉદ્દવર્ધમાન સમયના પરમાણુ આગળ સ્વકીય પરલતામાં (૧ આવ અથવા આવ ના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ) અતીત્થાપના ઉલ્લંઘીને આગળના સર્વ સમયમાં (આખી લતામાં) પડે છે. પરંતુ ઉદ્દવર્ધમાન સમય સર્વ સમયમાં એટલે આગળના અનંતર સમયથી પ્રારંભીને સર્વ સમયમાં સંક્રમે એમ નહીં. For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ-૨ ઉદ્વર્તના વિષયમાં અબાધા વર્જનીય હોવાથી) અને તેમ હોવાથી અબાધા અન્તર્ગત કર્મલિક ઉદ્વર્તના યોગ્ય હોતું નથી. પરંતુ અબાધાથી આગળનું જ કર્મલિક ઉદ્વર્તના યોગ્ય હોય છે. તેથી જે ઉત્કૃષ્ટ અબાધા તે જ ઉત્કૃષ્ટ અતીત્થાપના છે. તેથી એકાદિ સમયહીન અબાધાવડે હીન હીનતર અતીત્થાપના ત્યાં સુધી કહેવી કે જ્યાં સુધી જઘન્ય અબાધા અંતર્મુહૂર્ત પ્રમાણ તે જ જઘન્ય અતીત્થાપના થાય. તેથી પણ જઘન્યતર (અતિજઘન્ય) અતીત્થાપના જ્યાં સુધી એક આવલિકા એટલે ઉદયાવલિકા સુધી કહેવી, કારણ કે ઉદયાવલિકા અન્તર્ગત રહેલ સ્થિતિઓ અનુવર્ણનીય એટલે ઉદ્વર્તનાને અયોગ્ય છે. (“ઉવા દિઇ, ૩યાતિવાડુ વાટીન'' એ પ્રમાણે વચન હોવાથી) એ પ્રમાણે પ્રથમ જ કહ્યું છે. પ્રશ્ન :- “ગાવંધ ૩ ડ્ડ' ત્તિ (ચાલુ વિષયની ૧૦મી ગાથાના) વચનથી બંધ હોતે છતે જ “ઉદ્વર્તના થઇ શકે. તેથી ઉદયાવલિકામાં રહેલ સ્થિતિઓ અબાધા અન્તર્ગત હોવાથી જ (ઉદયાવલિકાની સ્થિતિઓ) ઉદ્વર્તાશે નહીં તો તેઓનું (ઉદયાવલિકાન્તર્ગત સ્થિતિઓનું અનુવર્તનીયપણું) ભિન્ન ગ્રહણ કરવાથી (અબાધાથી જુદું કહેવામાં) શું પ્રયોજન ?* ૫ ઉદ્વર્તન કરે છે એટલે વહેલા ભગવાય તેમ નિયત થયેલા દલિકોને મોડા ભોગવાય તેમ કરે છે. બંધ સમયે જે નિર્ષક રચના થઇ હોય તેને ઉવર્ણનામાં ફેરવી નાંખે છે. કેટલીક વખતે જે ટલી સ્થિતિ બંધાય તેટલી જ સત્તામાં હોય છે, કેટલીક વખત બંધથી સત્તા ઓછી હોય છે, કેટલીક વખતે બંધથી સત્તા વધારે હોય છે. આ દરેક વખતે ઉદ્વર્તના કેવી રીતે થાય તે સમજવા યોગ્ય છે. ઉપર કહ્યા પ્રમાણે અહીં એ ખ્યાલમાં રાખવાનું છે કે ઉદ્વર્તના થાય ત્યારે બંધ સમયે થયેલ નિષેક રચનામાં ફેરફાર થાય છે. અને જેટલી સ્થિતિ બંધાય તેટલી જ સ્થિતિની સત્તા હોય ત્યારે બદ્ધ સ્થિતિની અબાધા તુલ્ય સત્તાગત સ્થિતિ છોડી ઉપરના જે સ્થિતિસ્થાનકના દલિકની ઉદવર્નના થાય છે, તેના દલિ કને તેના ઉપરના સમયથી આવલિકાના સમય પ્રમાણ સ્થિતિ છડી ઉપરના બધાની સ્થિતિના ચરમ સ્થાન સુધીના કોઈ પણ સ્થાનકના દલિકની સાથે ભગવાય તેમ કરે છે, તાત્પર્ય એ કે - બંધ સમયે જે સમયે ભોગવાય તેમ નિયત થયા હોય તેને એક આવલિકા પછી કોઇપણ સમયે ભોગવવા યોગ્ય કરે છે. આ પ્રમાણે નિપેક ૨ચના ફરે છે. સ્થિતિની ઉદ્વર્તના એટલે અમુક સ્થાનમાં ભોગવવા માટે નિયત થયેલા દલિકોને ત્યાર પછીની કમમાં કામ આવલિકા પછી ફળ આપે તેની સાથે ભોગવવા યોગ્ય કરવા એ છે. જે સ્થિતિની ઉદ્વર્તન કરવાની હોય છે તેની ઉપરના સમયથી આરંભી એક આવલિકા પ્રમાણ સ્થિતિમાં દલિક નિક્ષેપ જીવસ્વભાવે થતો નથી, પરંતુ ત્યાર પછીના કોઇપણ સ્થાનમાં થાય છે, માટે આવલિકા અતીત્થાપના કહેવાય છે. આથી ઓછામાં ઓછી એક આવલિકા પ્રમાણ સ્થિતિ વધે છે, વધારેમાં વધારે અબાધા ઉપરની સ્થિતિના દલિકને બંધાતી સ્થિતિમાંના છેલ્લા સ્થિતિસ્થાનમાં નાંખે છે તે વખતે તેની ઘણી સ્થિતિ વધે છે એમ કહેવાય છે. કેટલી વધે છે - તે ગાથાના અર્થમાં કહેવાશે , સમયે સમયે બંધાતા કર્મમાં બદ્ધ સમયથી આરંભી એક આવલિકા પર્યત કોઇ કરણે લાગતું નથી, માટે સત્તાગત સ્થિતિનું નામ લેવામાં આવે છે. સત્તાગત સ્થિતિની નિર્ષક ૨ચના ફરી જઈ બદ્ધ સ્થિતિ જે ટલી થઇ જાય છે. જેમ કે અંતઃ કોડાકોડી સાગરોપમની સત્તાવાળ કોઇ આત્મા 90 કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ બાંધે ત્યારે અંતઃ કોડ કોડી ભાંગવાય તેવી રીતે નિયત થયેલ નિષ્પક ૨ચના ફરી જઇ સિત્તેર કોડાકોડીમાં ભોગવાય તેવી થાય છે. અહીં એ ખ્યાલમાં રાખવું કે - જે જે સ્થિતિની ઉદ્દ્વના થવાની હોય તેના દલિકા તેના ઉપરના સમયથી આરંભી એક અતીથાપનાવલિકા છોડી ઉપર - ઉપરના કોઈપણ સ્થાનકમાં પડે છે. આ નિયમ પ્રમાણે કોઇપણ સ્થાનક કે સ્થાનકોની ઉદ્વર્તન થાય છે સત્તાગત સ્થિતિ કે રસ તત્સમય બંધાતી સ્થિતિ કે બંધાતા રસ પ્રમાણ થાય છે. પણ બંધાતી સ્થિતિ કે બંધાતા રસથી સત્તાગત સ્થિતિ કે રસ વધે નહીં. સત્તાગત સ્થિતિથી બંધાતી સ્થિતિ ઓછી હોય ત્યારે બંધાતી સ્થિતિની અબાધા પ્રમાણ સત્તામત સ્થિતિ છોડી ઉપર સ્થાનકના દલિક તેના ઉપરના સમયથી આવલિકા છોડી બંધાતી સ્થિતિના છેલ્લા સ્થિતિસ્થાન સુધીના કોઇપણ સ્થાન સાથે ભાંગવાય તેમ કરે છે. જેમ કે - દસ કોડાકોડી પ્રમાણ સ્થિતિની સત્તા છે, બંધ પાંચ કોડાકોડીનો થાય છે. તે સમયે પાંચસો વર્ષ પ્રમાણ સત્તાગત સ્થિતિ છોડી તેની ઉપરના સ્થાનગત દલિ કને તેની ઉપરથી એક આવલિકા છડી સમયાધિક એક આવલિકા અને પાંચસો વર્ષ જૂન પાંચ કોડા કોડી સાગરોપમ પ્રમાણે સ્થાનકમાંના કોઇપણ સ્થાનક સાથે ભોગવાય તેમ કરે છે. તેનાથી વધે નહીં કેમ કે બંધ અધિક નથી. સ્થિતિની ઉદ્વર્તનાનાં જે કમ છે તે રસની ઉવર્નનાનાં પણ છે. સત્તાગત સ્થિતિથી અધિક સ્થિતિની બંધ થાય ત્યારે ઉદ્વર્તનાનો ક્રમ ટીકાનુવાદથી જાણી લેવાં. સત્તાગત છેલ્લી સ્થિતિની કે ઉપાખ્યાદિ સ્થિતિઓની ઉદ્વના ક્યારે થાય તે ટીકાના ભાષાંતરમાંથી જોઇ લેવું. અહીં ઉદ્વર્તમાન સ્થિતિ અને નિક્ષેપ સ્થિતિ એ બે નામ આવે છે. તેમાં ઉર્ધમાન સ્થિતિ તેને કહેવામાં આવે છે કે જે સ્થિતિ સ્થિતિસ્થાનકના દલિકોને ઉપરના સ્થાનકોમાં નાંખવાના હોય, અને નિક્ષેપ સ્થિતિ તેને કહેવામાં આવે છે કે - ઉદ્ધજ્યમાન સ્થિતિસ્થાનકના દલિકો જેમાં નાંખે છે – જેની સાથે ભોગવવા યોગ્ય કરે છે. પ્રશ્નનો ભાવાર્થ એવો છે કે જ્યાં અંતર્મુહૂર્ત જઘન્ય અબાધારૂપ અતીસ્થાપના કહીં ત્યાં ઉદયાવલિકા તો (અંતર્મુહૂર્તથી ઘણી નાની હોવાથી) અંતર્મુહૂર્તમાં અંતર્ગતપણે કહેવાઇ ગયેલી જ હોય છે તો પછી અંતર્મુહૂર્તની જઘન્ય અતીત્થાપના કહીને પુનઃ ઉદયાવલિકાની તે જધન્યતર અતીત્થાપના કહેવાનું શું કારણ ? પુનઃ એમ પણ બની શકતું નથી કે અબાધારૂપ અતીત્થાપના બિલકુલ વિદ્યમાન જ ન હોય ને તે વખતે માત્ર ઉદયાવલિકા જ વિદ્યમાન હોય ! જો એમ હોય તો ઉદયાવલિકારૂપ અતીત્થાપના અંતર્મુહૂર્તરૂપ અતીત્થાપનાથી જુદી કહી શકાય. For Personal & Private Use Only Jain Education Interational Page #32 -------------------------------------------------------------------------- ________________ ઉદ્વર્તન અને અપવર્ણનાકરણ જવાબ :- એ પ્રમાણે નથી, અબાધાની અન્તર્ગત રહેલ સ્થિતિઓને ઉપાડીને અબાધાથી આગળ નિક્ષેપ કરવાનો નિષેધ કરેલો છે, પરંતુ એ (અબાધા અન્તર્ગત) સ્થિતિઓનો અબાધાની મધ્યમાં આગળ કહેવાતાં અનુક્રમ પ્રમાણે ઉદવર્નના નિક્ષેપ પ્રવર્તે એમાં કોઇ વિરોધ નથી. તેથી જ ઉદયાવલિકા અન્તર્ગત સ્થિતિઓની પણ ઉવર્ણનાનો પ્રસંગ છે જ, તેથી તેના સંભવનો નિષેધ કરવાથી પ્રસન્ત પ્રતિષધ જ છે. પણ અસંભવના પ્રતિષેધસ્ય અપ્રસક્ત પ્રતિષેધ નથી. - અથ જઘન્ય નિક્ષેપ વિધિ :-) आवलिअसंखभागाइ जाव कम्मट्टिइ त्ति णिक्खेवो । समउत्तरालियाए, साबाहाए भवे ऊणे ।। २ ।। आवलिकाऽसङ्ख्येयभागेषु यावत् कर्मस्थितीति निक्षेपः । સમયોત્તરીતિયા, સાવધવા મવેત્રઃ || ૨ | ગાથાર્થ :- આવલિકાના અસંખ્યાતમાં ભાગથી માંડીને યાવત્ કર્મની અન્ય સ્થિતિ એ નિક્ષેપ વિષય છે, તે અબાધા સહિત સમયાધિકાવલિકા ન્યૂન થાય છે. ટીકાર્થ :- હર્વે નિક્ષેપવિધિનું સ્વરૂપ કહે છે - અહીં નિક્ષેપ બે પ્રકારે છે, જઘન્ય અને ઉત્કૃષ્ટ છે. ત્યાં આવલિકાના અસંખ્યાતમા ભાગ માત્ર સ્થિતિઓમાં જે કર્મલિક નિક્ષેપ કરાય તે જઘન્ય નિક્ષેપ કહેવાય છે. તે આ પ્રમાણે કહે છે સર્વ ઉત્કૃષ્ટ (સર્વ ઉપરિતન) સ્થિતિના છેડાથી નીચે આવલિકા અને આવલિકાનો અસંખ્યાતમ ભાગ ઉતરતાં જે નીચેની સ્થિતિ આવે તે સ્થિતિનું દલિક અતીત્થાપના રૂપ એક આવલિકા (ઉપરની વા આગળની આવલિકા) ઉલ્લંઘીને ઉપરની આવલિકાના અસંખ્યાતમા ભાગની સ્થિતિમાં નંખાય છે, પરંતુ આવલિકાના (અતીત્થાપના સંબંધી આવલિકાના) વચલા ભાગમાં ન પડે, કારણ કે નીચેની સ્થિતિઓ (આગળની અનંતર) આવલિકાને મૂકીન - ત્યાગ કરીને જ ઉપરની સ્થિતિમાં સંક્રમ એવો સ્વાભાવિક નિયમ છે. તેથી એટલા પ્રમાણનો (=વલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણનો) આ જઘન્ય નિક્ષેપવિષય છે. અને એ પ્રમાણે હોવાથી આવલિકાના અસંખ્યાતમાં ભાગ અધિક આવલિકા પ્રમાણ સ્થિતિને વિષે ઉદ્વર્તન થાય નહીં એ પ્રમાણે સિદ્ધ થયું. અને તેમ થવાથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિષયમાં બંધાવલિકા - અબાધા અને ઉપરની અસંખ્યાતમાં ભાગ અધિક એક આવલિકા સિવાયની બાકીની સ્થિતિઓ જ ઉવના યોગ્ય જાણવી. કારણ કે બંધાવલિકા ત સકલકરણ અયોગ્યપણું ૭ ઉત્તરનો ભાવાર્થ એવો છે કે - અબાધા સંબંધી અંતર્મુહૂર્તની જઘન્ય અતીસ્થાપનામાં અને ઉદયાવલિકારૂપ અતીત્થાપનામાં ઘણો તફાવત છે. કારણ કે અબાધા અતીત્થાપનાની સર્વથા ઉવના નથી થતી એમ નહિ, પણ અબાધા અન્તર્ગત સ્થિતિનો અબાધાથી ઉપર પ્રકોપ વા નિક્ષેપ થતાં નથી પણ અબાધામાં નું અબાધામાં તો પ્રક્ષેપ નિક્ષેપ થઇ શકે છે, અને ઉદયાવલિકાના દલિ કો ક્યાંય પણ પ્રક્ષેપ ન થતાં નથી. એ પ્રમાણે અબાધા અન્તર્ગન સ્થિતિ અબાધાથી ઉપર નહિં પ્રકંપાવાની અપેક્ષાએ અતીત્થાપનાપણે વિવશી છે અને ઉદયાવલિકાની સ્થિતિ તો (સર્વથા) ક્યાંય પણ નહિ પ્રક્ષેપાવાની અપેક્ષાએ અનીસ્થાપનાપર્ણ વિવસી છે, માટે બ, અતીસ્થાપનામાં મર્ટો તફાવત હોવાથી 'દયાવલિ કો અબાધામાં અંતર્ગત છે તો પષ્ણુ બન્નેની અતીસ્થાપના જુદી ગણી છે. ઉદાહરણ તરીકે ૧OOO સમયામક પૂર્વબદ્ધલતાના ૯૮૮માં સમયના પરમાણુઓ ૧OOO સમયાત્મક "ધ્યમા લતામાં (૯૮૯ થી ૯૯૭માં સમય સુધીની આગળની આવલિકા વર્જ) ૯૯૮-૯૯૯૯૯ ને ૧૮OC નંબર વાળા (આવ ના અસંખ્યાતમાં ભાગરૂપ) સમસ્યામાં ૫૩ પુન: ૯૮૭માં સમયના પરમાણુઓ ૯૯૭ થી ૧000 સુધીના ૪ સમયમાં (વરસ્તુત સમયાધિકાવલિકાના અસંખ્યાતમા ભાગમાં) પડે, પુનઃ ૯૮૬ મા રામયના પરમાણુ ૯૯૬ થી ૧000 સુધીના ૫ સભ્યોમાં (વસ્તુત: દ્વિરમયાધિક આવે ના અસંખ્યાતમાં ભાગમાં) ૫ડે. એ પદ્ધતિએ પાછળ પાછળ હઠનો આગળના નિસંપ, અકેક સમય અધિક થતા જાય. - અહી પરમાણુની (આગળની સ્થિતિમાં) પડવારૂપ જે ક્રિયા તે નિપ કહેવાય , અને જે સ્થિતિમાં ઉદ્ધવન્યમાન (વા અપવર્ચમા) પરમાણુઓ પ્રક્ષેપાય છે તે સ્થિતિમાં વિક્ષેપવપવ કહેવાય, સત્તાન સ્થિતિથી અધિક સ્થિતિનો બંધ થાય ત્યારે ઉના કઇ રીતે થાય તે હકીકત 3જી ગાવામાં આવશે, એટલે જ માપાંતરમાં અહી સત્તામાં સ્થિતિની સમાન બંધ થાય ત્યારે ઉત્ત• કઇ રીતે થાય એમ કહ્યું છે. જે સમયે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય તે સમયે ના નની ઉદ્ધા ન થાય, પરંતુ બંધાવલિકા ગયા બાદ થાય, માટે મiધાવલિકા પ્રમાણ સ્થિતિ ઉર્જનાને અયોગ્ય કહી છે. બંધાયેલી ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાવલિકા પછીના સમયે બંધાવલિકા ન્યૂન થઇ, તે સમય ની પ્રમાણ સ્થિતિ બંધાઇ, તેની અબાધા પ્રમાણે બંધાવલિ કા યૂન ઉત્કૃષ્ટ સત્તાન સ્થિતિની પણ ઉર્જના નહિ થાય માટે અબાધા સ્થિતિ વતું. તથા વટli સ્થિતિસ્થાથી આરંભી એક આ વલિ કા આવલિકાના અસંખ્યામાં ભાગ પ્રમાણ સ્થિતિની પણ ઉર્નના થઇ શકતી નથી માટે તે પણ વજી છે. For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ-૨ છે, અને અબાધાની સ્થિતિઓને અતીત્થાપનાપણે પ્રતિપાદન કરી છે. તેથી બંધાવલિકા અન્તર્ગત અને અબાધા અન્તર્ગત સ્થિતિઓ ઉદ્વર્તના અયોગ્યપણું છે. અને પૂર્વ કહેલ નિક્ષેપ વિધિની યુક્તિને અનુસાર અસંખ્યાતમાં ભાગ અધિક આવલિકા પ્રમાણ ઉપરની સ્થિતિઓ પણ ઉદ્વર્તનાને યોગ્ય નથી. આ પ્રમાણે નિક્ષેપ વિધિ વિચારવી. | ઇતિ જઘન્ય નિક્ષેપ વિધિ સમાપ્ત હવે જેમાં દલિકનો નિક્ષેપ થાય છે તે પતઘ્રહ સ્થિતિઓનું સ્વરૂપ કહે છે. ત્યાં જે આવલિકા અને આવલિકાના અસંખ્યાતમા ભાગે ઉપરના સ્થાનથી નીચે ઉતરતાં નીચેની બીજી સ્થિતિની ઉદ્વર્તન થાય (ત પ્રથમ સ્થિતિની ઉદ્વર્તના કહેવાય છે) ત્યારે સમયાધિક આવલિકાનો અસંખ્યાતમાં ભાગ (જઘન્ય) નિક્ષેપ વિષય પતગ્રહ સ્થિતિઓ છે. (અર્થાત સમયાધિક આવલિકાના અસંખ્યાતભાગ પ્રમાણ પતગ્રહ સ્થિતિઓમાં નીચેની દ્વિતીયસ્થિતિનું દલિક પડે) જ્યારે ત્રીજી સ્થિતિની ઉદ્વર્તન થાય ત્યારે બે સમયાધિક આવલિકાના અસંખ્યાતમા ભાગ પતંગ્રહ પ્રમાણ સ્થિતિઓમાં કર્મલિક પડે છે. એ પ્રમાણે એકેક સમયની વૃદ્ધિએ દલિક નિક્ષેપ ત્યાં સુધી કહેવો કે જ્યાં સુધી ઉત્કૃષ્ટ દલિક નિક્ષેપ થાય. અને તેનું (- ઉત્કૃષ્ટ દલિક નિક્ષેપનું) પ્રમાણ સમયાધિક આવલિકા અને અબાધાહીન સર્વ કર્મસ્થિતિ પ્રમાણ તે ઉત્કૃષ્ટ દલિક નિક્ષેપ છે. તે આ પ્રમાણે કહે છે- અબાધાથી ઉપરની પોતાની સ્થિતિઓની ઉદ્વર્તન થાય છે. ત્યાં પણ અબાધા ઉપરની સ્થિતિની ઉદ્વર્તના થયે છતે અબાધાથી ઉપર જ દલિક નિક્ષેપ થાય છે, પણ અબાધાની અંદર દલિક નિક્ષેપ થતો નથી. ઉદ્વર્યમાન દલિકનો નિક્ષેપ ઉદૂવર્યમાન સ્થિતિ ઉપર જ થાય છે. ત્યાં પણ ઉદ્વર્યમાન સ્થિતિથી ઉપરની આવલિકા પ્રમાણ સ્થિતિઓ અતિક્રમીને ઉપરની સર્વ સ્થિતિઓમાં દલિક નિક્ષેપ થાય છે. તેથી અતીત્થાપના એક આવલિકા, ઉદ્વર્ધમાન સમય માત્ર સ્થિતિ અને અબાધા એ ત્રણ વર્જીને બાકીની સર્વ પણ સ્થિતિઓ ઉત્કૃષ્ટ દલિક નિક્ષેપ વિષયની છે. (અર્થાત્ શેષ સર્વ સ્થિતિઓ તે પતઘ્રહ સ્થિતિઓ છે.) આ ઉત્કૃષ્ટ દલિક નિક્ષેપ વિષય અબાધા ઉપરના અનંતર સમયની ઉદ્વર્તના સ્થિતિસ્થાનને આશ્રયીને ઉત્કૃષ્ટ દલિક નિક્ષેપ વિષય પ્રાપ્ત થાય છે. અને સર્વ ઉપરિતન સમયની ઉદ્વર્તનાને આશ્રયીને જઘન્ય દલિક નિક્ષેપ વિષય પ્રાપ્ત થાય છે. અને પંચસંગ્રહ ઉદ્વર્તનાકરણની ગાથા-૪માં કહ્યું છે – “કાવાદાવર ટાગવત પદુદ્દેદ પરણવષેવો રિમુવIM પડુ ગાયનનો ” અર્થ :અબાધાની ઉપર રહેલ સ્થિતિસ્થાનના દલિક આશ્રયી ઉત્કૃષ્ટ નિક્ષેપ થાય છે. અને ઉદ્દ્વના કરતાં છેલ્લા સ્થિતિસ્થાન આશ્રયી જઘન્ય નિક્ષેપ થાય છે. (ચિત્ર નં-૧ જુઓ) ઇતિ નિર્વાઘાતભાવે સ્થિતિ ઉદવર્તના સમાપ્ત નિર્વાઘાત ઉદવર્નના વિધિના ચિત્ર નં.-૧ ની સમજતી :- પ્રથમ લાઇનમાં અસત્ કલ્પનાથી ૧ થી ૪૧ સુધી પૂર્વ બાંધેલ ઉત્કૃષ્ટ સ્થિતિ લતા છે. ત્યાં પ્રથમ ૫ બિન્દુ તે બંધાવલિકા ગયા પછીની ઉદયાવલિકાના છે. ૧ થી ૨૦ બિન્દુ તે ઉદયાવલિકા સહિત ઉત્કૃષ્ટ અબાધા છે, અને તે ઉત્કૃષ્ટ અતીત્થાપના પણ કહેવાય છે, અને આ સ્થિતિઓ અનુવર્તનીય છે. ઉદયાવલિકા ઉપરના ૬ઠ્ઠા બિન્દુથી શરૂ કરી ૧૨મા સુધીના બિન્દુવાળા સ્થાનોના દલિકોની અબાધાની અંદર રહેલ સ્થિતિઓમાં જ ઉદ્વર્તન થાય પણ અબાધાની બહારની સ્થિતિમાં ન થાય. તેથી ૬ઠ્ઠા સ્થાનકનું કર્મલિક નીચેની લાઇનમાં ૭ થી ૧૧ અતીત્થાપના આવલિકા ઓળંગીને ૧૨ થી ૨૦ સુધીમાં પડે, તે રીતે ૭મા ૧૩ થી ૨૦ સુધી પડે. તવી રીતે ૮મા આદિ સ્થાનાના દલિકો વિષે પણ જાણવું અર્થાત્ જીવ અબાધામાં રહેલ દલિકોને અબાધાની બહારની સ્થિતિઓ સાથે ભોગવે તેમ કરતો નથી. પણ ઉદયાવલિકામાં રહેલ દલિકોને છોડી ઉપરના સ્થાનાના દલિકો એક આવલિકા પછીના સ્થાનોમાં ઉદયમાં આવનાર દલિકો સાથે ઉદયમાં આવવા યોગ્ય કરે છે. ૧૨મા સ્થાનના દલિકો ૧૮ થી ૨૦માં ગયા, તે અબાધાની અંદરનો જઘન્ય નિક્ષેપ કહેવાય. - ઉપરની લાઇનમાં ર૧મા સ્થાનથી ઉત્કૃષ્ટ નિક્ષેપ શરૂ થાય છે. તેનું પ્રમાણ સમયાધિક આવલિકા અને અબાધાહીન સર્વ કર્મસ્થિતિ છે. તેથી અતીત્થાપનાની એક આવલિકા ઉદ્વર્યમાન સમયમાત્ર સ્થિતિ અને અબાધા એ ત્રણ સિવાયની સર્વ સ્થિતિઓ ઉત્કૃષ્ટ લિક નિક્ષેપ વિષયની છે. (૩૯ થી ૫૩) એટલે ઉપર એમ કહેવામાં આવ્યું છે કે ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય ત્યારે બંધાવલિકા, અબાધા અને આવલિકાના અસંખ્યાતમા ભાગ અધિક એક આવલિકા પ્રમાણ સ્થિતિ છોડી શપ સ્થિતિઓની ઉદ્ધના થાય છે. અહીં ઉદ્ધનાને યોગ્ય જે સ્થિતિ કહી છે તેમાંના કોઇપણ સ્થિતિના દલિકોન તેના ઉપરના સમયથી એક આવલિકા છોડી ઉપરના સ્થાનોમાં પ્રક્ષેપ છે. એટલે કે તેટલાં મોડા ફળ આપવા યોગ્ય કરે છે એમ સમજવું. ૧૦ જેટલાં સ્થિતિસ્થાના ઓળંગી દલિકના નિક્ષેપ કરે તે અતીત્થાપના કહેવાય છે. ઓછામાં ઓછી એક આવલિકા ઓળંગીન જ દલિક નિક્ષેપ કરે છે, માટે એક આવલિકા અતીસ્થાપના કહી છે. તેમાં આવલિકા પ્રમાણ સ્થિતિમાં દલિક નિક્ષેપ ન કરે માટે વર્જી છે જે સ્થિતિસ્થાનની ઉદ્વર્તન કરે છે તેના દલિકનો નિક્ષેપ તેના ઉપરના સ્થાનકથી આરંભી આવલિકા પ્રમાણ સ્થિતિ છોડી ઉપરના સ્થાનકમાં થાય છે, માટે તે ઉદ્દવર્ધમાન સ્થાન પણ વર્યું છે. અબાધા વર્જવાનું કારણ અબાધા પ્રમાણ સ્થાનકના દલિકનો નિક્ષેપ અબાધાની ઉપરના સ્થાનકોમાં થતો નથી . For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ઉત્કૃષ્ટ અતીસ્થાપના (અનુદ્ધર્તનીય) નિઘાત ઉદ્વર્તના વિધિનું ચિત્ર નંબર - ૧ (ગાથા ૧-૨ના આધારે) અબાધાની અંદર રહેલ અનવર્ણનીય (૧ થી ૨૦) ઉદ્વલના થતી સ્થિતિઓ આ વિધિથી ઉદ્વર્તે છે. (૨૧થી૩૩)ી જઘન્ય અતીસ્થાપના (અનુદ્દવર્તનીય) પૂર્વ બાંધેલ શિતલતા ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧ ૩૨ ૩૩ ૩૪ ૩૫ ૩૬ ૩૭ ૩૮ ૩૯ ૪૦ ૪૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ /\ જ છે ઉદયાવલિકા આવલિકા આવલિકાનો (બંધાવલિકા ગયા અસંખ્યય ભાગ ૨ પછીની) ઉદ્ધવર્તના અને અપવર્તનાકરણ આ સ્થાનથી ઉત્કૃષ્ટ નિક્ષેપ થાય છે. આ સ્થાન જઘન્ય નિક્ષેપનું છે. For Personal & Private Use Only બંધાતી સ્થિતિલતામાં ઉદ્વર્તન થાય છે. ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦|૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧ ૩૨ ૩૩ ૩૪ ૩૫ ૩૬ ૩૭ ૩૩૯ ૪૦ ૪૧ ઉત્કૃષ્ટ અબાધા (૧ થી ૨૦). અબાધા ઉપરની વધતો નિક્ષેપ જઘન્ય નિક્ષેપ અનિક્ષેપ સ્થિતિઓ (૧ થી ૨૬) અતીત્યાપના આવલિકા ઉત્કૃષ્ટ નિક્ષેપ વિષયમાં દરેક જગ્યાએ આવલિકા અતીત્થાપના જાણવી. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૦ - અથ વ્યાઘાતભાવે ઉર્જાનાનું સ્વરૂપ ઃ णिव्वाघाएणेवं, वाघाए संतकम्महिगबन्धो । आवलिअसंखभागाइ होइ अइत्थावणा नवरं ।। ३ ।। निर्व्याघातेनैवं व्याघाते सत्कर्माऽधिकवन्धः । आवलिका संङ्ख्येयभागादिका भवत्यतीत्थापना नवरम् ।। ३ ।। " - ગાથાર્થ :- એ પ્રકારનો દલિક નિક્ષેપવિધિ તે નિર્વ્યાઘાતભાવે જાણવો. અને સત્તા સ્થિતિથી અધિક સ્થિતિબંધ રૂપ વ્યાયાતભાવે તો અતીસ્થાપના આવલિકાના અસંખ્યાતમા ભાગથી પ્રારંભીને અધિક અધિક પૂર્ણ આવલિકા પર્યંત હોય છે.) કર્મપ્રકૃતિ ભાગ-૨ ટીકાર્ય :- એ પ્રમાણે આ દલિક નિક્ષેપવિધિ અય્યાઘાતપણે એટલે વ્યાઘાત રહિતપણે કહ્યો. વળી હવે વ્યાધાત પણે આ પ્રમાણે છે- પૂર્વની સ્થિતિ સત્તાકર્મની અપેક્ષાએ અધિક નવા કર્મબંધરૂપ આવલિકાના અસંખ્યેયભાગાદિ અત્યાપના થાય છે. અને નિક્ષેપ પણ આવલિકાના અસંખ્યાતમા ભાગાદિનો હોય છે, અહીં વળુ′ આ શબ્દ પુનઃ અર્થમાં ભિન્નક્રમથી જોડાય છે. અને તે રીતે જોડેલ જ છે. અહીં આ તાત્પર્ય છે. પૂર્વના સત્તાકર્મ સ્થિતિની અપેક્ષાએ સમયાદિ અધિક જે નવો કર્મબંધ તે અહીં વ્યાપાત ઇષ્ટ છે, વ્યાપાત તરીકે જાણવો, ત્યાં અતીસ્થાપના જધન્ય આવલિકાના અસંખ્યયભાગ માત્ર છે. તે આ પ્રમાણે કહે છે. પૂર્વની સત્તાકર્મસ્થિતિનો સમયમાત્ર અધિક નવાં કર્મબંધ થયે છત પૂર્વની સ્થિતિ સત્તાકર્મમાંથી અન્ય કે ઉપાજ્ય સ્થિતિની ઉર્જાના થતી નથી, એ પ્રમાણે જ્યાં સુધી આલિકો અને બીજી આધિકાના અસંખ્યાતમાં ભાગ સુધી જાણતું. બે સમયાધિક, ત્રણ સમાધિક પાવનું આલિકાના અસંખ્યાતમા ભાગાધિક નવો કર્મબંધ થયે છત પણ પૂર્વ સત્તામાંથી અન્ય કે ઉપાત્ત્વ સ્થિતની ઉત્ત્તના ન થાય એમ જાણવું, વળી જ્યારે આલિકાના બે અસંખ્યાતમા ભાગાધિક જેંટલો નવાં કર્મબંધ થાય ત્યારે પૂર્વ સત્તાકર્મમાંથી અન્ય સ્થિતિની ઉર્જાના થાય છે, અને તે અન્ય સ્થિતિને ઉત્ત્તને આવલિકાના પ્રથમ અસંખ્યાતમા ભાગને ઉલ્લંપીને બીજા ૧૧અસંખ્યાતમા ભાગમાં નંખાય છે. એ પ્રમાણે નવા કર્મબંધનો સમયાદિ વૃદ્ધિમાં અતીત્યાપના વધે છે. અને તે ત્યાં સુધી થાય કે જ્યાં સુધી આવલિકા પૂર્ણ થાય, નિક્ષેપ પણ અતીત્થાપના વિધિમાં તેટલાં પ્રમાણનાં જ થાય છે. ત્યાંથી આગળ ફરી નવાકર્મબંધમાં સમયાદિ વૃદ્ધિ થતા ફક્ત નિક્ષેપ વિષય (પતહ સ્થિતિઓ) જ વર્ષ છે, પણ અતીસ્થાપના નહીં. અને - પંચસંગ્રહ ઉર્દુની ૭ અને ૮મી ગાથામાં કહ્યું છે કે - ‘નિસંiમા, ગડુ પડ્ યો उ ठिइवंधो । उब्बट्टइ तो चरमा, एव जावलिया अइत्थवणा ।। ७ ।। अइत्थावणालिआए, पुण्णाए बडूढइ त्ति णिक्खेवो । '' અર્થ :- સત્તાગત સ્થિતિથી અભિનવ સ્થિતિબંધ જ્યારે આવલિકાના બે અસંખ્યાતમા ભાગ પ્રમાણ વધે - થાય ત્યારે સત્તાગત સ્થિતિમાંહેની અન્ય સ્થિતિની ઉત્તના કરે છે. આ વખતે આધિકાનાં પહેલાં અસંખ્યાતમાં ભાગ અતીસ્થાપના અને બીજું અસંખ્યાતો ભાગ નિક્ષેપ છે. ત્યાર બાદ સમયાદિ સ્થિતિબંધની વૃદ્ધિએ) એક આવલિકા પૂર્ણ થતા સુધી અતીસ્થાપના વધે છે. અતીસ્થાપનાવલિકા પૂર્ણ થતા નિક્ષેપ વધે છે. અને જ્યાં સુધી નવો કર્મબંધ પૂર્વસત્તાકર્મથી બે આવલિકાના અસંખ્યાતમા ભાગથી અધિક ન થાય ત્યાં સુધી પૂર્વના સત્તાકર્મની અન્ય સ્થિતિથી નીચેના આવલિકાનો અસંખ્યાતમા ભાગ અધિકને ઉલ્લંઘીને નીચેની સ્થિતિની જ ઉવર્ણના થાય છે. ત્યાં પણ અસંખ્યષભાગ અધિક આવલિકાને અતિક્રમીને પછી તરતની જ નીચેની સ્થિતિ ઉત્તાય છે. ત્યારે આવલિકાને અતિક્રમીને ઉપરની આવલિકાના ‘અસંખ્યાતમા ભાગમાં નિક્ષેપ થાય છે. અને જ્યારે નીચે રહેલ બીજી ૧૧ આ વખતે નિક્ષેપના વિષયરૂપ સ્થિતિ આવલિકાના બે અસંખ્યાતમા ભાગ અને ત્રીજો અપૂર્ણ અસંખ્યાતમાં ભાગ હોવી જોઇએ. કેમકે સત્તાગત સ્થિતિના ચરમ સ્થાનકથી આરંભી આલિકા અને આવલિકાના અસંખ્યાતમા ભાગની નીચેના સ્થાનકની ઉર્જાના કરે છે. અને નવીન સ્થિતિબંધ સત્તાગત સ્થિતિથી કંઇક ન્યૂન આવલિકાના બે અસંખ્યાતમા ભાગ અધિક છે. એટલે અહીં જે સ્થાનની ઉત્તના કરે છે તેના ઉપરના સ્થાનથી અનીસ્થાપના આલિકા ઓળંગતા નિક્ષેપના વિપયરૂપ સ્થિતિ આવલિકાના બે અસંખ્યાતમા ભાગ અધિક છે. એટલે અહીં જે સ્થાનની ઉર્જાના કરે છે તેના ઉપરના સ્થાનકથી અતીસ્થાપના આવલિકા ઓળંગતા નિક્ષેપના વિષયરૂપ સ્થિતિ આવલિકાના બે અસંખ્યાતમા ભાગ અને ત્રીજો અપૂર્ણ અસંખ્યાતમાં ભાગ સંભવે છે. For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ઉદ્વર્તન અને અપવર્ણનાકરણ ૧૧ સ્થિતિ ઉદ્વર્તાય છે. (ત્યારે આવલિકાને અતિક્રમીને) સમયાધિક અસંખ્યાતમા ભાગમાં નિક્ષેપ થાય છે એ પ્રમાણે વિચારવું. અલ્પબહુત કહે છે. સર્વથી અલ્પ જઘન્ય અતીત્થાપના અને જઘન્ય નિક્ષેપ છે, પરસ્પર તે બન્ને સરખી છે. તે બને પણ આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જ છે. તેથી ઉત્કૃષ્ટ અતીત્થાપના અસંખ્યયગુણ, તે ઉત્કૃષ્ટ અબાધારૂપપણું હોવાથી, તેથી પણ ઉત્કૃષ્ટ નિક્ષેપ અસંખ્યયગુણ છે, તે સમયાધિક આવલિકા અને અબાધાહીન સર્વ કર્મસ્થિતિ પ્રમાણ હોવાથી, તેથી પણ સર્વ કર્મસ્થિતિ વિશેષાધિક છે, કારણ કે ઉત્કૃષ્ટ જે નિક્ષેપ તેમાંથી ઓછી કરેલી સ્થિતિ તેમાં ઉમેરાતી હોવાથી. (ચિત્ર નં. ૨ - ૩ - ૪ - ૫ જુઓ) ઇતિ વ્યાઘાતભાવે ઉદ્વર્તનાનું સ્વરૂપ સમાપ્ત - અથ નિર્ચાઘાતભાવે સ્થિતિ અપવર્નના :-) उबटुंतो य ठिई, उदयावलिबाहिरा ठिइविसेसा । णिक्खिवइ तइयभागे, समयहिगे सेसमइवइय ।। ४ ।। वडूढइ तत्तोऽइत्थावणाओं जावालिगा हवइ पुन्ना । तो णिक्खेवो समयाहिगालिगदुगूणकम्मठिई ।। ५ ।। अपवर्त्तयंश्च स्थिति-मुदयावलिकाबाह्यान् स्थितिविशेषान् । निक्षिपति तृतीये भागे, समयाधिके शेषमतिक्रम्य ।। ४ ।। वर्धत ततोऽतीत्थापना, यावदावलिका भवति पूर्णा । तस्मान्निक्षेपः समयाधिकावलिकाद्विकोनकर्मस्थितिः ।। ५ ।। . ગાથાર્થ :- કર્મસ્થિતિની અપવર્તન કરતો જીવ ઉદયાવલિકાથી બહારના સ્થિતિ વિશેષને (શેષ સ્થિતિઓને) અતિક્રમીને સમયાધિક આવલિકાના ત્રીજા ભાગમાં નિક્ષેપે છે. // ૫ //. ત્યાંથી લાવતું આવલિકા પરિપૂર્ણ થાય ત્યાં સુધી અતીત્થાપના વધે છે. તેથી સમયાધિક આવલિકાદ્ધિકહીન સર્વ કર્મસ્થિતિ પ્રમાણ ઉત્કૃષ્ટ નિક્ષેપ વિષય છે. || | ૧૨ ગાથા ૧માં ૩ નંબરની ટીપ્પણમાં ઉદાહરણમાં સત્તાગત સ્થિતિ સમાન બંધ થાય ત્યારે નિર્ણાઘાતપણે ઉદ્વર્તના બતાવી હવે સત્તાગત સ્થિતિ આવલિકાના બે અસંખ્યાતમા ભાગ પ્રમાણ અધિક એટલે કે છ અધિક (૧000 +૬) સ્થિતિસ્થાનનો બંધ ન થાય ત્યાં સુધી પણ ઉવર્નના ગાથા-૧માં કહ્યા પ્રમાણે જ થાય છે. એટલે જ્યાં સુધી ૧૦00 +૫ અધિક સ્થિતિસ્થાનો બાંધે ત્યાં સુધી છેલ્લા ૧૨ સ્થાનોની ઉદ્વર્તન ન થાય, પરંતુ ૯૮૮ સ્થાનની જ ઉદ્વર્તન થાય, અને તેના દલિકને અતીત્થાપના આવલિકા ૯ સમય પ્રમાણ ઓળંગી ૯૯૮ આદિ ઉપરના તમામ સ્થાનમાં નાંખ, જ્યારે સત્તાગત 1000 સ્થિતિસ્થાનથી આવલિકાના બે અસંખ્યાતમા ભાગ અધિક એટલે કે ૧૦૦૦ +, સ્થાનક પ્રમાણ સ્થિતિબંધ કરે ત્યારે ૧000માં સ્થિતિસ્થાનની ઉદવર્નના થોય, અને તેના દલિકને આવલિકાનો અસંખ્યાતમો ભાગ ઓળંગી એટલે કે ૧000 ઉપરના ૧ - ૨ - ૩જા સ્થિતિસ્થાનને ઓળંગી ઉપરના આવલિકા અસંખ્યાતમા ભાગમાં એટલે કે ૧000 ઉપરના ૪ - ૫ -૬ઠ્ઠા સ્થિતિસ્થાનોમાં નાંખે. એક અધિક સ્થિતિ બાંધે એટલે કે ૧૦૦૦ ઉપર ૭ સ્થાનકનો બંધ કરે તો ૧થી૪ ઓળંગી ૫ થી ૭ સુધીમાં નાંખે. અહીં અતીત્થાપનામાં સમય વધ્યો પણ નિક્ષેપના સ્થાનકો તેટલાં જ રહ્યા. એ પ્રમાણે અતીત્થાપનાની આવલિકા પૂર્ણ ન થાય ત્યાં સુધી અતીત્થાપના વધે અને આવલિકા પૂર્ણ થયા પછી નિક્ષેપ વધે. અહીં આવલિકાના બે અસંખ્યાતમાં ભાગ કે તેથી અધિક બંધ થાય ત્યારે ૧000મા સ્થાનકની અપેક્ષાએ નિક્ષેપ ક્યાં થાય એ કહ્યું. પરંતુ આવલિકાના બે અસંખ્યાતમાં ભાગ અધિક બંધ થાય ત્યારે ૯૯૯મા સ્થિતિસ્થાનની ઉદુવર્ણના થાય કે નહિ અને થાય તો તેના દલિકને ક્યાં નાંખે તે કહ્યું નથી, પરંતુ તેની પણ ઉદ્વર્નના થાય અને ઉપરના હિસાબે જ પ્રક્ષેપ કરે. એટલે ૯૯૯મા સ્થાનકની ઉદ્વના કરે અને તેના દલિકને ૧000 - ૧ - ૨ - ૩ સ્થાનકને ઓળંગી ૪ - ૫ - ૬ઠ્ઠા સ્થિતિસ્થાનમાં નાંખે. આ પ્રમાણે અતીત્થાપનાની આવલિકા પૂર્ણ ન થાય ત્યાં સુધી નિક્ષેપના સ્થાનકો તેટલાં જ રહે ત્યારબાદ નિક્ષેપ વધે. અબાધાના સ્થાનોની ઉદ્દ્વના અબાધાના સ્થાનોમાં જ થાય છે. એટલે ઉદયાવલિકા સંકલ કરણને અયોગ્ય હોવાથી ૯ સ્થાનકો ઓળંગી ૧૦મા સ્થાનકની ઉદ્દવર્નના થાય અને તેના દલિકને ૧૧ થી ૧૯ રૂ૫ અતીત્થાપના આવલિકા ઓળંગી ૨૦મા સ્થાનકથી ૧૦૦ સુધીના સ્થાનમાં નાંખે. આ પ્રમાણે અબાધા સ્થાનોની પણ ઉદ્વર્તન થાય છે. અહીં ૧ થી ૧૦૦ અબાધાસ્થાન અસતુકલ્પનાથી ગણેલ છે. For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૨ કર્મપ્રકૃતિ ભાગ-૨ આવલિકાના બે અસંખ્યયભાગ અધિક બંધ થાય ત્યારે વ્યાઘાતભાવે ઉદવર્તનાનું ચિત્ર નંબર - ૨ (ગાથા-૩ના આધારે) અતીત્યા.આવ. સંપૂર્ણ સમયાધિક જ અતી. પૂર્વ બંધાયેલ સ્થિતિલતા | | જશે. અતીત્થા. | ૩૩ ૩૪ ૩૫ ૩૬ ૩૭ ૩૮ ૩૯ ૪૦ ૪૧ ૪૨ ૪૩ ૪૪ ૪૫ ૪૬ ૪૭ 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 બંધાતી સ્થિતિલતા 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 ૩૩ ૩૪ ૩૫ ૩૬ ૩૭ ૩૮ ૩૯ ૪૦ ૪૧ ૪૨ ૪૩ ૪૪ ૪૫ ૪૬ ૪૭ જઘન્ય નિક્ષેપ જઘન્ય નિક્ષેપ ૩૯ થી ૪૧ સુધીનો તે જ રહે. ૩૮મા સ્થાનથી પચ્ચાનુપૂર્વીએ નિક્ષેપ વધે છે. અતીત્થાપના આવલિકા જ રહે. ચિત્રન.-૨ની સમજતી :- ચિત્ર નં ૧ના ૧ થી ૪૧ સ્થાનો બતાવ્યા હતા. હવે તેથી આવલિકાના બે અસંખ્યાતમા ભાગ અધિક બંધ થાય એટલે બંધલતા આવ૮ અસંખ્યયભાગ ૩ X ૨ = ૬ બિન્દુ અધિક બતાવ્યા છે. તેથી આ ચિત્રમાં ૪૨થી ૪૭ સુધી સ્થાનકો બતાવ્યા છે. હવે જ્યારે બંધાતી લતામાં ૪૭ બંધાય ત્યારે ઉપરના ૪૧નું દલિક ૩ જ00 અતીત્થાપનારૂપ છોડી ૪૫ - ૪૬ - ૪૭ ના ૩ સ્થાનરૂપ ધ0 નિક્ષેપ થાય. તે રીતે ૪૦નું દલિક સમયાધિક જઘ0 અતી ૪ સ્થાન છોડી તે જ ૪૫ - ૪૬ - ૪૭માં જઘ, નિક્ષેપ થાય, ૩૯નું દલિક ૫ અતીત્યા આવ છોડી તે જ ૪૫ - ૪૬ - ૪૭માં પડે. અહીં સુધી જઘન્ય નિક્ષેપ કહેવાય. હવે અતીત્થાપના આવતુ ૫ બિન્દુ પ્રમાણ રહે અને નિક્ષેપ વધે. તેથી ૩૮મા સ્થાનના દલિકો ૫ અતી આવ છોડી ૪૪થી ૪૭ના ૪ સ્થાનમાં પડે છે. તે રીતે ૩૭ આદિનું For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દવર્તન અને અપવર્તનાકરણ ૧૩ પડ્યાનુપૂર્વી સ્થાનકના દલિકો ક્રમે કરીને ૫ - ૬ - ૭ - ૮ - ૯ સ્થાનકમાં પડે. છેલ્લે ૩૩મા સ્થાનના દલિકો ૩૯થી ૪૭ના ૯ સ્થાનમાં પડે. આ રીતે આગળ નિક્ષેપ વધે પણ અતીત્થાપના આવલિકા પ્રમાણ જ રહે છે. સમયાધિક આવલિકાના બે અસંખ્યાતમાં ભાગ બંધ થાય ત્યારે વ્યાઘાતભાવે ઉદ્વર્તનાનું ચિત્ર નંબર - ૩ (ગાથા - ૩ ના આધારે) અતીત્થાપના આવલિકા સંપૂર્ણ સમયાધિક જય.અતીત્યા. જધ, અતીત્થાપના ૪૦/૪૧ ૪૨ ૪૩ ૪૪ ૪૫ ૪૬ ૪૭ ૪૮ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ પૂર્વબંધાયેલ સ્થિતિલતા:- બંધાતી સ્થિતિ લતા - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૪૦ ૪૧ ૪૨ ૪૩ ૪૪ ૪૫]૪૬ ૪૭ ૪૮] જઘન્ય નિક્ષેપ ચિત્ર નં-૩ની સમજુતી :- ૩૩થી ૩૯ના સ્થાનના દલિકોની ઉદ્વર્તનાં ચિત્ર નંબર રની જેમ જાણવી. હવે સમયાધિક આવલિકાના બે અસંખ્યયભાગ અધિક બંધ થાય છે. તેથી ૪૮મું સ્થાનક સમયાધિક તરીકે બતાવ્યું છે. ૪૦માં સ્થાનના દલિકો અતીત્થાપના આવલિકારૂપ ૫ સ્થાન છોડી ૪૬ - ૪૭ - ૪૮માં ૩ સ્થાનમાં જઘન્ય નિક્ષેપ થાય છે. ૪૧મા સ્થાનના દલિકો ૪ સ્થાનો છોડી તે જ ૩ સ્થાનમાં જઘ0 નિક્ષેપ થાય છે. ૪રમા સ્થાનકના દલિકો જઘ0 અતીત્યા, રૂ૫ ૩ સ્થાનક છોડી તે જ ૩ સ્થાન ૪૬ - ૪૭ - ૪૮માં જઘo નિક્ષેપ થાય છે. ૪૩ આદિ સ્થાનોનો નિક્ષેપ થતો નથી. For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ-૨ (પૂર્ણ આવલિકા અતીત્થાપના સહિત આવલિકાના અસંખ્યાતમાં ભાગાયિકો પ્રમાણ બંધ થાય ત્યારે વ્યાઘાતભાવે ઉદવ ચિત્ર નંબર - ૪ (ગાથા – ૩ ના આધારે) અતીત્થાપના આવલિકા પૂર્ણ બંધાતી સ્થિતિ લતા :- ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૪૦ ૪૧ ૪૨ ૪૩ ૪૪ ૪૫૪૬ ૪૭ ૪૮ ૪૯ જશે. નિક્ષેપ સમયાધિક જઘન્ય નિક્ષેપ ચિત્ર નં.-૪ ની સમજુતી :- ચિત્ર નંબર ૩માં ૪૦મા સ્થાનના દલિકો અતીત્થાપના આવ છોડી જઘન્ય નિક્ષેપ થયો હતો. હવે આ ચિત્રમાં તે જ ૪૦મા સ્થાનના દલિકો આવ૦ છોડી ૪૬થી ૪૯ના ૪ સ્થાનમાં સમયાધિક જઘo નિક્ષેપ થયો. પૂર્વના ચિત્ર નંબર ૨માં ૪૧મા સ્થાનના દલિકોનો જઘ0 અતીત્યા અને જઘન્ય નિક્ષેપ થયો હતો, હવે આ ચિત્રમાં તે જ ૪૧મા સ્થાનની અતી આવતુ પૂર્ણ કરવાની છે, અને જઘo નિક્ષેપ કરવાનો છે. તેથી અતીત્થા6 આવતુ ના ૫ બિન્દુ અને આવનો અસંખ્યાત ભાગના ૩ બિન્દુ / બિન્દુ વધારે કરીએ તો થઈ શકે. તેથી ચિત્ર નંબર-૧માં ૪૧ સ્થાનકો બતાવ્યા હતાં. હવે આ ચિત્રમાં ૪૧ + ૮ = ૪૯ સ્થાનો બતાવ્યા છે. તેથી ૪૧મા સ્થાનના દલિકો અતી આવતું રૂપ ૫ સ્થાન છોડી ૪૭ - ૪૮ - ૪૯ના ૩ સ્થાનોમાં જઘન્ય નિક્ષેપ થયો. ૪૨મા સ્થાનના દલિકો સમયાધિક જ0 અતી આવ૦ ના ૪ સ્થાનો છોડી તે જ ૩ સ્થાન ૪૭ - ૪૮ - ૪૯માં જઘન્ય નિક્ષેપ થાય. ૪૩મા સ્થાનના દલિકો જઘ0 અતી આવ૦ રૂ૫ ૩ સ્થાન છોડી તે જ ૩ સ્થાન ૪૭ - ૪૮ - ૪૯માં જઘન્ય નિક્ષેપ થાય છે. ૪૪ આદિ સ્થાનોનો નિક્ષેપ થાય નહીં. ચિત્રમાં તે જ ૪૧મા સ્થાનની અતીઆવ પૂર્ણ કરવાની છે, અને જઘ, નિક્ષેપ કરવાનો છે. તેથી અતીત્યા આવતું ના ૫ બિન્દુ અને આવનો અસંખ્યાત ભાગના ૩ બિન્દુ ૮ બિન્દુ વધારે કરીએ તો થઈ શકે. તેથી ચિત્ર નંબર-૧માં ૪૧ સ્થાનકો બતાવ્યા હતાં. હવે આ ચિત્રમાં ૪૧ +૮ = ૪૯ સ્થાનો બતાવ્યા છે. તેથી ૪૧મા સ્થાનના દલિકો અતી આવતુ રૂપ ૫ સ્થાન છોડી ૪૭ - ૪૮ - ૪૯ના ૩ સ્થાનોમાં જઘન્ય નિક્ષેપ થયો. ૪૨મા સ્થાનના દલિકો સમયાધિક જ0 અતી આવ૦ ના ૪ સ્થાનો છોડી તે જ ૩ સ્થાન ૪૭ - ૪૮ - ૪૯માં જઘન્ય નિક્ષેપ થાય. ૪૩મા સ્થાનના દલિકો જઘ0 અતી આવ૦ રૂ૫ ૩ સ્થાન છોડી તે જ ૩ સ્થાન ૪૭ - ૪૮ - ૪૯માં જઘન્ય નિક્ષેપ થાય છે. ૪૪ આદિ સ્થાનોનો નિક્ષેપ થાય નહીં. For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ ઉદવના અને અપવર્તનાકરણ સમયાધિક જઘન્ય નિક્ષેપ થાય ત્યારે વ્યાઘાતભાવે ઉદ્વર્તનાનું ચિત્ર નંબર - ૫ (ગાથા – ૩ ના આધારે) અતીત્થાપના આવલિકા પૂર્ણ ૪૦ ૪૧૪૨ ૪૩ ૪૪ ૪૫ ૪૬ ૪૭ ૪૮ ૪૯ ૫૦ પૂર્વ બંધાયેલ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ જ0ાતી સ્થિતિલતા બંધાતી સ્થિતિલતા ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૪૦ ૪૧ ૪૨ ૪૩ ૪૪ ૪૫ ૪૬ ૪૭|૪૮ ૪૯ ૫૦| જધન્ય નિક્ષેપ 1 સમયાધિક જવનિક્ષેપ ક્રિસમયાધિક જધનિક્ષેપ અસત્કલ્પનાએ સંપૂર્ણ આવલિકા ચિત્ર નંબર ૫ ની સમજતી :- ચિત્ર નંબર ૪-માં ૪૧મા સ્થાનના દલિકો અતી આવ૦ રૂ૫ ૫ સ્થાન છોડી ૪૭ - ૪૮ - ૪૯ના ૩ સ્થાનમાં જઘ0 નિક્ષેપ થયો હતો, હવે આ ચિત્રમાં તે જ ૪૧મા સ્થાનના દલિકોનો સમયાધિક જઘનિક્ષેપ કરવાનો હોવાથી ૫૦મું એક સ્થાન વધારે બતાવ્યું છે. તેથી આ ચિત્રમાં ૪૧મા સ્થાનના દલિકો અતીત્વ આવ, રૂપ ૫ સ્થાનો છોડી ૪૭ થી ૫૦ના ૪ સ્થાનોમાં નિક્ષેપ થયો તે સમયાધિક જઘ૦ નિક્ષેપ થયો. હવે આગળ જેમ જેમ સ્થિતિ બંધાય તેમ અતીત્થાપના આવલિકા પ્રમાણ જ રહે પણ નિક્ષેપ વધતો જાય. ૪રમા સ્થાનના દલિકો અતી આવ રૂ૫ ૫ સ્થાનો છોડી ૪૮ - ૪૯ - ૫૦ માં જઘ0 નિક્ષેપ થયો કહેવાય અને ૪૩મા સ્થાનના દલિકો સમયોન અતી) આવ રૂ૫ ૪ સ્થાનો છોડી તે જ ૪૮ - ૪૯ - ૫૦માં જઇ નિક્ષેપ થયો કહેવાય. ૪૪મા સ્થાનના દલિકો જઘ0 અતી, રૂપ ૩ સ્થાન છોડી તે જ ૩ સ્થાનો ૪૮ - ૪૯ - ૫૦માં જઘન્ડ નિક્ષેપ થયો કહેવાય. ૪૦મા સ્થાનના દલિકોને અતી, આવ રૂપ ૫ સ્થાન છોડી ૪૬થી ૫૦ ના ૫ સ્થાનોમાં ક્રિસમયાધિક જઘ0 નિક્ષેપ કહેવાય. અને અસત્કલ્પનાથી પાંચ સમયની આવલિકાની વિવક્ષાથી ૪૬થી ૫૦ સુધીની આવલિકા પ્રમાણ નિક્ષેપ કહેવાય. For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ-૨ ટીકાર્થ :- પ્રમાણે સ્થિતિની ઉદ્વર્તના કહી. હવે (નિર્વાઘાતભાવે) સ્થિતિની અપવર્નના કહે છે. સ્થિતિની અપવર્ણના કરતો જીવ ઉદયાવલિકાથી' બહારના અર્થાતુ ઉપરના સ્થિતિવિશેષોને (સ્થિતિભેદોને) અપવર્તે છે. એક સમયમાત્ર - બે સમયમાત્ર આદિ સ્થિતિભેદોને અપવર્તે છે. અને તે અપવર્યમાન સ્થિતિ વિશેષો ત્યાં સુધી પ્રાપ્ત થાય છે કે જ્યાં સુધી બંધાવલિકા કે ઉદયાવલિકા હીન સર્વ કર્મસ્થિતિઓ થાય, તે અપવર્તવા યોગ્ય છે. (ઉદયાવલિકામાં વર્તતી સ્થિતિઓ સર્વકરણને અસાધ્ય હોવાથી તે અપવર્ણના થતી નથી. તે કારણથી ઉદયાવલિકા બહારની સ્થિતિઓ અપવર્તના સાધ્ય છે એમ કહ્યું) તે અપવર્યમાન થતી સ્થિતિવિશેષોને ક્યાં નાંખે છે ? તો કહે છે કે એક આવલિકાના ત્રણ ભાગ કરે તેવા ''સમયાધિક તૃતીય ભાગમાં, શેષ ઉપરના સમયોન બે ભાગને અતિક્રમીને પ્રક્ષેપે. અહીં આ તાત્પર્ય છે- ઉદયાવલિકાથી ઉપરની જે સમયમાત્ર સ્થિતિઓ તેના દલિકને અપવર્તતો જીવ ઉદયાવલિકાના ઉપરના સમયોન ૨/૩ ભાગ અતિક્રમીને નીચે રહેલ સમયાધિક ત્રીજા ભાગમાં પ્રક્ષેપે છે. આ જઘન્ય નિક્ષેપ અને જઘન્ય અતીત્થાપના જાણવી. અને જ્યારે ઉદયાવલિકાથી ઉપરની બીજી સ્થિતિ અપવર્તે છે. ત્યારે અતીત્થાપના પૂર્વ કહેલ સમયાધિક પ્રમાણ અર્થાત્ બરોબર ૨/૩ ભાગ જેટલી હોય છે. અને નિક્ષેપ (પતથ્રહ સ્થિતિ) તો તેટલો જ (સમયાધિક ૧/૩ ભાગ જેટલો) હોય છે.. વળી જ્યારે ઉદયાવલિકાથી ઉપરની ત્રીજી સ્થિતિ અપવર્તે છે ત્યારે પૂર્વ કહેલ અતીત્થાપના બે સમયાધિક હોય છે. અર્થાત્ ૨/૩ ભાગ સમયાધિક અતીત્થાપના હોય છે. નિક્ષેપ તો તેટલાં જ પ્રમાણનો હોય છે. એ પ્રમાણે અતીત્થાપના જ્યાં સુધી આવલિકા પૂર્ણ થાય ત્યાં સુધી દરેક સમય સમયની વૃદ્ધિ કરવી. અને નિક્ષેપ વિષય સ્થિતિઓનો સમયાધિક આવલિકાના ત્રીજા ભાગ જ હોય છે. ત્યાંથી આગળ અતીસ્થાપના દરેક ઠેકાણે તેટલા (આવલિકા) પ્રમાણ જ રહે છે. અને જ્યાં સુધી બંધાવલિકા કે (ઉદયાવલિકા) અતીત્થાપના આવલિકા રહિત અને અપવર્ચમાન સમય સ્થિતિ એ ત્રણ રહિત શેષ સર્વ કર્મસ્થિતિ નિક્ષેપમાં વૃદ્ધિ થાય છે. કારણ કે બંધાવલિકા પૂર્ણ થયે છતે જીવ કર્મની અપવર્ણનાનો પ્રારંભ કરે છે. ત્યાં પણ સર્વ ઉપરિતન (અન્ય) સ્થિતિસ્થાનની અપવર્ણના શરૂ કરે છે, ત્યારે આવલિકામાત્ર નીચે ઉતરીને નીચેની સર્વ સ્થિતિસ્થાનમાં નિક્ષેપ કરે છે. એ ઉત્કૃષ્ટ નિક્ષેપ જે પ્રમાણે કહ્યો તે પ્રાપ્ત થયો. અને પંચસંગ્રહ – બીજા ભાગમાં ઉદ્0 કરણની ૧૩મી ગાથામાં કહ્યું છે. સમયાદિ વળા, વંથારિયા મોજું વિશ્લેવો વાટ રંગોદય-મારિયા મોજુ મોજે અર્થ :- સમયાધિક અતીત્થાપનાવલિકા અને બંધાવલિકા છોડી શેષ સ્થિતિ નિક્ષેપના વિષયરૂપ છે. તથા બંધાવલિકા અને ઉદયાવલિકા સિવાયની બાકીની સ્થિતિની અપવર્તન કરે છે. સમયાધિક અતીત્થાપના આવલિકા અને બંધાવલિકા મૂકીને (રહિત) બાકીની સર્વ પણ સ્થિતિઓમાં અપવર્નનાનો ઉત્કૃષ્ટ નિક્ષેપ થાય છે. તથા બંધાવલિકા અને ઉદયાવલિકા (મૂકીને) રહિત સર્વ પણ કર્મસ્થિતિઓની અપવર્ણના થાય છે. એ પ્રમાણે એનો અર્થ છે. ૧૩ અહીં ઉદયાવલિકા અનાવર્તનીય કહીં તે અપવર્તના પ્રવર્તે તે કાળને આશ્રયી કહીં, અન્યથા અપવના પ્રવર્તતા પહેલાં બંધાવલિકા પણ અનપવર્તનીય જાણવી. અર્થાતું બંધાયેલી પ્રકૃતિની બંધાવલિકા વ્યતીત થયા બાદ અપવાના શરૂ થાય તે પણ ઉદયાવલિકાગત સ્થિતિઓ વર્જીને શેષ સ્થિતિઓમાં જ અપવર્ણના શરૂ થાય. ૧૪ અપવનામાં અબાધાની અતીથાપના હોય નહીં, માટે અત્રે અબાધા સંબંધે અતીત્થાપના કહી નથી, પુનઃ તે બધ્યમાન વા પૂર્વબદ્ધ સ્વજાતીય પરલતામાં સંક્રમે છે. ૧૫ ઉદયાવલિકાના નવ સમય કલ્પીએ તો ઉદયાવલિકા ઉપરના સ્થાનકના દલિકને ઉદયાવલિકાના છેલ્લા પાંચ સમય ઓળંગી નીચેના ઉદય સમયથી આરંભી ચાર સ્થાનકમાં નાંખે છે, કેમકે બે ભાગના છ સમય થાય તેમાં એક સમય ન્યુન લેવાનો છે. એટલે તે પાંચ સમય પ્રમાણ થાય, તેટલી અતીત્થાપના કહેવી. નિક્ષેપ સમયાધિક ત્રીજો ભાગ છે. તેના ચાર સમય થાય. એટલે તેટલામાં જ નિક્ષેપ થાય, અને તે જઘન્ય નિક્ષેપ કહેવાય. ૧૬ અહીં બંધાવલિકા અને ઉદયાવલિકા એમ કહેવાથી સમજવાનું એ છે કે કર્મ બંધાયા બાદ એક આવલિકા પછી અપવર્નના પ્રારંભાય છે. માટે અપવર્નનાના પ્રારંભ વખતે બે આવલિકા હીન ન જાણવી, પરંતુ કાળથી બંધાવલિકા જ હીન જાણવી) કારણ કે બંધાવલિ કા તે સ્થિતિ સંબંધી આખી લતાની અપવર્નનાને રોકે છે, પરંતુ ઉદયાવલિકા તે સ્થિતિ સંબંધી આખી લતાની અપાવનાને નહીં રોકતા માત્ર પોતાની જ અપવના રોકે છે, અને પ્રારંભ સમય ઉદયાવલિકા પ્રમાણ સ્થિતિઓ અપાવનાને અસાધ્ય રહે છે. માટે અપવર્નના સ્થિતિ થતુસ્થિતિ કરતાં એક આવલિકા હીન જાણવી. For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દવર્તન અને અપવર્તનાકરણ ૧૭ તેથી આ પ્રમાણે ઉદયાવલિકાના ઉપરના સમયમાત્ર સ્થિતિસ્થાનની અપવર્તનાને આશ્રયીને જે પ્રમાણે કહ્યું તે સમયાધિક આવલિકાનો ૧/૩ ભાગમાં નિક્ષેપ પ્રાપ્ત થાય છે. તે સર્વ જઘન્ય નિક્ષેપ છે. અને સર્વ ઉપરિતન (સર્વાન્તિમ) સમયના સ્થિતિસ્થાનને આશ્રયીને જે પ્રમાણે કહ્યો તે ઉત્કૃષ્ટ નિક્ષેપ થાય છે.(ચિત્ર નંબર-જુઓ) ઇતિ નિર્બાઘાભાવે સ્થિતિ અપવર્નના સમાપ્ત. (~: અથ વ્યાઘાતભાવે સ્થિતિ - અપવર્નના :-) वाघाए समऊणं, कंडगमुक्कस्सिया अइत्थवणा । डायठिई किंचूणा, ठिइकंडुक्कस्सगपमाणं ।। ६ ।। व्याघाते समयोनं, कण्डकमुत्कृष्टाऽतीत्थापना । ડાયસ્થિતિઃ વિશ્ચકૂના, ચિતિઃ qોદવાનામ્ | ૬ | ગાથાર્થ :- સ્થિતિઘાતરૂપ વ્યાઘાત થયે છતે સમયોન કંડક પ્રમાણ ઉત્કૃષ્ટ અતીત્થાપના થાય છે. અને કંડકનું ઉત્કૃષ્ટ પ્રમાણ દેશોન ડાયસ્થિતિ તુલ્ય છે. ટીકાર્થ :- આ નિર્વાઘાતમાં અપવર્નના વિધિ કહી. હવે વ્યાઘાતમાં થતી અપવર્ણનાની વિધિ કહે છે. અહીં વ્યાઘાત તે સ્થિતિઘાત જાણવો અને પંચસંગ્રહ ઉદ્.કરણની ૧૪મી ગાથામાં કહ્યું છે. “ક્ષિાનો પ્રત્ય રોડ વાયાગો '' અહીં વ્યાઘાત એટલે સ્થિતિઘાત કહેવાય છે. તે સ્થિતિઘાત કરાતે છતે સમયોન કંડક માત્ર ઉત્કૃષ્ટ અતીત્થાપના કરે છે. સર્વ ઉપરની સમયરૂપ સ્થિતિસ્થાનને અપવર્તે છતે અપવર્તમાન સમય સહિત નીચેથી એક કંડક પ્રમાણ સમયોન અતિક્રમાય છે. તેથી તે અપવર્તમાન સમય બાદ કરતાં સમય હીન કંડક પ્રમાણ જ અતીસ્થાપના પ્રાપ્ત થાય છે. કંડકનું પ્રમાણ કેવી રીતે છે ?તો જે સ્થિતિથી શરૂ કરીને તે જ પ્રકૃતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કૂદીને કરે છે. ત્યાંથી શરૂ કરીને સર્વ પણ સ્થિતિ ડાયસ્થિતિ એ પ્રમાણે કહેવાય છે. તે ડાયસ્થિતિથી કાંઇક ન્યૂન સ્થિતિ તે કંડકનું ઉત્કૃષ્ટ પ્રમાણ છે. પંચસંગ્રહની ટીકામાં તો આ પ્રમાણે કહ્યું છે.- “સા ડાચિતિર્થતઃ રિફૂના - વિકૂિનચિતિકના ” તે આ પ્રમાણે કહ્યું છે - પર્યાપ્ત સંગ્નિ પંચેન્દ્રિય અંતઃકોડાકોડી ૧૭ અહીં બ્રિા પદને ડાયસ્થિતિને વિશેષણ તરીકે ગયું છે. એટલે કંઇક ન્યૂન ડાયસ્થિતિ કંડકનું ઉત્કૃષ્ટ પ્રમાણ કહ્યું છે. અને પંચસંગ્રહમાં ઉત્કૃષ્ટ સ્થિતિના વિશેષણ તરીકે બતાવ્યું છે. એટલે ડાયસ્થિતિને કંઇક ન્યૂન કર્મસ્થિતિ પ્રમાણ એટલે કે અંતઃકોડાકોડી ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણે કહ્યું છે, તત્ત્વ કેવલી ગમ્ય. ડાયસ્થિતિ - ૩ પ્રકારે છે. (૧) અપવર્ણનાડાયસ્થિતિ, (૨) બદ્ધડાયસ્થિતિ અને (૩) ઉદ્વર્તનાડાયસ્થિતિ આ ત્રણમાંથી અહીં સામાન્યથી ડાયસ્થિતિ કહેલ છે. પણ અધ્યાહારથી બદ્ધાડાયસ્થિતિ જાણવી. એ ૩ ડાયસ્થિતિનું સ્વરૂપ આ પ્રમાણે છે. (૧) અપનાડાયસ્થિતિ :- જે સ્થિતિસ્થાનથી ઉતરીને અપવર્ણના કરણ વડે (અનંતર સમયે) જે નીચેની સ્થિતિએ જાય તે નીચેના સ્થિતિસ્થાન સુધીની સ્થિતિઓનો સમુદાય તે અપવર્ષાનાડાયસ્થિતિ કહેવાય. જેમ કે ૧૦૦ થી ઉતરીને (અપવના વડે ૭૦થી ૧૦ સુધીની ૬૦ સ્થિતિઓ પામવા યોગ્ય હોય તેમાં જો) ૭૦મી પામે તો ૧૦૦ થી ૭૦ સુધીની ૩૦ સ્થિતિઓ અપનાડાયસ્થિતિ જાણવી. વસ્તુતઃ અપવર્તના ડાયસ્થિતિ સ્થિતિઘાત વખતે ઘણાં સેંકડો સાગર પ્રમાણ અથવા અંત:કો કોઇ સાગઠ ના અસંખ્યાતમાં ભાગ જેટલી જ હોય છે. (આ સંબંધ બંધનકરણની ૧૦મી ગાથામાં કહેવાઈ ગયો છે.). (૨) બદ્ધડાયસ્થિતિ :- તથા જે સ્થિતિસ્થાનથી ઉપડીને વધુમાં વધુ જેટલો સ્થિતિબંધ અનંતર સમયમાં કરે ત્યાંથી માંડીને તે ઉo સ્થિતિબંધ સુધીની સ્થિતિઓનો સમુદાય તે બદ્ધડાયસ્થિતિ કહેવાય. તે વસ્તુતઃ અંતઃ કોd.કોડ સાગરોપમ ન્યૂન ૭૦ કોકો સાગરોપમ પ્રમાણ છે. (આ સંબંધ પણ બંધનકરણની ૧૦મી ગાથામાં કહ્યો છે.) (૩) ઉદ્દવર્ણનાડાયસ્થિતિ :- તથા જે સ્થિતિસ્થાનથી ઉપડીને ઉદ્વર્તનાકરણ વડે અનંતર સમયે જેટલી સ્થિતિ અધિક કરે તે અધિક સ્થિતિ ઉદ્દવના ડાયસ્થિતિ કહેવાય. તે વસ્તુતઃ બદ્ધ ડાયસ્થિતિ પ્રમાણ છે. (આ ઉદ્વના ડાયસ્થિતિ તે બદ્ધ ડાયસ્થિતિ તુલ્ય હોવાથી ગ્રંથકારે ભિન્ન કહી નથી એમ સમજાય છે. તત્ત્વ કેવલિ ગમ્ય. વળી આ પ્રકરણમાં વ્યાઘાતભાવી અપવર્ણનાનો જઘન્ય નિક્ષેપ વિષય અને ઉત્કૃષ્ટ નિક્ષેપ વિષય સ્પષ્ટપણે દર્શાવ્યો નથી. તેથી જે રીતે નિક્ષેપ સંભવે છે, તે પ્રમાણે કહેવાય છે. જ્યારે ઉદિત પ્રકૃતિની અપવર્નના પ્રવર્તે ત્યારે ઉદયાવલિકા સહિત અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિઓ જધ0 નિક્ષેપ વિષય (ચરમસ્થિતિ થાત કાળે) સંભવે છે, અને પલ્યોપમ અસંખ્યયભાગહીન સર્વ સ્થિતિ ઉત્કૃષ્ટ નિક્ષેપ વિષય વિશુદ્ધિવાળા જીવને પ્રથમ સ્થિતિઘાત વખતે સર્વોપરિતન સ્થિતિ અપવર્ણના આશ્રિત્ય સંભવે છે. અને અનુદિત પ્રકૃતિની અપવર્નના પ્રવર્તે ત્યારે બન્ને નિક્ષેપ વિષય ઉદયાવલિકા હીન પૂર્વ કહેલ પ્રમાણે સંભવે, પુનઃ પ્રક્ષેપાતા પરમાણુઓ સ્વકીય પરલતાની અંદર અંતર્મહત્ત સુધીના વિભાગના ગુણશ્રેણિની પદ્ધતિએ પ્રોપાય છે, ને આગળ અનિયમિત સંખ્યામાં પ્રક્ષેપાય છે. For Personal & Private Use Only www.ainelibrary.org Page #43 -------------------------------------------------------------------------- ________________ નિર્ચાઘાતભાવે સ્થિતિ અપવર્તના - ચિત્ર નંબર - ૬ (ગાથા ૪ - પના આધારે) ૩૪ ૩૩ ૨૩ A નિશાનથી અતીત્થાપના આવલિકાની શરૂઆત થાય છે. ૨૪ ] નિશાનથી નિક્ષેપની વૃદ્ધિ થાય છે. ૩ર. ઉત્કૃષ્ટ નિક્ષેપ For Personal & Private Use Only ૨૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ | O ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭૧૨૮ ૨૯ ૩૦ ૩૧ ૩૨ ૩૩ ૩૪ ૩૫ ૩૬ ૩૭ બંધાવલિકા અનાવર્તનીય ત્રીજો ભાગ ત્રીજો[ભાગ ત્રીજો ભાગ અતીત્થાપના આવલિકા ૧ થી ૧૮ સુધીના ૧૮ સ્થિતિઓ અનાવર્તનીય છે. ૧૯ થી ૩૭ સુધીની ૧૯ સ્થિતિઓની જઘo નિક્ષેપ સમયા- જઘ0 અતીત્થાપના અપવાના થાય છે. ૧ થી ૯ +૨૮ થી ૩૭ સુધીની ૧૯ સ્થિતિઓ અનિક્ષેપ વિષયની છે. ધિક ૧/૩ ભાગ સમયોન ૨/૩ ભાગ ૧૦ થી ૨૭ સુધી ૧૮ સ્થિતિઓમાં નિક્ષેપ થાય છે. કર્મપ્રકૃતિ ભાગ-૨ Page #44 -------------------------------------------------------------------------- ________________ ઉદ્વર્તન અને અપવર્ણનાકરણ ૧૯ પ્રમાણ સ્થિતિબંધ કરીને ઉત્કૃષ્ટ સંકુલેશના વશથી ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે. તે ડાયસ્થિતિથી કાંઇક ઓછા કર્મસ્થિતિ પ્રમાણ તે કંડકનું ઉત્કૃષ્ટ પ્રમાણ છે. અને આ ઉત્કૃષ્ટ કંડક એ બે આદિ સમય ન્યૂન પણ કંડક જ કહેવાય છે. એ પ્રમાણે ઓછું કરતાં કરતાં જ્યાં સુધી પલ્યોપમનો અસંખ્યયભાગ માત્ર પ્રમાણ થાય તે જઘન્ય કંડક છે. આ જ સમયોન જઘન્ય કંડક તે વ્યાઘાતભાવી અપવર્તનામાં જઘન્ય અતીત્થાપનારૂપ છે. (ચિત્ર નં. - ૭-૮ જુઓ) ઇતિ વ્યાઘાતભાવે સ્થિતિ અપવર્તના સમાપ્ત ચિત્ર નં ૬ની સમજતી :- આ ચિત્રમાં અસતુકલ્પનાથી કુલ ૧થી ૩૭ સત્તા અપેક્ષાએ રહેલ સ્થિતિસ્થાનકો છે. પ્રથમ ૧ થી ૯ બંધાવલિકાના સ્થાનો અનપવર્ણનીય છે. તેમાં ૧૦થી ૧૩ = ૪ સ્થાન સમયાધિક ૧/૩ ભાગ જઘન્ય નિક્ષેપના છે, અને ૧૪થી ૧૮ તે ૫ સ્થાનો સમયોન ૨/૩ ભાગ જઘન્ય અતીત્થાપના છે. તે અનાવર્તનીય છે એટલે કુલ ૧થી ૧૮ એ ૧૮ સ્થાનો અનપવર્ણનીય થયા. હવે ૧૯થી ૩૭ સુધી ૧૯ સ્થાનોની અપવર્તન કરે છે. અપવર્નના એટલે પાછળના સ્થાનોના દલિકોને આગળના સ્થાનોમાં નાંખવા અને અનપવર્તનીય એટલે જે સ્થાનોની અપવર્તન ન થાય તે કહેવાય છે. હવે ૧૯મા સ્થાનના દલિકોને સમયોન ૨૩ ભાગ જઘન્ય અતીત્થાપના એટલે ૧૮થી ૧૪ના ૫ સ્થાનો છોડી સમયાધિક ૧/૩ ભાગ રૂપ ૧૩થી ૧૦ના ૪ સ્થાનોમાં જઘન્ય નિક્ષેપ કરે છે. તે રીતે ૨૦ - ૨૧ - ૨૨ અને ૨૩માં સ્થાનોના દલિકોને તે જ ૪ સ્થાનોમાં નાંખે છે. અહીં સુધી નિક્ષેપ તેટલો જ રહે છે. A =૨૩મા સ્થાને દલિક અતીત્થાપના આવલિકારૂપ ૯ સ્થાનો (૨૨ થી ૧૪) છોડી નાંખ્યું એટલે A આકાર બતાવ્યું છે. હવે આગળના સ્થાનથી નિક્ષેપ વધશે પણ અતીત્થાપના આવલિકારૂપ ૯ સ્થાન જ રહે. તેથી ૨૪મા સ્થાનના દલિકોનો ૧૪ થી ૧૦ = ૫ સ્થાનોમાં નિક્ષેપ થાય છે. અહીંથી નિક્ષેપ વધવાનો ચાલુ થયો માટે T આકારે બતાવ્યું છે. તે રીતે ૨૫ થી ૩૭ના દલિકોનો અનુક્રમે ૧પથી ૨૭માં નિક્ષેપ થાય છે. છેલ્લે ૩૭માં સ્થાનના દલિકો ૨૭થી ૧૦ સુધીના ૧૮ સ્થાનો નિક્ષેપ થયો તે વિદ્યમાન સ્થિતિમાં ઉત્કૃષ્ટ નિક્ષેપ કહેવાય. અને તે ૧૮ સ્થાનોમાં જ નિક્ષેપ થાય છે. બાકીના ૧ થી ૯ બંધાવલિકાના, ૨૮થી ૩૬ અતીત્થાપના આવલિકા (છેલ્લા સ્થાનની) અને ૩૭મું સ્થાન અપવર્તમાન સ્થિતિ એમ કુલ ૧૯ સ્થાનો અનિક્ષેપ વિષયના કહેવાય. અર્થાત્ તે સ્થાનોમાં નિક્ષેપ ન થાય. અહીં બંધાવલિકા અપવર્તન વખતે હોતી નથી. પરંતુ ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી એ પસાર થયા બાદ અપવર્ણના થાય છે. તેથી ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી અપવર્નના પ્રાયોગ્ય સ્થિતિઓ ગણવા માટે કે નિક્ષેપ સ્થિતિઓ ગણવા માટે બંધાવલિકા ઓછી કરવી પડે તેથી તે બંધાવલિકા બતાવી છે. (ઇતિ ચિત્ર નંબર-૬ની સમજુતી સમાપ્ત). (સ્થિતિ અપવર્ણનામાં ઉત્કૃષ્ટ કંડક અને ડાયસ્થિતિનો તફાવત ચિત્ર નં. - ૮) ૧૦૦ પ૦૦ ૫૦,OOO અંત:કોડાકોડી ઉત્કૃષ્ટ કંડક સાગo ડાયસ્થિતિ અંતઃકોડાકોડી સાગ ન્યૂન ૭૦ કોડાકોડી સાગરોપમ અથવા સાધિક ૬૯ કોડાકોડી સાગરોપમ, ચિત્રની સમજુતી :- આ ચિત્રમાં અસત્કલ્પનાથી ૧ થી ૫૦,000 એ ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કોડાકોડી સાગરોપમ બતાવેલ છે. ૧ થી ૧૦૦ એ અંતઃકોડાકોડી સાગo પ્રમાણ સ્થિતિ છે. પ00 થી પ૦,૦૦૦ એ ઉત્કૃષ્ટ કંડકનું પ્રમાણ છે. અને ડાયસ્થિતિ ૭૦ કોડાકોડી સાગમાં અંત:કોડાકોડી સાગ0 જૂન છે. ૪૯,૯૦૦ પ્રમાણ છે. ઉત્કૃષ્ટ કંડક કરતા ઉત્કૃષ્ટ ડાયસ્થિતિ ૪૦૦ વધારે છે. Jain Education Intomational For Personal Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ વ્યાઘાતભાવે (સ્થિતિઘાત સમયે) અપવર્તના ચિત્ર નંબર - ૭ ૫ મી 4 અપવર્નના થતી પ્રથમ સ્થિતિ, ૮૦ મી D અપવર્નના થતી છેલ્લી સ્થિતિ --------- O | ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ બંધાવલિકા || ૧૦ ઉદયાવલિકા ૧૮ ૧૯ ૨૦ ૭૪ થી ૮૦ $ For Personal & Private Use Only ૫૮ ૩૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ 0 ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ 0. ૪૦ ૫૦. ૫૫૫૬ ૫૭ ૫૮ ૫૯ ૬૦ ૬૧ ૬૨ ૬૩ ૬/૯૫ ૬૭ ૬૮ ૬૯ ૭૦ ૭૧ ૭૨ ૭૩ ૭૪ ૭૫ ૭૬ ૭૭ ૭૮ ૭૯ ૮9 અતીત્થાપના પલ્યો ઘાયમાન સ્થિતિઓ પલ્યોઅસંખ્ય ભાગ અસંતુ અપવર્ચમાન કંડકની પ્રથમ સ્થિતિને આશ્રયીને કર્મપ્રકૃતિ ભાગ-૨ Page #46 -------------------------------------------------------------------------- ________________ ઉદ્વર્તન અને અપેવનાકરણ ૨૧ ચિત્ર નં. ૭ની સમજતી :- આ ચિત્રમાં અસત્કલ્પનાથી ૧થી ૮૦ સ્થિતિસ્થાન સત્તા અપેક્ષાએ બતાવેલા છે. તેમાં પ્રથમ ૧થી ૯ બંધાવલિકારૂપ છે, ૧૦થી ૧૮ ઉદયાવલિકારૂપ છે. વ્યાઘાતભાવે અપવર્નના એટલે સ્થિતિઘાત કાલે સ્થિતિઘાતના સ્થાનોમાંથી થતી અપવર્નના. તે સ્થિતિના છેડા ઉપર-ઉપરના ભાગમાં હોય છે. સામાન્યથી પલ્યોપમનો અસંખ્યાતમા ભાગ જેટલો સ્થિતિઘાત થાય છે, તે જઘન્ય કંડક પ્રમાણ છે. ઉત્કૃષ્ટથી સંખ્યાતા સાગરોપમ પ્રમાણ પણ થાય છે. અહીં ૬૫થી ૮૦ સુધીના ૧૬ સ્થાનો પલ્યોપમના અસંખ્યયભાગ પ્રમાણ ઘાયમાન સ્થિતિઓ છે. અહીં સ્થિતિઘાતના પ્રથમ આવલિકા ૬૫ થી ૭૩ સુધીના દલિકો અપવર્તીને પોતાના સ્થાનથી અતીત્થાપના આવલિકા છોડી અઘાત્યમાન બધી સ્થિતિઓમાં નાંખે છે. તેથી ઘાયમાન પ્રથમ સ્થિતિ ૬૫મા સ્થાનના દલિકોનો ૧થી ૯ બંધાવલિકા છોડી ૧૦થી ૫૫ સુધીની સર્વ અધાત્યમાન સ્થિતિઓમાં નાંખે છે, ૬૬ના ૧૦થી ૫૬ સુધી તે છેલ્લે ૭૩નું ૧૦થી ૬૩માં નાંખે છે. અહીં સ્થિતિઘાત પછી એક આવલિકા પૂર્ણ થઇ. તેથી પછીની સર્વ સ્થિતિઓના ૭૪થી ૮૦ ના સ્થાનોના દલિકોને ૧૦ થી ૬૪ સુધીની અઘાયમાન બધી સ્થિતિઓમાં નાંખે છે, અને તે ઉત્કૃષ્ટ નિક્ષેપ કહેવાય. તે દલિકોને ઘાયમાન સ્થિતિઓમાં અર્થાત્ ૬૫ થી ૮૦માં નાંખે નહીં, ૮૦મા સ્થાનના દલિકોની અપવર્નના થઇ તે સમયોન કંડક પ્રમાણ અતીત્થાપના થઇ કહેવાય.(ઇતિ ચિત્ર નં. ૭ની સમજુતી સમાપ્ત) (- અથ અલ્પબદુત્વ:-) હવે અલ્પબદુત્વ કહે છે. . (૧) ત્યાં અપવર્તનામાં જઘન્ય નિક્ષેપ સર્વથી અલ્પ છે. કારણ કે તે સમયાધિક ૧/૩ આવલિકા પ્રમાણ છે. (૨) તેથી પણ અપવર્ણનામાં જઘન્ય અતીત્થાપના ત્રણ સમય ઓછી એવી દ્વિગુણ છે. ત્રણ સમય ઓછી એવું દ્વિગુણપણે કેવી રીતે જાણવું ? તો કહે છે. વ્યાઘાત વિના અર્થાત્ નિર્વાઘાત ભાવી જઘન્ય અતીત્થાપના એક સમય હીન ૨/૩ આવલિકા પ્રમાણ છે અને અસત્કલ્પનાથી આવલિકા ૩૦ સમયની છે. તેથી સમયોન ૨/૩તે ૧૯ સમય પ્રમાણ થાય છે. જઘન્ય નિક્ષેપ પણ સમયાધિક ૧/૩ આવલિકાભાગ રૂપ તે અસત્કલ્પનાથી ૧૧ સમય પ્રમાણ થાય. તે દ્વિગુણ કરીએ એટલે ૨૨ થાય. અને તેમાં ત્રણ સમય ઓછા એટલે ૧૯ થાય છે. (૯ સમયની આવલિકાની વિવક્ષાથી પણ ઘટી શકે છે. દા.ત. સમયોન ૨/૩ =પ સમય, સમયાધિક ૧/૩=૪x૨૨૮-૫ =૩ સમયોન દ્વિગુણ) (૩) તેથી પણ વ્યાઘાત વિના એટલે નિર્વાઘાતભાવી અપવર્ણનામાં ઉ0 અતીત્થાપના વિશેષાધિક છે. કારણ કે તે સંપૂર્ણ આવલિકા પ્રમાણ છે. (૪) તેથી બાઘાત અપવર્ણનામાં ઉ0 અતીત્થાપના અસંખ્ય ગુણ છે. કારણ કે તે કાંઇક ઊન ડાયસ્થિતિ કંડક પ્રમાણ છે. (૫) તેથી પણ ઉત્કૃષ્ટ નિક્ષેપ વિશેષાધિક છે. કારણકે તે સમયાધિક બે આવલિકા ઓછી એવી સર્વકર્મસ્થિતિ પ્રમાણ ' (૬) તેથી સર્વ કર્મસ્થિતિ વિશેષાધિક છે.(ઉનિક્ષેપ, ઉ0અતીત્થાપના અને બંધાવલિકાદિ સહિત હોવાથી કર્મસ્થિતિ વિશેષાધિક જ હોય છે.. હવે ઉદ્દ્વના - અપવનાનું મિશ્ર ભેગું અલ્પબદુત્વ કહે છે. (૧) ત્યાં વ્યાઘાત ઉદ્વર્તનામાં જઘન્ય અતીસ્થાપના અને જઘન્ય નિક્ષેપ સર્વથી અલ્પ છે. પોતાના સ્થાનમાં પરસ્પર તુલ્ય છે. કારણ કે બન્ને આવલિકાના અસંખ્ય ભાગ પ્રમાણ હોવાથી. (૨) તેથી અપવર્ણનામાં જઘન્ય નિક્ષેપ અસંખ્યયગુણ છે. કારણ કે તે સમયાધિક ૧/૩ આવલિકા પ્રમાણ હોય છે. . (૩) તેથી પણ અપવર્ણનામાં જઘન્ય અતીસ્થાપના ત્રણ સમય ઓછી એવી દ્વિગુણની અહીં પૂર્વની જેમ વિચારવું. (૪) તેથી પણ અપવર્તનામાં જ વ્યાઘાત અભાવની એટલે કે નિર્ણાઘાત અપવર્ણનામાં ઉત્કૃષ્ટ અતીસ્થાપના વિશેષાધિક છે. કારણ કે તે સંપૂર્ણ આવલિકા પ્રમાણ છે. (૫) તેથી પણ વાઘાત ઉદ્વર્તનામાં ઉત્કૃષ્ટ અતીત્થાપના સંખ્યયગુણ છે. કારણ કે તે ઉત્કૃષ્ટ અબાધા તુલ્ય (૭૦૦૦ વર્ષ) પ્રમાણ છે. (૬) તેથી પણ વ્યાઘાત અપવર્ણનામાં ઉત્કૃષ્ટ અતીત્થાપના અસંખ્યયગુણ છે. કારણ કે તે કંઇક ઊન ડાયસ્થિતિ પ્રમાણ છે. For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ-૨ (૭) તેથી પણ વ્યાઘાત ઉદ્વર્તનામાં ઉત્કૃષ્ટ નિક્ષેપ વિશેષાધિક છે. (કારણ કે તે એક સમય, અતીત્થાપનારૂપ આવલિકા, અને અબાધા હીન સર્વ સ્થિતિ પ્રમાણ છે.) (૮) તેથી પણ નિર્વાઘાત અપવર્ણનામાં ઉત્કૃષ્ટ નિક્ષેપ વિશેષાધિક છે. (કારણ કે તે સમયાધિક આવલિકાદ્ધિક હીન સર્વ કર્મસ્થિતિ પ્રમાણ છે.). (૯) તેથી પણ સર્વસ્થિતિ વિશેષાધિક છે. (યંત્ર નં ૧ - ૨ જુઓ) ઇતિ અલ્પબદુત્વ સમાપ્તા (અપવર્તનાને વિષે અલ્પબદુત્વનું યંત્ર નં- ૧) ક્રમ કયા વિષયમાં અલ્પબહુ કારણ ૧ નિર્ચાઅપમાં જ નિક્ષેપ સર્વથી અલ્પ સમયાધિક ૧/૩ આવલિકા પ્રમાણ હોવાથી ૨ નિર્ચાઇ અપમાં જઘ0 અતીત્થાપના ત્રિસમયોન દ્વિગુણ સમયોન ૨/૩ આવલિકા પ્રમાણ હોવાથી ૩ નિર્યા અપ0માંઉત્કૃષ્ટ અતીત્થાપના વિશેષાધિક સંપૂર્ણ આવલિકા પ્રમાણ હોવાથી ૪ વ્યા, અપ0 માં ઉત્કૃષ્ટ અતીત્થાપના અસંખ્યગુણ કાંઇક ઊન ડાયસ્થિતિ કંડક પ્રમાણ હોવાથી પ નિર્વાહ અપ૦ માં ઉત્કૃષ્ટ નિક્ષેપ વિશેષાધિક સમયાધિક બે આવલિકા ઓછી એવી સર્વ કર્મસ્થિતિ હોવાથી | ૬ સર્વ કર્મસ્થિતિ * વિશેષાધિક ઉનિક્ષેપ, ઉ0અતી અને બંધાવલિકાદિ , સહિત હોવાથી (ઉદવર્તના - અપવર્નના વિષે મિશ્ર અલ્પબદુત્વનું યંત્ર નં ૨) કયા વિષયમાં અલ્પબદુત્વ કારણ | વ્યા, ઉર્વમાં જાવ અતી, અને સર્વથી અલ્પ | બન્ને આવલિકાના અસંખ્ય ભાગ પ્રમાણ વ્યા ઉદ્દ0 માં જઘ0 નિક્ષેપ હોવાથી ૩ નિર્વા અપ૦ માં જઘ0 નિક્ષેપ અસંખ્યયગુણ સમયાધિક ૧/૩ આવલિકા પ્રમાણ હોવાથી ૪ નિર્વા અપ0 માં જઘ0 અતીત્થાપના ત્રિસમયોન દ્વિગુણ સમયોન ૨૩ આવલિકા પ્રમાણ હોવાથી | ૫ | નિત્યં અપમાં ઉત્કૃષ્ટ અતીત્થાપના વિશેષાધિક સંપૂર્ણ આવલિકા પ્રમાણ હોવાથી ૬ નિર્ધા, ઉ0માં ઉત્કૃષ્ટ અતીત્થાપના સંખ્યયગુણ ઉત્કૃષ્ટ અબાધા તુલ્ય હોવાથી (૭000 વર્ષ પ્રમાણ વગેરે) ૭ વ્યા, અપ0 માં ઉત્કૃષ્ટ અતીત્થાપના અસંખ્યયગુણ કંઇક ઊન ડાયસ્થિતિ કંડક પ્રમાણ હોવાથી વ્યા, ઉર્વમાં ઉત્કૃષ્ટ નિક્ષેપ વિશેષાધિક સમયાધિક આવલિકા અને અબાધાહીન સર્વસ્થિતિ પ્રમાણ છે. ૯ નિર્વા અપવ4 માં ઉત્કૃષ્ટ નિક્ષેપ વિશેષાધિક સમયાધિક બે આવલિકા હીન સર્વ કર્મસ્થિતિ પ્રમાણ હોવાથી | ૧૦ સર્વ સ્થિતિ વિશેષાધિક સંપૂર્ણ સ્થિતિ હોવાથી (ઉપરના બન્ને અલ્પબદુત્વમાં વ્યાધાત અપવર્નના સંબંધી જ નિક્ષેપ, ઉત્કૃષ્ટ નિક્ષેપ અને જઘ0 અતીત્થાપના એ ત્રણનું અલ્પબદુત્વ કહ્યું નથી. તેનો આશય શ્રી બહુશ્રુતથી વિચારવો.) For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ ઉદ્વર્તન અને અપવર્તનાકરણ (- અથ રજી અનુભાગ ઉદ્વર્તના:-) चरमं गोबट्टिज्जइ, जावाणंताणि फड्डगाणि तओ । उस्सक्किय उक्कड्ढइ, एवं ओवट्टणाईओ ।। ७ ।। चरमं नोद्वर्त्यत, यावदनन्तानि सर्घकानि ततः । अवष्टक्योद्वर्त्तयत्येवमपवर्तनादयः ।। ७ ।। (अधोऽवतीर्य उद्वर्त्तयत्ये) ગાથાર્થ :- અન્યથી પ્રારંભીને વાવતુ અનંત સ્પર્ધકોની ઉવર્ણના થતી નથી, પરંતુ તેથી નીચે ઉતરીને જે સ્પર્ધકો પ્રાપ્ત થાય છે. તે સ્પર્ધકોની ઉદ્વર્તન થાય છે. એ પ્રમાણે અપનાદિમાં પણ જાણવું. ટીકાર્થ :- પ્રમાણે સ્થિતિની અપવર્નના કહીં, હવે અનુભાગ વિષયમાં ઉદ્વર્તના - અપવર્નના કહે છે. ત્યાં પ્રથમ અનુભાગ ઉદ્વર્તના કહે છે. અન્ય સ્પર્ધકની ઉદ્વર્તન ન થાય, ઉપન્ય સ્પર્ધકની પણ નહીં, તે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી અન્ય સ્પર્ધકથી નીચે અનંત સ્પર્ધકો ન ઉદ્વર્તે, સર્વ સ્થિતિઓથી ઉપરનો આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ જે જઘન્ય નિક્ષેપ અને તેથી આવલિકા માત્ર અતીત્થાપના એ સ્થિતિસ્થાનમાં રહેલ સર્વ પણ અનંત સ્પર્ધકોની ઉદ્વર્તના થતી નથી. એ પ્રમાણે રહસ્ય છે. પરંતુ તેથી નીચે ઉતરીને સમય માત્ર સ્થિતિસ્થાનમાં રહેલા જે અનુભાગ સ્પર્ધકો તે સર્વની ઉદૂવર્ણના થાય છે. અને તે સ્પર્ધકોને ઉદ્વર્તીને આવલિકા (અતીત્થાપનાવલિકા) ગત અનન્ત સ્પર્ધકોને ઉલ્લંઘીને ઉપર આવલિકાના અસંખ્યભાગ પ્રમાણ સ્થિતિગત સ્પર્ધકોમાં નાંખે છે. તેથી પણ નીચે ઉતરતાં જ્યારે બીજા સમયમાત્ર સ્થિતિસ્થાનમાં રહેલ સ્પર્ધકોને ઉદ્વર્તન કરે છે. ત્યારે આવલિકા (અતીત્થાપનાવલિકા) ગત સ્પર્ધકોને ઉલ્લંઘીને ઉપરના સમયાધિક આવલિકા સંબંધી અસંખ્યાતમાં ભાગ માત્રમાં રહેલ સ્પર્ધકમાં નાંખે છે. એ પ્રમાણે જેમ જેમ નીચે ઉતરીએ તેમ તેમ નિક્ષેપ વધતો જાય છે. અને અતીત્થાપના તો સર્વ ઠેકાણે આવલિકાગત સ્પર્ધકો પ્રમાણ કાયમ રહે છે. વળી ઉત્કૃષ્ટ નિક્ષેપ વિષય કેટલો છે ? તો કહે છે. - (બંધાવલિકા વ્યતીત થયે) સમયાધિક અતીત્થાપનાવલિકા અને અબાધામાં રહેલ સ્પર્ધકો મૂકીને બાકીના સર્વ સ્પર્ધકો છે. તે આ પ્રમાણે કહે છે. અબાધામાં રહેલા સ્પર્ધકોની ઉદ્વર્તન કરે નહીં, અને ઉદ્વર્તના કરાતા સમયમાત્ર સ્થિતિસ્થાનમાં રહેલા સ્પર્ધકોને ત્યાં ન જ નાંખે, અને આવલિકામાં રહેલ સ્પર્ધકો તો અતીત્થાપનાપણે છે, તેથી તે સિવાયના સર્વ સ્પર્ધકો ઉત્કૃષ્ટ નિક્ષેપ વિષય છે. અનુભાગ ઉદ્વર્તનામાં અલ્પબદુત્વ :- કહે છે. (૧) જઘન્ય નિક્ષેપ સર્વથી અલ્પ છે. કારણ કે તે આવલિકાના અસંખ્યાતમાં ભાગમાં રહેલ સ્પર્ધક પ્રમાણ છે. (૨) તેનાથી અતીત્થાપના અનંતગુણ છે, કારણ કે નિક્ષેપ વિષય સ્પર્ધકોથી આવલિકામાત્ર સ્થિતિમાં રહેલ સ્પર્ધકોનું અનંતગુણપણું છે. . (૩) તેથી ઉત્કૃષ્ટ નિક્ષેપ અનંતગુણ છે. કારણ કે સમયાધિક બે આવલિકા =(બંધાવલિકા અને અતીત્થાપનાવલિકા) અને અબાધા સિવાયના શેષ સ્પર્ધકો અનંતગુણ છે. (૪) તેથી ‘સર્વ અનુભાગ (સ્પર્ધક) વિશેષાધિક છે. તે પ્રમાણે અનુભાગ ઉદ્વર્તના કહીં. ઇતિ અનુભાગ ઉદ્વર્તના સમાપ્ત ૧૮ કારણ કે તે સમયાધિક અતીત્થાપનાવલિકાગત સ્પર્ધકો સહિત હોવાથી તે અબાધા તથા બંધાવલિકામત સ્પર્ધક સહિત કેમ નહીં ? એના ઉત્તરમાં જાણવાનું એ છે કે એક સમય સ્થિતિક બે સમયસ્થિતિક યાવતુ બંધાવલિકા સ્થિતિક અને એથી પણ અધિક અબાધા સ્થિતિ જે ટલી સ્થિતિવાળું દલિક અબાધાન્તર્ગત છે. તો તત્ સ્થિતિ સંબંધી દલિકોના અનુભાગ સ્પર્ધકોની ઉદ્વર્તના વજ્ય કહીં છે. એ પ્રમાણે વ્યાઘાતમાં પણ સમજવું. For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ-૨ (-: અથ અનુભાગ અપવર્નના :-) હવે અનુભાગ અપવર્તના બતાવતા કહે છે. “વિમHવર્તનલિતઃ '' વિવું એટલે ઉદ્વર્તનાની જેમ અપવર્નના પણ અનુભાગ વિષય કહેવો. ફક્ત આદિથી એટલે પ્રથમ શરૂઆત કરીને કહેવું. પ્રથમ તે આ પ્રમાણે કહે છે. પ્રથમ સ્પર્ધકની અપવર્ણના થાય નહીં, બીજાની પણ નહીં, ત્રીજાની પણ નહીં, એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી ઉદયાવલિકા માત્ર સ્થિતિમાં રહેલા સ્પર્ધકો થાય. પરંતુ તેથી ઉપરના સ્પર્ધકોની અપવર્ણના થાય છે. ત્યાં જ્યારે ઉદયાવલિકાથી ઉપર સમયમાત્ર સ્થિતિમાં રહેલ સ્પર્ધકો અપવર્તે છે. ત્યારે એક આવલિકાના સમયોન ૨/૩ ભાગમાં રહેલ સ્પર્ધકોને ઉલ્લંઘીને શેષ નીચેના સમયાધિક ૧/૩ ભાગમાં રહેલ સ્પર્ધકોમાં નાંખે છે. અને જ્યારે ઉદયાવલિકાથી ઉપર બીજા સમયમાત્ર સ્થિતિમાં રહેલ સ્પર્ધકો અપવર્તે છે. ત્યારે પૂર્વ કહેલ અતીત્થાપના સમયમાત્ર સ્થિતિમાં રહેલ સ્પર્ધકોથી અધિક હોય છે. નિક્ષેપ તો તેટલાં જ પ્રમાણે છે. એ પ્રમાણે સમય સમયની વૃદ્ધિથી અતીત્થાપના ત્યાં સુધી વધારવી કે જ્યાં સુધી આવલિકા પૂર્ણ થાય છે. તેથી આગળ અતીસ્થાપના સર્વ ઠેકાણે પણ તેટલા પ્રમાણે જ હોય છે. નિક્ષેપ તો વધે છે. અને આ પ્રમાણે નિર્વાઘાતમાં જાણવું. વ્યાધાતભાવી અનુભાગ અપવર્ણનામાં એક સમયગત સ્પર્ધકોથી ઊન અતીત્થાપના જાણવી. હવે અનુભાગ અપવનામાં અલ્પબદુત્વ કહે છે. :(૧) જઘન્ય નિક્ષેપ સર્વથી અલ્પ છે. (કારણ કે તે એક સમયાધિક ૧/૩ આવલિકાગત સ્પર્ધક પ્રમાણ છે.) (૨) તેથી જઘન્ય અતીત્થાપના અનંતગુણ છે. (કારણ કે તે સમયહીન ૨૩ આવલિકાગત સ્પર્ધક પ્રમાણ છે.) (૩) તેથી વ્યાઘાતભાવી અતીત્થાપના અનંતગણ છે. (એક સમયહીન અનુભાગ કંડક પ્રમાણ હોવાથી). | (૪) તેથી ઉત્કૃષ્ટ અનુભાગ વિશેષાધિક છે. એક સમયગત સ્પર્ધકથી અતીત્થાપનાથી અધિકપણું હોવાથી, (૫) તેથી ઉત્કૃષ્ટ નિક્ષેપ વિશેષાધિક છે. (કારણ કે તે સમયાધિક અતીત્થાપનાવલિકા અને બંધાવલિકા રહિત શેષ સર્વ સ્થિતિગત સ્પર્ધક પ્રમાણ હોવાથી) (૬) તેથી પણ સર્વ અનુભાગ વિશેષાધિક હોય છે. (કારણ કે તે સમયાધિક અતીત્થાપના આવલિકાગત અનંત સ્પર્ધક સહિત હોવાથી. અહીં પણ બંધાવલિકા નહિ કહેવાનું કારણ પૂર્વે ટીપ્પણ નં. ૧૮માં કહ્યું છે તેમ જાણવું.) ઇતિ અનુભાગ અપવર્નના સમાપ્ત -: અથ ઉદ્વર્તના - અપવર્ણનામાં મિશ્ર અલ્પબદુત્વ :-) थोवं पएसगुणहाणि अंतरं दुसु जहन्ननिक्खेवो । कमसो अर्णतगुणिओ, दुसु वि अइत्थावणा तुल्ला ।। ८ ।। वाघाएणणुभाग - कंडगमेक्काएँ वग्गणाऊणं । उक्कोसो णिक्खेवो, ससंतबंधो य सविसेसो ।। ९ ।। स्तोकं प्रदेशगुणहान्यन्तरं, द्वयोर्जघन्यनिक्षेपः । क्रमशोऽनन्तगुणितो, द्वयोरप्यतीत्थापना तुल्या ।। ८ ।। व्याघातेनानुभाग-कण्डकमेकया वर्गणयोनम् । ઉો નિષઃ, સરવશ્વશ્વ સવિશેષઃ || ૧ || For Personal & Private Use Only Jain Education Interational Page #50 -------------------------------------------------------------------------- ________________ ઉર્જાના અને અપવર્તનાકરણ ગાથાર્થ :- પ્રદેશની ગુણવૃદ્ધિ કે હાનિના આંતરે રહેલ સ્પર્ધકો અતિ અલ્પ છે. તેનાથી બન્નેમાં ઉર્જાના અપવર્તનામાં જઘન્ય નિક્ષેપ અનંતગુણ છે. પરસ્પર તુલ્ય છે. તેનાથી બન્નેમાં અતીત્થાપના અનંતગુણ છે, અને પરસ્પર તુલ્ય છે. । ૮ । તેનાથી વ્યાઘાતે એક વર્ગણા હીન અનુભાગ કંડક અનંતગુણ છે. તેનાથી (બન્નેમાં) ઉત્કૃષ્ટ નિક્ષેપ વિશેષાધિક છે. (પરસ્પર તુલ્ય છે) તેનાથી કુલ સત્તા વિશેષાધિક છે. II ૯ ॥ ટીકાર્થ :- હવે બન્ને પણ ઉર્જાના - અપવર્તનાનું અલ્પબહુત્વ સૂત્રકાર કહે છે. ૧૯એક સ્થિતિમાં જે સ્પર્ધકો છે. તે સ્પર્ધકોને અનુક્રમે સ્થાપીએ તે એવી રીતે કે સર્વ જઘન્ય રસસ્પર્ધક પ્રથમ, તેથી વિશેષાધિક રસ સ્પર્ધકને બીજુ, તેથી પણ વિશેષાધિક રસસ્પર્ધક ત્રીજુ એ પ્રમાણે સર્વ ઉત્કૃષ્ટ રસસ્પર્ધકને અન્તે સ્થાપીએ. ત્યાં પ્રથમ સ્પર્ધકથી શરૂ કરીને ઉત્તરોત્તર રસસ્પર્ધકો પ્રદેશ અપેક્ષાએ વિશેષહીન હોય છે. અન્તિમ સ્પર્ધકથી શરૂ કરીને વળી નીચે નીચે ક્રમથી પ્રદેશ અપેક્ષાએ વિશેષાધિક હોય છે. (૧) તેઓની મધ્યમાં એક ‘દ્વિગુણવૃદ્ધિ અથવા દ્વિગુણહાનિના એક અન્તરમાં જે સ્પર્ધકોનો સમુદાય છે તે સર્વથી અલ્પ છે. અથવા પહેલા કહેલ ઐસ્નેહ પ્રત્યય સ્પર્ધકના અનુભાગની દ્વિગુણવૃદ્ધિના કે દ્વિગુણહાનિના અન્તરમાં જે અનુભાગ સમૂહ છે તે સર્વથી અલ્પ છે. (૨) તેથી ‘‘વ્રુત્તુ’’ ત્તિ – ઉર્જાના અને અપવત્તના એ બે નો જઘન્ય નિક્ષેપ અનંતગુણ સ્વસ્થાને પરસ્પર સરખા છે. તેમાં પણ જો કે ઉર્જાનામાં જઘન્ય નિક્ષેપ આવલિકાના અસંખ્યેયભાગમાં રહેલ સ્પર્ધકોના સમૂહનું પ્રમાણ છે. અને અપવર્તનામાં સમયાધિક ૧/૩ આવલિકામાં રહેલ સ્પર્ધકોનો નિક્ષેપ થાય છે. તો પણ કૈપ્રથમની સ્થિતિઓમાં સ્પર્ધકો ૨૪. ‘અલ્પ હોય છે. અને અન્તિમ સ્થિતિઓમાં સ્પર્ધકો ઘણાં હોય છે. તેથી સ્પર્ધકોની સંખ્યા અપેક્ષાએ બન્નેમાં પણ સરખો નિક્ષેપ હોય છે. તે વિરૂદ્ધ નથી. એ જ પ્રમાણે અતીત્થાપનામાં અને ઉત્કૃષ્ટ નિક્ષેપમાં પણ જાણવું. ૨૫ ' 'મશ : '' આ મૂળમાં કહેલ પદ પ્રથમની અપેક્ષાએ બીજુ, બીજાની અપેક્ષાએ ત્રીજુ અનંતગુણ છે. તે રીતે સમજવું. પરંતુ પરસ્પર જે બે સરખા બતાવ્યા છે. તેઓ બેમાં અનંતગુણ સમજવાના નથી. (૩) તે ઉર્જાના - અપવર્તનાના નિક્ષેપથી વ્યાઘાત બહારની એટલે નિર્વ્યાઘાતભાવે ૨૧ઉર્દૂ અપમાં અતીસ્થાપના અનંતગુણ છે. અને પરસ્પર તુલ્ય છે. (૪) તેથી એક વર્ગણા વડે એટલે કે એક સમયમાત્ર સ્થિતિગત સ્પર્ધકોના સમુદાય વડે હીન જે આ અનુભાગ કંડક પ્રમાણ - વ્યાઘાતભાવી ઉત્કૃષ્ટ અતીત્થાપના તે અનંતગુણ છે. (૫) તેથી ઉર્જાના - અપવર્તનાનો ઉત્કૃષ્ટ નિક્ષેપ વિશેષાધિક છે ને સ્વસ્થાને બન્ને પણ ઉત્કૃષ્ટ નિક્ષેપને વિષે પરસ્પર તુલ્ય છે. (૬) તેથી સસવન્પ : ' ' પૂર્વબદ્ધ - ઉત્કૃષ્ટ સ્થિતિગત અનુભાગ સહિત ઉત્કૃષ્ટ સ્થિતિનો અનુભાગબંધ તે વિશેષાધિક છે. કારણ કે સમયાધિક અતીત્થાપના આવલિકાગત પૂર્વબદ્ધથી બધ્યમાન સ્પર્ધકોનું અધિકપણું હોવાથી. ઇતિ ઉર્જાના – અપવર્તનામાં મિશ્ર અલ્પબહુત્વ સમાપ્ત - ૧૯ અહીં ‘‘એક સ્થિતિ’' તે સ્થિતિલતામાંની એક સ્થિતિ પણ હોઇ શકે, અને સ્થિતિસ્થાનરૂપ એક સ્થિતિ પણ હોવી જોઇએ. કારણ કે સ્થિતિસ્થાનનો સમયો પંક્તિબદ્ધ જ હોવાથી સ્પર્ધકોને પંક્તિબદ્ધ ગોઠવવાનું પણ કહી શકાય . ૨૦ અહીં ‘વિશેષાધિકતા'' તે અનુભાગ અવિભાગરૂપ વર્ગણાઓનો સંબંધમાં છે. ૨૧ અહીં દ્વિગુણવૃદ્ધિ વા હાનિ તે સ્નેહપ્રત્યય સ્પર્ધકની પ્રરૂપણામાં દર્શાવ્યા પ્રમાણે અસંઘ તોને ટુથુળ ફ્રીના વચનવત્ અસંખ્યલોકને અંતરે સંભવે છે. ૨૨ ‘સ્નેહ પ્રત્યય સ્પર્ધકના અનુભાગની'' એ વાક્યનો પરમાર્થ સમજાતો નથી. ૨૩ અહીં પણ સ્થિતિલતામાંની જ પ્રથમ સ્થિતિઓ અને અન્તિમ સ્થિતિઓ ગ્રહણ કરવી સંભવે છે. ૨૪ અલ્પ સ્થિતિયુક્ત પુદ્ગલોમાં રસ પણ અલ્પ હોય છે, એવો સામાન્ય નિયમ હોવાથી આ નિયમ પણ પ્રાયઃ લતા સ્થિતિઓમાં જ સંભવે છે. પરંતુ સ્થિતિસ્થાનોમાં નહીં. ૨૫ ૨સ ઉર્જાનામાં અતીસ્થાપના આવલિકાનો અસંખ્યાતમો ભાગ છે, અને ૨સ અપવર્તનામાં સમય ન્યૂન આવલિકાના બે તૃતીયાંશ ભાગ છે છતાં ઉપરોક્ત યુક્તિએ બન્નેમાં સ્પર્ધકો જ્ઞાની મહારાજે સરખા કહ્યા છે. For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ-૨ (- અથ ઉદ્વર્તના - અપવર્તનામાં કાળનો વિષય અને વિષયનો નિયમ :-) आबंधा उक्कड्ढइ, सबहितोकड्ढणा ठिइरसाणं । किट्टिवज्जे उभये, किट्टिसु ओवट्टणा एक्का ।। १० ।। आवन्धादुत्कर्षयति, सर्वोत्कर्षना स्थितिरसाणाम् । किट्टीवर्ज उभयं, किट्टिष्वपवर्तनका ॥ १० ॥ ગાથાર્થ :- બંધ સુધી જ ઉવર્ણના થાય છે. સ્થિતિ રસની અપવર્નના સર્વત્ર પ્રવર્તે છે. કિટ્ટિ સિવાયના દલિકમાં બન્ને પ્રવર્તે છે. અને કિઓિમાં એક અપવર્નના જ પ્રવર્તે છે. ટીકાર્ય - હવે ઉદ્વર્તન અને અપવર્તનાનો કાલ નિયમ કહે છે. આવન્યાહૂ જેટલાં કાળ સુધી કર્મબંધ પ્રવર્તે છે તેટલાં કાળ સુધી (પૂર્વબદ્ધ કર્મની) ઉદ્ઘના પ્રવર્તે છે. પરંતુ તેનાથી આગળ (એટલે બંધકાળ વર્જીને શેષ કાળમાં પ્રવર્તે નહીં.) તેમજ સર્વત્ર એટલે બંધકાલે અથવા અબંધકાલે પણ સ્થિતિ અને રસની અપવર્નના પ્રવર્તે છે. આ કાલ નિયમ થયો. અથવા માન્યત એટલે જેટલા પ્રમાણનો સ્થિતિબંધ તેટલા પ્રમાણના સ્થિતિ સત્તાવાળા કર્મની સ્થિતિ અને અનુભાગની ઉદ્દવર્ણના થાય છે. તેથી અધિક સ્થિતિ સત્તાવાળા કર્મની સ્થિતિ - અનુભાગ ઉદ્વર્તના પ્રવર્તે નહીં.' “અપર્ણા'' અર્થાત્ અપવના તો વળી બંધ પ્રમાણથી પહેલા અથવા પછી સ્થિતિ અને અનુભાગની પ્રવર્તે છે. તેમજ જે કર્મદલિયા કિટ્ટીકત નથી. તેની ઉદ્વર્તન અને અપવર્નના બન્ને થાય છે. અને જે કર્મલિક કિટ્ટીકૃત છે, તેની તો ફક્ત અપવર્નના જ થાય છે. ઉદ્વર્તન નહીં. આ અહીં વિષયનો નિયમ છે. (યંત્ર નં ૩ - ૪ - ૫ જુઓ) ઇતિ ઉદ્વર્તના - અપવર્ણનામાં કાળનો વિષય અને વિષયનો નિયમ સમાપ્ત. ઇતિ મહોપાધ્યાય શ્રી યશોવિજય ગણિવર્ય વિરચિત કર્મપ્રકૃતિ ટીકાનું ઉદ્વર્તના - અપવર્તનાકરણનો ભાવાનુવાદ સમાપ્ત વિશેષ નોંધ : આ ઉદ્વર્તના - અપવર્નના સંબંધી ટીપ્પણો બનતા પ્રયત્ન ઘણું વિચારીને લખ્યા છે. છતાં વિષય અતિગહન હોવાથી મતિદોષથી અથવા દૃષ્ટિદોષથી કદાચ ભૂલચૂક રહી હોય તો સુજ્ઞ વર્ગ સુધારીને વાંચશે. ૨૬ પ્રશ્ન : જેટલી સ્થિતિ કે જેટલો રસબંધ થાય ત્યાં સુધી સત્તામાંહીની સ્થિતિ અને રસ વધે. સત્તાની સમાન સ્થિતિ કે રસ બંધાય ત્યારે અને સત્તાથી અધિક સ્થિતિ રસ બંધ થાય ત્યારે ઉદ્વના કઇ રીતે થાય તે હકીકત કહેવાઇ ગઇ છે. પરંતુ એવું બને કે સત્તાથી બંધ ઓછો થાય ત્યારે ઉદ્વર્તના થાય કે નહીં ? અને થાય તો કઇ રીતે થાય ? દાખલા તરીકે ૧૦ કોડાકોડી સાગરોપમની સત્તા છે. અને બંધ ૫ કોડાકોડી સાગરોપમ થાય ત્યારે કઇ રીતે ઉદ્વના થાય ? જવાબ : અહીં અથવા આવશ્વ કહીને જે હકીકત કહી છે તે ઉપરથી એમ સમજાય છે કે ૫૦૦ વર્ષ પ્રમાણ અબાધા છોડી પ00 વર્ષ જૂન ૫ કોકો સાગરોપમ પ્રમાણ સત્તાગત સ્થાનોની ઉદ્વર્તના થઇ શકે. એટલે કે અબાઘાના ઉપરના સ્થાનની ઉવના થાય તો તેના દલિ કો તેની ઉપરના સ્થાનકની આવલિકા પ્રમાણ અતીત્થાપના ઓળંગી સમયાધિક આવલિકા અધિક ૫00 વર્ષ ન્યૂને ૫ કોકોસ માંહેના સ્થાને કોમાં નિક્ષેપ થાય. રસની ઉવના પણ એ પ્રમાણે થાય. અર્થાત્ બંધ સ્થિતિ સુધી જ સત્તાગત સ્થિતિ વધે. સત્તાગત રસ પણ જે ટલો બંધાયો હોય તેની સમાન થાય. સત્તાગત સ્થિતિ અને રસ બંધાતી સ્થિતિ કે રસથી વધી શકે નહીં. કેમ કે ઉદ્વર્તનાનો સંબંધ બંધ સાથે જ છે. ૨૭ બંધ સમયે જે સ્થિતિલતાની ઉદ્વના થઇને પુનઃ અપવર્નના થાય તો તે - ઉદ્વર્તીત સ્થિતિલતામાં બંધ સ્થિતિની અપેક્ષાએ હીન, તુલ્ય અને અધિક એમ ત્રણે પ્રકારની સ્થિતિ છે ને તે ત્રણે સ્થિતિ અપવર્નના સાધ્ય સંભવ છે. વળી કદાચ ઉદ્વના ન થઇ હોય તો બંધ તુલ્ય અને બંધથી હીન એ બે સ્થિતિનો જ અપવર્ણના થાય છે. કારણ કે અત્રે બંધથી અધિક સ્થિતિનો અભાવ છે. For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ ઉદ્વર્તન અને અપવર્તનાકરણ (નિર્વાઘાત ઉદ્વર્તનાદિ – ૪નું જઘન્ય નિક્ષેપાદિ – ૬ના કાલમાન પ્રદર્શક યંત્ર નંબર - ૩ નિર્ચા ઉ૦ વ્યાd ઉ૦ નિર્વા, અપ વ્યા, અપ, ૧ જઘન્ય નિક્ષેપ આવલિકાના આવલિકાના શ્રેણિમાં અન્તર્મ. અસંખ્યાતમા ભાગે અસંખ્યાતમા ભાગે આવલિકા પલ્યોનો અસંખ્યયભાગ ૨ | જઘન્ય અતીત્થાપના આવલિકા આવલિકાના સમયોન ૨/૩ શ્રેણિમાં અન્તર્મુ અસંખ્યાતમા ભાગે આવલિકા પલ્યોનો અસંખ્યયભાગ - ઉત્કૃષ્ટ નિક્ષેપ (અબાધા + સમયાધિક સમયાધિક ૨ પલ્યોનો સમયાધિક આવલિકા ન્યૂન આવલિકો હીન અસંખ્ય ભાગ આવલિકા) ન્યૂન ડાયસ્થિતિ ૭૦ કોકોસાગ0 હીન કર્મ સ્થિતિ કર્મ સ્થિતિ ૪ ઉત્કૃષ્ટ અતીત્થાપના સમયાધિક આવતુ ૧ આવલિકા ૧ આવલિકા 'સમયચૂન દેશોન ન્યૂન અબાધા બદ્ધડાયસ્થિતિ ચૂર્ણાકારના મતે અંતઃ કોકો, ઊન ટીકાકારના મતે કર્મ સ્થિતિ આવલિકા ૭૦કોકો, સાગo = કિંચિત્ ઊન - બદ્ધડાયસ્થિતિ ૫ ઉત્કૃષ્ટ અબાધા ૭000 વર્ષ જરૂર નથી ન હોય કે ન હોય ૬ સર્વ સ્થિતિ : સર્વ કર્મસ્થિતિ સર્વ કર્મસ્થિતિ બંધાવલિકા ન્યૂન અંતર્મુહૂર્ત ન્યૂન (જુની સ્થિતિ ૧ ૭૦ કોકોસાગ0 ૭૦ કોકો, સાગ0 આવી ન્યૂન ૭૦ જુની નવી સર્વ કોકોસાગ0) કર્મસ્થિતિ ૧. પંચસંગ્રહ મતે સમય ન્યૂન બદ્ધડાયસ્થિતિ પ્રમાણ છે. For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ-૨ (સ્થિતિનું નિર્ચા વ્યા, ઉ૬૦ અપવર્નનાનું ભેગું અલ્પબદુત્વ યંત્ર નંબર – ૪) સંજ્ઞા : A =અસંખ્યગુણ, V =વિશેષાધિક, = સંખ્યાતગુણ અલ્પવિષય પ્રમાણ બહુત્વ નિર્ધા, ઉ0 માં જઘન્ય નિક્ષેપ અલ્પ આવલિકાનો અસંખ્યાતમો ભાગ ત્રણે પરસ્પર તુલ્ય ૨ વ્યા, ઉ0 માં જઘન્ય નિક્ષેપ ૩ વ્યા, ઉ0 માં જઘન્ય અતીત્થાપના ૪ નિર્માઅપ0 માં જઘન્ય નિક્ષેપ | A આવલિકાનો ૧/૩ ભાગ સમયાધિક ૫ | નિર્ધાતુ અપમાં જઘન્ય અતીત્થાપના V સમયોન ૨૩ આવલિકા ૬ નિર્ચા ઉ0 માં જઘન્ય અતીત્થાપના | ૭ નિર્વાહ ઉ0 માં ઉત્કૃષ્ટ અતીત્થાપના V એક આવલિકા, ચારે પરસ્પર તુલ્ય ૮ વ્યા, ઉ0 માં ઉત્કૃષ્ટ અતીત્થાપના ૯. નિર્ચાઇ અપમાં ઉત્કૃષ્ટ અતીત્થાપના ૧૦ વ્યા, અપ૦ માં જઘન્ય નિક્ષેપ S શ્રેણિમાં અંતર્મુહૂર્ત હોવાથી ૧૧ વ્યા, અપ0 માં જઘન્ય અતીત્થાપના 6 શ્રેણિમાં અંતર્મુહૂર્ત હોવાથી ૧૨ નિર્ચાઉદ્0 માં ઉત્કૃષ્ટ અતીત્થાપના માં સમયાધિક આવલિકા ન્યૂન અબાધા ચૂર્ણકારના મતે ૧૩ નિર્ચા ઉ0 માં ઉત્કૃષ્ટ અબાધા V ૭,૦૦૦ વર્ષ હોવાથી ૧૪ વ્યા, અપ૦ માં જઘન્ય અતીત્થાપના A પલ્યોપમનો અસંખ્યાતભાગ અસંખ્ય વર્ષ વ્યા૦ અપ0 માં જઘન્ય નિક્ષેપ S | દ્વિચરમ ખંડ કરતાં ચરમખંડ સંખ્યાતગુણ હોવાથી | ૧૬ વ્યાઅપ0માં ઉત્કૃષ્ટ અતીત્થાપના અંતઃ કોડાકોડી સાગ0 જૂન ૭૦ કોક કોઇ સાગ0 ૧૭ વ્યા, ઉર્દુ માં ઉત્કૃષ્ટ નિક્ષેપ સમયાધિક આવલિકા ન્યૂન ડાયસ્થિતિ - ૭૦ કોકોસાગ0 ૧૮ વ્યા, અપ માં ઉત્કૃષ્ટ નિક્ષેપ અંતર્મુહૂર્ત પલ્યો અસંત ભાગ ન્યૂન ૩૦ કોકો, સાગ0 ૧૯ નિર્ચા ઉ0 માં ઉત્કૃષ્ટ નિક્ષેપ V અબાધા +સમયાધિક આવલિકા ન્યૂન ૭૦ કોકોસાગ0 ૨૦ વ્યા, અપ0 વખતે સર્વ સ્થિતિ V અંતર્મુહૂર્ત ન્યૂન ૭૦ કોઇ કોઇ સાગ0 ૨૧ નિર્ચાઅપમાં ઉત્કૃષ્ટ નિક્ષેપ સમયાધિક ર આવતુ ન્યૂન ૭૦ કોઇ કોઇ સાગ0 ૨૨ નિર્ચા અપ0 વખતે સર્વ સ્થિતિ ૨૩ નિર્ચાઇ ઉદ્ધ વખતે સર્વ સ્થિતિ V ૭૦ કોકો સાગરોપમ, ત્રણે પરસ્પર તુલ્ય ૨૪ વ્યા, ઉદ્ધ વખતે સર્વ સ્થિતિ ૨૫ વ્યાઉ0 માં અબાધા ૦ આ ત્રણની અબાધા ન હોય ૨૬ નિર્ચા અપ0 માં અબાધા ૨૭ વ્યા, અપ, માં અબાધા For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ઉદ્વર્તન અને અપવર્તનાકરણ યંત્ર નંબર - ૪ના પ્રમાણ અને કારણો સહિત સમજુતી : અહીં પ્રથમના ૧થી ૩ પદો આવલિકાના અસંખ્યાતભાગ પ્રમાણ હોવાથી સૌથી અલ્પ છે, અને પરસ્પર તુલ્ય છે. તેના કરતાં ૪થું પદ સમયાધિક આવલિકાનો ૩જો ભાગ પ્રમાણ હોવાથી અસંખ્ય ગુણ છે. ૫મું પદ સમયોન આવલિકાના ૨/૩ ભાગ પ્રમાણ હોવાથી ત્રણ સમય ન્યૂન દ્વિગુણ અથવા તો વિશેષાધિક છે. તેના કરતાં ૬થી ૯ એ ચારે પદો આવલિકા પ્રમાણ હોવાથી વિશેષાધિક છે. અને ચારે પદો પરસ્પર તુલ્ય છે. તેના કરતાં ૧૦મું પદ શ્રેણિમાં અંતર્મુહૂર્ત એટલે કે સંખ્યાત આવલિકા પ્રમાણ હોવાથી સંખ્યાતગુણ છે. તેના કરતાં ૧૧મું પદ શેષ સ્થિતિ કરતાં ઘાયમાન સ્થિતિ સંખ્યાતગુણ મોટા અંતર્મુહૂર્ત પ્રમાણ હોવાથી સંખ્યાતગુણ છે. તેના કરતાં ૧૨મું પદ સમયાધિક આવલિકા ન્યૂન અબાધા એટલે કે મિથ્યાત્વમોહનીય અપેક્ષાએ સમયાધિક આવલિકા ન્યૂન ૭૦૦૦ વર્ષ પ્રમાણ હોવાથી સંખ્યાતગુણ છે. આ સ્થાન ૭માં પદમાં આવેલ છે. તે ટીકાકારના મતે છે. પણ ચૂર્ણાકારના મતે તે સ્થાન અહીં લેવું, કારણ કે ચૂર્ણાકારના મતે તેનું પ્રમાણ સમયાધિક આવલિકા ન્યૂન અબાધા છે. તેના કરતાં ૧૩મું પદ ઉત્કૃષ્ટ અબાધા એટલે કે મિથ્યાત્વની અપેક્ષાએ ૭000 વર્ષ પ્રમાણ હોવાથી, એટલે કે સમયાધિક આવલિકાનો વધારો છે તેથી વિશેષાધિક છે. તેના કરતાં ૧૪મું પદ શ્રેણિ સિવાયના ઉદ્વલ્યમાન દ્વિચરમખંડ હોવાને કારણે પલ્યોપમનો અસંખ્યાતભાગ અસંખ્ય વર્ષ પ્રમાણ હોવાથી અસંખ્ય ગુણ છે. અહીં દ્વિચરમખંડ જે ઉવેલાય તે અતીત્થાપનારૂપ થાય અને ચરમખંડ તે નિક્ષેપરૂપ થાય. અને દ્વિચરમખંડ કરતાં ચરમખંડ સંખ્યાતગુણ છે. તેથી ૧૪મું પદ અતીત્થાપના કરતાં ૧૫મું નિક્ષેપવાળું પદ સંખ્યાતગુણ છે. અહીં ૧૦ - ૧૫ બન્ને પદ એક સરખા આવે છે અને ૧૧ - ૧૪ એક સરખા આવે છે. ત્યાં ૧૦ - ૧૧ પદ શ્રેણિ અપેક્ષાએ છે અને ૧૪ – ૧૫ પદ શ્રેણિ સિવાય છે. " તેના કરતાં ૧૬મું પદ ઉત્કૃષ્ટ સ્થિતિઘાત રૂપ અંતઃકોડાકોડી સાગ, ન્યૂન ૭૦ કોઇ કોઇ સાગ0 પ્રમાણ અર્થાત્ કિંચિત્ ઊન ડાયસ્થિતિ પ્રમાણ હોવાથી અસંખ્યાતગુણ છે. તેના કરતાં ૧૭મું પદ સમયાધિક આવલિકા ન્યૂન ડાયસ્થિતિરૂપ હોવાથી અર્થાત્ ઉત્કૃષ્ટ સ્થિતિઘાત કરતાં ઉત્કૃષ્ટ સ્થિતિ વૃદ્ધિ વધારે હોવાથી વિશેષાધિક છે. તેવી રીતે ડાયસ્થિતિ અંતઃકોડાકોડી સાગ ન્યૂન ૭૦ કોઇ કોઇ સાગ) પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિઘાત અંતઃકોઇકોઇ સાગઠ ન્યૂન ૭૦ કોઇકોઇ સાગo પ્રમાણ છે. તેમાં અંતઃ કોઇ કોઇ સાગ0 ની સ્થિતિવાળો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરીને ૭૦ કોકો સાગ પ્રમાણ સ્થિતિવાળો થાય છે. અને જે વધારો થાય છે તેના કરતાં ૭૦ કોકો સાગo સ્થિતિબંધ કરીને અંતર્મુહૂર્ત પછી સ્થિતિઘાત કરીને જે અંતઃ કોકો સાગo ની સ્થિતિવાળો થાય છે. તે ઘટાડો ઓછો અને વધારો વધારે છે તેથી ૧૬મા પદ કરતાં ૧૭મું પદ વિશેષાધિક કહ્યું છે. તેના કરતાં ૧૮મું પદ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કર્યા બાદ અંતર્મુહૂર્ત પછી પલ્યોપમ અસંખ્યયભાગ જેટલી સ્થિતિઘાત કરનારને અંતર્મુહૂર્ત પલ્યો અસંત ભાગ ન્યૂન ૭) કોઇકોઇ સાગતુ પ્રમાણ હોવાથી વિશેષાધિક છે. તેના કરતાં ૧૯મું પદ અબાધા સમયાધિક આવલિકા ન્યૂન ૭૦ કોઇ કોઇ સાગ0 પ્રમાણ હોવાથી વિશેષાધિક છે. - તેના કરતાં ર૦મું પદ અંતર્મુહુર્ત ન્યૂન ૭૦ કોકો સાગ પ્રમાણ હોવાથી વિશેષાધિક છે. તેના કરતાં ર૧મું પદ સમયાધિક ર આવલિકા ન્યૂન ૭૦ કોઇકોઇ સાગ0 પ્રમાણ હોવાથી વિશેષાધિક છે. તેના કરતાં ૨૨ - ૨૩ - ૨૪મા પદો વિશેષાધિક છે. અને ત્રણે પરસ્પર તુલ્ય છે. અને ત્રણે પદોની સર્વસ્થિતિ.એટલે કે. ૭૦ કોકો, સાગ) પ્રમાણ હોવાથી પૂર્વના ૨૧ મા પદ કરતાં સમયાધિક બે આવલિકા જેટલો વધારો છે. અહીં ૨૨મું પદ નિર્વાઘાત ભાવી ઉત્કૃષ્ટ અપવર્ણના વખતે સર્વસ્થિતિનું છે. તે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જે અંતર્મુહૂર્ત ચાલે ત્યારે આવલિકા પછી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ છે અને સત્તા છે. અને અપવર્નના એક આવલિકા ઉપરની ન્યૂન નીચે ઉદયાવલિકા ન્યૂન છે. તે કારણે ઉત્કૃષ્ટ અપવર્તના નિર્વાઘાત વખતે ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી શકાય છે. ૨૫ - ૨૬ અને ૨૭મા પદમાં અબાધા જેવું કશું નથી તેથી ૦ લખ્યું For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૦ કર્મપ્રકૃતિ ભાગ-૨ (અનુભાગ વિષયમાં નિર્ચા - વ્યા- ઉદo- અપવર્તનાનું ભેગું અલ્પબદુત્વ યંત્ર નંબર - ૫) સંજ્ઞા : A =અનંતગુણ, V =વિશેષાધિક અલ્પ વિષય પ્રમાણ બહુત અલ્પ અનંત સ્પર્ધક રસની એક દ્વિગુણહાનિનું અંતર = તેમાં રહેલ સ્પર્ધક પ્રમાણ ૨ નિર્ચા ઉ0 માં જઘન્ય નિક્ષેપ | અનંત દ્વિગુણહાનિ પ્રમાણ ત્રણે પરસ્પર તુલ્ય ૩ નિર્ચા અપ0 માં જઘન્ય નિક્ષેપ ' A. ૪ વ્યા) ઉ0 માં જઘન્ય નિક્ષેપ ૫ નિર્ચાળ ઉ0 માં જઘ0 અતીત્થાપના આ ત્રણ અથવા ૬ પરસ્પર તુલ્ય છે, જઘ0 ઉત્કૃષ્ટ ભેદ નથી. નિક્ષેપ કરતાં અતીત્થાપના અનંતગુણ ૬ નિર્ચા ઉ0 માં ઉત્ક0 અતીત્થાપના ૭ નિર્વાહ અપ0 માં જઘ0 અતીત્થાપના A ૮ નિર્ચા અપ0 માં ઉત્ક0 અતીત્થાપના { ૯ વ્યા, ઉ0 માં જઘન્ય અતીત્થાપના ૧૦ વ્યા, ઉ0 માં ઉત્ક0 અતીત્થાપના ૧૧ વ્યા, અપ૮ માં જઘન્ય નિક્ષેપ ક્ષપકશ્રેણિમાં ચરમ રસધાત, અભવ્યને જઘન્ય રસ સત્તાક થતાં. ૧૨ વ્યા અપ૦ માં જઘન્ય અતીસ્થાપના શેષ રહેલ રસ કરતાં ઉપરોક્તને ઘાયમાન રસ અનંતગુણ હોવાથી. A ઉત્કૃષ્ટ રસ વૃદ્ધિ હોવાથી અનંતગુણ. અહીં અનંતભાગ વધારે આવવાથી વિશેષાધિક છે. અહીં અનંતભાગ વધારે આવવાથી વિશેષાધિક છે. | સ્વસ્પર્ધક + જઘન્ય અતીત્થાપના ન્યૂન સર્વ સ્પર્ધક પ્રમાણ ૧૩ વ્યાઉધ્ધ માં ઉત્કૃષ્ટ નિક્ષેપ ૧૪ વ્યા) અ૫૦ માં ઉત્કૃષ્ટ નિક્ષેપ ૧૫ વ્યા અપ૦ માં ઉત્કૃષ્ટ અતીત્થાપના ૧૬ નિર્ચા ઉ0 માં ઉત્કૃષ્ટ નિક્ષેપ ૧ ૧૭ નિર્વા અપ૦ માં ઉત્કૃષ્ટ નિક્ષેપ { ૧૮ નિર્વાહ ઉ0 વખતે સર્વ અનુભાગ ૧૯ વ્યા) ઉ0 વખતે સર્વ અનુભાગ | ૨૦ નિર્વાહ અપ0 વખતે સર્વ અનુભાગ ૨૧ વ્યા અપ0 વખતે સર્વ અનુભાગ સ્વસ્પર્ધક + જઘન્ય અતીત્થાપના ભેગી થવાથી સર્વ સ્પર્ધક પ્રમાણ, પરસ્પર તુલ્ય છે. For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દવના અને અપવર્ણનાકરણ યંત્ર નંબર - ૫ના પદોનું પ્રમાણ અને કારણ સહિત સમજુતી : અહીં ૧લું પદ રસની એક દ્વિગુણહાનિના અન્તર્ગત રસસ્પર્ધક પ્રમાણ હોવાથી સૌથી અલ્પ છે, અને તે અનંત સ્પર્ધક છે. તેના કરતાં ૨ - ૩ - ૪ પદોના અનંત દ્વિગુણહાનિ જેટલાં રસસ્પર્ધકો હોવાથી ત્રણે પદો અનંતગુણ છે. અને પરસ્પર તુલ્ય છે. ૫ થી ૧૦ સુધીના ૬ પદો વાસ્તવમાં જઘન્ય - ઉત્કૃષ્ટ ભેદો ન હોવાથી ૩ પદો પરસ્પર તુલ્ય છે. અને પૂર્વના ૩ પદો (૨ થી ૪) કરતાં અનંતગુણ છે. તેના કરતાં ૧૧મું પદ ક્ષપકશ્રેણિમાં ચરમ રસઘાત વખતે અથવા અભવ્યને જઘન્ય રસ સત્તાક થતાં ચરમ રસઘાત વખતે હોવાથી અનંતગુણ છે. આ ૧૧મું પદ ૨ - ૩ - ૪ એ ત્રણ પદોની સાથે તુલ્ય પ્રમાણવાળુ નથી. પરંતુ તેના કરતાં અનંતગુણ અને પરસ્પર તુલ્ય એવા ૫ થી ૧૦ સુધી ૬ પદો પછી પણ અનંતગુણ છે. તેના કરતાં ૧૨મું પદ ઉપર જણાવેલ અને શેષ રહેલ રસ કરતાં ઘાયમાન રસ અનંતગુણ હોવાથી અનંતગુણ છે. તેના કરતાં ૧૩મું પદ ઉત્કૃષ્ટ રસ વૃદ્ધિરૂપ હોવાથી અનંતગુણ છે. અહીં ૧૩મું પદ અનંતબહુભાગ રસસ્પર્ધક હોવાથી હવે પછીના યથાસંભવ ઉત્તરોત્તરના પદો વિશેષાધિક જ છે. તે ૧૩મા પદ કરતાં ૧૪મું પદ ઉત્કૃષ્ટ રસ સત્તાકવાળાને જઘન્ય રસઘાત પ્રયુક્ત હોવાથી વિશેષાધિક છે. તેના કરતાં ૧૫મું પદ ઉત્કૃષ્ટ રસ સત્તાક વાળાને જેટલો વધારેમાં વધારે સંભવી શકે તેટલો ઉત્કૃષ્ટ રસઘાત કરનારને હોવાથી વિશેષાધિક છે. ૧૨મા ઘાયમાન રસમાં જે સ્પર્ધકો છે તેના ચરમ સ્પર્ધક અપેક્ષાએ આ જઘન્ય અતીત્થાપના લેવી, પ્રથમ સ્પર્ધક અપેક્ષાએ ૫ થી ૧૦મા પદ ભેગી અતીત્થાપના આવે. (જો જઘન્ય રસઘાત શેષ રસના અનંતમા ભાગે હોય તો ૧૨ નંબર ૧૧મા સ્થાનમાં આવે અને ૧૧મું સ્થાન ૧૨માં આવે. એટલે કે વ્યાઘાતભાવી જઘન્ય અતીત્થાપના અનંતગુણ અને વ્યાઘાતભાવી જઘન્ય નિક્ષેપ અનંતગુણ થાય.) ૧૫મા પદ કરતાં ૧૬ - ૧૭મા બે પદો સ્વસ્પર્ધક + જઘન્ય અતીત્થાપના ન્યૂન સર્વ સ્પર્ધક પ્રમાણ હોવાથી વિશેષાધિક છે. અને પરસ્પર તુલ્ય છે. ખાસ ધ્યાન એ રાખવાનું છે કે ૧૩ - ૧૪મા પદોમાં પૂર્વે સત્તામાં રહેલ રસની જે વૃદ્ધિ કે હાનિ થાય છે તેનો નિક્ષેપ લેવો. પરંતુ ઉત્કૃષ્ટ વૃદ્ધિ કે હાનિ વખતનો સર્વ નિક્ષેપ ન લેવો કારણ કે એ ૧૬ ૧૭માં પદરૂપ છે. માટે જો એ ભેદ ન પાડીએ તો ૧૩ અને ૧૬મું પદ એક થઇ જાય. ૧૪ અને ૧૭મું પદ પણ એક થઇ જાય. અને ૧૫મા પદ કરતાં ૧૩ – ૧૪ ઓછા છે, ૧૬ – ૧૭ વધારે છે, તે અલ્પબદુત્વ પણ ખોટુ થાય. તે ૧૬ - ૧૭માં પદ કરતાં ૧૮ થી ૨૧ =૪ પદો ઉપરના ન્યૂન કરેલા (સ્વસ્પર્ધક + જઘન્ય અતીત્થાપના) પણ ભળી જવાથી અર્થાત્ સર્વ સ્પર્ધકો પ્રમાણ હોવાથી વિશેષાધિક છે. અને પરસ્પર તુલ્ય છે. For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ-૨ (-: અથ ૩જા - ૪થા - ઉદ્વર્તના - અપવર્તનાકરણ – સારસંગ્રહ :-) હવે ઉદ્દ્વના અને અપવર્તનાકરણ કહેવાનો અવસર છે. અન્ય પ્રકૃતિરૂપે રહેલ પ્રકૃતિ, સ્થિતિ, રસ અને દલિકને સ્વજાતીય પતઘ્રહ પ્રકૃતિ, સ્થિતિ, રસ અને દલિકરૂપે કરવા તે પરપ્રકૃતિરૂપ સંક્રમ કહેવાય છે, અને તેનો વિચાર આગળ કરવામાં આવેલ છે. સંક્રમણકરણથી જે દલિકોનો સંક્રમ થાય છે, તે દલિકો તે જ સ્થિતિસ્થાનમાં રહે છે. દા.ત. ૧૧ થી ૧૦૦ સ્થિતિસ્થાનોમાં રહેલ સતાવેદનીયના દલિકોનો અસતાવેદનીયમાં સંક્રમ થાય ત્યારે તે દલિકો સાતાને બદલે અસાતા ઉત્પન્ન કરવાનું કાર્ય બજાવે છે. પરંતુ દલિકો ૧૧ થી ૧૦૦ સુધીના સ્થિતિસ્થાનોમાંજ રહે છે. અર્થાત્ જે દલિકો જે સમયે સાતારૂપે ફળ આપવાના હતા તે દલિકો તે જ સમયે ફળ આપે, પણ સાતાને બદલે અસાતારૂપે. ત્યારે ઉદ્વર્તના અપવર્ણનામાં તેમ નથી. વળી પરપ્રકૃતિરૂપ સંક્રમ પ્રકૃતિ વગેરે ચારેયનો થાય છે, ત્યારે ઉર્તના - અપવર્તના સંક્રમ માત્ર સ્થિતિ અને રસનો જ થાય છે. જે વીર્ય વિશેષથી વિવક્ષિત પ્રકૃતિના અમુક દલિકોની સ્થિતિ અને રસ વધે તે ઉદ્વર્તનાકરણ અને વીર્ય વિશેષથી વિવક્ષિત પ્રકૃતિના અમુક દલિકોની સ્થિતિ અને રસ ઘટે તે અપવર્તનાકરણ કહેવાય છે. ' અર્થાત્ વિવક્ષિત પ્રકૃતિના અમુક સ્થિતિસ્થાનોમાં રહેલા દલિકો તેની પછીના સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકો સાથે ભોગવવા યોગ્ય કરવા તે સ્થિતિ ઉદ્વર્તના અને ઉપરના પછીના સ્થિતિસ્થાનોના દલિકોમાં રહેલ રસના પ્રમાણમાં વધારે રસવાળા કરવા તે રસની ઉદ્વર્તના કહેવાય છે. એજ પ્રમાણે ઉપર - ઉપરના સ્થિતિસ્થાનોમાં રહેલ અમુક - અમુક દલિકોને શરૂઆતના નીચેના સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકોની સાથે ભોગવવા યોગ્ય કરવા તે સ્થિતિ અપવર્ણના. અને ઉપર - ઉપરના સ્થિતિસ્થાનોના દલિકોના રસને ઘટાડી શરૂઆતના નીચેના સ્થિતિસ્થાનોના દલિકોમાં રહેલ રસના પ્રમાણમાં ઓછા રસવાળા કરવા તે રસની અપવર્તના કહેવાય છે. દા.ત. અસાતાવેદનીયના ૧૦મા સ્થિતિસ્થાનમાંના અમુક – અમુક દલિકોને ૧૯ થી ૧૦૦મા સ્થિતિસ્થાનમાં રહેલ દલિકો સાથે ભોગવવા યોગ્ય કરવા તે સ્થિતિ - ઉદ્વર્તન અને તે જ ૧૦મા સ્થિતિસ્થાનના અમુક અમુક દલિકોમાં રહેલ રસને ૧૯ થી ૧૦૦મા સ્થિતિસ્થાનના દલિકોમાં રહેલ રસના પ્રમાણમાં અધિક રસવાળા કરવા તે રસ - ઉદ્વર્તના. એજ પ્રમાણે અસાતા વેદનીયના ૧૦૦માં સ્થિતિસ્થાનમાં રહેલ અમુક - અમુક દલિકોને ૧ થી ૯૦માં સ્થિતિસ્થાનમાં રહેલ દલિકો સાથે ભોગવવા યોગ્ય કરવા તે સ્થિતિ અપવર્ણના અને ૧૦૦મા સ્થિતિસ્થાનના અમુક અમુક દલિકોના રસને ઘટાડી ૧ થી ૯૦ મા સ્થિતિસ્થાનના દલિકોમાં રહેલ રસની સમાન ઓછા રસવાળા કરવા તે રસ અપવર્નના કહેવાય છે. તેથી સ્થિતિ ઉદ્ધના અને અપવર્ણનામાં દલિતોના સ્થિતિસ્થાનો પણ બદલાઇ જાય છે, અર્થાત્ અમુક સ્થિતિસ્થાનોમાં રહેલ અમુક અમુક દલિકો તેની ઉપરના કે નીચેના સ્થિતિસ્થાનોમાં ગોઠવાઇ જાય છે. અહીં એ પણ યાદ રાખવું કે વ્યાઘાત અપવર્તન અને ઉદ્ધના વગેરે અમુક પ્રકારના વિશિષ્ટ સંક્રમ સિવાય સંક્રમ, ઉદ્વર્તન, અપવર્નના કે ઉદીરણાથી કોઇપણ સ્થિતિસ્થાનમાં રહેલ સંપૂર્ણ દલિકો ત્યાંથી ખલાસ થતા નથી, પરંતુ વિવક્ષિત સ્થિતિસ્થાનોમાં રહેલ અમુક દલિકોનો અન્ય પ્રવૃતિઓમાં સંક્રમ થાય છે. તેમજ અમુક દલિકોની ઉદ્વર્તના, અમુક દલિકોની અપવર્તના અને અમુક દલિકોની ઉદીરણા થાય છે. છતાં તે તે સ્થિતિસ્થાનોમાં પણ અમુક દલિકો કાયમ રહી જાય છે. આ સામાન્ય નિયમ છે. શરૂઆતના નીચે નીચેના સ્થિતિસ્થાનોમાં દલિકો ઘણાં ઘણાં હોવા છતાં રસ ઓછો ઓછો હોય છે. અને ક્રમશ: ઉપર ઉપરના સ્થિતિસ્થાનોમાં દલિકો ઓછા ઓછા હોવા છતાં રસ અધિક અધિક પ્રમાણમાં હોય છે. ઉદ્વર્તનાનો સંબંધ બંધ સાથે છે, અર્થાત્ જે પ્રકૃતિનો જ્યારે બંધ ચાલુ હોય અને જેટલો નવો સ્થિતિબંધ થતો હોય ત્યારે જ પૂર્વબદ્ધ સત્તામાં રહેલ તે પ્રકૃતિના તે સમયે બધ્યમાન સ્થિતિના પ્રમાણમાં સ્થિતિ અને રસ વધે છે. પણ બંધ ન હોય ત્યારે ઉદ્વર્તના થતી નથી અને બધ્યમાન સ્થિતિ કે રસથી પૂર્વબદ્ધ સત્તામાં રહેલ ઉપરની સ્થિતિ કે રસની પણ ઉદ્વર્તના થતી નથી. For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દ્વના અને અપનાકરણ ૩૩ દા.ત, અસાતાવેદનીયનો પાંચ કોડાકોડી સાગરોપમ પ્રમાણ નવીન બંધ થતો હોય તે વખતે પૂર્વબદ્ધ અસતાવેદનીયની સત્તા દસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ હોય તો પણ સમયાધિક પાંચ કોડાકોડી સાગરોપમથી દસ કોડાકોડી સાગરોપમ સુધીની સ્થિતિની (કે તે સ્થિતિસ્થાનોના દલિકોમાં રહેલ રસની) ઉદ્વર્તના થતી નથી, પરંતુ અમુક સ્થિતિસ્થાનો છોડી કંઇક ન્યૂન શરૂઆતના પાંચ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ અને તેના દલિકોમાં રહેલ રસની જ ઉદ્વર્તન થાય છે. અને અપવર્તનાનો સંબંધ બંધ સાથે ન હોવાથી વિવણિત પ્રકૃતિનો બંધ હોય કે ન હોય તો પણ તે પ્રકૃતિના સ્થિતિ અને રસની અપવર્ણના થાય છે. ત્યાં પ્રથમ સ્થિતિની ઉદ્વર્તના બતાવે છે. સત્તાગત સ્થિતિથી ઓછો અથવા સમાન નવીન સ્થિતિબંધ થાય ત્યારે નિર્વાઘાત ઉદ્વર્તન અને સત્તાગત સ્થિતિથી અધિક સ્થિતિબંધ થાય ત્યારે જે ઉદ્વર્તન તે વ્યાઘાત ઉદ્વર્તના અર્થાત્ સત્તાગત સ્થિતિથી અધિક નવીન બંધ થાય તે વ્યાઘાત કહેવાય છે, -: નિર્ચાઘાત સ્થિતિ ઉદ્વર્તના:-) બધ્યમાન કર્યપ્રકૃતિની બંધાવલિકા વ્યતીત થતાં જ ઉદયાવલિકાની ઉપરના પ્રથમ સ્થિતિસ્થાનથી બધ્યમાન સ્થિતિના ચરમ સ્થિતિસ્થાનથી એક આવલિકા અને બીજી આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલાં સ્થિતિસ્થાનો છોડી શેષ પૂર્વબદ્ધ સત્તાગત બધી સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકોની ઉવર્ણના થાય છે. અર્થાત્ પૂર્વબદ્ધ સત્તાગત ગમે તેટલી સ્થિતિ હોય તો પણ તેનાથી ઓછો અગર તેની સમાન નવીન સ્થિતિબંધ થાય ત્યારે બધ્યમાન સ્થિતિ કરતાં બંધાવલિકા, ઉદયાવલિકા અને અંતિમ આવલિકાના અસંખ્યાતમા ભાગ અધિક એક આવલિકા પ્રમાણ તેમજ બધ્યમાન પ્રકૃતિની અબાધાની અંદરના છેલ્લા આવલિકાના અસંખ્યાતમા ભાગ સહિત એક આવલિકા પ્રમાણ સ્થિતિસ્થાનો વર્જી શેષ સર્વ સ્થિતિસ્થાનોની ઉદ્ધના થાય છે. તેથી તેટલી સ્થિતિઓ ઉદ્વર્તનાને યોગ્ય છે. પરંતુ બધ્યમાન પ્રકૃતિના અબાધાસ્થાનમાં રહેલ પૂર્વબદ્ધ સત્તાગત સ્થિતિસ્થાનોના દલિકોને બધ્યમાન લતાના અબાધાસ્થાનના ઉપરના સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકો સાથે ભોગવવા યોગ્ય કરી શકાતાં નથી. તેથી અબાધાગત સ્થિતિસ્થાનો ઉત્કૃષ્ટ અતીત્થાપના કહેવાય છે. અર્થાત્ તેટલાં સ્થિતિસ્થાનોની ઉદ્વર્તના થતી નથી, પરંતુ બધ્યમાન પ્રકૃતિના અબાધાસ્થાનમાં રહેલ પૂર્વબદ્ધ સત્તાગત ઉદયાવલિકાની ઉપરની સ્થિતિસ્થાનોના દલિકોને તે જ અબાધાના ચરમસ્થિતિસ્થાન સુધીના દલિકોની સાથે ભોગવવા યોગ્ય બનાવી શકે છે તેથી ઉદયાવલિકાની ઉપરના બધ્યમાન લતાના અબાધાસ્થાનમાં રહેલ સ્થિતિસ્થાનો સર્વથા ઉદ્વર્તનાને અયોગ્ય છે એમ નથી. આ હકીકત બરાબર યાદ રાખવી, તેથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય ત્યારે ઉત્કૃષ્ટ અબાધા પ્રમાણ, મધ્યમ સ્થિતિબંધ થાય ત્યારે મધ્યમ અબાધા પ્રમાણ અને જધન્ય સ્થિતિબંધ થાય ત્યારે અંતર્મુહૂર્ત - જઘન્ય અબાધાપ્રમાણ જઘન્ય અતીત્થાપના અર્થાત્ ઉદ્વર્તનાને અયોગ્ય સ્થિતિસ્થાનો હોય છે. અને તેથી પણ જઘન્ય આવલિકા પ્રમાણ ઉદ્વર્તનને અયોગ્ય સ્થિતિસ્થાનોરૂપ જઘન્ય અતીત્થાપના હોય છે. જ્યારે વ્યાઘાત સ્થિતિ ઉદ્વર્તનામાં તો આવલિકાથી પણ સમય - સમય ન્યૂન યાવતું આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલી જઘન્ય અતીત્થાપના હોય છે. બંધાવલિકા અને ઉદયાવલિકામાં કોઇપણ કરણ લાગતું નથી માટે પ્રથમ બે આવલિકાનું વર્જન કરેલ છે. અને જે સ્થિતિસ્થાનમાંથી દલિકોની ઉદ્વર્તન કરે છે. તે દલિકોને તેના ઉપરના સ્થિતિસ્થાનથી એક આવલિકાગત સમય પ્રમાણ સ્થિતિસ્થાનો ઓળંગી તેની ઉપરના ઓછામાં ઓછા આવલિકાના અસંખ્યાતમા ભાગમાં રહેલ અસંખ્યાતા સ્થિતિસ્થાનોમાં નાંખે છે, અર્થાત્ તે સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકોની સાથે ભોગવવા યોગ્ય કરે છે. તેથી જ આવલિકાના અસંખ્યાતમા ભાગે અધિક એક આવલિકા પ્રમાણ ચરમ સ્થિતિસ્થાનોનું વર્જન કરવામાં આવેલ છે. જે સ્થિતિસ્થાનના દલિકોને ઉપાડી જેટલાં સ્થિતિસ્થાનોમાં નાંખવામાં આવે છે અર્થાત્ જેટલાં સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકોની સાથે ભોગવવા યોગ્ય કરે છે તે સઘળા સ્થિતિસ્થાનો નિક્ષેપના વિષયભૂત ગણાય છે. તેથી જેટલો નવો સ્થિતિબંધ થાય તેના ચરમ સ્થિતિસ્થાનના સમાન પૂર્વબદ્ધ સત્તાગત સ્થિતિસ્થાનથી આવલિકાના અસંખ્યાતમા ભાગ અધિક એક આવલિકાના સમય પ્રમાણ સ્થિતિસ્થાનોની ઉદ્વર્તના થતી જ નથી. પરંતુ તેની નીચેના સ્થિતિસ્થાનની ઉર્નના થાય છે. અને જ્યારે તેમાંના ઉપરના પ્રથમ સ્થિતિસ્થાનની ઉદ્વર્તન કરે ત્યારે તેની ઉપરના આવલિકા પ્રમાણ અતીત્થાપના For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૪ કર્મપ્રકૃતિ ભાગ-૨ રૂપ સ્થિતિસ્થાનોને છોડી તેની ઉપરના આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ કરે છે તેથી આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનો જઘન્ય નિક્ષેપરૂપ છે. તે પ્રથમ ઉદ્વર્તના યોગ્ય સ્થિતિસ્થાનના નીચે નીચેના સ્થિતિસ્થાનોથી અબાધાસ્થાનની ઉપરના બીજા સ્થિતિસ્થાન સુધીના કોઇપણ સ્થિતિસ્થાનની ઉદ્ધના થાય ત્યારે સમયાધિક આવલિકાના અસંખ્યાતમા ભાગથી થાવત્ બે સમય અધિક આવલિકા સહિત અબાધા ન્યૂન સંપૂર્ણ કર્મસ્થિતિ મધ્યમ નિક્ષેપરૂપ હોય છે. - જ્યારે નવીન બંધાતી લતાના અબાધાસ્થાનથી ઉપરના પ્રથમ સ્થિતિસ્થાનના સમાન સ્થાનની ઉદ્વર્તન કરે ત્યારે અબાધાગત સ્થિતિસ્થાનો, ઉદ્વર્યમાન એક સ્થિતિસ્થાન તથા તેની ઉપર અતીત્થાપનારૂપ એક આવલિકાના સ્થિતિસ્થાનો છોડી તેની ઉપરના બધા સ્થિતિસ્થાનોમાં દલિક નિક્ષેપ થાય છે. અને તે વખતે સમયાધિક આવલિકા સહિત અબાધાન્યૂન સંપૂર્ણ કર્મસ્થિતિ પ્રમાણ સ્થિતિઓ ઉત્કૃષ્ટ નિક્ષેપરૂપ હોય છે. આ હકીકત કંઇક સરળતાથી સમજાય તેથી અસત્કલ્પના દ્વારા બતાવવામાં આવે છે. આવલિકાના અસંખ્યાત સમયો હોવા છતાં અસત્કલ્પનાએ નવ, દસ કોડાકોડી સાગરોપમ સ્થિતિબંધને દસહજાર સમયપ્રમાણ, ઉત્કૃષ્ટ અબાધા એક હજાર વર્ષ પ્રમાણ હોવા છતાં સો સમય પ્રમાણ, જઘન્ય અબાધા અંતર્મુહૂર્ત પ્રમાણ હોવા છતાં પચ્ચીશ સમય પ્રમાણ અને આવલિકાના અસંખ્યાતમા ભાગને અસત્કલ્પનાએ ત્રણ સમય પ્રમાણ સમજવો. પૂર્વબદ્ધ દસહજાર સમય પ્રમાણ સાતાવેદનીયની નવ સમય પ્રમાણ બંધાવલિકા પૂર્ણ થાય અને તે વખતે સત્તાગત સ્થિતિ જેટલો જ અર્થાત્ નવ સમયનૂન દસહજાર સમય પ્રમાણ સતાવેદનીયનો નવો બંધ ચાલુ હોય ત્યારે બધ્યમાન લતાની અબાધા સો સમય પ્રમાણ હોય છે. અને તેમાં દસથી અઢાર સુધીના નવ સ્થિતિસ્થાનો ઉદયાવલિકારૂપ હોવાથી તે સ્થિતિસ્થાનોમાં ઉદ્વર્તના થતી જ નથી. તેની ઉપરના ઓગણીસમા સ્થિતિસ્થાનથી સત્તાણુમાં સ્થિતિસ્થાન સુધીના અબાધાગત સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકોની ઉદ્વર્તન થાય છે. એટલે તેમાંના કોઇપણ સ્થિતિસ્થાનના અમુક દલિકોને તેની ઉપરના આવલિકા પ્રમાણ સ્થિતિસ્થાનો છોડી તેની ઉપરના બધ્યમાન લતાના અબાધાસ્થાનના છેલ્લા સ્થિતિસ્થાન સુધીના સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકો સાથે ભોગવવા યોગ્ય કરે છે. અર્થાતુ ઓગણીસમા સ્થિતિસ્થાનથી સત્તાણમા સ્થિતિસ્થાન સુધીના દલિકોની ઉદ્વર્તના થઇ શકે છે. પૂર્વબદ્ધની અપેક્ષાએ અઠ્ઠાણુથી એકસો નવ સુધીના સ્થિતિસ્થાનોની ઉદ્દ્વના થતી નથી. કારણ કે અઠ્ઠાણુથી એકસો છ સુધીના અસત્કલ્પનાએ આવલિકા પ્રમાણ નવ સ્થિતિસ્થાનો અતીત્થાપનારૂપ છે. અને એકસો સાતથી એકસો નવ સુધીના ત્રણ સ્થિતિસ્થાનો જઘન્ય નિક્ષેપના વિષયભૂત છે, વળી ઓગણીસથી એકસો નવ સુધીના કોઇપણ સ્થિતિસ્થાનમાં રહેલ દલિકો સાથે ભોગવવા યોગ્ય થતા નથી કારણ કે ઓગણીસથી એકસો નવ સુધીના સ્થિતિસ્થાનો બધ્યમાન લતાની અબાધાના અંતર્ગત છે, તેથી તે ઉત્કૃષ્ટ અતીત્થાપનારૂપ છે. ' બધ્યમાન લતાની અબાધાસ્થાનના ઉપરના એટલે પૂર્વબદ્ધ લતાના એકસો દસમા સ્થિતિસ્થાનના દલિકો એકસો અગિયારથી એકસો ઓગણીસ સુધીની અસત્કલ્પનાએ નવ સમયાત્મક આવલિકા પ્રમાણ અતીત્થાપના છોડી તેની ઉપર એકસો વીસથી દસહજાર સમય સુધીના કુલ નવહજાર આઠસો એકાસી સ્થિતિસ્થાનોમાં પડે. કારણ કે અસત્કલ્પનાએ પ્રાબુદ્ધની બંધાવલિકા નવ સમય પ્રમાણ, નવીન બધ્યમાન લતાની અબાધા સો સમય પ્રમાણ, ઉદ્વત્ત્વમાન એક સ્થિતિસ્થાન અને નવ સમયરૂપ આવલિકા પ્રમાણ અતીત્થાપના =એકસો ઓગણીસ સમયો દસહજારમાંથી ઓછા થાય, તેથી શેષ બધ્યમાન લતાના ચરમ સમય સુધીના નવજાર આઠસો એકાસી સમયોમાં નિક્ષેપ થાય છે. એ જ પ્રમાણે જ્યારે સત્તાગત સ્થિતિથી =નવ સમય ન્યૂન દસહજાર સમયથી ઓછો - ઓછો સ્થિતિબંધ થાય ત્યારે અબાધા ઓછી - ઓછી થવાથી અતીત્થાપના પણ ઓછી ઓછી હોય છે. અને તે મધ્યમ અતીત્થાપના છે. એમ સર્વ જઘન્ય સ્થિતિબંધ થાય ત્યારે પચ્ચીસ સમય પ્રમાણ જઘન્ય અબાધા તે જઘન્ય અતીત્થાપના છે. બધ્યમાન લતાના અબાધાસ્થાનની ઉપરના અર્થાતુ એકસો દસમા સ્થિતિસ્થાનના પૂર્વબદ્ધ સત્તાગત અમુક દલિકો તેની ઉપર એટલે એકસો અગિયારથી એકસો ઓગણીસમા સ્થિતિસ્થાન સુધીના નવ સ્થિતિસ્થાનરૂપ આવલિકામાં તથા સ્વભાવે જ પડતાં નથી. અર્થાતુ તે સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકો સાથે ભોગવવા યોગ્ય થતાં નથી. કારણ કે નવ સ્થિતિસ્થાનાત્મક આવલિકા એ અતીત્થાપના છે. તેથી એકસો વીસમા સ્થિતિસ્થાનથી દસ હજારમાં સ્થિતિસ્થાન સુધીના For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ઉર્જાના અને અપવર્તનાકરણ ૩૫ દરેક સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકો સાથે ભોગવવા યોગ્ય થાય છે અને તે જ ઉત્કૃષ્ટ નિક્ષેપના વિષયભૂત સ્થિતિઓ હોવાથી સમયાધિક આલિકા, બંધાલિકા અને અબાધા ન્યૂન એટલે અસત્કલ્પનાએ એકસો ઓગણીસ સ્થિતિસ્થાન રહિત દસહજારમા સ્થિતિસ્થાન સુધીના કુલ નવ હજાર આઠસો એકાસી સ્થિતિસ્થાનોમાં ઉત્કૃષ્ટ નિક્ષેપ થાય છે. તથા અબાધાની ઉપરના બીજા, ત્રીજા અર્થાત્ એકસો અગિયારમા, એકસો બારમા વગેરે સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકોનો તેની ઉપરના આવલિકા પ્રમાણ નવ-નવ સ્થિતિસ્થાનો છોડી તેની ઉપર જેટલાં જેટલાં સ્થિતિસ્થાનો રહે તેટલાં તેટલાં સ્થિતિસ્થાનોમાં દલિક નિક્ષેપ થાય છે તે છેવટે નવહજાર નવસો સત્યાસીમા સ્થિતિસ્થાનમાં રહેલ દલિકોનો તેની ઉપર નવહજાર નવસો અડ્ડાસીથી નવહજાર નવસો છન્નુ સુધીના આવલિકા પ્રમાણ નવ સ્થિતિસ્થાનો રૂપ અતીત્થાપનાની ઉપરના નવહજાર નવસો સત્તાણુથી દસહજારમા સ્થિતિસ્થાન સુધીના ચાર સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ થાય છે. અને તે બધી સ્થિતિઓ મધ્યમ નિક્ષેપના વિષયભૂત છે. જ્યારે નવહજાર નવસો અડ્ડાસીમા સ્થિતિસ્થાનના દલિકોની ઉત્તના થાય ત્યારે તેની ઉપરના આવલિકા સ્વરૂપ નવ સ્થિતિસ્થાનો છોડી નવહજાર નવસો અઠ્ઠાણુથી દસહજારમા સ્થિતિસ્થાન સુધીના ત્રણ સ્થિતિસ્થાનોમાં દલિક નિક્ષેપ થાય છે અર્થાત્ તે દલિકોના સાથે ભોગવવા યોગ્ય થાય છે. તેથી અસત્કલ્પનાએ ત્રણ સમયરૂપ આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલાં સ્થિતિસ્થાનોમાં જે નિક્ષેપ થાય છે તે સ્થિતિસ્થાનો જઘન્ય નિક્ષેપના વિષયભૂત છે. એમ નિર્વ્યાઘાત ઉર્જાના થાય ત્યારે બધ્યમાન સ્થિતિના અંતિમ સ્થિતિસ્થાનથી એક આલિકા અને આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનોની ઉર્જાના થતી જ નથી, પરંતુ તેની નીચેના અને અબાધાની ઉપરના બધા સ્થિતિસ્થાનોની ઉર્જાના થાય છે. તેમજ ઉદયાવલિકાની ઉપરના અર્થાત્ ઓગણીસમા સ્થિતિસ્થાનથી અબાધાસ્થાનની અંતર્ગત ૨હેલ સત્તાણુમા સ્થિતિસ્થાન સુધીના સ્થાનોની ઉર્જાના થાય છે અને તેનો નિક્ષેપ યથાસંભવ એકસો નવમા સ્થિતિસ્થાન સુધીમાં થાય છે. પરંતુ એકસો દસ થી દસહજારમા સ્થિતિસ્થાન સુધીના સ્થાનોમાં તેનો નિક્ષેપ થતો નથી. સત્તાગત સ્થિતિથી સમયાધિક અધિક સ્થિતિબંધ થાય ત્યારે વ્યાઘાત ઉર્જાના થાય છે. એમ ટીકામાં બતાવેલ છે પરંતુ સત્તાગત દસહજાર સમય પ્રમાણ સ્થિતિ હોય અને આવલિકાના બે અસંખ્યાતમા ભાગ પ્રમાણ અધિક અર્થાત્ દસહજાર છ સમય પ્રમાણ સ્થિતિબંધ ન થાય પરંતુ દસહજાર અને પાંચ સમય પ્રમાણ નવો સ્થિતિબંધ થાય ત્યાં સુધી તો પૂર્વબદ્ધ સત્તાગત નવહજા૨ નવસો નેવ્યાસીથી દસહજારમાં સ્થિતિસ્થાન સુધીના બાર સ્થિતિસ્થાનોની ઉર્જાના થતી જ નથી, પરંતુ નિર્વ્યાઘાત ઉર્જાનામાં બતાવ્યા મુજબ નવહજાર નવસો અઠ્ઠાસીમા સ્થિતિસ્થાન સુધીના સ્થિતિસ્થાનોની જ ઉર્જાના થાય છે. દસહજાર સમય પ્રમાણ સ્થિતિથી પાંચ સમય અધિક સ્થિતિબંધ થાય ત્યાં સુધી માત્ર નિક્ષેપના વિષયભૂત સ્થિતિસ્થાનો વધે છે તેથી એક સમયાધિક, બે સમયાધિક, એમ એક-એક સમયની વૃદ્ધિએ પાંચ સમયાધિક દસહજાર સમય પ્રમાણ સ્થિતિબંધ થાય ત્યાં સુધી નવહજાર નવસો અઠ્ઠાસીમા સ્થિતિસ્થાનની ઉર્જાના થાય ત્યારે તેના દલિકોનો નવ સમય પ્રમાણ અતીસ્થાપનારૂપ આવલિકાની ઉપર નવહજાર નવસો અઠ્ઠાણુથી ચાર, પાંચ, યાવત્ એક-એક સમય અધિક કરતાં આઠ સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ થાય છે. -: વ્યાઘાત સ્થિતિ ઉદ્ધત્તના ઃ જ્યારે છ સમયાધિક દસહજાર સમય પ્રમાણ સ્થિતિબંધ થાય ત્યારે પૂર્વબદ્ધ સત્તાગત નવહજાર નવસો નેવ્યાસીથી દસહજારમા સ્થિતિસ્થાન સુધીના સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકોની પણ ઉર્જાના થાય છે અને તે વખતે જઘન્ય અતીત્થાપના અને જઘન્ય નિક્ષેપ એમ બન્ને આવલિકાના અસંખ્યાતમા ભાગમાં રહેલ અસંખ્યાત સ્થિતિસ્થાનો પ્રમાણ હોય છે. અને તે અસત્કલ્પનાએ ત્રણ ત્રણ હોય છે. અને તે વખતથી જ વ્યાઘાત ઉર્જાના શરૂ થાય છે. દસહજારમા સ્થિતિસ્થાનની ઉર્જાના થાય ત્યારે દસહજાર ઉપરના ત્રણ સ્થિતિસ્થાનો છોડી તેની ઉપરના દસહજાર ચાર પાંચ અને છ સમયરૂપ ત્રણ સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ થાય છે. સાત સમય અધિક દસહજાર સમય પ્રમાણ સ્થિતિબંધ થાય ત્યારે દસહજારમા સ્થિતિસ્થાનના દલિકોનો તેની ઉપરના ચાર સમય છોડી દસહજાર પાંચથી સાત સુધીના ત્રણ સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ થાય છે. For Personal & Private Use Only www.airtelitary.org Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૬ કર્મપ્રકૃતિ ભાગ-૨ એમ એક-એક સમય અધિક કરતાં યાવત્ બાર સમય અધિક દસહજાર સમય પ્રમાણ નવો સ્થિતિબંધ થાય ત્યાં સુધી દસહજારમા સ્થિતિસ્થાનની ઉદ્વર્તન કરી તેના દલિકોનો તેની ઉપરના એક-એક સમય અધિક કરતાં યાવત્ દસ હજાર નવ સમય સુધીના આવલિકા પ્રમાણ નવ સ્થિતિસ્થાનો છોડી તેની ઉપરના દસ હજાર દસથી દસહજાર બાર સુધીના ત્રણ સ્થિતિસ્થાનોમાં જ નિક્ષેપ થાય છે એટલે અતીત્થાપનારૂપ આવલિકા પૂર્ણ ન થાય ત્યાં સુધી માત્ર અતીત્થાપના વધે છે, પરંતુ નિક્ષેપના વિષયભૂત સ્થિતિઓ તેટલી જ રહે છે અને અતીત્થાપનારૂપ આવલિકા પૂર્ણ થયા બાદ જેમ જેમ નવો સ્થિતિબંધ વધે છે તેમ તેમ નિક્ષેપના વિષયભૂત સ્થિતિઓ વધે છે પણ અતીત્થાપના તેટલી જ રહે છે. તેથી તેર સમયાધિક દસહજાર સમય પ્રમાણ સ્થિતિબંધ થાય ત્યારે પૂર્વબદ્ધ સત્તાગત દસહજારમા સ્થિતિસ્થાનની ઉદ્વર્તન કરી તેની ઉપરના નવ સમયો છોડી દસ હજાર દસથી દસહજાર તેર સુધીના ચાર સ્થિતિસ્થાનોમાં, ચૌદ સમયાધિક દસ હજાર સમય પ્રમાણ સ્થિતિબંધ થાય ત્યારે દસહજાર દસથી દસહજાર ચૌદ સુધીના પાંચ સ્થિતિસ્થાનોમાં અને પંદર સમયાધિક દસહજાર સમય પ્રમાણ સ્થિતિબંધ થાય ત્યારે દસહજાર દસથી દસહજાર પંદર સુધીના છે સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ થાય છે. એમ એક એક સમય અધિક કરતાં યાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય ત્યાં સુધી માત્ર નિક્ષેપના વિષયભૂત સ્થિતિઓજ વધે છે પરંતુ અતીત્થાપના તેટલી જ રહે છે. તેથી વ્યાઘાત ઉદ્વર્તનામાં જે જે સ્થિતિસ્થાનની ઉદ્વર્તન થાય તે તે સ્થિતિસ્થાનના દલિકોનો તેની ઉપરના એક આવલિકા પ્રમાણ સ્થિતિસ્થાનો છોડી બધ્યમાન લતાના ચરમ સ્થિતિસ્થાન સુધીના દરેક સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ થાય છે. અર્થાત્ તે સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકો સાથે ભોગવવાના યોગ્યતાવાળાં કરે છે. (-: સ્થિતિ ઉદ્વર્તનાના પદાર્થોનું અલ્પબદુત્વ :-) વ્યાઘાત ઉદ્વર્તનામાં જઘન્ય નિક્ષેપ અને જઘન્ય અતીત્થાપના બને આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ હોવાથી તે બન્ને આગળ બતાવતા પદાર્થોની અલ્પ અને પરસ્પર સમાન છે. તે થકી આવલિકારૂપ અતીત્થાપના અસંખ્યાતગુણ છે. તેનાથી ઉત્કૃષ્ટ અતીત્થાપના ઉત્કૃષ્ટ એબાધારૂપ હોવાથી સંખ્યાતગુણ (અસંખ્યાતગુણ) છે. તેથી ઉત્કૃષ્ટ નિક્ષેપના વિષયભૂત સ્થિતિઓ સમયાધિક આવલિકા સહિત ઉત્કૃષ્ટ અબાધા ન્યૂન સંપૂર્ણ કર્મસ્થિતિ પ્રમાણ હોવાથી અસંખ્યાતગુણ છે, અને તે થકી સંપૂર્ણ કર્મસ્થિતિ વિશેષાધિક છે. કારણ કે તેમાં સમયાધિક આવલિકા સહિત અબાધા પણ આવી જાય છે. તેથી સંપૂર્ણ કર્મસ્થિતિ પ્રમાણ છે. ઉપર (અસંખ્યાતગુણ) લખવાનું કારણ નીચે પ્રમાણે છે. કેટલાકના મતે અબાધામાં રહેલ દલિકોનો અબાધાની ઉપરની સ્થિતિમાં નિક્ષેપ થતો ન હોવાથી તેને ઉત્કૃષ્ટ અતીત્થાપનારૂપ લીધેલ છે. બાકી ઉત્કૃષ્ટ નિક્ષેપ જે બતાવેલ છે તે વખતે પણ અતીત્થાપના ૧ આવલિકા છે. તેમજ નિર્ભાધાતભાવી ઉદ્વર્તનામાં સામાન્યથી ૧ આવલિકા પ્રમાણ અતીત્થાપના છે. અને યાવત્ અબાધામાં પણ રહેલ દલિકોનો અબાધાની ઉપર નિક્ષેપ નથી પરંતુ અબાધાની અંદર નિક્ષેપ છે. ત્યાં પણ અતીત્થાપના ૧ આવલિકા છે, અને વ્યાઘાતભાવી ઉદ્વર્તનામાં પણ ઉત્કૃષ્ટ અતીત્થાપના ૧ આવલિકા છે. તેથી આવા અસંઈ ભાગ પ્રમાણ જઘન્ય અતીત્થાપના કરતાં ન આવલિકારૂપ અતીત્થાપના અસંખ્યગુણ અને તેના કરતાં ઉત્કૃષ્ટ અબાધારૂપ ઉત્કૃષ્ટ અતીત્થાપના સંખ્યયગુણ જે કહ્યું છે, તેમાં કોઈ જાતનો વિરોધ નથી. પરંતુ અહીં કર્મપ્રકૃતિ અને પંચસંગ્રહની ટીકાના આધારે જઘન્ય અતીત્થાપના (આવ અસંતુ ભાગ) કરતાં ઉત્કૃષ્ટ અતીત્થાપના (અબાધારૂપ) અસંખ્ય ગુણ લખ્યું છે. જઘન્ય નિક્ષેપ અને જઘન્ય અતીત્થાપના આ બન્ને આવલિકાનો અસંખ્યયભાગ છે. અને બન્ને પરસ્પર તુલ્ય છે. તે પછીનું પદ એક આવલિકા સમય લો તો તે અસંખ્યયગુણ છે અને પછી ઉત્કૃષ્ટ અબાધા સ્થાન સંખ્યાતગુણ છે. પરંતુ આવલિકા સ્થાન કાઢી નાખવાથી આવલિકા અસંઈ ભાગ કરતાં ઉત્કૃષ્ટ અબાધા અસંખ્ય ગુણ થવામાં કશો વાંધો નથી. કુલ એક પદ ઓછું થશે. આ ચૂર્ણાકારના મતે અબાધાના દલિકો ઉદ્વર્તન થઇને અબાધા ઉપર જાય છે. તેથી નવી બંધાતી સ્થિતિની સમયાધિક આવલિકા ન્યૂન અબાધા ઉત્કૃષ્ટ અતીત્થાપના પડે. For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ ઉદ્વર્તન અને અપવનાકરણ ૩૭. તે વખતે ઉદયાવલિકા ઉપરની સ્થિતિનું દલિક તે વખતે બંધાતી અબાધા ઉપર બંધાતા નિષેકમાં પડે એટલે અબાધાની જે નીચેની પ્રથમ આવલિકા જે બંધાવલિકા છે તે જ ઉદયાવલિકા પણ છે. અને તે પછીની સ્થિતિમાં ઉદ્વર્તના થનાર દલિક છે. તે ત્યાંથી ઉદ્વર્તીને અબાધા ઉપર પડે છે. તેથી સમયાધિક આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ અબાધા અતીત્થાપના છે. ચૂર્ણાકાર અને ટીકાકાર બે મત જુદા છે. (-: સ્થિતિ અપવર્નના : અપવર્તનાનો સંબંધ બંધ સાથે ન હોવાથી તે તે પ્રકૃતિનો બંધ હોય કે ન હોય તો પણ સત્તાગત સ્થિતિઓની સદા અપવર્નના ચાલુ જ હોય છે. અને તે નિર્વાઘાત અપવર્નના કહેવાય છે. બંધાવલિકામાં કોઇપણ કરણ લાગતું ન હોવાથી બંધાવલિકા વીત્યા બાદ તરત જ ઉદયાવલિકા શરૂ થાય છે. પરંતુ ઉદયાવલિકામાં પણ કોઇ કરણ લાગતું ન હોવાથી ઉદયાવલિકાની ઉપરના સત્તાગત બધા સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકોની અપવર્ણના થાય છે. અર્થાત્ બંધાવલિકા અને ઉદયાવલિકા ન્યૂન સત્તાગત બધા સ્થિતિસ્થાનો અપાવનાને યોગ્ય હોય છે તેથી જ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા હોય ત્યારે મોહનીયકર્મની બે આવલિકા ન્યૂન સીત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ, આયુષ્યની આવલિકા ન્યૂન તેત્રીસ સાગરોપમ પ્રમાણ, નામ અને ગોત્રકર્મની બે આવલિકા ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ અને જ્ઞાનાવરણીય વગેરે શેષ ચાર કર્મોની બે આવલિકા ન્યુન ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિઓ અપવર્ણનાને યોગ્ય હોય છે. જે સ્થિતિસ્થાનના દલિકોની અપવર્ણના કરે છે તેને તે સ્થિતિસ્થાનમાં નાંખતો નથી. તેમજ સમયાધિક આવલિકાના ત્રીજા ભાગ સહિત એક આવલિકાની ઉપરના કોઇપણ સ્થિતિસ્થાનની અપવર્નના કરે ત્યારે તેના દલિકોને તેની નીચેના એક આવલિકા પ્રમાણ સ્થિતિસ્થાનો છોડી તેની નીચેના સ્થિતિસ્થાનથી ઉદયના સમય સુધીના જેટલાં સ્થિતિસ્થાનો હોય છે તે બધામાં નાંખે છે. અર્થાત્ તે સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકો સાથે ભોગવવા યોગ્ય કરે છે અને જે સ્થિતિસ્થાનોમાં નાંખે છે તેટલાં સ્થિતિસ્થાનો નિક્ષેપના વિષયભૂત હોય છે. તેથી ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાના ચરમ સ્થિતિસ્થાનની અપવર્તન કરે ત્યારે તેની નીચેના આવલિકા પ્રમાણ સ્થિતિસ્થાનો છોડી તેની નીચેના બધા સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ કરે છે. અને બંધાવલિકા વ્યતીત થયા પછી જ અપવર્ણના શરૂ થાય છે. તેથી બંધાવલિકા, અપવર્ધમાન સમય અને અતીત્થાપનારૂપ આવલિકા એમ સમયાધિક બે આવલિકા ન્યૂન સંપૂર્ણ કર્મસ્થિતિ ઉત્કૃષ્ટ નિક્ષેપના વિષયભૂત છે. સત્તાગત ચરમ સ્થિતિસ્થાનથી નીચેના સ્થિતિસ્થાનની અપવર્તન કરે ત્યારે તેને અપવર્ચમાન સ્થિતિસ્થાનની નીચેના આવલિકા પ્રમાણ સ્થિતિસ્થાનો છોડી તેની નીચેના બધા સ્થિતિસ્થાનોમાં દલિક નિક્ષેપ થાય છે અને તે બધી સ્થિતિઓ મધ્યમ નિક્ષેપના વિષયભૂત છે. જે સ્થિતિસ્થાનની અપવર્તન કરે છે તે સ્થિતિસ્થાનના દલિકોનો તેની નીચેના આવલિકા પ્રમાણ સ્થિતિસ્થાનો છોડી શેષ બધા સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ કરે છે. આ હકીકત સમયાધિક આવલિકાના ત્રીજા ભાગ સહિત એક આવલિકાની ઉપરના સ્થિતિસ્થાનોની અપવર્ણના કરે ત્યાં સુધી લાગુ પડે છે. પરંતુ તેનાથી નીચે - નીચેના સ્થિતિસ્થાનોની અપવર્તના કરે ત્યારે અતીત્થાપનારૂપ આવલિકા ક્રમશઃ એક - એક સમયે ન્યૂન થાય છે. તેથી ઉદયાવલિકાની ઉપરના પ્રથમ સ્થિતિસ્થાનની ઉદ્વર્તન કરે ત્યારે તેના દલિકોનો સમય ન્યૂન આવલિકાના બે તૃતીયાંશ ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનો છોડી તેની નીચેના સમયાધિક આવલિકાના ત્રીજા ભાગ જેટલાં સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ કરે છે, અને તે વખતે સમયાધિક આવલિકાના ત્રીજા ભાગ પ્રમાણ સ્થિતિઓ જઘન્ય નિક્ષેપના વિષયભૂત અને સમયોન આવલિકાના બે તૃતીયાંશ ભાગ પ્રમાણ સ્થિતિઓ જઘન્ય અતીત્થાપનારૂપ હોય છે. અસત્કલ્પનાએ દસહજાર સમય પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી તેની નવ સમય પ્રમાણ બંધાવલિકા વ્યતીત થયા બાદ દસથી અઢાર સુધીના ઉદયાવલિકા પ્રમાણ નવ સ્થિતિસ્થાનોની ઉપરના ઓગણીસથી દસહજારમાં સ્થિતિસ્થાન સુધીના નવ હજાર નવસો બ્યાસી સ્થિતિસ્થાનો અપવર્તનને યોગ્ય હોય છે. અને તેમાંના છેલ્લા દસ હજારમાં સ્થિતિસ્થાનની અપવર્તન કરે ત્યારે તેના દલિકોનો નવહજાર નવસો નવ્વાણુમાં સ્થિતિસ્થાનથી નવજાર નવસો એકાણું સુધીના નવ સ્થિતિસ્થાનો છોડી શેષ નવજાર નવસો નેનુમા સ્થિતિસ્થાનથી દસમા સ્થિતિસ્થાન સુધીના કુલ નવહજાર નવસો એકાસી સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ થાય છે. અર્થાત્ એટલી સ્થિતિઓ ઉત્કૃષ્ટ નિક્ષેપરૂપ છે. અને તે ઓગણીસ સમય ન્યૂન દસહજાર સમય પ્રમાણ સંપૂર્ણ કર્મસ્થિતિ પ્રમાણ છે. કારણ કે આવલિકા અસત્કલ્પનાએ નવ સમય પ્રમાણ કલ્પેલ હોવાથી સમયાધિક બે આવલિકાના ઓગણીસ સમયો થાય છે. For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ-૨ નવહજાર નવસો નવ્વાણુમા સ્થિતિસ્થાનની અપવર્ઝના કરે ત્યારે તેના દલિકોનો નવહજાર નવસો અઠ્ઠાણુથી નવહજાર નવસો નેવુ સુધીના આવલિકા પ્રમાણ નવ સ્થિતિસ્થાનો છોડી તેની નીચેના નવહજાર નવસો નેવ્યાસીથી દસમા સ્થિતિસ્થાન સુધીના નવહજા૨ નવસો એંસી સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ કરે. નવહજાર નવસો અઠ્ઠાણુમા સ્થિતિસ્થાનની અપવર્ઝના કરે ત્યારે તેના દલિકોનો તેની નીચેના આવલિકા પ્રમાણ નવ સ્થિતિસ્થાનો છોડી તેની નીચેના દસમા સ્થિતિસ્થાન સુધીના કુલ નવ હજાર નવસો ઓગણ્યાએંસી સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ કરે છે. એમ નીચે . નીચેના સ્થિતિસ્થાનની અપવર્ઝના કરે ત્યારે તેની નીચેના નવ નવ સ્થિતિસ્થાનો છોડી તેની નીચેના સ્થિતિસ્થાનથી દસમા સ્થિતિસ્થાન સુધીના બધા સ્થિતિસ્થાનોમાં દલિક નિક્ષેપ કરે છે. ૩૮ એમ ત્રેવીસમા સ્થિતિસ્થાન સુધી સમજવું, અર્થાત્ ત્રેવીસમા સ્થિતિસ્થાનની અપવર્ઝના કરે ત્યારે આવલિકા પ્રમાણ બાવીસથી ચૌદમા સુધીના નવ સ્થિતિસ્થાનો છોડી તેની નીચેના દસથી તેર સુધીના સ્થિતિસ્થાનોમાં દલિક નિક્ષેપ કરે છે તેની નીચેના ક્રમશઃ બાવીસમા, એકવીસમા અને વીસમા સ્થિતિસ્થાનની અપવર્ત્તના કરે ત્યારે તેની નીચેના ક્રમશઃ આઠ, સાત અને છ સ્થિતિસ્થાનો છોડી તેની નીચેના દસથી તેર સુધીના સ્થિતિસ્થાનોમાં જ નિક્ષેપ કરે છે. તેથી ત્રેવીસમા સ્થિતિસ્થાનથી ક્રમશઃ નીચે નીચેના સ્થિતિસ્થાનોની અપવર્ઝના કરે ત્યારે નવ સમય પ્રમાણ આવલિકારૂપ અતીસ્થાપના એક એક સમય ઓછી ઓછી થાય છે પણ નિક્ષેપના વિષયભૂત સ્થિતિઓ તેટલી જ રહે છે. છેવટે નવ સમયાત્મક ઉદયાવલિકાની ઉપરના પહેલા એટલે કે ઓગણીસમા સ્થિતિસ્થાનની અપવર્ત્તના કરે ત્યારે તેના દલિકોનો અઢારથી ચૌદમા સુધીના પાંચ સ્થિતિસ્થાનો છોડી શરૂઆતના દસ થી તેર એમ ચાર સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ કરે છે. ત્યારે અસત્કલ્પનાએ આવલિકાનો ત્રીજો ભાગ પણ ત્રણ સમય પ્રમાણ હોવાથી એ પાંચ સ્થિતિસ્થાનો સમય ન્યૂન આવલિકાના બે તૃતીયાંશ ભાગ પ્રમાણ છે અને તે જઘન્ય અતીસ્થાપના છે તથા જઘન્ય નિક્ષેપના વિષયભૂત જે ચાર સ્થિતિસ્થાનો છે તે સમયાધિક આવલિકાના ત્રીજા ભાગ પ્રમાણ છે. આ નિર્વ્યાઘાત અપવર્ષના છે તેથી આ અપવર્નના દ્વારા કોઇપણ સ્થિતિસ્થાનના સંપૂર્ણ દલિકો અન્ય સ્થિતિસ્થાનમાં જતા નથી પરંતુ અમુક અમુક દલિકો નીચેના સ્થિતિસ્થાનોમાં જાય છે. છતાં અમુક અમુક દલિકો તે તે સ્થિતિસ્થાનોમાં પણ રહી જાય છે. આ વાત પ્રથમ પણ બતાવેલ છે. જ્યારે સ્થિતિઘાત થાય છે, ત્યારે વ્યાઘાત અપવર્તના કહેવાય છે. તેથી વ્યાધાત અપવર્તનાનું બીજુ નામ સ્થિતિઘાત છે. તેથી જ્યારે જેટલી સ્થિતિઓનો ઘાત થાય અર્થાત્ જેટલી સ્થિતિઓની વ્યાઘાત અપવર્ત્તના થાય તેટલી સ્થિતિઓ સત્તામાંથી સંપૂર્ણ ક્ષય થઇ જાય છે અને તે સ્થિતિસ્થાનોના બધા દલિકોને તેની નીચેના સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકો સાથે ભોગવવાની યોગ્યતાવાળા કરે છે. આ વ્યાઘાત અપવર્ઝના મુખ્યત્વે અપૂર્વકરણ સંજ્ઞાવાળા કરણથી તથા અપૂર્વકરણ ગુણસ્થાનકથી થાય છે અને ગૌણપણે એકેન્દ્રિયથી અસંશિ સુધીના જીવોમાં પણ વ્યાઘાત અપવર્ઝના થાય છે કારણ કે એકેન્દ્રિયાદિકમાં ઉત્પન્ન થયેલા જીવોને અમુક ટાઇમ પછી એકેન્દ્રિયાદિક જીવોના બંધ જેટલી જ સ્થિતિસત્તા રહે છે અને તે વ્યાઘાત અપવર્તનાથી જ થાય છે એમ મને લાગે છે. વ્યાઘાત અપવર્તનામાં સમય ન્યૂન ઉત્કૃષ્ટ કંડક પ્રમાણ સ્થિતિઓ અતીત્થાપનારૂપ હોય છે. અને તે કંડકની નીચે સત્તામાં જેટલી કર્મસ્થિતિ હોય તેટલી સ્થિતિમાં નિક્ષેપ થતો હોવાથી કંડકની નીચેની બધી સ્થિતિઓ નિક્ષેપના વિષયભૂત હોય છે. ઉત્કૃષ્ટ કંડક પંચસંગ્રહના મતે બદ્ધડાયસ્થિતિ પ્રમાણ છે અને કર્મપ્રકૃતિના મતે કંઇક ન્યૂન બદ્ધડાયસ્થિતિ પ્રમાણ છે. સંજ્ઞિ પંચેન્દ્રિય પર્યાપ્ત પોતાને પ્રાયોગ્ય જઘન્ય અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ બંધ કરી તુરત જ બીજા સમયે ત્યાંથી કૂદકો મારી સીત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ વગેરે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે છે. તે અંતઃકોડાકોડી સાગરોપમ ન્યૂન સંપૂર્ણ કર્મસ્થિતિ બદ્ધડાયસ્થિતિ કહેવાય છે. અને તે જ ઉત્કૃષ્ટ કંડકનું પ્રમાણ છે. માટે અંતઃકોડાકોડી સાગરોપમ ન્યૂન સંપૂર્ણ સત્તાગત સ્થિતિરૂપ ઉત્કૃષ્ટ કંડકની તે સમયથી અપવર્ઝના કરાતી કંડક પ્રમાણ સ્થિતિઓમાંના દરેક સ્થિતિસ્થાનોના અમુક અમુક દલિકો અંતર્મુહૂર્ત પ્રમાણ કાળમાં કંડકની નીચેના સ્થિતિસ્થાનોમાં ગોઠવાઇ જાય છે. એમ તે અંતર્મુહૂર્તના ચરમ સમય સુધીમાં તે કંડક પ્રમાણ સ્થિતિઓના બધા દલિકો દરેક સમયે તેની નીચેના સ્થિતિસ્થાનોમાં ગોઠવાઇ કંડક પ્રમાણ સ્થિતિઓ સત્તામાંથી ચરમ સમયે એક સાથે ક્ષય પામતી હોવાથી ઓછી થઇ જાય છે તેથી તે For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દવના અને અપવર્તનાકરણ ૩૯ કંડકની અપવર્નના કરતા પહેલા સમયે ઉપરના પહેલા સ્થિતિસ્થાનમાં રહેલ દલિકોમાંના અમુક દલિકો સમય ન્યૂન કંડક પ્રમાણ સ્થિતિઓની નીચેના સ્થિતિસ્થાનોમાં ગોઠવાઇ છે. માટે જ સમયનૂન ઉત્કૃષ્ટ કંડક પ્રમાણ ઉત્કૃષ્ટ અતીત્થાપના છે અને જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગપ્રમાણ એક કંડક હોય છે, તેથી વ્યાઘાત અપવર્ણનામાં સમય ન્યૂન પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ જઘન્ય કંડક તે જઘન્ય અતીત્થાપના છે. અહીં વ્યાઘાત અપવર્ણનામાં નિક્ષેપના વિષયભૂત સ્થિતિઓ અપવર્તન કરાતા કંડકની નીચે સત્તામાં જેટલી સ્થિતિઓ હોય તેટલી સ્થિતિઓ થાય છે. માટે તેટલી સ્થિતિઓ નિક્ષેપના વિષયભૂત છે. આ સ્થિતિ અપવર્નનાના પદાર્થોનું અલ્પબદુત્વ અને સ્થિતિ ઉદ્વર્તન - અપવર્નનાના આવતા વિષયોનું સંયુક્ત અલ્પબહુત યંત્ર નંબર ૧ - ૨ જુઓ. -: અનુભાગ ઉદ્વર્તના :-) જે જે સ્થિતિસ્થાનમાં રહેલ દલિકોની સ્થિતિની ઉદ્વર્તના અથવા અપવર્ણના થાય છે, તે તે દલિકોના અનુભાગની પણ ઉદ્વર્તના અને અપવર્ણના થાય છે. માટે સામાન્યથી સ્થિતિ ઉદ્વર્તન અને સ્થિતિ અપવર્તનાની જેમ જ અનુભાગ ઉદ્વર્તન અને અનુભાગ અપવર્તના પણ હોય છે. પરંતુ કોઇપણ એક સ્થિતિસ્થાનના દલિકોમાં રસસ્પર્ધકો અનંતા હોય છે. માટે અનુભાગના વિષયમાં સ્પર્ધકોની અપેક્ષાએ કેટલાક ઠેકાણે અનંતગુણ આવશે. જેમ નિર્વાઘાત ઉદ્વર્તનામાં ચરમ સ્થિતિસ્થાનથી આવલિકાના અસંખ્યાતમા ભાગ સહિત આવલિકા પ્રમાણ ચરમ સ્થિતિસ્થાનો નિક્ષેપ અને અતીત્થાપનારૂપ હોવાથી ઉદ્વર્તનાને યોગ્ય નથી. તેમ તેટલાં સ્થિતિસ્થાનમાં રહેલ રસસ્પર્ધકો પણ ઉદ્વર્તનાને યોગ્ય નથી. પરંતુ તેની નીચેના પ્રથમ સ્થિતિસ્થાનગત રસસ્પર્ધકોની ઉદ્વર્તન થાય ત્યારે તે દલિકોના સ્પર્ધકોને તેની ઉપરના આવલિકાગત સ્પર્ધકોને છોડી તેની ઉપરના ચરમ આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનોના દલિકોમાં રહેલ અનંત સ્પર્ધકોની સમાન અધિક રસવાળા કરે છે. અને તેની નીચે નીચેના સ્થિતિસ્થાનોના રસની ઉદ્ધના થાય ત્યારે તે તે સ્થિતિસ્થાનની ઉપર આવલિકા પ્રમાણ સ્થિતિગત રસસ્પર્ધકો છોડી તેની ઉપર નવીન બધ્યમાન પ્રકૃતિના ચરમ સમય સુધીના સ્થિતિસ્થાનોમાં રહેલ અનુભાગ સ્પર્ધકોમાં નિક્ષેપ થાય છે. તેથી જેમ સ્થિતિ ઉદ્વર્તનામાં અબાધાની ઉપરના પ્રથમ સ્થિતિસ્થાનની ઉદ્ધના થાય ત્યારે તેની ઉપર આવલિકા પ્રમાણ સ્થિતિસ્થાનો છોડી બધ્યમાન સ્થિતિના ચરમસમય સુધીના દરેક સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ થાય છે. તેમ રસ ઉદ્વર્તનામાં અબાધાની ઉપરના પ્રથમ સ્થિતિસ્થાનગત રસસ્પર્ધકોની ઉદ્વર્તન થાય ત્યારે તે સ્થિતિસ્થાનની ઉપરના આવલિકા પ્રમાણ સ્થિતિસ્થાનગત રસસ્પર્ધકો છોડી બધ્યમાન સ્થિતિના ચરમ સમય સુધીના દરેક સ્થિતિસ્થાનગત રસસ્પર્ધકોમાં તેનો નિક્ષેપ થાય છે. વ્યાઘાત અનુભાગ ઉદ્વર્તનામાં વ્યાઘાત સ્થિતિ ઉદ્વર્તનાની જેમ જઘન્ય નિક્ષેપ અને જઘન્ય અતીત્થાપના એ બંને આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનોમાં રહેલ અનંત રસસ્પર્ધક પ્રમાણ હોય છે. તો પણ નિક્ષેપના વિષયભૂત સ્થિતિસ્થાનો ઉપરના છે, અને અતીત્થાપના વિષયભૂત સ્થિતિસ્થાનો તેની નીચેના છે અને ઉપર ઉપરના સ્થિતિસ્થાનોથી નીચે નીચેના સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકોમાં રસ ઓછો ઓછો હોય છે. તેથી નિક્ષેપના વિષયભૂત અનુભાગથી અતીત્થાપનારૂપ અનુભાગ હીન હોય એમ લાગે છે. પણ કેટલો હીન હોય છે તે બહુશ્રતો જાણે. તેનાથી આવલિકારૂપ ઉત્કૃષ્ટ અતીત્થાપનામત સ્પર્ધકો અનંતગુણ, તેનાથી ઉત્કૃષ્ટ નિક્ષેપના વિષયભૂત અનુભાગ સ્પર્ધકો અનંતગુણ અને તેથી પણ સર્વસત્તાગત અનુભાગ વિશેષાધિક હોય છે. ( અનુભાગ અપવર્નના :-) અહીં પણ સ્થિતિ અપવર્તનાની જેમ બંધાવલિકા વીત્યા પછી ઉદયાવલિકાની ઉપરના સ્થિતિસ્થાનોમાં રહેલ રસસ્પર્ધકોની જ અપવર્ણના થાય છે. તેથી ઉદયાવલિકાની ઉપરના પ્રથમ સ્થિતિગત રસસ્પર્ધકોની અપવર્તન કરે ત્યારે તે દલિતોના રસસ્પર્ધકોને તેની નીચેના સમય ન્યૂન આવલિકાના બે તૃતીયાંશ ભાગના સમય પ્રમાણ સ્થિતિસ્થાનોગત સ્પર્ધકોને છોડી તેની નીચેના આવલિકાના સમયાધિક ત્રીજા ભાગના સમયપ્રમાણ સ્થિતિસ્થાનોના દલિકોમાં રહેલ રસની સમાન ઓછા રસવાળા કરે છે. અર્થાત્ તેમાં નિક્ષેપ કરે છે. અને સત્તાગત અંતિમ સ્થિતિસ્થાનના અનુભાગની અપવર્તના કરે ત્યારે તેની નીચેના આવલિકાના સમય પ્રમાણ સ્થિતિગત રસસ્પર્ધકોને છોડી તેની નીચેના ઉદયના પ્રથમ સ્થિતિસ્થાને સુધીના બધા સ્થિતિસ્થાનોમાં રહેલ અનુભાગ સ્પર્ધકોમાં નિક્ષેપ કરે છે. અર્થાતુ તેની સમાન ઓછો રસ કરે છે. માટે અનુભાગ અપવર્ણનામાં ઉદયાવલિકા પ્રમાણ સ્થિતિસ્થાનોમાં રહેલ શરૂઆતના અનંતા રસસ્પર્ધકોની અપવર્ણના થતી For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ-૨ નથી અને બંધાવલિકા વીત્યા પછી જ અપવત્તના થાય છે. માટે બે આવલિકા ન્યૂન સંપૂર્ણ સત્તાગત સ્થિતિના અનુભાગની અપવર્ઝના થઇ શકે છે. અપવર્નનાનો સંબંધ બંધ સાથે ન હોવાથી જે સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ થાય છે તે સ્થિતિસ્થાનોની સમાન ૨સ ४० dead.... ....n 3 પરમાણુઓ ઓછા ઓછા હોય છે, તેથી સર્વ જઘન્ય પ્રથમ સ્પર્ધકના પરમાણુઓની અપેક્ષાએ અમુક સ્પર્ધકો પછીના સ્પર્ધકમાં પરમાણુઓ અર્ધા થઇ જાય છે. તે એક દ્વિગુણહાનિ કહેવાય છે. આ દ્વિગુણહાનિની મધ્યમાં રહેલ સ્પર્ધકો હવે પછીના અનુભાગની અપેક્ષાએ ઘણાં જ અલ્પ છે. અથવા સ્નેહપ્રત્યય સ્પર્ધકમાં જે વર્ગણાના પરમાણુઓની અપેક્ષાએ અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ વર્ગણાઓ ઓળંગ્યા પછીની વર્ગણામાં પરમાણુઓ અર્ધા થાય છે. તે પણ એક દ્વિગુણહાનિ કહેવાય છે. તે દ્વિગુણહાનિની વચ્ચે રહેલ સ્નેહરૂપી રસનો સમૂહ થોડો હોય છે. તે થકી ઉત્તના અને અપવત્તના એ બન્નેમાં જઘન્ય નિક્ષેપના વિષયભૂત અનુભાગ અનંતગુણ અને પરસ્પર બન્નેમાં તુલ્ય હોય છે. જો કે ઉર્જાનામાં આવલિકાના અસંખ્યાતમા ભાગની સમય પ્રમાણ સ્થિતિગત સ્પર્ધકો જઘન્ય નિક્ષેપના વિષયભૂત છે અને અપવર્ત્તનામાં સમયાધિક આવલિકાના ત્રીજા ભાગના સમય પ્રમાણ સ્થિતિસ્થાનમાં રહેલ રસસ્પર્ધકો જઘન્ય નિક્ષેપના વિષયભૂત છે. છતાં ઉર્જાનામાં નિક્ષેપના વિષયભૂત સ્થિતિસ્થાનો ધણાં ઉપરના હોય છે. અને ઉપર ઉપરના સ્થિતિસ્થાનોમાં અનુભાગ અધિક અધિક હોય છે. અને અપવર્તનાના નિક્ષેપભૂત સ્થિતિસ્થાનો શરૂઆતના છે. તેમજ શરૂઆતના સ્થિતિસ્થાનોમાં અનુભાગ ઓછો ઓછો હોય છે. તેથી બન્નેમાં જધન્ય નિક્ષેપના વિષયભૂત સ્થિતિસ્થાનો સમાન ન હોવા છતાં સમાન હોય છે. તે થકી વ્યાઘાત ઉર્જાનામાં અને નિર્વ્યાઘાત અપવર્તનામાં જઘન્ય અતીસ્થાપના રૂપ અનુભાગ અનંતગુણ અને પરસ્પર બન્નેમાં તુલ્ય હોય છે. અહીં પણ ઉર્જાનામાં જઘન્ય અતીસ્થાપના આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ અને અપવર્તનામાં સમયાધિક આવલિકાના બે તૃતીયાંશ ભાગના સમય પ્રમાણ સ્થિતિસ્થાનો છે. છતાં જઘન્ય નિક્ષેપમાં બતાવેલ યુક્તિથી અનુભાગ સમાન હોય છે. તેથી વ્યાઘાત અપવર્તનામાં અતીસ્થાપના એક સ્થિતિસ્થાન ન્યૂન કંડક પ્રમાણ સ્થિતિગત અનુભાગ હોવાથી વ્યાઘાતમાં ઉત્કૃષ્ટ અતીસ્થાપનાગત અનુભાગ અનંતગુણ છે. તે થકી બન્નેમાં ઉત્કૃષ્ટ નિક્ષેપના વિષયભૂત અનુભાગ વિશેષાધિક છે. અને તેથી પણ પૂર્વબદ્ધ સત્તાગત અથવા બધ્યમાન લતાગત અનુભાગ વિશેષાધિક હોય છે. કિટ્ટિ-કૃત દલિકને વર્જી શેષ સત્તાગત સર્વ દલિકમાં ઉર્જાના અને અપવત્તના બન્ને પ્રવર્તે છે. પરંતુ ઉર્જાના તે તે પ્રકૃતિનો બંધ હોય ત્યારે જ થાય છે અન્યથા નહીં. તેમજ કિટ્ટિરૂપ કરાયેલ દલિકોમાં ઉર્જાના થતી નથી પરંતુ ફક્ત અપવર્ઝના જ થાય છે. આ ઉર્જાના - અપવર્તનાનું સ્વરૂપ કર્મપ્રકૃતિ તથા પંચસંગ્રહની ટીકાઓના આધારે લખેલ છે. પરંતુ કર્મપ્રકૃતિના ટીપ્પણમાં જાણવા યોગ્ય કેટલીક વિશેષ હકીકતો ભિન્ન રીતે પણ બતાવેલ છે. તથા કર્મપ્રકૃતિ પદાર્થ - ૧, મુનિ અભયશેખર વિમસા ના પુસ્તકમાં બતાવેલ છે. ઇતિ ઉદ્ધત્તના - અપવર્તનાકરણ સારસંગ્રહ સમાપ્ત ોખા નાખો અખાડાના રાષાયા એક રાળાથે ખૂબ ૩૩ મત્તાણ રહ્યાતગત અનુભાગ ાધાવા વ્યાઘાતમાં ઉત્કૃષ્ટ અતીત્થાપનાગત અનુભાગ અનંતગુણ છે. તે થકી બન્નેમાં ઉત્કૃષ્ટ નિક્ષેપના વિષયભૂત અનુભાગ વિશેષાધિક છે. અને તેથી પણ પૂર્વબદ્ધ સત્તાગત અથવા બધ્યમાન લતાગત અનુભાગ વિશેષાધિક હોય છે. કિટ્ટિ-કૃત દલિકને વર્જી શેષ સત્તાગત સર્વ દલિકમાં ઉત્તના અને અપવત્તના બન્ને પ્રવર્તે છે. પરંતુ ઉર્જાના તે તે પ્રકૃતિનો બંધ હોય ત્યારે જ થાય છે અન્યથા નહીં. તેમજ કિટ્ટિરૂપ કરાયેલ દલિકોમાં ઉર્જાના થતી નથી પરંતુ ફક્ત અપવર્ઝના જ થાય છે. આ ઉર્જાના - અપવર્તનાનું સ્વરૂપ કર્મપ્રકૃતિ તથા પંચસંગ્રહની ટીકાઓના આધારે લખેલ છે. પરંતુ કર્મપ્રકૃતિના ટીપ્પણમાં જાણવા યોગ્ય કેટલીક વિશેષ હકીકતો ભિન્ન રીતે પણ બતાવેલ છે. તથા કર્મપ્રકૃતિ પદાર્થ - ૧, મુનિ અભયશેખર વિમસા ના પુસ્તકમાં બતાવેલ છે. ઇતિ ઉદ્ધત્તના – અપવર્તનાકરણ સારસંગ્રહ સમાપ્ત For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ ઉદ્વર્તન અને અપવર્તનાકરણ ૪૧ (-: અથ ઉદ્વર્તના - અપવર્તનાકરણ પ્રસ્નોત્તરી : પ્ર. ૧ ઉ. પ્ર. ૨ ઉ. પ્ર. ૩ પ્ર. ૪ સંક્રમના કુલ કેટલા પ્રકાર છે ? અને તે કયા કયા ? ત્રણ, (૧) અન્ય પ્રકૃતિનયન સંક્રમ (૨) ઉદ્વર્તના સંક્રમ (૩) અપવર્તના સંક્રમ આ ત્રણે સંક્રમ પ્રકૃતિ વગેરે ચારેયના થાય ? અન્ય પ્રકૃતિનયન સંક્રમ પ્રકૃતિ આદિ ચારેયનો અને ઉદ્ધના તથા અપવર્તના સંક્રમ માત્ર સ્થિતિ અને રસનો જ થાય છે. આ ત્રણમાંથી મૂળ અને ઉત્તર પ્રવૃતિઓમાં કેટલાં અને કયા કયા સંક્રમ થાય ? મૂળ આઠેય કર્મપ્રકૃતિઓમાં અને આયુષ્યકર્મની ચારેય ઉત્તર પ્રવૃતિઓમાં ઉદ્વર્તના અને અપવર્તનારૂપ ફક્ત બે પ્રકારના અને ચાર આયુષ્ય વિના એકસો ચોપ્પન ઉત્તર પ્રવૃતિઓમાં ત્રણેય પ્રકારના સંક્રમ થાય છે. ઉદ્વર્તના, અપવર્ણના અને અન્ય પ્રકૃતિનયન સંક્રમમાં શું તફાવત છે ? ઉદવર્તના સંક્રમ તે તે પ્રકૃતિનો બંધ હોય ત્યારે જ તથા સ્થિતિ અને રસનો થાય છે. અપવર્તના સંક્રમ તે તે પ્રકૃતિનો બંધ હોય કે ન હોય તો પણ થાય છે. અને તે પણ સ્થિતિ તથા રસનો થાય છે. આ બન્ને પ્રકારના સંક્રમોથી પૂર્વના નિષેક સ્થાનો બદલાઇ જાય છે. અર્થાતુ બંધ સમયે જે દલિતો જ્યારે. અને જેટલાં રસયુક્ત ફળ આપવાની યોગ્યતાવાળા થયેલા હોય છે. તેના બદલે જ્યારે તેની જેટલી ઉદ્વર્તન થાય ત્યારે તે દલિકો તેટલાં મોડા અને વધારે રસયુક્ત ફળ આપવાની યોગ્યતાવાળા થાય છે. એજ રીતે બંધ સમયે જે દલિકો જ્યારે અને જેટલાં રસયુક્ત ફળ આપવાની યોગ્યતાવાળા નિયત થયેલા હોય તેના બદલે જ્યારે તેની જેટલી અપવર્નના થાય ત્યારે તે દલિકો તેટલાં વહેલા અને ઓછા રસયુક્ત ફળ આપવાની યોગ્યતાવાળા થઇ જાય છે. અન્ય પ્રકૃતિનયન સંક્રમથી વિવક્ષિત પ્રકૃતિરૂપે રહેલ સ્થિતિ - રસયુક્ત દલિકો તે સમયે તેની સ્વજાતીય બધ્યમાન પ્રકૃતિના દલિનોરૂપે બની જાય છે. તેથી સ્થિતિ અને રસ પણ બધ્યમાન પ્રકૃતિરૂપે જ થઇ જાય છે તેથી આ સંક્રમથી બંધ સમયે થયેલ નિષેક રચના બદલાતી નથી, પરંતુ તેના તે સ્થાનમાં રહેલ હોવા છતાં તે પ્રકૃતિના બદલે જેમાં સંક્રમે તે પ્રકૃતિરૂપે ફળ આપવાની યોગ્યતા નિયત થાય છે. સ્થિતિ ઉદ્વર્તનાના કેટલા પ્રકાર છે ? અને તે દરેકમાં જઘન્ય તથા ઉત્કૃષ્ટ અતીત્થાપના તેમજ નિક્ષેપ ક્યારે અને કેટલો હોય ? નિર્વાઘાત અને વ્યાઘાત એમ સ્થિતિ ઉદ્વર્તના બે પ્રકારે છે. ત્યાં પૂર્વબદ્ધ સત્તાગત સ્થિતિની સમાન કે ઓછો નવો બંધ થાય ત્યારે નિર્વાઘાત ઉદ્વર્તના હોય છે તેમાં કોઇપણ સ્થિતિસ્થાનના દલિકોની ઉદ્વર્તન કરે ત્યારે તેની ઉપર આવલિકાગત સ્થિતિસ્થાનો છોડી તેની ઉપરના સ્થિતિસ્થાનોમાં ગોઠવે છે. માટે જઘન્ય અતીત્થાપના આવલિકા અને બધ્યમાન લતાના અબાધાસ્થાનોમાં રહેલ પૂર્વબદ્ધ સત્તાગત કોઇપણ સ્થિતિસ્થાનના દલિકોની ઉદ્વર્તન કરી તે દલિકોને બધ્યમાન લતાના અબાધાસ્થાનની ઉપરની સ્થિતિઓમાં ગોઠવતો નથી. તેથી બધ્યમાન પ્રકૃતિની અબાધા સમાન ઉત્કૃષ્ટ અતીત્થાપના છે. આવલિકાના અસંખ્યાતમા ભાગ સહિત આવલિકા પ્રમાણ સત્તાગત અંતિમ સ્થિતિસ્થાનોની નીચેના પ્રથમ સ્થિતિસ્થાનની ઉદ્વત્તનો થાય ત્યારે આવલિકા પ્રમાણ અતીત્થાપના છોડી તેના ઉપરના છેલ્લા For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૨ પ્ર. ૬ ઉ. પ્ર. ૭ ઉ. કર્મપ્રકૃતિ ભાગ-૨ આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ થાય છે. અને એજ જઘન્ય નિક્ષેપ છે. જ્યારે બધ્યમાન લતાના અબાધાસ્થાનની ઉપરના પૂર્વબદ્ધ પ્રથમ સ્થિતિસ્થાનના દલિકોની ઉર્જાના થાય ત્યારે આવલિકા પ્રમાણ અતીસ્થાપના છોડી તેની ઉપરના બધા સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ થાય છે. અને તે સમયાધિક આવલિકા રહિત અબાધા ન્યૂન ઉત્કૃષ્ટ કર્મસ્થિતિ પ્રમાણ છે. અને તેજ ઉત્કૃષ્ટ નિક્ષેપ છે. પૂર્વબદ્ધ સત્તાગત સ્થિતિથી અધિક બંધ થાય ત્યારે વ્યાઘાત ઉર્જાના થાય છે. તેમાં જઘન્ય નિક્ષેપ આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ નિક્ષેપ નિર્વ્યાઘાત ઉર્જાનાની સમાન હોય છે. અને પૂર્વબદ્ધ સત્તાથી આવલિકાના બે અસંખ્યાતમા ભાગ પ્રમાણ અધિક નવીન બંધ થાય ત્યારે જઘન્ય અતીત્થાપના આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ અતીસ્થાપના નિર્વ્યાઘાત ઉર્જાનાની સમાન હોય છે. સ્થિતિ અપવર્તનાના કેટલાં પ્રકાર છે ? અને તે દરેકમાં જઘન્ય તથા ઉત્કૃષ્ટ અતીત્થાપના તેમજ નિક્ષેપ કેટલો અને ક્યારે હોય ? નિર્વ્યાઘાત અને વ્યાઘાત એમ સ્થિતિ અપવર્ત્તના પણ બે પ્રકારે છે. બંધાવલિકા વીત્યા બાદ ઉદયાવલિકા ઉપરની સત્તાગત બધી સ્થિતિઓની સામાન્યથી હંમેશા અપવર્ઝના ચાલુ હોય છે. તે નિર્વ્યાઘાત અપવર્ઝના કહેવાય છે. અને સ્થિતિઘાત થાય ત્યારે તેના દ્વિચરમ સમય સુધી નિર્વ્યાધાત અને ચરમ સમયે વ્યાઘાત અપવર્ત્તના થાય છે. અર્થાત્ સ્થિતિઘાતના ચરમ સેમયનું કે આખા સ્થિતિઘાતનું જ બીજું નામ વ્યાઘાત અપવર્ત્તના છે. નિર્વ્યાઘાત અપવર્તનામાં ઉદયાવલિકા ઉપરના પ્રથમ સ્થિતિસ્થાનની અપવર્ઝના થાય ત્યારે સમય ન્યૂન આવલિકાના બે તૃતીયાંશ ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનો જઘન્ય અતીત્થાપના હોય છે. અને તેની નીચેના શરૂઆતના સમયાધિક આવલિકાના ત્રીજા ભાગના સમય પ્રમાણ સ્થિતિસ્થાનો જધન્ય નિક્ષેપના વિષયભૂત હોય છે. તેમજ સત્તાગત અંતિમ સ્થિતિસ્થાનની અપવર્ઝના થાય ત્યારે આવલિકા પ્રમાણ સ્થિતિસ્થાનો ઉત્કૃષ્ટ અતીસ્થાપના હોય છે. અને તેની નીચેના બધા સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ થાય છે. તેથી તે વખતે સમયાધિક બે આવલિકા ન્યૂન સંપૂર્ણ કર્મસ્થિતિ ઉત્કૃષ્ટ નિક્ષેપરૂપ હોય છે. વ્યાઘાત અપવર્તનામાં ઉત્કૃષ્ટ કંડક પ્રમાણ સ્થિતિઘાત થાય ત્યારે સમય ન્યૂન ડાયસ્થિતિ પ્રમાણ ઉત્કૃષ્ટ અતીત્થાપના હોય છે અને તેની નીચે અંતઃકોડાકોડી પ્રમાણ સ્થિતિસ્થાનો હોવાથી તે ઉત્કૃષ્ટ નિક્ષેપના વિષયભૂત હોય છે. પલ્યોપમના અસંખ્યાતમા ભાગના જઘન્ય કંડક પ્રમાણ સ્થિતિઘાત થાય ત્યારે સમય ન્યૂન કંડક પ્રમાણ જઘન્ય અતીત્થાપના અને તેની નીચેની યથાસંભવ અંતઃકોડાકોડી સાગરોપમથી અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિઓ જઘન્ય નિક્ષેપના વિષયભૂત હોય છે. અતીત્થાપના એટલે શું ? જે સ્થિતિસ્થાનના દલિકોની ઉર્જાના કરી તે સ્થિતિસ્થાનની ઉપર જેટલાં સ્થિતિસ્થાનોમાં તે દલિકો ન નાંખે, અર્થાત્ જેટલાં સ્થિતિસ્થાનો છોડી પછીના સ્થિતિસ્થાનોમાં નાંખે તે છોડવા યોગ્ય સ્થિતિસ્થાનો અતીસ્થાપના કહેવાય છે. અથવા જેટલાં સ્થિતિસ્થાનો ઉર્જાનાને યોગ્ય ન હોય તે પણ અતીત્થાપના કહેવાય છે. એજ પ્રમાણે - અપવર્તનામાં જે સ્થિતિસ્થાનના દલિકોની અપવર્ઝના થાય ત્યારે તે દલિકોને નીચેના જેટલાં સ્થિતિસ્થાનો છોડી તેની નીચેના સ્થિતિસ્થાનોમાં નાંખે તે છોડવા યોગ્ય સ્થિતિસ્થાનો અતીસ્થાપના કહેવાય છે. For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ ઉદ્વર્તન અને અપવર્તનાકરણ પ્ર. ૮ ઉદ્વર્તના યોગ્ય કુલ ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી હોય ? ઉ. બંધાવલિકા, ઉત્કૃષ્ટ અબાધા અને આવલિકાના અસંખ્યાતમાં ભાગ સહિત આવલિકા પ્રમાણ સ્થિતિસ્થાનો છોડી શેષ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદ્વર્તનાને યોગ્ય હોય છે. પ્ર. ૯ ઉત્કૃષ્ટથી અપવર્ણનાને અયોગ્ય તેમજ યોગ્ય કેટલી સ્થિતિઓ હોય ? ઉ. બંધાવલિકા અને ઉદયાવલિકા એમ બે આવલિકા પ્રમાણ સ્થિતિઓ અયોગ્ય અને બે આવલિકા ન્યૂન સત્તાગત બધી સ્થિતિઓ અપવર્ણનાને યોગ્ય હોય છે. પ્ર. ૧૦ ઉદ્વર્તના તથા અપવર્તનામાં જે સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ થાય છે, તે સ્થિતિસ્થાનોની ઉદ્ધના કે અપવર્નના થાય કે નહીં ? જે સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ થાય છે તે બધા સ્થિતિસ્થાનોની ઉવર્ણના તેમજ અપવર્ણના થાય છે. પરંતુ ઉદ્ધનામાં આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જે સ્થિતિસ્થાનો જઘન્ય નિક્ષેપરૂપ છે, તે સ્થિતિસ્થાનોમાંથી કોઇપણ સ્થિતિસ્થાનની ઉદ્ધના થતી નથી અને અપવર્તનામાં જે ઉદયાવલિકાગત સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ થાય છે તે સ્થિતિસ્થાનોની અપવર્ણના થતી નથી. પ્ર. ૧૧ નિર્વાઘાત અપવર્નના તેમજ બન્ને પ્રકારની ઉદવર્નનાથી કોઇપણ કર્મની સ્થિતિ એકંદરે ઘટતી કે વધતી નથી. તો આ બે કરણોથી જીવને શું લાભ કે નુકશાન થાય ? ઉદ્વર્તના બંધ હોય ત્યારે જ થાય છે, પણ બંધના અભાવમાં થતી નથી. તેથી વિવક્ષિત પ્રકૃતિનો બંધ ન હોય ત્યારે કેવલ અપવર્નના થાય અને તેથી ઉપર - ઉપરના સ્થિતિસ્થાનોમાં ઘણાં - ઘણાં રસવાળા જે દલિકો હતા તેમાંના ઘણાં - ઘણાં દલિકો નીચેના સ્થિતિસ્થાનોમાં આવે ત્યારે તે સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકોની સમાન ઓછા રસવાળા થઇ જાય છે. તેથી ઉદ્વર્તનાના અભાવે કેવલ અપવર્ણના થાય ત્યારે સત્તામાંથી ઘણો અનુભાગ ભોગવ્યા વિના જ ઓછો થતો હોવાથી ઉદય વખતે બહુજ ઓછો રસ ઉદયમાં આવે એ મોટો લાભ થાય છે, પરંતુ તે પ્રકૃતિની ઉદ્ધના પણ ચાલુ હોય તો તે લાભ ન થાય. તેમજ જે જે દૃલિકોની ઉદ્વર્તના થાય તે તે દલિકોમાં બધ્યમાન દલિકોની સમાન અધિક રસ થઇ જાય છે. તેથી એકંદરે સત્તામાં પ્રથમ કરતાં રસ વધી જાય છે તેથી નુકશાન પણ થાય છે. કેવળ અપવર્તન થાય, અથવા તો અપવર્નના અધિક પ્રમાણમાં અને ઉદ્દ્વના ઓછા પ્રમાણમાં થાય ત્યારે એકંદર સત્તામાં રસ ઘટે છે. અને અપવર્નના ઓછા પ્રમાણમાં તથા ઉદ્વર્તના અધિક પ્રમાણમાં થતી હોય ત્યારે એકંદર સત્તામાં રસ વધે છે અને બન્ને સમ પ્રમાણમાં હોય ત્યારે અમુક દલિકોની સ્થિતિ અને રસ વધવા કે ઘટવા છતાં એકંદરે સત્તામાં તેટલો જ રહે છે. તેથી કોઇ લાભ કે અલાભ થતો નથી. પ્ર. ૧૨ ઉપર જણાવ્યા મુજબ અપવર્નના અને ઉના બન્ને સમાન પ્રમાણમાં હોય ત્યારે કોઇ પ્રકારનો લાભ કે અલાભ થતો નથી તો તેવા પ્રકારની અપવર્નના કે ઉદ્વર્તના શા માટે કરે છે ? ઉ. લાભ કે નુકશાન ન હોવા છતાં અમુક પ્રકારના વીર્ય વિશેષથી જીવ તથાસ્વભાવે જ અપવર્નના તેમજ ઉદ્વર્તન કરે છે. પ્ર. ૧૩ વ્યાઘાત ઉદ્વર્તનામાં પૂર્વબદ્ધ સત્તાગત સ્થિતિથી કેટલો નવો અધિક બંધ થાય ત્યારે પૂર્વસત્તાગત ચરમ સ્થિતિસ્થાનોની ઉદ્વર્તન થાય ? પૂર્વબદ્ધ સત્તાગત સ્થિતિથી જ્યારે ઓછામાં ઓછો બરાબર આવલિકાના બે અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અધિક સ્થિતિબંધ થાય ત્યારે પૂર્વના સત્તાગત આવલિકા અને આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ ચરમ સ્થિતિસ્થાનોની પણ ઉવર્ણના થાય છે પરંતુ તેનાથી એક સમય ન્યૂન સ્થિતિબંધ થાય ત્યાં સુધી થતી નથી. For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ * t 1, ના ના ૧૦ આપાલકા પ્રમાણ જધન્ય અતીથાપના બતાવેલ છે, પ્ર. ૧૫ વ્યાઘાત અપવર્ણનામાં એક વર્ગણા ન્યૂન ઉત્કૃષ્ટ કંડક પ્રમાણ અનુભાગ અતીસ્થાપના બતાવેલ છે, તેમાં વર્ગણા શબ્દનો અર્થ શું છે ? ઉ. અહીં એક સ્થિતિસ્થાનમાં રહેલ અનંત સ્પર્ધકોના સમૂહને એક વર્ગણા કહેલ છે. પ્ર. ૧૬ એક સ્થિતિસ્થાનમાં અનંતા રસસ્પર્ધકો શી રીતે હોય ? દરેક સમયે જીવ અભવ્યથી અનંતગણ પરમાણુથી બનેલા અનંતા કર્મસ્કંધોને ગ્રહણ કરે છે. અને પ્રતિ સમયે ગ્રહણ કરાતા તે કર્મસ્કંધોમાં અનંતા સ્પર્ધકો હોય છે તેમજ તે અનંતા સ્પર્ધકો બંધ સમયે અસંખ્યાત સમય પ્રમાણ જેટલો સ્થિતિબંધ થાય તેના અબાધાસ્થાનો છોડી શેષ સર્વ સ્થિતિસ્થાનોમાં ગોઠવાય છે. માટે દરેક સમયે બંધાતા અનંત સંખ્યા પ્રમાણ સ્પર્ધકોને સ્થિતિબંધના અસંખ્યાત સમયો વડે ભાગવાથી દરેક સ્થિતિસ્થાનમાં માત્ર એક સમયે બંધાયેલ રસસ્પર્ધકો પણ અનંતા આવે તો એક એક સ્થિતિસ્થાનમાં અસંખ્યાત સમયે બંધાયેલ અનંત અનંત સ્પર્ધકો હોવાથી એક એક સ્થિતિસ્થાનમાં અનંતાનંત સ્પર્ધકો હોય તે સહેજે સમજાય તેમ છે. પ્ર. ૧૭ સત્તાગત કર્મના ક્ષય માટે અપવર્નનાની જરૂર છે કે કેમ ? વાઘાત અપવર્નના વિના સત્તાગત સ્થિતિનો ક્ષય થતો જ નથી. તેથી સત્તાગત સ્થિતિનો ક્ષય કરવા વ્યાઘાત અપવર્તનાની ખાસ જરૂર છે. અને તેથી જ તેરમાં ગુણસ્થાનકના અંત સુધી સ્થિતિઘાત રૂપ વ્યાઘાત અપવર્ણના થાય છે. પ્ર. ૧૮ પૂર્વબદ્ધ સત્તાગત સ્થિતિથી કેટલો વધારે સ્થિતિબંધ થાય ત્યાં સુધી આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનો જઘન્ય નિક્ષેપના વિષયભૂત હોય ? ઉ. પૂર્વબદ્ધ સત્તાગત સ્થિતિથી આવલિકાના અસંખ્યાતમા ભાગ સહિત એક આવલિકા પ્રમાણ અધિક નવો સ્થિતિબંધ થાય ત્યાં સુધી ચરમ સ્થિતિસ્થાન આશ્રયી આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ સર્વત્ર સંખ્યાથી સમાન સ્થિતિઓ જઘન્ય નિક્ષેપના વિષયભૂત હોય છે. પ્ર. ૧૯ પૂર્વબદ્ધ સત્તાગત સ્થિતિથી કેટલો અધિક સ્થિતિબંધ થાય ત્યાં સુધી આવલિકાથી ઓછી અતીત્થાપના હોય ? ઉં. પૂર્વબદ્ધ સત્તાગત સ્થિતિથી જ્યાં સુધી પરિપૂર્ણ આવલિકાના એક અસંખ્યાતમા ભાગ સહિત (એટલે કે જઘન્ય નિક્ષેપની સમાન) આવલિકા પ્રમાણ અધિક નવો સ્થિતિબંધ નું થાય ત્યાં સુધી.અતી , કરાયાં raો હોય છે. પણ પૂર્ણ આવાંલકી હોતી નથી. . ૧૮ પૂવMદ્ધ સત્તગત સ્થિતિથી કેટલાં વધારે સ્થિતિબંધ થાય ત્યાં સુધી આવલિ કાંના અસંખ્યામાં ભાગ મા સ્વાતાના જ ન્ય નક્ષપના વિષયભૂત હોય ? બદ્ધ પામ સ્થિતિથી આવલિકાના અસંખ્યાતમા ભાગ સહિત એક આવલિ કા પ્રમાણ અખિ ૮ ની - વ: - - - - - - જામ :-- • • :: :... કારડ, સંખ્યાથી સમાન સ્થિતિઓ જઘન્ય નિક્ષેપના વિષયભૂત હોય છે. પ્ર. ૧૯ પૂર્વબદ્ધ સત્તાગત સ્થિતિથી કેટલો અધિક સ્થિતિબંધ થાય ત્યાં સુધી આવલિકાથી ઓછી અતીત્થાપના હોય ? ઉ. પૂર્વબદ્ધ સત્તાગત સ્થિતિથી જ્યાં સુધી પરિપૂર્ણ આવલિકાના એક અસંખ્યાતમાં ભાગ સહિત (એટલે કે જઘન્ય નિક્ષેપની સમાન) આવલિકા પ્રમાણ અધિક નવો સ્થિતિબંધ ન થાય ત્યાં સુધી અતીસ્થાપના આવલિકાથી ઓછી હોય છે. પણ પૂર્ણ આવલિકા હોતી નથી. For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ ઉદ્વર્તન અને અપવર્તનાકરણ ૪૫ પ્ર. ૨૦ ઉત્કૃષ્ટ કંડકનું પ્રમાણ કેટલું છે ? પંચસંગ્રહના મતે અંત:કોડાકોડી સાગરોપમ ન્યૂન સંપૂર્ણ કર્મસ્થિતિ સમાન બદ્ધડાયસ્થિતિ જેટલું અને કર્મપ્રકૃતિના મતે કંઇક ન્યૂન ડાયસ્થિતિ જેટલું કંડકનું પ્રમાણ છે. પ્ર. ૨૧ વ્યાઘાત અપવર્ણનામાં જઘન્ય અતીત્થાપના પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કંડક જેટલી બતાવેલ છે. પરંતુ ક્ષાયિક સમ્યકત્વની પ્રાપ્તિમાં સમ્યકત્વ મોહનીયમાં અને ક્ષપકશ્રેણિમાં પણ કેટલીક પ્રવૃતિઓના સંખ્યાત વર્ષ પ્રમાણ અને અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિઘાત બતાવેલ છે. તેથી ત્યાં સંખ્યાત વર્ષ અને અંતર્મુહૂર્ત પ્રમાણ જઘન્ય અતીત્થાપના કેમ ન હોય ? સાયિક સમ્યકત્વ અને ક્ષપકશ્રેણિની પ્રાપ્તિમાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી પણ ન્યૂન યાવત્ અંતર્મુહૂર્ત પ્રમાણ સુધીના સ્થિતિઘાતો થાય છે. તેથી ત્યાં તેટલીજ અતીત્થાપના હોય એ વાત બરાબર છે. પરંતુ ઇદે પ્રશ્નના ઉત્તરમાં અભવ્ય પ્રાયોગ્ય સ્થિતિઘાતને આશ્રયી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ જઘન્ય કંડક હોય છે. તેથી જઘન્ય અતીત્થાપના પણ તેટલી કહી છે. (વિશેષ પ્રશ્નોત્તરી માટે મુનિ અભયશેખર વિમસાની કર્મપ્રકૃતિ પદાર્થ ભાગ-૩ માં પેઇનં ૧૧૪ થી ૧૨૯ સુધીના ૧૧ પ્રશ્નોત્તરી જુઓ.) ઇતિ ઉદ્વર્તના - અપવર્તનાકરણ પ્રશ્નોત્તરી સમાપ્ત GE For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૬ કર્મપ્રકૃતિ ભાગ-૨ जिंव तारयहिं पहाणु ससि सेलहिं मेरु पहाणु । तिंव सूरिहिं मुणिचंदमुणि गरुयउ निज्जियमाणु ।। ९ ।। જેમ તારાઓમાં ચંદ્ર મુખ્ય છે, પર્વતોમાં મેરુ પર્વત મુખ્ય છે, તેમ આચાર્ય ભગવંતોમાં મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજ મુખ્ય છે. ગૌરવને પાત્ર હોવા છતાં અભિમાનને તેમણે જીતેલું છે. / ૯ // मोहमहाचलि कुलिससमु सुयजलपूरियऽपारु । सुविहियमुणिसिरि सेहरउ मुणिसूरि बालकुमारु ॥ १० ॥ મોહરૂપી મોટા પર્વતને વિષે વજ સમાન, શ્રુતજ્ઞાન રૂપી પાણીથી પૂરાયેલ અપાર સમુદ્ર સમાન, સુવિહિત મુનિઓમાં શેખર સમાન બાલકુમાર મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજ હતાં. // ૧૦ || ता मज्जहि परतित्थिया जा नवि कोइ कहेइ । जिणसासणि उज्जोयकरु मुणिसूरि एत्थु वसेइ ।। ११ ॥ જ્યાં સુધી જિનશાસનમાં પ્રકાશ પાથરનાર મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજ અહીં વસે છે તેવું કોઇ ન કહે ત્યાં સુધી અન્ય દર્શનકારો મદ કરો. | ૧૧ || ते धना घरि गावडां जहिं विहरइ मुणिसूरि । हरइ मोहु फेडइ दुरिउ संसओ घल्लइ दूरि ।। १२ ।। તે ઘર અને ગામડા ધન્ય છે કે જ્યાં મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજ વિચરે છે, તેઓ મોહને હરે છે, પાપનો નાશ કરે છે, સંશયને દૂર કરે છે. તે ૧૨ છે. कुंददलुज्जलजसपसरधवलियसयलतिलोय । कम्मपयडिपयडणपवणु मुणिसूरि नमहु असोउ ।। १३ ॥ ડોલરના (મંચકૂદની) ફૂલની પાંદડીની જેવા ઉજ્જવળ યશને ફેલાવવાથી સકલ ત્રણ લોકને જેમણે ઉજળું કરેલ છે. કર્મપ્રકૃતિ ગ્રંથના પદાર્થોને પ્રગટ કરવામાં હોંશીયાર એવા મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજને નમસ્કાર થાઓ. ૧૩ | जिण कुग्गह फेडिय नरह पयडिवि निम्मलनाणु । सो मुणिसूरि महु माइ गुरु अइमणहरसंठाणु ।। १४ ।। જેમણે કદાગ્રહનો નાશ કરી મનુષ્યોના નિર્મલ જ્ઞાનને પ્રગટ કરેલ છે. તે અતિ મનોહર સંસ્થાનવાળા મુનિચંદ્રસૂરીશ્વરજી મારા ગુરુ છે. // ૧૪ . मुणिसूरिहिं जितणा गुणा तहिं को संख मुणेइ ? । किं रयणायरु कुवि मुणिवि रयणह संख कहेइ ? ।। १५ ।। મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજના જેટલાં ગુણો છે તેની સંખ્યાને કોણ જાણે છે? રત્નની ખાણ તરીકે દરિયાને જાણવાં છતાં પણ તેના રત્નોની સંખ્યાને શું કોઇ કહીં શકે? (અર્થાત્ ન કહીં શકે.) I ૧૫ II दुद्धरदप्पगइंदहरि कोइलकोमलवाणि । सो मुणिचंदु नमेहु पर संजमरयणह खाणि ॥ १६ ॥ દર્ધર અભિમાનરૂપી હાથીને વિષે સિંહ સમાન, કોયલ જેવી કોમલ વાણીવાળા, સંયમરૂપી રત્નોની ખાણ જેવા તે મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજને તમે નમસ્કાર કરો. // ૧૬ // हरिभद्दसूरिकय गंथ जिणिं वक्खाणिय नियबुद्धिं । सो मुणिचंदु नमेह पर जिव पावहु वरसुद्धिं ।। १७ ।। હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે કરેલા ગ્રંથોની જેમણે પોતાની બુદ્ધિથી વ્યાખ્યા કરી છે, તે મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજને તમે નમસ્કાર કરો જેનાથી બીજા જીવો શ્રેષ્ઠ શુદ્ધિને પામો. X ૧૭ || (અનુસંધાણ પે.નં-૧૫૯) - Jain Education Interational For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાકરણ -: अथ धीरशारण गाथा : जं करणेणोकड्ढिय, उदए दिज्जइ उदीरणा एसा । पगइट्ठिइअणुभाग - प्पएसमूलुत्तरविभागा मूलपगई पंचह तिहा दोन्हं चउब्विहा होइ । आउस साइ अधुवा, दसुत्तरसउत्तरासिं पि मिच्छत्तस्स चउद्धा, तिहा य आवरणविग्घचउदसगे थिरसुभसेयर उवघाय- वज्ज धुवबंधिनामे य घाई छउमत्था, उदीरगा रागिणो य मोहस्स । तइयाऊण पमत्ता, जोगंता उत्ति दोण्हं च तसबायरपज्जत्तग-सेयरगइजाइदिट्टिवेयाणं । पत्तेगियरस्स उ तणुत्था आऊण य तन्नामा, आहारगनरतिरिया, सरीरदुगवेयए पमोत्तूणं । ओरालाए एवं, तदुवंगाए तसजियाओ विग्घावरणधुवाणं, छउमत्था जोगिणो उ धुवगाणं । उवघायस्स तणुत्था, तणुकिट्टीणं तणुगरागा वेउब्बिगाइ सुरनेरइया आहारगा नरो तिरिओ । सन्नी बायरपवणो, य लद्धिपज्जत्तगो होज्जा वेउव्वि उवंगाए, तणुतुल्ला पवणबायरं हिच्चा । आहारगाऍ विरओ, विउव्वयंतो पमत्तो य छहं संठाणाणं, संघयणाणं च सगलतिरियनरा । देहत्था पज्जत्ता, उत्तमसंघयणिणो सेठी चउरंसस्स तणुत्था, उत्तरतणु सगलभोगभूमिगया । देवा इयरे हुंडा, तसतिरियनरा य सेवट्टा संघयणाणि न उत्तर - तणूसु तन्नामगा भवंतरगा । अणुपुब्बीणं परघायस्स उ देहेण पज्जत्ता बायरपुढवी आयावस्स य वज्जित्तु सुहुमसुहुमतसे । उज्जोयस्स य तिरिओ, उत्तरदेहो य देवजई सगलो य इट्ठखगई, उत्तरतणुदेवभोगभूमिगया । इट्ठसराऍ तसो वि य, इयरासिं तसा सनेरइया 11 9 11 उस्सासस्स सराण य, पज्जत्ता आणपाणभासासु । सबण्णूसासो, भासा वि य जा न रुज्झं For Personal & Private Use Only ।। २ ।। । 11 3 11 || 8 || 11 4 11 ।। ६ ।। ।। ७ ।। 11 2 11 118 11 ।। १० ।। 11 99 11 ।। १२ ।। 11 93 11 ।। १४ ।। 1194 11 ४७ Page #73 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ-૨ देवो सुभगाइजाण गम्भवक्कंतिओ य कित्तीए । पज्जत्तो वज्जिता, ससुहुमनेरइयसुहुमतसे ॥१६ ॥ गोउत्तमस्स देवा, णरा य वइणो चउण्हमियरासिं । तब्बइरित्ता तित्थगरस्स उ सबन्नुयाए भवे ॥१७ ।। इंदियपज्जत्तीए, दुसमयपज्जत्तगाएँ पाउग्गा । निद्दापयलाणं खीणरागखवगे परिच्चज्ज ॥१८ ।। निद्दानिहाईण वि, असंखवासा य मणुयतिरिया य । वेउबाहारतणू, वज्जित्ता अप्पमत्ते य ॥१९ ॥ वेयणियाण पमत्ता, ते ते बंधतगा कसायाणं । हासाइच्छक्कस्स य, अपुवकरणस्स चरमंते ॥ २० ॥ जावूणखणो पढमो, सुहरइहासाणमेवमियरासिं । देवा नेरइया वि य, भवट्टिई केइ नेरइया ॥२१ ।। पंचण्डं च चउण्हं, बिइए एक्काइ जा दसहं तु । तिगहीणाइ मोहे, मिच्छे सत्ताइ जाव दस ॥ २२ ॥ सासणमीसे नव अविरए य छाई परम्मि पंचाई । अट्ठ विरए य चउराइ सत्त छच्चोवरिल्लंमि ॥२३ ॥ अनियट्टिम्मि दुगेगं, लोभो तणुरागेगो चउवीसा । एक्कगछक्केक्कारस, दस सत्त चउक्क एक्काओ ।। २४ ।। एग बियालापण्णाइ सत्तपण्णत्ति गुणिसु नामस्स । नव सत्त तिनि अट्ठ य, छपंच य अप्पमत्ते दो ॥ २५ ॥ एगं पंचसु एक्कम्मि अट्ठ ठाणक्कमेण भंगा वि । एक्कग तीसेक्कारस, इगवीस सबार तिसए य ॥२६ ।। इगवीसा छच्च सया, छहि अहिया नवसया य एगहिया । अउणुत्तराणि चउदस, सयाणि गुणनउइ पंचसया ।। २७ ।। पंच णव णवगछक्काणि गइसु ठाणाणि सेसकम्माणं । एगेगमेव णेयं, साहित्तेगेगपगईउ ॥२८ ।। संपत्तिए य उदए, पओगओ दिस्सए उईरणा सा । सेविकाठिइहितो, जाहिंतो तत्तिगा एसा ॥ २९ ॥ मूलठिई अजहन्ना, मोहस्स चउबिहा तिहा सेसा । वेयणियाऊण दुहा, सेसविगप्पा य सव्वासिं ॥३० ।। For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાકરણ मिच्छत्तस्स चउद्धा, अजहण्णा धुवउदीरणाण तिहा । सेसविगप्पा दुविहा, सब्बविगप्पा य सेसाणं अद्धाच्छेओ सामित्तं पि य टिइसकमे जहा नवरं । तव्वेइसु निरयगईए वा तिसु हिट्टिमखिसु देवगतिदेवमणुयाणुपुब्बीआयावविगलसुहुमतिगे । अंतोमुहुत्तभग्गा, तावइऊणं तदुक्कसं तित्थयरस्स य पल्लासंखिज्जइमे जहन्नगे इत्तो । थावरजहन्नसंतेण समं अहिगं व बंधंतो गंतूणावलिमित्तं, कसायबारसगभयदुगंच्छाणं । निद्दाइपंचगस्स य, आयावुज्जोयनामस्स एगिंदियजोग्गाणं, इयरा बंधित्तु आलिगं गंतुं । fiदियागए त-ट्टिईऍ जाईणमवि एवं अमणागयस्स चिरटि - अंते सुरनरयगइउवंगाणं । अणुपुबी तिसमइगे, नराण एगिंदियागयगे समयाहिगालिगाए, पढमटिईए उ सेसवेलाए । मिच्छत्ते वे य, संजलणासु विय सम्म पल्लासंखियभागूणुदही एगिंदियागए मिस्से । वेसत्तभागवे उब्वियाइ, पवणस्स तस्संते " चउरुवसमेत्तु पेज्जं पच्छा मिच्छं खवेत्तु तेत्तीसा । उक्कोससंजमद्धा, अंते सुतणूउर्वगाणं छउमत्थखीणरागे, चउदस समयाहिगालिगटिईए । साणुदीरणंते, भिन्नमुहुत्तो टिईकालो अणुभागुदीरणाए, सन्ना य सुभासुभा विवागो य । अणुभागवंधभणिया, नाणत्तं पच्चया चेमे मीसं दुट्टाणिय सव्वघाइ दुट्टाणएगठाणे य । सम्मत्तमंतरायं च देसघाई अचक्खू य वेयणियनोकसाया - ऽसमत्तसंघयणपंचनीयाणं । तिरियदुगअयस दुभगा - Sणाइज्जाणं च सन्निगए ।। ३७ ।। ।। ३१ ।। For Personal & Private Use Only ।। ३२ ।। ।। ३३ ।। ।। ३४ ।। टाणेसु चउसु अपुमं, दुट्टाणे कक्कडं च गुरुकं च । अणुपुवीओ तीसं, नरतिरिएगंतजग्गा य ।। ३५ ।। ।। ३६ ।। ।। ३८ ।। ।। ३९ ।। ।। ४० ।। ।। ४१ ।। ।। ४२ ।। ।। ४३ ।। ।। ४४ ।। ।। ४५ ।। ४८ Page #75 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ-૨ वेया एगट्ठाणे, दुट्ठाणे वा अचक्खुचक्खू य । जस्सत्थि एगमवि अक्खरं तु तस्सेगठाणाणि ॥४६ ।। मणनाणं सेससमं, मीसगसम्मत्तमवि य पावेसु । छट्ठाणवडियहीणा, संतुक्कस्सा उदीरणया ॥४७ ।। विरियंतरायकेवल - दंसणमोहणियणाणवरणाणं । असमत्तपज्जएसु य, सव्वदब्बेसु उ विवागो ॥४८ ।। गुरुलघुगाऽणंतपएसिएसु चक्खुस्स रूविदब्बेसु । ओहिस्स गहणधारण - जोगे सेसंतरायाणं ॥४९ ।। वेउब्बियतेयगकम्मवन्नरसगंधनिद्धलुक्खाओ । सीउण्हथिरसुभेयर, अगुरुलघुगो य नरतिरिए ॥५० ।। चउरंसमउयलहुगा, परघाउज्जोयइट्ठखगइसरा । पत्तेगतणू उत्तर-तणूसु दोसु वि य तणू तइया ॥ ५१ ।। देसविरयविरयाणं, सुभगाएज्जजसकित्तिउच्चाणं । पुवाणुपुबिगाए, असंखभागो थियाईणं ॥५२ ।। तित्थयरं घाईणि य, परिणामपच्चयाणि सेसाओ। भवपच्चइया पुबुत्ता वि य पुबुत्तसेसाणं ॥५३ ।। घाईणं अजहन्ना, दोण्हमणुक्कोसिया य तिविहाओ । वेयणिएणुक्कोसा, अजहन्ना मोहणीए उ ॥ ५४ ।। साइअणाई धुवअद्-धुवा य तस्सेसगा य दुविगप्पा । आउस्स साइअधुवा, सबविगप्पा उ विन्नेया ॥५५ ।।. मउलहुगाणुक्कोसा, चउबिहा तिण्हमवि य अजहन्ना । णाइगधुवा य अधुवा, वीसाए होयणुक्कोसा ॥५६ ।। तेवीसाए अजहन्ना वि य एयासि सेसगविगप्पा । सबविगप्पा सेसाण वावि अधुवा य साई य ॥५७ ।। दाणाइ अचक्खूणं, जेट्टा आइम्मि हीणलद्धिस्स । सुहुमस्स चक्खुणो पुण, तेइंदिय सबपज्जत्ते ॥ ५८ ।। निद्दाइपंचगस्स य, मज्झिमपरिणामसंकिलिट्टस्स । अपुमादिअसायाणं, निरए जेट्टट्टिइसमत्तो ॥५९ ।। पंचिंदियतसवायर, - पज्जत्तगसायसुस्सरगईणं । वेउबुस्सासाणं, देवो जेट्टट्टिइसमत्तो ।। ६० ।। For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાકરણ ૫૧. सम्मत्तमीसगाणं, से काले गहिहिइत्ति मिच्छत्तं । हासरईण सहस्सारगस्स पज्जत्तदेवस्स ॥६१ ।। गइहंडुवघायाणिट्टखगइनीयाण दुहचउक्कस्स । निरउक्कस्स समत्ते, असमत्ताए नरस्संते ॥ ६२ ।। कक्खडगुरुसंघयण - त्थी पुमसंठाणतिरियनामाणं । पंचिंदिओ तिरिक्खो, अट्ठमवासेट्ठवासाओ ॥६३ ।। मणुओरालियवज्जरिसहाण मणुओ तिपल्लपज्जत्तो । नियगठिई उक्कोसो, पज्जत्तो आउगाणं पि ॥६४ ।। हस्सटिइ पज्जत्ता, तन्नामा विगलजाइसुहुमाणं । थावरनिगोयएगिदियाणमवि वायरो नवरिं आहारतणू पज्जत्तगो य चउरंसमउयलहुगाणं । पत्तेयखगइपरघायाहारतणूण य विसुद्धो ॥६६ ।। उत्तरवेउबिजई, उज्जोवस्सायवस्स खरपुढवी । नियगगईणं भणिया, तइए समए ऽणुपुबीणं ॥६७ ।। जोगते सेसाणं, सुभाणमियरासि चउसु वि गईसु । पज्जत्तुक्कडमिच्छस्सोहीण - मणोहिलद्धिस्स ॥६८ ।। सुयकेवलिणो मइसुय - चक्खुअचक्खूणुदीरणा मंदा । विपुलपरमोहिगाणं, मणाणोहिदुगस्सावि ॥६९ ।। खवणाएँ विग्यकेवल, - संजलणाणं य सनोकसायाणं । सयसयउदीरणंते, निद्दापयलाणमुवसंते ॥७० ।। निद्दानिद्दाईणं, पमत्तविरए विसुज्झमाणम्मि । वेयगसम्मत्तस्स उ, सगखवणोदीरणा चरमे ॥७१ ।। से काले सम्मत्तं, ससंजमं गिण्हओ य तेरसगं । सम्मत्तमेव मीसे, आऊण जहन्नगठिईसु . ॥७२ ।। पोग्गलविवागियाणं, भवाइसमये विसेसमवि चासिं .। आइतणूणं दोण्हं, सुहुमो वाऊ य अप्पाऊ ॥७३ ।। बेइंदिय अप्पाउग-निरय चिरठिई असण्णिणो वा वि । अंगोवंगाणाहारगाइ जइणोऽप्पकालम्मि ॥७४ ।। अमणो चउरंसुसभा-णप्पाऊ सगचिरट्टिई सेसे । संघयणाण य मणुओ, हुंडुवघायाणमवि सुहुमो ॥ ७५ ।। For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ પર કર્મપ્રકૃતિ ભાગ-૨ .. सेवट्टस्स बिइंदिय, बारसवासस्स मउयलहुगाणं । सन्नि विसुद्धाणाहारगस्स वीसा अइकिलिट्टो ॥७६ ।। पत्तेयमुरालसमं, इयरं हुंडेण तस्स परघाओ । अप्पाउस्स य आया - वुज्जोयाणमवि तज्जोगो ।। ७७ ।। जा नाउज्जियकरणं, तित्थगरस्स नवगस्स जोगते । कक्खडगुरूण मंथे, नियत्तमाणस्स केवलिणो ॥७८ ।। सेसाण पगइवेई, मज्झिमपरिणामपरिणओ होज्जा । पच्चयसुभासुभा वि य, चिंतिय नेओ विवागे य ।। ७९ ।। पंचण्हमणुक्कोसा, तिहा पएसे चउबिहा दोण्हं । सेसविगप्पा दुविहा, सबविगप्पा य आउस्स ॥ ८० ।। मिच्छत्तस्स चउद्धा , सगयालाए तिहा अणुक्कोसा । सेसविगप्पा दुविहा, सबविगप्पा य सेसाणं ॥८१ ।। अणुभागुदीरणाए, जहण्णसामी पएसजिट्टाए । घाईणं अन्नयरो, ओहीण विणोहिलंभेण ॥ ८२ ॥ वेयणियाण गहिहिई, से काले अप्पमायमिय विरओ। संघयणपणगतणुदुग-उज्जोया अप्पमत्तस्स ॥ ८३ ।। . देवनिरयाउगाणं, जहन्नजेट्टट्टिई गुरुअसाए । इयराऊण वि अट्टम - वासे णेयोऽट्टवासाऊ ।। ८४ ।। एगंततिरियजोग्गा, नियगविसिट्टेसु तह अपज्जत्ता । संमुच्छिममणुयंते , तिरियगई देसविरयस्स ॥८५ ।। , अणुपुब्बिगइदुगाणं, सम्मट्टिी उ दुभगमाईणं । नीयरस य से काले , गहिहिइ विरइ त्ति सो चेव ।। ८६ ।। जोगंतुदीरगाणं, जोगते सरगाणुपाणूणं । नियगते केवलिणो, सबविसुद्धो य सवासिं ॥ ८७ ।। तप्पगउदीरगतिसं-किलिट्टभावो अ सबपगईणं । नेयो जहण्णसामी, अणुभागुत्तो य तित्थयरे ॥ ८८ ।। ओहीणं ओहिजुए, अइसुहवेई य आउगाणं तु । पढमस्स जइण्णटिई, सेसाणुक्कोसगठिईसु ॥ ८९ ।। ॥उदीरणाकरणं समाप्तम् ॥ For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાકરણ ૫૩ ॐ ह्रीं श्री सिद्धाचल महातीर्थाधिराजाय श्री आदिनाथाय नमः । ( - અથ પમું ઉદીરણાકરણ : -: અથ ૧લી પ્રકૃતિ ઉદીરણા - जं करणेणोकड्ढ्यि , उदए दिज्जइ उदीरणा एसा । पगइटिइअणुभाग - प्पएसमूलुत्तरविभागा ।। १ ।। यत् करणेनापकृष्योदये दीयत उदीरणैषा । प्रकृतिस्थित्यनुभाग - प्रदेशमूलोत्तरविभागा ।। १ ।। ગાથાર્થ :- કરણ દ્વારા જે કર્મલિક ખેંચીને ઉદયમાં દેવાય = લવાય છે તે ઉદીરણા કહેવાય છે. અને તે પ્રકૃતિ - સ્થિતિ - રસ અને પ્રદેશ એ ચાર વિભાગવાળી છે. વળી એ ચાર વિભાગ પણ મૂલ અને ઉત્તરપ્રકૃતિ વિષયવાળા એમ બે બે ભેદવાળા છે. ' ટીકાર્થ :- પ્રમાણે ઉદ્વર્તના - અપવર્નના કહીં, હવે ઉદ્દેશના ક્રમથી આવેલ ઉદીરણાકરણ કહે છે. ત્યાં પ્રતિ ઉદીરણામાં આ અર્વાધિકાર છે. ૧- લક્ષણ, ૨ - ભેદ, ૩-સાધાદિ પ્રરૂપણા, ૪-સ્વામિત્વ, ૫-ઉદીરણા પ્રકૃતિસ્થાનો, અને ૬-તે સ્થાનના સ્વામી (એ ૬ અર્થાધિકાર કહેવાશે.) -: અથ ૧-૨જી લક્ષણ-ભેદ પ્રરૂપણા :-) ત્યાં પ્રથમ લક્ષણ ભેદ-પ્રરૂપણા કરતાં કહે છે... અહીં ગાથાના પૂર્વાર્ધ વડે લક્ષણ અને ઉત્તરાર્ધ વડે ભેદ પ્રરૂપણા કહીં છે, ત્યાં જે પરમાણુરૂપ દલિકને કરણવડ એટલે કે કષાય સહિત અથવા કષાય રહિત એવા યોગસંજ્ઞકે વીર્યવર્ડ ઉદયાવલિકાથી બહાર રહેલી સ્થિતિઓમાંથી આકર્ષ આકર્ષીને અર્થાતું ખેંચી ખેંચીને ઉદયાવલિકામાં નંખાય તેને ઉદીરણા તે ચાર પ્રકારે છે..... તે આ પ્રમાણે કહે છે, ૧-પ્રકૃતિ ઉદીરણા, ૨-સ્થિતિ ઉદીરણા, ૩-અનુભાગ ઉદીરણા અને 4 પ્રદેશ ઉદીરણા, વળી તે દરેકના બે પ્રકાર છે.... મૂલપ્રકૃતિ વિષય અને ઉત્તરપ્રકૃતિ વિષય, ત્યાં મૂલપ્રકૃતિ વિષયના ૮ મંદ, અને ઉત્તરપ્રકૃતિ વિષયના ૧૫૮ ભેદ છે. અને તે આ પ્રમાણે કહ્યું છે... ““પ્રતિરથ૦મારપ્રામૂનોત્તરવિમા II'' - પ્રકૃતિ - સ્થિતિ - અનુભાગ – પ્રદેશ એ ૪ વડે મૂલપ્રકૃતિ અને ઉત્તરપ્રકૃતિ વડે જેના વિભાગ એટલે ભેદ છે તે પ્રકૃતિ આદિ “દવાળી કહેવાય. જો કે ઉદીરણામાં ઉદય સમાનપણું હોવાથી ૧૨૨ પ્રકૃતિઓ કર્મસ્તવની ટીકાદિમાં કહી છે. અહીં તો ૧૫૮ છે, તા પણ ત્યાં બંધનાદિની જુદી વિવેક્ષા નથી કરી, અહીં તો જુદી વિવેક્ષા છે તેથી બંધનાદિ સાથે ગણતાં ૧૫૮ થઈ જાય એટલે દોષ નથી. આ પ્રમાણે ભાવવું. ઇતિ ૧-૨જી લક્ષણ-ભેદ પ્રરૂપણા સમાપ્ત (- અથ ૩જી સાધાદિ પ્રરૂપણા :-) मूलपगईसु पंचण्ह तिहा दोण्हं चउबिहा होइ । आउस्स साइ अधुवा, दसुत्तरसउत्तरासि पि ।। २ ।। પૂજ્ય મલયગિરિ મસાની ટીકામાં કહ્યું છે “ યાત્તિવારિરિત્નટિરિતો સીટિvi સરિણા વા નો સનેન ઝરમાં નાના+ઢિય ૩યાતિયાણ પવેસ રીતિ '' અર્થ – ઉદયાવલિકાની બહારની સ્થિતિને કપાય સહિત કે અસહિત યોગસંજ્ઞક કરણવ દલિકને ખેંચીને ઉદયાવલિકામાં નાંખે તે ઉદીરણા, Jain Education Interational For Personal Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૪ मूलप्रकृतिषु पञ्चानां त्रिधा द्वयोश्चतुर्विधा भवति । આયુષ: સાઘધુવા, વશોત્તરશતોત્તરાસાવિ ॥ ૨ ॥ ગાથાર્થ :- ૫ મૂળપ્રકૃતિની ઉદીરણા ૩ પ્રકારે - ૨ મૂળપ્રકૃતિની ઉદીરણા ૪ પ્રકાર - આયુષ્યની ઉદીરણા સાદિ-અધ્રુવ, અને ૧૧૦ ઉત્તરપ્રકૃતિની ઉદીરણા પણ સાદિ-અધ્રુવ છે. ટીકાર્થ :- તે પ્રમાણે લક્ષણ અને ભેદ પ્રરૂપણા કહીં, હવે સાધાદિ પ્રરૂપણા કરે છે. અને તે બે પ્રકારે છે... મૂલપ્રકૃતિ સંબંધી અને ઉત્તરપ્રકૃતિ સંબંધી. ત્યાં પ્રથમ મૂલપ્રકૃતિ સંબંધીને કહે છે. મૂલપ્રકૃતિઓની મધ્યમાં જ્ઞાનાવરણ - દર્શનાવરણ - નામ - ગોત્ર - અંતરાય એ પાંચ મૂલપ્રકૃતિઓની ઉદીરણા ‘ત્રિયા' = ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે - અનાદિ - ધ્રુવ અને અધ્રુવ છે. તે આ રીતે કહે છે... જ્ઞાનાવરણ - દર્શનાવરણ - અંતરાયકર્મ એ ૩ મૂલપ્રકૃતિઓની જ્યાં સુધી ક્ષીણમોહ ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી ન ૨હે ત્યાં સુધી, અને નામ-ગોત્રકર્મની જ્યાં સુધી સયોગીના અન્ય સમય છે ત્યાં સુધી સર્વ જીવોને અવશ્ય ઉદીરણા હોય છે, તેથી એ અનાદિ ઉદીરણા થઈ, ધ્રુવ તે અભવ્યને અને અધ્રુવ ભવ્ય જીવોને હોય છે. તથા વેદનીય – મોહનીયકર્મ એ બે મૂલપ્રકૃતિની ઉદીરણા ૪ પ્રકારે છે. તે આ પ્રમાણે - સાદિ - અનાદિ - ધ્રુવ અને અધ્રુવ છે. ત્યાં વેદનીયકર્મની પ્રમત્ત ગુણસ્થાનક સુધી ઉદીરણા થાય છે. આગળ (અપ્રમત્તાદિ ગુણ) ઉદીરણા નથી. મોહનીયકર્મની સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક સુધી ઉદીરણા થાય છે. આગળ (૧૧ આદિ ગુણ) ઉદીરણા નથી. તેથી અપ્રમત્તાદિ ગુણસ્થાનકેથી પડેલાને વેદનીયની અને ઉપશાંતમોહ ગુણસ્થાનકેથી પડેલાને મોહનીયની ઉદીરણા થાય છે તે સાદિ, તે તે સ્થાન નહીં પામેલાને અનાદિ, ધ્રુવ-અધ્રુવ પૂર્વની જેમ અભવ્ય-ભવ્ય અપેક્ષાએ હોય છે. કર્મપ્રકૃતિ ભાગ-૨ વળી આયુષ્યકર્મની ઉદીરણા સાદિ-અધ્રુવ છે. તે આ પ્રમાણે કહે છે... આયુષ્યની અન્ય આવલિકામાં નિશ્ચયથી ઉદીરણા નથી તેથી અધ્રુવ, અને પરભવના ઉત્પત્તિના પ્રથમ સમયે જ ઉદીરણા પ્રવર્તે છે તેથી સાદિ તે પ્રમાણે મૂલપ્રકૃતિઓને વિષે સાદિ-અનાદિ પ્રરૂપણા કરી. હવે ઉત્તરપ્રકૃતિઓને વિષે તે સાદિ-અનાદિ પ્રરૂપણા કહે છે... ‘વસુત્તર' ઇત્યાદિ ઉત્તરપ્રકૃતિઓની પણ જ્ઞાનાવરણ-૫, દર્શનાવરણ-૪, મિથ્યાત્વ, તૈજસસપ્તક, વર્ણાદિ-૨૦, સ્થિર-અસ્થિર, શુભ-અશુભ, અગુરુલઘુ, નિર્માણ, અંતરાય-૫, = ૪૮ પ્રકૃતિઓ સિવાયની બાકી સર્વ-૧૧૦ પ્રકૃતિઓની ઉદીરણા સાદિ અને અવ છે. અને તે સાદિ-અવતાં અવોદયપણું હોવાથી જ સિદ્ધ છે. मिच्छत्तस्स चउद्धा, तिहा य आवरणविग्घचउदसगे । थिरसुभसेयर उवघाय- वज्ज धुवबंधिनामे य ।। ३ ।। मिथ्यात्वस्य चतुर्धा, त्रिधा चावरणविघ्नचतुर्दश । સ્થિરણુમસેતરોવધાત - વર્ગ ધ્રુવન્થિનાનિ ચ ।। ૩ ।। ગાથાર્થ મિથ્યાત્વની ઉદીરણા - ૪ પ્રકારે, ૯ આવરણ, ૫ અંતરાય =એ ૧૪ પ્રકૃતિઓની ઉદીરણા તથા સ્થિર-અસ્થિર, શુભ-અશુભ ને ઉપઘાત સિવાયની અને તૈજસ-૭, અગુરુલઘુ, વર્ગાદિ-૨૦, નિર્માણ એ ધ્રુવબંધિ નામની પ્રકૃતિઓની ઉદીરણા ૩ પ્રકારે છે. 3 ટીકાર્થ મિથ્યાત્વની ઉદીરણા-૪ પ્રકારે છે. તે આ પ્રમાણે સાદિ-અનાદિ - ધ્રુવ અને અધ્રુવ છે. ત્યાં સમ્યક્ત્વ સ્વીકાર કરતા જીવને મિથ્યાત્વનો ઉદય નથી, તેથી ઉદીરણા થતી નથી, ત્યાંથી - સમ્યક્ત્વથી પડીને મિથ્યાત્વની પ્રાપ્તિમાં ફરી પણ ઉદય-ઉદીરણા હોય છે, તેથી આ સાદિ, સમ્યક્ત્વ નહીં પામેલ જીવને અનાદિ, અભવ્યને ધ્રુવ, ભવ્યને અધ્રુવ. તથા જ્ઞાનાવરણ-૫, દર્શનાવરણ-૪, અંતરાય-૫ =૧૪ પ્રકૃતિઓની ઉદીરણા - ૩ પ્રકારે છે. અનાદિ - ધ્રુવ અને અધ્રુવ છે. તે આ પ્રમાણે કહે છે...... આ પ્રકૃતિઓનું ધ્રુવોદયપણું હોવાથી ઉદીરણા અનાદિ, અભવ્યને આશ્રયીને ધ્રુવ, ભવ્યને ક્ષીણમોહગુણસ્થાનકે વૈ(સમયાધિક) આવલિકા બાકી રહે ઉદીરણા વિચ્છેદ થવાથી અધ્રુવ છે. ૨ અહીં ટીકામાં સમાધિષ્ઠાતિષ્ઠા નાર્વાશષ્યતે છે તે અશુદ્ધિ છે. સર્વાશતે અર્થાત્ બાકી રહે ત્યાં સુધી જોઇએ કારણ કે ચૂર્ણિમાં બાકી રહે ત્યાં સુધી કહેલ છે. અહીં ટીકામાં સમાધિ આપેલ નથી પણ તે જરૂરી છે. For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાકરણ તથા સ્થિર - શુભ ઇતર અસ્થિર - અશુભ સહિત મૂળશ્લોકમાં એ બન્નેનું વિશેષણ જે “સેયર” પદ છે. તેનો સમાસમાં પૂર્વ પ્રયોગ થવો જોઇએ તેને બદલે જે પર પ્રયોગ થયો છે તે પ્રાકૃત હોવાથી થયેલ છે. તથા ઉપઘાત સિવાયની બાકીની ધ્રુવબંધિની, તંજ સસપ્તક, અગુરુલઘુ, વર્ણાદિ-૨૦, નિર્માણ લક્ષણવાળી ૨૯ પ્રકૃતિઓ એમ સર્વ સંખ્યા ૩૩ પ્રકૃતિઓની ઉદીરણા ૩ પ્રકારે છે. અનાદિ – ધ્રુવ અને અધ્રુવ. ત્યાં અનાદિપણું તે ધ્રુવોદયપણું હોવાથી છે, ધ્રુવ - અભવ્ય જીવોને, સયોગી કેવલીના છેલ્લા સમયે વિચ્છેદ થવાથી ભવ્ય જીવોને અધવ હોય છે. (યંત્ર નં - ૧ જુઓ) | ઇતિ ૩જી સાધાદિ પ્રરૂપણા સમાપ્ત મૂલ-ઉત્તરપ્રકૃતિ ઉદીરણા વિષે સાધાદિ ભાંગા પ્રદર્શક યંત્ર નં-૧ સંખ્યા મૂલપ્રકૃતિના નામ સાદિ અનાદિ ધ્રુવ | અધવ ભાંગા ૩ ૧૨મે સમયાધિક આવવા જ્ઞાના, દર્શા, અંત,. અભવ્યને બાકી રહે ત્યાં સુધી ભવ્યને વેદનીય અપ્રમત્તથી પડેલાને સાદિસ્થાન નહીં પામેલાને | અભવ્યને ભવ્યને નામ - ગોત્ર ૧૩માના અંત્ય સમય સુધી | અભવ્યને | ભવ્યને માહનીય ૧૧મેથી પડેલાને સાદિસ્થાન નહીં પામેલાને | અભવ્યને ભવ્યને થવા به همراه می می આયુષ્ય ભવના પ્રથમ સમયે ભવની અંય આવલિકામાં ન હોવાથી ઉત્તરપ્રકૃતિઓ : મિથ્યાત્વ સમ્ય) થી પડી મિથ્યા) પામેલા જીવને | સમ્ય, નહીં પાલન અનાદિ મિથ્યાષ્ટિને અભવ્યને | ભવ્યને જ્ઞાન - ૫, દર્શ૦ - ૪ અંતo -૫ = ૧૪. ધ્રુવોદયપણું હોવાથી ઉદય | અભવ્યને ૧૪ ભવ્યને ૧૨મે વિચ્છેદથવાથી | સુધી સ્થિર-અસ્થિર, શુભ-અશુભ, તૈ-૭, વર્ણાદિ-૨0, અગુ0. નિર્માણ ધ્રુવોદયપણું હોવાથી ઉદય | અભવ્યને સુધી ભવ્યને ૧૩મે વિચ્છેદથવાથી مای ૧૧૦ | બાકી રહેલ પ્રકૃતિ | અધ્રુવોદયપણું હોવાથી અધુવાદય - પણું હોવાથી ૨૨૦ ૩૬૫ (~: અથ ૪થી સ્વામિત્વ પ્રરૂપણા :-) घाईणं छउमत्था, उदीरगा रागिणो य मोहस्स । तइयाऊण पमत्ता, जोगंता उ त्ति दोण्हं च ।। ४ ।। घातिनां छद्मस्थाः, उदीरका रागिणश्च मोहस्य । तृतीयायुषोः प्रमत्ताः, योग्यन्तास्त्विति द्वयोश्च ।। ४ ।। ગાથાર્થ : ઘાતકર્મના ઉદીરક છદ્મસ્થો છે, મોહનીયના રાગી આત્માઓ, ત્રીજું વેદનીય અને આયુષ્યના પ્રમત્ત સુધીના આત્માઓ અને નામ-ગોત્ર એ બે કર્મના સયોગી ગુણસ્થાનક સુધીના આત્માઓ ઉદીરક છે. ટીકાર્થ : તે પ્રમાણે સાદ્યાદિ પ્રરૂપણા કરી, હવે સ્વામિત્વ પ્રરૂપણા કરે છે. ત્યાં મૂલપ્રકૃતિના ઉદીરણાના સ્વામી કહે છે. ધાતિપ્રકૃતિ જ્ઞાનાવરણ - દર્શનાવરણ - અંતરાયરૂપ ૩ મૂલપ્રકૃતિઓના સર્વ પણ છદ્મસ્થો ક્ષીણમોલ સુધીના ઉદીરણાના સ્વામી છે. અને મોહનીયકર્મના તો રાગી એવા સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક સુધીના ઉદીરણાના સ્વામી છે. For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ૫૬ કર્મપ્રકૃતિ ભાગ-૨ (અઘાતિ મૂલપ્રકૃતિમાં) ત્રીજું વેદનીયકર્મ અને આયુષ્યકર્મના પ્રમત્ત ગુણસ્થાનક સુધી સર્વ પણ જીવો ઉદીરણાના સ્વામી છે. ફક્ત આયુષ્યની અન્ય આવલિકામાં ઉદીરણાના સ્વામી થતા નથી. એ પ્રમાણે જાણવું. તેથી નામ અને ગોત્ર એ બે કર્મના સયોગી કેવલી ગુણસ્થાનક સુધીના સર્વ પણ જીવો ઉદીરણાના સ્વામી છે. ‘ત્તિ' ઇતિ શબ્દ એ શબ્દ ભિન્નક્રમ उवघायस्स तणुत्था, तणुकिट्टीणं तणुगरागा ।। ५ ।। विघ्नावरणधुवानां, छद्मस्था योगिनस्तु ध्रुवकाणाम् ।। उपघातस्य तनुस्था - स्तनुकिट्टीनां तनुकरागाः ।। ५ ।। ગાથાર્થ : અંતરાય-૫, જ્ઞાનાવરણ-૫, દર્શનાવરણ-૪, એ ધ્રુવોદય ૧૪ પ્રકૃતિઓના ઉદીર કે છબસ્થ, તંજસસપ્તક આદિ-૩૩ નામ ધ્રુવોદયના ઉદીરક યોગી સુધીના, ઉપધાતના શરીરસ્થ, અને લોભના ઉદીરક સૂક્ષ્મસંપાય ગુણસ્થાનક સુધીના જીવો છે. ટીકાર્થઃ તે પ્રમાણે મૂલપ્રકૃતિના ઉદીરણાના સ્વામી કહ્યાં, હવે ઉત્તરપ્રકૃતિના ઉદીરણા સ્વામી કહે છે. વિના :અંતરાય-૫, જ્ઞાનાવરણ-૫, દર્શનાવરણ-૪ એ ધ્રુવોદયકર્મની ૧૪ પ્રકૃતિના સર્વ છબી ઉદીરણાના સ્વામી છે.(૧થી ૧૨ ગુણસ્થાનકવાળા જીવો) તથા “યુવIIM' 'તિ નામધૂર્વાદયની તૈજ સસપ્તક, વર્ણાદિ-૨૦, સ્થિર-અસ્થિર, શુભ-અશુભ, અગુલધુ, નિર્માણરૂપ ૩૩ પ્રકૃતિઓના ઉદીરણા સ્વામી યોગી કેવલી સુધીના જીવો હોય છે. ઉપઘાત નામકર્મના શરીરસ્ય એટલે શરીર પર્યાપ્તિ વડે પર્યાપ્ત જીવો ઉદીરણાના સ્વામી છે. તથા “તવિટ્ટીનાં-'' લોભની સૂક્ષ્મકિટ્ટીના ઉદીરણાના સ્વામી સૂક્ષ્મસંપાયની ઉપાજ્ય આવલિકા સુધીના સૂક્ષ્મસંપરાથી જીવો છે. तसवायरपज्जत्तग -सेयर गइजाइदिट्टिवेयाणं । आऊण य तन्नामा, पत्तेगियरस्स उ तणुत्था ।। ६ ।। त्रसवादरपर्याप्त - सेतर गतिजातिदृष्टिवेदानाम् । માયુષાર્ચે તનામાનઃ, પ્રત્યે તરસ્ય તું તાઃ || ૬ || ગાથાર્થ : ટીકાની જેમ. ટીકાર્થ : ત્રાસ-બાદર-પર્યાપ્તના ઇતર-પ્રતિપક્ષ સાથે એટલે કે સ્થાવર-સૂક્ષ્મ-અપર્યાપ્ત તથા ૪ ગતિ, ૫ જાતિ, મિથ્યાત્વ, સમ્યત્વ અને મિશ્ર એ ૩ દૃષ્ટિ, વેદ-૩, આયુષ્ય-૪, સર્વ સંખ્યા ૨૫ પ્રકતિઓના ઉરણા સ્વામી યથાયોગ્ય, નિર્માણરૂપ ૩૩ પ્રકૃતિઓના ઉદીરણા સ્વામી સયોગી કેવલી સુધીના જીવો હોય છે. ઉપઘાત નામકર્મના શરીરી એટલે શરીર પર્યાપ્તિ વડે પર્યાપ્ત જીવો ઉદીરણાના સ્વામી છે. તથા “તનુwટ્ટીનાં-' લોભની સૂક્ષ્મકિટ્ટીના ઉદીરણાના સ્વામી સૂમપરાયની ઉપાજ્ય આવલિકા સુધીના સૂક્ષ્મસંપરાથી જીવો છે. तसवायरपज्जत्तग -सेयर गइजाइदिट्टिवेयाणं । आऊण य तन्नामा, पत्तेगियरस्स उ तणुत्था ।। ६ ।। त्रसवादरपर्याप्त - सेतर गतिजातिदृष्टिवेदानाम् । બાયુષાર્ચે તનામાનઃ, પ્રત્યેતર તુ તનુાઃ || ૬ || ગાથાર્થ : ટીકાની જેમ. ટીકાર્થ : ત્રસ-બાદર-પર્યાપ્તના ઇતર-પ્રતિપક્ષ સાથે એટલે કે સ્થાવર-સૂક્ષ્મ-અપર્યાપ્ત તથા ૪ ગતિ, ૫ જાતિ, મિથ્યાત્વ, સમ્યકત્વ અને મિશ્ર એ ૩ દૃષ્ટિ, વેદ-૩, આયુષ્ય-૪, સર્વ સંખ્યા ૨૫ પ્રકૃતિઓના ઉદીરણા સ્વામી યથાયોગ્યપણ તે તે પ્રકૃતિના ઉદયવાળા જાણવાં. તે આ પ્રમાણે કહે છે- ત્રસનામકર્મના ઉદીરક ત્રસ જીવો, બાદરનામકર્મના બોદર જીવો અને તે શરીરમાં (ઉત્પન્ન થતાં મિશ્રયોગ) અને અપાત્તરાલ ગતિમાં વર્તતાં જીવો ઉદીરક જાણવાં. એ પ્રમાણે સર્વ જીવોનું વિચારવું Jain Education Interational For Personal & Private Use Only www jainelibrary.org Page #82 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાકરણ તથા પ્રત્યેકનામના અને ઇતર એટલે સાધારણનામકર્મના આહાર પર્યાપ્તિવાળા શરીરસ્થ પ્રત્યેક શરીરી અને સાધારણ શરીરી સર્વ જીવ ઉદીરક છે. आहारगनरतिरिया, सरीरटुगवेयए पमोत्तूणं । ओरालाए एवं, तदुवंगाए तसजियाओ ।। ७ ।। आहारकनरतियञ्चः शरीरद्विकवेदकान् प्रमुच्य । औदारिकस्येवं, तदुपाङ्गस्य त्रसजीवाः ।। ७ ।। ગાથાર્થ :- ટીકાની જેમ ટીકાર્થ :- ઓજ-લોમ-પ્રક્ષેપ એ ૩માંના કોઇપણ આહારને ગ્રહણ કરનાર જે મનુષ્ય અને તિર્યંચ છે “ગોરતા', ત્તિ- દારિક શરીરનામકર્મના ઉપલક્ષણથી તે જ દારિક બંધન ચતુષ્ક અને ઔદારિક સંઘાતનના પણ ઉદીરક છે. શું વિશેષ ન હોવાથી સર્વ પણ આહારક મનુષ્ય-તિર્યંચ ઉદીરક છે ? નહીં બે શરીર-આહારક અને વૈક્રિયના વેદકવાળા તે સિવાયના, કારણ કે આહારક- વૈક્રિયશરીરવાળા દારિક નામના ઉદયે વર્તતાં નથી. તેથી સહેલાઇથી તેના ઉદીરક થતા નથી તેથી ત્યાગ કર્યો છે. તથા પૂર્વોક્ત કહ્યા પ્રમાણે “તકુવં' ત્તિ તેના અંગોપાંગ નામના જ ઉદીરક જાણવાં. ફક્ત તે ત્રસ જીવો જ છે, પણ સ્થાવર નથી, કારણ કે તે સ્થાવર જીવોને અંગોપાંગ નામના ઉદયનો અભાવ છે. અને પંચસંગ્રહ ઉદીરણાકરણ ગાથા ૭માં કહ્યું છે. ““મારી ઉત્તરત નતિરિ તત્રેયપનોત્ત" ઉકીરતી ૩રર્ત તે વ તા ૩ સે |' (અર્થઆહારકશરીરી તથા વૈક્રિયશરીરી દેવો, નારકીઓ અને તેના વેદક મનુષ્ય-તિર્યંચોને છોડી શેષ સઘળા જીવો ઔદારિક નામની ઉદીરણાના સ્વામી છે. તે જ સઘળા પરંતુ ત્રસ જીવો તેના ઉપાંગની ઉદીરણાના સ્વામી છે.) અહીં આહારી એટલે આહારકશરીરી ““ઉત્તરત'' ત્તિ વૈક્રિયશરીરી દેવ અને નારકો, તેમજ વૈક્રિયશરીરના વેદક એવા મનુષ્ય અને તિર્યંચનો પણ ત્યાગ કરીને એ પ્રમાણે પૂર્વાર્ધનો અર્થ છે. वेउबिगाइ सुरनेरइया आहारगा नरो तिरिओ । सन्नी बायरपवणो, य लद्धिपज्जत्तगो होज्जा ।। ८ ।। અહીં શરીરસ્થ એટલે ઉત્પત્તિ સ્થળે ઉત્પન્ન થયેલા અને શરીર પર્યાપ્તા એટલે જેઓએ શરીર પર્યાપ્તિ પૂરી કરી લીધી હોય તેવા, એટલે શરીરથ અને શરીર પર્યાપ્ત એ બેમાં ભેદ છે. જ્યાં જ્યાં ઉદય કે ઉદીરણાના સ્થાન બતાવ્યા છે ત્યાં ત્યાં એ ભેદ સ્પષ્ટપણે સમજાય છે. જેમકે એકેન્દ્રિયને ૨૧- ૨૪-૨૫-૨૬- ૨૭ એ પાંચ ઉદય કે ઉદીરણાસ્થાનો છે. તેમાં વિગ્રહ ગતિમાં ૨૧, પ્રત્યે ક કે સાધારણ, ઉપઘાત, દારિક શરીરનામકર્મ અને હુડકસંસ્થાન મેળવીય અને આનુપૂવ કાઢીએ એટલે શરીરને ૨૪ની ઉદીરણા થાય છે. ત્યારબાદ શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને પરાધાને સાથે ૨૫ની ઉદીરણા થાય છે. અહીં શરીરસ્થને ૨૪ની અને શરીરપર્યાપ્તિએ પર્યાપ્તન ૨૫ની ઉદીરણો કહી છે. કદાચ અહી શરીરથ એટલે શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા, એવો જ અર્થ કરીએ તો પ્રત્યેક આદિ સાથે જ પરાઘાતની ઉદીરણા પણ શરૂ થવી જોઇએ આગળ-પાછળ નહીં. કદાચ શરીરસ્થ એટલે શરીરપર્યાપ્તિએ પર્યાપ્ત એમ અર્થ કરીને એમ કહીએ કે શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને પહેલાં પ્રત્યકાદિની ઉદીરણા. શરૂ થાય, ત્યારબાદ કેટલાએક સમય ગયા પછી પરાઘાતની ઉદીરણા શરૂ થાય તો શું વાંધો છે ? એમ કહેવું એ પણ ઠીક નથી, કેમકે શરીર પર્યાપ્તિ જ્યાં સુધી પૂર્ણ થઇ નથી ત્યાં સુધીના અંતર્મુહૂર્ત પર્યત દારિક આદિ પ્રવૃતિઓનો ઉદય ન હોય તે કેમ બને ? ઔદારિકનામકર્મના ઉદય વિના તો ઔદારિક વર્ગણામાંથી મુગલ જ ગ્રહણ કરી શકતો નથી. અને અંતર્મુહૂર્ત સુધી દારિક પુદ્ગલ જ ગ્રહણ કરતા નથી એમ પણ કહી શકાય તેમ નથી. કેમકે ઉત્પત્તિસ્થાને ઉત્પન્ન થઇને જ દરેક આત્માઓ આંદારિક પુદ્ગલોને ગ્રહણ કરવાની શરૂઆત કરી દે છે. • કદાચ અહીં એમ કહેવામાં આવે કે અહીં ઉદીરણા શરીરપર્યાપ્તિએ પર્યાપ્તને કહી છે. એટલે ઉદય ભલે ઉત્પત્તિસ્થળે ઉત્પન્ન થવાની સાથે જ શરૂ થાય છે. વળી ઉદીરણાના સ્થાનકો જ્યાં કહ્યાં છે, ત્યાં પ્રત્યકાદિની શરીરસ્થને અને પરાઘાતની શરીરપર્યાપ્તિએ પર્યાપ્તને ઉદીરણા સ્પષ્ટ રીતે કહી છે. વળી ગાથા-૭માં “માલએટલે આહારપર્યાપ્તિએ પર્યાપ્તાને વૈક્રિય શરીરની ઉદીરણા કહી છે. પ્રત્યકાદિની ઉદીરણો શરીરની ઉદીરણા સાથે જ થાય છે. આગળ પાછળ નહીં. વળી કર્મપ્રકૃતિ ઉદીત ગાઇ ૬માં “ વરસ્ય ૩ તyત્યા' એ પદની ચૂર્ણિ આ પ્રમાણે છે. “ સરીરના સાહિરાસરીરનામાસં સરીરના વદના રીરના'' એટલે શરીર નામના ઉદય વર્તમાન પ્રત્યેક સાધારણની ઉદીરણાના સ્વામી છે એમ કહે છે. પરાઘાત માટે ગા) ૧૨માં Tીપાવસ ૩ ફ્રેન સ્નતા' અહીં ટ્રેન પ્રજ્ઞા' એટલે શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત સ્પષ્ટ પાઠ છે. ચૂર્ણિમાં પણ એ પ્રકારે જ છે, અહીં ‘તyત્યા' અને રોગ પત્તા' નો સ્પષ્ટ ભેદ જણાય છે. માટે શરીરસ્થ એટલે ઉત્પત્તિ સ્થળે ઉત્પન્ન થયેલા એ અર્થ ઠીક લાગે છે. ઉપર શરીરસ્થ એટલે શરીરપર્યાપ્તિએ પર્યાપ્ત અર્થ કઇ રીતે કર્યો છે તે સમજાતું નથી. અહીં તત્ત્વ બહુશ્રુત જાણે. For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ૫૮ કર્મપ્રકૃતિ ભાગ-૨ वैक्रियस्य सुस्नैरयिका आहारका नरस्तिर्यग् । संज्ञी बादरपवनश्च लब्धिपर्याप्तको भवेत् ।। ८ ।। ગાથાર્થ :- ટીકાની જેમ. ટીકાર્થ :- વૈક્રિયશરીર નામના ઉપલક્ષણથી વૈક્રિયબંધન ચતુષ્ક અને વૈક્રિય સંઘાતનના ઉદીરક દેવ અને નારકો છે. તે પણ ઓજ અથવા લોમ આહારમાંથી કોઇપણ આહારને ગ્રહણ કરનાર આહાર પર્યાપ્તા છે. અને જે વૈક્રિય લબ્ધિવંત સંજ્ઞિ મનુષ્ય કે તિર્યંચ અને જે બાદર પવન દુર્ભગનામના ઉદયવાળા લબ્ધિ પર્યાપ્ત એટલે વૈક્રિયશરીર લબ્ધિ વડે પર્યાપ્ત થયેલા તે સર્વે પણ વૈક્રિયનામના ઉદીરક જાણવાં.(વૈક્રિય વિકુર્વણાકાળ) वेउबिउवंगाए, तणुतुल्ला पवणबायरं हिच्चा । आहारगाएँ विरओ, विउब्वयंतो पमत्तो य ।। ९ ।। वैक्रिस्योपाङ्गस्य, तन्तुल्याः पवनबादरं हित्वा । સાહારી વિરતો, વિર્વનું પ્રમશ છે ? ગાથાર્થ :- ટીકાની જેમ. ટીકાર્ય :- વૈક્રિય અંગોપાંગ નામના ઉદીરક વૈક્રિયશરીર સમાન જાણવાં. જે વૈક્રિય નામના ઉદીરકો કહ્યા તે જ તેના વૈક્રિય અંગોપાંગના પણ જાણવાં. એ પ્રમાણે અર્થ છે. શું સર્વે પણ ? તો કહે છે. - ના, ફક્ત બાદર વાયુકાય સિવાયના બીજા જાણવાં. “સાહાર' ત્તિ આહારકશરીર નામના ઉપલક્ષણથી આહારક અંગોપાંગ, આહારક બંધન અને આહારક સંઘાતનના સંયત વિદુર્વણા કરતો – આહારકશરીરને કરતો પ્રમત્ત એટલે પ્રમાદભાવને પામે છતે ઉદીરક થાય છે. અને પંચસંગ્રહ ઉદીરણાકરણની ગાથા ૯માં કહ્યું છે. “દિરસત્ત:સ્ત વિ ડું પત્તો વિલબત્તો'' || અર્થ - આહારકસપ્તકની વિતુર્વણા પ્રમત્ત સંયતો કરે છે. छण्हं संठाणाणं, संघयणाणं च सगलतिरियनरा । देहत्था पज्जत्ता, उत्तमसंघयणिणो सेढी ।। १० ।। षण्णां संस्थानानां, संहननां च सकलतिर्यग्नराः । देहस्थाः पर्याप्ता, उत्तमसंहननिनः श्रेणौ ।। १० ।। ગાથાર્થ :- ટીકાની જેમ, ટીકાર્થ :- સકલ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય શરીર પર્યાપ્તિએ ઉદયમાં વર્તતાં હેરસ્થા :- શરીરનામના ઉદયમાં વર્તતા ૬ સંસ્થાન અને ૬ સંઘયણના ઉદીરક હોય છે. અહીં જેનો ઉદય હોય તેની જ ઉદીરણા પ્રવર્તે છે, જ્યારે જે સંસ્થાન કે સંઘયણનો ઉદય પ્રાપ્ત થાય છે ત્યારે તે સંસ્થાન કે સંઘયણની ઉદીરણા હોય છે, બીજાની નહીં એમ જાણવું. તથા ઉત્તમ સંઘયણ-વજઋષભનારાંચ સંઘયણવાળા જીવને ક્ષપકશ્રેણિમાં હોય છે. બાકીના સંઘયણવાળાને ક્ષપકશ્રેણિ ન હોય, તેથી ક્ષપકશ્રેણિમાં આરૂઢ થયેલ જીવ વજઋષભનારાય સંઘયણની જ ઉદીરણા કરે છે. બાકીના સંઘયણની નહીં, કારણ કે બાકીના સંઘયણના ઉદયનો અભાવ છે. चउरंसस्स तणुत्था, उत्तरतणु सगलभोगभूमिगया । તેવા દ્યો ડુંડા, તતિરિયનરી ય સેવા ૧૧ || चतुरस्रस्य तनुस्था, उत्तरतनव : सकलाभोगभूमिगताः । કેવા રૂતરે હુન્ડWIઃ, ત્રસતિનરાશ સેવાર્તાઃ || ૧૦ || ગાથાર્થ :- ટીકાની જેમ, ટીકાર્થ :- આહારક અને ઉત્તર વૈક્રિય શરીરવાળા શરીરસ્થ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય તે સમચતુરઢ સંસ્થાનના જ ઉદીરક જાણવાં. તથા સકલ યુગલિક તિર્યંચ - મનુષ્યો અને દેવો પણ સમચતુરસ્ત્ર સંસ્થાનના ઉદીરક જાણવાં. For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ ૫૯ ઉદીરણાકરણ તરે -પૂર્વ કહ્યા તે સિવાયના બીજા એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, નારકો, અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ - મનુષ્ય શરીરસ્થ હોત હુંડકસંસ્થાનના ઉદીરક હોય છે. ત્રસ તિર્યંચ-મનુષ્યો અહીં પણ ઇતર શબ્દને આવૃત્તિથી જોડતાં પૂર્વે કહ્યા તે સિવાયના ત્રસ - બેઇન્દ્રિયાદિ અને પંચેન્દ્રિય તિર્યંચ-મનુષ્યો સેવાત્ત સંઘયણના ઉદીરક છે. વિકલેન્દ્રિય અને લબ્ધિ અપર્યાપ્ત એવા પંચેન્દ્રિય તિર્યંચ - મનુષ્યોને વિષે જ સેવાર્તાની ઉદીરણાનો નિયમ જણાવવાનું અહીં તાત્પર્ય છે. આ સિવાયનાને પહેલા કહેલ જ છે. પંચસંગ્રહ ઉદીરણાકરણની ગાથા-૧૨માં કહ્યું છે. - ‘છેવટ્ટમાં તુ વિયા પબ્બત્તા'' વિકલેન્દ્રિય અને અપર્યાપ્તા જીવો છેવટ્ટા સંઘયણને ઉદીરે છે. संघयणाणि न उत्तर - तणूसु तन्नामगा भवंतरगा । अणुपुब्बीणं परघायस्स उ देहेण पज्जत्ता ।। १२ ।। संहननानि नोत्तर - तनुषु तन्नामका भवान्तरगाः । आनुपूर्वीणां पराघातस्य तु देहेन पर्याप्ताः ।। १२ ।। ગાથાર્થ :- ટીકાની જેમ. ટીકાર્થ ઃ- વૈક્રિય અને આહારકરૂપ ઉત્તર શરીરોમાં મનુષ્ય અને તિર્યંચને વિષે સંઘયણ હોય નહીં, અર્થાત્ ૬ સંઘયણમાંથી એક પણ સંઘયણ હોય નહીં એ પ્રમાણે અર્થ છે. તેથી તેના (સંધયણના) ઉદયનો અભાવ હોવાથી એક પણ સંઘયણની ઉદીરણા ન થાય. અને પંચસંગ્રહ ઉદીરણાકરણની ગાથા-૧૩માં કહ્યું છે.... ‘વેન્દ્રિય બાહારાયે ન જરા વિ હુંતિ સંઘવળી ।’’ વૈક્રિય અને આહારકના ઉદયમાં મનુષ્યો પણ સંઘયણવાળા હોતા નથી અહીં પણ (પે) શબ્દથી વૈક્રિયના ઉદયમાં તિર્યંચો પણ જાણવાં છે. તથા આનુપૂર્વી પૂર્વક નારકાદિ નામવાલા ભવાન્તરાલ ગતિમાં વર્તતાં જીવો નરકાનુપૂર્વી આદિ-૪ આનુપૂર્વીના ઉદીરક જાણવાં. તે આ પ્રમાણે કહે છે. - વાન્તરાલ ગતિમાં વર્તતાં નારક નરકાનુપૂર્વીના, અને તિર્યંચો તિર્યંચાનુપૂર્વીના ઉદીરક છે ઇત્યાદિ. તથા શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત સર્વ જીવો પરાધાતનામના ઉદીરક હોય છે. बायरपुढवी आयावस्स य वज्जित्तु सुहुमहुमतसे । ઉન્નોવસ યતિરિયો, ઉત્તરવે ય તેવનારૂં || 9ૐ || પ बादरपृथ्वीक आतपस्य च वर्जयित्वा सूक्ष्मसूक्ष्मत्रसान् । ઘોતસ્ય ૪ તિર્યગ્ર, ઉત્તરવેહા તેવ-તિઃ || ૧૨ || ગાથાર્થ :- ટીકાની જેમ. ટીકાર્થ :- આતપનામકર્મના ઉદીરક બાદર પૃથ્વીકાયિક જીવો છે. 7 શબ્દ અનુક્તાર્થ સૂચક હોવાથી બાદર પૃથ્વીકાયિક પર્યાપ્ત જીવો જાણવાં. તથા સૂક્ષ્મ એકેન્દ્રિય અને તેઉ-વાઉકાયરૂપ સૂક્ષ્મ ત્રસ સિવાયના બાકીના તિર્યંચ :- પૃથ્વી - અપ્-વનસ્પતિ, વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય તિર્યંચો જે લબ્ધિ પર્યાપ્તા છે. તે સર્વ યથાયોગ્યપણે ઉદ્યોતનામના ઉદારક છે. તથા ઉત્તર શરીરમાં એટલે વૈક્રિય અને આહા૨કદેહમાં વર્તતાં અનુક્રમે દેવ અને યતિ ઉદ્યોતનામના ઉદીરક જાણવાં. અને પંચસંગ્રહ ઉદીરણાકરણની ગાથા-૧૪માં કહ્યું છે. - ‘‘મુવીબારવાસડુ વાયરપબ્બત્તઽત્તરતનૂ ય। વિનતિતિરિયા પખ્ખોવુવીરના મળવા’’ અર્થ :- બાદર પર્યાપ્ત પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય, ઉત્તરવૈક્રિય અને આહારકશરીરી, વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય તિર્યંચો એ સર્વ ઉદ્યોતના ઉદીરક છે. सगलो य इट्टखगई, उत्तरतणुदेवभोगभूमिगया । इट्टसराऍ तसो वि य, इयरासिं तसा सनेरइया ।। १४ ।। सकलश्चेष्टखगते-रुत्तरतनुदेवभोगभूमिगताः । રૂટસ્વરસ્ય ત્રસોઽષિ, ચૈતયોસ્ત્રસાઃ નૈયિાઃ || ૧૪ || આ અર્થ ભાંગા સાથે મળતો આવે છે પરંતુ પંચસંગ્રહમાં ‘‘વપરધાર્ય સાહારનું ધ ફ્યાં તેનુ પઞત્તા'' એવો પાઠ હોવાથી ઉપઘાત પરઘાતનો ઉદીરક એક જ કહ્યો. અનેક સ્થાને ઉપઘાતના ઉદીરક શરીર અપર્યાપ્તા કહ્યા છે ને પરાઘાતનો ઉદીરક તો શરીર પર્યાપ્તા જ કહ્યા છે. માટે પંચસંગ્રહમાં કહેલ ઉપઘાત પરાધાત ઉદીરણા સ્વામિત્વ વિચારવા યોગ્ય છે. વિશેષ ટીનં-૪ જુઓ. For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ-૨ ગાથાર્થ :- ટીકાની જેમ. ટીકાર્થ :- શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત શુભવિહાયોગતિના ઉદયમાં વર્તતાં સર્વ પંચેન્દ્રિય તિર્યંચ અથવા મનુષ્ય તથા વૈક્રિય - આહારકશરીરરૂપ ઉત્તર શરીરમાં વર્તતાં સર્વ તિર્યચ-મનુષ્ય તથા સર્વ દેવો અને સર્વ યુગલિકો તે શુભવિહાયોગતિના ઉદીરક છે. ત્રસો બેઇન્દ્રિયાદિ પ શબ્દથી પૂર્વ કહેલ પંચેન્દ્રિયાદિ ભાષાપર્યાપ્તિએ પર્યાપ્ત થયા હોય તે યથાસંભવપણે સુસ્વરનામકર્મના ઉદીરક જાણવાં. તથા તે બન્નેથી ઈતર એટલે અશુભવિહાયોગતિ અને દુઃસ્વર નામના ત્રસો - નારક સહિત વિકસેન્દ્રિય જીવો અને યથાસંભવપણે કેટલાએક પંચેન્દ્રિય તિર્યંચ-મનુષ્ય ઉદીરક હોય છે. उस्सासस्स सराण य, पज्जत्ता आणपाणभासास । सवण्णणुस्सासो, भासा वि य जा न रुज्झंति ।। १५ ।। उच्छ्वासस्य स्वरयोश्च, पर्याप्ता आणप्राणभाषाभ्याम् । सर्वज्ञानामुच्छ्वासो, भाषाऽपि च यावन्न रुन्ते ।। १५ ।। ગાથાર્થ :- ટીકાની જેમ. ટીકાર્ય :- ઉચ્છવાસનો અને બે સ્વરના ઉદીરક આણપ્રાણ અને ભાષા પર્યાપ્તિથી પર્યાપ્ત સર્વ પણ છે. યથાસંખ્યા પ્રમાણે જોડવાથી અને સપ્તમી એ તૃતીયાના અર્થમાં છે, એટલે ઉચ્છવાસનામના પ્રાણપાન પર્યાપ્તિથી પર્યાપ્ત અને સુસ્વર - દુઃસ્વરના ભાષા પર્યાપ્તિથી પર્યાપ્ત ઉદીરક જાણવાં. એ પ્રમાણે અર્થ છે. જો કે સ્વરના ઉદીરકો પહેલા જ કહ્યા છે તો પણ ભાષા પર્યાપ્તિએ પર્યાપ્ત જ એ પ્રમાણે વિશેષ બતાવવા ફરીથી કહ્યા છે. તથા સર્વજ્ઞ - કેવલી જીવોએ જ્યાં સુધી ઉચ્છવાસ અને ભાષાનો નિરોધ નથી કર્યો ત્યાં સુધી તે બન્નેની ઉદીરણા કરે છે, અને તે બન્નેનો નિરોધ થયા બાદ ઉદયના અભાવથી જ ઉદીરણા થતી નથી. देवो सुभगाइज्जाण गम्भवक्कंतिओ य कित्तीए । Mો વન્નિત્તા, સમુહૂમને સુહુમતસે ૧૬ | देवः सुभगादेययो - गर्भव्युक्रान्ताश्च कीर्तेः । पर्याप्तो वर्जयित्वा, ससूक्ष्मनैरयिकसूक्ष्मत्रसान् ।। १६ ।। ગાથાર્થ :- ટીકાની જેમ, ટીકાર્થ :- “સેવો' એ પ્રથમ જાતિ અપેક્ષાએ એકવચન છે, કેટલાક દેવો, કેટલાક ગર્ભજ તિર્યચ-મનુષ્ય જે સુભગ અને આદય કર્મના ઉદયવાળા છે તે જ સુભગ - અને આદેયનામકર્મના ઉદીરક છે. તથા સૂક્ષ્મ એકેન્દ્રિય સહિત નારકો અને સૂક્ષ્મ ત્રસ (તઉ-વાઉ) સિવાયના બાકીના પર્યાપ્તનામ ઉદયમાં વર્તતાં સર્વ જીવો યશકીર્તિના ઉદીરક છે. गोउत्तमस्स देवा, णरा य वइणो चउण्हमियरासि । तब्वइरित्ता तित्थगरस्स उ सबन्नुयाए भवे ।। १७ ।। उत्तमगोत्रस्य देवा, नराश्च वतिनश्चतसृणामितरासाम् । तद्व्यतिरिक्तास्तीर्थंकरस्य, तु सर्वज्ञतायां भवेत् ।। १७ ।। ગાથાર્થ :- ટીકાની જેમ. ટીકાર્થ :- સર્વ દેવો, કેટલાક ઉચ્ચકુલમાં ઉત્પન્ન થયેલ મનુષ્ય, અને નીચગોત્રમાં ઉત્પન્ન થયા છતાં પણ વ્રતધારી મનુષ્ય ઉચ્ચગોત્રના ઉદીરક છે. તથા તે ચાર પ્રકૃતિઓના ઇતર દુર્ભગ - અનાદેય - અયશકીર્તિ અને નીચગોત્રના ઉદીરક કહ્યાં તે સિવાયના જાણવાં. ત્યાં દુર્ભગ - અનાદેયના એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, સંમૂર્છાિમ તિર્યંચ-મનુષ્ય અને નારકના જીવો ઉદીરક છે. અયશકીર્તિના સર્વ સૂક્ષ્મ, સર્વ નારક, સર્વ સૂક્ષ્મ ત્રસો (તઉ-વાઉ) અને સર્વ અપર્યાપ્તનામકર્મના ઉદયમાં વર્તતાં ઉદીરક જાણવાં. અને નીચગોત્રના તો સર્વ-નારકો, સર્વ તિર્યંચ, વિશિષ્ટ કુલમાં ઉત્પન્ન થયેલા વ્રતધારી સિવાય સર્વ પણ મનુષ્ય ઉદીરક જાણવાં. તીર્થંકરનામકર્મના તો સર્વજ્ઞ કેવલી થયા છતાં ઉદીરણા હોય છે. બીજા વખતમાં નહીં, કારણ કે ઉદયનો અભાવ હોવાથી. For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાકરણ इंदियपज्जत्तीए, दुसमयपज्जत्तगाएँ पाउग्गा । निद्दापयलाणं खीणरागखवगे परिच्चज्ज ।। १८ ॥ इन्द्रियपर्याप्त्या, द्वितीयसमयपर्याप्त्या प्रायोग्याः । निद्राप्रचलयोः क्षीणरागक्षपकान परित्यज्य ।। १८ ।। ગાથાર્થ :- ટીકાની જેમ. ટીકાર્થ :- ઇન્દ્રિય પર્યાપ્તિએ પર્યાપ્ત થયા છતાં બીજા સમયથી શરૂ કરીને અર્થાત્ ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ અનન્તર સમયથી શરૂ કરીને જીવો નિદ્રા-પ્રચલાના ઉદીરણા પ્રાયોગ્ય થાય છે. સર્વત્ર અવિશેષ સામાન્ય રીતે પ્રાપ્તિ થાય છે. તેથી નિયમને કહે છે.... ક્ષીણમોહી અને ક્ષેપકો સિવાયના જીવો નિદ્રા-પ્રચલાની ઉદીરણા કરે છે. કારણ કે ઉદીરણા ઉદય અવિનાભાવી અર્થાત્ ઉદય હોય તો જ થાય છે. અને ક્ષીણમોહી અને ક્ષેપકને નિદ્રા-પ્રચલાનો ઉદય સંભવે નહીં. “બ્લિાઉસ ૩પ ફી ઉવ પરિવપ્ન'' રૂતિ નિદ્રાદ્ધિકનો ઉદય ક્ષીણમોહ - અને ક્ષેપકને નથી હોતા એ વચન પ્રમાણ હોવાથી તેથી તેઓને છોડીને બાકીના જીવો નિદ્રા-પ્રચલાના ઉદીરકો જાણવાં. અને આ સત્કર્મગ્રન્થાદિ પ્રસિદ્ધ ગ્રંથકારના મતે છે. પણ જે કર્મસ્તવ રચિયતા આદિ તો ક્ષપક અને ક્ષીણમોહે પણ નિદ્રાદ્ધિકનો ઉદય માને છે. તેથી તેઓના મતે ઉદય હોતે છતે ઉદીરણા અવશ્ય હોય છે. તેથી ક્ષીણરાગની અંત્ય આવલિકા છોડીને સર્વે પણ જીવ ઇન્દ્રિય પર્યાપ્તિએ પર્યાપ્તને નિદ્રા-પ્રચલાના ઉદીરકો જાણવાં. તે જ મતને અનુસારથી પંચસંગ્રહ ઉદીરણાકરણની ગાથા-૧૯માં કહ્યું છે. - ““મોજૂ ઊRાં ડુંઢિયmત્તર સર્ટીતિ | નિદાપતા'' - (ચરમાવલિકા સ્થિત) ક્ષીણરાગને છોડી ઇન્દ્રિય પર્યાપ્તિએ પર્યાપ્ત સઘળાં નિદ્રા-પ્રચલાની ઉદીરણા કરે છે. निद्दानिद्दाईण वि, असंखवासा य मणुयतिरिया य । વેહવાફરતગૂ, વનિત્તા મખમત્તે ય || 9 || निद्रानिद्रादीनामप्यसङ्ख्येयवर्षायुषश्च मनुजतिर्यञ्चश्च । वैक्रियाहारकतनून्, वर्जित्वाऽप्रमत्तांश्च ।। १९ ॥ ગાથાર્થ :- ટીકાની જેમ. ટીકાર્થ :- અસંખ્યય વર્ષના આયુષ્યવાળા યુગલિક મનુષ્ય અને તિર્યંચ, વૈક્રિયશરીરી, આહારકશરીરી - અપ્રમત્ત સંયત સિવાયના બાકી સર્વ જીવો નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રચલા, થાણદ્ધિના ઉદીરક જાણવાં. वेयणियाण पमत्ता, ते ते बंधंतगा कसायाणं । હાસચ્છિક્કન્સ ય, ગવરસ ઘરમત || ૨૦ || वेदनीययोः प्रमत्तास्ते, ते बन्धका कषायाणाम् । हास्यादिषट्कस्य चा - ऽपूर्वकरणस्य चरमाऽन्ते ।। २० ।। ગાથાર્થ :- ટીકાની જેમ. ટીકાર્થ :- સાતા-અસાતારૂપ વેદનીયના પ્રમત્ત ગુણસ્થાનક સુધીના સર્વ પણ ઉદીરક છે. બીજા નહીં, કારણ કે બીજાને અતિવિશુદ્ધિપણું હોવાથી, સાતા - અસાતાના ઉદીરણા યોગ્ય અધ્યવસાયસ્થાનનો અભાવ હોવાથી. તથા જે જે જીવો જે જે કષાયના બંધક છે તે તે જીવો તે તે કષાયોના ઉદીરક છે. “ને વેય સે વંધ’ - જેઓ કષાયોના વેદક છે તેઓ જ કષાયોના બંધક છે એ વચન હોવાથી, અને ઉદય હોતે છતે ઉદીરણાનો સંભવ છે. એ પ્રમાણે જે કહ્યું તે યુક્ત છે. તે તે કષાયોને બાંધતા જીવો ઉદીરક છે. ત્યાં અનંતાનુબંધિ-૪ના સાસ્વાદન સુધીના જીવો ઉદીરક છે. અપ્રત્યાખ્યાનાવરણકષાયના - ઉદીરક અવિરત સમ્યગદષ્ટિ સુધીના જીવો છે. પ્રત્યાખ્યાનાવરણકષાયના - ઉદીરક દેશવિરત સુધીના જીવો છે. લોભ સિવાયના સંવલન ૬. અહીં “વૈક્રિયશરીરી" એ પદથી દેવા, નારકીઓ તેમજ વૈક્રિય જેઓએ વિકુવ્યું છે તેવા મનુષ્ય - તિર્યંચ લેવાના છે. ૨૪ મોહનીયની સત્તાવાળો જીવ મિથ્યાત્વે આવે તેને પ્રથમ આવલિકા માત્ર ઉદય વિના જ અનંતાનુબંધિનો બંધ હોય છે, માટે ‘‘ન વેય સે સંઘ'' - એ નિયમમાં એટલો અપવાદ છે. અને તે પ્રથમ આવલિકામાં અનંતાનુબંધિની ઉદીરણા પણ હોય નહીં (ઉદયનો અભાવ હોવાથી) તથા અનંતાનુબંધિની પ્રથમ બંધાવલિકા અને અનંતાનુબંધિ રૂપ થયેલાં અપ્રત્યાખ્યાનાદિના સંક્રાન્ત પુદ્ગલાની સંભાવલિકા પૂર્ણ થાય તે સંક્રાન્તદલાત્મક અનંતાનુબંધિનો ઉદય-ઉદીરણા શરૂ થાય છે . For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ-૨ કષાયના અનિવૃત્તિ બાદરભંપરાય ગુણસ્થાનકે પોતાના બંધ સુધીના જીવો ઉદીરક છે. સંજ્વલન બોદર લોભના નિવૃત્તિ બાદરસિંહરાય સુધીના જીવો ઉદીરક છે. કિટ્ટીકૃત લોભના તો સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે ઉદીરક છે એ પ્રમાણે પૂર્વે ગાથા પમાં કહ્યું છે. હાસ્યાદિ-૬ના તો અપૂર્વકરણ ગુણસ્થાનક સુધીના જીવો ઉદીરક છે. जावूणखणो पढमो, सुहरइहासाणमेवमियरासिं । देवा नेरइया वि य, भवट्टिई केइ नेरइया ।। २१ ।। यावदूनक्षणः प्रथमः, सुखरतिहास्यानामेवमितरासाम् । देवा नैरयिका अपि च, भवस्थिति केचिन्नैरयिकाः ।। २१ ।। ગાથાર્થ :- ટીકાની જેમ, ટીકાર્ય :- જ્યાં સુધી કાંઇક ઉણ પ્રથમ ક્ષણ-મુહૂર્ત વર્તે છે અર્થાત્ જ્યાં સુધી પ્રથમ અંતર્મુહૂર્ણ વર્તે છે ત્યાં સુધી દેવો નિશ્ચયથી સાતાવેદનીય - રતિ અને હાસ્યના ઉદીરક છે. એ જ પ્રમાણે કાંઇક ઉણ પ્રથમ ક્ષણ અર્થાત્ પ્રથમ અંતર્મુહૂર્ત વર્તે છે ત્યાં સુધી નારકો ઇતર એટલે અસાતા વેદનીય - અરતિ શોકના ઉદીરક છે. પ્રથમ અંતર્મુહૂર્તથી આગળ દેવો અને નારકો દરેક પરિવર્તન વિધિ - મૂળસ્વભાવ ફેરફાર થવાથી ૬ પ્રકૃતિઓના ઉદીરક હોય છે. ત્યાં નારકોને સતાવેદનીયના ઉદયનો સંભવ તીર્થકરના જન્મ આદિથી જાણવો. દેવોને તો અસાતાના ઉદયનો સંભવ પરગુણ ઉપર ઇર્ષ્યા - ખેદ - પ્રિયજનનો વિયોગ અને પોતાના ચ્યવનાદિના કારણે હોય છે. વળી કોઇક નારકો સંપૂર્ણ ભવસ્થિતિ સુધી અસાતવેદનીય - અરતિ - શોકના ઉદીરક હોય છે. (પરિશિષ્ટ-૧માં યંત્ર નંબર-૨ જુઓ) ઇતિ ૪થી સ્વામિત્વ પ્રરૂપણા સમાપ્ત (-: અથ પમી-૬ઠ્ઠી ઉદીરણાસ્થાન અને તેના સ્વામિત્વ પ્રરૂપણા -) पंचण्हं च चउण्हं, बिइए एक्काइ जा दसण्हं तु । तिगहीणाइ मोहे, मिच्छे सत्ताइ जाव दस ।। २२ ।। पञ्चानां च चतसृणां, द्वितीये एकादिका यावद्दशानां तु । त्रिकहीनादि मोहे, मिथ्यात्वे सप्तादीनि यावद्दश ।। २२ ।। ગાથાર્થ :- દર્શનાવરણીયકર્મમાં પનું ને ૪નું એ બે ઉદીરણાસ્થાન છે. તથા મોહનીયકર્મમાં ૩ના સ્થાન વિના ૧ થી ૧૦ સુધીના ૯ ઉદીરણાસ્થાન છે. તેમાં મિથ્યાત્વ ગુણસ્થાનકે ૭ થી ૧૦ સુધીના ૪ ઉદીસ્યાસ્થાન છે. ટીકાર્થ :- એ પ્રમાણે એકેક પ્રકૃતિના ઉદીરણા સ્વામિપણું કહ્યું, હવે પ્રકૃતિ ઉદીરણાસ્થાનો કહે છે. બીજા દર્શનાવરણીયકર્મમાં ૫ અથવા ૪ પ્રકૃતિઓની એકી સાથે ઉદીરણા થાય છે. ત્યાં ચક્ષુ-અચક્ષુ - અવધિ - કેવલદર્શનાવરણ રૂપ-૪ ધ્રુવપ્રકૃતિઓની ઉદીરણા છદ્મસ્થોને હોય છે. અને ૪ની મધ્યે નિદ્રાપંચકમાંથી કોઇપણ એક પ્રકૃતિ ઉમેરવાથી સમકાલે પની ઉદીરણા થાય છે. (- અથ મોહનીયકર્મના ઉદીરણાસ્થાનો અને ભાંગા :-) પ્રથમ ગુણસ્થાનકે ઉદીરણાના ભાંગા :- તથા “નો - મોહનીયકર્મમાં ૩જા સ્થાન સિવાયના ૧થી ૧૦ સુધીના એટલે કે ૯ પ્રકૃતિસ્થાન હોય છે, એ પ્રમાણે અર્થ છે. ૧-૨-૪-૫-૬-૭-૮-૯-૧૦ આ ઉદીરણાસ્થાનોના સ્વામી કહે છે.... નિચ્છે'ત્યાદ્રિ મિથ્યાદૃષ્ટિ જીવને ૭ આદિથી ૧૦ સુધીના ૪ ઉદીરણાસ્થાનો છે. - ૭-૮-૯-૧૦ ત્યાં મિથ્યાત્વ, અપ્રત્યાખ્યાન - પ્રત્યાખ્યાનાવરણ – સંજ્વલન ક્રોધ આદિમાંથી એક ક્રોધાદિ, સર્વ સજાતીય કષાયોની એકી સાથે ઉદય હોવાથી ઉદીરણા પણ એક સાથે થાય છે. વિજાતીય ક્રોધ - માન આદિનો એકી સાથે ઉદયનો અભાવ હોવાથી ઉદીરણા પણ ન થાય. તેથી ત્રણ ક્રોધ અથવા ત્રણ માન અથવા ત્રણ માયા અથવા ત્રણ લોભની એકી સાથે ઉદીરણા થાય છે. તેથી કોઇપણ એક ત્રિકનું ગ્રહણ કર્યું છે. તથા ત્રણ વેદમાંથી કોઇપણ એક વેદ, તથા હાસ્ય - શોક, રતિ-અરતિરૂપમાંથી કોઇપણ એક યુગલ આ ૭ પ્રકૃતિઓની મિથ્યાષ્ટિને ધ્રુવ ઉદીરણા હોય છે. For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાકરણ અહીં ૨૪ ભાંગા થાય છે. તે આ પ્રમાણે કહે છે - બન્ને યુગલ પરાવર્તન થવાથી એક એક ભાગો પ્રાપ્ત થાય. તેથી બે ભાંગા થયા. અને તે દરેક ત્રણ વેદને વિષે પ્રાપ્ત થાય છે, તેથી રને ૩થી ગુણતાં ૬ ભાંગા થાય છે. અને તે દરેક ક્રોધાદિ-૪ને વિષે પ્રાપ્ત થાય છે, તેથી ૬ને ૪વડે ગુણતાં ૨૪ થાય છે. તેની સ્થાપના આ પ્રમાણે છે. ૨ + ૧ + ૧ = ૪ મોહનીય સમકાળે હોય તેના યુગલ - વેદ - કષાય ૨ x ૩ x ૪ = ૨૪ ભાંગા જુદા જુદા જીવને આશ્રયી થાય છે. તે જ ૭માં ભય અથવા જુગુપ્સા અથવા અનંતાનુબંધિ નાંખવાથી ૮ની ઉદીરણા થાય. ત્યાં દરેકમાં એક એક ભાંગાની ચોવીસી થાય. તેથી તેની ઉદીરણામાં ૩ ચોવીસી જાણવી. અહીં પ્રશ્ન થાય છે કે અનંતાનુબંધિના ઉદય વગરનો મિથ્યાષ્ટિ જીવ મળે નહીં અને ઉદય હોય તો અવશ્ય ઉદીરણા થાય જ છે, તેથી અનંતાનુબંધિ વગર ૭ કે ૮ની ઉદીરણા કહીં તે ઘટતું નથી. ઉત્તર - તો કહે છે... જે સમ્યગુદષ્ટિ પહેલા અનંતાનુબંધિની વિસંયોજના કરીને થાકેલો તેવા પ્રકારની સામગ્રીની અભાવથી મિથ્યાત્વાદિના ક્ષય માટે તત્પર ન થાય. અને કાલાન્તરે મિથ્યાત્વે ગયો છતો તે (મિથ્યાત્વ) પ્રાયોગ્ય ફરી પણ અનંતાનુબંધિને બાંધે છે. અને તે બંધાવલિકાનો જ્યાં સુધી ઉદય ન થાય, અને તે ‘ઉદયના અભાવથી ઉદીરણા ન થાય. તેથી અનંતાનુબંધિ રહિત ઉદીરણા પણ મિથ્યાદૃષ્ટિને સંભવે છે. અને બંધાવલિકા વ્યતીત થયા પછી ઉદયનો સંભવ થવાથી ઉદીરણા થાય છે. અહીં પ્રશ્ન થાય છે કે બંધ સમયથી શરૂ કરીને આવલિકા વ્યતીત થયે ઉદય પણ કેવી રીતે સંભવે ? કારણ કે અબાધા કાલનો ક્ષય થયે ઉદય થાય છે, અને તે અનંતાનુબંધિની અબાધા જઘન્યથી પણ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. ઉત્તર - આ દોષ નથી, કારણ કે બંધ સમયથી શરૂ કરીને (તે અનંતાનુબંધિની પ્રથમ સત્તા તો થાય છે જ અને તે સત્તા થયે છતે) તેઓની પતદૂગ્રહતા થાય છે, અને તે પતગ્રહ થયે છતે બાકીના ચારિત્રમોહનીય પ્રકૃતિના દલિક સંક્રાન્ત થાય છે, અને તે સંક્રાન્ત દલિકનો પોતાની બંધાવલિકારૂપ સંક્રશ્યમાન દલિક સંક્રમાવલિકા વ્યતીત થયે ઉદય થાય છે, અને ઉદય થયે છતે ઉદીરણા થાય છે. તેથી બંધ સમયથી અનંતર આવલિકા વ્યતીત થયા પછી ઉદીરણા કહીં તે વિરૂદ્ધ નથી. અર્થાત્ થઈ શકે છે. તથા તે સાતમાં ભય-જુગુપ્સા, અથવા ભય-અનંતાનુબંધિ અથવા જુગુપ્સા-અનંતાનુબંધિ તેમ બે નાંખતા ૯ની ઉદીરણા થાય. અહીં પણ કહેલ રીતથી એક - એક વિકલ્પમાં ૨૪ ભાંગા પ્રાપ્ત થાય, તેથી ત્રણ ચોવીસી જાણવી. - તે જ ૭માં ભય-જુગુપ્સા અને અનંતાનુબંધિને નાંખવાથી ૧૦ની ઉદીરણા થાય, અહીં ભાંગાની ચોવીસી એક જ થાય છે. (મિથ્યાત્વે ૮ ચોવીસીના ૧૯૨ ભાંગા થાય.). सासणमीसे नव अविरए य छाई परम्मि पंचाई । अट्ट विरए य चउराइ सत्त छच्चोवरिल्लंमि ।। २३ ।। सास्वादनमिश्रयोः नवाविरतौ षडादि परस्मिन् पञ्चादि । अष्ट विरते च चतुरादि, सप्त षट्चोपरितने ।। २३ ।। ગાથાર્થ :- સાસ્વાદન અને મિશ્ર સમ્યગુદૃષ્ટિ જીવને ૭થી૯ સુધીના ૩ ઉદીરણાસ્થાન છે. તથા અવિરત સમ્યગ્દષ્ટિ જીવને ૬થી૯ સુધીના ૪ ઉદીરણાસ્થાન છે, અને દેશવિરતિ જીવને પથી૮ સુધીના ૪ ઉદીરણાસ્થાન છે. અને પ્રમત્ત તથા અપ્રમત્ત ગુણસ્થાનકવર્તી જીવને ૪થી૭ સુધીના ૪ ઉદીરણાસ્થાન છે. અને તેથી ઉપરના અપૂર્વકરણ ગુણસ્થાનકવર્તી જીવને ૪થી૬ સુધીના ૩ ઉદીરણાસ્થાન છે. ટીકાર્થ :- પ્રમાણે મિથ્યાદૃષ્ટિને મોહનીય કર્મના ઉદીરણાસ્થાનો ધાં. હવે સાસ્વાદનાદિને વિષે તે ભાંગા કહે છે. -સાસ્વાદન એવા સમ્યગ્દષ્ટિને વિષે ૭થી૯ સુધીના ત્રણ ઉદીરણાસ્થાનો છે. ૭-૮ અને ૯. ૮ અહીં બંધાવલિકા સાથે સંક્રાન્ત પ્રત્યાખ્યાનાદિ કષાયની સં ક્રમાવલિકા પણ વ્યતીત થાય છે, અને સંક્રાન્ત દલિકોનો જ ઉદય વા ઉદીરણા થવાની છે, માટે ‘સંકમાવલિકા વ્યતીત થયા બાદ’ એમ પણ કહી શકાય. બંધદ્વારા પ્રાપ્ત થયેલી અનંતાનુબંધિની નહીં, પરંતુ સંક્રમદ્વારા પ્રાપ્ત થયેલી અનંતાનુબંધિની ઉદીરણા. For Personal & Private Use Only www ainelibrary.org Page #89 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ-૨ રજા ગુણસ્થાનકના ઉદીરણાના ભાંગા:- ત્યાં સાસ્વાદન સમ્યગુદૃષ્ટિને વિષે અનંતાનુબંધિ આદિ ૪ કોઇપણ ક્રોધાદિ, ત્રણ વેદમાંથી કોઇપણ એક વેદ, બે યુગલમાંથી કોઇપણ યુગલ એ ૭ની નિશ્ચયથી ઉદીરણા કરે, અહીં પૂર્વની રીતે ભાંગાની એક ચોવીસી થાય છે. તથા આ જ સાતમાં ભય અથવા જુગુપ્સા ઉમેરવાથી ૮ની ઉદીરણા થાય, અહીં ભાંગાની બે ચોવીસી થાય છે. અને ભય-જુગુપ્સા એકી સાથે ઉમેરવાથી ૯ની ઉદીરણા થાય, અને અહીં ભાંગાની એક ચોવીસી થાય છે. (સાસ્વાદને કુલ-૪ ચોવીસીના ૯૬ ભાંગા થાય) ૩જા ગુણસ્થાનકમાં ઉદીરણાના ભાંગા :- મિશ્રદૃષ્ટિને વિષે અનંતાનુબંધિ સિવાયના ત્રણ ક્રોધાદિ, કોઇપણ એક વેદ, કોઇપણ એક યુગલ અને મિશ્ર સર્વસંખ્યા ૭ની ઉદીરણા નિશ્ચયથી હોય છે. અહીં પૂર્વની જેમ ભાંગાની એક ચોવીસી થાય છે. તથા આ જ ૭માં ભય-જુગુપ્સામાંથી કોઇપણ એક ઉમેરવાથી ૮ની ઉદીરણા થાય. અહીં ભાંગાની બે ચોવીસી થાય છે. અને ભય-જુગુપ્સા એકી સાથે ઉમેરવાથી ૯ની ઉદીરણા થાય. અને અહીં ભાંગાની એક ચોવીસી થાય છે. (મિશ્રદૃષ્ટિને કુલ-૪ ચોવીસીના ૯૬ ભાંગા થાય.) ૪થા ગુણસ્થાનકમાં ઉદીરણાના ભાંગા :- તથા અવિરતિમાં - અવિરત સમ્યગ્દષ્ટિ જીવને ૬ આદીથી ૯ સુધીના ૪ ઉદીરણાસ્થાનો છે. ૬-૭-૮ અને ૯, ત્યાં ઔપશમિક સમ્યગુદૃષ્ટિ અથવા ક્ષાયિક સમ્યગુદૃષ્ટિ અવિરતિને અનંતાનુબંધિ સિવાય કોઇપણ ક્રોધાદિ-૩, વેદમાંથી કોઇપણ એક વેદ, કોઇપણ એક યુગલ એ ૬ પ્રકૃતિઓ અવશ્ય ઉદીરણા કરે. અહીં પૂર્વની જેમ ભાંગાની એક ચોવીસી થાય. આ જ ૬માં ભય અથવા જુગુપ્સા અથવા સમ્યકત્વને ઉમેરતાં ૭ની ઉદીરણા થાય. અહીં ભાંગાની ત્રણ ચોવીસી થાય. તે જ ૬માં ભય-જુગુપ્સા અથવા ભય-સમ્યકત્વ અથવા જુગુપ્સા – સમ્યકત્વ એમ એકી સાથે બે ઉમેરતાં ૮ની ઉદીરણા થાય. અહીં પણ એક એક વિકલ્પમાં ભાંગાની ચોવીસી થાય, તેથી ત્રણ ચોવીસી થાય છે. તે જ ૬માં ભય-જુગુપ્તા-સમ્યત્વ એકી સાથે ઉમેરતાં ૯ની ઉદીરણા થાય. અહીં ભાંગાની એક ચોવીસી થાય છે. (અવિરત ગુણસ્થાનકે કુલ ૮ ચોવીસીના ૧૯૨ ભાંગા થાય.) પમાં ગુણસ્થાનકે ઉદીરણાના ભાંગા :- અવિરત સમ્યગદૃષ્ટિ પછી દેશવિરતિમાં પાનિ ““મ''ત્તિ = પાંચથી આઠ સુધીના ૪ ઉદીરણાસ્થાનો છે. તે આ પ્રમાણે કહે છે. પ-૬-૭ અને ૮, ત્યાં ત્રીજા - ચોથા કષાયસ્થાનમાંથી કોઇપણ ક્રોધાદિ-૨, કોઇપણ વેદ, કોઇપણ એક યુગલ એ ૫ પ્રકૃતિઓની દેશવિરતિને અવશ્ય ઉદીરણા હોય છે. અને આ પથમિક સમ્યગ્દષ્ટિ અથવા ક્ષાયિક સમ્યગ્દષ્ટિને જાણવી. અહીં પૂર્વની જેમ ભાંગાની એક ચોવીસી થાય છે. તે પમાં ભય અથવા જુગુપ્સા અથવા સમ્યત્વમાંથી કોઇપણ એક ઉમેરતાં ૬ની ઉદીરણા થાય, એક એક ઉમેરવાથી વિકલ્પમાં ચોવીસી પ્રાપ્ત થવાથી ભાંગાની ત્રણ ચોવીસી થાય છે. તે જ પમાં ભય-જુગુપ્સા અથવા ભય-સમ્યકત્વ અથવા જુગુપ્તા-સમ્યકત્વ એમ એકી સાથે બે બે ઉમેરવાથી ૭ની ઉદીરણા થાય. અહીં પણ ભાંગાની ત્રણ ચોવીસી થાય છે. તે જ પમાં ભય-જુગુપ્સા-સમ્યત્વ એકી સાથે ૩ ઉમેરતાં ૮ની ઉદીરણા થાય. અને અહીં ભાંગાની એક ચોવીસી થાય છે. (પમાં ગુણસ્થાનકે કુલ ૮ ચોવીસીના - ૧૯૨ ભાંગા થાય.). ૬ - ૭માં ગુણસ્થાનકે ઉદીરણાના ભાંગા:- વિરતે પ્રમત્ત અને અપ્રમત્તને વિષે વારંવાર “સત્ત' ત્તિ ૪થી સુધીના ૪ ઉદીરણાસ્થાનો થાય છે. ૪-પ-૬-અને ૭. ત્યાં સંજ્વલનમાંથી કોઇપણ એક ક્રોધાદિ, કોઇપણ એક વેદ, કોઇપણ એક યુગલ એ ૪ પ્રકૃતિઓની ક્ષાયિક સમ્યકત્વવાળો અથવા ઔપશમિક સમ્યકત્વવાળો પ્રમત્ત અથવા અપ્રમત્ત અવશ્ય ઉદીરણા કરે છે. અહીં ભાંગાની એક ચોવીસી થાય. આ જ ૪માં ભય અથવા જુગુપ્સા અથવા સમ્યક્ત્વમાંથી કોઇપણ એક ઉમેરતાં પની ઉદીરણા થાય. અહીં ભાંગાની ત્રણ ચોવીસી થાય છે. તથા તે ૪માં ભય-જુગુપ્સા અથવા ભય-સમ્યત્વ અથવા જુગુપ્તા-સમ્યકત્વ એકી સાથે બે-બે ઉમેરવાથી ૬ની ઉદીરણા કરે. અહીં પણ ભાંગાની ત્રણ ચોવીસી થાય છે. અને તે જ ૪માં ભય-જુગુપ્સા-સમ્યકત્વ એકી સાથે ત્રણ ઉમેરવાથી ૭ની ઉદીરણા કરે. અહીં ભાંગાની એક ચોવીસી થાય છે: (૬ઠ્ઠા-૭માં ગુણસ્થાનકે ૮ ચોવીસીના ૧૯૨ ભાંગા થાય) ૮માં ગુણસ્થાનકે ઉદીરણાના ભાંગા :- “છળ્યોરિણિ ’ ત્તિ - વિરતથી ઉપરના અપૂર્વકરણે ૪ આદિથી ૬ સુધીના ત્રણ ઉદીરણાસ્થાનો થાય છે, ૪-૫ અને ૬. ત્યાં સંજવલન ક્રોધાદિમાંથી એક, કોઈપણ એક વેદ, કોઇપણ એક યુગલ એ ૪ પ્રકૃતિઓની અપૂર્વકરણે ઉદીરણા અવશ્ય કરે છે. અહીં ભાંગાની એક ચોવીસી થાય. આ જ ૪માં ભય અથવા જુગુપ્સા ઉમેરવાથી પની ઉદીરણા કરે. અહીં ભાંગાની બે ચોવીસી થાય. તે જ ૪માં ભય-જુગુપ્સા એક સાથે ઉમેરવાથી ૬ની ઉદીરણા થાય, અને અહીં ભાંગાની એક ચોવીસી થાય છે. આ ચોવીસી પ્રમત્ત - અપ્રમત્તની ચોવીસીથી અભિન્ન છે. અર્થાત્ જુદી નથી, તેથી આગળ ગણતરીમાં ગણાશે નહીં. (૮માં ગુણસ્થાનકે ૪ ચોવીસીના ૯૬ ભાંગા થાય પણ ગણાશે નહીં.) ૧૦ પથમિક કે સાયિક સમ કૃવીને સમ્યકૃત્વમોહનીયના ઉદય - ઉદીરણા હોતા નથી. For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાકરણ अनियट्टिम्मि दुगेगं, लोभो तणुरागेगो चउवीसा । एक्कगछक्केक्कारस, दस सत्त चउक्क एक्काओ ।। २४ ।। अनिवृत्तौ द्वे एका, लोभस्तनुराग एकश्चतुर्विंशतिः । एका षडेकादश, दश सप्त चतस्र एका ।। २४ ।। ગાથાર્થ :- અનિવૃત્તિમાં ૨-૧ એ બે, અને સૂક્ષ્મસંપરામાં ૧નું ઉદીરણાસ્થાન છે. અને ૧-૬-૧૧-૧૦-૭-૪-૧ ચોવીસીઓ ૧૦ થી શરૂ કરીને ૪ સુધીના ૭ ઉદયસ્થાનોની છે. ટીકાર્ય :- ૯મા ગુણસ્થાનકે ઉદીરણાના ભાંગા :- અનિવૃત્તિબાદર ગુણસ્થાનકે બે ઉદીરણાસ્થાનો છે. તે આ પ્રમાણે ૨ અને ૧ છે. ત્યાં ૪થા સંજ્વલન ક્રોધાદિમાંથી કોઈપણ એક ક્રોધાદિ, ત્રણ વેદમાંથી કોઇપણ એક વેદ એ રનું ઉદીરણાસ્થાન છે. અહીં ત્રણ વેદને ૪ સંજ્વલન વડે ગુણતાં ૧૨ ભાંગા થાય છે. અને વેદનો ક્ષય થયે અથવા ઉપશમ થયે સંજ્વલન ક્રોધાદિ-૧ની જ ઉદીરણા પ્રવર્તે છે. ત્યાં ૪ ભાંગા થાય છે. (૯મા ગુણસ્થાનકે કુલ-૧૬ ભાંગા થાય છે.) ૧૦માં ગુણસ્થાનકે ઉદીરણાના ભાંગા :- તન - સુક્ષ્મ લોભકિટ્ટીને અનુભવતો, સૂક્ષ્મસંપાયને મોહનીય પ્રકૃતિને વિષે એક લોભની જ ઉદીરણા યોગ્ય થાય છે. (૧ ભાંગો થાય છે.) અહીં ૪ આદિથી ૧૦ સુધીના ઉદીરણાસ્થાનને વિષે પાનુપૂર્વીક્રમથી ચોવીસીની સંખ્યા કહે છે.... ૧૦ની ઉદીરણામાં ૧ ચોવીસી, ૯ની ઉદીરણામાં ૬ ચોવીસી, ૮ની ” ૧૧ ” , ૭ની ” ૧૦ " , ૬ની " ૭ ” , પની " ક " , ૪ની " ૧ ” કુલ ૪૦ ચોવીસી (૪૦ x ૨૪ = ૯૬૦ + ૧૬ = ૯૭૬ ભાંગા થાય.) અને આ પૂર્વે જ કહીં, અહીં સંકલન માત્ર કહીં છે. (યંત્ર નં ૩ જુઓ) | ઇતિ મોહનીયકર્મના ઉદીરણાસ્થાનો અને ભાંગા સમાપ્ત ગુણસ્થાનક વિષે મોહનીયકર્મના ઉદીરણાસ્થાનો-ભાંગા પ્રદર્શક યંત્ર નંબર-૩ કયું કુલ ભાંગા ૧૦ ૯ ઉદીરણાસ્થાન ગુણ- ગુણસ્થાનકનું નામ કુલ સ્થાનક ચોવીસી મિથ્યાત્વ ૧૯૨ સાસ્વાદન મિશ્ર અવિરત ૧૯૨ દેશવિરત ૧૯૨ પ્રમત્ત ૧૯૨ અનિવૃત્તિબાદરભંપરાય કુલ ચોવીસી.................. | ૧ | ૬ | ૧૧ | ૧૦ | = ૪૦ કુલ ભાંગા..................... | ૨૪ | ૧૪૪૨૬૪ ૨૪૦] ૧૬૮ | ૯૬ | ૨૪ | ૧૨ | યંત્ર નંબર-૩ની ટીપ્પણ-૧ અહીં ૭મા ગુણસ્થાનકની ચોવીસી અને ભાંગા તે જ પ્રમાણે છે. અને ૮મા ગુણસ્થાનકના ૬-૫-૪ ના ઉદીરણાસ્થાન વિપે અનુક્રમે ૧-ર-૧ ચવીસી થાય. પણ તે ૭-૮ ગુણસ્થાનકનો સમાવેશ ૬ઠ્ઠા ગુણસ્થાનકમાં અંતર્ગત સમજવો. ટીપ્પણ-૨ અહીં ૧૦માં ગુણસ્થાનકે ૧ના ઉદીરણાસ્થાનનો ૧ ભાંગો છે. પણ તે ૯મા ગુણસ્થાનકમાં અંતર્ગત સમજવો. ૧૬ For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ-૨ (- અથ નામકર્મના ઉદીરણાસ્થાનો અને ભાંગા :-) एग बियालापण्णाइ सत्तपण्णत्ति गुणिसु नामस्स । नव सत्त तिन्नि अट्ट य, छप्पंच य अप्पमत्ते दो ।। २५ ।। एगं पंचसु एक्कम्मि अट्ट ठाणक्कमेण भंगा वि । एक्कग तीसेक्कारस, इगवीस सबार तिसए य ।। २६ ।। इगवीसा छच्च सया, छहि अहिया नवसया य एगहिया । अउणुत्तराणि चउदस, सयाणि गुणनउइ पंचसया ।। २७ ।। एकद्विचत्वारिंशत् पञ्चाशतादि सप्तपञ्चाशत् गुणेषु नाम्नः । नवसप्तत्रीण्यष्टौ च, षट्पञ्च चाऽप्रमत्ते द्वे ।। २५ ।। एकं पञ्चस्वेकस्मिन्त्रष्ट स्थानक्रमेण भगा अपि । एकत्रिंशदेकादश - एकविंशतिः सद्वदश-त्रिशतानि च ।। २६ ॥ एकविंशतिः षट् च शतानि, षड्भिरधिकानि नवशतानि चैकाधिकानिः । एकोनसप्ततिश्चतुर्दश - शतान्येकोननवतिः पंचशतानि ।। २७ ।। ગાથાર્થ :- ૪૧-૪૨ અને ૫૦થી ૫૭ સુધી નામના ઉદીરણાસ્થાનો ૧૦ છે. તે નામના ઉદીરણાસ્થાનો ૬ ગુણસ્થાનકોમાં અનુક્રમે આ પ્રમાણે છે. ૯-૭-૩-૮-૬-પ અને અપ્રમત્તે ૨ ઉદીરણાસ્થાન છે. તે ૨૫ // . ' તથા ઉપરના પાંચ ગુણસ્થાનકોમાં એકેક ઉદીરણાસ્થાન છે, અને તદનંતરના એક ગુણસ્થાનકમાં ૮ ઉદીરણાસ્થાન છે. તેના અનુક્રમે ભાંગા પણ ૧-૩૦-૧૧-૨૧-૩૧૨-૨૧-૬૦૬-૯૦૧-૧૪૬૯ અને ૫૮૯ ભાંગા છે. એ ૧૦ ઉદીરણાસ્થાને ૧૦ પ્રકારે ભાંગા કહ્યાં. (સર્વ ૩૯૬૧ સ્વમતે) || ૨૬-૨૭ / ટીકાર્થ :- પ્રમાણે મોહનીયકર્મના ઉદીરણાસ્થાનો કહ્યાં. હવે નામકર્મના ૧૦ ઉદીરણાસ્થાનોઃ- કહે છે.......૪૧૪૨, પછી ૫૦ આદિથી ૫૭ સુધી - ૫૦-૫૧-૫૨-૫૩-૫૪-૫૫-૫૬ અને ૧૭ એ નામકર્મના ૧૦ ઉદીરણાસ્થાનો છે. ત્યાં તૈજસસપ્તક - વર્ણાદિ-૨૦ - અગુરુલઘુ - સ્થિર - અસ્થિર - શુભ – અશુભ - નિર્માણ એ પ્રમાણે આ ૩૩ પ્રકૃતિઓની ઉદીરણા દરેક જીવને અવશ્ય હોય છે તેથી ધ્રુવોદીરણા છે. હવે કેવલીને ૮ ઉદીરણાસ્થાનો :- કહે છે. (૧) ૪૧નું ઉદીરણાસ્થાન કેવલીને :- ત્યાં મનુષ્યગતિ - પંચેન્દ્રિયજાતિ - ત્રસ-બાદર - પર્યાપ્ત - સુભગ - આદેય - યશઃકર્તિ એ ૮ પ્રકૃતિઓ ઉમેરતા ૪૧ થાય છે. અને આ ૪૧ પ્રકૃતિઓની ઉદીરણા કેવલી સમુદ્ધાતને પ્રાપ્ત થયેલા એવા કાર્મણ કાયયોગી કેવલીને હોય છે. (૨) ૪૨નું ઉદીરણાસ્થાન તીર્થકરને :- આ જ ૪૧ પ્રકૃતિઓમાં જિનનામ સહિત કરતાં ૪૨ થાય છે. અને તે ૪૨ પ્રકૃતિઓની ઉદીરણા કેવલી સમુદ્ધાતને પ્રાપ્ત થયેલા એવા કાર્મણ કાયયોગી તીર્થકર કેવલીને હોય છે. (૩) પ૨નું ઉદીરણાસ્થાન કેવલીને :- આ જ ૪૧ પ્રકૃતિઓમાં ઔદારિકસપ્તક - ૬માંથી કોઇપણ એક સંસ્થાન - વજઋષભનારાચ સંઘયણ - ઉપઘાત -પ્રત્યેક એ ૧૧ પ્રકૃતિઓ ઉમેરતાં પર થાય છે. અહીં ૬ સંસ્થાન વડે ૬ ભાંગા થાય. અને તે આગળ કહેવાશે તે સામાન્ય મનુષ્યની ભાંગાની અન્તર્ગત જાણવાં. એ પ્રમાણે આગળ પણ જાણવું. આ પર પ્રવૃતિઓના ઉદીરક ઔદારિક મિશ્રયોગે વર્તતાં સમુદ્ધાત યુક્ત સયોગી કેવલી ભગવાન હોય છે. (૪) ૫૩નું ઉદીરણાસ્થાન તીર્થકરને :- આ જ પ૨માં તીર્થંકરનામ ઉમેરતાં પ૩ પ્રકૃત્તિઓની ઉદીરણા થાય. અહીં ફક્ત સંસ્થાન પ્રથમ જ જાણવું. આ પ૩ પ્રકૃતિઓના ઉદીરક ઔદારિક મિશ્રયોગે વર્તતાં સમુધાતે યુક્ત એવા તીર્થકર કેવલી ભગવાન જાણવાં. For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાકરણ ૬૭ (૫) ૫૬નું ઉદીરણાસ્થાન કેવલીને :- ઉપર કહેલ પર પ્રકૃતિવર્ગમાં પરાઘાત-ઉચ્છવાસ-શુભ કે અશુભવિહાયોગતિમાંથી એક-સુસ્વર કે દુ:સ્વરમાંથી એક એ ૪ પ્રકૃતિઓ ઉમેરતાં પ૬ પ્રકૃતિઓની ઉદીરણા થાય છે. અને આના ઉદીરક ઔદારિક કાયયોગે વર્તતાં સયોગી કેવલી ભગવાન હોય છે. () ૫૭નું ઉદીરણાસ્થાન તીર્થકરને - અને પૂર્વે કહેલ ૫૩ પ્રકૃતિવર્ગમાં પરાઘાત - ઉચ્છવાસ - શુભવિહાયોગતિ - સુસ્વર ઉમેરતાં પ૭ પ્રકૃતિઓની ઉદીરણા થાય છે. અને તેના ઉદીરક ઔદારિક કાયયોગે વર્તતાં એવા તીર્થકર સયોગી કેવલી ભગવાનને હોય છે. (૭) ૫૬-૫૫નું ઉદીરણાસ્થાન તીર્થકરને :- તે જ ૫૭માંથી વાકયોગ નિરોધ થયે છતે પ૬ની ઉદીરણા થાય છે. 'ઉચ્છવાસનો પણ નિરોધ થયે છતે ૫૫ની ઉદીરણા થાય છે. (ત ૨ ભાંગા તીર્થકર ભગવંતને હોય છે.) (૮) પપ - ૫૪નું ઉદીરણાસ્થાન કેવલીને :- અતીર્થકર કેવલીને પહેલાં કહેલ પ૬માંથી વાક્યોગ નિરોધ કરે છતે પ૫, અને ઉચ્છવાસનો પણ નિરોધ કરે છતે ૫૪ પ્રકૃતિઓની ઉદીરણા થાય. અહીં પર-૫૪ સિવાયના બાકીના (૪૧-૪૨-૫૩-૫૫-૫૬-૫૭) ૬ ઉદીરણાસ્થાનોમાં દરેકને એક-એક ભાગો ગણાય છે. સામાન્ય મનુષ્યને વિષે લક્ષણથી વિશેષ ભાંગા પામે છે. તેથી કેવલીને સર્વ સંખ્યા ૬ ભાંગાની થાય છે. ત્યાં ૪૧ વર્ગનો એક ભાગો અતીર્થકર એટલે સામાન્ય કેવલીને છે. બાકીના ૫ ભાંગા તીર્થકર સંબંધી છે. તે પ્રમાણે કેવલીના ઉદીરણાસ્થાનો કહ્યાં. - હવે એકેન્દ્રિયના ઉદીરણાસ્થાનો:- કહે છે..... એકેન્દ્રિયને ઉદીરણાસ્થાનો પાંચ છે. ૪૫-૫૦-૫૧-૫૨ અને ૫૩. ત્યાં તિર્યંચગતિ - તિર્યગાનુપૂર્વી - સ્થાવરનામ - એકેન્દ્રિયજાતિ - બાદર કે સૂક્ષ્મમાંથી એક પર્યાપ્ત કે અપર્યાપ્તમાંથી એક દુર્ભગ -અનાદેય - યશકીર્તિ કે અયશ-કીર્તિમાંથી એક, એ પ્રમાણે આ ૯ પ્રકૃતિઓ પૂર્વ કહેલ ધ્રુવ ઉદીરણાની ૩૩ સાથે ભેગી કરતાં ૪૨ પ્રકૃતિની ઉદીરણા થાય છે. અહીં ભાંગા-૫ થાય છે. (૧) ૪૨ની ઉદીરણાએ અપાન્તરાલમાં એકે ને ૫- ભાંગા :- તે આ પ્રમાણે કહે છે. - બાદર – સૂક્ષ્મ વડે પર્યાપ્ત - અપર્યાપ્ત સાથે અયશ-કીર્તિનો ૪ ભાંગા, બાદર પર્યાપ્ત-યશ-કીર્તિનો એક ભાગો. કારણ કે સૂક્ષ્મ અને અપર્યાપ્ત સાથે યશ-કીર્તિનો ઉદય ન હોય તે ઉદયના અભાવથી ઉદીરણા ન થાય. તેથી તેને આશ્રયીને વિકલ્પ ભાંગા પણ ન હોય. આ ૪૨ની ઉદીરણા ગતિના અપાન્તરાલે રહેતાં. એકેન્દ્રિય જીવને જાણવી. (૨) ૫૦ની ઉદીરણાએ શરીરસ્થ એકેન્દ્રિયને ૧૧ ભાંગા :- પછી તે ૪૨માં શરીરસ્થને ઔદારિકશરીર - ઔદારિક સંઘાતન - દારિક બંધન ચતુષ્ક - હુંડક સંસ્થાન - ઉપઘાત - પ્રત્યેક કે સાધારણ એ ૯ પ્રકૃતિઓ ઉમેરવાથી અને તિર્યગાનુપૂર્વી બાદ કરવાથી ૫૦ પ્રકૃતિઓની ઉદીરણા થાય છે. અહીં ભાંગા ૧૦થાય છે. તે આ પ્રમાણે કહે છે.- બાદર પર્યાપ્તના પ્રત્યેક - સાધારણ સાથે અને યશ-કીર્તિ - અયશકીર્તિ સાથે ૪ ભાંગા થાય છે. બાદર અપર્યાપ્તનો ૧૧ અહીં પણ ૨ સ્વર અને ૨ ગતિ સાથે ૪ ભાંગા થાય છે, પરંતુ તે વિવફા આગળ સામાન્ય મનુષ્યના ભાંગામાં કહેવાશે. માટે અહીં કહ્યાં નથી. ૬ સંસ્થાન x ૨ ખગતિ x સ્વર સાથે ૨૪ ભાંગા થાય અને આગળ અતીર્થકરની ૫પની ઉદીરણામાં ૬ સંસ્થાન અને ૨ ખગતિ સાથે ૧૨ ભાંગા થાય છે, એમ છટ્ટા કર્મગ્રંથની ટીકામાં કહ્યું છે માટે કેવલી સંબંધી ભાંગા યથાર્થ સંખ્યાએ ત્યાં જ કહ્યાં છે. પર અને ૫૪ની ઉદીરણા કેવલી ભગવંતને અને સામાન્ય મનુષ્યને બન્નેને એક સરખી રીતે છે, તેથી એ બે ભાંગા બે બે વાર નહીં ગણાઇ જવાને માટે કેવલીને લભ્યમાન છતાં પણ ભંગ સંખ્યામાં સામાન્ય મનુષ્યના ભાંગાઓમાં અંતર્ગત ગયો છે, ને અત્રે ભંગ સંખ્યામાંથી બાદ કર્યા છે. ૧૩ ૧ – બાદર - પર્યાપ્ત - અયશઃકીર્તિ ૩ - સૂક્ષ્મ - પર્યાપ્ત - અયશઃ કીર્તિ ૨ બાદર અપર્યાપ્ત - અયશઃ કીર્તિ ૪ - સૂક્ષ્મ - અપર્યાપ્ત - અયશકીર્તિ ૫ - બાદર – પર્યાપ્ત - યશકીર્તિ. દહસ્થ = ભવ ઉત્પત્તિના પ્રથમ સમયથી શરીર પર્યાપ્ત ન થાય ત્યાં સુધીની અવસ્થાવાળો જીવ દેહી કે શરીરસ્થ જાણવો, એ પ્રમાણે આગળ દરેક જગ્યાએ જાણવું. ૧૫ ૧ - બાદર - પર્યાપ્ત ને પ્રત્યેક - યશઃ કીર્તિ ૭ - સૂક્ષ્મ - પર્યાપ્ત - પ્રત્યેક - અયશ: કીર્તિ " સાધારણ " ૮ - '' અપર્યાપ્ત " " પ્રત્યેક - અયશકીર્તિ ૯ - ” પર્યાપ્ત સાધારણ અયશકીર્તિ ૪. " " સાધારણ * ૧૦ - '' અપર્યાપ્ત '' ૫ - " અપર્યાપ્ત પ્રત્યેક સાધારણ Jain Education Interational For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ૬૮ કર્મપ્રકૃતિ ભાગ-૨ પ્રત્યેક-સાધારણ વડે અયશ-કીર્તિ સાથે બે ભાંગા થાય છે. અને સૂક્ષ્મના પર્યાપ્ત - અપર્યાપ્ત - પ્રત્યેક સાધારણ વડે અયશકીર્તિ સાથે ૪ ભાંગા થાય છે. વળી પર્યાપ્ત બાદર વાયુકાય જીવને વૈક્રિય કરતાં ઔદારિકષકને બદલે વૈક્રિયષક જાણવું, અને તેથી તેને પણ ૫૦ની ઉદીરણા થાય છે. ફક્ત અહીં બાદર - પર્યાપ્ત - પ્રત્યેક - અયશકીર્તિ પદ સાથે એક જ ભાંગો થાય છે. કારણ કે તેઉકાય - વાયુકાયને સાધારણ - યશકીર્તિનો ઉદય નથી, અને ઉદયના અભાવથી ઉદીરણા પણ નથી. તેથી તેને આશ્રયીને ભાંગાની પ્રાપ્તિ ન થાય. એ પ્રમાણે ૫૦ની ઉદીરણામાં સર્વસંખ્યા ૧૧ ભાંગા થાય. (૩) ૫૧ની ઉદીરણાએ શરીર પર્યાપ્ત એકેન્દ્રિયને ૭ ભાંગા:- પછી શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત થયેલા જીવમાં પરાઘાત ઉમેરવાથી ૫૧ની ઉદીરણા થાય છે. અને અહીં ભાંગા-૬ થાય છે. બાદરના પ્રત્યેક સાધારણ, યશ-કીર્તિ - અયશકીર્તિ સાથે ૪ ભાંગા, અને સૂક્ષ્મના પ્રત્યેક - સાધારણ વડે અયશકીર્તિ સાથે બે ભાંગા થાય છે. અને પર્યાપ્ત બાદર વાયુકાયને વૈક્રિય કરતાં શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત થયેલાને પરાઘાત ઉમેરવાથી પહેલા કહેલ ૫૧ની ઉદીરણા થાય છે. પૂર્વની જેમ અહીં એક જ ભાંગો થાય છે. તેથી ૫૧ની ઉદીરણામાં સર્વસંખ્યા ૭ ભાંગાની થાય છે. (૪) પરની ઉદીરણાએ પર્યાપ્ત એકેન્દ્રિયને ૧૩ ભાંગા - પછી શ્વાસોશ્વાસ પર્યાપ્તિથી પર્યાપ્તાને ઉચ્છવાસ ઉમેરવાથી પ૨ પ્રકૃતિઓની ઉદીરણા થાય છે. અહીં પણ પૂર્વની ૫૧ની ઉદીરણાની જેમ ૬ ભાંગા થાય છે. અથવા પરની ઉદીરણાએ શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત એકેન્દ્રિયને ૬ ભાંગા :- શરીર પર્યાપ્તિએ પર્યાપ્તને ઉચ્છવાસની અનુદીરણા હોય તો પણ આતપ કે ઉદ્યોતમાંથી કોઇપણ એકની ઉદીરણા કરે તો પણ પ૨ પ્રકૃતિઓની ઉદીરણા થાય છે. ત્યાં પણ ૬ ભાંગા થાય છે. બાદરના ઉદ્યોત સાથે પ્રત્યેક - સાધારણ, યશ-કીર્તિ - અયશ-કીર્તિ પદ વડે ૪ ભાંગા, અને આતપ સહિતનો પ્રત્યેકને યશ-કીર્તિ - અયશ-કીર્તિ પદ વડે બે ભાંગા. પરની ઉદીરણાએ ઉચ્છવાસ પર્યાપ્ત વાયુકાયને એક ભાંગો :- પર્યાપ્ત બાદર વાયુકાયને વૈક્રિય કરતાં શ્વાસોશ્વાસ પર્યાપ્તિએ પર્યાપ્ત થયેલા જીવને પૂર્વ કહેલ ૫૧માં ઉચ્છવાસ ઉમેરવાથી પર પ્રકૃતિઓની ઉદીરણા થાય છે. ત્યાં પૂર્વની જેમ એક જ ભાંગો થાય છે. (બાદર - પર્યાપ્ત - પ્રત્યેક - અયશકીર્તિ) તેઉકાય - વાયુકાય જીવને આતપ - ઉદ્યોત - યશકીર્તિના ઉદયનો અભાવ હોવાથી ઉદીરણાનો પણ અભાવ છે. તેથી તેને આશ્રયીને ભાંગા ન થાય. સર્વ મલીને પરની ઉદીરણાએ ૧૩ ભાંગા થાય છે. (૫) ૫૩ની ઉદીરણાએ પર્યાપ્ત એકેન્દ્રિયને ૬ ભાંગા :- તથા શ્વાસોધ્વાસ પર્યાપ્તિએ પર્યાપ્ત થયેલાને ઉચ્છવાસ સહિત ૫રમાં આતપ કે ઉદ્યોતમાંથી એક ઉમેરવાથી પ૩ની ઉદીરણા થાય છે. અહીં જે પૂર્વ આતપ કે ઉદ્યોતના પરની ઉદીરણામાં ૬ ભાંગા થાય, તેમ અહીં પણ તે જ ૬ ભાંગા થાય છે. તેથી એકેન્દ્રિયના ભાંગાની સર્વસંખ્યા ૪૨ ભાંગા થાય છે. ૧૯ બેઇન્દ્રિયના ૬ ઉદીરણાસ્થાનો - છે. ૪૨ - ૫૨ - ૫૪ - ૫૫-૫૬ અને ૨૭ છે. (૧) ૪૨ની ઉદીરણાએ અપાન્તરાલમાં બેઇ ને ૩ ભાંગા:- ત્યાં તિર્યંચગતિ, તિર્યગાનુપૂર્વી, બેઇન્દ્રિયજાતિ, ત્રસનામ, બાદરનામ, પર્યાપ્ત કે અપર્યાપ્તમાંથી એક, દુર્ભગ, અનાદેય, યશ-કીર્તિ કે અયશકીર્તિમાંથી એક, એમ કુલ ૯ પ્રકૃતિઓ પૂર્વ કહેલ ૩૩ની સંખ્યાવાલી ધ્રુવ ઉદીરણા સાથે ઉમેરતા ૪૨ પ્રકૃતિઓની ઉદીરણા થાય છે. અને આ ૪૨ની ૧૬ અહીં “પર્યાપ્ત” અને “અપર્યાપ્ત” એ વિશેષણવાળા જીવો લબ્ધિ પર્યાપ્ત અને લબ્ધિ અપર્યાપ્ત જાણવાં. એ પ્રમાણે ઉદીરણાકરણમાં દરેક જગ્યાએ જાણવું. ૧ - બાદર - પ્રત્યેક - યશઃ કીર્તિ ૫ -- સૂક્ષ્મ – પ્રત્યેક - અયશકીર્તિ ૨ - " " અયશ કીર્તિ ૬ - " સાધારણ ૩ - " સાધારણ – યશકીર્તિ ૭ - વૈક્રિય વાયુકાય બાદર પર્યાપ્ત - પ્રત્યેક – યશ-કીર્તિ ૪ - " '' અયશઃ કીર્તિ બાદર – ઉદ્યત - પ્રત્યેક યશકીર્તિ ૪ - બાદર - ઉદ્યોત - સાધારણ - અયશ-કીર્તિ ૨ - " " " અયશઃ કીર્તિ ૫ - " - આંતપ - પ્રત્યેક – યશકીર્તિ ૩ - " " સાધારણ યશકીર્તિ ૬ - " " " અયશ-કીર્તિ ૧૯ ઉદીરણાસ્થાન - ૪૨ - ૫૦ - ૫૧ - પર - ૫૩ ભાંગા ૫ + ૧૧ + ૭ + ૧૩ + ૬ = ૪૨ For Personal & Private Use Only ૦ ૦ Page #94 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાકરણ ઉદીરણા અપાન્તરાલ ગતિમાં જાણવી. અને અહીં ૩ ભાંગા થાય છે અપર્યાપ્ત નામકર્મના ઉદયમાં અયશકીર્તિ સાથે એક ભાંગો અને પર્યાપ્તનામના ઉદયમાં યશ-કીર્તિ - અયશ-કીર્તિ સાથે બે ભાંગા (એમ કુલ ૩ ભાંગા થાય.) (૨) પરની ઉદીરણાએ શરીરસ્થ બેઇ ને ૩ ભાંગા - પછી શરીરસ્થ થયેલ બેઇન્દ્રિય જીવને ઔદારિકસપ્તક, હુડકસંસ્થાન, અંત્ય છેવટ્ટે સંઘયણ, ઉપઘાત, પ્રત્યેક એ ૧૧ પ્રકૃતિઓ ઉમેરવાથી અને તિર્યગાનુપૂર્વી બાદ કરવાથી પરની ઉદીરણા થાય છે. અહીં પણ પૂર્વની જેમ જ ત્રણ ભાંગા થાય છે. (૩) ૫૪ની ઉદીરણાએ શરીર પર્યાપ્ત બેઇ ને ૨ ભાંગા - પછી શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત થયેલા બેઇન્દ્રિય જીવને અશુભવિહાયોગતિ, પરાઘાત ઉમેરવાથી ૫૪ની ઉદીરણા થાય છે. અહીં યશકીર્તિ - અયશકીર્તિ સાથે બે ભાંગા થાય છે. (૪) ૫૫ની ઉદીરણાએ ઉચ્છવાસ પર્યાપ્ત બેઇ ને ૨ ભાંગા :- પછી શ્વાસોશ્વાસ પર્યાપ્તિએ પર્યાપ્ત થયેલ બેઇન્દ્રિય જીવને ઉચ્છવાસ ઉમેરતા પપની ઉદીરણા થાય છે. અહીં પણ પૂર્વની જેમ બે ભાંગા થાય છે. ૫૫ની ઉદીરણાએ શરીર પર્યાપ્ત બેઇને ૨ ભાંગા:- અથવા શરીર પર્યાપ્તિએ પર્યાપ્તને ઉચ્છવાસની અનુદીરણા અને ઉદ્યોતનામની ઉદીરણા થતાં પપની ઉદીરણા થાય છે. અહીં પણ પૂર્વની જેમ બે ભાંગા થાય છે. સર્વ મલીને પપની ઉદીરણાના ૪ ભાંગા થાય છે. (૫) ૫૬ની ઉદીરણાએ ભાષા પર્યાપ્ત બેઇને ૪ ભાંગા :- પછી ભાષા પર્યાપ્તિએ પર્યાપ્ત થયેલા બેઇન્દ્રિય જીવને ઉચ્છવાસ સહિત જે પ૫ પ્રકૃતિઓમાં સુસ્વર કે દુ:સ્વરમાંથી એક ઉમેરવાથી પ૬ની ઉદીરણા થાય છે. અહીં સુસ્વર - દુઃસ્વરને યશ-કીર્તિ - અયશકીર્તિ પદ,વડે જ ૪ ભાંગા થાય છે. ૫૬ની ઉદીરણાએ શ્વાસોશ્વાસ પર્યાપ્ત બેઇ ને ૨ ભાંગા :- શ્વાસોશ્વાસ પર્યાપ્તિએ પર્યાપ્ત થયેલ બેઇન્દ્રિય જીવને સ્વરની અનુદીરણા અને ઉદ્યોતનામની ઉદીરણા થયે પ૬ની ઉદીરણા થાય છે. અહીં યશકીર્તિ - અયશકીર્તિ સાથે બે ભાંગા થાય છે. સર્વ મલીને ૫૬ની ઉદીરણામાં ૬ ભાંગા થાય છે. (૬) ૫૭ની ઉદીરણાએ ભાષા પર્યાપ્ત બેઇને ૪ ભાંગા - પછી ભાષા પર્યાપ્તિએ પર્યાપ્ત થયેલા બેઇન્દ્રિય જીવને સ્વર સહિત જે પ૬ની ઉદીરણામાં ઉદ્યોતનામ ઉમેરવાથી પ૭ની ઉદીરણા થાય છે. અહીં સુસ્વર - દુઃસ્વર - યશ-કીર્તિ - અયશ-કીર્તિના ૪ ભાંગા થાય છે. તેથી સર્વ મલીને બેઇન્દ્રિયના ૨૨ ભાંગા થાય છે. એ પ્રમાણે તે ઇન્દ્રિય - ચઉરિન્દ્રિય જીવોના પણ ઉદીરણાસ્થાનોના તેટલાં ભાંગા વિચારવા, એમ સર્વ મલીને વિકસેન્દ્રિય જીવોના ૨૨ X ૩ = ૬૬ ભાંગા થાય. તિર્યંચ પંચેન્દ્રિયના ૬ ઉદીરણાસ્થાનો :- વૈક્રિય લબ્ધિ વગરના એવા તિર્યંચ પંચેન્દ્રિયના ૬ ઉદીરણાસ્થાનો છે. ૪૨ - ૫૨ - ૫૪ - ૫૫ - ૫૬ અને ૨૭. (૧) ૪૨ની ઉદીરણાએ અપાત્તરાલ ગતિમાં તિર્યંચ પંચેન્દ્રિયને ૫ ભાંગા :- ત્યાં તિર્યંચગતિ, તિર્યગાનુપૂર્વી, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત કે અપર્યાપ્તમાંથી એક સુભગ - આદેય યુગલ કે દુર્ભગ - અનાદેય યુગલમાંથી એક યુગલ, યશકીર્તિ કે અયશકીર્તિમાંથી એક આ ૯ પ્રકૃતિઓ પૂર્વની ધ્રુવોદીરણાની ૩૩ પ્રકૃતિઓ સાથે ભેગી કરતાં ૪રની ઉદીરણા થાય છે. અને આ ૪૨ની ઉદીરણા અપાન્તરાલ ગતિમાં જાણવી. અહીં ભાંગા -૫ થાય છે. ત્યાં પર્યાપ્તનામકર્મના ઉદયમાં વર્તતાં જીવને સુભગ - આદેય યુગલ, દુર્ભગ - અનાદેય યુગલ યશકીર્તિ - અયશ-કીર્તિ સાથે પરાવર્તનથી ૪ ભાંગા થાય છે. અપર્યાપ્તનામકર્મના ઉદયમાં રહેલાને તો દુર્ભગ - અનાદેય - અયશકીર્તિનો એક જ ભાંગો થાય છે. અહીં સુભગ - આદેય અથવા દુર્ભગ -અનાદેય બન્નેનો એકી સાથે જ ઉદય હોય છે. તેથી પાંચ ભાંગા કહ્યાં. અન્યમતે ૪૨ની ઉદીરણાએ ૯ ભાંગા*:- બીજા આચાર્ય કહે છે - આ બન્નેનો ઉદયભાવ હોય એ નિયમ અન્યથા પણ દેખાય છે. (એટલે કે બન્નેનો ઉદય જુદો પણ હોય સુભગના ઉદયે આદેયનો અનુદય પણ હોય) તેથી પર્યાપ્તનામના ૨૦ ૧ - પર્યાપ્ત - સુસ્વર - યશકીર્તિ ૩ - પર્યાપ્ત - દુવર - યશકીર્તિ ૨ - ' " - અશઃ કીર્તિ ૪ - ' " - અયશ-કીર્તિ ૨૧ ઉદીરણાસ્થાન - ૪૨ - ૫૨ - ૫૪ - ૫૫ - ૫૬ - ૫૭ ભાંગા ૩ + ૩ + ૨ + ૪ + ૬ + ૪ = ૨૨ ૨૨ ૧ - પર્યાપ્ત સુભગ - આદેય - યશઃ કીર્તિ ૫ - પર્યાપ્ત - સુભગ - આદેય - અયશકીર્તિ ૨ - " '' અનાય . ' ૬ - " " અનાદેય ૩ " દુર્ભગ - આદેય " ૭ - " દુર્ભગ - આદેય ૪ . '' '' અનાદય - ૮ - ” ” અનાદેય '' ૯ - અપર્યાપ્ત - દુર્ભગ - અનાદેય - અયશ-કીર્તિ For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૦ કર્મપ્રકૃતિ ભાગ-૨ ઉદયમાં વર્તતાં જીવને સુભગ - આદેય, દુર્ભગ - અનાદેય, યશ-કીર્તિ - અયશકીર્તિ સાથે ૮ ભાંગા પણ થાય. અપર્યાપ્તનામના ઉદયમાં તો દુર્ભગ - અનાદય - અયશકીર્તિનો એક જ ભાંગો હોય છે. એ સર્વ મલીને ૪૨ની ઉદીરણામાં ૯ ભાંગા થાય છે. (ચૂર્ણિકારે તો પાંચ જ ભાંગા કહ્યાં છે.) (૨) પરની ઉદીરણાએ શરીરસ્થ તિર્યંચ પંચેન્દ્રિયને ૧૪૫ ભાંગા :- પછી શરીરસ્થને દારિકસપ્તક, ૬ સંસ્થાનમાંથી એક, ૬ સંઘયણમાંથી એક, ઉપઘાત, પ્રત્યેક લક્ષણવાળી-૧૧ પ્રકૃતિઓ ઉમેરવાથી અને તિર્યગાનુપૂર્વી બાદ કરવાથી પરની ઉદીરણા થાય છે. ત્યાં ૧૪૫ ભાંગા થાય છે. તે આ પ્રમાણે કહે છે. - પર્યાપ્ત જીવને ૬ સંસ્થાન, ૬ સંઘયણ, સુભગ-આદેય, દુર્ભગ-અનાદેય એ બે યુગલને યશકીર્તિ અને અયશકીર્તિ સાથે પરસ્પર ગુણવાથી ૧૪૪ ભાંગા થાય છે. (૬ ૪૬ x ૨ x ૨ = ૧૪૪) અને અપર્યાપ્ત જીવને અન્ય સંસ્થાન, અન્ય સંઘયણ, દુર્ભગ, અનાદેય, અયશકીર્તિનો એક ભાગો થાય છે. સર્વમલીને ૧૪૫ ભાંગા થાય છૅ. અન્યમતે પરની ઉદીરણાએ ૨૮૯ ભાંગા :- અને જેઓના મતે સુભગ-આદેય, અથવા દુર્ભગ-અનાદેય એકી સાથે ઉદય નથી માનતા તેઓના મતે પરની ઉદીરણાએ ૨૮૯ ભાંગા થાય છે. ત્યાં પર્યાપ્ત જીવને સંસ્થાન, - સંઘયણ, સુભગ-દુર્ભગ, આદય-અનાદેય, યશ-કીર્તિ-અયશકીર્તિ ૬ x ૬ x ૨ x ૨ x ૨ = ૨૮૮ અને અપર્યાપ્તને પૂર્વ કહેલ ૧ કુલ ભાંગા -૨૮૯ (૩) ૫૪ની ઉદીરણાએ શરીર પર્યાપ્ત તિ, પંચે, ને - ૨૮૮ /૫૭૬ ભાંગા - પછી શરીર. પર્યાપ્તિએ પર્યાપ્ત જીવન પર પ્રવૃતિઓમાં પરાઘાત, શુભ કે અશુભવિહાયોગતિમાંથી એક ઉમેરવાથી ૫૪ની ઉદીરણા થાય છે. અને અહીં જે પૂર્વે પર્યાપ્તના ૧૪૪ ભાંગા કહ્યાં તેને જ વિહાયોગતિ-૨ વડે ગુણતાં ૧૪૪ x ૨ = ૨૮૮ ભાંગા થાય છે. અન્ય મતે ૨૮૮ X ૨ = પ૭૬ ભાંગા થાય છે. (૪) ૫૫ની ઉદીરણાએ શ્વાસોશ્વાસ પર્યાપ્ત તિ, પંચે ને ૨૮૮/૫૭૬ ભાંગા:- પછી શ્વાસોશ્વાસ પર્યાપ્તિએ પર્યાપ્ત થયેલ જીવને ઉચ્છવાસ ઉમેરતાં પપની ઉદીરણા થાય છે. અહીં પૂર્વની જેમ ૨૮૮ ભાંગા થાય છે. અને અન્ય મતે પ૭૬ ભાંગા થાય છે. પપની ઉદીરણાએ શરીર પર્યાપ્ત તિ, પંચે, ને ૨૮૮/૫૭૬ ભાંગા:- અથવા શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત જીવને ઉચ્છવાસની અનુદીરણા અને ઉદ્યોતનામની ઉદીરણા થયે પણ પપની ઉદીરણા થાય છે. અહીં પણ ભાંગા ૨૮૮ થાય છે. અન્ય મતે ૫૭૬ ભાંગા થાય છે. એ પ્રમાણે પપની ઉદીરણામાં સ્વમતે ૫૭૬ ભાંગા અને અન્ય મતે ૧૧૫ર ભાંગા થાય છે. (૫) પદની ઉદીરણાએ ભાષા પર્યાપ્ત તિ, પંચે, ને ૫૭૬ /૧૧૫૨ ભાંગા:- પછી ભાષા પર્યાપ્તિએ પર્યાપ્ત થયેલ જીવને સુસ્વર કે દુ:સ્વર ઉમેરવાથી પ૬ની ઉદીરણા થાય છે. ત્યાં સ્વમતથી ઉચ્છવાસ પર્યાપ્તને ૫૫ની ઉદીરણાના ૨૮૮ ભાંગાને બે સ્વર વડે ગુણતાં ૨૮૮ X ૨ = પ૭૬ ભાંગા થાય છે. અન્ય મત પ૭૬ x ૨=૧૧૫૨ ભાંગા થાય છે. ૫૬ની ઉદીરણાએ શ્વાસોશ્વાસ પર્યાપ્ત તિ, પંચે, ને ૨૮૮/૫૭૬ ભાંગા :- અથવા શ્વાસોશ્વાસ પર્યાપ્તિએ પર્યાપ્ત થયેલ જીવને સ્વરની અનુદીરણા અને ઉદ્યોત નામની ઉદીરણા થયે પ૬ની ઉદીરણા થાય છે. અને ત્યાં સ્વમતમાં ૨૮૮ ભાંગા પૂર્વની જેમ છે. અને અન્યમતે ૫૭૬ ભાંગા થાય છે. તેથી પ૬ની ઉદીરણામાં સર્વસંખ્યા સ્વમતથી પ૭૬ + ૨૮૮ = ૮૬૪, અન્યમતથી ૧૧૫૨ + ૫૭૬ = ૧૭૨૮ ભાંગા થાય છે. (૬) ૫૭ની ઉદીરણાએ ભાષા પર્યાપ્ત તિ, પંચે, ને ૫૭૬ / ૧૧૫૨ ભાંગા :- પછી સ્વર સહિત ૫૬માં ઉદ્યોતનામ ઉમેરવાથી પ૭ની ઉદીરણા થાય છે. ત્યાં સ્વર સહિત પ૬ની ઉદીરણાએ બે મતમાં જેટલાં ભાંગા કહ્યાં તેટલાં જ પ૭૬ ૧૧૫ર થાય છે. વૈક્રિય લબ્ધિવાળા તિર્યંચ પંચેન્દ્રિયને ૫ ઉદીરણાસ્થાનો :- તથા તે જ તિર્યંચ પંચેન્દ્રિય જીવને વૈક્રિય કરતાં ઉદીરણાસ્થાનો - ૫ છે. ૫૧ - ૫૩ - ૫૪ - ૫૫ અને ૨૬. (૧) ૫૧ની ઉદીરણાએ વૈ અપર્યાપ્ત તિo પંચે ને ૪/૮ ભાંગા :- ત્યાં વૈક્રિયસપ્તક, પ્રથમ સંસ્થાન, ઉપઘાત, પ્રત્યેક એ ૧૦ પ્રકૃતિઓ તિર્યંચ પંચેન્દ્રિય યોગ્ય ૪૨માં ઉમેરવાથી અને તિર્યગાનુપૂર્વી બાદ કરવાથી પ૧ પ્રકૃતિઓની ઉદીરણા થાય છે. અહીં સુભગ - આદેય યુગલ, દુર્ભગ-અનાદેય યુગલ, યશકીર્તિ -અયશકીર્તિ વડે ૪ ભાંગા થાય. અન્ય For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાકરણ ૭૧ મતે સુભગ-દુર્ભગ, આદય-અનાદેય, યશકીર્તિ-અયશકીર્તિ સાથે પ્રત્યેકના ૮ ભાંગા થાય છે. (૪૨ની ઉદીરણાની જેમ ભાંગા જાણવાં.) (૨) ૫૩ની ઉદીરણાએ શરીર પર્યાપ્ત વૈ તિપંચે ને ૪/૮ ભાંગા :- પછી (વૈક્રિય) શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત થયેલ જીવને પરાઘાત અને શુભવિહાયોગતિ ઉમેરવાથી પ૩ની ઉદીરણા થાય છે. અહીં પૂર્વની જેમ સ્વમતે ૪ ભાંગા અને અન્યમતે ૮ ભાંગા થાય છે. * (૩) ૫૪ની ઉદીરણાએ શ્વાસોશ્વાસ પર્યાવ્ર વેo તિo પંચે ને ૪/૮ ભાંગા :- પછી (વૈક્રિય સંબંધી) શ્વાસોશ્વાસ પર્યાપ્તિએ પર્યાપ્ત થયેલ જીવને ઉચ્છવાસ નામ ઉમેરવાથી પ૪ની ઉદીરણા થાય છે. અહીં પણ પૂર્વની જેમ સ્વમતે ૪ ભાંગા અને અન્યમતે ૮ ભાંગા થાય છે. ૫૪ની ઉદીરણાએ શ૦ પર્યાવૈદ્ર તિપંચેને ૪૮ ભાંગા :- અથવા શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત જીવને ઉચ્છવાસની અનુદીરણા અને ઉદ્યોત નામકર્મની ઉદીરણા થયે ૫૪ની ઉદીરણા થાય છે. અહીં સ્વમતે ૪ ભાંગા અને અન્યમતે ૮ ભાંગા થાય છે. એમ સર્વસંખ્યા ૫૪ની ઉદીરણાએ સ્વમતે ૪ + ૪ = ૮, અને અન્યમતે ૮ + ૮ = ૧૬ ભાંગા થાય છે. (૪) પપની ઉદીરણાએ ભાષા પર્યાપ્ત તિ, પંચે, ને ૪/૮ ભાંગા - પછી (વૈક્રિયશરીર સંબંધી) ભાષા પર્યાપ્તિએ પર્યાપ્તને ઉછુવાસ સહિત, પ૪માં સુસ્વર ઉમેરતાં પપની ઉદીરણા થાય છે. અહીં પણ સ્વમતે ૪ ભાંગા, અન્યમતે ૮ ભાંગા થાય છે. ૫૫ની ઉદીરણાએ શ્વાસોશ્વાસ પર્યાપ્ત વેo તિo પંચે ને ૪[૮ ભાંગા :- અથવા (વૈક્રિયશરીર સંબંધી) શ્વાસોશ્વાસ પર્યાપ્ત થયેલ જીવને સ્વરની અનુદીરણા અને ઉદ્યોતનામની ઉદીરણા થયે પપની ઉદીરણા થાય છે. અહીં પણ સ્વમતે ૪ ભાંગા અને અન્યમતે ૮ ભાંગા થાય છે. સર્વમલીને પપની ઉદીરણામાં સ્વમતે ૪ + ૪ = ૮, અને અન્યમતે ૮ + ૮ = ૧૬ ભાંગા થાય છે. | (૫) પ૬ની ઉદીરણાએ શ્વાસોપર્યાપ્ત વૈ તિપંચે ને ૪૮ ભાંગા :- પછી સ્વર સહિત ૫પની ઉદીરણામાં ઉદ્યોત ઉમેરવાથી પ૬ની ઉદીરણા થાય છે. અહીં પણ સ્વમતે ૪ ભાંગા, અને અન્યમતે ૮ ભાંગા થાય છે. વૈક્રિય કરતાં તિર્યંચ પંચેન્દ્રિયને સર્વ સંખ્યા ૨૮/૫૬ ભાંગા થાય છે. સર્વ તિર્યંચ પંચેન્દ્રિયના સ્વમતે ૨૪૮૨ ભાંગા, અને અન્ય તે ૪૯૬૨ ભાંગા થાય છે.' મનુષ્યના ઉદીરણાસ્થાનો :- ત્યાં કેવલીને પૂર્વ કહેલા જ ભાંગા છે. અને બીજા સામાન્ય મનુષ્યને – ૫ છે. ૪૨ - પર- ૫૪ - ૫૫ અને ૫૬ છે. આ સર્વ પણ જેમ તિર્યંચ પંચેન્દ્રિયના પૂર્વ કહ્યાં છે તે જ પ્રમાણે વિચારવાં. વિશેષ એ કે તિર્યંચગતિ - તિર્યગાનુપૂર્વાને સ્થાને મનુષ્યગતિ - મનુષ્યાનુપૂર્વી કહેવી. પપ અને પ૬ ના ઉદીરણાસ્થાનમાં ઉદ્યોત રહિત કહેવાં કારણ કે વૈક્રિય - આહારક લબ્ધિ યુક્ત મુનિ સિવાય બાકીના મનુષ્યોને ઉદ્યોતનામકર્મનો ઉદય ન હોય.' તેથી (ઉદીરણા પણ ન થાય.) ભાંગા પણ સર્વત્ર ઉદ્યોત રહિત તે જ પ્રમાણે સ્વમતે અને પરમત ની અપેક્ષાએ કહેવાં. તે આ પ્રમાણે કહે છે..... ૨૩ અહીં ઔદારિક શરીર સંબંધી સર્વ પર્યાપ્તિઓ વડે પર્યાપ્ત પરંતુ વૈક્રિય શરીર સંબંધી પર્યાપ્તિઓ વડે અપર્યાપ્ત. ૨૪ - ઉદીરણાસ્થાન - ૫૧ - ૫૩ - ૫૪ - ૫૫ - ૫૬ સ્વમતે ભાંગા - ૪ + ૮ + ૮ + ૮ + ૪ = ૨૮ અન્યમતે ભાંગા - ૮ + ૮ + ૧૬ + ૧૬ + ૮ = ૫૬ સર્વ તિર્યંચ પંચેન્દ્રિયના :ઉદીરણાસ્થાન - ૪૨ - ૫૨ - ૫૪ - ૫૫ - ૫૬ - ૫૭ - વૈ૦ વિ૦ ના સ્વમતે ભાંગા - ૫ + ૧૪૫ + ૨૮૮ + ૫૭૬ + ૮૬૪ + ૫૭૬ + ૨૮ = ૨૪૮૨ અન્યમતે ભાંગા - ૯ + ૨૮૯ + ૫૭૬ + ૧૧૫૨ + ૧૭૨૮ + ૧૧૫૨ + ૫૬ = ૪૯૬૨ ૨૬ અહીં વૈક્રિય અને આહારક કાયાની વિદુર્વણા રહિત, અને અસર્વજ્ઞ એવા સામાન્ય મનુષ્યોનું ગ્રહણ કરવું. ૨૭ એ કારણ થી જ કર્મવિપાક નામના પ્રથમ કર્મગ્રંથમાં ““રેર વિવિગ'' પદમાં માત્ર યતિ જ ગ્રહણ કર્યા છે. For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૨ કર્મપ્રકૃતિ ભાગ-૨ ઉદીરણાસ્થાન - ૪૨ - ૫૨ - ૫૪ - ૫૫ - ૫૬ સ્વમતે ભાંગા - ૫ + ૧૪૫ + ૨૮૮ + ૨૮૮ + ૫૭૬ = ૧૩૦૨ અન્યમતે ભાંગા - ૯ + ૨૮૯ + ૫૭૬ + પ૭૬ + ૧૧૫ર = ૨૬૦૨ વૈક્રિય કરતાં મનુષ્યના ૫ ઉદીરણાસ્થાનો :- વૈક્રિયશરીર કરતાં એવા મનુષ્યને પણ ૫ ઉદીરણાસ્થાનો છે. તે આ પ્રમાણે પ૧ - ૫૩- ૫૪ - પપ અને ૫૬ છે. (૧-૨) ૫૧-૫૩ની ઉદીરણાએ ૪/૮ ભાંગા :- ત્યાં પ૧ અને પ૩ ની ઉદીરણામાં જેમ પૂર્વ વૈક્રય તિર્યંચ પંચેન્દ્રિયના કહ્યાં તે પ્રમાણે અહીં પણ કહેવા. (૩) ૫૪ ની ઉદીરણાએ પ૯િ ભાંગા :- ઉચ્છવાસ સહિત ૫૪ની ઉદીરણામાં પૂર્વની જેમ સ્વમતે ૪ ભાંગા, અને અન્યમતે ૮ ભાંગા થાય છે. ઉત્તર વૈક્રિય કરતાં સંયત(મુનિને) ઉદ્યોત નામકર્મનો ઉદય હોય છે, બીજાને નહીં. તેથી ૫૪ ની ઉદીરણામાં પ્રશસ્ત એક જ ભાંગો થાય છે, કારણ કે સંયતોને દુર્ભગ - અનાદેય - અયશ-કીર્તિના ઉદયનો અભાવ છે. તેથી ૫૪ની ઉદીરણામાં સર્વસંખ્યા સ્વમતથી પ ભાંગા અને અન્યમતથી ૯ ભાંગા થાય છે. (૪) પપની ઉદીરણાએ ભાષા પર્યાવ્ર વૈદ્ય મનુ0 ને ૫૯ ભાંગા :- પછી ભાષા પર્યાપ્તિએ પર્યાપ્ત થયેલ મનુષ્યને ઉછુવાસ સહિત ૫૪ માં સુસ્વર ઉમેરવાથી પપની ઉદીરણા થાય છે. અહીં પણ પૂર્વની જેમ સ્વમતથી - ૪ ભાંગા અને અન્યમતે - ૮ ભાંગા થાય છે. અથવા સંયતને સ્વરની અનુદીરણા થયે અને ઉદ્યોતનામકર્મની ઉદીરણા થયે પપની ઉદીરણા થાય છે. અહીં પણ પૂર્વની જેમ એક જ ભાંગો થાય છે. તેથી પ૫ ની ઉદીરણામાં સર્વસંખ્યા સ્વમતથી – ૫ ભાંગા અને અન્યમતથી ૯ ભાંગા થાય છે. (૫) ૫૬ની ઉદીરણાએ ૧ ભાંગો :- સુસ્વર સહિત ૫૫ની ઉદીરણામાં ઉદ્યોત ઉમેરવાથી પ૬ની ઉદીરણ થાય છે. અને તેમાં એક જ પ્રશસ્ત ભાંગો થાય છે. સર્વસંખ્યા વૈક્રિય મનુષ્યને સ્વમતે - ૧૯ ભાંગા અને મતાન્તરે ૩૫ ભાંગા થાય છે. ૨૮ હવે આહારક કરતાં મુનિના ઉદીરણાસ્થાનો :- કહે છે. આહારક મુનિના ઉદીરણાસ્થાનો પાંચ છે. તે આ પ્રમાણે ૫૧ - ૫૩ - ૫૪ - ૫૫ અને ૫૬ છે. (૧) ૫૧ની ઉદીરણાએ - ૧ ભાંગો :- ત્યાં આહારકસપ્તક, સમચતુરસૃસંસ્થાન, ઉપઘાત, પ્રત્યેક એમ ૧૦ પ્રકૃતિ પૂર્વ કહેલ મનુષ્યગતિ પ્રાયોગ્ય ૪૨ માં ઉમેરવાથી અને મનુષ્યાનુપૂર્વી બાદ કરવાથી ૫૧ ની ઉદીરણા થાય છે. અહીં સર્વ પણ (આદેયાદિ) પદો શુભ હોવાથી એક જ ભાંગો (આહારક શરૂ કરનાર મુનિને જ) હોય છે. ' (૨) ૫૩ની ઉદીરણાએ - ૧ ભાંગો :- પછી શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત જીવને શુભવિહાયોગતિ અને પરાઘાત ઉમેરવાથી પ૩ની ઉદીરણા થાય છે. અહીં પણ એક જ ભાંગો થાય છે. (૩) ૫૪ની ઉદીરણાએ ૨ ભાંગા:- પછી શ્વાસોશ્વાસ પર્યાપ્તિએ પર્યાપ્ત જીવને ઉચ્છવાસ ઉમેરવાથી ૫૪ની ઉદીરણા થાય છે. અહીં પણ એક જ ભાંગો થાય છે. અથવા શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત થયેલ મુનિને ઉચ્છવાસની અનુદીરણા થયે અને ઉદ્યોતનામની ઉદીરણા થયે ૫૪ની ઉદીરણા થાય છે. અહીં પણ એક જ ભાંગો પ્રાપ્ત થાય છે. ૫૪ ની ઉદીરણામાં સર્વસંખ્યા બે ભાંગા થાય છે. | (૪) ૫૫ની ઉદીરણાએ ૨ ભાંગા:- પછી ભાષા પર્યાપ્તિએ પર્યાપ્ત થયેલ મુનિને ઉછુવાસ સહિત ૫૪ની ઉદીરણામાં સુસ્વર ઉમેરવાથી પ૫ની ઉદીરણા થાય છે. અહીં પણ પૂર્વની જેમ જ એક જ ભાંગો થાય છે. અથવા શ્વાસોશ્વાસ પર્યાપ્તિએ પર્યાપ્ત થયેલ મુનિને સ્વરની અનુદીરણા થયે અને ઉદ્યોતની ઉદીરણા થયે પપની ઉદીરણા થાય છે. અહીં પણ એક જ ભાંગો થાય છે. તેથી પપની ઉદીરણાએ સર્વસંખ્યા ૨ ભાંગા થાય છે. | (૫) ૫૬ની ઉદીરણાએ ૧ ભાંગો :- પછી ભાષા પર્યાપ્તિએ પર્યાપ્ત થયેલ મુનિને સ્વર સહિત ૫૫ની ઉદીરણામાં ઉદ્યોત ઉમેરવાથી પ૬ની ઉદીરણા થાય છે. અહીં પણ એક જ ભાંગો થાય છે. આહારક શરીરીની સર્વસંખ્યા ૭ ભાંગા ૨૮ ઉદીરણાસ્થાન - ૫૧ - ૫૩- ૫૪ - ૫૫ - ૫૬ સ્વમતે ભાંગા - ૪ + ૪ +૫ +૫ + ૧ = ૧૯ અન્યમતે ભાંગા - ૮ + ૮ +૯ +૯ + ૧ = ૩૫ For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાકરણ થાય છે. તે પ્રમાણે સામાન્ય મનુષ્ય - વૈક્રિયશરીરી - આહારકશરીરી અને કેવલીના સર્વસંખ્યા સ્વમતે ૧૩૩૪ ભાંગા અને અન્યમતે ર૬૫૦ ભાંગા થાય છે. દેવોના ઉદીરણાસ્થાનો :- ૬ છે. તે આ પ્રમાણે ૪૨-૫૧-૫૩-૫૪-૫૫ અને ૨૬ છે. (૧) ૪૨ની ઉદીરણાએ અપાન્તરાલ ગતિમાં ૪૮ ભાંગ :- ત્યાં દેવગતિ, દેવાનુપૂર્વી, પંચેન્દ્રિયજાતિ, ત્રાસ, બાદર, પર્યાપ્ત સુભગ-આદેય યુગલ કે દુર્ભગ - અનાદેય યુગલમાંથી એક એ ૯ પ્રકૃતિઓને ધ્રુવોદીરણાની ૩૩ પ્રકૃતિઓ સાથે ભેગી કરવાથી ૪૨નું ઉદીરણાસ્થાન થાય છે. અહીં સુભગ - આદેય યુગલ, દુર્ભગ- અનાદેય યુગલને યશકીર્તિ - અયશકીર્તિ વડે ૨ X ૨ = ૪ ભાંગા થાય છે. અન્યમતે સુભગ-દુર્ભગ સાથે આદેય - અનાદેયના અને યશ-કીર્તિ - અયશકીર્તિના- ૨ X ૨ X ૨ = ૮ ભાંગા થાય છે. (૨) ૫૧ની ઉદીરણાએ શરીરસ્થ દેવને ૪/૮ ભાંગા :- પછી શરીરસ્થ દેવને વૈક્રિયસપ્તક, સમચતુરસ્ત્ર સંસ્થાન, ઉપઘાત, પ્રત્યેક આ ૧૦ પ્રકૃતિઓ ઉમેરવાથી અને દેવાનુપૂર્વ બાદ કરવાથી ૫૧ પ્રકૃતિઓની ઉદીરણા થાય છે. અહીં પણ પૂર્વની જેમ સ્વમતે ૪ ભાંગા અને અન્યમતે ૮ ભાંગા થાય છે. | (૩) ૫૩ની ઉદીરણાએ શરીર પર્યાપ્ત દેવને ૪/૮ ભાંગ :- પછી શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત દેવને પરાઘાતશુભવિહાયોગતિ ઉમેરવાથી પ૩ની ઉદીરણા થાય છે. અહીં પણ પૂર્વની જેમ સ્વમતે ૪ ભાંગા અને અન્યમતે ૮ ભાંગા થાય છે. દેવોને અશુભવિહાયોગતિ ઉદય ન હોવાથી તેને આશ્રયીને ભાંગા થાય નહીં. (૪) ૫૪ની ઉદીરણાએ શ્વાસોશ્વાસ પર્યાપ્ત દેવને ૪/૮ ભાંગા :- પછી શ્વાસોશ્વાસ પર્યાપ્તિ વડે પર્યાપ્ત થયેલ દેવને ઉચ્છવાસ ઉમેરવાથી ૫૪ની ઉદીરણા થાય છે. અહીં પણ સ્વમતે ૪ ભાંગા અન્યમતે ૮ ભાંગા થાય છે. ૫૪ની ઉદીરણાએ શરીર પર્યા. દેવને ૪૮ ભાંગા :- અથવા શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત થયેલ દેવને ઉચ્છવાસની અનુદીરણા અને ઉદ્યોતનામકર્મની ઉદીરણા થયે ૫૪ની ઉદીરણા થાય છે. અહીં પણ સ્વમતે - ૪ ભાંગા અને અન્યમતે ૮ ભાંગા થાય છે. તેથી ૫૪ની ઉદીરણાએ સર્વસંખ્યા સ્વમતે ૮ અને અન્યમતે ૧૬ ભાંગા થાય છે. (૫) ૫૫ની ઉદીરણાએ ભાષા પર્યાપ્ત દેવને ૪૮ ભાંગા :- પછી ભાષા પર્યાપ્તિ વડે પર્યાપ્ત થયેલ દેવને ઉચ્છવાસ સહિત ૫૪માં સુસ્વર ઉમેરવાથી પ૫ની ઉદીરણા થાય છે. અહીં પણ સ્વમતે - ૪ ભાંગા અને અન્યમતે ૮ ભાંગા થાય - ૫૫ની ઉદીરણાએ શ્વાસોશ્વાસ પર્યાપ્ત દેવને ૪૮ ભાંગા :- શ્વાસોશ્વાસ પર્યાપ્ત દેવને સ્વરની અનુદીરણા થયે અને ઉદ્યોતનામકર્મની ઉદીરણા થયે ૫૫ની ઉદીરણા થાય છે. અહીં પણ સ્વમતે ૪ ભાંગા અને અન્યમતે ૮ ભાંગા થાય છે. સર્વમલીને પપની ઉદીરણામાં સ્વમતે ૮ ભાંગા અને અન્યમતે ૧૬ ભાંગા થાય છે. (૬) ૫૬ની ઉદીરણાએ ભાષા પર્યાપ્ત દેવને ૪/૮ ભાંગા:- પછી ભાષા પર્યાપ્તિ વડે પર્યાપ્ત થયેલ દેવને સુસ્વર સહિત ૫પની ઉદીરણામાં ઉદ્યોતનામકર્મ ઉમેરવાથી પ૬ની ઉદીરણા થાય છે. અહીં પણ સ્વમતે - ૪ ભાંગા અને અન્યમતે ૮ ભાંગા થાય છે. દેવોને સર્વસંખ્યા સ્વમતે ૩૨ ભાંગા અને અન્ય મતે ૬૪ ભાંગા થાય છે.' નારકના ઉદીરણાસ્થાનો :- પાંચ છે તે આ પ્રમાણે કહે છે. ૪૨ - ૫૧ - ૫૩ - ૫૪ અને ૫૫ છે. ૩૫ ઉદીરણાસ્થાન - ૫૧ - ૫૩- ૫૪ - ૫૫ - ૫૬ સ્વ-પરમત – ૧ + 1 + ૨ + ૨ + ૧ = ૭ ભાંગા સ્વમતે અન્યમતે સામાન્ય મનુષ્ય ૧૩૦૨ ૨૬૦૨ વિક્રિય શરીર, આહારક શરીર કેવલીના મનુષ્યગતિના કુલ ભાંગા ૧૩૩૪ ૨૬૫૦ ઉદીરણાસ્થાનો - ૪૨ - ૫૧ - ૫૩ - ૫૪ - ૫૫ - ૫૬ સ્વમતે ભાંગા - ૪ + ૪ + ૪ + ૮ + ૮ + ૪ = ૩૨ અન્યમતે ભાંગા - ૮ + ૮ + ૮ + ૧૬ + ૧૬ + ૮ = ૬૪ For Personal & Private Use Only ૩૧ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૭૪ કર્મપ્રકૃતિ ભાગ-૨ (૧) ૪૨ની ઉદીરણાએ અપાન્તરાલ ગતિમાં એક ભાંગો :- ત્યાં નરકગતિ, નરકાનુપૂર્વી, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, દુર્ભગ, અનાદેય, અયશકીર્તિ એ ૯ પ્રકૃતિઓ ધ્રુવોદીરણાની ૩૩ પ્રકૃતિઓ સાથે ભેગી કરવાથી ૪૨ પ્રકૃતિઓની ઉદીરણા થાય છે. અહીં સર્વ અશુભ પદો હોવાથી એક જ ભાંગો થાય છે. (૨) ૫૧ની ઉદીરણાએ શરીરસ્થ નારકને એક ભાંગો :- પછી શરીર0 નારકને વૈક્રિયસપ્તક, હુડકસંસ્થાન, ઉપઘાત, પ્રત્યેક એ ૧૦ પ્રકૃતિઓ ઉમેરવાથી અને નરકાનુપૂર્વી બાદ કરવાથી ૫૧ પ્રકૃતિઓની ઉદીરણા થયા છે. અહીં પણ એક જ ભાંગો થાય છે. | (૩) ૫૩ની ઉદીરણાએ શરીર પર્યાપ્ત નારકને એક ભાંગો :- પછી શરીર પર્યાપ્તિ વડે પર્યાપ્ત થયેલ નારકને પરાઘાત, અશુભવિહાયોગતિ ઉમેરવાથી પ૩ની ઉદીરણા થાય છે. અહીં પણ એક જ ભાંગો થાય છે. (૪) ૫૪ની ઉદીરણાએ શ્વાસોશ્વાસ પર્યાપ્ત નારકને એક ભાંગો :- પછી શ્વાસોશ્વાસ પર્યાપ્તિ વડે પર્યાપ્ત થયેલ નારકને ઉચ્છવાસ ઉમેરવાથી ૫૪ની ઉદીરણા થાય છે. અહીં પણ એક જ ભાંગો થાય છે. (૫) ૫૫ની ઉદીરણાએ ભાષા પર્યાપ્ત નારકને એક ભાંગો :- પછી ભાષા પર્યાપ્તિ વડે પર્યાપ્ત થયેલ નારકને દુ:સ્વર ઉમેરવાથી પંપની ઉદીરણા થાય છે. અહીં પણ એક જ ભાંગો થાય છે. નારકીના સર્વ ભાંગાની સંખ્યા પાંચ થાય છે. તે પ્રમાણે નામકર્મના ઉદીરણાસ્થાનો કહ્યાં. (ઇતિ જીવભેદે ઉદીરણાસ્થાન પ્રરૂપણા સમાપ્ત) ગુણસ્થાનકને વિષે નામકર્મના ઉદીરણાસ્થાનો :- હવે તે જ નામકર્મના ઉદીરણાસ્થાનોને ગુણસ્થાનકને વિષે જોડીને કહે છે ‘‘સુ પામસ'' ઇત્યાદિ મિથ્યાષ્ટિ આદિથી સયોગી કેવલી સુધીના ગુણસ્થાનકને વિષે યથાસંખ્યા પ્રમાણે ૯ આદિ ઉદીરણાસ્થાનો છે. (૧) પ્રથમ ગુણસ્થાનકના ઉદીરણાસ્થાનો - ત્યાં મિથ્યાષ્ટિને ૯ ઉદીરણાસ્થાનો છે. તે આ પ્રમાણે કહે છે. ૪૨ - ૫૦ - ૫૧ - ૫૨ - ૫૩ - ૫૪ - ૫૫ - ૫૬ અને ૫૭. આ સર્વ પણ મિથ્યાષ્ટિ એવા એકેન્દ્રિય આદિને સ્વયં વિચારી લેવા. (૨) બીજા ગુણસ્થાનકના ૭ ઉદીરણાસ્થાનો - સાસ્વાદન સમ્યગુદૃષ્ટિને ૭ ઉદીરણાસ્થાનો છે. તે આ પ્રમાણે કહે છે. ૪૫-૫૦-૫૧-૫૨-૫૫-૫૬ અને ૨૭ છે. ત્યાં ૪૨ની ઉદીરણા બાદર એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, તિર્યચપંચેન્દ્રિય, મનુષ્ય અને દેવોને અપાન્તરાલ ગતિમાં સાસ્વાદન સમ્યગુદૃષ્ટિને હોય છે. તથા ૫૦ની ઉદીરણા દેહસ્થ એકેન્દ્રિયને હોય છે. ૫૧ની ઉદીરણા દેહસ્થ દેવોને હોય છે. પરની ઉદીરણા દેહી વિકસેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્યને હોય છે. પપની ઉદીરણા પર્યાપ્ત દેવ-નારકને હોય છે. ૫૬ની ઉદીરણા પર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિય મનુષ્ય અને દેવોને હોય છે. ૫૭ની ઉદીરણા ઉદ્યોતના ઉદયમાં વર્તતાં તિર્યંચ પંચેન્દ્રિયને હોય છે. (૩) ત્રીજા ગુણસ્થાનકના - ૩ ઉદીરણાસ્થાનો - મિશ્રદૃષ્ટિને ત્રણ ઉદીરણાસ્થાનો છે. ૫૫-૫૬ અને ૨૭. ત્યાં પપની ઉદીરણા દેવ-નારકને હોય છે. પ૬ની ઉદીરણા તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય અને દેવોને હોય છે. પ૭ની ઉદીરણા ઉદ્યોતના ઉદયમાં વર્તતાં તિર્યંચ પંચેન્દ્રિયને હોય છે. (૪) ચોથા ગુણસ્થાનકના ૮ ઉદીરણાસ્થાનો :- અવિરત સમ્યગુદૃષ્ટિને ૮ ઉદીરણાસ્થાન છે. ૪૨ અને ૫૧ આદિ-૭ છે. ત્યાં ૪૨ની ઉદીરણા નારકી, દેવ, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોને હોય છે. ૫૧ની ઉદીરણા દેવ, નારકીને (*અને વૈક્રિય તિર્યંચ તથા વૈક્રિય મનુષ્યને) હોય છે. પરની ઉદીરણા તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યને હોય છે. પ૩ની ઉદીરણા નારકી, દેવ, વૈક્રિય તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યને હોય છે. ૫૪ની ઉદીરણા દેવ, નારક, તિર્યંચ પંચેન્દ્રિય, વૈક્રિય તિર્યંચ પંચેન્દ્રિયને [‘મનુષ્ય અને વૈક્રિય મનુષ્યને] હોય છે. ૫૫ની ઉદીરણા પણ તે જ જીવોને હોય છે, પ૬ની ઉદીરણા દેવ, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્યોને હોય છે. ૫૭ની ઉદીરણા ઉદ્યોતના ઉદયમાં વર્તતાં એવા તિર્યંચ પંચેન્દ્રિયને હોય છે. (૫) પાચમા ગુણસ્થાનકના ૬ ઉદીરણાસ્થાનો :- દેશવિરતના ઉદીરણાસ્થાનો -૬ છે. ૨૧-૫૩-૫૪-૫૫-૫૬-અને પ૭ છે. ત્યાં ૫૧-૫૩-૫૪-૫૫ એ ૪ ઉદીરણાસ્થાનો વૈક્રિય દેહમાં વર્તતાં તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યને હોય છે. પ૬ની ઉદીરણા સ્વભાવસ્થ - તિર્યંચ, મનુષ્ય અને વૈક્રિય શરીરી તિર્યંચ - મનુષ્યને હોય છે. પ૭ની ઉદીરણા ઉદ્યોત સહિત તિર્યંચ પંચેન્દ્રિયને હોય છે. () છઠ્ઠા ગુણસ્થાનકના ૫ ઉદીરણાસ્થાનો :- પ્રમત્ત સંયતને ૫ ઉદીરણાસ્થાનો છે. ૫૧ અને પ૩ આદિ - ૪ છે. અને આ પાંચે પણ ઉદીરણાસ્થાનો વૈક્રિયશરીરી અને આહારકશરીરીને હોય છે. પદનું ઉદીરણાસ્થાન દારિક શરીરવાળાને પણ હોય છે. ૩૨ આ બન્ને કૌસમાં લખેલ વાત ટીકામાં નથી પણ તે જરૂરી છે. For Personal & Private Use Only www jainelibrary.org Page #100 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાકરણ ૭૫ (૭) સાતમા ગુણસ્થાનકના ૨ ઉદીરણાસ્થાનો - અપ્રમત્ત સંયતને પ૫ અને પ૬ એ બે ઉદીરણાસ્થાનો છે. ત્યાં પદનું ઉદીરણાસ્થાન ઔદારિક શરીરવાળાને હોય છે. સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત એવા કેટલાક વૈક્રિય અને આહારકશરીરી મુનિને કેટલાક કાલ અપ્રમત્તપણું હોવાથી પણ તેઓને બે ઉદીરણાસ્થાન હોય છે. (૮થી ૧૨) ગુણસ્થાનકના ૧ ઉદીરણાસ્થાન :- અપૂર્વકરણાદિ પાંચ ગુણસ્થાનકને વિષે પ૬નું એક ઉદીરણાસ્થાન છે. અને તે ઔદારિક શરીરવાળાને જાણવું. ૧૩માં ગુણસ્થાનકના ૮ ઉદીરણાસ્થાન :- એક સયોગી ગુણસ્થાનકને વિષે ૮ ઉદીરણાસ્થાનો છે. ૪૧-૪૨ અને પર આદિ ૬. અને તે પૂર્વે જ (કેવલીના ભાગમાં) કહ્યાં છે. (યંત્ર નં- ૪ જુઓ) ઉદીરણાસ્થાનો વિષે ભાંગા :- તે પ્રમાણે ગુણસ્થાનકને વિષે નામકર્મના ઉદીરણાસ્થાનો કહ્યાં. હવે ક્યા ઉદીરણાસ્થાનમાં કેટલાં ભાંગા પ્રાપ્ત થાય છે તેનું સંકલન કરવાની ઇચ્છાવાળા કહે છે. ‘‘ટાઈવિમેન'' ઇત્યાદિ સ્થાનક ક્રમથી ૪૧ આદિ ઉદીરણાસ્થાનના ક્રમથી ભાંગા પણ વક્ષ્યમાન કહ્યાં છે તે રીતે જાણવાં. તે આ પ્રમાણે કહે છે. (૧) ૪૧ની ઉદીરણાએ એક ભાંગો :- ૪૧ના ઉદીરણાસ્થાનમાં એક ભાંગો અને તે તીર્થકર કેવલીને હોય છે. (૨) ૪રની ઉદીરણાએ ૩૦/૪૨ ભાંગા - ૪રના ઉદીરણાસ્થાનમાં ૩૦ ભાંગા છે. ત્યાં નારકીને આશ્રયીને ૧, એકેન્દ્રિયને આશ્રયીને ૫, વિકલેન્દ્રિયને આશ્રયીને દરેકના ૩ એટલે ૩ X ૩ = ૯, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યને આશ્રયીને પ-૫, જિનને આશ્રયીને - ૧, દેવોને આશ્રયીને ૪ = ૩૦ કુલ ભાંગા. અન્યમતે તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યને આશ્રયીને ૯-૯,. દેવોને આશ્રીયને ૮ ભાંગા પ્રાપ્ત થાય છે. તેથી કુલ ૪૨ ભાંગા ૪૨ની ઉદીરણામાં થાય છે. . (૩) ૫૦ની ઉદરીણાએ ૧૧ ભાંગા :- ૫૦ના ઉદીરણાસ્થાનમાં ૧૧ ભાંગા અને તે એકેન્દ્રિયને વિષે જ પ્રાપ્ત થાય છે. બીજે ૫૦ની ઉદીરણા નથી. (ગુણસ્થાનકને વિષે નામકર્મના ઉદીરણાસ્થાનોનું યંત્ર નંબર - ૪) ગુણસ્થાનક | કેટલાં ઉદીરણાસ્થાન કયા કયા ઉદીરણાસ્થાનો ૪૨-૫૦-૫૧-૫૨-૫૩-૫૪-પપ-પ૬ અને ૨૭, ૪૨-૫૦-૫૧-પર-પપ-પ૬ અને ૨૭. પપ-પ૬ અને ૨૭. ૪૨-૫૧-૫૨-૫૩-૫૪-૫૫-૫૬ અને ૨૭, ૫૧-૫૩-૫૪-૫૫-૫૬ અને ૧૭. ૫૧-૫૩-૫૪-૫૫ અને . ૫૫-૫૬. ૮થી૧૨ પ૬, - ૧૩ ૪૧-૪૨-૫૨-૫૩-૫૪-૫૫-૫૬ અને ૨૭. આનું આ જ યંત્ર વર્ણાદિ - ૨૦ ના બદલે ૪ ગણવાથી અને બંધન સંઘાતન ન ગણવાથી એટલે કે ઔદારિકસપ્તકાદિના બદલે ઔદારિકદ્ધિકાદિ ગણવાથી નામકર્મના ઉદયસ્થાનો ૬ઠ્ઠા કર્મગ્રંથ પ્રમાણે નીચે પ્રમાણે આવે યંત્ર નં ૪૧ , ૩૩ અપ્રમત્ત સંયતને સામાન્યથી પ૬નું ઉદીરણાસ્થાન છે. ઉત્તરવૈક્રિય અને આહારક વૈક્રિયવાળાને જેને ઉર્ધાતનો ઉદય નથી તેની અપેક્ષાએ ૫૫નું ઉદીરણાસ્થાન છે. અને જેને ઉદ્યતનો ઉદય છે. તેની અપેક્ષાએ ૫૬નું ઉદીરણાસ્થાન છે. ઉત્તરવૈક્રિય અને આહારકમાં આ બન્ને ઉદયસ્થાનો સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત હોય છે. ઉદ્યોતનો ઉદય કેટલાકને હોય છે, અને કેટલાકને નથી હોતો તેથી પપપ૬ ના સ્થાનો વિકલ્પ છે. કોઈ પણ પર્યાપ્તિ અધુરી હોવાથી પપનો વિકલ્પ નથી. એટલે કે ઉદ્યોત ન હોય તો જ પપનું ઉદીરણાસ્થાન હોય, સ્વર ઓછો કરી ૫૫ ન કરવા. For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ૭૬ કર્મપ્રકૃતિ ભાગ-૨ ગુણસ્થાનક વિષે નામકર્મના ઉદયસ્થાનોનું યંત્ર નં.-૪/૧(૬ઠ્ઠા કર્મગ્રંથના આધારે) ગુણસ્થાનક | કેટલાં ઉદયસ્થાન કયા કયા ઉદયસ્થાનકો | ૨૧-૨૪-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧ | ૨૧-૨૪-૨૫-૨૬-૨૮-૩૦-૩૧ ૨૯-૩૦-૩૧. ૨૧-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧ ૨પ-૨૭-૨૮-૨૯-૩૦-૩૧. ૨૫-૨૭-૨૮-૨૯-૩૦. ૨૯-૩૦ ૮ થી ૧૨ ૩૦ ૧૩ ૨૦-૨૧-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧ ૧૪ ૮-૯ ઉદીરણા નથી. (૪) ૫૧ની ઉદીરણાએ ૨૧/૩૩ ભાંગા :- ૫૧ના ઉદીરણાસ્થાનમાં ૨૧ ભાંગા થાય છે. ત્યાં નારકીને વિષે-૧, એકેન્દ્રિયને વિષે-૭, વૈક્રિય તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યને વિષે-૪-૪, આહારકશરીરી સંયતને વિષે-૧, દેવને વિષે-૪ = કુલ ૨૧ ભાંગા છે. અન્યમતે વૈક્રિય તિર્યંચ પંચેન્દ્રિય મનુષ્ય અને દેવને વિષે દરેકના ૮-૮ ભાંગા પ્રાપ્ત થાય છે. તેથી અન્યમતે કુલ - ૩૩ ભાંગા થાય છે. (૫) પરની ઉદીરણાએ ૩૧૨/૬૦૦ ભાંગા :- ““સવાર તિસ ''ત્તિ -૧૨ અધિક ૩૦૦ એટલે ૩૧૨ ભાંગા પરની ઉદરીણામાં જાણવાં. ત્યાં એકેન્દ્રિયને આશ્રયીને ૧૩, વિકલેન્દ્રિયને વિષે દરેકના ૩ એટલે ૩ X ૩ = ૯ થાય છે, તિર્યંચ પંચેન્દ્રિયને વિષે ૧૪૫, મનુષ્યને વિષે પણ ૧૪૫ = કુલ ૩૧૨ ભાંગા થાય છે. અને અન્યમતે પરની ઉદીરણામાં ૬૦૦ ભાંગા જાણવાં. તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યને વિષે દરેકને ૨૮૯ ભાંગા થાય છે. (૬) ૫૩ની ઉદીરણાએ ૨૧/૩૩ ભાંગા :- ૫૩ના ઉદીરણાસ્થાનમાં ૨૧ ભાંગા થાય છે. ત્યાં નારકીને વિષે એક, એકેન્દ્રિયને વિષે - ૬, વૈક્રિય તિર્યંચ પંચેન્દ્રિયને વિષે -૪, વૈક્રિય મનુષ્યને વિષે પણ-૪, આહારકશરીરી સંયતને આશ્રયીને-૧, જિનને વિષે પણ ૧ અને દેવને વિષે -૪ ભાંગા એમ કુલ - ૨૧ ભાંગા થાય છે. અહીં પણ અન્યમતે વૈક્રિય તિર્યંચ, મનુષ્ય અને દેવને વિષે દરેકને ૮-૮ ભાંગા થાય છે. તેથી પ૩ની ઉદીરણામાં અન્ય મતે ૩૩ ભાંગા થાય છે. (૭) ૫૪ની ઉદીરણાએ ૬૦૬/૧૨૦૨ ભાંગા:- ૫૪ના ઉદીરણાસ્થાનમાં ૬૦૬ ભાંગા થાય છે, તે આ પ્રમાણે કહે છે. નારકીને વિષે એક, વિકસેન્દ્રિયને વિષે દરેકના -૨ એટલે ૨ X ૩ = ૬, સ્વભાવસ્થ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યને વિષે દરેકને ૨૮૮, વૈક્રિય તિર્યંચ પંચેન્દ્રિયને વિષે -૮, વૈક્રિય મનુષ્યને વિષે ૪, વૈક્રિય શરીરી સંયતને આશ્રયીને ઉદ્યોત સાથેના ઉદયમાં ૧, આહારક સંવતને વિષે ર અને દેવને વિષે ૮ = કુલ ૬૦૬ ભાંગા થાય છે. અન્યમતે સામાન્ય તિર્યંચ પંચેન્દ્રિયને વિષે પ૭૬, વૈક્રિય તિર્યંચ પંચેન્દ્રિયને વિષે ૧૬, સામાન્ય મનુષ્યને વિષે પ૭૬, વૈક્રિય મનુષ્યને વિષે ૯ અને દેવને વિષે ૧૬ ભાંગા પ્રાપ્ત થાય છે. બાકીના તો તે પ્રમાણે છે તેથી પ૪ની ઉદીરણામાં ૧૨૦૨ ભાંગા અન્યમતે થાય છે. (૭) ૫પની ઉદીરણાએ ૯૦૧/૧૭૮૫ ભાંગા :- પપના ઉદીરણાસ્થાનમાં ૯૦૧ ભાંગા થાય છે. તે આ પ્રમાણે કહે છે. નારકીને વિષે - ૧, બેઇન્દ્રિય-તે ઇન્દ્રિય-ચઉરિન્દ્રિય દરેકને વિષે ૪ એટલે ૪ X ૩ = ૧૨, સ્વભાવસ્થ તિર્યંચ પંચેન્દ્રિયને વિષે પ૭૬, વૈક્રિય શરીરી તિપંચે ને વિષે ૮, સ્વાભાવસ્થ મનુષ્યને વિષે ૨૮૮, વૈક્રિય શરીરી મનુષ્યને વિષે -- ૪, વૈક્રિય સંયતને ઉદ્યોત સાથે - ૧, આહારકશરીરીને વિષે - ૨, તીર્થકરને વિષે -૧ અને દેવને વિષે -૮ = કુલ ૯૦૧ ભાંગા થાય છે. અને અન્યમતે તો તિર્યંચ પંચેન્દ્રિયને વિષે ૧૧૫૨, વૈક્રિય તિર્યંચ પંચેન્દ્રિયને વિષે - ૧૬, સ્વભાવસ્થ For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાકરણ મનુષ્યને વિષે ૫૭૬, વૈક્રિય મનુષ્યને વિષે ૯ અને દેવને વિષે ૧૬ પ્રાપ્ત થાય છે. બાકીના તો તે પ્રમાણે છે તેથી ૫૫ની ઉદીરણામાં કુલ ૧૭૮૫ ભાંગા અન્યમતે થાય છે. (૮) ૫૬ની ઉદીરણાએ ૧૪૬૯/૨૯૧૭ ભાંગા :- ૫૬ના ઉદીરણાસ્થાનમાં ૧૪૬૯ ભાંગા થાય છે. તે આ પ્રમાણે કહે છે. વિકલેન્દ્રિયને વિષે દરેકને ૬ પ્રાપ્ત થાય તેથી ૬ X ૩ = ૧૮, સ્વભાવસ્થ તિર્યંચ પંચેન્દ્રિયને વિષે ૮૬૪, વૈક્રિય શરીરી તિ૰પંચે ને વિષે ૪, મનુષ્યને વિષે ૫૭૬, વૈક્રિયશરીરી સંયતને વિષે ઉદ્યોત સહિત ૧, આહારકશરીરીને વિષે ૧, તીર્થંકરને વિષે પણ ૧ અને દેવને વિષે ૪ એમ કુલ ૧૪૬૯ ભાંગા થાય છે. અને અન્યમતે તિર્યંચ પંચેન્દ્રિયને વિષે ૧૭૨૮, વૈક્રિય તિર્યંચ પંચેન્દ્રિયને વિષે ૮, મનુષ્યને વિષે ૧૧૫૨ અને દેવને વિષે ૮ ભાંગા પ્રાપ્ત થાય છે, બાકીના તો તે પ્રમાણે છે તેથી ૫૬ની ઉદીરણામાં ૨૯૧૭ ભાંગા અન્યમતે થાય છે. (૯) ૫૭ની ઉદીરણાએ ૫૮૯/૧૧૬૫ ભાંગા ઃ ૫૭ના ઉદીરણાસ્થાનમાં ૫૮૯ ભાંગા થાય છે. તે આ પ્રમાણે કહે છે. વિકલેન્દ્રિયને વિષે દરેકને ૪ પ્રાપ્ત થાય એટલે ૪ X ૩ = ૧૨, તિર્યંચ પંચેન્દ્રિયને વિષે ૫૭૬ અને તીર્થંકરને વિષે-૧ = કુલ ૫૮૯ ભાંગા થાય છે. અહીં પણ અન્યમતે તિર્યંચ પંચેન્દ્રિયને વિષે ૧૧૫૨ ભાંગા પ્રાપ્ત થાય છે. તેથી ૫૬ની ઉદીરણામાં સર્વ મળીને ૧૧૬૫ ભાંગા અન્યમતે થાય છે. पण णव णवगच्छक्काणि गइसु ठाणाणि सेसकम्माणं । ોમેન એય, સાહિત્ત્તોપાક || ૨૮ ॥ 66 पञ्च - नव नवकषट्कानि गतिषु स्थानानि शेषकर्मणाम् । વૈવમેવ જ્ઞેય, સાવિત્વે પ્રત્યા ઃ ॥ ૨૮ | ગાથાર્થ :- નરકગતિમાં - ૫, તિર્યંચગતિમાં - ૯, મનુષ્યગતિમાં - ૯ અને દેવગતિમાં ૬ ઉદીરણાસ્થાનો છે. અને શેષ જ્ઞાનાવરણાદિ કર્મોમાં એકેક ઉદીરણાસ્થાન છે. એ એકેક પ્રકૃતિઓની ઉદીરણાનું સ્વામિત્વ સ્વયં નિશ્ચય કરીને કહેવું. ટીકાર્થ :- ગતિને વિષે ઉદીરણાસ્થાનો :- હવે ગતિને આશ્રયીને સ્થાનપ્રરૂપણા કહે છે. નરકગતિને વિષે ૫ ઉદીરણાસ્થાનો છે. તે આ પ્રમાણે ૪૨-૫૧-૫૩-૫૪ અને ૫૫ છે. તિર્યંચગતિને વિષે ૪૧ સિવાયના ૯ ઉદીરણાસ્થાનો છે. મનુષ્યગતિને વિષે સયોગી કેવલી આદિને આશ્રયી ૫૦ સિવાયના ૯ ઉદીરણાસ્થાનો છે. દેવગતિને વિષે ૬ ઉદીરણાસ્થાનો છે. ૪૨-૫૧ અને૫૩ આદિ ૪ (૫૩-૫૪-૫૫-૫૬) છે. આ સર્વ પણ પૂર્વે કહ્યાં છે. તે પ્રમાણે નામકર્મના ઉદીરણાસ્થાનો વિસ્તારથી કહ્યાં. (યંત્ર નં ૫ જુઓ) ઇતિ નામકર્મના ઉદીરણાસ્થાનો અને ભાંગા સમાપ્ત -: અથ જ્ઞાનાવરણાદિ ૫ કર્મોના ઉદીરણાસ્થાનો : હવે બાકીના કર્મના ઉદીરણાસ્થાનો કહે છે. ‘‘સેસમ્માનં’’ ઇત્યાદિ બાકીના કર્મ જ્ઞાનાવરણ, વેદનીય, આયુષ્ય, ગોત્ર અને અંતરાયકર્મના ઉદીરણાસ્થાન એકેક જાણવાં. તે આ પ્રમાણે કહે છે. જ્ઞાનાવરણ અને અંતરાયકર્મની ૫-૫ પ્રકૃતિરૂપ એક એક ઉદીરણાસ્થાન છે. વેદનીય, આયુષ્ય અને ગોત્રકર્મમાં પણ અનુભવથી એટલે વેદ્યમાન એક પ્રકૃતિરૂપ એક ઉદીરણાસ્થાન છે. કારણ કે આ ૩ કર્મની બે -ત્રણ આદિ પ્રકૃતિ એકી સાથે ઉદય ન હોવાથી એકી સાથે ઉદીરણા પણ થતી નથી. અને તેથી આ કર્મના એક એક ઉદીરણાસ્થાન અને એક એક પ્રકૃતિના ઉદીરણા સ્વામિત્વને‘સાથાયિત્વા’તે ગુણસ્થાનક અને નરકાદિ ગતિને વિષે સ્વયમ્ નિશ્ચય કરીને કહેવું ઇતિ જ્ઞાનાવરણાદિ - ૫ કર્મોના ઉદીરણાસ્થાનો સમાપ્ત ઇતિ ૫-૬ઠ્ઠી ઉદીરણાસ્થાન સ્વામિત્વ પ્રરૂપણા સમાપ્ત ઇતિ ૧લી પ્રકૃતિ ઉદીરણા સમાપ્ત For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only નં. સર્વ જીવોને વિષે નામકર્મના ઉદીરણાસ્થાનો અને ભાંગા પ્રદર્શક યંત્ર નંબર -૫ (ગાથા ૨૫ થી ૨૮ના આધારે) ઉદીરણાસ્થાન ૪૨ ૫૦ પર ૫૩ ૫૪ ૫૫ ૫૬ ૫૭ ભાગા કુલ ૪૧ ઉદીરણા સ્વ અન્ય સ્વ અન્ય સ્વ સ્થાન મતે મતે મતે મતે મતે જીવોના નામ નિયંચગતિ – એકેન્દ્રિય ૧ બેઇન્દ્રિય ૨. તઇન્દ્રિય ૩ ૪ ચÎરિન્દ્રિય નિયંચેન્દ્રિય ૫ ૬. રકિય તિષ્ઠ પ કુલ નિયંચગતિના ભાંગા મનુષ્યગતિ : સામાન્ય મનુષ્ય ૧ વિક્રિય ૨ ૩. મનુષ્ય આહારક મુનિ સામાન્ય કેવલી ૪ ૫ તીર્થંકર કેવી કુલ મનુષ્યગતિનાં ભાંગા ૫ ૬ ૬ ૬ ૬ ૫ ૫ ૫ ૫ . ૫ - દેવગતિ – ૬ ૫ નરકતિ :ચારેગતિના કુલ ભાંગા ઃ-| ૧૦ - ૧ - ૧ - ૧ - ૫ | ૫ |૧૧|૧૧| ૭ ૭ | ∞| દ | | ૭ | ૭ F_| ૩ ૫ | ૯ ૫૧ અન્ય સ્વ અન્ય મતે મતે મતે ૧ ૧ ૧૦ ८ ૧ ૪ ૧ - ૫ ૪ ૧ - ८ - ८ ૧ સ્વ મતે ८. ૧૩ ૧ 3 ૩ અન્ય | સ્વ અન્ય મતે મતેમતે 3 ૧૩ ર ૬ ર ૪ ૬ ૪ ર ર ૪ ૪ ૬ ૪ ૨૮૮ | ૫૭૬ | ૧૭૬ ૧૧૫૨૨ ૮૬૪ ૧૭૨૮૨૫૭૬ ૧૧૫૨ ૨૪૫૪૦૪૯૦૬ ૪ ૪ ૮ ૧૬ ८ ૧૬ ૪ ૨૮ ૧૯|૨૩ ૧૧ ૧૧-૧૧-૧૫ ૧૬૭ ૩૧૧|૧૦|૧૪| ૩૦૨ | ૫૯૮૨૫૯૬ ૧૧૮૦| ૮૮૬ | ૧૭૫૪|૧૮૮ ૧૧૬૪૨૨૫૯૦૨૫૦૭૦ 3 ૩ ૩ ૧૪૫૨૮૯ ૧૪૫૨૮૯ ૬ (+૬) [+૬) ૧૪૫૨૮૯ - - ૬ ૪ ૧ - - - ८ - સ્વ મતે ૮ અન્ય મતે 1 ૨૮૮ | ૫૭૬ |૨૮૮| ૫૭૬ | ૧૭૬ |૧૧૫૨ ૫ ૯ ૫ ૯ ૧ ૧ ર ર ર ૧ ૧ (+૧૨)|(+૧૨) (+૧૨) (૧૨) (+૨૪) (+૨૪) ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૬ ૬ |૧૦|૨૯૫ | ૫૮૭૦૨૯૬ | ૧૮૮૨ ૫૭૯ | ૧૧૫૫ ૪ ૪ ८ ८ ૧૬ ८ ૧૬ ૪ ८ ૧ ૧ ૧ 1 ૧ ૧ ૧ ૧ ૧ |૩૦ ૪૨ ૧૧૧૧ ૨૧|૩૩|૩૧૨| ૬૦૦|૨૧|૩૩૨૬૦૬ ૧૨૦૨ ૯૦૧ ૧૭૮૫૦૧૪૬૯૨૯૧૭૦૫૮૯ ૧૧૬૫ ૩૯૬૧૭૭૮૯ → | ર સ્વ મતે - ૪ અન્ય મતે ૪ સ્વ ४ * અન્ય સ્વ અન્ય મતે મતે મતે મતે ક પા પા પગ છે .૮ ૪ ૪ ૪ ૧ ૪ ૧ સ્વમને ૧ ૪૨ ૨૨ ૨૨ ૨૨ ૧ અન્ય મતે ૪૨ ૨૨ ૨૨ ૨૨ ૫૬ ૧૩૦૨ ૨૬૦૨ ૧૯ ૩૫ ૭ ૧ ૧ ૫ ૫ ૧૩૩૪ ૨૬૫૦ ૩૨ ૬૪ ૫ ૫ ૭ + ૫૨-૫૪ ના ઉદીરણાસ્થાનો કેવલીના ભાંગા મનુષ્યમાં અન્તર્ગત જાણવાં. ટી-૧ અહીં સુભગના ઉદયે આર્દ્રયનો અનુદય પણ હોય. તેથી પર્યાપ્તનામના ઉદયમાં વર્તતાં જીવને સુભગ-આર્દ્રય, દુર્ભાગ-અનાર્દય, યશઃકીર્તિ, અયશઃકીર્તિ સાથે ૮ ભાંગા પણ થાય. અપર્યાપ્તનામના ઉદયમાં તો દુર્ભાગ-અનાદેય-અયશઃકીર્તિનો ૧ ભાંગો હોય છે. તેથી સર્વ મલીને ૯ ભાંગા થાય છે. આ રીતે ૨૮૯ આદિ ભાંગા સમજવાં. ૭૮ કર્મપ્રકૃતિ ભાગ -૨ Page #104 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાકરણ (- અથ ૨જી સ્થિતિ ઉદીરણા :-) संपत्तिए य उदए, पओगओ दिस्सए उईरणा सा । सेविकाठिइहितो, जाहिंतो तत्तिगा एसा ।। २९ ।। सम्प्राप्तौ चोदये, प्रयोगतो दृश्यते उदीरणा सा । વિવસ્થિતિમ્યઃ, વાવતિગ્રસ્તાતિવૈષા || ૨૧ ગાથાર્થ :- જે પ્રયોગ વડે અસંપ્રાપ્તોદય દલિકને સંપ્રાપ્તોદય દલિકમાં અપાય તે સ્થિતિ ઉદીરણા જાણવી. પુનઃ ઉદીરણા પ્રાયોગ્ય જેટલી સ્થિતિઓથી ઉદીરણા પ્રયોગવડે સમાકર્ષીને = ખેંચીને સંપ્રાપ્ત ઉદયમાં દેવાય તેટલાં ભેદવાળી આ ઉદીરણા છે. ટીકાર્થ:- તે પ્રમાણે પ્રકૃતિ ઉદીરણા કહીં, હવે સ્થિતિ ઉદીરણા કહે છે. અને ત્યાં આ અર્થાધિકાર છે. (૧) લક્ષણ (૨) ભેદ, (૩) સાઘાદિ પ્રરૂપણા, (૪) અદ્ધાચ્છેદ પ્રરૂપણા અને સ્વામિત્વ પ્રરૂપણા. (-: અથ ૧લી - ૨જી લક્ષણ - ભેદ પ્રરૂપણા:-) ને ત્યાં લક્ષણ અને ભેદ બન્નેને વિષે પ્રતિપાદન કરતાં કહે છે. - અહીં બે પ્રકારે ઉદય છે. સંપ્રાપ્ત ઉદય અને અસંપ્રાપ્ત ઉદય. ત્યાં જે કર્મદલિકનો કાલક્રમથી (કાલ પરિપક્વ પછી) ઉદયમાં હેતુ-દ્રવ્ય-ક્ષેત્રાદિ સામગ્રીને પામીને અનુભવાતો જે ઉદય તેને સંપ્રાપ્ત ઉદય કહેવાય છે, વળી જે કાલક્રમ વિના એટલે કાલ પરિપક્વ થયા વિના જે કર્મદલિક ઉદીરણારૂપ વીર્ય વિશેષવડે આકર્ષીને અર્થાત્ કર્મ જે કાલ પ્રાપ્ત દલિક સાથે અનુભવાય તે અસંપ્રાપ્ત ઉદય કહેવાય છે. અને તે જ આ સ્થિતિની ઉદીરણા કહેવાય છે. અને તે આ પ્રમાણે કહે છે. - જે સ્થિતિ અકાલે પ્રાપ્ત હોય પણ પ્રયત:” ઉદીરણા પ્રયોગથી સંપ્રાપ્ત ઉદયમાં નંખાતી સર્વજ્ઞ ચક્ષુ વડે દેખાય તે સ્થિતિ ઉદીરણા. આ પ્રથમ લક્ષણ અનુયોગ કહ્યો. (ઇતિ લક્ષણ અનુયોગ દ્વારા સમાપ્ત.). (૨) ભેદ પ્રરૂપણા - હવે ઉદીરણા પ્રાયોગ્ય “ મ્યો' - આવલિકાદ્ધિક હીન જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ સમય પ્રમાણ સેવીકા સ્થિતિથી પ્રયોગ વિશેષથી ખેંચીને પ્રાપ્ત થયેલ ઉદયમાં અપાય છે “તત્તિન' 7િ - તેટલાં ભેદ પ્રમાણ આ સ્થિતિ ઉદીરણા છે. અહીં તાત્પર્ય એ છે કે જે સ્થિતિઓની ભેદ કલ્પના સંભવે છે તે પૂર્વ પુરુષકૃત સાંકેતિક શબ્દથી (સમય પરિભાષાએ) સેવીકા કહેવાય છે. સેવાય અર્થાત્ બીજો અર્થાધિકાર જે ભેદ તેની કલ્પનાએ પ્રતિ આશ્રિત કરાય તે સેવીકા. ઔણાદિક સૂત્રથી આ પદની વ્યુત્પત્તિ છે અને તે બે પ્રકારે છે. (૧) ઉદીરણા પ્રાયોગ્ય અને (૨) ઉદીરણા અપ્રાયોગ્ય છે. ત્યાં બંધ-સંક્રમ-ઉદય એ ત્રણ આવલિકામાં રહેલ સ્થિતિઓ અપ્રાયોગ્ય છે, કારણ કે કરણનું અસાધ્યપણું હોવાથી. બાકીની સર્વ પણ સ્થિતિઓ પ્રાયઃ પ્રાયોગ્ય છે. ત્યાં ઉદય થયે છતે જે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ બંધ સંભવે તે ઉદયોત્કૃષ્ટબંધ પ્રવૃતિઓની ઉત્કૃષ્ટથી બે આવલિકાલીન સર્વ પણ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા પ્રાયોગ્ય થાય છે. - કારણ કે ઉદયોત્કૃષ્ટબંધ પ્રવૃતિઓની બંધાવલિકા પસાર થયે છતે જ ઉદયાવલિકાની બહાર રહેલ સર્વ સ્થિતિઓની ઉદીરણા પ્રવર્તે છે. વળી અનુદાયોત્કૃષ્ટબંધ પ્રવૃતિઓની સ્થિતિઓ ઉદીરણા થતી સ્થિતિઓ દલિક સાથે રહેનારી - કાલ પ્રાપ્ત દલિકને અનુભવ સંભવને અતિક્રમણ કર્યા વિના અર્થાત્ અનુભવતો ઉદીરણા પ્રાયોગ્ય થાય છે. બે આવલિકા હીન ઉત્કૃષ્ટ સ્થિતિના જેટલાં સમયો તેટલાં ઉદીરણાના ભેદ છે. તે આ પ્રમાણે કહે છે. - કોઈક પ્રકૃતિની ઉદયાવલિકા ઉપરની ૧ સમયમાત્ર સ્થિતિ જ ઉદીરણા યોગ્ય હોય છે, કારણ કે તે પ્રકૃતિની તેટલી જ સ્થિતિ શેષ રહેલી હોય છે. એ પ્રમાણે કોઇક પ્રકૃતિની બે સમયમાત્ર, તો કોઈની ૩ સમયમાત્ર, એ પ્રમાણે કોઈની ૨ આવલિકાલીન સર્વ ઉત્કૃષ્ટ સ્થિતિ (ના સમયો) સુધી કહેવું. આ પ્રમાણે ભેદ નિર્દેશ કહ્યો. ઇતિ ૧લી-૨જી લક્ષણ-ભેદ પ્રરૂપણા સમાપ્ત ૩૪ “સંવમવન્વયુવકૃત વગાડું' એ સૂત્રને અનુસાર સંક્રમ-બંધ અને ઉદયાવલિકાગત સ્થિતિઓ ઉદીરણાને અયોગ્ય છે. For Personal & Private Use Only www jainelibrary.org Page #105 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ - ૨ (- અથ ૩જી સાધાદિ પ્રરૂપણા :-) मूलठिई अजहन्ना, मोहस्स चउबिहा तिहा सेसा । વેonયાળ , સેસવિરાણા ૨ સવાસે | ૩૦ || मूलस्थितेरजघन्या, मोहस्य चतुर्विधा त्रिधा शेषाणाम् । वेदनीयायुषोर्द्विधा, शेषविकल्पाश्च सर्वासाम् ॥ ३० ॥ ગાથાર્થ :- મૂલપ્રકૃતિઓ મધ્યે મોહનીયની અજઘન્ય સ્થિતિ ઉદીરણા-૪ પ્રકારે છે. ને શેષ કર્મની અજઘન્ય સ્થિતિ ઉદીરણા-૩ પ્રકારે છે. તથા વેદનીય અને આયુષ્યની અજઘન્ય સ્થિતિ ઉદીરણા-૨ પ્રકારે છે. અને શેષ સર્વ વિકલ્પો બે-બે પ્રકારે છે. ટીકાર્થ :- હવે સાદિ-અનાદિ પ્રરૂપણા કહે છે. તે બે પ્રકારે છે. મૂલપ્રકૃતિ વિષયની અને ઉત્તરપ્રકૃતિ વિષયની. ત્યાં પ્રથમ સાદિ-અનાદિ પ્રરૂપણાનો અર્થ કહે છે. અહીં મૂલ અને સ્થિતિ એ બન્ને પણ શબ્દમાં ષષ્ઠી વિભક્તિનો લોપ થયેલ છે. તેથી આ અર્થ છે. - મોહનીયકર્મની અજઘન્ય સ્થિતિ ઉદીરણા ૪ પ્રકારે - મૂલપ્રકૃતિઓની મધ્યમાં મોહનીયકર્મની અજઘન્ય સ્થિતિ ઉદીરણા - ૪ પ્રકારે છે. સાદિ - અનાદિ - ધ્રુવ અને અધવ. તે આ પ્રમાણે કહે છે. - મોહનીયકર્મની જઘન્ય સ્થિતિ ઉદીરણા ક્ષપક જીવને સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે સમયાધિક આવલિકા બાકી રહે થાય છે, તેથી બીજે સર્વ ઠેકાણે અજઘન્ય, અને તે (ઉદીરણા) ઉપશાંતમોહે ન હોય, ત્યાં (૧૧મે) થી પડેલાને ઉદીરણા થાય છે, તેથી તે સાદિ, તે સ્થાન - અર્થાત્ ઉપશાંતમોહ નહીં પામેલાને અનાદિ, અભવ્યને ધ્રુવ, ભવ્યને - અધ્રુવ. બાકીના જ્ઞાનાવરણ-દર્શનાવરણ-નામ-ગોત્ર-અંતરાયકર્મની અજઘન્ય સ્થિતિ ઉદીરણા-૩ પ્રકારે - છે. અનાદિધ્રુવ અને અધ્રુવ. તે આ પ્રમાણે કહે છે. જ્ઞાનાવરણ – દર્શનાવરણ - અંતરાયકર્મની જઘન્ય સ્થિતિ ઉદીરણા ક્ષીણકષાય જીવને પોતાના (૧૨મા) ગુણસ્થાનકે સમયાધિક આવલિકા બાકી રહે થાય છે, બાકીના કાલમાં અજઘન્ય અને તે પહેલા હંમેશા જ ઉદીરણા હોય તેથી અનાદિ, ધ્રુવ-અધ્રુવ પૂર્વની જેમ. નામ - ગોત્રકર્મની જઘન્ય સ્થિતિ ઉદીરણા સયોગી કેવલીને અન્ય સમયે હોય છે. અને સાદિ-અધ્રુવ છે. બીજે સર્વ પણ અજઘન્ય અને તે હંમેશા ઉદીરણા હોવાથી અનાદિ છે. ધ્રુવ-અધ્રુવ પૂર્વની જેમ. | વેદનીય-આયુષ્યકર્મની અજઘન્ય સ્થિતિ ઉદીરણા-૨ પ્રકારે :- છે. તે આ પ્રમાણે કહે છે-વેદનીયકર્મની જઘન્ય સ્થિતિ ઉદીરણા સર્વ અલ્પ સ્થિતિ સત્તાવાલા - એકેન્દ્રિય જીવને હોય છે, પછી તેજ જીવને બીજા સમયે સત્તા વધવાથી અજઘન્ય પછી ફરી પણ જઘન્ય, તેથી જઘન્ય અને અજઘન્ય આ બન્ને સાદિ અને અધ્રુવ એમ બે પ્રકારે છે. આયુષ્યની અજઘન્ય સ્થિતિ ઉદીરણા અન્ય આવલિકામાં ન થાય, પરભવમાં ઉત્પન્ન થતાં પ્રથમ સમયથી જ ઉદીરણા પ્રવર્તે છે તેથી સાદિ અને અધ્રુવ છે. તથા સર્વ મૂલપ્રકૃતિઓના બાકીના વિકલ્પો - ઉત્કૃષ્ટ -અનુકૃષ્ટ - જઘન્ય ૨ પ્રકારે છે, સાદિ અને અધવ. તે આ પ્રમાણે કહે છે - આયુષ્ય સિવાયના સર્વ પણ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા ઉત્કૃષ્ટ સંકલેશમાં વર્તતાં એવા મિથ્યાદૃષ્ટિ જીવને કેટલોક કાલ સુધી પામે છે, પછી બીજા સમયે અધ્યવસાય ફેરફાર થવાથી તે જ જીવને અનુત્કૃષ્ટ. સમયાન્તરે ફરી પણ ઉત્કૃષ્ટ, કારણ કે સંકુલેશ અને વિશુદ્ધિઓ પ્રાયઃ દરેક સમયે ફેરફાર થાય છે. તેથી બન્ને પણ સાદિ-અધ્રુવ છે. જઘન્યના બે પ્રકાર પહેલા જ કહ્યાં છે. આયુષ્યના પણ ત્રણે વિકલ્પ પ્રાયઃ પૂર્વ કહેલ રીતે જ જાણવાં. मिच्छत्तस्स चउद्धा, अजहण्णा धुवउदीरणाण तिहा । सेसविगप्पा दुविहा, सबविगप्पा य सेसाणं ।। ३१ ।। मिथ्यात्वस्य चतुर्धा, अजघन्या ध्रुवोदीरणानां त्रिधा । शेषविकल्पा द्विविधाः, सर्वविकल्पाश्च शेषाणाम् ।। ३१ ।। ગાથાર્થ :- મિથ્યાત્વની અજઘન્ય સ્થિતિ ઉદીરણા ૪ પ્રકારે, તથા ધ્રુવોદીરણાવાળી પ્રકૃતિની અજઘન્ય સ્થિતિ ઉદીરણા ૩ પ્રકારે, મિથ્યાત્વ અને ધ્રુવોદીરણાવાળી પ્રકૃતિઓના શેષ વિકલ્પો તથા શેષ પ્રકૃતિઓના સર્વ વિકલ્પો ૨ પ્રકારે છે. For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાકરણ ટીકાર્થ :- તે પ્રમાણે મૂલપ્રકૃતિ સંબંધી સાદિ-અનાદિ પ્રરૂપણા કહીં. હવે ઉત્તરપ્રકૃતિ સંબંધી સાઘાદિ પ્રરૂપણા ક૨વાની ઈચ્છાવાળા કહે છે. મિથ્યાત્વની અજઘન્ય સ્થિતિ ઉદીરણા-૪ પ્રકારે છે. સાદિ-અનાદિ-ધ્રુવ અને અધ્રુવ ભેદથી છે. ત્યાં મિથ્યાદૃષ્ટિ જીવ પ્રથમ વખતના સમ્યક્ત્વને ઉત્પન્ન કરતો હોય ત્યારે મિથ્યાત્વની પ્રથમ સ્થિતિ સમયાધિક આવલિકા બાકી રહે ત્યારે મિથ્યાત્વની જઘન્ય સ્થિતિ ઉદીરણા કરે છે, અને તે સાદિ-અધ્રુવ છે. અને પછી સમ્યક્ત્વથી પડેલાને અજઘન્ય, અને તે સાદિ, તે સ્થાન - સમ્યક્ત્વ નહીં પામેલાને અનાદિ, ધ્રુવ-અધ્રુવ અભવ્ય - ભવ્ય અપેક્ષાએ છે. તથા ધ્રુવોદી૨ણા જ્ઞાનાવરણ-૫, દર્શનાવરણ-૪, અંતરાય-૫, તેજસસપ્તક, વર્ણાદિ-૨૦, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, અગુરુલઘુ નિર્માણનામકર્મ. એ ૪૭ પ્રકૃતિઓની અજઘન્ય સ્થિતિ ઉદીરણા અનાદિ-ધ્રુવ અને અધ્રુવ એ ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે કહે છે - જ્ઞાનાવરણ-૫, અંતરાય-૫ અને દર્શનાવરણ-૪ એ ૧૪ પ્રકૃતિઓની ક્ષીણકષાયવાળા જીવ પોતાના (૧૨મા) ગુણસ્થાનકે સમયાધિક આવલિકા બાકી રહે છતે જઘન્ય સ્થિતિ ઉદીરણા કરે છે, અને તે સાદિ-અધ્રુવ છે. બાકી સર્વ પણ જગ્યાએ અજઘન્ય, અને તે હંમેશા હોવાથી અનાદિ છે. ધ્રુવ-અધ્રુવ પૂર્વની જેમ. તેજસસપ્તકાદિ ૩૩ નામ પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિ ઉદીરણા સયોગી કેવલીને અન્ય સમયે હોય છે, અને તે સાદિ-અધ્રુવ છે. પછી બીજે સર્વ પણ અજધન્ય, અને તે અનાદિ છે. ધ્રુવ અધ્રુવ પૂર્વની જેમ. ૮૧ આ જ મિથ્યાત્વાદિ ૪૮ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ -અનુત્કૃષ્ટ - જઘન્યરૂપ ત્રણે વિકલ્પો સાદિ-અધ્રુવ બે પ્રકારે છે. કારણ કે આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા ઉત્કૃષ્ટ સંક્લેશમાં વર્તતાં એવા મિથ્યાદૃષ્ટિ જીવને કેટલોક કાલ હોય છે, ત્યાર પછી સમયાન્તરે તે જ જીવને અનુત્કૃષ્ટ છે. તે બન્ને પણ (ઉત્કૃષ્ટ-અનુષ્કૃષ્ટ) સાદિ-અધ્રુવ છે. જધન્ય તે પૂર્વે જ કહ્યાં છે. બાકીની ૧૧૦ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ - અનુષ્કૃષ્ટ - જઘન્ય અને અજઘન્યરૂપ સર્વ વિકલ્પો સાદિ-અધ્રુવ ભેદથી બે પ્રકારે છે. કારણ કે તે અવોદયપણે હોવાથી સાદિ-અધ્રુવ છે. (યંત્ર નંબર - ૬ જુઓ) ઇતિ ૩જી સાધાદિ પ્રરૂપણા સમાપ્ત. -: અથ ૪થી-૫મી અદ્ધાચ્છેદ સ્વામિત્વ પ્રરૂપણા ઃअद्धाच्छेओ सामित्तं पि य ठिइसकमे जहा नवरं । तव्वेइसु निरयगईए वा तिसु हिट्टमखिईसु ।। ३२ ।। अद्धाच्छेदः स्वामित्वमपि च स्थितिसंक्रमे यथा नवरम् । तद्वेदिषु नरकगतेर्वा तिसृष्वधस्तनक्षितिषु ।। ३२ ।। ગાથાર્થ :- અદ્વાચ્છેદ અને સ્વામિત્વ તે જે રીતે સ્થિતિસંક્રમમાં કહ્યું છે તે જ રીતે અહીં પણ જાણવું, પરંતુ વિશેષ એ છે કે ઉદીરણા તે તત્પ્રકૃતિવેદક જીવને જાણવી, અને નરકદ્વિકની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા નીચેની ત્રણ પૃથ્વીઓમાં (૫-૬-૭ નરકમાં) જાણવી. ગુરૂપણા ટીકાર્થ :- સાદિ-અનાદિ કહીં. હવે અદ્ધાચ્છેદ અને સ્વામિત્વને પ્રતિપાદન કરતાં કહે છે. - અદ્વાચ્છેદ અને સ્વામિત્વ જે પ્રમાણે સ્થિતિસંક્રમમાં કહ્યો તે પ્રમાણે જ અહીં પણ જાણવો. પરંતુ વિશેષ એ છે કે સંક્રમણકરણમાં તે પ્રકૃતિને નહીં વેદનાર જીવોમાં પણ સ્થિતિસંક્રમ કહ્યો છે, કારણ કે ઉદયના અભાવમાં પણ સંક્રમ થાય છે. પણ ઉદીરણામાં તો તે પ્રકૃતિના વેદકવાળા (ઉદયવાળા) જીવને જ જાણવી. કારણ કે ઉદયના અભાવમાં ઉદીરણાનો પણ અભાવ છે. એ વાત સંક્ષેપથી કહીં હવે વિસ્તારથી કહે છે. ૩૭ ત્યાં ‘સ્વોદયબંધોત્કૃષ્ટ :- જ્ઞાનાવરણ-૫, અંતરાય-૫, દર્શનાવરણ-૪, અસાતા, તૈજસસપ્તક, વર્ણાદિ-૨૦, નિર્માણ, અસ્થિર, અશુભ, અગુરુલઘુ, મિથ્યાત્વ, ૧૬કષાય, ત્રસાદિ-૪, દુર્ભાગાદિ-૪, વૈક્રિયસપ્તક, પંચેન્દ્રિયજાતિ, હુંડક, ૩૫ ૩૬ ૩૭ સ્થિતિસંક્રમમાં અદ્ધાચ્છેદ કહ્યો નથી. અને સ્વામિત્વ ગાથા ૩૮ થી ૪૩માં કહેલ છે. જે કર્મોનો ઉદય હોય ત્યારે બંધ પ્રસંગે ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય છે તે સ્વાદયબંધોત્કૃષ્ટ કહેવાય છે. આગળ ૩૩મી ગાથાના ટીકાર્થમાં કહ્યા પ્રમાણે આતપનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધક દેવ છે અને અંતર્મુહૂર્ત ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરક તે ઉદયવાળો દેહ પર્યાપ્ત પૃથ્વીકાય છે, તો આ પ્રકૃતિ ઉદય વખતે બંધોત્કૃષ્ટ કેમ સંભવે ? વળી અસાતા ઉદય બંધોત્કૃષ્ટ છે. તે ગણાવી નથી. તેથી ટીકામાં વર્શનાવરાવતુષ્ટયાસાત આવે અને પાધાતો સોઘોતા આવે. માટે વાચકવર્ગે ત્યાં સુધારવું. પૂ.મલયગિરિ મ.સા.ની ટીકામાં પણ સુધારવું. For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ઉત્કૃષ્ટ સાદિ : I For Personal & Private Use Only મૂલ-ઉત્તરપ્રકૃતિઓ વિષે સ્થિતિ ઉદીરણામાં સાધાદિ ભાંગા પ્રદર્શક યંત્ર નંબર-૬ (ગાથા-૩૦-૩૧ના આધારે) સંજ્ઞા :- ૭ = સમયાધિક આવલિકા બાકી રહે છતે સમજવું ચણા પ્રકૃતિઓના નામ જધન્ય અજઘન્ય અનુત્કૃષ્ટ મૂલપ્રકૃતિ : કુલભાંગા અધ્રુવ | સાદિ અનાદિ | ધ્રુવ | અધુવ | સાદિ | અધ્રુવ | સાદિ | અધ્રુવ ૩ | જ્ઞાના દર્શ, અંત, | સંપકને ૧૨મે છે સાદિનાઅભાવ અભવ્યને | ભવ્યને ઉસંકુલેશ પરાવૃત્તપણું ઉદીથી પરાવૃત્તપણું થવાથી હોવાથી મિથ્યાષ્ટિ હોવાથી પડેલમિથ્યા હોવાથી ૧ વંદનીય સર્વ અલ્પ સ્થિતિ પરાવૃત્તપણે સર્વ અલ્પ પરાવૃત્તપણું સત્તાવાળા એકન્દ્રિય હોવાથી સ્થિતિસત્તાથી હોવાથી પડેલા એક | ૧ | મોહનીય ક્ષપકને ૧૦મે છે. વિચ્છેદ ૧૧મેથી | સાદિસ્થાન અભવ્યને | ભવ્યનું થવાથી પડેલાજીવને (૧૧મું)નહીં પામેલાને ૧ | આયુષ્ય ભવની સમયાધિક ભવની અંત્ય 'ભવના ભવની અંત્ય ઉત્કૃષ્ટ પરાવૃત્તપણું આવશેપ રહે ત્યાં આવલિકામાં પ્રથમ સમય આમાં નાયુવાળાન હોવાથી ન હોવાથી હોવાથી | ભવના પ્રથમ સમયે નામ-ગોત્ર સયાંગી કેવલીને વિછંદ સાદિનાઅભાવ અન્ન ભચન સંકુલશ પરાવૃત્તપણું ઉલ્કાઉદીથી પરાવૃત્તપણે ૧૮ ચરમ સમયે થવાથી હોવાથી [મિથ્યાષ્ટિ હોવાથી પિડેલમિથ્યા હોવાથી ઉત્તરપ્રકૃતિઓઃ૧ | મિથ્યાત્વ પ્રથમ સમ્ય પ્રાપ્ત સાદિપણું 1 સભ્ય થી સમ્યક્ત્વ કરતાં મિથ્યાત્વની | હાવાથી પડેલા જીવન નહીં પ્રથમ સ્થિતિની છે. પામેલાન ૧૪ | જ્ઞાના-પ, દર્શ-૪, ૧રમે છે વિચ્છેદ સાદિના ૧૨૬ અંત-૫, = ૧૪ થવાથી અભાવ હોવાથી ૩૩ | તં-૭, વર્ણાદિ-30. T૧૩માના અન્ય સમયે સ્થિર, અસ્થિર, શુભ. અશુભ. અંગુર, નિર્માણ = ૩૩ ૧૧૦ | બાકીની ૧૧૦ અધ્રુવ ઉદીરણાપણું અધુવઇ અધૂ, અવ | અધૂવડ અધૂવડ | અધ્રુવ અધ્રુવ | ૮૮૦ પ્રકૃતિ હોવાથી ૧૫૮ ૧૩૧૩ ૧ T કર્મપ્રકૃતિ ભાગ -૨ ટી -૧ તથા ઉમથી ૬ઢું આવનારને ૬ ટ્રાના ૧લા સમય. Page #108 -------------------------------------------------------------------------- ________________ ઉદીરાકણ ઉપપાત, પરાપાત, ઉચ્છ્વાસ, ઉઘાંત, અશુભવિકાયોગતિ, નીચૌત્ર = ૮૬ સ્વોદયબંોત્કૃષ્ટ પ્રકૃતિઓની બંધાલિકા પસાર થયા બાદ ઉદયાવલિકાથી ઉપરની સર્વ પણ સ્થિતિ ઉદીરણા પ્રાપ્યગ્ય છે. તે કર્મોના વૈદક જીવોને જ તે સ્થિતિઓ ઉદીરણા યોગ્ય છે. (કારણ કે ઉદયના સદ્ભાવે જ ઉદીરણા હોય છે.) અને બંધાવલિકા રહિત સર્વ સ્થિતિ યતુસ્થિતિ કહેવાય છે. અહીં અહ્વાચ્છેદ -૨ આવલિકા પ્રમાણ છે, અને ઉદીરણા સ્વામી તે તે પ્રકૃતિના ઉદયવાળા જીવો જાણવાં. (ચિત્ર નંબર-૧ જુઓ.) ૩૮ ઉદયસંક્રર્મોત્કૃષ્ટ :- ઉદય થયે છતે સંક્રમથી ઉત્કૃષ્ટ સ્થિતિવંત હોય તે ઉદયસંક્રાત્કૃષ્ટ કહેવાય છે. અને તે મનુષ્યગતિ સાતાવેદનીય, સ્થિરાદિ-૬, હાસ્યાદિ-૬, વેદ-૩, શુભવિહાયોગતિ, પ્રથમ સંસ્થાન-પ, પ્રથમ સંઘયણ-૫, ઉચ્ચગોત્ર એ ૨૯ પ્રકૃતિની ૩ આવલિકાહીન સર્વ સ્થિતિ ઉદીરણા પ્રાોગ્ય છે. અર્થાત્ તે કર્મના વૈદક જીવોને તે સ્થિતિઓ ઉદીરણા યોગ્ય છે. અહીં બંધાવલિકા - સંક્રમાવલિકા રહિત સર્વ સ્થિતિ યતુસ્થિતિ છે, અહીં અાચ્છેદ -૩ આવલિકા પ્રમાણ છે, અને તે પ્રકૃતિના ઉદયવાળા જીવને તે ઉદીરણાના સ્વામી જાણવાં. એ પ્રમાણે આગળ પણ જેટલી જેટલી સ્થિતિઓ ઉદીરણાને અયોગ્ય કાલ છે તેટલો તેટલો અહાછંદ, અને તેના હૃદયવંત તે ઉદીરણા સ્વામી છે એ પ્રમાણે જાણવું. ચિત્ર નંબર-૨ જુ * સમ્યક્ત્વમોહનીય તથા મિાદૃષ્ટિપñ મિથ્યાત્વની ૭૦ કોડાકોડી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને અંતર્મુહૂત્ત સુધી મિથ્યાત્વ જ રહીને સમ્યકૃત્વ પ્રાપ્ત કરે છે. ત્યાં સમ્યક્ત્વ અને મિશ્રમાં અંતર્મુહૂર્ત ઊન મિથ્યાત્વની સર્વ પણ સ્થિતિને સંક્રમાવે છે. અને સંક્રમાવલિકા પસાર થયા પછી ઉદીરણા શરૂ થાય છે. ત્યાં સંક્રમાવલિકા વ્યતિક્રમ્પે પણ અંતર્મુહુર્ત્ત હીન જ ક કહેવાય છે. તેથી સમ્યક્ત્વી જીવને સમ્યકૃત્વની અંતર્મુહુર્ત્તહીન ∞ કોડાકોડી સાગરોપમ ઉત્કૃષ્ટ © સ્થિતિ ઉદીરણા યોગ્ય છે. મિશ્રોહનીય :- પછી તરત કોઈ સમ્યક્ત્વમાં પણ અંતર્મુહૂર્ત રહીને મિશ્રમાં જાય છે. અને ત્યાં મિશ્રન અનુભવતા જવનું મિશ્રર્મોહનીયની-૨ અંતર્મુહને હીન ૩૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા યોગ્ય છે. અને પંચસંગ્રહ ઉદીરણાકરની ગાથા-૨૯માં કહ્યું છે. - ‘‘અંતમુત્તકીના સભ્ય માર્રામ્મ ટો ́િ મિચ્છસ'' । અર્થ સમ્યક્ત્વની ઉદીરણા યોગ્ય સ્થિતિ મિથ્યાત્વની અંતર્મુહૂર્ત્તહીન ૭૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ છે. અને મિશ્રની બે અંતર્મુહૂર્ત્ત વડે હીન છે. તાત્પર્ય એ છે કે મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત્તહીન સમ્યક્ત્વમાં અને મિશ્રમાં બે અંતર્મુહર્ત્તહીન ઉદીરણા યોગ્ય છે. આ પ્રમાણે અક્ષરાર્થ છે. (ચિત્ર નંબર-૩ જુ) આહારકસપ્તક ઃ- તથા અપ્રમત્તપણે આહારકસપ્તકને પોતાનું યોગ્ય ઉત્કૃષ્ટ સંજ્ઞેશ થયો છતાં ઉત્કૃષ્ટ સ્થિતિને બાંધીને તે સમયે (અર્થાતુ બંધના પ્રથમ સમયે) ને કાલ ઉચિત ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તાવાલી પોતાની મૂલપ્રકૃતિથી જુદી નહીં તેવી અભિન્ન નામ પ્રકૃતિના જ દલિકને ત્યાં સંક્રમાવીને સર્વ ઉત્કૃષ્ટ અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિને કરે છે. પછી બંધ થયા બાદ અંતર્મુહૂર્ત પસાર થયા પછી આહારકશરીરને કરવા માટે તત્પર થાય છે, અને તે આહારકશરીરને કરનાર મુનિ લબ્ધિના ફોરવવાથી સુષ્ય ભાવ વર્તતાં પ્રમાદને ભજું છે. અર્થાત્ પ્રમત્ત ગુરૂસ્થાનકે આવે છે. તેથી તે પ્રમત્તને આહારકશરીર કરે તે વખત આહારકસપ્તકની (અંતઃ કોડાકોડી સાગરોપમમાં) અંતર્મુહૂર્ત ઊન ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા 32 ચાલુ પ્રકરણની ૩૩મી ગાથાનાં ટીકાર્થમાં સમ્યક્ત્વ સહિત 30 પ્રકૃતિઓ ઉદયસંક્રર્મોત્કૃષ્ટ કહેલી છે, પરંતુ અહીં ઉત્કૃષ્ટ ઉદીરણાના ભિન્ન સ્વામિત્વને લઈને સમ્યક્ત્વની ઉદીરણા ભિન્ન કહેલી હોવાથી ઉત્કૃષ્ટ સંક્રર્મોત્કૃષ્ઠ પ્રકૃતિ ૨૯ ગણાવી છે, માટે ઉર્દુ સં પ્રકૃતિની ૩૦ની અનં ૨૯ની સંખ્યા વિરોધવાળી નથી. 32 60 ૮૩ ૧ . 62 કરણ કર્યા વિના જે જીવ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે તેને આ હકીકત સંભવે છે. જે યથાપ્રવૃત્યાદિ કરણ કરીને ચડે છે, તેને તો અંતઃકોડાકોડી સાગરોપમની જ સત્તા રહે છે. મિયાત્વ અનુભવરૂપ મહત્તમાં સંમાલિશ મેળવતાં પણ અંતર્મને જ થાય છે. માટે હવે શંકાલિકાને મિષ્ઠાન્નાનમ રૂપ અંતર્મુહર્તમાં અત્તર્ગતપણે કહેલી છે, જેમ ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ કરી અંતર્મુહૂર્ત મિથ્યાત્વ રહી પછી સમ્યકૃત્વ પ્રાપ્ત કરે છે, તેમ સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યા પછી અંતર્મુહૂર્ત્ત સમ્યક્ત્વ ગુણસ્થાનકે રહી પછી જ મિશ્ર ગુણસ્થાનક પ્રાપ્ત કરે છે. દર્શનર્મોહનીય ત્રિકની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા પમા આદિ ગુણસ્થાનકે હોતી નથી. આહારકક્રિક બાંધ્યા પછી અંતર્મુહૂર્ન ગયા બાદ જ તેને ફોરવે છે. જ્યારે ફોરવે ત્યારે તેનો ઉદય થાય, અને ઉદય થાય ત્યારે ઉદીરણા થાય, માટે આહારકસપ્તકની અંતર્મુહૂત્તે ન્યૂન ઉદીરણા કહી. આહારકસપ્તક અપ્રમત્તે બાંધે છે. ત્યાં ગમે તેવા સંક્િલષ્ટ પરિણામ થાય પરંતુ અંતઃકોડાકોડીથી અધિક બંધ થતાં નથી. તેમ - કોઈપણ પ્રકૃતિની ત્યાં અંતઃકોડાકોડીથી અધિક સત્તા હાંતી નથી. એટલું ખરૂં કે આહારકમાં સંક્રમનાર અન્ય પ્રકૃતિઓની સ્થિતિસત્તા આહારકની સ્થિતિસત્તાથી અધિક હોય છે. એટલે જ એમ કહ્યું કે સંમ્યા બાદ આહારકની સત્તા ઉત્કૃષ્ટ અંતઃકોડાકોડીની થાય છે. For Personal & Private Use Only www.jainlibrary.otg Page #109 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિ ઉદીરણા વિષે અદ્ધાચ્છેદ - ઉદીરણા પ્રાયોગ્ય સ્થિતિ આદિ અસતકલ્પનાએ બતાવતાં ચિત્રો - સ્વોદયબંધોત્કૃષ્ટ ચિત્ર નંબર-૧ (ગાથા-૩૨ના આધારે) ઉદીરણાની સ્થિતિ સ્વ-સ્વ ઉત્કૃષ્ટ સ્થિતિમાં ૧ આવલિકા ન્યૂન - ૩૫ બિન્દુરૂપ જ્ઞાનાવરણીયાદિ-૮૬ પ્રકૃતિઓની સ્વ-સ્વ ઉત્કૃષ્ટ સ્થિતિલતા ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ઉદીરણા પ્રાયોગ્ય સ્થિતિ સ્વ-સ્વ ઉત્કૃષ્ટ સ્થિતિમાં ૨ આવલિકા ન્યૂન ૩૦ બિન્દુરૂપ બંધાવલિકા અદ્ધાચ્છેદ ૨ આવલિકા માત્ર For Personal & Private Use Only ચિત્ર નંબર-૧ની સમજતી :- જે પ્રકૃતિઓનો વિપાકોદય હોય ત્યારે બંધથી ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા પામે તે સ્વોદયબંધોસ્કૃષ્ટા કહેવાય છે. અને તે ૮૬ પ્રકૃતિઓ છે. જેના નામો આ પ્રમાણે છે. - જ્ઞાનાવરણ-૫, દર્શનાવરણ-૪, અંતરાય-૫, અસાતાવેદનીય, મિથ્યાત્વ, ૧૬ કષાય, તૈજસસપ્તક, વર્ણાદિ-૨૦, નિર્માણ, અસ્થિર, અશુભ, અગુરુલઘુ, ત્રસાદિ-૪, દર્ભગાદિ-૪વૈક્રિયસપ્તક, પંચેન્દ્રિયજાતિ, હંડક, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અશુભવિહાયોગતિ, અને નીચગોત્રરૂપ છે. અહીં બંધાવલિકા રૂ૫ ૫ બિન્દુ પસાર થયા બાદ ઉદયાવલિકાના ૫ બિન્દુરૂપ પછીના ૩૦ બિન્દુરૂપ સર્વસ્થિતિ ઉદીરણા પ્રાયોગ્ય છે, અને તેનું પ્રમાણ સ્વ-સ્વ ઉત્કૃષ્ટ સ્થિતિમાં ૨ આવલિકા ન્યુન હોય છે. અને બંધાવલિકા રહિત સર્વસ્થિતિ-૩૫ બિન્દુરૂપ ઉદીરણાની સ્થિતિ છે. અને તેનું પ્રમાણ સ્વ-સ્વ ઉત્કૃષ્ટ સ્થિતિમાં ન આવલિકા ન્યૂન હોય છે. અને અદ્ધાચ્છેદ - ર આવલિકા પ્રમાણ છે. (ઇતિ ચિત્ર નંબર-૧ની સમજુતી સમાપ્ત) ૧ - વર્ણાદિ-૨૦ ચૂર્ણિકારના મતે સર્વ પ્રકૃતિ બંધોસ્કૃષ્ટ છે. અને કર્મપ્રકૃતિ ટીકાકાર પંચસંગ્રહાદિના મતે ૧૦ ૧૧ ૧૨ ૧૫ ૧૭ કડાકોડી સાગરોપમવાળી શુક્લ વર્ણાદિ પ્રવૃતિઓ ઉદય સંક્રમોત્કૃષ્ટામાં ગણેલ છે. ૨ વેક્રિયસપ્તક - ઉત્તર વક્રિયની અપેક્ષાએ ઉદયબંધોસ્કૃષ્ટ સમજવી. નહીંતર અનુદય બંધાત્કૃષ્ટા થાય. તેજ રીતે. ૩ - ઉદ્યોત નામકર્મ દેવને ઉત્તર વૈક્રિય અપેક્ષાએ ઉદય બંધોત્કૃષ્ટ છે. નહીંતો ઉદ્યોતનો ઉદય પ્રધાનપણે તિર્યંચમાં હોય છે. તેથી દેવની અપેક્ષાએ અનુદયબંધોસ્કૃષ્ટ થાય, અને તિર્યંચની અપેક્ષાએ ઉદય સંક્રમોત્કૃષ્ટ થાય. ૪ - ઉદીરણા પ્રાયોગ્ય - એટલે ઉદયાવલિકા ઉપરની ઉત્કૃષ્ટ ઉદીરણા પ્રમાણ સ્થિતિ. ૫ - વતુસ્થિતિ - એટલે ઉત્કૃષ્ટ ઉદીરણા વખતે સત્તામાં રહેલી સ્થિતિ. ૬ - અદ્વાચ્છેદ - એટલે ઉત્કૃષ્ટ સ્થિતિસત્તામાંથી ઉદીરણા પ્રાયોગ્ય સ્થિતિઓ બાદ કરતાં બાકી રહેલ સ્થિતિઓ છે. (નોંધ - ૪-૫-૬ નંબરની ટીપ્પણ આગળ આવતાં ચિત્રોની સમજુતી માટે પણ છે સમજવી.) કર્મપ્રકૃતિ ભાગ -૨ Page #110 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાકરણ મનુષ્યગતિ આદિ-૨૯ પ્રકૃતિઓની સ્વ-સ્વ ઉત્કૃષ્ટ સ્થિતિલતા ઉદયસંક્રમોત્કૃષ્ટ - ચિત્ર નંબર-૨ (ગાથા-૩૨ના આધારે)) ઉદીરણા યતુસ્થિતિ સ્વ-સ્વ ઉત્કૃષ્ટ સ્થિતિમાં ન આવલિકા ન્યૂન (સંક્રાન્તલતા પતઘ્રહ રૂપે) ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ બંધાવલિકા બંધાવલિકા ઉદયાવલિકા ઉદીરણા પ્રાયોગ્ય સ્થિતિઓ - સ્વ-સ્વ ઉત્કૃષ્ટ સ્થિતિમાં ૩ આવલિકા ન્યૂન (અસાતાની) (સાતાની). For Personal & Private Use Only અસાતાની સંક્રમાવલિકા અદ્ધાચ્છેદ ૩ આવલિકા પ્રમાણ ચિત્ર નંબર-૨ની સમજતી :- જે પ્રકૃતિઓનો ઉદય હોય ત્યારે સંક્રમથી ઉત્કૃષ્ટ થાય તે ઉદયસંક્રમોત્કૃષ્ટ કહેવાય છે. જેના નામો આ પ્રમાણે છે.-સાતા વેદનીય, નોકષાય-૯ મનુષ્યગતિ, સ્થિરાદિ-૬, શુભવિહાયોગતિ, પ્રથમસંસ્થાન-૫, પ્રથમ સંઘયણ-૫, ઉચ્ચગોત્રરૂપ-૨૯ પ્રકૃતિઓ છે. અહીં પ્રથમ ૫ બિન્દુરૂપ પ્રતિપક્ષ અસાતાની બંધાવલિકા છે. પછીના ૫ બિન્દુરૂપ તે સાતાની બંધાવલિકા અને અસાતાની સંક્રમાવલિકા છે. અને તે પછીના ૫ બિન્દુ સાતાની ઉદયાવલિકારૂપ છે. આ ૩ આવલિકા પ્રમાણ અદ્ધાચ્છેદ છે. ઉત્કૃષ્ટ ઉદીરણા પ્રાયોગ્ય ૨૦ બિન્દુરૂપ સ્વ-સ્વ પ્રતિપક્ષ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિમાં ૩ આવલિકા ન્યૂન છે, અને પોતાની સાતામાં ૨ આવલિકા ન્યૂન છે. ઉદીરણા યસ્થિતિ સાતાની ઉત્કૃષ્ટ સ્થિતિ હિસાબે ૧ આવલિકા ન્યૂન અને પ્રતિપક્ષ અસાતાના હિસાબે રે આવલિકા ન્યૂન છે. (ઈતિ ચિત્ર નંબર-૨ની સમજુતી સમાપ્ત). ૧૨૯ પ્રકૃતિના ઉદયાવલિક સાતામાં ૨ આ h? Page #111 -------------------------------------------------------------------------- ________________ in Education International For Personal & Private Use Only સમ્યક્ત્વ - મિશ્રમોહનીય સ્થિતિ ઉદીરણાનું ચિત્ર નંબર-૩ (ગાથા-૩૨ના આધારે) મિચ્યાત્વની ઉત્કટ સ્થિતિવ્રતા ૭૦ કોડાકોડી સાગરોપમ અંતમંડન મિથ્યાત્વ જ રહીને ભોગવાઇ ગઇ છે. 0 0000 ઉદયાવલિકા મિથ્યાત્વના સંક્રમથી આવેલ સમ્યકૃત્વની સ્થિતિલતા અંતમું ન્યૂન ઙકો કોઇ સાથે ૦૦૦૦૦ સંક્રમાવલિકા સમ્યક્ત્વની સંક્રમથી આવેલી મિશ્રની સ્થિતિલતા અંતર્મુ, ન્યૂન ૭૦ કોકો સાથે ૦ ૦ સંક્રમ પ્રાયોગ્ય સ્થિતિ આવલિકાધિક અંતર્મુહૂર્ત ન્યૂન ૭૦ કોડાકોડી સાગરોપમ સમ્યક્ત્વની ીરો ધિિને આધિકાધિક અતસંહનું વૃત્ત કરે કોકો સાથે ૦૦૦૦૦ ઉદયાવલિકા અહાચ્છેદ ૨ આલિકાધિક અંતર્મુહૂર્ન પ્રમાણ 000 સમ્યક્ત્વની ઉદીરણા પ્રાયોગ્ય સ્થિતિઓ બે આવલિકાધિક અંતર્મુહૂર્ત ન્યૂન ૭૦ કાકા સાથે મિત્રની ઉદીરણો ધસ્થિતિ કે અનુંઢને ન્યુન ડ કોડાકોડી સાગરાપમ ઉ અંતર્મ, સમ્યક્ત્વ ઉદયકાલ ઓછો થયાં. ૦૦૦૦૦ ઉદયાવલિકા અહ્વાચ્છેદ - આવલિકાધિક બે અંતર્મુહૂર્ત પ્રમાણ ચિત્ર નંબર-૩ની સમજુતી :- આ ચિત્રમાં પ્રથમ લાઈનમાં અસત્કલ્પનાથી ૪૦ બિન્દુરૂપ ૭૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિલતા છે. ત્યાં પ્રથમ ૧૦ બિન્દુરૂપ અંતર્મુહ્ન પ્રમાણ મિથ્યાત્વ જ રહીને ભોગવાઇ ગયેલ છે. પછીના ૫ બિન્દુરૂપ ઉષાવલિકાના જે બતાવ્યા છે તે સમ્યક્ત્વ અવસ્થાના જાણવાં, અને તે વખતે નવા બંધાયેલ મિથ્યાત્વનો સંક્રમ થતો હોવાથી તે સંક્રમાવલિકા પણ છે. જે બીજી લાઇનમાં બતાવી છે. વિચની ઉદીઓ પાોગ્ય સ્થિતિઓ આયિકાધિક ૨ અંતર્મુહૂર્ત ન્યૂન ૭૦ કોડાકોડી સાગરોપમ હવે બીજી લાઈનમાં નવા બંધાર્થલા મિથ્યાત્વના સંક્રમથી આવેલ સમ્યક્ત્વની સ્થિતિલતા ૨૫ બિન્દુરૂપ છે, જેનુ પ્રમાણ આવલિકાધિક અંતર્મુહૂર્ત ન્યૂન ૩૦ કોડાકોડી સાગરોપમ છે. બીજી લાઈનમાં પ્રથમ ધ બિન્દુ તે મિથ્યાત્વની સંક્રમાવલિકાના ઉપર બતાવ્યા પ્રમાણે છે. પછીના ૫ બિન્દુ ઉત્કૃષ્ટ ઉદીરણા વખતની ઉદયાલિકારૂપ હૃદયાલિકાના છે. આ અવાચ્છેદ કહેવાય છે. તેનું પ્રમાણ ૬ આવલિકાધિક અંતર્મુહર્ત છે, અને તેથી ઉદીરણા પ્રાયોગ્ય ૨ આવલિકાધિક અંતર્મુહૂર્ત ન્યૂન ૩૦ કાંડાકોડી સાગરોપમ કહી શકાય, અને સમ્યકૃત્યની ઉદીરણો યસ્થિતિ આવલિકાધિક અંતર્મુહર્ત્ત ન્યૂન ૩૦ કોડાકોડી સાગરોપમ છે. હવે ત્રીજી લાઇનમાં સમ્યક્ત્વના કાલમાં સંક્રમથી આવેલ મિશ્રની સ્થિતિલતા ૨ અંતર્મુહર્ત્ત ન્યૂન (૧ મિથ્યાત્વનું અને બીજું સમ્યક્ત્વનું ૭૦ કોડાકોડી સાગરોપમ છે. જેમાં પ્રથમ ૧૦ બિન્દુ મિથ્યાત્વમાં પસાર થયા. બીજા ૧૦ બિન્દુ સમ્યક્ત્વના ઉદયકાલમાં પસાર થયા. પછીના ૫ બિન્દુરૂપ ઉદયાવિલકા છોડીને ઉપરના બિન્દુઓરૂપ સ્થિતિઓની ઉદારણા કરે છે, તેથી ૨૧માં બિન્દુના ઉદય વખતે ઉત્કૃષ્ટ ઉદીરણા આવે છે. અહીં પ્રેમના ૧૦ બિન્દુ મિશ્રની સ્થાપનામાં બનાવ્યા નથી, પણ સમજી લેવા. તેથી મિશ્રની ઉદીરણા પ્રાયોગ્ય ઉત્કૃષ્ટ સ્થિતિ ૧ આવલિકાધિક ૨ અંતર્મુહર્ત્ત ન્યૂન ૭ કોડાકોડી સાગરોપમ છે. અને મિશ્રની યવૃસ્થિતિ -૨ અંતર્મુહૂર્ત ન્યૂન ૭૦ કાંડાકોડી સાગરોપમ હોય છે. અહાચ્છેદ આવલિકાર્ષિક ૬ અંતર્મુહર્ત્ત પ્રમાણ છે. ટી. ૧ સંધકારે ઉદયાવલિકા સંબંધી આવૃલિકાને અધિકપણું કહ્યું નથી. પણ પતિના કમથી આલિકાનું અધિકપણું હોય છે પણ તે અંતર્ભ માં સમાઇ જવાથી જુદુ બતાવ્યું નથી. અહીં સ્પષ્ટ લેવા માટે જુદુ બતાવ્યું છે. ૮૬ કર્મપ્રકૃતિ ભાગ -૨ Page #112 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાકરણ યોગ્ય જાણવી. અહીં પ્રમત્ત જીવ આહારકશરીરને શરૂ કરે છે તેથી ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણાના સ્વામી પ્રમત્ત સંયત જ જાણવાં. બાકીની પ્રકૃતિના (ઉદીરણા સ્વામી) તો સૂત્રકાર જ વિશેષપણે કહે છે... (ચિત્ર નંબર-૪ જુઓ) ૪૩ નરકક્રિક :- નિરવાડ્વા વિ’'ઇત્યાદિ નરકગતિ અને વિ શબ્દથી નરકાનુપૂર્વીની પણ તિર્યંચ પંચેન્દ્રિય અથવા મનુષ્ય ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને, ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધ્યા બાદ તરત અંતર્મુહૂર્ત પસાર થયે નીચેની ત્રણ પૃથ્વીમાંથી અર્થાત્ ૫-૬-૭- ના૨કમાંથી કોઈપણ એક નરકમાં ઉત્પન્ન થાય છે. તે જીવને પ્રથમ સમયે નરકગતિની અંતર્મુહૂર્ત્તહીન સર્વ ૨૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉદીરણા યોગ્ય હોય છે. અને નરકાનુપૂર્વીની અન્તરાલગતિમાં ૩ સમયમાત્ર સુધી ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા યોગ્ય છે. અહીં નરકગતિ આદિની ઉત્કૃષ્ટ સ્થિતિ કૃષ્ણ લેશ્યા પરિણામથી જ બાંધે છે, અને તેથી તેને યોગ્ય કાલ કરીને નરકને વિષે ઉત્પન્ન થતા જઘન્યાદિ ભાવથી પાંચમી નારક આદિમાં જ ઉત્પન્ન થાય છે. (અર્થાત્ જઘન્ય કૃષ્ણ લેશ્યાવાળો પમીમાં, મધ્યમ કૃષ્ણ લેશ્યાવાળો ૬ઠ્ઠીમાં અને ઉત્કૃષ્ટ કૃષ્ણ લેશ્યાવાળો ૭મીમાં ઉત્પન્ન થાય છે.) તેથી અહીં નીચેની ત્રણ પૃથ્વીનું જ ગ્રહણ કર્યું છે. देवगतिदेवमणुयाणुपुब्बीआयावविगलसुहुमतिगे । સંતોમુત્તમા, તાવનું તેલુસ || ૐ ૐ || देवगतिदेवमनुष्यानुपूर्व्यातपविकलसूक्ष्मत्रिके । અન્તર્મુહૂર્તમના - સ્તાવલૂનાં તલુજ઼રામ્ ॥ ૐૐ || ગાથાર્થ :- દેવગતિ, દેવાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી, આતપ, વિકલત્રિક, સૂક્ષ્મત્રિક એ ૧૦ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિની ઉદીરણા પોત-પોતાના ઉદયમાં વર્તતાં, અને અંતર્મુહૂર્ત ભગ્ન એટલે ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાધ્યવસાયથી અનંતર અંતર્મુહૂર્ત કાળ સુધી પરિભ્રષ્ટ થયા છતાં તે અંતર્મુહૂર્ત હીન દેવગત્યાદિની ઉત્કૃષ્ટ સ્થિતિને ઉદીરે છે. = ટીકાર્થ :- દેવગત્યાદિ-૧૦ પ્રકૃતિઓ :- દેવગતિ, દેવાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી, આતપ, વિકલત્રિક = બે તેઈ ચઉરિન્દ્રિય અને સૂક્ષ્મત્રિક = સૂક્ષ્મ અપર્યાપ્ત સાધારણનો પોત-પોતાના ઉદયમાં વર્તતાં અન્તર્મુહૂર્તમના ઃ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અધ્યવસાયથી અનન્તર અંતર્મુહૂર્તકાળ માત્ર વ્યવધાન = (વચમા રહેવાવાળા) ભોગવનારા છે, તેટલો સમય અંતર્મુહૂર્દહીન દેવગતિ આદિને ઉત્કૃષ્ટ સ્થિતિને ઉદીરે છે. અહીં તાત્પર્ય આ પ્રમાણે છે. - અહીં કોઈ જીવ તથાવિધ પરિણામ વિશેષથી નરકગતિની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ બાંધીને શુભ પરિણામ વિશેષ પામીને દેવગતિની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ બાંધવાની શરૂઆત કરે, તે બધ્યમાન દેવગતિની સ્થિતિમાં પોતાની બંધકાલરૂપ આવલિકાની ઉપર બંધાવલિકાહીન ઉપરની સર્વ પણ નરકગતિની સ્થિતિને સંક્રમાવે છે. તેથી દેવગતિની સ્થિતિ પણ આવલિકામાત્ર હીન ૨૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ થાય છે. અને દેવગતિને બાંધતો જઘન્યથી પણ અંતર્મુહૂર્ત સુધી બાંધે છે. અને બંધ પછી તરત જ કાલ કરીને અનન્તર સમયે દેવ થાય છે. અને દેવત્વનો અનુભવ કરતાં તે જીવને દેવગતિની ‘અંતર્મુહૂર્તીન ૨૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા યોગ્ય થાય છે. = ૮૭ 63 ४४ આ ત્રણ નરક પ્રાયોગ્ય નરકગતિ લાયક કર્મ બાંધતાં નરકદ્વિકની ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ થાય છે. અન્ય નરક પ્રાયોગ્ય બાંધતા મધ્યમ સ્થિતિ બંધાય છે, માટે નીચેની ત્રણ નરક લીધી છે. છેલ્લા અંતર્મુહૂર્તમાં પોતાના આયુષ્યના ચરમ સમય પર્યંત મનુષ્ય કે તિર્યંચ નરકગતિ યોગ્ય બંધ કરે છે, પરંતુ તેનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતા નથી એમ જણાય છે કેમ કે અંતર્મુહૂર્ત પર્યંત મધ્યમ પરિણામી થઈ ત્યાં જ રહી નરકગતિમાં ઉત્પન્ન થવાનું લખે છે. આ ઉપરથી એમ સમજાય છે કે નર્કગતિ યોગ્ય બંધના અંતર્મુહૂર્તના પ્રથમ ભાગમાં તેનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે બીજા ભાગમાં ન કરે. એટલે જ અંતર્મુહૂર્ત ન્યૂન ૨૦ કોડાકોડી સાગરોપમ ઉદીરણા યોગ્ય થાય . જો છેલ્લા સમય સુધી બંધ થતો હોય તો બે આવલિકા ન્યૂન ઉદીરણા યોગ્ય થાય. આ સિવાય આ રીતે જ્યાં કહ્યું હોય ત્યાં અન્યત્ર પણ યથાયોગ્ય રીતે આ પ્રમાણે સમજી લેવું, જેમ કે દેવગતિના વિષયમાં શંકા ઃ- કહેલ યુક્તિને અનુસરી આવલિકા અધિક અંતર્મુહૂર્ત ન્યૂન સ્થિતિ ઉદીરણા યોગ્ય થાય છે, તો પછી અંતર્મુહૂર્ત ન્યૂન કેમ કહો છો ? ઉત્તર ઃ- અહીં અંતર્મુહૂર્ત ન્યૂન કહેવામાં કોઈ દોષ નથી. કેમકે અંતર્મુહૂત્તમાં આવલિકા નાખીએ છતાં પણ તે અંતર્મુહૂર્ત જ થાય છે, માત્ર તે મોટું સમજવું. આ પ્રમાણે દેવાનુપૂર્વી માટે પણ સમજવું. આ પ્રમાણે બાકીની વિકલત્રિકાદિ પ્રકૃતિઓની પણ ઉદીરણા યોગ્ય ઉત્કૃષ્ટ સ્થિતિ યથાયોગ્ય રીતે સ્વયમેવ વિચારી લેવી. દેવગતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કર્યા પછી અંતર્મુહૂર્ત બાદ મરણ પામે છે અને એ અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિ પ્રદેોદય દ્વારા ભોગવાઈ જાય છે. માટે અંતર્મુહૂર્ત ન્યૂન કહી છે. અને આવલિકા ન્યૂન ૨૦ કોડાકોડી સાગરોપમની તો દેવગતિની ઉત્કૃષ્ટ સ્થિતિની સત્તા જ હોય છે. કોઈપણ સંક્રર્મોત્કૃષ્ટ પ્રકૃતિની પોતાની મૂળપ્રકૃતિની સ્થિતિ જેટલી સત્તા જ થતી નથી. માટે આવલિકા અધિક અંતર્મુહૂર્ત ન્યૂન ૨૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ ઉદીરણા કેમ ન કહી એ શંકા કરી છે. ઉત્તરમાં એમ જણાવ્યું છે કે એ આવલિકા અર્મ અંતર્મુહૂર્તમાં સમાવી છે અને અંતર્મુહૂર્ત મોટું લેવાનું છે. For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ in Education International For Personal & Private Use Only ૧ ર ૩ ૪. આહારકસપ્તકને વિષે સ્થિતિ ઉદીરણા ચિત્ર નંબર-૪ (ગાથા-૩૨ના આધારે) ધરિકારીર વગેરે નામકર્મની અંતઃકોડાકોડી સાગરોપમ સ્થિતિમત્તા આહારકડારીરના બંધ સમયે) 'હારકરીરની ક્રુષ્ટ બંધની સ્થિતિ દારિકશરીરની સ્થિતિસત્તા કરતાં સંખ્યાતગુલહીન. દારિકાદિ શરીરના સંક્રમથી થયેલ ગરકાવીરની ઉત્ત્તર સ્થિતિસત્તા અંતઃકોડાકોડી સાગરોપમ. આહારકની ઉદીરણા પસ્થિતિ અંતર્મુહને ન્યૂન અંતઃકોડાકોડી સાગરોપમ © અંતર્મુહ્ન અનુય ઉચ્ચાલ ૭ ૭ ૦ ૦ આહારકની ઉત્કૃષ્ટ ઉદીરણા પ્રાોગ્ય સ્થિતિ ઔષધિકાધિક અંતર્મુહૂર્ત ન્યૂન અંતઃકોડાકોડી સાગરોપમ અહાચ્છેદ આવિલાધક નનુંવૃત્ત ચિત્ર નંબર-૪ની સમજુતી - આ ચિત્રમાં આહારશરીર બાંધતી વખતે જે પ્રથમ લાઈનમાં અસંતુકલ્પનાથી ૩૬ બિન્દુરૂપ બતાવ્યા છે તે ઔદારિક આદિ શરીરની અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા છે. પછી બીજી લાઈનમાં ૭મા ગુણસ્થાનકે જે આહારકશરીરનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે તે ૩૦ બિન્દુરૂપ છે, અને તેનું પ્રમાણ ઔદારિકાદિ શરીર કરતાં (૬ બિન્દુરૂપ)” સંખ્યાતગુહીન અંતઃકોડાકોડી સાગરોપમ છે. ત્રીજી લાઈનમાં આહારકશરીરના બંધ સમયે ઔદારિકાદિ શરીરનું સંક્રમ થવાથી દારિકશરીર જેટલી અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિસત્તા થાય છે. હવે ચોથી લાઈનમાં પ્રથમના ૧૦ બિન્દુરૂપ અંતર્મુહૂર્ત પ્રમાણ ૭મા ગુણસ્થાનકથી ૬ઠ્ઠા ગુણસ્થાનકે આવે ત્યારે અનુદય કાલરૂપ છે. તે પછીના ૫ બિન્દુરૂપ ઉદયાવલિકાના બતાવ્યા છે. તે ઉદયાવલિકાના પ્રથમ સમયે ઉદયાવલિકાની ઉપરના દલિકોની ઉદીરણા કરે છે. અહીં પ્રથમ ૧૫ બિન્દુરૂપ છે તે અહ્વાચ્છેદ છે, અને તેનું પ્રમાણ આવલિકાધિક અંતર્મુહૂર્ત છે. અહીં ઉદીરણા પ્રાયોગ્ય - ઉત્કૃષ્ટ સ્થિતિ આવલિકાધિક અંતર્મુહૂર્ણ ન્યૂન અંતઃકોડાકોડી સાગરોપમ છે. અને ઉદીરણા યતુસ્થિતિ અંતર્મુહર્ત્ત ન્યૂન અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ છે.ઇિતિ ચિત્ર નંબર-૪ની સમજુતી સમાપ્ત ટી.-૧ અહીં બંધાવલિકા વગેરે પણ સમજી લેવી. ટી.-૨ બંધાવલિકા એ જ પરમાંથી સંક્રમાવલિકા છે તે સહિત યતુસ્થિતિ સમજવી અને બંધાવલિકા રહિત સંક્રમ સ્થિતિ સમજવી. ટી.- ૩ અસત્કલ્પનાથી આ પ્રમાણે બતાવેલ છે. વાસ્તવમાં સંખ્યાતગુણહીનના હિસાબે ૧ સંખ્યાતભાગ જેટલાં ઘણાં ઓછા બિંદુ બતાવવા જોઇએ. અથવા સંખ્યાતગુણના હિસાબે સત્તાના પર્ણો વધારે બિદું બતાવવા જોઇએ. ?? કર્મપ્રકૃતિ ભાગ -૨ Page #114 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાકરણ ૮૯ તથા કોઈ સંકુલેશ વિશેષથી નરકાનુપૂર્વીની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ બાંધીને પછી શુભ પરિણામ વિશેષથી મનુષ્યાનુપૂર્વીની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૫ કોડાકોડી સાગરોપમ પ્રમાણ બાંધવા માટે શરૂ કરે. તેથી તે બધ્ધમાન મનુષ્યાનુપૂર્વીની સ્થિતિમાં આવલિકાથી ઉપરની બંધાવલિકાહન નરકાનુપૂર્વીની સર્વ પણ સ્થિતિને સંક્રમાવે, તેથી મનુષ્યાનુપૂર્વીની પણ સ્થિતિ આવલિકા માત્ર હીન ૨૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ થાય છે. અને મનુષ્યાનુપૂર્વીને બાંધતો જઘન્યથી પણ અંતર્મુહૂર્ત સુધી બાંધે. અને તે અંતર્મુહૂર્ત સંક્રમથી પ્રાપ્ત થયેલ ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ કોડાકોડી સાગરોપમમાં ઓછું થાય. તેથી બંધ પછી અનન્તર કાલ કરીને મનુષ્યાનુપૂર્વીને અનુભવતાં જીવને તે મનુષ્યાનુપૂર્વીની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત ન્યૂન ૨૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉદીરણા યોગ્ય છે. અહીં પ્રશ્ન થાય છે કે મનુષ્યગતિ - મનુષ્યાનુપૂર્વી એ બન્નેની પણ બંધથી ૧૫ કોડાકોડી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત થાય છે. કોઈની પણ ૨૦ કોડાકોડી સાગરોપમ થતી નથી. તેથી બન્નેની પણ સંક્રમથી ઉત્કૃષ્ટપણાનું અવિશેષપણું હોવાથી મનુષ્યગતિની જેમ મનુષ્યાનુપૂર્વાની પણ ૩ આવલિકાલીન ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા યોગ્ય કેમ ન હોય ? જવાબ :- એ વાત અયુક્ત છે, કારણ કે મનુષ્યાનુપૂર્વી તો અનુદયસંક્રમોત્કૃષ્ટ છે. અને અનુદયસંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓની જઘન્યથી પણ અંતર્મુહૂર્ત હીન જ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા યોગ્ય હોય છે. અને મનુષ્યગતિનું તો * *ઉદયસંક્રમોત્કૃષ્ટપણું હોવાથી ૩ આવલિકા હીન ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા યોગ્ય છે. એ પ્રમાણે આતપ આદિની પણ અંતર્મુહૂર્ત હીન ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા યોગ્ય જાણવી. અહીં પ્રશ્ન થાય છે કે અનુદયસંક્રમોત્કૃષ્ટની સ્થિતિ અંતર્મુહૂર્ત ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા યોગ્ય છે, તો આપનામકર્મ તો બંધોસ્કૃષ્ટ છે, તેથી તે આતપની બંધાવલિકા અને ઉદયાવલિકા હનરૂપ ૨ આવલિકાધીન જ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા યોગ્ય હોઈ શકે છે તો અંતર્મુહુર્તહીન ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા યોગ્ય કેમ કહો છો ? જવાબ- કહે છે. - અહીં દેવ જ ઉત્કૃષ્ટ સંકુલેશવાળા એકેન્દ્રિય પ્રાયોગ્ય આતપ - સ્થાવર - એકેન્દ્રિયજાતિની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે, બીજા બાંધે નહીં, અને તે બાંધીને ત્યાં જ દેવભવમાં અંતર્મુહૂર્ત સુધી રહે છે. પછી કાળ કરીને બાદર પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થાય છે, ને ઉત્પન્ન થયા બાદ શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત થયો છતો આતપનામકર્મના ઉદયમાં વર્તતો તેની ઉદીરણા કરે. તેથી તેની = આતપની અંતર્મુહુર્તહીન જ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા યોગ્ય સ્થિતિ છે. અને આતપનું ગ્રહણ ઉપલક્ષણિક હોવાથી બીજી પણ સ્થાવર, એકેન્દ્રિયજાતિ, નરકદ્ધિક, તિર્યચદ્ધિક, ઔદારિકસપ્તક, અંત્યસંઘયણ, નિદ્રાપંચકરૂપ ૧૯ અનુદયબંધોત્કૃષ્ટ પ્રકૃતિઓની અંતર્મુહૂર્તહીન ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા યોગ્ય જાણવી. ત્યાં સ્થાવર - એકેન્દ્રિયજાતિ - નરકદ્ધિક એ ૪ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ ઉદીરણા યોગ્યની પદ્ધતિ બતાવી. અને બાકીની પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ ઉદીરણાની ભાવના આ પ્રમાણે કહે છે. ત્યાં નારક જીવ તિર્યંચદ્ધિક, ઔદારિકસપ્તક, અન્ય સંઘયણ એ ૧૦ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને પછી મધ્યમ પરિણામે વર્તતો ત્યાં જ અંતર્મુહૂર્ત રહીને તિર્યંચને વિષે ઉત્પન્ન થાય તો તે પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ ઉદીરણા કરે છે. ' અને નિદ્રાપંચકનો ઉદય ન હોય ત્યારે ઉત્કૃષ્ટ સંકુલેશથી ઉત્કૃષ્ટ સ્થિતિને બાંધીને પછી અંતર્મુહુર્ત પસાર થયે છતે નિદ્રા (પંચક)નો ઉદય છતે ઉત્કૃષ્ટ ઉદીરણા કરે છે. (ચિત્ર નંબર ૫-૬ જુઓ) तित्थयरस्स य पल्लासंखिज्जइमे जहन्नगे इत्तो । थावरजहन्नसंतेण समं अहिगं व बंधतो ।। ३४ ।। गंतूणावलिमित्तं, कसायवारसगभयदुर्गच्छाणं ।। निद्दाइपंचगस्स य, आयावज्जोयनामस्स ।। ३५ ।। પંચસંગ્રહ બંધાવ્યદ્વાર ગાથા-૬ ૩માં કહ્યું છે, “મવા"|"વિ મીસરા-મદિરા-ઢેલનુર - વિનિમિ. | સમક્ષિતિજ નિત્ય ગyવયમywોસા |'' અર્થ મનુષ્યાનુપૂર્વી, મિશ્રમોહનીય, આહારદ્ધિક , દેવદ્ધિક, વિકલત્રિક, સુમત્રિક અને જિનનામ એ સર્વ અનુદયસંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓ છે. ૪૬ પંચસંગ્રહ બંધવ્યદ્વાર ગાથા-દરમાં કહ્યું છે. “ગુરૂ સાવ સખ્ય વિર દાસજી વેવ સુમારૂં . રિસમાંસાપણુવ્યસંજકુવોસા '' અર્થ :- મનુષ્યગતિ, સાતા, સમ્યકત્વ સ્થિરષક, હાસ્યાદિ-૬, વેદ-૩, શુભવિહાગતિ, વજઋષભાદિ-૫, સમચતુરસ આદિ-૫, ઉચ્ચગત્ર એ ૩૦ પ્રકૃતિ ઉદયસંક્રમાંકુષ્ટ છે. For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ (અનુદય સંક્રમોત્કૃષ્ટ ચિત્ર નંબર-૫ (૧૦ + ૧૪ = ૨૪ પ્રકૃતિઓ) (ગાથા-૩૩ના આધારે) ઉદીરણા યસ્થિતિ સ્વ-સ્વ ઉત્કૃષ્ટ સ્થિતિમાં આવલિકાધિક અંતર્મુહૂર્ત ન્યૂન દેવદ્ધિક આદિ-૧૦ { પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિલતા ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ દેવદ્વિકની પ્રતિપક્ષ પ્રકૃતિની બંધાવલિકા) . બંધાવલિકા નરકદ્ધિક ની સંક્રમાવલિકા અંતર્મુહૂર્ત અનુદય દેવદ્વિકની ઉદયાવલિકા ઉદીરણા પ્રાયોગ્ય સ્થિતિ સ્વ-સ્વ ઉત્કૃષ્ટ સ્થિતિમાં ૨ આવલિકાધિક અંતર્મુહુર્ત ન્યૂન અદ્ધાચ્છેદ ૨ આવલિકાધિક અંતર્મુહૂર્ત For Personal & Private Use Only ચિત્ર નંબર-૫ની સમજતી :- જે પ્રકૃતિઓનો ઉદય ન હોય ત્યારે જ સંક્રમથી ઉત્કૃષ્ટ સ્થિતિ થાય તે અનુદયસંક્રમોત્કૃષ્ટ કહેવાય છે. અને તે ૧૦ પ્રકતિઓના નામ આ પ્રમાણે છે. દેવદ્ધિક, મનુષ્યાનુપૂર્વી, આતપ, વિકસેન્દ્રિયત્રિક, સૂક્ષ્મત્રિક છે. આ ચિત્રમાં અસતુકલ્પનાથી ૪૫ બિન્દુરૂપ સ્વ-સ્વ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. ત્યાં પ્રથમ ૫ બિન્દુ તે પ્રતિપક્ષ પ્રકૃતિની બંધાવલિકાના છે ત્યાર પછીના ૫ બિન્દુ તે દેવદ્ધિકની બંધાવલિકા તે જ નરકદ્ધિકની સંક્રમાવિલકાના છે. ત્યાર પછીના ૧૦ બિન્દુરૂપ અંતર્મુહૂર્ત અનુદય રહે છે. ત્યારબાદ ૫ બિન્દુરૂપ દેવદ્ધિકની ઉદયાવલિકાના છે. પછીના ૨૦ બિન્દુરૂપ સ્થિતિઓ ઉદીરણા પ્રાયોગ્ય છે. અને તેનું પ્રમાણ સ્વ સ્વ ઉત્કૃષ્ટ સ્થિતિમાં રે બે આવલિકાધિક અંતર્મુહર્ત ન્યુન હોય છે. અને અદ્ધાછેદ પ્રથમના ૫ બિન્દુ પછીના ૨૦ બિન્દુરૂપ ૨ આવલિકાધિક અંતર્મુહૂર્ત પ્રમાણ છે. અને ઉદીરણા યત્ સ્થિતિ સ્વ-સ્વ ઉત્કૃષ્ટ સ્થિતિમાં આવલિકાધિક અંતર્મુહૂર્ણ ન્યૂન છે. અહીં બીજી પણ સ્થાવર, એકેન્દ્રિયજાતિ, નરકદ્ધિક, તિર્યચઢિક, દારિકસપ્તક અને અન્ય સંઘયણ એ ૧૪ પ્રકૃતિઓ ટીકાકારના મતે આવે છે. સ્થાવર આદિ-૧૪ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધનારને તે ભવમાં ઉદય ન હોય, તે ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને ભવાન્તરમાં જાય. ત્યાં ભવના પ્રથમ સમયે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા થાય છે. જો ભવના ચરમ સમય સુધી ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય તો ૨ આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા મળે. ભવના છેલ્લા અંતર્મુહૂર્તમાં ઉત્કૃષ્ટ સ્થિતિ ન બાંધે તે મતે 'અંતર્મુહુર્ત ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા આવે. પ્રથમ મત કર્મપ્રકૃતિ ચૂર્ણિકારનો છે, અને બીજો મત ટીકાકારનો છે. આ ૧૪ પ્રકૃતિઓની પોતાના મૂલ કર્મ જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ છે. માટે આ ૧૪ અનુદયબંધો૯ષ્ટા છે છતાં ઉદીરણા ટીકાકારના મતે અંતર્મુહૂર્ત ન્યૂન મલતી હોવાથી ૧૦ પ્રકૃતિ ભેગી આ લીધી છે. ઇતિ ચિત્ર નંબર-પની સમજુતી સમાપ્ત. ૧- અહીં ૨ આવલિકા અંતર્મુહૂર્તમાં સમાઈ જતી હોવાથી અંતર્મુહૂર્ત ન્યૂન સમજવી. કર્મપ્રકૃતિ ભાગ -૨ Page #116 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાકરણ અનુદય બંધોસ્કૃષ્ટ - નિદ્રાપંચકની સ્થિતિ ઉદીરણા ચિત્ર નંબર-૬ (ગાથા ૩૩ના આધારે) નિદ્રાપંચકની ઉત્કૃષ્ટ સ્થિતિલતા ઉદીરણા સ્થિતિ આવલિકાધિક અંતર્મુહુર્ત ધૂન ૩૦ કોડાકોડી સાગરોપમ ૦૦૦૦૦ ૧૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ બંધાવલિકા અંતર્મુહૂર્ત અનુદય ઉદયાવલિકા | ઉદીરણા પ્રાયોગ્ય સ્થિતિ ૨ આવલિકાધિક અંતર્મુહર્ત ન્યૂન ૩૦ કોડાકોડી સાગરોપમ અદ્ધાચ્છેદ ૨ આવલિકાધિક અંતર્મુહૂર્ત For Personal & Private Use Only [ ચિત્ર નંબર-૬ની સમજુતી :- નિદ્રાપંચકનો ઉદય ન હોય ત્યારે બંધથી ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે તે અનુદયબંધોત્કૃષ્ટ કહેવાય છે. આ ચિત્રમાં કુલ ૪૦ બિન્દુરૂપ નિદ્રાપંચકની હું ઉત્કૃષ્ટ સ્થિતિલતા ૩૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ છે. ત્યાં પ્રથમ ૫ બિન્દુરૂ૫ બંધાવલિકાના પસાર થયા પછી ૧૦ બિન્દુરૂપ અંતર્મુહૂર્ત અનુદય રહ્યા પછીના ૫ બિન્દુરૂપ ઉદયાવલિકાના બતાવ્યા છે. આ રીતે અદ્ધાચ્છેદ ૨ આવલિકાધિક અંતર્મુહુર્ત પ્રમાણ છે. ઉદયાવલિકા પછીના બિન્દુઓ ઉદીરણા પ્રાયોગ્ય સ્થિતિ છે, અને તેનું પ્રમાણ ૨ આવલિકાધિક અંતર્મુહૂર્ત ન્યૂન ૩૦ કોડાકોડી સાગરોપમ છે. અને ઉદીરણા યતુસ્થિતિ આવલિકાધિક અંતર્મુહૂર્ત ન્યૂન ૩૦ કોડાકોડી સાગરોપમ છે. મતાન્તરે - અન્ય આચાર્યોના મતે ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધ્યા પછી રજા સમયે સાકારોપયોગ (જ્ઞાનોપયોગ) જતો રહેવાથી જેમ અનાકારોપયોગ આવવાથી અંત:કોડાકોડી સાગરોપમ સ્થિતિ બાંધે છે, તેમ ૨જા સમયે નિદ્રાનો ઉદય પણ થઈ શકે છે. તેથી બંધાવલિકા પછી તેનો ઉદય હોવાથી ઉદયબંધોસ્કૃષ્ટ ચિત્ર નંબર-૧માં બતાવેલ પ્રમાણે જ્ઞાનાવરણીયાદિની જેમ ઉદીરણા મલે છે. (ઇતિ ચિત્ર નંબર-૬ની સમજુતી સમાપ્ત) ૯૧ Page #117 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ -૨ तीर्थंकरस्य च पल्यसङ्ख्येयभागमात्रे जघन्ये इतः । स्थावरजघन्यसत्कर्मणा सममधिकं वा बघ्नन् ।। ३४ ।। गत्वावलिकामात्रं, कषायद्वादशक भयजुगुप्सानाम् । निद्रादिपञ्चकस्य चा-ऽऽतापोद्योतनाम्नोः ।। ३५ ।। ગાથાર્થ :- ટીકાની જેમ. ટીકાર્થ :- તીર્થકરનામકર્મની :- પૂર્વે શુભ અધ્યવસાય વડે અપવર્તી – અપવર્તીને પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ માત્ર બાકી રાખીને સયોગી કેવલીના પ્રથમ સમયે ઉત્કૃષ્ટ ઉદીરણા પ્રવર્તે = થાય છે. હંમેશા પણ જિનનામની ઉદીરણા યોગ્ય સ્થિતિ એટલી જ હોય છે, પણ અધિક ન હોય, અને પંચસંગ્રહ ઉદીરણાકરણની ગાથા-૩૧માં કહ્યું છે. -““દયસેસા તિર્ડિ પત્તાસંમ્બિત્તિથા ગાવા | તીરે સપને સમg gવીરોસા |'' અર્થ–ઓછી થતા થતા તીર્થકર નામકર્મની પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ માત્ર સ્થિતિ શેષ રહી. સર્યોગીના પ્રથમ સમયે તેની જે ઉદીરણા તે ઉત્કૃષ્ટ ઉદીરણા કહેવાય છે. (ચિત્ર નંબર-૭ જુઓ) ચારે આયુષ્યની :- પણ પોત-પોતાની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને આગળ ઉદયના પ્રથમ સમયે ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા કરે છે. તે પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણાના સ્વામી કહ્યાં. (ચિત્ર નંબર ૮ જુઓ) ઇતિ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા સ્વામિત્વ સમાપ્ત - અથ જઘન્ય સ્થિતિ ઉદીરણાના સ્વામિત્વ :-) હવે જઘન્ય સ્થિતિ ઉદીરણાના સ્વામી કહે છે. - “ગરનો રૂત્તો’ અહીંથી આગળ જઘન્ય સ્થિતિ ઉદીરણાના સ્વામિત્વને કહે છે. એ પ્રમાણે કરેલી પ્રતિજ્ઞાનો નિર્વાહ કરે છે. સ્થાવર” ઇત્યાદિ – સ્થાવરની જે અતિહીન જઘન્ય સ્થિતિસત્તાથી તુલ્યમાત્ર અથવા કંઇક અધિક જે નવો કર્મબંધ તે જ સર્વ જઘન્ય સ્થિતિસત્તાવાળો સ્થાવર બંધાવલિકા પસાર કરીને તદનન્તર પ્રથમ-૧રકષાય, ભય-જુગુપ્સા, નિદ્રાપંચક, આતપ, ઉદ્યોતનામકર્મ એ ૨૧ પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિ ઉદીરણા કરે છે. અહીં “આતા ઉદ્યોત રહિત ૧૯ પ્રકૃતિઓનું ધ્રુવબંધિપણું હોવાથી અને આતપ ઉદ્યોતને તો પ્રતિપક્ષ પ્રકૃતિઓનો અભાવ હોવાથી બીજા જીવમાં જધન્યતર સ્થિતિ ઉદીરણા પ્રાપ્ત ન થાય, તેથી યથોક્ત સ્વરૂપવાળો એકેન્દ્રિય જીવ જ એ પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિ ઉદીરણાનો સ્વામી છે. एगिदियजोग्गाणं, इयरा बंधित्तु आलिगं गंतुं । વિચા, ત-દિ ગાડું પર્વ છે. ૨૬ // एकेन्द्रिययोग्याना - मितरा बद्ध्वाऽऽवलिकां गत्वा । एकेन्द्रियागत ः तत्स्थितिको जातीनामप्येवम् ।। ३६ ।। ગાથાર્થ :- એકેન્દ્રિય યોગ્ય પ્રવૃતિઓથી પ્રતિપક્ષ પ્રવૃતિઓ બાંધીને એક આવલિકા વ્યતીત થયા બાદ પુનઃ એકેન્દ્રિય પ્રાયોગ્ય પ્રવૃતિઓને બાંધતો તકેદી જીવ (એકેન્દ્રિય જીવ) તે એકેન્દ્રિયજાતિની જઘન્ય સ્થિતિ ઉદીરણા કરે, એ પ્રમાણે એકેન્દ્રિયના ભવમાંથી નીકળીને એકેન્દ્રિય યોગ્ય જઘન્ય સ્થિતિસત્તાક જીવ શેષ જાતિની પણ જઘન્ય સ્થિતિ ઉદીરણા કરે. ૪૭ અહીં શંકા થાય છે કે તીર્થ કરનામ કર્મની સ્થિતિ ત્રીજે ભવે તો નિકાચિત બાંધી પછી તેની અવિના કેમ થાય ? નિકાચિત બંધ કર્યા પછી અપાવના કેમ ? શંકા બરાબર છે. જેટલી સ્થિતિ નિકાચિત થાય છે તેની તો અપવર્નના થતી નથી, પરંતુ વધારાની સ્થિતિની અપવર્ણના થાય છે. જીવ સ્વભાવે જે સમયમાં તીર્થંકરનામકર્મ નિકાચિત કરે છે, ત્યારથી તેનું જેટલું આયુષ્ય બાકી હોય તેટલું ભવાંતરનું અને ત્યાર પછીના મનુષ્ય ભવનું જેટલું આયુષ્ય થવાનું હોય તેટલી જ સ્થિતિ નિકાચિત થાય છે, અધિક થતી નથી. એટલે નિકાચિત સ્થિતિ તો ભોગવીને જ ખલાસ કરે છે. તેની ઉપરની જે સ્થિતિ રહી કે જેમાં કરણ લાગી શકે તેને ઓછી કરી સયોગીના પ્રથમ સમયે પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ રાખે છે અને તેની ઉદીરણા કરે છે કે જે ઉત્કૃષ્ટ ઉદીરણા કહેવાય છે, એમ સમજાય છે. આ પ્રકૃતિની સ્થાવરો - એ કેન્દ્રિયો જઘન્ય સ્થિતિના ઉદીરક હોવાનું કારણ સ્થાવરો ત્રસ-બેઇન્દ્રિયાદિથી અલ્પ સ્થિતિ બાંધે છે. અને અલ્પ બાંધતો હોવાથી ત્રસમાંથી સત્તા વધારે લઈને આવ્યા હોય તો પણ તને ઓછી કરી નાંખે છે. એકેન્દ્રિયોથી બે ઇન્દ્રિયાદિ ત્રસ પચીસ આદિ ગુણ બંધ કરે છે. જ્યારે બંધ વધારે કરે છે, ત્યારે સત્તા વધારે હોય જ. જો કે સંગ્નિ પંચેન્દ્રિયો ગુણસ્થાનક પરત્વે અલ્પ સ્થિતિબંધ કરે છે, પરંતુ નિદ્રાદ્ધિક સિવાયની ઉપરોક્ત પ્રકૃતિ ઉદયમાંથી જે જે ગુણસ્થાનકે જાય છે ત્યાં ત્યાં અંતઃકોડાકોડીથી બંધ કે સત્તા ઓછા હોતા નથી. એ કેન્દ્રિય કરતાં ઉપશમકને ઉપશાંતે વધારે સ્થિતિસત્તા હોવાથી જઘન્ય સ્થિતિ ઉદીરણા ન આવે, અને ક્ષેપકને જે તે ઉદય ઉદીરણા માની નથી તે મતે એ કેન્દ્રિયને જઘન્ય સ્થિતિ ઉદીરણા આવે તેથી તેને જઘન્ય સ્થિતિ ઉદીરણાના સ્વામી બતાવ્યા. For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાકરણ -: જિનનામકર્મ વિષે સ્થિતિ ઉદીરણા ચિત્ર નંબર-૭ (ગાથા-૩૪ના આધારે) : ૧૩માં ગુણસ્થાનકે પ્રથમ સમયે જિનનામકર્મની | ૦ ૦ ૦ ૦ ૦ ઉત્કૃષ્ટ સ્થિતિલતા - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ઉદયાવલિકા અદ્ધાચ્છેદ ઉદીરણા પ્રાયોગ્ય સ્થિતિ આવલિકા ન્યૂન પલ્યોપમનો અસંખ્ય ભાગ ઉદીરણા યસ્થિતિ ઉદયાવલિકા સહિત પલ્યોપમનાં અસંખ્ય ભાગ ચિત્ર નંબર-૭ની સમજુતી :- જિનનામકર્મની ૧૩માં ગુણસ્થાનકે પ્રથમ સમયે અસત્કલ્પનાથી ૨૦ બિરૂપ પલ્યોપમનો અસંખ્ય ભાગ સ્થિતિસત્તા હોય ત્યારે ૫ બિન્દુરૂપ ઉદયાવલિકા સિવાયની બાકીની સ્થિતિઓની ઉત્કૃષ્ટ ઉદીરણા થાય છે. અહીં અદ્ધાચ્છેદ - ઉદયાવલિકા પ્રમાણ છે. ઉદીરણા પ્રાયોગ્ય સ્થિતિ - આવલિકા ન્યૂન પલ્યોપમનો અસંખ્યયભાગ હોય છે. અને ઉદીરણા યતુસ્થિતિ - ઉદયાવલિકા સહિત પલ્યોપમનો અસંખ્યયભાગ હોય છે. (ઇતિ ચિત્ર નંબર-૭ની સમજૂતી સમાપ્ત) For Personal & Private Use Only -: ચાર આયુષ્યકર્મની સ્થિતિ ઉદીરણા ચિત્ર નંબર-૮ (ગાથા-૩૪ના આધારે) :-) આયુષ્યકર્મની સ્વ-સ્વ ઉત્કૃષ્ટ સ્થિતિલતા - ૧ ૦ ૦ ૦ ૦ ઉદયાવલિકા અદ્ધાહેર ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ઉદીરણા પ્રાયોગ્ય સ્થિતિ સ્વ-સ્વ ઉત્કૃષ્ટ સ્થિતિમાં આવલિકા ન્યૂન ઉદીરણા યસ્થિતિ સ્વ-સ્વ ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણ ચિત્ર નંબર-૮ની સમજતી :- આ ચિત્રમાં અસતુકલ્પનાથી ર૫ બિરૂ૫ અબાધા વિનાની સ્વ-સ્વ ઉત્કૃષ્ટ સ્થિતિલતા છે. ત્યાં દેવ-નારકની અબાધા પસાર થયેલ હોવાથી ઉત્કૃષ્ટ સ્થિતિ અનુત્તરવાસી અને ૭મી નારકની ૩૩ સાગરોપમ પ્રમાણ છે. અને તે રીતે તિર્યંચ-મનુષ્યની ૩ પલ્યોપમ છે. અહીં પ્રથમ ૫ બિન્દુરૂપ ઉદયાવલિકાના છે, તે સિવાયની ઉદીરણા પ્રાયોગ્ય સ્થિતિ - સ્વ-સ્વ ઉત્કૃષ્ટ સ્થિતિમાં આવલિકા ન્યૂન છે. અને ઉદીરણા યસ્થિતિ ઉદયાવલિકા સહિત એટલે સ્વ-સ્વ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. અદ્ધાચ્છેદ - ૧ આવલિકા પ્રમાણ છે. (ઇતિ ચિત્ર નંબર-૮ની સમજુતી સમાપ્ત) ૯૩ Page #119 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ -૨ " ટીકાર્થ :- વેન્દ્રિયયોગ્યાનામ્'' એકેન્દ્રિયોને જ જે ઉદીરણા યોગ્ય છે તે એકેન્દ્રિય પ્રાયોગ્ય પ્રકૃતિઓ કહેવાય છે. તે એકેન્દ્રિયજાતિ, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ એ ૪ પ્રકૃતિઓના જઘન્ય સ્થિતિસત્તાવાળો એકેન્દ્રિય જીવ છે. રા - એકેન્દ્રિયજાતિની પ્રતિપક્ષ બે - તે - ચઉરિન્દ્રિય - પંચેન્દ્રિયજાતિ, સ્થાવર - સુક્ષ્મ – સાધરણની પ્રતિપક્ષ ત્રસ-બાદ૨-પ્રત્યેક પ્રકૃતિ બાંધીને પછી તરત જ ફરી એકેન્દ્રિય જાત્યાદિ બાંધે છે. તદનંતર બંધાવલિકા પસાર થયા બાદ બંધાલિકાના અન્ય સમયે એકેન્દ્રિયજાતિ આદિની જઘન્ય સ્થિતિ ઉદીરણા કરે.૪૯ ૯૪ અહીં તાત્પર્ય આ પ્રમાણે છે. - સર્વાલ્પ જઘન્ય સ્થિતિસત્તાવાળો એકેન્દ્રિય જીવ બેઇન્દ્રિયાદિ જાતિ સર્વ પણ પ્રકૃતિઓ અનુક્રમે બાંધીને તદનંતર એકેન્દ્રિયજાતિ બાંધવાની શરૂઆત કરે છે, ને તદનંતર બંધાવલિકાના અન્ય સમયે પૂર્વ બાંધેલ એકેન્દ્રિયજાતિની જઘન્ય સ્થિતિ ઉદીરણા કરે છે. અહીં બંધાવલિકાના અનન્તર સમયે બંધાવલિકાના પ્રથમ સમયે બાંધેલ લતાની પણ ઉદીરણા પ્રાપ્ત થાય છે, તેથી જઘન્ય સ્થિતિ ઉદીરણા પ્રાપ્ત ન થાય. તે કારણે બંધાવલિકાના અન્ય સમયનું ગ્રહણ કર્યુ છે. તથા પ્રતિપક્ષ પ્રકૃતિઓને બાંધવામાં જેટલો કાલ લાગે છે તેટલાં કાળવડે હીન એકેન્દ્રિયજાતિની સ્થિતિ થાય છે, તેથી અતિ અલ્પ સ્થિતિ પ્રાપ્ત થાય છે. (એ કારણથી જ પ્રતિપક્ષ પ્રકૃતિના બંધનું અત્રે ગ્રહણ કરેલું છે.) એ પ્રમાણે સ્થાવર-સૂક્ષ્મ-સાધારણને વિષે પણ પ્રતિપક્ષ ત્રસ-બાદર-પ્રત્યેક બંધ અન્તરિતપણે વિચારવી. ‘‘વિયાણ'' ત્તિ - જાતિઓમાં પણ બેઇન્દ્રિયાદિ જાતિઓની પણ એ પ્રમાણે પૂર્વ કહેલ પ્રકારે એકેન્દ્રિય ભવમાંથી આવેલો અને ‘‘સ્થિતિસ્થ’’. એકેન્દ્રિય પ્રાયોગ્ય જધન્ય સ્થિતિવાળો જીવ જઘન્ય સ્થિતિ ઉદારણા કરે છે. તે આ પ્રમાણે કહે છે. - જઘન્ય સ્થિતિસત્તાવાળો એકેન્દ્રિય ભવમાંથી નીકળીને બેઇન્દ્રિયને વિષે ઉત્પન્ન થયેલો, તદનંતર પૂર્વબદ્ધ બેઇન્દ્રિય જાતિના અનુભવનો પ્રારંભ કરે છે, અને અનુભવના પ્રથમ સમયથી જ શરૂ કરીને ઘણાં દીર્ઘકાળ પર્યન્ત એકેન્દ્રિયજાતિને બાંધવા માટે પ્રવૃત્ત થાય છે, તદનંતર તે જ પ્રમાણે તે - ચઉ - પંચેન્દ્રિયજાતિને અનુક્રમે બાંધે છે. અને એ પ્રમાણે ઘણાં મોટા ચાર અંતર્મુહૂર્ત પસાર થાય, તદનંતર બેઇન્દ્રિય જાતિને બાંધવા માંડે, તદનંતર બંધાવલિકાના અન્ય સમયે તે બેઇન્દ્રિયજાતિની એકેન્દ્રિય ભવમાં ઉપાર્જિત સ્થિતિસત્તા અપેક્ષાએ ૪ અંતર્મુહૂર્ત અને ૧ બંધાવલિકા ન્યૂન જઘન્ય સ્થિતિ ઉદીરણા કરે છે. એ પ્રમાણે તેઇન્દ્રિય - ચઉરિન્દ્રિયજાતિની પણ જઘન્ય સ્થિતિ ઉદીરણા વિચા૨વી. re वेयणियनोकसाया - ऽसमत्तसंघयणपंचनीयाणं । तिरियदुगअयस दुभगा - Sणाइज्जाणं च सन्निगए ।। ३७ ।। ગાથાર્થ :- વેદનીય, નોકષાય, અપર્યાપ્ત, સંઘયણ-૫, નીચગોત્રની તથા તિર્યંચદ્વિક, અયશ, દુર્ભાગ અને અનાદેયની જઘન્ય સ્થિતિ ઉદીરણા સંશિમાં ઉત્પન્ન થયેલા જીવને હોય છે. ૫૦ वेदनीयनोकाया ऽसमाप्तसंहननपञ्चकनीचानाम् । तिर्यग्विकायशो दुर्भगा - ऽनादेयानां च संज्ञिगतः ।। ३७ ।। ટીકાર્થ :- વેનીયસ્ય સાતા-અસાતા, નોકષાયની હાસ્ય, રતિ, અરરિત અને શોક, બાકીની પ્રકૃતિઓ આગળ કહેવાશે, અપર્યાપ્ત, વજ્રૠષભનારાચ સિવાયના ૫ સંઘયણ, નીચગોત્ર, તિર્યંચદ્ધિક = તિર્યંચગતિ - તિર્યગાનુપૂર્વી, તથા અયશઃકીર્તિ, દુર્ભાગ, અનાદેય એ સર્વસંખ્યા ૧૮ પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિ ઉદીરણા સંજ્ઞિ પંચેન્દ્રિય કરે છે. આ પ્રમાણે ભાવના છે. - જઘન્ય સ્થિતિસત્તાવાળો એકેન્દ્રિય જીવ એકેન્દ્રિય ભવમાંથી નીકળીને પર્યાપ્ત સંજ્ઞિ પંચેન્દ્રિયને વિષે ૫૦ - એકેન્દ્રિય જીવ જઘન્ય સ્થિતિસત્તા કરીને શક્ય એટલા દીર્ઘકાળ સુધી બંઇન્દ્રિય વગેરે પ્રતિપક્ષી પ્રકૃતિઓનો બંધ કરે છે. તેથી એકે, વગે૨ે વિવક્ષિત પ્રકૃતિઓની સ્થિતિ ઉપર તરફ વધતી નથી અને જેમ જેમ આ બેઇ, વગેરેનો બંધકાળ પસાર થાય છે તેમ તેમ એકેન્દ્રિયની સત્તામાંથી નીચેના નિષેકો તો ક્ષીણ થતા જાય છે. પ્રતિપક્ષી પ્રકૃતિઓનો આ રીતે બંધ થયા બાદ વિવક્ષિત પ્રકૃતિ પુનઃ બંધાય છે, અને તેથી એની ઉપર તરફની સ્થિતિસત્તા વધી જાય છે. પણ આ વધારાના નિષેકોની બંધાવલિકા વીતી ન હોવાથી ઉદીરણા થઈ શકતી નથી, એ વીતી ગયા બાદ એ નિર્ષકોની પણ ઉદીરણા થવાથી જઘન્ય સ્થિતિ ઉદીરણા મળે નહીં. તેથી બંધાવલિકાનો ચરમ સમય કહ્યો. ત્યાં સુધીમાં એ આવલિકાના સમયન્યૂન આવલિકા જેટલાં નિષેકો પણ નીચેથી ખપી જવાથી જધન્ય સ્થિતિ ઉદીરણા મળે છે. અહીં સાતા વિગેરે ૧૮ પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિ ઉદીરણા એકેન્દ્રિયમાંથી આવેલા સંજ્ઞિ પંચેન્દ્રિયને બતાવી, પરંતુ ૫ સંઘયણ સિવાય ૧૩ પ્રકૃતિઓનો ઉદય એકેન્દ્રિયાદિ જીવોને પણ હોય છે છતાં એકેન્દ્રિયાદિ જીવોમાં જઘન્ય સ્થિતિ ઉદીરણા ન બતાવતાં સંજ્ઞિ પંચેન્દ્રિયમાં જ બતાવી તેનું કારણ શેષ જીવો કરતાં સંજ્ઞિ પંચેન્દ્રિય જીવોનો પરાવર્તમાન બંધ યોગ્ય દરેક પ્રકૃતિઓનો બંધકાળ સંખ્યાતગુણ છે, તેથી એકેન્દ્રિયાદિ જીવોની અપેક્ષાએ સંજ્ઞિ પંચેન્દ્રિયમાં વધારે જઘન્ય સ્થિતિ ઉદીરણા પ્રાપ્ત થાય છે. તેથી એકેન્દ્રિયમાંથી આવેલા સંક્ષિપંચેન્દ્રિય જીવો જ બતાવ્યા છે. For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ ૯૫ ઉદીરણાકરણ ઉત્પન્ન થાય, ત્યાં ઉત્પત્તિના પ્રથમ સમયથી શરૂ કરીને સાતાવેદનીયને અનુભવતો છતો દીર્ઘ (મોટા) અંતર્મુહૂર્ત સુધી અસાતાવેદનીયને બાંધે છે, તદનંતર ફરી પણ સાતાવેદનીયનો બંધ શરૂ કરે, ત્યાં બંધાવલિકાના અન્ય સમયે પૂર્વબદ્ધ સાતાવેદનીયની જઘન્ય સ્થિતિ ઉદીરણા કરે છે. એ પ્રમાણે અસાતાવેદનીયની જઘન્ય સ્થિતિ ઉદીરણા પણ જાણવી, પરંતુ સાતાને સ્થાને અસાતા અને અસાતાને સ્થાને સાતા કહેવી. તથા હાસ્ય-રતિની જઘન્ય સ્થિતિ ઉદીરણા સાતાની જેમ, અને અતિ-શોકની જઘન્ય સ્થિતિ ઉદીરણા અસાતા જેમ કહેવી. તથા અપર્યાપ્ત નામની જઘન્ય સ્થિતિસત્તાવાળો એકેન્દ્રિય જીવ એકેન્દ્રિય ભવમાંથી નીકળીને અપર્યાપ્ત સંક્ષિ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય, ત્યાં ઉત્પત્તિના પ્રથમ સમયથી શરૂ કરીને મોટા અંતર્મુહૂર્તકાળ સુધી પર્યાપ્ત નામકર્મ બાંધીને ફરી પણ અપર્યાપ્તનામકર્મને બાંધતો બંધાવલિકાના અન્ય સમયે પૂર્વબદ્ધ અપર્યાપ્તનામકર્મની જઘન્ય સ્થિતિ ઉદીરણા કરે છે. તથા પાંચ સંઘયણમાંથી વેદ્યમાન સંઘયણ સિવાય બાકીના ૪ સંધયણનો દરેકનો અતિ દીર્ઘ બંધકાળ કરે, તદનંતર વેદ્યમાન સંઘયણનો બંધ કરે, ત્યાં બંધાવલિકાના અંત્ય સમયે જઘન્ય સ્થિતિ ઉદીરણા કહેવી. નીચગોત્રની અસાતાની જેમ કહેવી. તથા બાદર પ`તેઉકાય - વાયુકાય જે જઘન્ય સ્થિતિ સત્તાવાળો પર્યાપ્ત સંક્ષિ તિર્યંચ પંચેન્દ્રિયને વિષે ઉત્પન્ન થઈને મોટા અંતર્મુહૂર્ત કાળ સુધી મનુષ્યગતિને બાંધે છે, તદનંતર તિર્યંચગતિને બાંધવાની શરૂઆત કરે. ત્યાં બંધાવલિકાના અન્ય સમયે તેને પૂર્વ બાંધેલ તિર્યંચગતિની જઘન્ય સ્થિતિ ઉદીરણા કરે છે. એ પ્રમાણે તિર્યગાનુપૂર્વીની પણ કહેવી, પરંતુ વિશેષ એ છે કે તેને જઘન્ય સ્થિતિ ઉદીરણા અન્નરાલગતિમાં ત્રીજા સમયે કહેવી. અયશઃકીર્તિ, દુર્ભાગ અને અનાદેયની જઘન્ય સ્થિતિ ઉદીરણા અસાતાની જેમ કહેવી. અને અહીં વિરોધી પ્રકૃતિ યશઃકીર્તિ, સુભગ, આદેય નામનો બંધ જાણવો. ગાથાર્થ :અસંક્ષિ પંચેન્દ્રિયમાંથી આવેલ દેવ અથવા નારકીને પોત પોતાના આયુષ્યની દીર્ઘ સ્થિતિના અંતે વૈક્રિય અંગોપાંગ, દેવગતિ અને નરકગતિની જઘન્ય સ્થિતિ ઉદીરણા થાય છે. અને આનુપૂર્વીની પોત-પોતાના આયુષ્યના ત્રીજા સમયે જધન્ય સ્થિતિ ઉદીરણા થાય છે, મનુષ્યાનુપૂર્વીની એકેન્દ્રિયમાંથી નીકળીને ત્રીજા સમયે જઘન્ય સ્થિતિ ઉદીરણા થાય છે. ૫૧ अमणागयस्स चिरटिइ - अंते सुरनरयगइउवंगाणं । અનુબુવ્વી તિસમો, નરાળ સિવિયાયો ॥ ૩૮ ।। ટીકાર્ય :તથા ગમનાતું એટલે અસંજ્ઞિ પંચેન્દ્રિયમાંથી નીકળીને દેવ કે નારકને વિષે ઉત્પન્ન થયેલા જીવને દેવગતિ, ન૨કગતિ અને વૈક્રિય અંગોપાંગનામકર્મની પોત-પોતાના દીર્ઘ સ્થિતિ આયુષ્યના અંતે જઘન્ય સ્થિતિ ઉદીરણા કરે છે. તે આ પ્રમાણે કહે છે. - અસંક્ષિ પંચેન્દ્રિય જીવ સર્વ જધન્ય દેવગતિ આદિ સ્થિતિને બાંધીને તદનંતર પદીર્ઘકાલ સુધી ત્યાં જ રહીને ભવક્ષયથી દેવ અથવા નારકને વિષે પલ્યોપમના અસંખ્યેયભાગ પ્રમાણ આયુષ્યની સ્થિતિમાં ઉત્પન્ન થાય, તે દેવ અથવા ના૨કના જીવને પોત પોતાના આયુષ્યના અન્ય સમયે વર્તતાં યથાયોગ્યપણે દેવગતિ-નરકગતિ-વૈક્રિય અંગોપાંગની જઘન્ય સ્થિતિ ઉદીરણા કરે છે. પર अमनस्कादागतस्य चिरस्थित्यन्ते सुरनरकगत्युपाङ्गानां । આનુપૂર્વારૢતીયસમયે, નરાળામેન્દ્રિયાત || ૩૮ ॥ બીજા એકેન્દ્રિયની અપેક્ષાએ તેઉકાય-વાયુકાયમાં તિર્યંચગતિનામની સ્થિતિની જધન્ય સત્તા હોય એમ જણાય છે, તેથી તે બેનું (તેઉ-વાયુનું) ગ્રહણ કર્યું હોય એમ જણાય છે. પરાવર્તમાન પ્રકૃતિઓ તેની વિરોધીની બીજી પ્રકૃતિઓ બંધાતી હોય ત્યારે અંતર્મુહૂર્ત પર્યંત જ બંધાય છે, માટે અંતર્મુહૂર્ત જ બંધકાળ લીધો છે. અપર્યાપ્ત અવસ્થામાં દેવ-ના૨કગતિનો બંધ થતો નથી માટે મનુષ્યગતિનો બંધ લીધો છે. . પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ દેવ અથવા નરકાયુષ્ય બાંધી દેવ કે નારકીમાં ઉત્પન્ન થાય. અસંશિઓ તે કરતાં વધારે આયુષ્ય બાંધતા નથી. તેટલો કાળ ત્યાં ઉદય-ઉદીરણાથી સ્થિતિ ઓછી કરે, એટલે પોત-પોતાના આયુષ્યના ચરમ સમયે જઘન્ય સ્થિતિની ઉદીરણા ઘટી શકે. અહીં કદાચ એમ શંકા થાય કે ૩૩ સાગરોપમના આયુષ્યવાળા દેવ-નારકીને ચરમ સમયે જધન્ય સ્થિતિ ઉદીરણા કેમ ન કહીં ? તેના ઉત્તરમાં એમ સમજવાનું કે તેટલી આયુની સ્થિતિ બાંધનાર સંક્ષિ પર્યાપ્ત જ હોય અને તે ઉપરોક્ત પ્રકૃતિઓની અંતઃકોડાકોડીથી ઓછી સ્થિતિ બાંધતા નથી અને અસંક્ષિઓ તો ઉપરોક્ત પ્રકૃતિઓની પલ્યોપમના અસંખ્યાતમા ભાગ ન્યૂન સાતીયા બે હજાર ભાગ જ જઘન્ય સ્થિતિ બાંધે છે. એટલે અસંજ્ઞિમાંથી આવેલા દેવ નારકીને જ જઘન્ય સ્થિતિ ઉદીરણા સંભવે છે. For Personal & Private Use Only www.jaitlilivaary.org Page #121 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ -૨ તથા તે જ અસંજ્ઞિ પંચેન્દ્રિય પોતાના ભવ ક્ષયથી દેવભવ અથવા નારકભવની અપાન્તરાલ ગતિમાં વર્તતો દેવાનુપૂર્વી અને નરકાનુપૂર્વીની યથાયોગ્ય ત્રીજા સમયે જઘન્ય સ્થિતિ ઉદીરણા કરે છે. ““નરા'' રિ મનુષ્યાનુપુની સર્વ અલ્પ સત્તાવાળો એકેન્દ્રિય જીવ પોતાના ભવથી નીકળીને મનુષ્યભવમાં ઉત્પન્ન થતા જીવને અન્તરાલગતિમાં ત્રીજા સમયે જઘન્ય સ્થિતિ ઉદીરણા કરે છે. समयाहिगालिगाए, पढमठिईए उ सेसवेलाए । मिच्छत्ते वेएसु य, संजलणासु वि य सम्मत्ते ।। ३९ ।। समयाधिकावलिकायां, प्रथमास्थितेस्तु शेषवेलायाम् । मिथ्यात्वे वेदेषु च, संज्वलनेष्वपि च सम्यक्त्वे ।। ३९ ।। ગાથાર્થ :- પ્રથમ સ્થિતિની સમયાધિક આવલિકા પ્રમાણ શેષ સ્થિતિ રહે ત્યારે મિથ્યાત્વ, વેદત્રિક, સંવલન કષાયો અને સભ્યત્વની પણ જઘન્ય સ્થિતિ ઉદીરણા થાય છે, ટીકાર્થ :- અત્તરકરણ કરે છતે નીચેની સ્થિતિને પ્રથમ સ્થિતિ કહેવાય છે, અને ઉપરની સ્થિતિને બીજી સ્થિતિ કહેવાય છે. ત્યાં પ્રથમ સ્થિતિની સમયાધિક આવલિકા પ્રમાણ બાકી રહે મિથ્યાત્વ, વેદ-૩, સંજ્વલન-૪ અને સમ્યકત્વની પણ જઘન્ય સ્થિતિ ઉદીરણા થાય છે. ફક્ત (મિથ્યાત્વની સમ્યકત્વ અભિમુખ પ્રથમ સ્થિતિની સમયાધિક આવલિકા બાકી રહે,) સમ્યકત્વ અને સંજ્વલન લોભની ક્ષય અને ઉપશમ થતાં જઘન્ય સ્થિતિ ઉદીરણા કહેવી, બાકીની પ્રકૃતિઓની ક્ષકશ્રેણિમાં જ જઘન્ય સ્થિતિ ઉદીરણા હોય છે. અને પંચસંગ્રહ ગાથા-૩૬માં કહ્યું છે કે ““વસને વિ સુ''- સમ્યક્ત્વ અને લોભની ઉપશમ થતાં અને તે શબ્દથી ક્ષય પણ અર્થ થાય છે. पल्लासंखियभागृणुदही एगिदियागए मिस्से ।। बेसत्तभागवेउबियाइ, पवणस्स तस्संते ।। ४० ।। . पल्यासडख्येयभागोनोदधौ एकेन्द्रियागते मिश्रे । द्विसप्तभागवैक्रियस्य, पवनस्य तस्याऽन्ते ।। ४० ।। ગાથાર્થ :- પલ્યોપમના અસંખ્યાતમા ભાગ હીન ૧ સાગરોપમની સત્તાવાળા એકેન્દ્રિય ભવમાંથી આવેલા જીવને મિશ્રની જઘન્ય સ્થિતિ ઉદીરણા હોય છે. તથા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ હીન ૨૭ સાગરોપમની સત્તાવાળા બાદર વાયુકાય જીવને અન્ય સમયે જઘન્ય સ્થિતિ ઉદીરણા થાય છે. ટીકાર્થ :- પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન જે એક સાગરોપમ તેટલાં માત્ર મિશ્રની સત્તાવાળો એકેન્દ્રિય જીવ એકેન્દ્રિય ભવથી નીકળીને સંજ્ઞિ પંચેન્દ્રિયને વિષે ઉત્પન્ન થાય તેને જે સમયથી શરૂ કરીને અંતર્મુહૂર્ત પછી મિશ્રની ઉદીરણા દૂર થવાની છે તે સમયે મિશ્ર પામેલ જીવને અન્ય સમયે મિશ્રમોહનીયની જઘન્ય સ્થિતિ ઉદીરણા થાય છે. (અર્થાત્ મિશ્ર ગુણસ્થાનકના અન્ય સમયે) એકેન્દ્રિય સંબંધી જધન્ય સ્થિતિસત્તાથી હીન સ્થિતિવાળું મિશ્રમોહનીય ઉદીરણા યોગ્ય હોતું નથી, કારણ કે તેથી હીન સ્થિતિવાળું થયે છતે અવશ્ય મિથ્યાત્વમોહનીયના ઉદયનો સંભવ હોવાથી મિશ્રમોહનીયની ઉદૂવલનાનો સંભવ છે. તથા જે પ્રમાણના ૭ ભાગો વડે ૧ સાગરોપમ સંપૂર્ણ થાય છે, તેટલા પ્રમાણના (સાતીયા) બે ભાગ જે વૈક્રિયની = વૈક્રિયશરીર, વૈક્રિયસંઘાતન, વૈક્રિયબંધન ચતુષ્ક એ વૈક્રિયષર્કની તે દિસપ્ત ભાગવાળું વૈક્રિય, તે પણ પૂર્વની રીતથી ૫૩ ૫૪ અહીં સમ્યકૃત્વમોહનીય અને સંજ્વલન લોભની બંને શ્રેણિમાં અને શેપ પ્રકૃતિઓની માત્ર ક્ષપકશ્રેણિમાં જ જઘન્ય સ્થિતિ ઉદીરણા કહી છે, પરંતુ બંને શ્રેણિમાં કહી નથી, કેમ ન કહી તેનું કારણ સમજાતું નથી. કેમકે બંને શ્રેણિમાં પ્રથમ સ્થિતિની સમયાધિક આવલિકા પ્રમાણ સ્થિતિ શેષ રહે ત્યારે ઉદયાવલિકા ઉપરની સમય પ્રમાણ સ્થિતિ એ ઓછામાં ઓછી સ્થિતિ છે, અને તેની ઉદીરણો જઘન્ય ઉદીરણા કહેવાય છે તત્ત્વ બહુશ્રુત જાણે. અહીં મિથ્યાત્વમોહનીયની તો પ્રથમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરતાં પ્રથમ સ્થિતિની સમયાધિક આવલિકા સ્થિતિ શપ રહે ત્યારે જધન્ય સ્થિતિ ઉદીરણા સંભવે છે, કેમ કે શ્રેણિમાં તો સર્વથા ઉપશમ કરતાં કે ક્ષય કરતાં તેનો રસોદય હોતો નથી. એ કેન્દ્રિયો ઓછામાં ઓછી પલ્યોપમના અસંખ્યાતમે ભાગે ન્યૂન સાગરોપમના ત્રણ ભાગ, બે ભાગ, સાગરોપમાદિ સ્થિતિ તો બાંધે છે. તેથી બંધાતી પ્રકતિઓની સ્થિતિસત્તા તેનાથી તો ઓછી હોઈ શકે નહીં, નહિ બંધાતી વૈક્રિય પટકાદિ પ્રકૃતિની તેનાથી પણ જ્યારે સ્થિતિ અંછી થાય ત્યારે તેની ઉદૂવલનાનો સંભવ હોવાથી તે ઉદય યોગ્ય રહેતું નથી. એટલે જ મિશ્રમોહનીય માટે એમ કહ્યું છે કે પલ્યોપમના અસંખ્યાતમે ભાગે ન્યૂન સાગરોપમથી પણ જ્યારે તેની સ્થિતિસત્તા ઓછી થાય ત્યારે તેની ઉદ્દલના થાય છે એટલે મિશ્રમોહનીયની પલ્યોપમના અસંખ્યાત” ભાર્ગ ન્યૂન સાગરોપમ પ્રમાણ સ્થિતિ જધન્ય ઉદીરણા યોગ્ય કહી છે, તેનાથી ન્યૂન નહીં, કેમ કે તેનાથી હીન સ્થિતિ ઉદય યોગ્ય રહેતી જ નથી. For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાકરણ પલ્યોપમના અસંખ્યયભાગ હીન ગ્રહણ કરવું, તેનો સ્ત્રીત્વનો નિર્દેશ પ્રાકૃત નિયમથી કરેલ છે. પવનસ્ય - બાદર વાયુકાય જીવને વૈક્રિયના અન્ય સમયે જઘન્ય સ્થિતિ ઉદીરણા થાય છે. અહીં તાત્પર્ય એ છે કે – પલ્યોપમના અસંખ્ય ભાગહીન ૨૭ સાગરોપમની જઘન્ય સ્થિતિસત્તાવાળો બાદર વાયુકાયનો જીવ ઘણીવાર વૈક્રિય વિદુર્વણા કરીને અન્ય વૈક્રિય વિદુર્વણા કરે ત્યાં અન્ય સમયે વર્તતો વૈક્રિયછક્કની જઘન્ય સ્થિતિ ઉદીરણા કરે છે. અને તે પછી અન્ય સમયે વૈક્રિય છક્કની. સ્થિતિસત્તા એકેન્દ્રિય સંબંધી જઘન્ય સ્થિતિસત્તા અપેક્ષાએ અલ્પતર હોય છે તેથી ઉદીરણા યોગ્ય ન થાય, પરંતુ ઉદૂવલના યોગ્ય થાય છે. चउरुवसमेत्तु पेज्जं, पच्छा मिच्छं खवेत्तु तेत्तीसा । उक्कोससंजमद्धा, अंते सुतणूउवंगाणं ।। ४१ ।। चतुरुपशमय्य प्रेम (मोहम्), पश्चान्मिथ्यात्वं क्षपयित्वा त्रयस्त्रिंशत्स्थितिकः । उत्कृष्टसंयमाद्यान्ते, सुतनूपाङ्गानाम् ।। ४१ ।। ગાથાર્થ :- મોહનીયનો ચાર વાર ઉપશમ કરી, ત્યારબાદ મિથ્યાત્વનો ક્ષય કરી ૩૩ સાગરોપમ દેવ થઈને મનુષ્યને વિષે ઉત્પન્ન થઈ ત્યાં ઉત્કૃષ્ટ - દેશોન પૂર્વક્રોડ વર્ષ પ્રમાણ સંયમ પાલીને અંતે આહારકદ્ધિકની જઘન્ય સ્થિતિ ઉદીરણા કરે. ટીકાર્ય :- ઘણીવાર સંસારમાં પરિભ્રમણ કરવાથી ૪ વાર ૧૫ ““પપ્ન'' ત્તિ મોહનીયનો ઉપશમ કરીને તદનંતર મિથ્યાત્વને અને ઉપલક્ષણથી સમ્યક્ત્વ અને મિશ્રને પણ ખપાવીને “તેરસ” ત્તિ ૩૩ સાગરોપમ પ્રમાણ સ્થિતિવાળો સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થાય. પછી દેવભવથી ચવીને મનુષ્યને વિષે ઉત્પન્ન થાયત્યાં આઠ વર્ષ દેશોન પૂર્વક્રોડ વર્ષ સુધી સંયમનું અનુપાલન કરે, દેશોન પૂર્વક્રોડના અત્તે આહારકશરીરને કરીને સુતનો - આહારકશરીરની તથા આહારક અંગોપાંગ, બહુવચન હોવાથી આહારકબંધન ચતુષ્ક અને આહારક સંઘાતનનું ગ્રહણ કરતાં આહારકસપ્તકની જઘન્ય સ્થિતિ ઉદીરણા કરે છે. અહીં મોહનીયનો ઉપશમ કરતાં બાકીની નામ પ્રકૃતિઓનો ઉસ્થિતિઘાત આદિથી ઘણી સ્થિતિસત્તાનો ઘાત કરે છે. અને દેવભવમાં અપવર્તનાકરણથી અપવર્તે છે, તેથી આહારકસપ્તકના બંધકાલે અતિ અલ્પ સ્થિતિસત્તા જ સંક્રમે છે, તેથી ચાર વાર મોહનીયનો ઉપશમ અને ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવભવનું ગ્રહણ કર્યું છે. અને દેશોન પૂર્વક્રોડ વર્ષ સુધીના ચારિત્રકાલથી આહારકસપ્તકની ઘણી સ્થિતિસત્તા ક્ષય પામે છે તેથી દેશોન પૂર્વક્રોડ વર્ષનું અહીં ગ્રહણ કર્યું છે. छउमत्थखीणरागे, चउदस समयाहिगालिगठिईए । सेसाणुदीरणते, भिन्नमुहुत्तो ठिईकालो ।। ४२ ।। छद्मस्थक्षीणरागस्य, चतुर्दशानां समयाधिकावलिकास्थितौ । शेषाणामुदीरणान्ते, भिन्नमुहूर्तः स्थितिकालः ।। ४२ ।। ગાથાર્થ :- ટીકાની જેમ. ટીકાર્થ :- છબસ્થ ક્ષીણરાછા એટલે ક્ષીણમોહ ગુણસ્થાનકવર્તી છદ્મસ્થજીવને જ્ઞાનાવરણ-૫, દર્શનાવરણ-૪, અંતરાય-૫ એ ૧૪ પ્રકૃતિઓની સમયાધિક આવલિકા બાકી રહે છતે જઘન્ય સ્થિતિ ઉદીરણા થાય છે, અને બાકીની મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, પ્રથમ સંઘયણ, ઓદારિકસપ્તક, સંસ્થાન-૬, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, શુભવિહાયોગતિ, અશુભવિહાયોગતિ, ત્રસાદિ-૪, સુભગાદિ-૪, તીર્થંકરનામ, ઉચ્ચગોત્ર, દુઃસ્વર = એ ૩૨ પ્રકૃતિઓની અને પૂર્વ કહેલી નામ ધ્રુવોદીરણાની ૩૩ પ્રકૃતિઓ એમ સર્વ સંખ્યા ૬૫ પ્રકૃતિઓની સયોગી કેવલીના અન્ય સમયે જઘન્ય સ્થિતિ ઉદીરણા કરે ૫૫ ચાર વાર મોહનીયનો સર્વોપશમ કરવાનું કારણ તે સ્થિતિમાં આહારકસપ્તકમાં સંક્રમનાર પ્રકૃતિઓનો સ્થિતિઘાત થાય છે, એટલે આહારકના સંક્રમ યોગ્ય સ્થાનમાં અલ્પ સ્થિતિનો સંક્રમ થાય છે. વળી તે વખતે અત્યંત વિશુદ્ધ પરિણામને યોગે તેની બંધ યોગ્ય ભૂમિમાં અલ્પ સ્થિતિ બંધાય છે. સર્વાર્થસિદ્ધ વિમાનમાં તેટલો કાળ પ્રદેશોદયે સ્થિતિ ઓછી કરે છે અને નવી બાંધતો નથી. એટલે ચાર વાર મોહનો ઉપશમ અને ત્યારબાદ ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરી સર્વાર્થસિદ્ધમાં ઉત્પત્તિ કહી છે. મનુષ્યભવમાં દેશોન પૂર્વક્રોડ વર્ષ પ્રમાણ ચારિત્રના પાલનનું કારણ ઉપર કહ્યું જ છે. પ૬ સ્થિતિઘાતથી અપવર્તના સર્વથા ભિન્ન નથી, કારણ કે સ્થિતિઘાત એ વ્યાઘાતાપવર્નના વિશેષ છે, અને અપવર્નના એ નિર્વાઘાતાપર્વના રૂપ છે. ૫૭ સ્થિતિઘાતથી અપવર્તના સર્વથા ભિન્ન નથી, કારણ કે સ્થિતિઘાત એ વ્યાઘાતા પવના વિશેષ છે, અને અપવર્નના એ નિર્બાધાતાપર્વના રૂ૫ છે. For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૯૮ કર્મપ્રકૃતિ ભાગ -૨ છે. અને તેનો જઘન્ય સ્થિતિકાલ અંતર્મુહુર્ત પ્રમાણ હોય છે. આયુષ્યની પણ અન્ય સમયે અર્થાતુ ઉદીરણાના અન્ય સમયે (સમયાધિક આવલિકા પ્રમાણ સ્થિતિસત્તામાં શેષ રહે ત્યારે) જઘન્ય સ્થિતિ ઉદીરણા જાણવી. (પરિશિષ્ટ-૧માં યંત્ર નંબર ૩ જુઓ) ઇતિ જઘન્ય સ્થિતિ ઉદીરણા સહિત ૪થી-પમી અદ્ધાચ્છેદ – સ્વામિત્વ પ્રરૂપણા સમાપ્ત ઇતિ ૨જી સ્થિતિ ઉદીરણા સમાપ્ત (-: અથ ૩જી અનુભાગ ઉદીરણા :-) अणुभागुदीरणाए, सन्ना य सुभासुभा विवागो य । अणुभागबंधभणिया, नाणत्तं पच्चया चेमे ।। ४३ ।। अनुभागोदीरणायां, संज्ञा च शुभाशुभौ विपाकश्च । अनुभागबन्धभणिता, नानात्वं प्रत्ययाश्चेमे ।। ४३ ।। ગાથાર્થ :- અનુભાગ ઉદીરણામાં સંજ્ઞા, શુભાશુભ, અને વિપાક એ ત્રણની પ્રરૂપણાઓ શતકગ્રંથોક્ત અનુભાગબંધ પ્રકરણમાં કહ્યા પ્રમાણે જાણવી, પુનઃ અનુભાગબંધ પ્રકરણમાં નહિ કહેલ સંજ્ઞાદિકનો વિશેષ અને પ્રત્યય પ્રરૂપણા તે આ પ્રમાણે છે. ટીકાર્થ :- પ્રમાણે સ્થિતિ ઉદીરણા કહીં, હવે અનુભાગ ઉદીરણા કહે છે. અને ત્યાં આ અર્થાધિકારો છે. :(૧) સંજ્ઞા પ્રરૂપણા, (૨) શુભાશુભ પ્રરૂપણા, (૩) વિપાક પ્રરૂપણા, (૪) પ્રત્યય પ્રરૂપણા, (૫) સાદ્યાદિ પ્રરૂપણા, અને (૬) સ્વામિત્વ પ્રરૂપણા. ત્યાં સંજ્ઞા, શુભાશુભ, વિપાક પ્રરૂપણા અન્ય ગ્રંથમાં કહેલ છે. અનુભાગ ઉદીરણામાં કહેવા યોગ્ય જે સંજ્ઞા - શુભાશુભ અને વિપાક અનુયોગ તે શતક નામના ગ્રંથમાં અનુભાગબંધ કથનને અવસરે જેમ કહેલ છે તેમ અહીં પણ જાણવી. અને આ અર્થ પ્રાયઃ પીઠિકામાં કહ્યો છે. (-: અથ ૧લી સંજ્ઞા પ્રરૂપણા :- નાનાā - વિશેષ જે ત્યાં શતક ગ્રંથના અનુભાગબંધમાં કહ્યું નથી તે અહીં કહેવાશે. તથા ત્યાં બંધને આશ્રયીને બીજા મિથ્યાત્વાદિ પ્રત્યય કહ્યા છે, પરંતુ અહીં તો ઉદીરણાને આશ્રયી જે હેતુઓ છે તે આગળ કહેવાશે તે પ્રમાણે જાણવાં. मीसं दुट्ठाणिय सबधाइ दुट्टाणएगठाणे य । । सम्मत्तमंतरायं, च देसघाई अचक्खू य ।। ४४ ।। मिश्रं द्विस्थानकं सर्वघाति द्विस्थानकैकस्थानके च । । सम्यक्त्वमन्तरायं, च देशघात्यचक्षुश्च ।। ४४ ।। ગાથાર્થ :- મિશ્રમોહનીય તે દ્વિસ્થાનક અને સર્વઘાતિ રસયુક્ત છે. સમ્યકત્વમોહનીય તે દ્વિસ્થાનક એકસ્થાનકરૂપ દેશઘાતિ રસયુક્ત છે, અને અંતરાય પણ સમ્યકત્વવત્ છે. તથા અચક્ષુદર્શન દેશઘાતિ છે. ટીકાર્ય - મિશ્રમોહનીય :- સ્થાનસંજ્ઞાને આશ્રયીને બે સ્થાનક રસસહિત છે, અને ઘાતિસંજ્ઞાને આશ્રયીને સર્વઘાતિ છે. સમ્યકત્વમોહનીય ઉત્કૃષ્ટ ઉદીરણાને આશ્રયીને બે સ્થાનક રસ, જઘન્ય ઉદીરણાને આશ્રયીને તો એક સ્થાનક રસયુક્ત છે. અને ઘાતિસંજ્ઞાને આશ્રયીને દેશઘાતિ જાણવી. અને આ વાત ત્યાં અનુભાગબંધ અવસરે સર્વથા કહીં નથી પરંતુ અહીં જ કહીં છે. કારણ કે ત્યાં તો અનુભાગબંધને આશ્રયીને શુભાશુભ પ્રરૂપણા કરી છે, અને સભ્યત્વ તથા મિશ્રનો બંધ ૫૮ સ્થિતિ ઉદીરણામાં કેટલાએક સ્થળે એમ આવ્યું છે કે બંધાવલિકા ગયા બાદ ઉદયાવલિકા ઉપરની સ્થિતિ પતદુગ્રહ પ્રકૃતિની ઉદયાવલિકા ઉપર સંક્રમે છે. એમ શા માટે થાય છે તેનું કારણ નીચે આપવામાં આવ્યું છે. જેની સ્થિતિ સંક્રમે છે તેની ઉદયાવલિકા ઉપરની સ્થિતિ સંક્રમે છે. અન્ય પ્રકૃતિ નયન સંક્રમમાં સ્થાનનો ફેરબદલ થતો નહીં હોવાથી જેમાં સંક્રમે છે, તેની ઉદયાવલિકા ઉપર સંક્રમે છે, એમ કહ્યું છે. એટલે તે ઉદયાવલિકા મેળવતાં એક આવલિકા ન્યુન તેની ઉત્કૃષ્ટ સત્તા થાય છે, જેમ કે નરકગતિની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે જે સમયે તેની બંધાવલિકા પૂર્ણ થાય તે સમયે દેવગતિ બાંધવાનો આરંભ કરે બંધાતી દેવગતિમાં ઉદયાવલિકા ઉપરનું નરકગતિનું દળ સંક્રમે, ઉદયાવલિકા ઉપરનું નરકગતિનું દળ દેવગતિની ઉદયાવલિકા ઉપર સંક્રર્મ એટલે તે ઉદયાવલિકા મેળવતાં એક આવલિકા ન્યૂન ૨૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ દેવગતિની ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તામાં થાય. વળી તેની સંક્રમાવલિકા ગયા બાદ ઉદયાવલિકા ઉપરનું અન્યત્ર સં ક્રમે, આ પ્રમાણે અન્યત્ર પણે સમજવું. For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાકરણ સંભવે નહીં, તેથી એ બે ને વર્જીને જ ત્યાં અશુભપ્રકૃતિઓ બતાવી છે, અને અહીં ઉદીરણા તો એ બન્નેની થાય છે, માટે અહીં તે બેનું વિશેષપણે ગ્રહણ કર્યું છે. તથા પાંચ પ્રકારે અંતરાયકર્મ અને અચક્ષુદર્શનનો ઉત્કૃષ્ટ અનુનાગ ઉદીરણાને આશ્રયીને સર્વ ઉત્કૃષ્ટ બે સ્થાનકરસ, જઘન્યને આશ્રયીને એક સ્થાનકરસ અને કોઇને બે સ્થાનકરસ હોય છે. ઘાતિસંજ્ઞાને આશ્રયીને દેશઘાતિ જાણવો. બંધને આશ્રયીને તો ૧-૨-૩-૪ સ્થાનક એ ચારે પ્રકારે પણ રસ પ્રાપ્ત થાય છે. ठाणेसु चउसु अपुमं, दुट्टाणे कक्कडं च गुरुकं च । अणुपुबीओ तीसं, नरतिरिएगंतजोग्गा य ।। ४५ ।। स्थानेषु चतुष्वपुमान् , द्विस्थानके कर्कशं च गुरुकं च । आनुपूर्वस्त्रिंशद्, नरतिर्यगेकान्तयोग्याश्च ।। ४५ ।। ગાથાર્થ :- નપુંસકવેદનો ચારે સ્થાનકનો રસ, કર્કશ અને ગુરુસ્પર્શનો દ્રિસ્થાનક રસ, તથા આનુપૂર્વી અને એકાન્ત મનુષ્ય – તિર્યંચ પ્રાયોગ્ય ૩૦ પ્રકૃતિઓનો દ્રિસ્થાનક રસ ઉદીરણા યોગ્ય છે. ટીકાર્થ :- નપુમાન્ - નપુંસકવેદનો અનુભાગ ઉદીરણામાં ૧-૨-૩-૪ સ્થાનકરૂપ ચારે પણ સ્થાનકનો રસ જાણવો. ત્યાં ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાને આશ્રયીને ચતુઃસ્થાનક, અનુષ્ટને આશ્રયીને ૪-૩-૨ અને ૧ સ્થાનક રસ જાણવો. વળી બંધને આશ્રયીને એક સ્થાનક સિવાય ત્રણ પ્રકારનો રસ કહ્યો છે. અહીં પ્રશ્ન થાય છે કે એક સ્થાનક રસના બંધના અભાવે ઉદીરણામાં નપુંસકવેદનો એક સ્થાનક રસ કેવી રીતે પ્રાપ્ત થાય ? તો જવાબ કહે છે. - નપુંસકવેદના ક્ષયકાળે રસધાત કરતાં એક સ્થાનક રસનો પણ સંભવ છે. તથા કર્કશનામ અને ગુરુસ્પર્શનો બંધને આશ્રયીને ૪-૩ અને ૨ સ્થાનક પ્રાપ્ત થાય છે, પરંતુ અહીં ઉદીરણામાં તો બે સ્થાનક રસ જ હોય છે. તથા ચારે આનુપૂર્વી અને મનુષ્ય તિર્યંચને જ એકાત્તે ઉદયમાં વર્તતી જે તિર્યંચદ્ધિક, મનુષ્યદ્ધિક, પ્રથમજાતિ-૪, ઔદારિકસપ્તક, મધ્યમસંસ્થાન-૪, સંઘયણ-૬, આતપ, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ એ ૩૦ પ્રકૃતિઓ કુલ ૩૪ પ્રકૃતિઓનો બંધને આશ્રયીને એક સ્થાનક સિવાય ત્રણ પ્રકારનો રસ પ્રાપ્ત થાય છે. પણ ઉત્કૃષ્ટ અને અનુસ્કૃષ્ટ ઉદીરણાને આશ્રયીને બે સ્થાનક રસ જ જાણવો. वेया एगट्टाणे, दुट्टाणे वा अचक्खुचक्खू य । जस्सत्थि एगमवि अक्खरं तु तस्सेगठाणाणि ।। ४६ ।। वेदावेकस्थाने, द्विस्थाने वा अचक्षुश्चक्षुश्च । यस्यास्त्येकमप्यक्षरं तु तस्यैकस्थानानि ।। ४६ ।। ગાથાર્થ :- સ્ત્રીવેદ, પુરુષવેદ, અચક્ષુદર્શન, ચક્ષુદર્શનનો ઉદીરણા યોગ્ય દ્વિસ્થાનક રસ છે, તથા જેને એક પણ અક્ષર સર્વ પર્યાય પૂર્વક પરિજ્ઞાત છે તેવા શ્રુતકેવલીને મતિ-શ્રુત અને અવધિદર્શન એ ત્રણનો એક સ્થાનક રસ ઉદીરણામાં પ્રાપ્ત થાય છે. ટીકાર્ય :- રેઢી - સ્ત્રીવેદ અને પુરુષવેદનો ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાને આશ્રયીને બે સ્થાનક છે, અને અનુત્કૃષ્ટને આશ્રયીને તો બે સ્થાનક અથવા એક સ્થાનક રસ જાણવો. એ પ્રમાણે અચક્ષુદર્શનાવરણ અને ચક્ષુદર્શનાવરણમાં પણ જાણવું. સ્ત્રીવેદનો બંધને આશ્રયી તો ૪-૩ અને ૨ સ્થાનક રસ હોય છે. પુરુષવેદ, અચક્ષુદર્શનાવરણ અને ચક્ષુદર્શનાવરણનો બંધને આશ્રયી ૧-૨-૩ અને ૪ સ્થાનક ભેદથી ચારે પ્રકારે પણ હોય છે. અહીં પ્રશ્ન થાય છે કે “સારું નવવધૂ ' રિ એ પ્રમાણે પૂર્વોક્ત ૪૪મી ગાથામાં કહ્યું છે, તો અહીં શા માટે ફરી અચક્ષુદર્શનાવરણનું ગ્રહણ કર્યું છે ? તો જવાબ કહે છે. - સદશ = સમાન પ્રકૃતિ અધિકાર હોવાથી અહીં સંપાતથી ૫૯ અહીં ચાર આનુપૂર્વ પ્રકૃતિ પ્રથમ ગણેલ છે. તેથી દ્વિક શબ્દથી આનુપૂર્વી ન લેતાં મનુષ્યગનિ - મનુષ્ઠાયુષ્ય અને તિર્યંચગતિ - તિર્યંચાયુષ્ય ગ્રહણ કરવું. For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ કર્મપ્રકૃતિ ભાગ -૨ આવેલ ગ્રહણ કર્યું છે. અને પૂર્વે જે કહ્યું તે ઘાતિ સંજ્ઞા નિયમને અર્થે છે, અહીં તો રસસ્થાન નિયમને અર્થે છે. એ પ્રમાણે પૂજ્યપાદ મલયગિરિ મહારાજ કહે છે. જે જીવને એક પણ અક્ષર સર્વ પર્યાય સહિત જ્ઞાનમાં વર્તે છે તેવા સંપૂર્ણ શ્રુતાક્ષરવાળા શ્રુતકેવલીને મતિ-શ્રુત-અવધિજ્ઞાનાવરણ અને અવધિદર્શનાવરણ એ ૪ પ્રકૃતિઓનો અનુભાગ ઉદીરણા યોગ્ય એક સ્થાનક રસ પ્રાપ્ત થાય છે. સંજ્વલન-૪ કષાયનો તો બંધ અને અનુભાગ ઉદીરણામાં ૧-૨-૩ અને ૪ સ્થાનક એમ ચારે પણ પ્રકારનો સ પ્રાપ્ત થાય છે. मणनाणं सेससमं, मीसगसम्मत्तमवि य पावेसु । छट्टाणवडियहीणा, संतुक्कस्सा उदीरणया ।। ४७ ।। ગાથાર્થ :- મન:પર્યવજ્ઞાનને શેષ કર્મ સમાન જાણવું. સમ્યક્ત્વ અને મિશ્રનો ઉદીરણા યોગ્ય રસ પાપ પ્રકૃતિવત્ જાણવો, તથા અનુભાગસત્તાની છસ્થાનપતિત હાનિથી પણ ઉત્કૃષ્ટ ઉદીરણા પ્રવર્તે છે. मनोज्ञानं शेषसमं, मिश्रकसम्यक्त्वमपि च पापेषु । षट्स्थानपतितहीनात्, सत्कर्मोत्कृष्टोदीरणा ।। ४७ ।। ટીકાર્થ :- મનઃપર્યવજ્ઞાનનો ઉદીરણા ૨સ બાકીના કર્મની સમાન જાણવો. અર્થાત્ જે પ્રમાણે બાકીના કર્મની અનુભાગ ઉદીરણા ૪-૩ અને ૨ સ્થાનક સંબંધી હોય છે તે પ્રમાણે મનઃપર્યવજ્ઞાનાવરણની પણ જાણવી. ત્યાં ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાને આશ્રયીને ૪ સ્થાનક રસ, અને અનુભૃષ્ટને આશ્રયીને તો ૪-૩-અને ૨ સ્થાનક હોય છે. બંધમાં તો મન:પર્યાયજ્ઞાનાવરણનો ચારે પ્રકારનો પણ રસ હોય છે. અને બાકીના કર્મોનો તો એક સ્થાનક સિવાય ત્રણે પ્રકા૨નો પણ રસ હોય છે. અને તે શેષ કર્મો આ છે. - કેવલજ્ઞાનાવરણ, કેવલદર્શનાવરણ, નિદ્રાપંચક, સાતા-અસાતાવેદનીય, મિથ્યાત્વ, ૧૨ કષાય, ૬ નોકષાય, નરકગતિ - આયુષ્ય, દેવગતિ-આયુષ્ય, પંચેન્દ્રિયજાતિ, તૈજસસપ્તક, વૈક્રિયસપ્તક, આહારકસપ્તક, પ્રથમ-અન્ય સંસ્થાન, વર્ણ-૫, ગંધ-૨, રસ-પ, સ્નિગ્ધ-રૂક્ષ-મૃદુ-લઘુ-શીત-ઉષ્ણરૂપ સ્પર્શ-૬, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, વિહાયોગતિશ્ર્વિક, ત્રસચતુષ્ક, સ્થિરાદિ-૬, અસ્થિરાદિ-૬, નિર્માણ, તીર્થંકર અને ગોત્રક્રિક. એ ૧૦૧ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા આશ્રયીને ચતુઃસ્થાનક ૨સ અને અનુષ્કૃષ્ટ આશ્રયીને ૪-૩ અને ૨ સ્થાનક ૨સ હોય છે. તથા મતિ-શ્રુત-અવધિ-મન:પર્યવજ્ઞાનાવરણ, ચક્ષુ-અચક્ષુ-અવધિદર્શનાવ૨ણ, સંજ્વલન-૪, નોકષાય-૯ = એ ૨૦ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાને આશ્રયીને ૨સ સર્વધાતિ, અનુત્કૃષ્ટને આશ્રયીને દેશઘાતિ અને સર્વધાતિ છે. અને પંચસંગ્રહ ઉદીરણાકરણની ગાથા ૪૨માં કહ્યું છે. -‘વૈસોવયાડ્યાનું પ્રત્યે વેસો ન હોર્ સનો વા | ઢેસોવધાઓ વિય ઞપવવુ સમ્મત્તવિધાનં ।।'' અર્થ :- દેશઘાતિ પ્રકૃતિઓની ઉદય-ઉદીરણામાં દેશઘાતિ અથવા સર્વઘાતિ ૨સ હોય છે. તથા અચક્ષુદર્શનાવરણીય, સમ્યક્ત્વમોહનીય અને અંતરાયનો દેશઘાતિ જ ૨સ ઉદય-ઉદીરણામાં હોય છે. અહીં ઉદય ઉદીરણા તે અસંપ્રાપ્તિ ઉદયમાં એ પ્રમાણે અર્થ છે. તથા કેવલજ્ઞાનાવરણ, કેવલદર્શનાવરણ, નિદ્રાપંચક, મિથ્યાત્વ અને ૧૨ કષાય = એ ૨૦ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ કે અનુત્કૃષ્ટ અનુભાગ આશ્રયીને સર્વધાતિ જ રસ છે. તથા સાતા - અસાતાવેદનીય, ચાર આયુષ્ય, સકલ નામકર્મની ૧૦૩ પ્રકૃતિઓ, ગોત્રદ્ધિક ઉત્કૃષ્ટ કે અનુષ્ટ ઉદીરણાને આશ્રયીને ૨સ સર્વધાતિના પ્રતિભાગ (અંશ) જેટલો છે. (યંત્ર નંબર-૭ જુઓ) (પરિશિષ્ટ-૧માં યંત્ર નંબર-૪ જુઓ) ઇતિ ૧લી સંજ્ઞા પ્રરૂપણા સમાપ્ત ६० -ઃ અથ ૨જી શુભાશુભ પ્રરૂપણા ઃ શુભ અશુભપણામાં જે વિશેષ છે તે કહે છે. - મિશ્રમોહનીય અને સમ્યક્ત્વમોહનીય પણ અનુભાગ ઉદીરણાને આશ્રયીને પાપકર્મને વિષે જાણવી. કારણ કે આ બન્નેનું ઘાતિકર્મપણું હોવાથી અશુભ રસવાળી છે. બાકીની પ્રકૃતિઓનું જે પ્રમાણે શતક કર્મગ્રંથમાં અનુભાગબંધમાં શુભ-અશુભપણું કહ્યું છે તે પ્રમાણે અહીં પણ કહેવાં. મત્યાદિ-૪ છાહ્મસ્થિક જ્ઞાનનો વિષય સર્વદ્રવ્યમાં અને અસર્વ પર્યાયમાં છે એમ તત્ત્વાર્થાદિ સૂત્રમાં પ્રસિદ્ધ છે. તથા ચાલુ પ્રકરણની ૪૮મી ગાથામાં પણ એવો જ ભાવાર્થ છે, છતાં અહીં શ્રુતકેવલીને એક અક્ષરના સર્વ પર્યાર્થના જ્ઞાતા કહ્યાં તેથી સંભવ છે કે આ સ્થાને સર્વ પર્યાયો તે શ્રુતજ્ઞાન સંબંધી જ ગ્રહણ કરવા પરંતુ બીજા કેવલજ્ઞાન વિષયિક નહીં. For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાકરણ ૧૦૧ હવે કેવા પ્રકારના અનુભાગ સત્તામાં વર્તતો જીવ ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા કરે ? તો કહે છે. - છ સ્થાનપતિત હીન અનુભાગસત્તાથી પણ ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા પ્રવર્તે છે. અહીં તાત્પર્ય એ છે કે – જે સર્વ ઉત્કૃષ્ટ અનુભાગ સત્તા છે તે અનંતભાગહીન, અસંખ્ય ભાગહીન, સંખ્યયભાગહીન, સંખ્યયગુણહીન, અસંખ્યયગુણહીન કે અનંતગુણહીન થયે છતે પણ ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા પ્રવર્તે છે. કારણ કે અનુભાગના અનંતાનંત સ્પર્ધક ક્ષય થયે છતે પણ ઉત્કૃષ્ટ રસવાળા અનંતાનંત સ્પર્ધક બાકી રહે છે. તેથી મૂલ અનુભાગ સત્તાની અપેક્ષાએ અનંતગુણહીન અનંતભાગ પણ બાકી રહે છતે જ્યારે તે ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા મળે ત્યારે અસંખ્યયગુણહીન વગેરે અનુભાગસત્તા રહે છતે શું કહેવું ? એ પ્રમાણેનો ભાવ છે. ઇતિ ૨જી શુભાશુભ પ્રરૂપણા સમાપ્ત ઉત્તરપ્રકૃતિઓ વિષે ઘાતિસંજ્ઞા - સ્થાનસંજ્ઞા પ્રદર્શક યંત્ર નંબર-૭) સ્થાન સંજ્ઞા સંખ્યા પ્રકૃતિઓના નામ ઘાતિ સંજ્ઞા બંધ | બંધ ઉદીરણા સર્વઘાતિ ૨-૧ ૨-૧ ૪-૩-૨-૧ સર્વ સર્વ ૨-૧ ૨-૧ મિશ્રમોહનીય સમ્યત્વમોહનીય અંતરાય-૫, અચક્ષુદર્શ નપુંસકવેદ સ્ત્રીવેદ | પુરુષવેદ – ચક્ષુદર્શ0 કર્કશ-ગુરુસ્પર્શ ૩૪ | એકાન્ત મનુ0-તિ પ્રાયો-૩૦, ૪ આનુo મતિ-શ્રુત-અવધિદ્ધિક, સંજ્વલન-૪ મન:પર્યવજ્ઞાન ૨૦ કેવલદ્ધિક, નિદ્રા-૫, મિથ્યા) ૧૨ કષાય હાસ્યાદિ-૬ ૭૫ | બાકીની ૭૫ પ્રવૃતિઓ ૧૫૮ દેશઘાતિ સર્વ-દેશ દેશઘાતિ ૪-૩-૨-૧ સર્વ-દેશ ૪-૩-૨ સર્વ-દેશ0 ૪-૩-૨ સર્વ દેશ0 | સર્વ-દેશ0 ૪-૩-૨-૧ અઘાતિ સર્વઘાતિ સદશJ૪-૩-૨ | અધાતિ ૪-૩-૨ સર્વ-દેશ | સર્વ-દેશ) ૪-૩-૨-૧ સર્વ-દેશ | સર્વ-દેશ0 ૪-૩-૨-૧ સર્વ ૪-૩-૨ સર્વત સર્વ-દેશવ ૪-૩-ર અઘાતિ સર્વઘાતિ સદૃશJ૪-૩-૨ | ૮ ૪-૩-૨-૧ ૪-૩-૨ સર્વ ૪-૩-૨ ૪-૩-૨ ૪-૩-૨ ૬૧ કર્મપ્રકૃતિ સંગ્રહણી પૂજ્ય મુનિચંદ્રસૂરિકૃત ટીપ્પણમાં પેઇજ નંબર-૩૫રમાં નીચે પ્રમાણે કહ્યું છે. 'अह छट्ठाणवडियहीणा संतुक्कस्सा उदीरणया' त्ति भाव्यते, इह शुभानामशुभानां च प्रकृतीनामुत्कृष्टानुभागोदीरणायां यदा चिन्ता क्रियते तदा किल केनचित्कस्याश्चित्प्रकृतेरसत्कल्पनया उत्कृष्टरसस्पर्द्धकानि दशसहस्रप्रमाणानि निर्वर्तितानि, ततोऽनन्तरमेव तत्प्रकृतौ वेदयितुमारब्धायां तथाविधाध्यवसायवशाच्चोत्कृष्टानुभागे हन्तुमारव्ये, असत्कल्पनयैव क्रमेण नवनवतिशता-ऽष्टानवतिशत - नवसहस्रप्रमाणेषु अनन्तभागाऽसंख्यातभागसंख्यातभागहीनतया व्यवस्थापितेषु तथा सहस्र - द्विशत - शतेषु संख्यातगुणहीना . ऽसंख्यातगुणहीना . ऽनन्तगुणहीनतया विवक्षितेषु सद्धकेषु यान्यपि कानिचित्स्पर्द्धकानि हतस्पद्धकेभ्योऽवशिष्यन्ते तान्यप्युत्कृष्टरसजातिसंवद्धत्वादुत्कृष्टान्येव ततस्तद्रसोदीरणायां परिपूर्णस्पर्द्धकोदीरणायां चोत्कृष्टरसोदीरणा प्राप्यते । ___'कहं ? भण्णइ, - अणंता' इत्यादि त्ति । अयम्भाव :- उदीर्यमाणोत्कृष्टानुभागस्तु सर्वदैव सत्तागतज्येष्ठानुभागापेक्षयाऽनन्तगुणहीन एव । यत उक्तम् कषायप्राभृतचूर्णी - "मिच्छत्त सोलसकसाय - णवणोकसायाणामुक्कस्साणुभागउदीरणा उदयो य थोवो, उक्कस्सओ बंधो संकमो संतकम्मं च अणंतगुणाणि ।" इति । स चोदीर्यमाणोत्कृष्टानुभाग: 'अणंतभागहीणसंतातो वा, एवं असंखेज्जभागहीण' इत्यादिना भणितषट्स्थानपतितहीनानुभागगताऽनन्तगुणहीनोत्कृष्टानुभागतोऽप्यनन्तगुणहीन एव, तथाचाऽनन्तगुणहीनानुभागलक्षणषष्ठस्थानगतानुभागस्वामिनामपि उत्कृष्टानुभागोदीरणास्वामित्वस्योपपन्नत्वे शेषाऽनन्तभागहीनाद्युत्कृष्टाऽनुभागसत्ताकानामुत्कृष्टानुभागसत्ताकानां च तस्योत्कृष्टानुभागोदीरणास्वामित्वस्य सूपपन्नत्वमेव । For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ૬૨ -: અથ ૩જી વિપાક પ્રરૂપણા : - विरियंतरायकेवल दंसणमोहणिवणाणवरणाणं । ગસમાપણુ ચ, સબવેસુ ૩ વિવાનો ! ૪૮ || वीर्यान्तरायकेवल - दर्शनमोहनीयज्ञानावरणाम् । અસમસ્તપવિપુ હૈં, સર્પબેપુ નુ વિપાશેઃ ॥ ૪૮ ॥ ગાથાર્થ :- ટીકાની જેમ. ટીકાર્ય : હવે વિપાક પ્રરૂપણામાં વિશેષ કહે છે. વીર્યંતરાય, કેવલદર્શનાવરણ, ૨૮ મોહનીય, જ્ઞાનાવરણ-૫ = ૩૫ પ્રકૃતિઓનો વિપાક વિષય અસર્વ પર્યાયોમાં અને સર્વ જીવદ્રવ્યોમાં હોય છે. તે આ પ્રમાણે કહે છે. - વીતરાયાદિ - ૩૫ પ્રકૃતિઓના સલ પણ જીવદ્રવ્યને ઉપપાત કરે છે, પણ જીવદ્રવ્યના સર્વ પર્યાયને હણતાં નથી. જેમ અતિ ઘનવાદળાંઓ વડે સૂર્ય ચંદ્ર સર્વથા આવૃત્ત થયે છતે પણ સૂર્યચંદ્રની પ્રભા સર્વથા આવૃત્ત થતી નથી. એ પ્રમાણે આ પ્રકૃતિઓ વડે સર્વાત્મના જીવદ્રવ્ય આવૃત્ત થવા છતાં પણ તેના પર્યાયર્યા સર્વયા દૂર કરવા શક્ય નથી. गुरुलघुगाऽणंतपएसिएस चक्रस रूविदब्बेसु । બારિસ શળધારના - ખોળે સેસંતાવાળ ॥ ૪૨ ।। गुरुलघुकाऽनन्तप्रादेशिकेषु चक्षुषो रूपिद्रव्येषु । વેપારન - યોગ્યેષુ શેષાન્તરાયાનામ્ ॥ ૪૧ || કર્મપ્રકૃતિ ભાગ -૨ અર્થ :- અહીં શુભ અને અશુભ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસ ઉદીરણાને વિષે જ્યારે વિચાર કરાય ત્યારે કહી શકાય કે ખરેખર કોઈ વ્યક્તિ વડે કોઈક પ્રકૃતિના જે ઉત્કૃષ્ટ રસસ્પર્ધકો બનાવ્યા હોય તેની અસતુકલ્પનાથી ૧૦,૦૦૦ સંખ્યા ધારીએ તો તે ૧૦,૦૦૦ ઉત્કૃષ્ટ રસસ્પર્ધકો બનાવ્યા પછી તે કર્મપ્રકૃતિને ભોગવવાનું શરૂ કરે અને ત્યારે તેવા પ્રકારના અધ્યવસાયના કારણે ઉત્કૃષ્ટ રસને હણવા માટે શરૂ કરે. દા.ત. અસકલ્પનાથી ૧૦,૦૦૦ ઉત્કૃષ્ટ રસસ્પર્ધકોને ક્રમશઃ ૯૯૦૦, ૯૮૦૦, ૯૦૦૦ વગેરે પ્રમાણવાળા અનંતભાગહીન, અસંખ્યભાગહીન, સંધ્યેયભાગહીન બનાવે. તે જ રીતે ઉત્કૃષ્ટ રસસ્પર્ધકોમાંથી કોઈકને સંખ્યાતગુણહીન કરે. દા.ત. ૧૦૦૦ રસવાળા, કોઈકને અસંખ્યાતગુણહીન બનાવે. દા.ત. ૨૦૦ પાવરવાળા અને કોઈકને અનંતગુણહીન કરે જેમ કે ૧૦૦ પાવરવાળા. આ રીતે રસ હણાતાં વિવક્ષિત કુલ ૧૦,૦૦૦ ઉત્કૃષ્ટ રસસ્પર્ધકોમાંથી કોઇક રસસ્પર્ધકો હણાયેલ રસવાળા સ્પર્ધકો કરતાં બાકી રહી જાય.છે. તે પણ ઉત્કૃષ્ટ રસ સજાતીય હોવાના કારણે ઉત્કૃષ્ટ રસસ્પર્ધકો જ કહેવાય છે. અને તે ઉત્કૃષ્ટ રસવાળા સ્પર્ધકના રસની ઉદીરણા વખતે અને પરિપૂર્ણ રસસ્પર્ધકની ઉદીરણા વખતે ઉત્કૃષ્ટ રસોદી૨ણા મલે છે. તાત્પર્ય એ છે - ઉદીરણા કરાતો ઉત્કૃષ્ટ રસ તો હંમેશા માટે જ સત્તામાં રહેલ ઉત્કૃષ્ટ રસની અપેક્ષાએ અનંતગુણહીન જ હોય છે. કારણ કે કષાય પ્રાકૃત ચૂર્ણિમાં કહેલું છે કે મિથ્યાત્વ, ૧૬ કષાય અને ૯ નોકપાયની ઉત્કૃષ્ટ રસની ઉદીરણા અને ઉદય અલ્પ હોય છે. તેના કરતાં ઉત્કૃષ્ટ રસબંધ અનંતગુણ હોય છે. તેના કરતાં ઉત્કૃષ્ટ રસસંક્રમ અનંતગુણ હોય છે. તેના કરતાં ઉત્કૃષ્ટ રસસત્તા અનંતગુણ હોય છે. આ ઉદીરણા કરાતો ઉત્કૃષ્ટ રસ પણ અનંતભાગહીન રસસત્તાની અપેક્ષાએ, એ રીતે અસંખ્યભાગહીન રસસત્તાની અપેક્ષાએ. આ વચનથી પમ્યાનપતિતહીન રસમાં રહેલ અનંતહીન ઉત્કૃષ્ટ રસની અપેક્ષાએ પણ અનંતહીન જ જાવાં. તેમજ અનંતઃગુણહીન રસ નામનું જે ષસ્થાન છે તેમાં રહેલ રસગત સ્વામીઓનું પણ ઉત્કૃષ્ટ રસ ઉદીરણા સ્વામિત્વપણું ઘટી શકે છે. તો બાકી રહેલ અનંતભાગહીન વગેરે અને ઉત્કૃષ્ટ રસસત્તાવાળા સ્વામીઓનું ઉત્કૃષ્ટ ૨સ ઉદીરણા સ્વામીપણું તો સુતરાં ઘટી જ શકે છે. સારાંશ :-સર્વ પ્રકૃતિઓમાં ઉત્કૃષ્ટ રસબંધ જેટલો થાય છે તેટલી ઉત્કૃષ્ટ રસસત્તા હોય છે. અને એ રસનું અપવર્તન થતું હોવાથી ઉત્કૃષ્ટ રસસંક્રમણ પણ એટલો જ હોય છે. ફક્ત મિશ્રમોહનીય - સમ્યક્ત્વમોહનીય બંધાતી નથી, પરંતુ તેનો ઉત્કૃષ્ટ રસસંક્રમ અને રસસત્તા મિથ્યાત્વના જઘન્ય રસસત્તા કરતાં પણ અનંતગુણહીન છે. તેથી બે પ્રકૃતિઓ સિવાયની સર્વ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ રસસત્તા અને રસસંક્રમ ત્રણે તુલ્ય છે. સમ્યક્ત્વ અને મિશ્ર સિવાય બધી પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસોદય અને ઉત્કૃષ્ટ રસ ઉદીરણા તુલ્ય છે. અને પોતાની ઉત્કૃષ્ટ રસસત્તા કરતાં અનંતગુણ હીન જ ઉદીરણામાં પ્રવર્તે છે. એટલે ઉત્કૃષ્ટ ઉદીરણા કરતાં વધારે રસવાળા સ્પર્ધકો સત્તામાં હોય તો પણ તથા સ્વભાવે ઉદયમાં આવી શકતા નથી, અને એ ક્ષય થઈ ગયા હોય તો પણ ઉત્કૃષ્ટ ઉદીરણા થાય છે. તેથી જેટલી ઉત્કૃષ્ટ ઉદીરણા થાય તેનાથી વધારે રસ સત્તામાં ન હોય તો પણ ઉત્કૃષ્ટ ઉદીરણા થાય છે. ન તેથી કહ્યું છે કે -‘‘સુક્કુ વિ મેઢસમુદ્રણ દોષ પત્ના ચંવતૂરાનં'' તિ - તે પ્રમાણે અહીં પણ વિચારવું. For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાકરણ ૧૦૩ ગાથાર્થ :- ગુરુ-લઘુ દ્રવ્યોના અનંત પ્રાદેશિક સ્કંધોમાં ચક્ષુદર્શનાવરણીયનો, રૂપિ દ્રવ્યોમાં યોગ્ય પુદ્ગલોમાં શેષ અંતરાયનો, અને ગ્રહણ -ધારણમાં અવધિજ્ઞાન - દર્શનાવરણીયનો વિપાક છે. ટીકાર્થ :- ચક્ષુષઃ- જે અનંત પ્રદેશવાળા ‘ૐગુરુલઘુ પરિણામી સ્કંધો છે તેમાં ચક્ષુદર્શનાવરણનો વિષય વિપાક છે. અવધિદર્શનાવરણનો વિષય રૂપિ દ્રવ્યોમાં છે. બાકીના અંતરાયનો - વીર્યંતરાય સિવાયના દાન, લાભ, ભોગ અને ઉપભોગ તેનો ગ્રહણ-ધારણ યોગ્ય પુદ્ગલ દ્રવ્યોમાં છે, પરંતુ બાકીના પુદ્ગલોમાં વિપાક વિષય નથી. જેટલાં ક્ષેત્રાદિમાં ચક્ષુદર્શન આદિનો વિષય હોય તેટલો જ વિષય તે ચક્ષુદર્શનાવરણ આદિનો છે. તેથી ઉપઘાત કર્મના (ગુરુલઘુ અનંતપ્રદેશ સ્કંધરૂપ) વિષયના નિયમમાં કંઈ વિરોધ સંભવતો નથી. બાકીની પ્રકૃતિઓનો પુદ્ગલ વિપાકાદિ જે પ્રમાણે પહેલા કહ્યો છે તે પ્રમાણે જાણવો. (પરિશિષ્ટ-૧માં યંત્ર નંબર-૪ જુઓ) ઇતિ ૩જી વિપાક પ્રરૂપણા સમાપ્ત ૬૩ ૬૪ -: અથ ૪થી પ્રત્યય પ્રરૂપણા :वेउब्वियतेयगकम्मवन्नरसगंधनिद्धलुक्खाओ । उहाथरसुभेयर, अगुरुलघुगो य नरतिरिए ।। ५० ।। ગાથાર્થ ઃ ટીકાની જેમ. ટીકાર્થ :- હવે પ્રત્યય પ્રરૂપણા કરે છે. અને તે પ્રત્યય ઉદીરણા કષાય સહિત કે કષાય રહિત યોગસંજ્ઞાવાળું ૬૪વીર્ય તેનું મુખ્ય કારણ છે. અને તે પરિણામપ્રત્યય અને ભવપ્રત્યય એમ બે પ્રકારે છે. ત્યાં પરિણામપ્રત્યય પણ બે પ્રકારે છે. સગુણ અને નિર્ગુણ પરિણતિથી તે સગુણ પરિણામકૃત અને નિર્ગુણ પરિણામકૃત. આ ઉભયભેદ સંલુલિત પરિણામ પ્રત્યય આશ્રયીને કહે છે. - વૈક્રિયસપ્તક, ‘તેયામ્મ' ત્તિ કાર્યણ ‘સમિવ્યાહત’ નજીક રહેલા તૈજસ શબ્દથી તૈજસસપ્તક ગ્રહણ કરાય છે. તથા વર્ણ-૫, ગંધ-૨, ૨સ-૫, સ્નિગ્ધ-રુક્ષ-શીત-ઉષ્ણ એ ૪ સ્પર્શ, સ્થિર-શુભ, અસ્થિર-અશુભ અને અગુરુલઘુ એ ૩૫ પ્રકૃતિઓ અનુભાગ ઉદીરણા ને આશ્રયીને મનુષ્ય તિર્યંચને વિષે પરિણામપ્રત્યયરૂપ છે. કારણ કે વૈક્રિયસપ્તક મનુષ્ય તિર્યંચને વિષે ગુણ વિશેષથી ઉત્પન્ન થતી લબ્ધિરૂપ છે, તેથી તેની ઉદીરણા પણ તેઓને ગુણ પરિણામપ્રત્યયની છે. તૈજસસપ્તક આદિ પ્રકૃતિઓ પણ તિર્યંચ મનુષ્યો અન્ય અન્ય પ્રકારે પરિણમાવીને ઉદીરે છે, તેથી તે પ્રકૃતિઓની પણ અનુભાગ ઉદીરણા તિર્યંચ મનુષ્યને પરિણામ પ્રત્યયની હોય છે. . वैक्रियतैजसकार्मणवर्णरसगन्धस्निग्धरुक्षाः । स्थिरत- गुरुलघुनि च नरतिर्यक्षु ।। ५० ।। चउरंसमउयलहुगा, परघाउज्जोयइट्टखगइसरा । पत्तणू उत्तर-तणू दोसु वि य तणू तइया ।। ५१ ।। चतुरस्रमृदुलघुका :, परघातोद्योतेष्टखगतिस्वराः । प्रत्येकतनुरुत्तर- तन्वोर्द्वयोरपि च तनुस्तृतीया ।। ५१ ॥ અહીં ‘‘ગુરુ લઘુ પરિણામી'' એ સામાન્ય શબ્દ હોવાથી પથ્થર વગેરે ગુરુ નામની ધૂમ વગેરે સયુ રિગામી અને વાયુ જ્યોતિષના વિમાન વગેરે ગુરુતયુ રળામી એ ત્રણે સ્કંધોમાં (ચક્ષુનો વિષય હોવાથી) ચક્ષુદર્શનાવરણો, અને એજ કંર્ધામાંથી ઉત્પન્ન થતા ગંધાદિ ગુરુ લઘુ પરિણામી હોવાથી અચક્ષુદર્શનાવરણનો વિષય ગણી શકાય. કારણ કે ધર્મ આકાશ વગેરે અગુરુલઘુ સ્કર્ધા અતીન્દ્રિય છે. કોઇપણ કરણની પ્રવૃત્તિ વીર્ય વ્યાપાર વિના થઈ શકતી નથી. એટલે કષાય સહિત કે કપાય વિનાની જે વીર્ય પ્રવૃત્તિ તે જ ઉદીરણામાં પણ કારણ છે, અમુક અમુક પ્રકારનો વીર્યવ્યાપાર થવામાં પણ અનેક કારણો હોય છે. જેમકે દેવભવમાં અમુક પ્રકારનો અને નાક, તિર્યંચ, મનુષ્યભવમાં અમુક પ્રકારનાં વીર્ય વ્યાપર હોય છે. દેશ કે સર્વવિરતિ આદિ ગુણવાળાઓનો અમુક પ્રકારનો અને ગુણ વિનાના આત્માઓનો અમુક પ્રકારનો વીર્ય વ્યાપાર હોય છે. વૈક્રિય, આહારકશરીરનો પરિણામ પણ અમુક અમુક પ્રકૃતિઓની ઉદીરણામાં કારણ છે. એટલે પરિણામનો અર્થ જેમ અધ્યવસાય થાય છે, તેમ અહીં શરીર આદિનો પરિણામ એ અર્થ પણ થાય છે. વળી જેવો અને જેટલો રસ બંધાય છે તેવો અને તેટલો જ રસ ઉદીરાય છે, એમ કંઇ નથી, કેમ કે કેટલીએ પ્રકૃતિઓનો સર્વઘાતિ અને ચઉઠાણીયો રસ બંધાય છે છતાં તે સર્વઘાતિ રસેજ કે ચઉઠાણીયા ૨સેજ ઉદયમાં આવે છે એમ નથી. બંધમાં ગમે તેવો રસ હોય છતાં ઉદય-ઉદીરણામાં અમુક પ્રકારનો જ રસ હોય છે. એટલે બાંધેલા રસનો વિપરિણામ કરી = ફેરફાર કરી = હાનિ વૃદ્ધિ કરી ઉદયમાં લાવે છે. એટલે પરિણામનાં અર્થ 'અન્યથાભાવ કરવો' એવો પણ થાય છે. આ પ્રમાણે વીર્ય વ્યાપાર થવામાં ભવાદિ અનેક કારણ હોવાથી ઉદીરણા પણ અનેક રીતે પ્રવર્તે છે. વીર્ય વ્યાપાર એ સીધું મુખ્ય કારણ છે. બાકી બધા અવાંતર કારણો છે. એમ સમજાય છે. For Personal & Private Use Only www.airtelitary.org Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ગાથાર્થ :- ટીકાની જેમ. ટીકાર્ય :હવે જે પ્રકૃતિઓની અનુભાગ ઉદીરણા ગુણ-અગુણ પરિણામ કરાયેલ નથી, ભવપ્રત્યય પણ નથી તે બતાવવાની ઇચ્છાવાળા કહે છે. સમચતુરસસંસ્થાન, મૃદુ-લઘુસ્પર્શ, પરાઘાત, ઉદ્યોત, શુભવિહાયોગતિ, સુસ્વર, પ્રત્યેકનામની ૮ પ્રકૃતિઓ ‘નૂ” ત્તિ- અનુભાગ ઉદીરણાને આશ્રયીને તનુ પરિણામપ્રત્યય છે. ‘ઉત્તરતજૂનુ યોતુ વિ’ ત્તિ- ઉત્તર તનુ = વૈક્રિય-આહરકશરીર બન્ને પણ ક૨ણ પરિણામ થયે છતે એ પ્રમાણે અર્થ છે. ઉત્તર વૈક્રિય અથવા આહક કરાતે છતે તે બલથી જ સમચતુરસાદિની અનુભાગ ઉદીરણા પ્રવર્તે છે. તે ગુણાગુણ પરિણામથી કરાયેલી કે ભવકૃત પણ નથી. પરંતુ ઉત્તર વૈક્રિયાદિ શરીર પરિણામથી કરાયેલી છે. એ પ્રમાણે અર્થ છે. કેવલ ગુણ પરિણામને આશ્રયીને કહે છે. ‘તનૂ તડ્યા’ વગેરે તૃતીય શ૨ી૨ =આહા૨કશરીર ઉપલક્ષણથી આહારકસપ્તક લેવું, અનુભાગ ઉદીરણાને આશ્રયીને ગુણપરિણામપ્રત્યય છે. આ ગુણપરિણામથી જ થાય છે. તેથી આની ઉદીરણા પણ ગુણપરિણામપ્રત્યય જ છે. देसविरयविरयाणं, सुभगाएज्जजसकित्तिउच्चाणं । પુત્રાળુનાણ, અસલમાનો શિયાળ ।। ૧૨ ।। देशविरतविरतानां, सुभगादेययशः कीर्त्यच्चैर्गोत्राणाम् । पुर्वानुपूर्विकयाऽसंख्यभागः स्त्र्यादीनाम् ।। ५२ ।। ટીકાની જેમ. ગાથાર્થ ઃટીકાર્ય :- દેશિવરિત અને સર્વવિરતિવાળા જીવોને સુભગ, આદેય, યશઃકીર્તિ અને ઉચ્ચગોત્ર એ ૪ પ્રકૃતિઓની અનુભાગ ઉદીરણા ગુણ પરિણામકૃત છે. તે આ પ્રમાણે કહે છે. -સુભગ આદિની પ્રતિપક્ષ દુર્ભગાદિ પ્રકૃતિ ઉદય યુકત હોય પણ જે જીવ દેશવિરતિ કે સર્વવિરતિનો સ્વીકાર કરે, તે જીવને પણ દેશવિરતિ આદિ ગુણના પ્રભાવથી સુભગાદિ પ્રકૃતિઓની જ ઉદય પૂર્વક ઉદીરણા પ્રવર્તે છે. તેથી ગુણપરિણામકૃત છે. તથા ‘થિયાર્ડ્ઝ' તિ સ્ત્રીવેદ આદિ ૯ નોકષાયનો પૂર્વાનુપૂર્વીના ક્રમથી જઘન્ય અનુભાગ સ્પર્ધકથી શરૂ કરીને અસંખ્યાતમો ભાગ દેશવિરતિ અને સર્વવિરતિવાળા જીવને ઉદીરણા યોગ્ય ગુણપરિણામકૃત જાણવો, આગળનો અનુભાગ ઉદીરણા યોગ્ય થતો નથી. પંચસંગ્રહમાં તો આ પ્રકૃતિઓનો જઘન્ય અનુભાગ સ્પર્ધકથી શરૂ કરીને અનંતમો ભાગ ઉદીરણા યોગ્ય ગુણપરિણામકૃત કહ્યો છે. તે આ પ્રમાણે પંચસંગ્રહ ઉદીરણાકરણ ગાથા - ૫૧માં કહ્યું છે. "" સુમાનત્ત્વનોય મુળપરનામા ૩ વેસમાનું । ગઠ્ઠોળપખ્તુનો વંતસો નોસાયાનં'' || અર્થ: કર્મપ્રકૃતિ ભાગ-૨ દેશવિરતિ આદિ જીવોને સાભાગ્યાદિ અને ઉચ્ચગોત્ર કર્મની ઉદીરણા ગુણપરિણામથી થાય છે. દેશવિરતિ આદિ જીવોને ૯ નોકષાયનો અતિહીન સ્પર્ધકથી આરંભી૬પ અનંતમો ભાગ ગુણપરિણામકૃત ઉદીરણા યોગ્ય સમજવો. ૬૫ तित्थयरं घाईणि य, परिणामपच्चयाणि सेसाओ । भवपच्चइया पुबुत्ता वि य पुबुत्तसेसाणं ।। ५३ ।। तीर्थंकरं घातीनी च, परिणामप्रत्ययानि शेषा: । મવપ્રયિા: પૂર્વાવત્તા પ ચ પૂર્વોક્તશેષાનામ્ ।। ૧૩ ।। ગાથાર્થ :- જિનનામ અને ધાતિકર્મની અનુભાગોદીરણા પરિણામપ્રત્યયિક છે. શેષ પ્રકૃતિઓની તથા પૂર્વોક્ત પ્રકૃતિઓની પૂર્વોક્તથી શેષ જીવોને અનુભાગોદીરણા ભવપ્રત્યયિક જાણવી. જઘન્ય સ્પધર્કથી આરંભી કુલ સ્પર્ધકોનો અનંતમો ભાગ વેદાદિ પ્રકૃતિઓનો દેશવિરત આદિ આત્માઓને ઉદીરણા યોગ્ય અહીં કહ્યો છે. એટલે જઘન્ય રસસ્પર્ધકથી આરંભી અનંત સ્પર્ધક દ્વારા જેવા પરિણામ થાય તેવો વેદાદિનો ઉદય દેશવિરતાદિને સમજવો. કેમ કે ગુણના પ્રભાવથી તે તે પાપપ્રકૃતિઓનો ઉદય મંદમંદ હોય છે, એટલે એ સંભવે છે. તત્ત્વ કેવલિ ગમ્ય. For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાકરણ ૧૦૫ ટીકાર્થ :- તીર્થકર નામકર્મ અને ઘાતિકર્મો તે જ્ઞાનાવરણ-૫, દર્શનાવરણ-૯, નોકષાય સિવાયની મોહનીયની૧૯, અંતરાય-૫ = એ ૩૯ પ્રકૃતિઓની અનુભાગ ઉદીરણાને આશ્રયીને તિર્યંચ-મનુષ્યોને પરિણામપ્રત્યય છે. અહીં અન્યથા ભાવની પ્રાપ્તિ તે પરિણામ કહેવાય છે. ત્યાં તિર્યંચ અથવા મનુષ્યો એ પ્રકૃતિઓના અનુભાગને ગુણપ્રત્યયથી અન્યથા-બીજી રીતે બાંધેલા પણ અન્યથારૂપે પરિણાવી ઉદીરે. તેથી આ ૩૯ પ્રકૃતિઓ ગુણપરિણામપ્રત્યય છે. એ પ્રમાણે ભાવ છે. ભવપ્રત્યય :- કહે છે-“સેસ ૩' ઇત્યાદિ બાકીની પ્રકૃતિઓ-સાતા-અસતાવેદનીય, આયુષ્ય-૪, ગતિ-૪ જાતિ-૫, ઔદારિકસપ્તક, સંઘયણ-૬, પ્રથમ સિવાયના સંસ્થાન-૫, કર્કશ-ગુરુસ્પર્શ, આનુપૂર્વી-૪, ઉપઘાત, આતપ, ઉચ્છવાસ, અશુભવિહાયોગતિ, ત્ર-સ્થાવર, બાદર-સૂક્ષ્મ, પર્યાપ્ત-અપર્યાપ્ત, સાધારણ, દુર્ભગ, દુઃસ્વર, અનાદેય, અયશ-કીર્તિ, નિર્માણ, નીચગોત્ર એ પ૬ પ્રકૃતિઓની અનુભાગ ઉદીરણાને આશ્રયીને ભવપ્રત્યયથી જાણવી. કારણ કે આ પ્રકૃતિઓની અનુભાગ ઉદીરણા ગુણપ્રત્યયપણાનો અભાવ હોવાથી ભવપ્રત્યયપણું છે. તથા પૂર્વે કહેલી તિર્યંચ - મનુષ્યથી વ્યતિરિક પ્રવૃતિઓની (પૂર્વોક્ત શેષ જીવોને) અનુભાગ ઉદીરણા ભવપ્રત્યયિક જાણવી. તે આ પ્રમાણે કહે છે. - દેવ - નારકો અને વ્રતરહિત તિર્યંચ- મનુષ્યો ૯ નોકષાયની પશ્ચાનુપૂર્વીએ એટલે ઉત્કૃષ્ટ અનુભાગ સ્પર્ધકથી શરૂ કરીને અસંખ્ય અનુભાગ સ્પર્ધકો ભવપ્રત્યયથી જ ઉદેરે છે. તથા વૈક્રિયસપ્તક, તૈજસસપ્તક, વર્ણ-૫, ગંધ-૨, રસ-૫, સ્નિગ્ધ-રુક્ષ-શીત-ઉષ્ણસ્પર્શ, સ્થિર-અસ્થિર, શુભ-અશુભ, અગુરુલઘુ એ ૩૫ પ્રકૃતિઓની દેવ-નારકો ભવપ્રત્યયથી જ અનુભાગ ઉદીરણા કરે છે. તથા ભવધારણીય દેહમાં વર્તતાં દેવો સમચતુરસ્ત્રસંસ્થાનની અનુભાગ ઉદીરણા ભવ પ્રત્યયથી જ કરે છે. તથા ઉત્તર વૈક્રિય સિવાયના શેષ જીવો મૃદુ-લઘુસ્પર્શ, પરાઘાત, ઉદ્યોત, શુભવિહાયોગતિ, સુસ્વર, અને પ્રત્યેક એ ૭ પ્રકૃતિઓની અનુભાગ ઉદીરણા ભવપ્રત્યયથી પ્રવર્તે છે. તથા સુભગ, આદેય, યશકીર્તિ અને ઉચ્ચગોત્ર એ ૪ પ્રકૃતિઓની અનુભાગ ઉદીરણા ગુણહીન (લબ્ધિહીન) જીવને ભવપ્રત્યયથી અને ગુણવંતને ગુણપ્રત્યયથી પ્રવર્તે છે તથા સર્વઘાતિકર્મની અનુભાગ ઉદીરણા દેવ-નરકોને ભવપ્રત્યયથી પ્રવર્તે છે. બાકીની ભાવના તો સરલ છે. પંચસંગ્રહ 'ઉદીરણાકરણ ગાથા-પરમાં કહ્યું છે. ‘‘ગા મરે નિયમ ૩રારજી તારો મ ત્તા | પરિણામપત્રયો સેસાણો સક્સવૃત્યિ ||'' અર્થ :- જે પ્રકૃતિઓને જે ભવમાં અવશ્ય ઉદીરે છે, તે ભવનિમિત્તક કહેવાય છે. અને શેષ પરિણામ પ્રત્યયિક કહેવાય છે. કારણ કે તે પ્રકૃતિઓની ઉદીરણા સર્વત્ર પ્રવર્તે છે. તાત્પર્ય એ છે કે-જે પ્રકૃતિઓ આ ભવમાં નિશ્ચયથી ઉદીરણા થાય તે ભવપ્રત્યય ઉદીરણા કહેવાય છે. ત્યાં નરકત્રિકની ઉદીરણા નરકને ભવપ્રત્યયથી છે, દેવત્રિકની ઉદીરણા દેવને ભવપ્રત્યયથી છે, તિર્યંચત્રિક, પ્રથમ જાતિ-૪, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, આતપનામકર્મની તિર્યંચને ભવપ્રત્યયથી છે. મનુષ્યત્રિકની મનુષ્યને ભવપ્રત્યયથી છે. આ ૨૦ પ્રકૃતિઓ સિવાયની પ્રવૃતિઓની ઉદીરણા પરિણામપ્રત્યય છે. અને તે ધ્રુવોદય છે, કારણ કે સર્વ ભવને વિષે તે ઉદીરણા વિદ્યમાન હોય છે. અને તે આ પ્રવૃતિઓની તે ઉદીરણા નિર્ગુણપરિણામ જાણવી. અને આ પણ વિરુદ્ધ નથી, કારણ કે વિવક્ષા ભેદથી આ પ્રમાણેની પણ યુક્તિ યોગ્ય છે તેથી, અને બીજું સર્વ પણ પ્રકૃતિઓ યથાયોગ્ય ભવમાં જ ઉદીરાય છે. તિર્યંચગતિ યોગ્ય તિર્યંચભવમાં, મનુષ્યગતિ યોગ્ય મનુષ્યભવમાં નરકગતિ યોગ્ય નરકભવમાં, અને દેવગતિ યોગ્ય દેવભવમાં તેથી આ સર્વ પણ ભવપ્રત્યયથી ઉદીરણા છે. અથવા તેવા તેવા પ્રકારના પરિણામના વશથી દરેક પ્રકૃતિઓને ઘણાં રસવાળી પ્રકૃતિઓને અલ્પ રસવાળી કરીને, અને અલ્પ રસવાળી પ્રકૃતિઓ હોય તેને ઘણાં રસવાળી કરીને સર્વ પણ જીવો સર્વ પણ પ્રકૃતિઓ પરિણામ પ્રત્યયથી ઉદીરે છે. અને પંચસંગ્રહ ઉદીરણાકરણ ગાથા-પ૩માં કહ્યું છે. “મવUવ્યા સવા તદેવ પરમપફવા'' - સઘળી પ્રવૃતિઓ ભવપ્રત્યયિક તેમજ પરિણામપ્રત્યયિક પણ કહેવાય છે. તેથી અહીં વિચિત્ર વિવક્ષા ભેદ જ શરણ છે. એ પ્રમાણે વિચારવું. (યંત્ર નં-૮,૯ જુઓ) ઇતિ ૪થી પ્રત્યય પ્રરૂપણા સમાપ્ત For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ કર્મપ્રકૃતિ ભાગ-૨ (પ્રત્યય ( તેની ભેદ સ્થાપના) યંત્ર નં-૮) સષાયિક અથવા અકષાયિક પરિણામકૃત ભવકૃત સગુણ પરિણામપ્રત્યય. નિર્ગુણપરિણામપ્રત્યય. (ઉત્તરપ્રવૃતિઓ વિષે પ્રત્યય પ્રરૂપણાનું યંત્ર નં-૯) (ગાથા – ૫૦ થી પ૩ ના આધારે) સંખ્યા| પ્રવૃતિઓના નામ ૩૫ | વૈ૦-૭, તૈo-૭, વર્ણ-૫, ગંધ-૨, રસ ૫, સ્નિ-ઉષ્ણ-રૂક્ષ-શીતસ્પર્શ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, અગુરુ0 =૩પ કયા જીવને કયા પ્રત્યયથી મનુષ્ય - તિર્યંચને ગુણપરિણામપ્રત્યયથી, દેવ - નારકોને ભવપ્રત્યયથી, પણ હોય છે. વિશેષકારણ વૈ૦ - સપ્તકને ગુણ વિશેષથી ઉત્પન્ન થતી લબ્ધિરૂપ બાકીની જુદા જુદા પરિણામોથી ફેરફાર કરીને ઉર્દોરે છે. ઉત્તરદેહ કરાતે છતે તેના બળથી જ ઉદીરણા કરે છે. ગુણથી ઉત્પન્ન થતી લબ્ધિ પ્રત્યયપણું હોવાથી. સમચ, મૃદુ - લધુ, પરાવ, ઉદ્યોત, શુભવિહાયોગતિ, સુસ્વર, પ્રત્યેક =૮ તનું પરિણામપ્રત્યયથી (મૂલ શરીરવાળાને ભવપ્રત્યયથી પણ) આહારકસપ્તક : ફકત ગુણ પરિણામપ્રત્યયથી. સુભગ - આદ્ય - યશ-કીર્તિ, ઉચ્ચગોત્ર. | ગુણ પરિણામ પ્રત્યયથી (અવિરત જીવને ભવપ્રત્યયથી પણ) દેશવિરતાદિ જીવ દુર્ભગાદિનો ઉદય નિરોધ અટકાવીને ઉદીરે છે. નોકષાય - ૯ પ્રથમ અસંખ્યયભાગ ગુણપરિણામ પ્રત્યયથી (બાકીનો ભાગ અવિરત જીવને ભવપ્રત્યયથી) (પંચસંગ્રહ - અનંતમો ભાગ) દેશવિરતિ અને સર્વ - વિરતિવાળાને આ જ ઉદીરણામાં આવે છે. (આદિનો અસંખ્યાતમો કે અનંતમો ભાગ). ૩૯ | જિનનામ, ઘાતિકર્મની - ૩૮ મનુષ્ય -તિર્યંચ ગુણપરિણામપ્રત્યયથી. (દવ-નારકને ભવપ્રત્યયથી.) અન્યથા રૂપે પરિણામાવીને ઉદીરે. પ૬ | બાકીની સાતા વગેરે-૫૬ ભવપ્રત્યયથી ગુણપ્રત્યયપણાના અભાવપણું હોવાથી ૧૫૮ (-: અથ પમી સાધાદિ પ્રરૂપણા 7) घाईणं अजहन्ना, दोण्हमणुक्कोसिया य तिविहाओ । વેળાવોસા, મહિના મોરી ૩ || ૧૪ . साइअणाई धुवअद्-धुवा य तस्सेसगा य दुविगप्पा । आउस्स साइअधुवा, सबविगप्पा उ विन्नेया ।। ५५ ।। For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાકરણ ૧૦૭. घातिनामजघन्या, द्वयोरनुकृष्टाश्च त्रिविधाः । वेदनीयेऽनुत्कृष्टा, ऽजघन्या मोहनीये तु ।। ५४ ॥ साधनादि ध्रुवाध्रुवे च तच्छेषाश्च द्विविकल्पाः । ગાયુષો સાથધુવા, સર્વવત્થાતુ વિયા: એ લવ / ગાથાર્થ :- ૩ ઘાતિકર્મની અજઘન્ય ઉદીતુ, તથા નામ અને ગોત્ર એ બેની અનુત્કૃષ્ટોદીરણા- ૩ પ્રકારે છે. તથા વેદનીયની અનુકુષ્ટ, અને મોહનીયની અજઘન્ય અનુભાગોદીરણા / ૫૪ || સાદિ-અનાદિ-ધ્રુવ અને અધ્રુવ એમ ૪ પ્રકારે છે. તથા સાતે કર્મના શેષ વિકલ્પોમાં ૨ પ્રકારની ઉદીરણા છે. અને આયુષ્યના સર્વે વિકલ્પો સાદિ-અદ્ભવ એમ ૨ પ્રકારે જાણવાં. || પપ || ટીકાર્થ :- પ્રમાણે પ્રત્યય પ્રરૂપણા કરી, હવે સાદિ-અનાદિ-પ્રરૂપણા કરે છે. અને તે બે પ્રકારે છે.-મૂલપ્રકૃતિ વિષયની અને ઉત્તરપ્રકૃતિ વિષયની છે. ત્યાં પ્રથમ મૂલપ્રકૃતિ વિષયની પ્રરૂપણા કરતાં કહે છે.-મોહનીય રહિત ૩ ઘાતિકર્મની અજઘન્ય અનુભાગ ઉદીરણા અનાદિ-ધ્રુવ અને અધ્રુવ એમ ૩ પ્રકારે છે. કારણ કે આ કર્મોની ક્ષીણકષાય (૧૨મા) ગુણસ્થાનકે સમયાધિક આવલિકા બાકી રહેલ સ્થિતિમાં જઘન્ય અનુભાગ ઉદીરણા થાય છે, અને તે સાદિ-અધ્રુવ છે. બાકીના કાલમાં તો અજધન્ય અને તે ધ્રુવ ઉદીરણા છે તેથી કરીને અનાદિ, ધ્રુવ-અધ્રુવ અભવ્ય-ભવ્ય અપેક્ષાએ છે. તથા નામ-ગોત્ર એ બે કર્મનો અનુત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા-અનાદિ-ધ્રુવ અને અધ્રુવ એમ ૩ પ્રકારે છે. કારણ કે આ બન્ને કર્મની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા સયોગી કેવલીને હોય છે, અને તે સાદિ-અધ્રુવ છે. બાકીના કાલમાં તો અનુત્કૃષ્ટ ઉદીરણા, અને તે ધ્રુવ ઉદીરણાપણું હોવાથી અનાદિ છે. ધ્રુવ-અધ્રુવ પૂર્વની જેમ જાણવી. તથા વેદનીયની અનુકુષ્ટ, અને મોહનીયની અજઘન્ય અનુભાગ ઉદીરણા સાદિ-અનાદિ-અધ્રુવ અને ધ્રુવ એમ ૪ પ્રકારે છે તે આ પ્રમાણે કહે છે.-ઉપશમશ્રેણિમાં સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે જે સાતવેદનીય બાંધેલ છે, તેની સર્વાર્થસિદ્ધ વિમાન પાપ્ત થાય ત્યારે જે ઉદીરણા પ્રવર્તે છે તે ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા અને તે સાદિ-અધ્રુવ છે. પછી બીજે સર્વ પણ અનુત્કૃષ્ટ, અને તે અપ્રમત્તાદિ ગુણસ્થાનકે ઉદીરણા નથી હોતી, અને તે અપ્રમત્ત ગુણસ્થાનકેથી પડેલાને ઉદીરણા હોય છે તેથી સાદિ, તે (અપ્રમત્ત) સ્થાન નહીં પામેલાને અનાદિ, ધ્રુવ-અધ્રુવ પૂર્વની જેમ. તથા મોહનીયની જઘન્ય અનુભાગ ઉદીરણા સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે ક્ષેપકને સમયાધિક આવલિકા બાકી રહેલ સ્થિતિમાં હોય છે, અને તે સાદિ, તેના અનંતર સમયે ઉદીરણાનો અભાવ હોવાથી અધ્રુવ. બાકીના કાળમાં અજઘન્ય ઉદીરણા હોય છે, અને તે ઉપશાંતમોહ ગુણસ્થાનકે નથી હોતી, અને ત્યાંથી પડતાં જીવને હોય છે માટે સાદિ, તે સ્થાન (ઉપશાંતમોહ) નહીં પામેલાને અનાદિ, ધ્રુવ-અધ્રુવ પૂર્વની જેમ જાણવી. તે કહ્યા સિવાયના બાકીના વિકલ્પો સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે છે. તે આ પ્રમાણે કહે છે -૪ ઘાતિકર્મોની ઉત્કૃષ્ટ-અનુભ્રષ્ટ અનુભાગ ઉદીરણા મિથ્યાદૃષ્ટિને પરાવૃત્તિથી પ્રાપ્ત થાય છે, તેથી સાદિ-અધ્રુવ છે. અને જઘન્ય ઉદી અજઘન્યના અવસરમાં જ પ્રથમ કહેલ છે. તથા નામ-ગોત્ર અને વેદનીયકર્મની જઘન્ય-અજઘન્ય અનુભાગ ઉદીરણા મિથ્યાષ્ટિને પરાવૃત્તિથી પ્રાપ્ત થાય છે, તેથી સાદિ-અધ્રુવ છે, અને ઉત્કૃષ્ટ ઉદીઅનુષ્ટના અવસરે કહેલ છે. આયુષ્યના તો સર્વ પણ વિકલ્પો અધ્રુવ ઉદીરણાપણું હોવાથી જ સાદી-અધ્રુવ છે. मउलहुगाणुक्कोसा, चउबिहा तिहमवि य अजहन्ना । णाइगधुवा य अधुवा, वीसाए होयणुक्कोसा ।। ५६ ।। तेवीसाए अजहण्णा वि य एयासि सेसगविगप्पा । सबविगप्पा सेसाण वावि अधुवा य साई य ।। ५७ ।। मृदुलधुनोरनुत्कृष्टा, चतुर्विधा त्रयाणामपि चाऽजघन्या । અનારિઘુવાધુવા, વિશર્મવચનુદા / વદ છે. ૬૬ બીજે સર્વત્ર અને સર્વાર્થસિદ્ધને પણ બીજા સમયથી અનુત્કૃષ્ટની સાદિ થાય છે. આ વાત ટીકામાં નથી, For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ કર્મપ્રકૃતિ ભાગ-૨ त्रयोविंशतेरजघन्याऽपि चैतासां शेषविकल्पा : । सर्वविकल्पा : शेषाणां वाऽप्यधुवाश्च सादिश्च ।। ५७ ॥ ગાથાર્થ :- મૃદુ અને લઘુની અનુત્કૃષ્ટ, તથા મિથ્યાત્વ ગુરુ અને કર્કશ એ ૩ની અજઘન્ય અનુભાગ ઉદીરણા-૪ પ્રકારે છે. તથા તૈજસાદિ-૨૦ પ્રકૃતિઓની અનુત્કૃષ્ટાનુભાગોદીરણા અનાદિ-ધ્રુવ અને અધ્રુવ છે. // પ૬ // તથા જ્ઞાનાવરણાદિ-૨૩ પ્રકૃતિઓની અજઘન્ય અનુભાગ ઉદીરણા પણ અનાદિ-ધ્રુવ અને અધ્રુવ છે. એ (૪૮) પ્રકતિઓના શેષ વિકલ્પો અને શેષ ૧૧૦ પ્રકૃતિઓના સર્વ વિકલ્પો પણ સાદિ અને અધ્રુવ છે. // પ૭ || ટીકાર્ય - તે પ્રમાણે મૂલપ્રકૃતિ વિષયની સાઘાદિ પ્રરૂપણા કરી, હવે ઉત્તરપ્રવૃતિઓને વિષે સાદ્યાદિ પ્રરૂપણા કહે છે.-મૃદુ અને લઘુસ્પર્શની અનુત્કૃષ્ટ અનુંભાગ ઉદીરણા સાદિ-અનાદિ-ધ્રુવ અને અધ્રુવ એમ ૪ પ્રકારે છે. આ બન્નેની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા આહારકશરીરવાળા મુનિને હોય છે, અને તે સાદિ-અધ્રુવ છે. પછી બીજે સર્વ પણ અનુત્કૃષ્ટ, અને તે પણ આહર,શરીર ઉપસંહરણ કરતાં સાદિ, તે સ્થાનને નહીં પામેલા જીવને અનાદિ, ધ્રુવ-અધ્રુવ પૂર્વની જેમ, તથા મિથ્યાત્વ-ગુરુ-અને કર્કશ-એ ૩ પ્રકૃતિની અજઘન્ય અનુભાગ ઉદીરણા-સાદિ-અનાદિ-ધ્રુવ અને અધ્રુવ એમ ૪ પ્રકારે છે. ત્યાં સમ્યકત્વ અને સંયમને સમકાળે પામતો જીવ મિથ્યાત્વની જઘન્ય અનુભાગ ઉદીરણા કરે છે, અને તે સમયમાત્રપણું હોવાથી સાદિ-અધ્રુવ છે. પછી બીજે સર્વ પણ અજઘન્ય, અને તે સમ્યકત્વથી પડેલા જીવને સાદિ, તે સ્થાન (સમ્યકત્વ) નહીં પામેલાને અનાદિ, ધ્રુવ-અધ્રુવ પૂર્વની જેમ. કર્કશ-ગુરુસ્પર્શની જઘન્ય અનુભાગ ઉદીરણા કેવલી સમુદ્યાતથી નિવૃત્ત થતાં છઠ્ઠા સમયે હોય છે, અને તે એક સમયનો હોવાથી સાદિ-અધ્રુવ છે. પછી બીજે સર્વ પણ અજઘન્ય.-તે પણ કેવલી સમુઘાતથી નિવૃત્ત થતાં સાતમા સમયે હોય છે, તેથી સાદિ, તે સ્થાન (કેવલીસમુદ્ધાત) નહીં પામેલાને અનાદિ, ધ્રુવ-અધ્રુવ પૂર્વની જેમ. તથા તૈજસસપ્તક, મૃદુ-લઘુ સિવાયના શુભવર્ણાદિ-૧૧ (એટલે કે શુભવર્ણાદિ-૯) અગુરુલઘુ, સ્થિર, શુભ, નિર્માણ એ ૨૦ પ્રકૃતિઓની અનુત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા અનાદિ-ધ્રુવ અને અધ્રુવ એમ ૩ પ્રકારે છે. કારણ કે આ પ્રવૃતિઓની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા યોગી કેવલીના અન્ય સમયે હોય છે, પછી બીજે સર્વ પણ અનુષ્ટ, અને તે ધ્રુવ ઉદીરણાપણું હોવાથી અનાદિ, ધ્રુવ-અધ્રુવ પૂર્વની જેમ. તથા જ્ઞાનાવરણ-૫, દર્શનાવરણ-૪, કૃષ્ણ-નીલવર્ણ, દુરભિગંધ, તિક્ત-કટુરસ, રુક્ષ-શીતસ્પર્શ, અસ્થિર, અશુભ, અંતરાય-પ એ ૨૩ પ્રકૃતિઓની અજઘન્ય અનુભાગ ઉદીરણા અનાદિ-ધ્રુવ અને અધ્રુવ એમ ૩ પ્રકારે છે. કારણ કે આ પ્રકૃતિઓની પોત-પોતાના ઉદીરણાને અન્ને જઘન્ય અનુભાગ ઉદીરણા હોય છે, અને તે સાદિ-અધ્રુવ છે. પછી બીજે સર્વ પણ અજઘન્ય, અને તે ધ્રુવ ઉદીરણાપણું હોવાથી અનાદિ, ધ્રુવ-અધ્રુવ પૂર્વની જેમ, કહેલ આ (૪૮) પ્રકૃતિઓના બાકીના વિકલ્પો અર્થાત્ મૃદુ-લઘુ અને ૨૦ પ્રકૃતિઓના જઘન્ય-અજઘન્ય અને ઉત્કૃષ્ટ, તથા મિથ્યાત્વ-ગુરુ-કર્કશ અને ૨૩ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ-અનુત્કૃષ્ટ અને જઘન્ય અનુભાગ ઉદીરણા સાદિ અને અધ્રુવ હોય છે. તે આ પ્રમાણે કહે છે.-મૃદુ-લઘુ અને ૨૦ પ્રકૃતિઓની જઘન્ય-અજઘન્ય અનુભાગ ઉદીરણા, અને કર્કશ-ગુરુ-મિથ્યાત્વ અને ૨૩ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ-અનુષ્ટ અનુઉદી મિથ્યાષ્ટિ જીવને પરાવૃત્તિથી પ્રાપ્ત થાય છે, તેથી સાદિ-અધ્રુવ છે. ઉત્કૃષ્ટ અને જઘન્ય એ બન્ને વિષય પૂર્વે જ કહ્યાં છે. કહ્યા સિવાયની બાકીની ૧૧૦ પ્રકૃતિઓના સર્વ પણ વિકલ્પો ઉત્કૃષ્ટ-અનુત્કૃષ્ટ-જઘન્ય અને અજઘન્ય અનુભાગ ઉદીરણા આંધ્રુવોદયપણું જ હોવાથી સાદિ-અધ્રુવ છે. (યંત્ર નં-૧૦ જુઓ, પરિશિષ્ટ-૧માં યંત્ર નં-૪ જુઓ) ઈતિ પમી સાધાદિ પ્રરૂપણા સમાપ્ત - અથ ઘટ્ટી સ્વામિત્વ પ્રરૂપણા :-) दाणाइ अचक्खूणं, जिट्टा आइम्मि हीणलद्धिस्स । सुहुमस्स चक्खुणो पुण, तेइंदिय सव्वपज्जत्ते ।। ५८ ।। दानाद्यचक्षुषां, ज्येष्ठा आदी हीनलब्धः । सूक्ष्मस्य चक्षुषःपुन, स्त्रीन्दियस्य सर्वपर्याप्तस्य ।। ५८ ।। For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાકરણ ૨૭ પર ૮ પરd. પરd. For Personal & Private Use Only મૂલ ઉત્તરપ્રવૃતિઓ વિષે અનુભાગ ઉદીરણામાં સાધાદિ ભાંગા પ્રદર્શક યંત્ર નંબર-૧૦ (ગાથા પ૪થી ૫૭ના આધારે) સંજ્ઞા - = તે તે ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી રહે ત્યાં સુધી જાણવું. છે. પ્રકૃતિઓના નામ જઘન્ય અનુભાગ અજઘન્ય અનુભાગ ઉત્કૃષ્ટ અનુભાગ અનુત્કૃષ્ટ અનુભાગ કુલ મૂલ પ્રકૃતિઓ :- સાદિ | અધ્રુવ સાદિ અનાદિ | ધ્રુવ | અધ્રુવ | સાદિ | અધ્રુવ સાદિ | અનાદિ | ધ્રુવ | ભાંગા જ્ઞા, દર્શા, અંત, વરમાં ક્વચિત્પણું | સાદિના અભવ્યને ભવ્યને મિષ્ટિ મિધ્યાહુ મિથ્યાત મિથ્થા) હોવાથી અભાવે ન પરાવૃત્તિ પરાવ પરા હોવાથી પણુંહોવાથી | ૨ નામ, ગોત્ર મિથ્યા, પરાવ મિથ્યા) મિથ્યા મિથ્યા, ૧૩માં ક્વચિપણું સાદિનાં અભવ્યને ભવ્યને પરા પરા પરાત પુણ હોવાથી – અભાવ હોવાથી ૧ વિદનીય bપશ્રેણિ અપ્રમત્તથી સાદિપણું માં 10મ પડેલાને નહીં બાંધલ પામેલાને સર્વાર્થદવને પ્રથમસમયે ૧ મોહનીય hપકને ૧૦મા સાદિસમય ૧૧થી સાદિપણું અભવ્યને ભવ્યને મિથ્યાત મિશ્રા મિથ્યા મિથ્યા પછીતરતજ પડેલાને નહીં પરા, પરંતુ અંત થતાં ૧૦માં પામેલાન હોવાથી આયુષ્ય અધ્રુવપણું અધ્રુવ અધ્રુવ અધ્રુવ અધ્રુવ અધ્રુવ ધ્રુવ અંધ્રુવT૮ હોવાથી ઉત્તરપ્રવૃતિઓ : કુલભાંગા- ૩ મૃદુ-લધુસ્પર્શ મિથ્યા, મિથ્યાત મિથ્યા) મિથ્યા મહારકદેહવચિતપણે બાહારક સાદિ નહીં અભયન ભવ્યને પરા, પરા – પરા, મુનિન હોવાથી શરીર ઉપસે પામેલાન હરણ કરતાં ૧ મિથ્યાત્વ સભ્ય સંયમ ક્વચિપણું લખ્યત્વથી સાદિસ્થાન અભવ્યને ભવ્યને મિથ્યાત મિથ્યા મિથ્યાત મિશ્રાવ T૧૦ એકી સાથે હોવાથી પડેલાનું નહીં પરા, પરા પર પર, પામતાં સમય પામેલાને માત્રપણુંહોવાથી ૨ ગુર - કર્કશસ્પર્શ સમુદ્યાતના સમુદુધાતના ૨૦ છઠ્ઠી સમયે 9િમાં સમય ૨૦ નં-૭, શુભવદિ- મિથ્યાત મિથ્યા મિથ્યા મિથ્યા ૧૩માન વિચ્છેદ સાદિનો અભવ્યને ભવ્યને ૯, અગુરુદ્ર, સ્થિર, પરાત પરા, પરા – પરા, અને થવાથી અભાવ શુભ, ર્નિર્માણ ૨૩ જ્ઞા-૫, દર્શ૦-૪, પોતાના ક્વચિત્પણું સાદિનાં અભવ્યન ભવ્યન મિથ્યા, મિથ્યા મિથ્યા મિશ્રાવ ર૦૭ અંતo૫, અશુભવદિBદરણાને હોવાથી ] - અભાવ પર પરા પરા -૭, અસ્થિર, અશુભ અત્તે હાવાથી ૧૧૦ બાકીની - ૧૧૦ Fધ્રુવ ઉદીરણા અધ્રુવ ધ્રુવ અધ્રુવ, અધ્રુવ, અવ, અધ્રુવ એપ્રુવ) ટ૮૦ પણું હોવાથી કુલ ભાંગા ૧૩૧૭ પરા ૧૧ ૧૮૦ હોવાથી પર ૧૦૯ ૧૫૮ | Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ કર્મપ્રકૃતિ ભાગ-૨ ગાથાર્થ :- દાનાંતરાયાદિ-૫ અને અચક્ષુદર્શનાવરણીયના ઉત્કૃષ્ટ રસની ઉદીરણા હીન લબ્ધિવાળા સૂક્ષ્મ એકેન્દ્રિયને ભવાઘ સમયે થાય છે. ચક્ષુદર્શનાવરણીયની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત તેઈન્દ્રિયને થાય છે. ટીકાર્થ :- સાધાદિ પ્રરૂપણા કરી, હવે સ્વામિત્વ પ્રરૂપણા કહે છે.અને તે બે પ્રકારે છે.-(૧) ઉત્કૃષ્ટ ઉદીરણા વિષય, અને (૨) જઘન્ય ઉદીરણા વિષય. ત્યાં પ્રથમ ઉત્કૃષ્ટ ઉદીરણા સ્વામિત્વને કહે છે. - સર્વથી અલ્પ દાના અચક્ષુદર્શન વિજ્ઞાન લબ્ધિરૂપ હીન લબ્ધિવાળા સૂક્ષ્મ એકેન્દ્રિય જીવને ભવના પ્રથમ સમયે વર્તતાં અંતરાય-૫, અને અચક્ષુદર્શનાવરણ - એ ૬ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા થાય છે. તથા સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત થયેલ તેઈન્દ્રિય જીવને પર્યાપ્તિના અન્ય સમયે ચક્ષુદર્શનાવરણની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા થાય છે. દાનાન્તરાય આદીને કારણે થતાં ચક્ષુદર્શન લબ્ધિના પ્રતિબંધનું પરમકાષ્ઠા =પરાકાષ્ટાના ચોક્કસ સમયે જ થાય છે. તેથી તેનું = સર્વ પર્યાપ્તિથી પર્યાપ્ત તેઈન્દ્રિયનું ગ્રહણ કર્યુ છે. निद्दाइपंचगस्स. य, मज्झिमपरिणामसंकिलिट्ठस्स । अपुमादिअसायाणां, निरए जेट्ठिइसमत्तो ।। ५९ ।।। निद्रादिपञ्चचकस्य च, मध्यमपरिणामसंक्लिष्टस्य । अपमाद्यसातानां , नैरयिको ज्येष्ठस्थितिसमाप्तः ॥ ५९ ॥ ગાથાર્થ :- મધ્યમ પરિણામવાલા અને તત્રાયોગ્ય સંક્લિષ્ટ જીવને પાંચે નિદ્રાની ઉ0 અનુ0 ઉદી થાય છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિવાળો પર્યાપ્ત નારકી નપુંસકાદિ - ૫ નોકષાય અને અસતાવેદનીયની ઉત્કૃષ્ટ અનુ0 ના સ્વામી છે. ટીકાર્થ :- મધ્યમ પરિણામી અર્થાતુ તત્પ્રાયોગ્ય સંક્લેશ યુક્ત અને સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત એવા જીવને નિદ્રાપંચકની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા હોય છે. અતિ વિશુદ્ધ અથવા અતિ સંફિલશષ્ટ જીવને નિદ્રાપંચકનો ઉદય જ ન હોય તેથી કરીને મધ્યમ પરીણામી જીવનું ગ્રહણ કર્યું છે. તથા “ગપુમારિના' એટલે નપુંસકવેદ આદી નપુંસકવેદ, અરતિ, શોક, ભય, જુગુપ્સા અને અસતાવેદનીય એ ૬ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી ઉત્કૃષ્ટ આયુષ્યવાળા સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત સર્વ સંકિલષ્ટ એવા નારકો જાણવાં. पंचिंदियतसबायर - पज्जत्तगसायसुस्सरगईणं । વેડનુસાસા ફેલો, રેફિસમો / ૬૦ || पञ्चेन्द्रियत्रसबादर - पर्याप्तसातासुस्वरगतीनाम् । વિડિયોછુવાસાનાં તો, ગેસ્થિતિસમાત : / ૬૦ | ’ ગાથાર્થ :- પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, સાતાવેદનીય, સુસ્વર, દેવગતિ, વૈક્રિયસપ્તક, અને ઉચ્છવાસ નામકર્મના ઉત્કૃષ્ટ અનુo ઉદી ના સ્વામી ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પર્યાપ્ત દેવો છે. ટીકાર્થ :- ૩૩ સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા, સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત સર્વ વિશુદ્ધ એવા દેવ પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, સાતાવેદનીય, સુસ્વર, દેવગતિ, વૈક્રિયસપ્તક, ઉચ્છવાસ એ ૧૫ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી છે. ૬૭ અહીં ઉદીરણાના સ્વામિત્વના સંબંધમાં કેટલીએક પ્રકૃતિઓનું સ્વામિત્વ સમજાય છે. કેટલીએકનું સમજાતું નથી. નહી સમજાય તેને બહુશ્રુતને ભળાવીને સમજાય તે કારણોને અહીં બતાવવા પ્રયાસ કર્યો છે. અહીં સૂક્ષ્મ એકેન્દ્રિયોને ભવ પ્રથમ સમયે દાનાંતરાયાદિ પ્રવૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણા કહી છે. કારણ એમ જણાય છે કે શરૂઆતમાં તે દાનાદિગુણો ખૂબ દબાયેલો હોય છે, કર્મનો ઉદય તીવ્ર પ્રમાણમાં હોય છે એટલે ઉદીરણા પણ ઉત્કૃષ્ટ હોય છે. આ પ્રકૃતિઓનો દરેક જીવોને યોપશમ હોય છે, અને તે પણ ભવ પ્રથમ સમયથી જેમ જેમ આગળ વધતો જાય તેમ તેમ વધારે હોવો જોઈએ એમ લાગે છે. એટલે આગળ જેમ જેમ યોગ વધતો જાય તેમ તેમ ક્ષયોપશમ વધતો હોય, અને તેથી ઉદીરણાનું પ્રાબલ્ય ધટતું જાય એમ લાગે છે. ઉત્કૃષ્ટ આયુષ્યવાળા સાતમી નારકીના પર્યાપ્ત નારકીને ઉપરોકત પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસની ઉદીરણા સંભવે છે. કેમ કે અત્યંત પાપ કરી સાતમી નારકીમાં ગયેલા હોય છે. વળી અપર્યાપ્તાથી પર્યાપ્ત અવસ્થામાં યોગ વધારે હોય એટલે પર્યાપ્ત ગ્રહણ કર્યો હોય તેમ લાગે છે. આ સઘળી પુન્યપ્રકૃતિઓ છે, એટલે તેની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા પુજના તીવ્ર પ્રકર્ષવાળા અનુત્તરવાસી દેવો કરે છે. પણ સાતાવેદનીયની ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણા સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં ઉત્પન્ન થાય ત્યારે પ્રથમ સમયે ઉત્કૃષ્ટ આદિ ભંગ વખતે ગાથા - ૫૪ની ટીકામાં કહ્યું છે, અને આ ગાથામાં પર્યાપ્ત અવસ્થામાં કહી છે. અહીં અનુત્તર સામાન્યથી કહ્યું છે, અને ત્યાં વિશેષરૂપે કહ્યું છે. એટલે વિરોધ જેવુ નથી. For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાકરણ ૧૧૧ सम्मत्तमीसगाणं, से काले गिहिहिइत्ति मिच्छत्तं । हासरईण सहस्सारगस्स पज्जत्तदेवस्स ।। ६१ ।। सम्यक्त्वमिश्रयो - स्तस्मिन् काले ग्रहीष्यति मिथ्यात्वम् । हास्यरत्योः सहस्रारस्य पर्याप्तदेवस्य ।। ६१ ।। ગાથાર્થ :- જે આત્મા પછીના સમયે મિથ્યાત્વ પ્રાપ્ત કરશે તેને સમ્યકત્વ અને મિશ્રમોહનીયની ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણા થાય છે. તથા પર્યાપ્ત સહસ્ત્રાર દેવને હાસ્ય-રતિની ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણા થાય છે. ટીકાર્થ :- “સે ને ત્તિ જે જીવ અનન્તર સમયે મિથ્યાત્વને ગ્રહણ કરશે તેવા સર્વ સંલિષ્ટ જીવને સમ્યત્વ અને મિશ્રમોહનીયનો યથાયોગ્યપણે ઉદય વર્તતાં ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા થાય છે. તથા સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત એવા સહસ્ત્રાર (૮મા દેવલોકના) દેવને હાસ્ય-રતિની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા થાય છે. गइहंडुवघायाणि?खगइनीयाण दुहचउक्कस्स । निरउक्कस्स समत्ते, असमत्ताए नरस्सते ।। ६२ ।। गतिहुण्डोपघातानिष्टखगतिनीचानां दुर्भगचतुष्कस्य । नैरयिकोत्कृष्ट समाप्ते - ऽसमाप्तस्य नरस्याऽन्ते ।। ६२ ।। ગાથાર્થ :- નરકગતિ, હુડકસંસ્થાન, ઉપધાત, અશુભવિહાયોગતિ, નીચગોત્ર, દુર્ભગચતુષ્કની ઉ0 અનુ0 ઉદીરણા ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નારકીને હોય છે. અપર્યાપ્તનામની ઉ0 અનુ. ઉદી અપર્યાપ્ત મનુષ્યને અન્ત હોય છે. ટીકાર્ય :- ઉત્કૃષ્ટ સ્થિતિમાં વર્તતો, સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત, અને સર્વોત્કૃષ્ટ સંક્લેશ યુક્ત એવો નારક જીવ નરકગતિ, હુડકસંસ્થાન, ઉપઘાત, અશુભવિહાયોગતિ, નીચગોત્ર તથા કુદવસ” ત્તિ દુર્ભગચતુષ્ક = દુર્ભગ, દુઃસ્વર, અનાદેય, અયશ-કીર્તિ એ ૯ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી છે. તથા સર્વોત્કૃષ્ટ સંકલેશે વર્તતો એવો અપર્યાપ્ત મનુષ્ય અપર્યાપ્ત નામનો ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાનો સ્વામી છે. અપર્યાપ્ત સંજ્ઞિ તિર્યંચ પંચેન્દ્રિયથી પણ અપર્યાપ્ત મનુષ્ય અતિસંકૂિલષ્ટ હોય છે, તેથી મનુષ્યનું ગ્રહણ કર્યું છે. कक्खड्गुरुसंघयणथी - पुमसंठाणतिरियनामाणं । પરિગો તિરિવલ્લો, ગમવાસેવાસાગો ૨ || कर्कशगुरुसंहननस्त्री - पुरुषसंस्थानतिर्यङ्नाम्नाम् । पञ्चेन्द्रियस्तिर्य-गष्टमवर्षेऽष्टवर्षकः ।। ६३ ।। ગાથાર્થ :- કર્કશ, ગુરુ, ૫ સંઘયણ, સ્ત્રીવેદ, પુરુષવેદ, ૪ સંસ્થાન, અને તિર્યંચગતિનામની ઉત્કૃષ્ટ અનુ0 ઉદી નો સ્વામી ૮ વર્ષના આયુષ્યવાળો અને ૮મા વર્ષે વર્તતો તિર્યંચ પંચેન્દ્રિય છે. ટીકાર્થ :- કર્કશ-ગુરુસ્પેશ, પ્રથમ સિવાયના ૫ સંઘયણ સ્ત્રી-પુરુષવેદ, પ્રથમ અને અન્ય સિવાયના (મધ્યમ) સંસ્થાન-૪ અને તિર્યંચગતિ એ સર્વસંખ્યા ૧૪ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી આઠ વર્ષના આયુષ્યવાળો આઠમા વર્ષે વર્તતો અને સર્વસંલિષ્ટ એવો તિર્યંચ સંજ્ઞિ પંચેન્દ્રિય જીવ છે. मणुओरालियवज्जरिसहाण मणुओ तिपल्लपज्जत्तो । नियंगठिई उक्कोसो, पज्जत्तो आउगाणं पि ।। ६४ ।। मनुष्यौदारिकवज्रर्षभानां, मनुजस्त्रिपल्यपर्याप्तः । નિવવસ્થિત્યુ , ત ગાયુ | ૬૪ | ગાથાર્થ :- મનુષ્યગતિ, વજઋષભનારાંચ સંઘયણ, અને ઔદારિકસપ્તકની ૩ પલ્યોપમના આયુષ્યવાળો પર્યાપ્ત મનુષ્ય ઉ0 અનુ0 ઉદી કરે છે. તથા ચારે ગતિના પર્યાપ્ત પોત-પોતાના આયુષ્યની ઉ0 અનુ0 ઉદી કરે છે. ૭૦ આ સઘળી પાપ પ્રકૃતિઓ છે, એટલે એના ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા યોગ્ય અતિ સંકૂિલષ્ટ પરિણામી સાતમી નાર કીનો આત્મા જ સંભવે છે. કેમ કે તેનો એવો તીવ્ર સંકુલેશ સંભવે છે કે જેને લઈ ઉપરોકત પ્રકૃતિની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા થાય. For Personal & Private Use Only www ainelibrary.org Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ કર્મપ્રકૃતિ ભાગ-૨ ટીકાર્થ :- ૩ પલ્યોપમના આયુષ્યની સ્થિતિવાળા, સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત, સર્વ વિશુદ્ધ એવા યુગલિક મનુષ્ય મનુષ્યગતિ, ઓદારિકસપ્તક, વજઋષભનારા સંઘયણ-એ ૯ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી છે. તથા પોત પોતાની ઉત્કૃષ્ટ સ્થિતિમાં વર્તતાં, સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત અને સર્વ વિશુદ્ધ ૩ આયુષ્યની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી છે. અને નરકાયુષ્યની તો સર્વ સંલિષ્ટ જીવ ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાનો સ્વામી છે. हस्सटिइ पज्जत्ता, तन्नामा विगलजाइसहमाणं । थावरनिगायएगिदियाणमवि बायरो नवरि ।। ६५ ।। हखस्थितिका : पर्याप्ता - स्तन्नामानो विकलजातिसूक्ष्माणाम् । स्थावरनिगोदैकेन्द्रियाणामपि बादरो नवरम् ।। ६५ ।। ગાથાર્થ :- વિકલેન્દ્રિયજાતિ, સૂક્ષ્મ, સ્થાવર, સાધારણ અને એકેન્દ્રિયજાતિની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા જઘન્ય આયુષ્યવાળા પર્યાપ્ત છે તે નામના જીવો કરે છે. પરંતુ સ્થાવર, સાધારણ અને એકેન્દ્રિયજાતિનામકર્મના માત્ર બાદર જાણવાં. ટીકાર્થ :- અલ્પ સ્થિતિવાળા પર્યાપ્ત જીવો, પોતાના નામના ઉદયવાળા બેઈન્દ્રિયાદિ જાતિ અને સૂક્ષ્મનામકર્મના ઉદયવાળા વિકલેન્દ્રિય જાતિ અને સૂક્ષ્મ નામકર્મની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી છે. અહીં તાત્પર્ય એ છે કે-સર્વ જઘન્ય સ્થિતિમાં વર્તતાં, સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત સર્વ સંફિલષ્ટ એવા બે-તે ઈ-ચઉરિન્દ્રિય તથા તેવા પ્રકારના સૂક્ષ્મ નામકર્મના ઉદયવાળા સૂક્ષ્મ જીવો અનુક્રમે બેતે ચઉરિન્દ્રિયજાતિની અને સૂક્ષ્મનામકર્મની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી છે. એ પ્રમાણે સ્પષ્ટ અર્થ છે. જઘન્ય સ્થિતિમાં વર્તતાં સર્વથી સંફિલષ્ટ હોય છે, તેથી અહી જઘન્ય સ્થિતિનું ગ્રહણ કર્યું છે. તથા જઘન્ય સ્થિતિમાં વર્તતો, સર્વ પયાપ્તિએ પર્યાપ્ત અને સર્વસંકિલષ્ટ એવો બાદર સ્થાવર જીવ સ્થાવરનામની અને બાદર સાધારણ જીવ સાધારણનામની અને એ બન્ને જીવ (સ્થા-સાધા) એકેન્દ્રિયનામકર્મની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાનો સ્વામી થાય છે. બાદર જીવને સંક્લેશ અત્યંત હોય છે તેથી અહીં બાદર જીવનું ગ્રહણ કર્યું છે. आहारतणू पज्जत्तगो य चउरंसमउयलहुगाणं । पत्तेयखगइपरघायाहारतणूण य विसुद्धो ।। ६६ ।। आहारतनु ः पर्याप्तकश्च, चतुरस्रमृदुलघुकानाम् । । प्रत्येकखगतिपराघाताऽऽहारकतनूनां च विशुद्धः ।। ६६ ॥ ગાથાર્થ :- સમચતુરગ્નસંસ્થાન, મૃદુ, લઘુ, પ્રત્યેક, શુભવિહાયોગતિ, પરાઘાત, અને આહારકસપ્તકની ઉ0 અનુ0 ઉદી વિશુદ્ધ પરિણામી સઘળી પર્યાપ્તિએ પર્યાપ્ત આહારકશરીરી કરે છે. ટીકાર્થ :- સર્વપર્યાપ્તિએ પર્યાપ્ત, અને સર્વ વિશુદ્ધ એવા આહારક શરીરી મુનિ સમચતુરસસંસ્થાન, મૃદુ-લઘુસ્પર્શ, પ્રત્યેક, શુભવિહાયોગતિ, પરાઘાત, અને આહારકસપ્તક એ - ૧૩ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી છે.. उत्तरवेउबिजई, उज्जोवस्सायवस्स खरपुढवी । नियगगईणं भणिया, तइए समए ऽणुपुबीणं ।। ६७ ।। उत्तरवैक्रिययति - रुद्योतस्याऽऽतपस्य खर (बादर) पृथ्वी । निजकगतीनां भणिता - स्तृतीये समये आनुपूर्वीणाम् ।। ६७ ।। ગાથાર્થ :- ઉત્તર વંક્રિય યતિ ઉદ્યોતનામના, ખર પૃથ્વી આતપ નામના અને પોત-પોતાની ગતિના જે ઉદીરક કહ્યા છે તે જ ભવના ત્રીજા સમયે વર્તતાં જીવો આનુપૂર્વનામના ઉ0 અનુ. ઉદીતુ ના સ્વામી છે. ૭૧ આહાર કશરીર ચૌદ પૂર્વધર સંયત જ વિફર્વે છે. પરંતુ અહીં સર્વ વિશુદ્ધ લીધો છે. તે પરથી એમ જણાય છે કે છટ્ટ ગુણસ્થાનકે શરીર વિકુવા સાતમે જતો, અગર તો સાતમે ગયેલો અપ્રમત્ત આત્મા ઉપકત પ્રકૃતિની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાનો સ્વામી હોય, For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાકરણ ૧૧૩ ટીકાર્ય - સર્વ પ્રર્યાપ્તિએ પર્યાપ્ત સર્વ વિશુદ્ધ એવા ઉત્તર વૈક્રિયશરીરે વર્તતાં મુનિ ઉદ્યોતનામકર્મની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાનો સ્વામી છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિમાં વર્તતો, સર્વ પયાપ્તિએ પર્યાપ્ત, સર્વ વિશુદ્ધ એવો ખર પૃથ્વીકાય એટલે કે બાદર પૃથ્વીકાયનો જીવ આપ નામકર્મની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાનો સ્વામી છે. તથા પોત-પોતાની ગતિના ત્રીજા સમયમાં વર્તતાં સર્વ વિશુદ્ધ જીવો મનુષ્યાનુપૂર્વી અને દેવાનુપૂર્વી એ ૨ પ્રકૃતિની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી છે.તથા તે જ સંફિલષ્ટ જીવ નરકાનુપૂર્વી અને તિર્યગાનુપૂર્વી એ ૨ પ્રકૃતિની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાનો સ્વામી છે. जोगंते सेसाणं, सुभाणमियरासि चउसु वि गई । पज्जत्तुक्कडमिच्छस्सोहीण-मणोहिलद्धिस्स ।। ६८ ।। योग्यन्ते शेषाणां, शुभानामितरासां चतुसृष्वपि गतिषु । पर्याप्तोत्कटमिथ्यात्विनो - ऽवध्योरनवधिलब्धेः ।।६८ ॥ ગાથાર્થ :- શેષ શુભ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણા સયોગીના ચરમ સમયે થાય છે. પર્યાપ્ત ઉત્કૃષ્ટ મિથ્યાત્વી ચારે ગતિના જીવોને શેષ પ્રકૃતિઓના ઉ0 અનુ0 ઉદીત થાય છે. અવધિદ્ધિકના ઉત્કૃષ્ટ રસની ઉદીરણા અવધિલબ્ધિ હીનને થાય છે. ટીકાર્થ :- “નિ:-” સયોગી કેવલીને અન્ને સર્વ અપવર્તનરૂપે વર્તતાને અન્ય સમયે કહ્યા સિવાયની બાકીની શુભપ્રકૃતિઓ- તૈજસસપ્તક, શુભવર્ણાદિ-૧૧માંથી મૃદુ-લધુ સિવાયની-૯, અગુરુલઘુ, સ્થિર, શુભ, સુભગ, આદેય, યશકીર્તિ, નિર્માણ, ઉચ્ચગોત્ર, તીર્થંકરનામકર્મ એ ૨૫ શુભપ્રકૃતિઓની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી થાય છે. ' અને ઈતર એટલે અશુભ પ્રવૃતિઓ-મતિ-શ્રુતિ-મન:પર્યવ-કેવલજ્ઞાન-કેવલદર્શનાવરણ, મિથ્યાત્વ, ૧૬ કપાય, કર્કશ-ગુરુ સિવાયની અશુભવર્ણાદિ-૭, અસ્થિર, અશુભ એ ૩૧ અશુભ પ્રવૃતિઓની ચારે ગતિના મિથ્યાષ્ટિ સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત ઉત્કૃષ્ટ સંકુલેશવાળા ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી છે. તથા અવધિજ્ઞાનાવરણ, અવધિદર્શનાવરણ એ બે પ્રકૃતિના અવધિ લબ્ધિ રહિત તે જ ચારે ગતિના મિથ્યાદૃષ્ટિ જીવ ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી છે. કારણ કે અવધિ લબ્ધિ યુક્ત ઘણાં અવધિજ્ઞાન-અવધિદર્શનાવરણના અનુભાગ ક્ષય કરે છે. તેથી ઉત્કૃષ્ટ અનુભાગ ન પામે, તે કારણે અવધિ લબ્ધિ રહિત કહ્યું છે. (પરિશિષ્ટ-૧માં યંત્ર નવ-૪ જુઓ) ઈતિ ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા સ્વામિત્વ સમાપ્ત (-: અથ જઘન્ય અનુભાગ ઉદીરણા સ્વામિત્વ :-) सुयकेवलिणो मइसुय- चक्खुअचक्खूणुदीरणा मंदा । विपुलपरमोहिगाणं, मणणाणोहिदुगस्सावि ।।६९ ।। श्रुतकेवलिनो मतिश्रुत - चक्षुरचक्षुषामुदीरणा मन्दा । विपुलपरमावध्यो - मनोज्ञानावधिद्विकयोरपि ।। ६९ ॥ ગાથાર્થ - મતિ-શ્રુતજ્ઞાનાવરણ, ચક્ષુ-અચક્ષુ દર્શનાવરણની જ00 અનુo ઉદી શ્રુતકેવલીને હોય છે. મનઃ પર્યવ જ્ઞાનાવરણ અને અવધિજ્ઞાન-દર્શનાવરણની જઘ0 અનુ. ઉદી, અનુક્રમે વિપુલમતિ અને પરમાવધિજ્ઞાનીને હોય છે. ટીકાર્થ :- પ્રમાણે ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા સ્વામિત્વ કહ્યું, હવે જઘન્ય અનુભાગ ઉદીરણાના સ્વામિત્વની પ્રરૂપણા કરતાં કહે છે. ક્ષીણકષાય ગુણસ્થાનકવર્તી ચૌદ પૂર્વધર શ્રુતકેવલીને સમયાધિક આવલિકા બાકી રહેતાં ૭૨ જો કે આહારકશરીરીને પણ ઉદ્યોતનો ઉદય હોય છે, વળી વૈક્રિયથી આહારક વધારે તેજસ્વી હોય છે. છતાં તેના ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણા આહાર કશરીરીને ન લેતાં વક્રિય યતિને જ કહીં છે. પુન્ય પ્રવૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણા અત્યંત વિશુદ્ધ પરિણામવાળા આત્માને અને પાપ પ્રકૃતિના ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણા અત્યંત સફિલષ્ટ પરિણામવાળા આત્માને થાય છે. તે તે પ્રકૃતિના ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણાને યોગ્ય તીવ્ર વિશુદ્ધિ કે સંકુલેશ ક્યાં હોય તે આ ગ્રંથમાં બતાવ્યું છે, કેટલીક વખતે એ સ્થળ માટે શંકા થઈ આવે છે કે અહીં કેમ હોય ? પરંતુ એ શંકા અસ્થાને છે કેમ કે આ વિષય અતીન્દ્રિય હોવાથી એમાં આપણી અલ્પ બુદ્ધિ કામ કરી શકતી નથી. કેવળજ્ઞાની ભગવંતે જ્ઞાન દ્વારા જોઈ જે કહ્યું છે તેને તેમ માનીને આપણે ચાલવાનું છે. એટલે જેટલું બુદ્ધિથી સમજાય તેટલું સમજી બાકીનું જ્ઞાનીને ભળાવવું તે જ યોગ્ય છે. For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ કર્મપ્રકૃતિ ભાગ-૨ “મતિ-શ્રુતજ્ઞાનાવરણ, ચક્ષુ-અચક્ષુ-દર્શનાવરણ એ ૪ પ્રકૃતિઓની જઘન્ય અનુભાગ ઉદીરણા થાય છે.તથા સમયાધિક આવલિકા પ્રમાણ શેષ સ્થિતિમાં વર્તતાં ક્ષીણકષાયી વિપુલમતિ મન:પર્યવજ્ઞાનીને મન:પર્યવજ્ઞાનાવરણની જઘન્ય અનુભાગ ઉદીરણા થાય છે. તથા સમયાધિક આવલિકા પ્રમાણ શેષ સ્થિતિમાં વર્તતાં ક્ષીણકષાયી પરમાવધિ લબ્ધિવંતને અવધિજ્ઞાનાવરણ-અવધિદર્શનાવરણની જઘન્ય અનુભાગ ઉદીરણા થાય છે. खवणाएँ विग्घकेवल,- संजलणाणं य सनोकसायाणं । सयसयउदीरणंते, निद्दापयलाणमुवसंते ।। ७० ।। क्षपणाय विघ्नकेवल - संज्वलनानां च सनोकषायाणाम् । खस्खोदीरंणान्ते, निद्राप्रचलयोरुपशान्ते ।। ७० ।। ગાથાર્થ :- અંતરાય-૫, કેવલઢિકાવરણ, સંજ્વલન કષાય, અને ૯ નોકપાયની જઘ0 અનુ0 ઉદી ક્ષેપકને પોત-પોતાની ઉદીરણાને અંતે થાય છે. નિદ્રા-પ્રચલાની ઉપશાંતમોટે થાય છે. ટીકાર્થ :- કર્મનો ક્ષય કરવાને માટે તત્પર થયેલા ક્ષેપક જીવને અંતરાય-૫, કેવલજ્ઞાનાવરણ, કેવલદર્શનાવરણ, સંજ્વલન ચતુષ્ક, નોક્યાય-૯ = એ ૨૦ પ્રકૃતિઓની પોત-પોતાના ઉદીરણાને અન્ને જઘન્ય અનુભાગ ઉદીરણા હોય છે. અંતરાય-૫, કેવલજ્ઞાનાવરણ, કેવલદર્શનાવરણની જઘ0 અનુ ઉદી ક્ષીણક્યાય જીવને, અને સંજ્વલન-૩, વેદ-૩ની જ00 અનુ. ઉદી અનિવૃત્તિનાદર ગુણ પોત-પોતાની ઉદીરણાને અન્ત, સંજવલન લોભની જધ, અનુ, ઉદી સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે, (હાસ્યાદિ)-૬ નોકષાયની જઘ0 અનુ. ઉદી અપૂર્વકરણ ગુણસ્થાનકના અન્ય સમયે, નિદ્રા-પ્રચલાની જઘ0 અનુ0 ઉદી, ઉપશાંતમો ગુણસ્થાનકે હોય છે. કારણ કે તે જીવને અતિ વિશુદ્ધપણું છે. निद्दानिद्दाईणं, पमत्तविरए विसुज्झमाणम्मि । वेयगसम्मत्तस्स उ, सगखवणोदीरणा चरमे ।। ७१ ।। निद्रानिद्रादीनां, प्रमत्तविरते विशुध्यमाने । वेदकसम्यक्त्वस्य तु, स्वक्षपणोदीरणा चरमे ।। ७१ ।। ગાથાર્થ - નિદ્રાનિદ્રાદિ ત્રિકની જઘ0 અનુ0 ઉદી, તીવ્ર વિશુદ્ધિવાળા પ્રમત્ત વિરતને થાય છે. તથા વેદક સમ્યકત્વની જઘ0 અનુ0 ઉદી પોતાના ક્ષય કાલે અન્ય ઉદીરણા થાય ત્યારે થાય છે. ટીકાર્ય :- નિદ્રનિદ્રાધીન = નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રચલા, વીણાદ્ધી એ ૩ પ્રકૃતિઓની અપ્રમત્તભાવને સન્મુખ થયેલા એવા વિશુદ્ધિવાળા પ્રમત્તમુનિને જઘન્ય અનુભાગ ઉદીરણા પ્રવર્તે છે. તથા વેવસીવરસ્ય = એટલે ક્ષાયોપથમિક સમ્યક્ત્વવાળો જીવ ક્ષાયિક સમ્યકત્વ ઉત્પન્ન કરતો, મિથ્યાત્વ અને મિશ્રનો ક્ષય કરી અનત્તર પોતાના ક્ષય કાલે રીરા વરને = છેલ્લી ઉદીરણામાં સમયાધિક આવલિકા બાકી રહેલ સ્થિતિમાં વર્તતો સમ્યકત્વમોહનનીયની જઘન્ય અનુભાગ ઉદીરણા કરે છે. અને તે ઉદીરણા ચારગતિના જીવોમાંથી કોઈપણ ગતિવાળા જીવને પ્રવર્તે છે એમ જાણવું. ૭૪ પાપ પ્રકૃતિના જઘન્ય અનુભાગની ઉદીરણા વિશુદ્ધ પરિણામે થાય છે. એટલે તે તે પ્રકૃતિના જધન્ય અનુભાગની ઉદીરણાને યોગ્ય વિશુદ્ધિ સ્થાન કયાં હોય, તે વિચારી જઘન્ય અનુભાગની ઉદીરણા કહેવાની હોય છે, જે અહીં કહીં છે. એ પ્રમાણે પુન્ય પ્રવૃતિઓના જઘન્ય અનુભાગ ઉદીરણા સંલેશ પરિણામે સમજવી. ૭પ ચૂર્ણિકારે સામાન્યથી જ ૪ સંજ્વલન, ૩ વેદની ચરમ ઉદીરણા ૯મા ગુણઠાણે કહી છે. બાકી સંજ્વલન લોભની ચરમ ઉદીરણા ૧૦મે હોવાથી એ જ જઘડ અનc ઉદીત તરીકે મળે, તેમ છતાં ઓઘથી ચૂર્ણિકારે કહેલ વચનને પકડીને સંજ્વલન લોભની જધ ઉટી પણ જ લેવી હોય તો ટીપ્પણ કારે ખુલાસો કર્યો છે કે કીટ્ટીકૃત રસ એક ઠાણીયા કરતાં પણ અત્યંત તુચ્છ હોવાથી અવ્યવહાર્ય ગણીને ૯મે થતી ચરમ ઉદીરણા જાણવી. બાકી ચૂર્ણિકારને પણ ૧૦મે થતી ચરમ ઉદીરણા જ અભિપ્રેત છે એ ઉત્કૃષ્ટ પ્રદેશદીરણા સ્વામિત્વ અધિકાર પરથી જણાય છે. ત્યાં જઘ, અનુભાગદીરણા સ્વામીનો ઘાતકર્મો માટે અતિદેશ કર્યો છે. એના વિશ્લેષણમાં સંજ્વલન-લાભ માટે ચૂર્ણિકારે સમયાધિક આવલિકા શેષ સકપાયને કહ્યો છે, ચરમ સમય બાદર કપાયને નહીં. ૭૬ જે ઓ નિદ્રાદ્ધિકનો ઉદય ક્ષપકશ્રેણિમાં અને ક્ષીણમોહે નથી માનતા તેમને મતે ઉપશાંતમોહે જધ, અનુ, ઉદી, સમજવી, અને જે ઓ ક્ષપકશ્રેણિમાં નિદ્રાનો ઉદય માનતા હોય તેમને મતે ૧૨મા ગુણસ્થીકની બે સમયાધિક આવલિકા શેષ રહે ત્યારે જઘન્ય અનુભાગ ઉદીરણા થાય એમ સમજવું. For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાકરણ से काले सम्मत्तं, ससंजमं गिण्हओ य तेरसगं । સમ્મત્તમેવ માત્તે, ગાળ નન્નનğિ || ૭૨ || तस्मिन् काले सम्यक्त्वं, ससंयमं ग्रहीष्यति च त्रयोदशानाम् । સમ્યવત્વમેવ મિશ્ર, આયુમાં નધસ્થિતૌ ।। ૭૨ || ગાથાર્થ :- અનન્તર સમયે સંયમ સહિત સમ્યક્ત્વને પ્રાપ્ત કરતો જીવ મિથ્યાત્વાદિ ૧૩ પ્રકૃતિઓની જ અનુ ઉદી કરે છે. તથા અનન્તર સમયે સમ્યક્ત્વ પ્રાપ્ત કરનાર મિશ્રદૃષ્ટિ જીવને મિશ્રમોહનીયની જઘ૰ અનુ ઉદ્દી હોય છે. તથા ચારે આયુષ્યની પોત-પોતાની જઘ૰ સ્થિતિમાં વર્તતો જીવ જ અનુ૰ ઉદીરણા કરે છે. ૭૭ ટીકાર્થ :- સે-અનન્તરે તે- એટલે કે બીજે સમયે જે જીવ સંયમ સહિત સમ્યક્ત્વને ગ્રહણ કરશે તે જીવને મિથ્યાત્વ, અનંતાનુબંધિ-૪, અપ્રત્યાખ્યાનાવરણ-૪, પ્રત્યાખ્યાનાવરણ-૪=એ ૧૩ પ્રકૃતિઓની જઘન્ય અનુભાગ ઉદીરણા હોય છે. અહીં આ સંપ્રદાયનો મત છે. જે જીવ અનન્તર સમયે સમ્યક્ત્વ અને સંયમ બન્ને એકી સાથે પામે છે તેવા મિથ્યાદૃષ્ટિ જીવને મિથ્યાત્વ, અનંતાનુબંધિ-૪=એ ૫ પ્રકૃતિઓની જધન્ય અનુભાગ ઉદીરણા હોય છે. અને અવિરત સમ્યગ્દષ્ટ થયેલ જે જીવ સંયમને પામશે તે જીવને અપ્રત્યાખ્યાનાવરણ-૪ની જ૰ અનુ૰ ઉદી હોય છે. અને દેશવિરતિ થયેલ જે જીવ સંયમને પામશે તે જીવને પ્રત્યાખ્યાનાવરણ-૪ની જઘ અનુ ઉદી હોય છે. કારણ કે મિથ્યાદૃષ્ટિની અપેક્ષાએ અવિરત સમ્યષ્ટિ જીવને અનંતગુણ વિશુદ્ધિ હોય છે, તેથી પણ દેશવિરત જીવને અનંતગુણ વિશુદ્ધિ હોય છે. એ પ્રમાણે પૂર્વ કહેલ ક્રમથી તેઓને જઘન્ય અનુભાગ ઉદીરણા સંભવે છે. અને પંચસંગ્રહ ઉદીરણાકરણની ગાથા-૭૨માં કહ્યું છે.-‘‘સમ્મેડિત્તિષ્ઠાને પંચબ્દ વિ સંગમસ્ત ચવસ્તુ સમ્યક્ત્વ અને ‘વ' શબ્દથી સંયમ બન્નેની પ્રાપ્તિકાલે-અર્થાત્ મિથ્યાત્વના અન્ય સમયે પાંચના, સંયમની પ્રતિપત્તિકાળે ૪-૪નો અર્થાત્ ૪થાના અન્ય સમયે ૪-અપ્રત્યાખ્યાની, દેશવિરતિના અન્ય સમયે ૪-પ્રત્યાખ્યાનાવરણની જધ, અનુ૰ ઉદી થાય છે. ,, ૧૧૫ તથા જે મિશ્રદૃષ્ટિ જીવ અનંતર સમયે સમ્યક્ત્વને પામશે (અર્થાત્ મિશ્રદ્દષ્ટિના અન્ય સમયે) તે જીવને મિશ્રમોહનીયની જધ, અનુ ઉદી હોય છે. કારણ કે મિશ્રદૃષ્ટિ જીવને તથાવિધ વિશુદ્ધિના અભાવે સમ્યક્ત્વ અને સંયમ એ બન્ને એકીસાથે ન પામે પરંતુ ફકત સમ્યક્ત્વ જ પામે તેથી ફકત સમ્યક્ત્વ જ કહ્યું છે. ૩૭ તથા ચારે આયુષ્યની પોત-પોતાની જઘન્ય સ્થિતિમાં વર્તતાં જઘન્ય અનુભાગ ઉદીરણા હોય છે. ત્યાં ૩ (શુભ) આયુષ્યનો જઘન્ય સ્થિતિબંધ સંક્લેશથી જ થાય છે, તેથી ત્યાં જ જઘન્ય અનુભાગ પ્રાપ્ત થાય, તેથી અતિસંક્લેશ જીવ જઘન્ય અનુભાગનો ઉદીરક થાય છે. તથા નરકાયુષ્યનો જધન્ય સ્થિતિબંધ વિશુદ્ધિથી જ થાય છે, તેથી જઘન્ય અનુભાગ પણ ત્યાં જ પ્રાપ્ત થાય, તેથી અતિવિશુદ્ધિવાળો જીવ જઘન્ય અનુભાગનો ઉદીરક થાય છે. पोग्गलविवागियाणं, भवाइसमये विसेसमवि चासि । ઞાતળાં રોખ્ખું, સુકુમો વા ય ગળા ।। ૭૩ || पुद्दलविपाकिनीनां, भवादिसमये विशेषमपि चासाम् । વિતત્ત્વોર્નોઃ, સૂક્ષ્મો વાયુશાહ્વાયુ : || ૭૩ || ગાથાર્થ ઃપુદ્ગલવિપાકી સર્વ પણ પ્રકૃતિઓની ભવના પ્રથમ સમયે જ ઔદારિકષટ્કની સૂક્ષ્મ અપર્યાપ્ત વાયુકાય કરે છે. અને વૈક્રિયપટ્કની બાદર પર્યાપ્ત વાયુકાય કરે છે. અનુ ઉદી, કરે છે. માત્ર પહેલે ગુણસ્થાનકથી સમ્યકૃત્વ પ્રાપ્ત કરી ચોથે, સમ્યક્ત્વ સાથે જ દેશવિરતિ પ્રાપ્ત કરી પાંચમે અને સમ્યકૃત્વ સાથે જ સર્વવિરતિ પ્રાપ્ત કરી વચ્ચેના ગુણસ્થાનકોને સ્પર્શ કર્યા સિવાય સર્વવિરતિ ગુણસ્થાનકે જઇ શકે છે. અહીં પહેલેથી સાતમેં જનારને તીવ્ર વિશુદ્ધિ હોય છે, એટલે પહેલના અંતે ઉપરાંકત પાંચ પ્રકૃતિના જધ, અનુ ઉદ્દી થઈ શકે છે. જે પછીના સમયે સમ્યક્ત્વ સાથે સર્વવિરતિ પ્રાપ્ત કરે તે સમયે એટલે કે મિથ્યાત્વના ચરમ સમયે મિથ્યાત્વમાંહનીયની જઘરસની ઉદી અહીં તેમ પંચસગ્રહમાં પણ કહીં છે. અહીં કયું સમ્યક્ત્વ પ્રાપ્ત કરતાં જયરસની ઉદી, થાય તે વિચારવાનું રહે છે, ક્ષાર્યાપશમિક પ્રાપ્ત કરતાં મિથ્યાત્વના ચરમ સમયે મિથ્યાત્વમોહનીયના જધરસની ઉદારણા સંભવે છે. જો કે ઉપશમ સમ્યક્ત્વ સાથે પણ સર્વવિરતિ પ્રાપ્ત કરે છે, પરંતુ તેની ઉદારણા પ્રથમ સ્થિતિની સમયાધિક આવલિકા શેપ રહે ત્યારે દૂર થાય છે એટલે ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરતાં મિથ્યાત્વના ચરમ સમયે મિથ્યાત્વાં નીયની ઉદીરણા સંભવી શકતી નથી, તો પછી જઘન્ય કઈ રીતે સંભવે ? માટે ક્ષાર્યપામિક સમ્યકૃત્વ સાથે સર્વવિરતિ પ્રાપ્ત કરનારને મિથ્યાત્વના ચરમ સમયે તેના જ રસની ઉદીરણા સંભવે છે. તત્ત્વ કેવલીગમ્ય, For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ કર્મપ્રકૃતિ ભાગ-૨ ટીકાર્થ :- પુદ્ગલવિપાકી સર્વ પણ પ્રકૃતિઓની જઘન્ય અનુભાગ ઉદીરણા ભવના પ્રથમ સમયે હોય છે, અને આ સામાન્ય વચન છે. તેથી અમુક પ્રકૃતિઓની ઉદીરણા અમુક જીવને હોય એ પ્રમાણે એ પ્રકૃતિઓની વિશેષ વિવક્ષા કરીશ એ પ્રતિજ્ઞાના નિર્વાહમાં હવે વિશેષ વિવક્ષા કરે છે.-“મારૂ’ ઈત્યાદિ ઔદારિક અને વૈક્રિયરૂપ પ્રથમના બે શરીરની જઘન્ય અનુભાગ ઉદીરણા અનુક્રમે અલ્પ આયુષ્યવાળા સૂક્ષ્મ અપર્યાપ્ત વાયુકાય અને બાદર પર્યાપ્ત વાયુકાયને હોય છે. અહીં શરીર ગ્રહણ કરવાથી બંધન અને સંઘાતનનું પણ ગ્રહણ જાણવું. તેથી તાત્પર્યાર્થ એવો થાય છે કે- દારિફ શરીર, દારિક સંઘાતન, ઔદારિક બંધન ચતુષ્ક એ દારિક પદ્ધની જઘન્ય અનુભાગ ઉદીરણા અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય વાયુકાયને હોય છે. અને વૈક્રિયષદ્ધની જઘન્ય અનુભાગ ઉદીરણા પર્યાપ્ત બાદર વાયુકાયને હોય છે. અને પંચસંગ્રહ ઉદીરણાકરણની ગાથા-૭૩માં કહ્યું છે.- ૩રતીસ્સ સમાપન વા વાયરપતિ વે’ રૂતિ- ઔદારિકષકની સૂક્ષ્મ અપર્યાપ્ત વાયુકાય, અને વૈક્રિયષકની બાદર પર્યાપ્ત વાયુકાય જઘ0 અનુ0 ઉદી કરે છે. बेइंदिय अप्पाउग - निरय चिरठिई असण्णिणो वा वि । अगोवगाणाहारगाइ, जइणोऽप्पकालम्मेि ।। ७४ ।। द्वीन्द्रियोऽल्पायुष्को - नैरयिकाश्चिरस्थितिकोऽसंज्ञी वाऽपि । अङ्गोपाङ्गयोराहारकस्य, यतिनोऽल्पकाले ।। ७४ ।। ગાથાર્થ - અલ્પ આયુષ્યવાળો બેઈન્દ્રિય ઔદારિક અંગોપાંગની, અને જેને વૈક્રિય ઉવેલું છે એવો અસંજ્ઞિમાંથી આવેલો દીર્ધ સ્થિતિવાળો (અતિકૂર) નારક વૈક્રિય અંગોપાંગની જ00 અનુ0 ઉદી કરે છે. ટીકાર્થ :- દારિક અંગોપાંગ અને વૈક્રિય અંગોપાંગરૂપ બન્ને અંગોપાંગનો અનુક્રમે અલ્પાયુષ્યવાળા બેઈન્દ્રિય તથા અસંજ્ઞિ ભવથી નીકળીને દીસ્થિતિવાળો થયેલ નારક જઘન્ય અનુભાગનો ઉદીરક છે. અહીં તાત્પર્ય એ છે કે-અલ્પાયુષ્યવાળ બેઈન્દ્રિય જીવ ઔદારિક અંગોપાંગના પ્રથમ સમયે ઔદારિક અંગોપાંગની જઘન્ય અનુભાગ ઉદીરણા કરે છે. તથા પૂર્વે વૈક્રિયની ઉવલના કરી છે તેવો અસંજ્ઞિ પંચેન્દ્રિય જીવ વૈક્રિય અંગોપાંગને અલ્પકાળ પર્યત બાંધીને પોતાની સ્થિતિ અનુસારે દીર્ઘ સ્થિતિવાળો નારક થાય, તેવો અતિસંફિલષ્ટ જીવ વૈક્રિય અંગોપાંગના ઉદયના પ્રથમ સમયે વર્તતાં વૈક્રિય અંગોપાંગની જધન્ય અનુભાગ ઉદીરણા કરે છે. બેઈન્દ્રિયનું અલ્પ આયુષ્યપણું અને નારીનું દીર્ઘ આયુષ્યપણું સંકુલેશનું કારણ છે. તેથી સંકુલેશ જણાવવા માટે તે રીતે ગ્રહણ કર્યું છે. તથા “સાહાર” ત્તિ-મૂળમાં પ્રાકૃતશૈલીને અનુસારે સ્ત્રીલિંગ છે. તેથી આહારકના ઉપલક્ષણથી આહારકસપ્તકની જઘન્ય અનુભાગ ઉદીરણા આહારક શરીરને કરતાં સંકુલેશવત મુનિને પ્રથમ સમયે હોય છે. अमणो चउरंसुसभा-णप्पाऊ सगचिरट्टिई सेसे । । संघयणाण य मणुओ, हुंडुवघायाणमवि सुहुमो ।। ७५ ॥ अमनस्क ः चतुरस्रवज्रर्षभनाराचयोरल्पायुः स्वकचिरस्थितिः शेषाणाम् । संहननानां च मनुजो, हुण्डोपघातमपि सूक्ष्मः ।। ७५ ।। ગાથાર્થ :- અલ્પ આયુષ્યવાળો અસંજ્ઞિ પ્રથમ સંઘયણ-સંસ્થાનની દીર્ધ સ્થિતિવાળો અસંજ્ઞિ હુડક સિવાયના ચાર સંસ્થાન અને મનુષ્ય મધ્યમ ચાર સંઘયણની અને દીર્ધ સ્થિતિવાળો સૂક્ષ્મ એકેન્દ્રિય હુંડક-ઉપઘાતનામની જઘ0 અનુ0 ઉદીરણા કરે છે. ટીકાર્થ :- મનના- અલ્પ આયુષ્યવાળો, અતિસંફિલષ્ટ પ્રથમ સમયે જ સ્વભવસ્થ આહારક થયેલો અસંજ્ઞિ પંચેન્દ્રિય જીવ સમચતુરસ્ત્ર સંસ્થાન અને વજ8ષભનારાચ સંઘયણ એ બે પ્રકૃતિની જઘન્ય અનુભાગ ઉદીરણા કરે છે. અહીં અતિ સંકુલેશને માટે અલ્પ આયુષ્યનું ગ્રહણ કર્યું છે. તથા અસંજ્ઞિ પંચેન્દ્રિય જીવ જ સાવરદિ' રિ પોત પોતાની ઉત્કૃષ્ટ સ્થિતિમાં વર્તતો ભવના પ્રથમ સમયે આહારક હોય છે. તેથી તે અસંજ્ઞિ પંચેન્દ્રિય જીવ “શ' = અહીં ષષ્ઠી વિભકિતના અર્થમાં સપ્તમીનો પ્રયોગ છે અને સમુદાયાર્થે એક વચન છે તેથી અર્થ એવો થાય છે કે હુંડક સિવાયના મધ્યમ ૭૮ અહીં પર્યાપ્ત બાદર વાયુકાય જીવને સ્વામીપણે કહ્યો છે, તેથી તે પર્યાપ્ત શબ્દ આંદારિક શરીરની અપેક્ષાએ કરણ પર્યાપ્ત લેવાં. વૈક્રિય શરીરની અપેક્ષાએ અહીં કરણ અપર્યાપ્ત ઉદયના પ્રથમ સમયે વર્તતાં સંફિલષ્ટ જધન્ય અનુભાગ ઉદીરણા કરે છે. આ પ્રમાણે પૂજ્ય ચૂર્ણાકારનું વચન અંતર કિરણબાદ ઘાતિ કર્મોના રસ ક્ષેપકને એ કેન્દ્રિય આદિ કરતાં અનંતમાં ભાગ હોય છે, પણ શેપ અશુભનો તો પછી પણ અસંગ્નિ આદિન જ અનંતમો ભાગ હોય છે. તેથી અહીં સયોગી ચરમ સમય ન આવે. For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાકરણ સંસ્થાન-૪ની જઘન્ય અનુભાગ ઉદીરણા કરે છે. તથા સ્વ ભવના પ્રથમ સમયે વર્તતો પૂર્વક્રોડના વર્ષના આયુષ્યવાળો આહા૨ક જીવ સેવોત્ત અને વજ્રઋષભનારાચ સંઘયણ સિવાયના મધ્યમ સંઘયણ-૪ની જઘન્ય અનુભાગ ઉદીરણા કરે છે. અહીં દીર્ઘ આયુષ્યનું ગ્રહણ તે વિશુદ્ધિને અર્થે છે. વળી તિર્યંચ પંચેન્દ્રિયની અપેક્ષાએ મનુષ્યો પ્રાયઃ અલ્પબળવાળા હોય છે, તેથી અહીં મનુષ્યનું ગ્રહણ કર્યું છે. તથા અતિ દીર્ઘઆયુષ્યવાળો પ્રથમ સમયમાં આહારને લેતો એવો સૂક્ષ્મ એકેન્દ્રિય જીવ હુંડક અને ઉપઘાતનામની જઘન્ય અનુભાગ ઉદીરણા કરે છે. ગાથાર્થ ઃ- બાર વર્ષના આયુષ્યવાળો બેઈન્દ્રિય સેવાત્તની અને પરિણામી અણાહારી સંજ્ઞિ મૃદુ-લઘુની જઘન્ય અનુભાગ ઉદીરણા કરે છે. તૈજસસપ્તક આદિ ૨૦ પ્રકૃતિઓની અતિસંક્લિષ્ટ મિથ્યાદષ્ટિ અણાહારી જધ, અનુ ઉદી કરે છે. सेवट्टस्स बिइंदिय, बारसवासस्स मउयलहूगाणं । सन्नि विसुद्धाणाहारगस्स वीसा अइकिलिट्टो ।। ७६ ।। सेवार्त्तस्य द्वीन्द्रियस्य, द्वादशवर्षायुष्कस्य मृदुलघुकयोः । संज्ञिविशुद्धानाहारकस्य विंशतेरतिसंक्लिष्टः ॥ ७६ ॥ ટીકાર્થ :- બાર વર્ષના આયુષ્યવાળો બેઈન્દ્રિય જીવ ૧૨મા વર્ષે વર્તતો હોય ત્યારે સેવાર્ઝસંઘયણની જધન્ય અનુભાગ ઉદીરણાનો સ્વામી થાય છે. તથા પોતાની ભૂમિકાનુસારે અતિવિશુદ્ધ અને અનાહારક સંજ્ઞિ પંચેન્દ્રિય જીવ મૃદુ-લઘુસ્પર્શની જધન્ય અનુભાગ ઉદીરણાનો સ્વામી થાય છે. તથા અપાન્તરાલ ગતિમાં વર્તતો એવો સંક્લિષ્ટ અનાહારક મિથ્યાદૃષ્ટિ જીવ તેજસસપ્તક, મૃદુ-લઘુ-સિવાય ની શુભવર્ણાદિ-૧૧ અર્થાત્ શુભવર્ણાદિ-૯, અગુરુલઘુ, સ્થિર, શુભ, નિર્માણરૂપ (શુભ ધ્રુવોદયી) ૨૦ પ્રકૃતિઓની જઘન્ય અનુભાગ ઉદીરણાનો સ્વામી જાણવો. पत्तेयमुरालसमं, इयरं हुंडेण तस्स परघाओ । ८० अप्पाउस य आया - वुज्जोयाणमवि तज्जोगो ।। ७७ ।। प्रत्येकमौदारिकसम - मितरद्द हुण्डेन तस्य पराघातः । ગાયુષાતો - ઘોતયોપિ તવ્યોન્યઃ ।। ૭૭ || ८० ગાથાર્થ :- પ્રત્યેક નામકર્મની ઔદારિક સમાન, સાધારણનામની હુંડક સમાન, પરાધાતની અલ્પાયુષ્ય શીઘ્ર પર્યાપ્ત અને આતપ-ઉદ્યોતની તદ્યોગ્ય પૃથ્વીકાયને જઘ અનુ૰ ઉદી હોય છે. ટીકાર્થ :- પ્રત્યેકનામની ઉદીરણા ઔદારિક સમાન કહેવી, અથાત્ ઔદારિકની જેમ પ્રત્યેકનામની પણ જઘન્ય અનુભાગ ઉદીરણા પ્રથમ સમયે વર્તતાં સૂક્ષ્મ એકેન્દ્રિય જીવને જાણવી. એ પ્રમાણે અર્થ છે. તથા તેની ઇતર એટલે સાધારણનામની ઉદીરણા કુંડક સમાન કહેવી. અર્થાત્ જેમ આહારકપણાના પ્રથમ સમયે વર્તતાં સૂક્ષ્મ એકેન્દ્રિય જીવને હુંડકનામની જઘન્ય અનુભાગ ઉદીરણા પૂર્વે કહીં છે તેમ સાધારણનામની પણ જઘ૰ અનુ૰ ઉદી કહેવી. તથા શીઘ્ર પર્યાપ્ત અલ્પાયુષ્યવંત, અતિસંષ્ટિ અને પર્યાપ્તિના અન્ય સમયે વર્તતો સૂક્ષ્મ એકેન્દ્રિય જીવ પરાઘાતનામની જઘન્ય અનુભાગ ઉદીરણા કરે છે. તથા શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત, અતિસંક્લિષ્ટ અને આતપ-ઉદ્યોતને યોગ્ય એવા પૃથ્વીકાયવાળા જીવને પ્રથમ સમયે વર્તતાં આતપ અને ઉદ્યોતની જઘન્ય અનુભાગ ઉદીરણા હોય છે. जा नाउज्जियकरणं, तित्थगरस्स नवगस्स जोगते । कक्खडगुरूण मंथे, नियत्तमाणस्स केवलिणो ।। ७८ ।। यावन्नायोजिकाकरणं, तीर्थंकरस्य नवकस्य योग्यन्ते । વવંશનુોત્તે (મન્યે), નિવર્તમાનસ્ય વેતિનઃ || ૭૮ ॥ ગાથાર્થ ઃજ્યાં સુધી હજી આવર્જીકરણનો આરંભ થયો નથી ત્યાંથી પૂર્વના સમયે જિનનામની જઘ૰ અનુ ઉદી થાય છે, તથા સયોગી કેવલીને યોગાંત સમયે (અન્ય સમયે) નીલાદિ-૯ પ્રકૃતિની જ અનુ ઉદી થાય છે. તથા સમુદ્ઘાતથી નિવર્તતાં કેવલીને કર્કશ અને ગુરુસ્પર્શની જ૰ અનુ ઉદ્દી હોય છે. ટીકાર્ય આયોજિકાકરણ તે કેવલી સમુદ્ધાતની પૂર્વે થાય છે. ત્યાં આ ઉપસર્ગ મર્યાદાવાચક હોવાથી સર્વજ્ઞદષ્ટ મર્યાદાએ યોનનમ્ અતિ શુભયોગ સંબંધી કરણ તે આયોજિકાકરણ કહેવાય છે. કેટલાક આવર્જિતકરણ ૮૧ ૧૧૭ પુન્ય પ્રકૃતિઓની જ, અનુ, ઉદી, અતિસંક્ષિપ્ત પરિણામીને થાય છે. અને તેવા સંક્લેશ ૧લા ગુણઠાણે હોય છે. એટલે મિથ્યાર્દષ્ટિ ગ્રહણ કર્યો છે. અતિ અલ્પ યોગ-બળ લેવા માટે વિગ્રહગતિમાં વર્તમાન આત્મા લીધો છે. તેથી સાથે અનાહારક પણ કહ્યો છે. પ્રત્યેક માટે ‘ઔદારિકની જેમ' એવો અતિદેશ કર્યા બાદ, ચૂર્ણિકારે એમ જણાવ્યું છે કે-શીઘ્ર પર્યાપ્ત થનાર સૂક્ષ્મ જીવને આહાર પ્રથમ સમયે. For Personal & Private Use Only www.jainhelitary.org Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ કર્મપ્રકૃતિ ભાગ-૨ એમ કહે છે. ત્યાં આ અર્થ થાય છેઃ- આવર્તિત = સન્મુખ કરેલ, લોકમાં પણ કહેવાય છે કે મેં આને આવો એટલે કે મે આને સન્મુખ કર્યો છે, એ પ્રમાણે અર્થ છે. અને તેથી તથા ભવ્યત્વપણે મોક્ષગમન પ્રત્યે આવર્જિત એટલે સન્મુખ કરેલ તેનું ક૨ણ તે ઉદીરણા આવલિકામાં કર્મ પ્રક્ષેપણરૂપ શુભ યોગ વ્યાપાર તે આવર્જિતકરણ કહેવાય છે. બીજા કોઈ આચાર્ય તેને આવશ્યકકરણ એ પ્રમાણે પણ કહે છે. ત્યાં આ અર્થ છેઃ- આવશ્યકથી અવશ્ય ભાવ વડે જે કરણ તે આવશ્યકકરણ. તે આ પ્રમાણે કહે છે- કેટલાક સમુદ્દાત કરે છે, અને કેટલાક નથી કરતાં, પરંતુ આ આયોજિકાકરણ તો સર્વ પણ કેવલીઓ કરે છે. ,, અને તે આયોજીકાકરણ અસંખ્યેય સમયાત્મક અંતર્મુહૂર્ત પ્રમાણનું છે. ભગવાન આર્યશ્યામાચાર્યએ પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે.- ‘“જ્ડ સમરૂપ નું મત્તે આરંગિયારને પત્તે ? ગોયમા ! અસંવેખ્તસમણ અત્તોમુદ્ઘત્તિ પત્નત્તે I અર્થ:- હે ભગવન્ કેટલાં સમય પ્રમાણ આયોજિકાકરણ કરે ? હે ગોયમ અસંખ્યેય સમય પ્રમાણ અંતર્મુહૂર્તનું આયોજિકાકરણ કરે છે. તે આયોજીકાકરણ જ્યાં સુધી શરૂ કર્યું નથી ત્યાં સુધી અર્થાત્ આયોજિકાકરણના પૂર્વ સમયે તીર્થંકર કેવલી જિનનામકર્મની જઘન્ય અનુભાગ ઉદીરણા કરે છે. કારણ કે આયોજિકાકરણમાં તો અનુભાગ ઉદીરણા વધારે થાય છે. તેથી આયોજિકાકરણનો પૂર્વ સમય ગ્રહણ કર્યો. તથા નીલ-કૃષ્ણવર્ણ, દુરભિગંધ, તિક્ત-કટુરસ, શીત-રુક્ષસ્પર્શ અસ્થિર, અશુભ એ ૯ પ્રકૃતિઓની યોગ્યન્તે- સયોગી કેવલીના અન્ય સમયે જઘન્ય અનુભાગ ઉદીરણા કરે છે. કારણ કે આ જ ઉદીરકને અતિવિશુદ્ધપણું છે. તથા કર્કશ-ગુરુસ્પર્શની જધન્ય અનુભાગ ઉદીરણા કેવલી સમુદ્ધાતથી નિવર્તતાં એવા કેવલીને મંથનોપસંહાર સમયે અર્થાત્ ૬ઠ્ઠા સમયે હોય છે. ગાથાર્થ :- શેષ ૩૪ પ્રકૃતિઓની જઘન્ય અનુભાગ ઉદીરણા મધ્યમ પરિણામે પરિણત જીવન હોય છે, એ પ્રમાણે સર્વ પ્રકૃતિઓમાં પરિણામાદિ પ્રત્યય, શુભાશુભતા, અને ચાર પ્રકારના વિપાકને વિચારીને જધન્ય વા ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી જાણવાં. सेसाण पगइवेई, मज्झिमपरिणामपरिणओ होज्जा । पच्चयसुभासुभा वि ય, વિંતિય નેત્રો વિવાને ય || ૭૨ || शेषाणां प्रकृतिवेदी, मध्यमपरीणामपरिणतो भवेत् । प्रत्ययशुभाशुभानपि च, चिन्तयित्वा ज्ञेयो विपाकोश्च ।। ७९ ।। ટીકાર્થ : - બાકીની સાતા-અસાતાવેદનીય, ગતિ-૪, જાતિ-૫, આનુપૂર્વી-૪, ઉચ્છ્વાસ, વિહાયોગતિદ્વિક, ત્રસ, સ્થાવર, બાદર, સૂક્ષ્મ, પર્યાપ્ત, અપર્યાપ્ત, સુભગ, દુર્ભાગ, સુસ્વર, દુઃસ્વર, આદેય અનાદેય, યશઃકીર્તિ, અયશઃકીર્તિ, ઉચ્ચગોત્ર, નીચગોત્ર, =એ ૩૪ પ્રકૃતિઓની જઘન્ય અનુભાગ ઉદીરણાના સ્વામી તે તે પ્રકૃતિના ઉદયમાં વર્તતાં એવા મધ્યમ પરિણામે પરિણત સર્વે પણ જીવો હોય છે. હવે સર્વે ઠેકાણે સામાન્યથી જઘન્ય - ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામિપણાને જાણવાનો ઉપાય બતાવે છે. ‘‘પદ્મય'' ત્તિ પ્રત્યય તે પરિણામપ્રત્યય અને ભવપ્રત્યય, તથા પ્રકૃતિઓની શુભ-અશુભતા અને પુદ્ગલવિપાકાદિ-૪ પ્રકારનો વિપાક એ ત્રણને સમ્યક્ પ્રકારે વિચારીને યથાયોગ્યપણે જઘન્ય ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી જાણવા. તે આ પ્રમાણે કહે છે. પરિણામપ્રત્યય અનુભાગ ઉદીરણા પ્રાયઃ ઉત્કૃષ્ટ હોય છે. ભવપ્રત્યય અનુભાગ ઉદીરણા પ્રાયઃ જઘન્ય હોય છે. શુભ પ્રકૃતિઓની પ્રાયઃ ઐસંક્લેશથી જધન્ય અનુભાગ ઉદીરણા, અને અશુભપ્રકૃતિઓની વિશુદ્ધિથી જઘન્ય અનુભાગ ઉદીરણા હોય છે. તેથી વિપરીતપણે ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા હોય છે. (અર્થાત્ શુભ પ્રકૃતિઓની ૨. આ સઘળી પરાવર્તમાન પ્રકૃતિ છે, અને તેના મંદ અનુભાગની પરાવર્તમાનભાવે થાય છે એટલે કે પુન્ય પ્રકૃતિ બાંધી પાપ પ્રકૃતિ બાંધતા પુન્ય પ્રકૃતિના મંદ અનુભાગની, અને પાપ પ્રકૃતિ બાંધી પુન્ય પ્રકૃતિ બાંધતા પાપ પ્રકૃતિના મંદ અનુભાગની ઉદીરણા કરે છે. પરાવર્તમાનભાવ હોય ત્યારે પરિણામની મંદતા હોય છે, તે વખતે તીવ્ર વિશુદ્ધિ કે તીવ્ર સંક્લેશ હોતો નથી. તેથી તીવ્ર રસબંધ કે તીવ્ર રસની ઉદીરણા થતી નથી. પરંતુ મંદ રસબંધ અને મંદ રસની ઉદીરણા હોય છે. ૮૩ જેમ પુન્ય પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ વિશુદ્ધિએ તીવ્ર રસબંધ થાય છે, અને પછી જેમ જેમ વિશુદ્ધિ મંદ થતી જાય છે. તેમ તેમ પુન્ય પ્રકૃતિઓનો રસબંધ ઓછો ઓછો થતાં જાય છે. વળી તીવ્ર વિશુદ્ધિએ પુન્ય પ્રકૃતિના તીવ્ર રસની ઉદીરણા થાય છે. અને તે વિશુદ્ધિ જેમ જેમ ઓછી થતી જાય છે તેમ તેમ શુભરસની ઉદીરણા ઓછી ઓછી થતી જાય છે. પાપપ્રકૃતિઓ માટે તેથી વિપરીત પ્રરૂપણા કરવાની છે. આ રીતે તીવ્ર રસબંધ થાય ત્યારે ઉદીરણા પણ તીવ્ર રસની થાય અને મંદ રસબંધ થાય ત્યારે ઉદીરણા પણ મંદ રસની થાય છે. જેમ બંધને યોગ્ય અસંખ્ય અધ્યવસાય સ્થાનકો છે તેમ ઉદીરણાને યોગ્ય પણ અસંખ્ય અધ્યવસાય સ્થાનકો છે. અધ્યવસાયને અનુસરીને ઉદીરણા થાય છે. આ બધુ સામાન્ય નિયમ મુજબ સમજવું. વિશેષ નિયમે વિશેષ કાયદા લાગે, For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાકરણ ૧૧૯ વિશુદ્ધિથી ઉઅનુઉદી અને અશુભ પ્રવૃતિઓથી સંક્લેશથી ઉઅનુ0ઉદી હોય છે.) પુદ્ગલાદી વિપાકનો પુદ્ગલાદિ પ્રત્યયના ઉત્કર્ષમાં ઉત્કૃષ્ટ, પ્રથમ સમયે તો જઘન્ય ઈત્યાદિ વિચારીને તે તે પ્રકૃતિ ઉદયવતિમાં જઘન્ય -ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામિપણાને નિર્ધારવું અર્થાત્ નક્કી કરવું. (પરિશિષ્ટ - ૧ માં યંત્ર નં - ૪ જુઓ) ઈતિ જઘન્ય અનુભાગ ઉદીરણા સ્વામિત્વ સહીત છઠ્ઠી સ્વામિત્વ પ્રરૂપણા સમાપ્ત. ઈતિ ૩જી અનુભાગ ઉદીરણા સમાપ્ત. -: અથ ૪થી પ્રદેશ ઉદીરણા : -: અથ ૧લી સાધાદિ પ્રરૂપણા - पंचण्हमणुक्कोसा, तिहा पएसे चउबिहा दोण्हं । सेसविगप्पा दुविहा, सबविगप्पा य आउस्स ।। ८० ।। पञ्चानामनुत्कृष्टा, त्रिधा प्रदेशे चतुर्विधा द्वयोः । शेषविकल्पा द्विविधाः, सर्वविकल्पाञ्चायुषः ।। ८० ।। ગાથાર્થ :- ૫ કર્મની અનુત્કૃષ્ટ પ્રદેશોદીરણા ૩ પ્રકારે, તથા ૨ કર્મની અનુષ્ટ ઉદી-૪ પ્રકારે, અને એ ૭ કર્મના શેષ વિકલ્પો, તથા આયુષ્યના સર્વ વિકલ્પો ૨ પ્રકારે છે. ટીકાર્થ :- પ્રમાણે અનુભાગ ઉદીરણા કહીં, હવે પ્રદેશ ઉદીરણા કહેવાનો પ્રસંગ છે. ત્યાં સાદ્યાદિ પ્રરૂપણા અને સ્વામિત્વ પ્રરૂપણા એ બે અર્થાધિકાર છે. તેમાં પણ સાદ્યાદિ પ્રરૂપણા મૂલપ્રકૃતિ વિષયની અને ઉત્તરપ્રકૃતિ વિષયની એમ બે પ્રકારે છે. તેમાં પ્રથમ મૂલપ્રકૃતિ વિષયની સાદ્યાદિ પ્રરૂપણા કહેવાય છે. મોહનીય, આયુષ્ય, વેદનીય સિવાયની “પાંચે મૂલપ્રકૃતિઓની પ્રદેશ સંબંધી અનુત્કૃષ્ટ ઉદીરણા-અનાદિ–ધ્રુવ -અધવ એમં ૩ પ્રકારે છે. તે આ પ્રમાણે કહે છે. આ પ્રવૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા ગુણિતકર્માશ જીવ પોત-પોતાની ઉદીરણાને અન્ને પામે છે, અને તે સાદિ-અધ્રુવ છે. પછી બીજે સર્વે પણ અનુત્કૃષ્ટ, અને તે ધ્રુવ ઉદીરણાપણું હોવાથી અનાદિ છે. ધ્રુવ-અધ્રુવ અભવ્ય-ભવ્ય અપેક્ષાએ જાણવી. તથા વેદનીય અને મોહનીય એ બે કર્મની અનુત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા સાદિ-અનાદિ-ધ્રુવ અને અધ્રુવ એમ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે કહે છે. - વેદનીયકર્મની ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા અપ્રમત્તભાવને સન્મુખ થયેલા એવા સર્વ વિશુદ્ધ પ્રમત્તયતિને હોય છે. અને મોહનીયની ઉ040 ઉદીરણા સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે સ્વ ઉદીરણાને અન્ને હોય છે. તેથી એ બન્ને કર્મની પણ ઉ050 ઉદીરણા સાદિ-અધ્રુવ છે. તેથી બીજે સર્વ પણ અનુષ્ટ પ્રીઉદીરણા, તે પણ અપ્રમત્તથી પડતાં મુનિને વેદનીયની, અને ઉપશાંતમોહથી પડતાં મુનિને મોહનીયની અનુત્કૃષ્ટ ઉદી - સાદિ હોય છે, અને તે સ્થાનને નહીં પામેલા જીવોને અનાદિ, ધ્રુવ-અધ્રુવ પૂર્વની જેમ. આ સાતે પણ મૂલપ્રકૃતિઓનો બાકીના જઘન્ય-અજઘન્ય-ઉત્કૃષ્ટ વિકલ્પો સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે છે. તે આ પ્રમાણે કહે છે. આ સાતે પણ કર્મની જઘન્ય-અજઘન્ય પ્રદેશ ઉદીરણા મિથ્યાદૃષ્ટિ જીવને અતિસંક્લેશ પરિણામના ભાવ અને અભાવથી પરાવર્તનમાં પ્રાપ્ત થાય છે, તેથી સાદિ-અધ્રુવ છે. અને ઉત્કૃષ્ટ પૂર્વ કહીં છે. તથા આયુષ્યના સર્વે પણ વિકલ્પો અધવપણું હોવાથી સાદિ-અધ્રુવ છે. मिच्छत्तस्स चउद्धा, सगयालाए तिहा अणुक्कोसा । सेसविगप्पा दुविहा, सबविगप्पा य सेसाणं ।। ८१ ॥ मिथ्यात्वस्य चतुर्द्धा, सप्तचत्वारिंशतस्त्रिधाऽनुत्कृष्टा । शेषविकल्पा द्विविधाः, सर्वविकल्पाश्च शेषाणाम् ।। ८१ ॥ ૮૪ ઉપર કહેલ કર્મમાંથી ૩ ઘાતિકર્મની છેલ્લી ઉદીરણા ૧૨માં ગુણસ્થાનકે અને અઘાતિ-૨ કર્મની ૧૩માં ગુણસ્થાનકે પ્રવત્ત હોવાથી. અને તે બન્ને સ્થળેથી પડવાનો અભાવ હોવાથી સાદિ ભંગ નથી. For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ કર્મપ્રકૃતિ ભાગ-૨ ગાથાર્થ :- મિથ્યાત્વની અનુકૃષ્ટ પ્રઉદીઠ ૪ પ્રકાર તથા શેષ ધ્રુવોદયિ ૪૭ પ્રકૃતિઓની અનુત્કૃષ્ટ પ્રદી, ૩ પ્રકારે છે. એ ૪૮ પ્રકૃતિઓના શેષ વિકલ્પો અને શેષ પ્રકૃતિના સર્વે વિકલ્પો ૨ પ્રકારે છે. ટીકાર્થ :- ઉત્તર પ્રવૃતિઓની સાદ્યાદિ પ્રરૂપણા:- કહે છે. મિથ્યાત્વની અનુત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા સાદિ-અનાદિ-ધ્રુવ અને અધ્રુવ એમ ૪ પ્રકારે છે. તે આ પ્રમાણે કહે છે. = જે અનંતર સમયે સંયમ સહિત સમ્યકત્વને પ્રાપ્ત કરશે તે મિથ્યાદૃષ્ટિ જીવને મિથ્યાત્વની ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા હોય છે, તે એક સમયમાત્ર હોવાથી સાદિ-અધ્રુવ છે. પછી બીજે સર્વ પણ અનુષ્ટ, તે પણ સમ્યકત્વથી પડતાને સાદિ, તે સ્થાનને નહીં પામેલાને અનાદિ, ધ્રુવ-અધ્રુવ પૂર્વની જેમ. તથા શેષ ધ્રુવોદય ૪૭ પ્રકૃતિઓની અનુત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા અનાદિ - ધ્રુવ અને અધ્રુવ એમ ૩ પ્રકારે છે. તે આ પ્રમાણે કહે છે. :- જ્ઞાનાવરણ -૫, અંતરાય-૫, દર્શનાવરણ-૪, = એ ૧૪ પ્રકૃતિની ગુણિતકર્માશ ક્ષીણકષાય જીવને પોત-પોતાની ઉદીરણાના અન્ને ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા હોય છે, અને તે સાદિ - અધ્રુવ છે. પછી બીજે સર્વ પણ અનુષ્ટ, અને તે ધ્રુવ ઉદીરણાપણું હોવાથી અનાદિ, ધ્રુવ-અધ્રુવ પૂર્વની જેમ, તથા તૈજસસપ્તક, વર્ણાદિ-૨૦, સ્થિર-અસ્થિર, શુભ-અશુભ, અગુરુલઘુ, નિર્માણ = એ ૩૩ પ્રકૃતિઓની ગુણિતકર્માશવાળા સયોગી કેવલીને અન્ય સમયે ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા હોય છે, અને તે સાદિ-અધ્રુવ છે. પછી બીજે સર્વ પણ અનુત્કૃષ્ટ, અને તે ધ્રુવ ઉદીરણાપણું હોવાથી અનાદિ, ધ્રુવ-અધ્રુવ પૂર્વની જેમ. તથા આ ૪૮ પ્રકૃતિઓના બાકીના જઘન્ય-અજઘન્ય અને ઉત્કૃષ્ટ વિકલ્પો સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે છે. તે આ પ્રમાણે કહે છે. :- સર્વ પણ પૂર્વ કહેલ ૪૮ પ્રકૃતિઓની જઘન્ય પ્રદેશોદીરણા અતિસંફિલષ્ટ પરિણામી મિથ્યાદૃષ્ટિ જીવને હોય છે, અને તેના પરિણામથી ઉતરતાં જીવને અજઘન્ય હોય છે, તે પરાવૃત્તિથી પામે છે તેથી સાદિ-અધ્રુવ છે. અને ઉત્કૃષ્ટ તો પૂર્વ જ કહેલ છે. અને બાકીની અધૂવોદયિ ૧૧૦ પ્રકૃતિઓના જઘન્ય - અજઘન્ય - ઉત્કૃષ્ટ અને અનુષ્કૃષ્ટ એ સર્વ પણ વિકલ્પો અધ્રુવ ઉદીરણાપણું હોવાથી સાદિ અને અધ્રુવ એમ બે પ્રકારે છે. (યંત્ર નં - ૧૧ જુઓ, પરિશિષ્ટ - ૧માં યત્ર નં - ૫ જુઓ) ઈતિ સાધાદિ પ્રરૂપણા સમાપ્ત. - અથ રજી સ્વામિત્વ પ્રરૂપણા વિષે ઉત્કૃષ્ટ પ્રદેશદીરણા સ્વામિત્વ :-) अणुभागुदीरणाए, जहण्णसामी पएसजिट्टाए । વાળ મનો, મોદી વિનોદિમેળ / ૮૨ . अनुभागोदीरणाया, जधन्यास्वामी प्रदेशज्येष्ठः । ઘાતનામ તર:, કવચ્યોર્વિનાથતબ્બા (વ્યિહીન ) | ૮૨ //. ગાથાર્થ :- સર્વે ઘાતકર્મની અનુભાગ ઉદીરણામાં જે જે જઘન્ય ઉદીરણાના સ્વામી પૂર્વે કહ્યાં છે, તે તે સ્વામી અહીં ઉમ0ઉદીd માં ગુણિતકમશ જાણવાં. વિશેષ એ છે કે શ્રુતકેવલી વા અન્ય કોઈ મત્યાવરણાદિકના ઉમઉદીવ સ્વામી છે. અને અવધિઢિકાવરણના ઉ00ઉદી, સ્વામી અવધિ લબ્ધિ રહિત જીવ છે. ટીકાર્થ :- સાદ્યાદિ પ્રરૂપણા કરી, હવે સ્વામિત્વને કહે છે. અને તે ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણાના સ્વામી અને જઘન્ય પ્રદેશ ઉદીરણા સ્વામી એમ બે પ્રકારે છે. ત્યાં પ્રથમ ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણાના સ્વામી કહે છે. :- સર્વ પણ ઘાતકર્મની અનુભાગ ઉદીરણામાં જે જે જઘન્ય અનુભાગ ઉદીરણાના સ્વામી પૂર્વે કહ્યાં છે તે જ ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણાના સ્વામી ગુણિતકર્માશ જાણવાં વિશેષ એ છે કે શ્રુતકેવલી અથવા બીજા કોઈ (મત્યાવરણાદિકના) ઉમઉદી ના સ્વામી છે. અવધિજ્ઞાન - અવધિદર્શનાવરણ એ બે પ્રકૃતિનો અવધિ લબ્ધિહીન 30પ્રદી, કહેવાં. આ અતિ સંક્ષેપથી કહ્યું, હવે વિશેષ વ્યાખ્યા કહે છે. For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only www.jainelib સંખ્યા મૂળ પ્રકૃતિઓના નામ : ૫ ૧ ૧ ૧ ૧૪ ૩૩ મૂલ ઉત્તરપ્રકૃતિઓ વિષે પ્રદેશ ઉદીરણાના સાધાદિ ભાંગા પ્રદર્શક યંત્ર નંબર-૧૧ (ગાથા૮૦-૮૧ના આધારે) જઘન્ય પ્રદેશ ઉદીરણા અજઘન્ય પ્રદેશ ઉદીરણા ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા અનુષ્ટ પ્રદેશ ઉઠીયા સાદિ ગણિતમાં સ્ત્ર ઉદીરણાને અન્ન ૧૫૮ tlo, Eo, tlo, llo. અંતક વંદનીય મોહનીય આયુષ્ય ઉત્તરપ્રવૃતિઓના નામ – મિથ્યાત્વ -૫, દત-૪. અતરાય-૫ = ૧૪ ૧૪૮૭, વર્ગાદિ-૨, સ્વિર-અસ્થિર, શુભઅશુભ, અગુચ્છ, નિર્માણ = 33 ૧૧૦ બાકીની ૧૧૦ સાદિ મિાજિક ખિ, સંકુ સંક્લેશ પરા, પુરાવૃત્તથી 23 12 અધ્રુવપણું અધ્રુવ, મિ, સંક મિ, સંત પરાજ પરાઇ અવોદય અ પણું હોવાથી સાદિ મિક સંદ પરાઇ Dayto મિ, સંત પરાઇ અશ્રુ :: 1: મિ, સંહ પરાક યુવ મિક સંક પરા પ્રેમનાભિમુક્યું. પ્રમત્તયતિ, સર્વ વિશુદ્ધ ક્ષપકશ્રેણિમાં ૧૦મે સમયાધિક આવત બાકી રહે અધ્રુવદ ગણિતકમાંશ ૧૨મે સ્વ ઉદીરણાને અન્ન ગુણિતક્ર્માંશને ૧૩માન અન્ત 1 ૧સમયમાત્ પણું હોવાથી અશ્રુ 77 અ. સાદિ : ૧૧મેથી પડેલાને અધમનથી સાદિપતું પહેલાન tel પામેલાને અ કુલ : નહીં અનંતર સમયે સમ્યક્ત્વ ૧સમયમાત્ર સમ્યક્ત્વથી સાદિપણું અભવ્યને ભવ્યને સહિત સંયમ પામશે તે પણું હોવાથી પડેલાને મિથ્યાદ પામલાન ગુ અનાદિ ચ । સાદિના અભાવ હોવાથી T । સાદિનો અભાવ હોવાથી 10 અભયને ભવ્યને । : 1 : : | 11 31 કુલભાંગા 新 ભાગા ૪૫ ૧૦ ૧૦ ८ ૭૩ ૧૦ ૧૨૬ ૨૯૭ ૮૮૦ ૧૩૧૩ ઉદીરણાકરણ ૧૨૧ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ કર્મપ્રકૃતિ ભાગ-૨ અવધિજ્ઞાન - દર્શનાવરણ સિવાય જ્ઞાનાવરણ પંચક, દર્શનાવરણ ચતુષ્ક અર્થાત્ જ્ઞાના-૪, દર્શનાd -૩ = ૭ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા ક્ષીણકષાયી ગુણીતકમશ શ્રુતકેવલીને અથવા અન્ય ગુણિતકર્માશ જીવને સમયાધિક આવલિકા બાકી રહેલ સ્થિતિમાં હોય છે. વળી અવધિજ્ઞાનાવરણ - અવધિદર્શનાવરણની ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા અવધિલબ્ધિ રહિત તે જ જીવને ત્યારે અર્થાત્ ગુણિતકર્માશ ક્ષીણકષાય જીવને સમયાધિક આવલિકા બાકી રહેલ સ્થિતિમાં હોય છે.* નિદ્રા – પ્રચલાની ઉ0 પ્ર0 ઉદીરણા ઉપશાંત કક્ષાથી જીવને હોય છે. થાણદ્વિત્રિકની ઉ0 પ્ર0 ઉદીરણા અપ્રમત્ત સન્મુખ થયેલ પ્રમત્તયતિને હોય છે. મિથ્યાત્વ - અનંતાનુબધિ-૪ = ૫ પ્રકૃતિઓની ઉ0 પ્ર ઉદીરણા અનંતર સમયે સંયમ સહિત સમ્યકત્વ પામવાની ઇચ્છાવાળા મિથ્યાદૃષ્ટિને અન્ય સમયે હોય છે. મિશ્રમોહનીયની ઉ0 પ્રd ઉદીરણા સમ્યકત્વ પામતાં વ્યવઘાત વગરના પૂર્વના સમયે અર્થાત્ મિશ્રના અન્ય સમયે હોય છે. અપ્રત્યાખ્યાનાવરણ કષાય-૪ની ઉ% પ્રવ્ર ઉદીરણા અનંતર સમયે સર્વવિરતિ પામવાની ઇચ્છાવાળા અવિરત સમ્યગુદૃષ્ટિને હોય છે. પ્રત્યાખ્યાનાવરણ કષાય-૪ ની ઉ% પ્રવ્ર ઉદીરણા તેવા પ્રકારનો અર્થાત્ અનંતર સમયે સર્વવિરતિ પામવાની ઇચ્છાવાળા દેશવિરતિ જીવને હોય છે. સંજ્વલન ક્રોધ-માન-માયાની ઉ0 પ્ર0 ઉદીરણા તે તે વેદક (ઉદયવાળા) જીવને પોત-પોતાના ઉદયને અન્ને હોય છે. વેદ-૩ અને સંજવલન લોભની ઉ૦ પ્ર ઉદીરણા તે તે વેદક (ઉદયવાળા) ક્ષપક જીવને સમયાધિક આવલિકાના અન્ય સમયે હોય છે. હાસ્યાદિ-૬ની ઉ0 પ્ર ઉદીરણા અપૂર્વકરણના અન્ય સમયે હોય છે. અહીં સર્વ ઠેકાણે ગુણિતકર્માશ જીવને ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા જાણવી. वेयणियाणं गहिहिई, से काले अप्पमायमिय विरओ । संघयणपणगतणुदुग-उज्जोया अप्पमत्तस्स ।। ८३ ।। वेदनीययोर्ग्रहीष्यति, तस्मिन् काले-ऽप्रमादमिति विरतः । संहननपञ्चकतनुद्विको-द्योतानाम् अप्रमत्तस्य ।। ८३ ।। ગાથાર્થ - વેદનીયની ઉ00ઉદીનો સ્વામી અપ્રમત્ત પ્રાપ્ત કરનાર પ્રમત્ત છે. સંઘયણ-૫, તનુદ્ધિક અને ઉદ્યોતનો ઉ0મ0 ઉદીરક અપ્રમત્ત આત્મા છે. ટીકાર્થ:- “સે વાલે'- જે જીવ અનંતર સમયે અપ્રમત્ત ગ્રહણ કરશે અર્થાતુ અપ્રમત્ત ગુણસ્થાનક પામશે તે પ્રમત્ત સંયતને સાતા-અસાતારૂપ વેદનીય-રની (૬ઠ્ઠા ગુણસ્થાનકના અન્ય સમયે) ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા થાય છે, કારણ કે તેને જ સર્વ વિશુદ્ધપણું છે. તથા અપ્રમત્તમુનિને પ્રથમ સિવાયના સંઘયણ-૫, વૈક્રિયસપ્તક, આહારકસપ્તક, ઉદ્યોતનામ એ ૨૦ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા હોય છે. देवनिरयाउगाणं, जहन्नजेट्टट्टिई गुरुअसाए । इयराऊण वि अट्टम - वासे योऽट्ठवासाऊ ।। ८४ ।। देवनारकायुषो - जघन्यज्येष्ठस्थितिको गुर्वसातायाम् । इतरायुषोरप्यष्टम - वर्षे ज्ञेयोऽष्टवर्षायुः ।। ८४ ॥ ૮૫ આ વખતે ગુણિતકમાંશ જીવ સમય પ્રમાણ જઘન્ય સ્થિતિ, જઘન્ય અનુભાગ, અને ઉત્કૃષ્ટ પ્રદેશની ઉદીરણા કરે છે. ૧૨મા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા પ્રમાણ શેષ સ્થિતિ રહે ત્યારે ઉકત કર્મપ્રકૃતિઓની પણ તેટલી સ્થિતિ સત્તામાં શેષ રહે છે છેલ્લી આવલિ કા ઉદયાવલિકા હોવાથી તેની ઉપરની સમય પ્રમાણ સ્થિતિ, અને તે સ્થિતિસ્થાનમાંના જધન્ય રસયુકત વધારેમાં વધારે દલિકોને ગુણિતકમાંશ જીવ ઉદીરે છે. અહીં ૧૨મા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા શેષ સ્થિતિ રહે ત્યારે દરેકને જધન્ય સ્થિતિની ઉદીરણા તો થાય. પરંતુ દરેકને જધન્ય રસની જ ઉદીરણા થતી હોત તો જઘન્ય રસની જ ઉદીરણાના અધિકારમાં ઉત્કૃષ્ટ કૃતજ્ઞાનીને કે વિપુલમતિ મન:પર્યવજ્ઞાનીને એમ ઉત્કૃષ્ટ આદિ વિશેષણે જોડીને જઘન્ય અનુભાગ ઉદીરણો નું કહેત, પરંતુ સામાન્યથી જ ૧૨માં ગુણસ્થાનકની સમયાધિક આવલિ કા શેષ રહે ત્યારે શ્રુત જ્ઞાનાવરણાદિની જઘન્ય રસોદીરણા થાય એમ કહેત, એમ નથી કહ્યું તે પરથી એમ સમજાય છે કે ઉત્કૃષ્ટ શ્રુતપૂર્વ આદિને જધન્ય રસની ઉદીરણા થાય, અન્યને મધ્યમ રસની ઉદીરણા થાય. વળી એમ પણ નથી સમજવાનું કે જઘન્ય રસોંદીરણા કરનાર દરે ક ઉત્કૃષ્ટ પ્રદેશની જ ઉદીરણા કરે છે, કેમ કે ગુણિતકમાંશ હોય તે કરે, અન્ય મધ્યમ પ્રદેશોદરણા કરે. માત્ર જે સ્થળે ઘાતકર્મની જઘન્ય રસોદીરણા કહીં ત્યાં જ તેની ઉત્કૃષ્ટ પ્રદેશોદરણા થાય છે. જેમ કે મતિજ્ઞાનાવરણીયાદિની બારમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા શેષ રહે ત્યારે જઘન્ય રસોદીરણા કહીં છે તેમ બારમાની સમયાધિક આવલિકા શેષ રહે ત્યારે તે પ્રકૃતિની ગુણિતકર્માશ જીવને ઉત્કૃષ્ટ પ્રદેશદીરણા પણ કહેવી. For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાકરણ ૧૨૩ ગાથાર્થ :- દેવ નરકાયુની ઉ040ઉદીનો સ્વામી ઉત્કૃષ્ટ દુ:ખોદયી અનુક્રમે જઘન્ય - ઉત્કૃષ્ટ આયુષ્યવાળા દેવ - નારકી જાણવાં, ઈતર મનુષ્ય - તિર્યગાયુની ઉ0,0ઉદીના સ્વામી ૮ વર્ષના આયુષ્યવાળા આઠમે વર્ષે વર્તમાન મનુષ્ય-તિર્યંચ જાણવાં. ટીકાર્થ :- દેવ-નારક આયુષ્યના યથાક્રમે દેવ - જઘન્ય ૧૦,૦૦૦ વર્ષની સ્થિતિવાળા, અને નારક ૩૩ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા ઘણાં દુ:ખના ઉદયમાં વર્તતાં ઉત્કૃષ્ટ પ્રદેશના ઉદીરક છે. ઘણાં દુઃખના અનુભવમાં ઘણાં આયુષ્યના પુદ્ગલો દૂર (નિર્જરા) કરે છે. તેથી તેનું ગ્રહણ કર્યું છે. તત્ = ઘણાં આયુ: પુદ્ગલના ક્ષયનું મૂળ અતિસંક્લેશ છે તે જણાવવા માટે સ્થિતિના અત્યાર = ફેરફારનું ગ્રહણ કર્યું છે. અર્થાત્ દેવની જઘન્ય ૧૦ હજાર વર્ષની સ્થિતિ લીધી છે, જ્યારે નારકીની ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની સ્થિતિ લીધી છે. ઈતર જે તિર્યંચ - મનુષ્ય આયુષ્ય યથાસંખ્ય પ્રમાણે તિર્યંચ મનુષ્ય ૮ વર્ષના આયુષ્યવાળા અર્થાત્ ૮મા વર્ષમાં વર્તતાં ઘણાં દુઃખના ઉદયયુક્ત જીવ ઉત્કૃષ્ટ પ્રદેશના ઉદીરક છે. एगंततिरियजोग्गा, नियगविसिट्रेस तह अपज्जत्ता । संमुच्छिममणुयंते, तिरियगई देसविरयस्स ।। ८५ ।। एकान्ततिर्यग्योग्या, निजकविशिष्टेषु तथाऽपर्याप्ताः । संमूर्छिममनुजान्ते, तिर्यग्गतर्देशविरतस्य ।। ८५ ।। ગાથાર્થ :- એકાન્ત તિર્યંચગતિમાં જ જે ઉદય યોગ્ય પ્રવૃતિઓ છે તેઓની ઉ0 પ્ર0 ઉદી ના સ્વામી તે તે વિશિષ્ટ નામવાળા તિર્યંચો જ છે. તથા અપર્યાપ્ત નામની ઉ0 પ્ર0 ઉદી ના સ્વામી સંમૂર્શિમ અપર્યાપ્ત મનુષ્યને અન્ત, અને તિર્યંચગતિની ઉ0 પ્ર0 ઉદી દેશવિરત છે. ટીકાર્થ:- એકાન્ત તિર્યંચને જ જે પ્રકૃતિ ઉદય યોગ્ય હોય તે એકાન્ત તિર્યંચ યોગ્ય પ્રકૃતિઓઃ- પ્રથમ જાતિ ચતુષ્ક, આતપ, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ એ ૮ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા ના સ્વામી પોત-પોતાના પ્રકૃતિ વિશિષ્ટ જીવો પામે છે. તે આ પ્રમાણે કહે છે- એકેન્દ્રિયજાતિ અને સ્થાવરનામની ઉ૦ પ્રવ્ર ઉદીરણા સર્વ વિશુદ્ધ બાદર પૃથ્વીકાય જીવને હોય છે. આતપનામની ઉ૦ પ્ર0 ઉદીરણા ખર બાદર પૃથ્વીકાય ને હોય છે. સૂમનામની ઉ0 પ્ર ઉદીરણા પર્યાપ્ત સૂક્ષ્મ જીવને હોય છે. સાધારણ-વિકલેન્દ્રિયજાતિની ઉ0 , ઉદીરણા તે તે નામના ઉદયવાળા સર્વ વિશુદ્ધ પર્યાપ્ત જીવને હોય છે. તથા અપર્યાપ્ત નામની ઉ0 પ્ર0 ઉદીરણા અપર્યાપ્ત સંમુસ્ડિમ મનુષ્યને અન્ય સમયે વર્તતાં હોય છે. તથા તિર્યંચગતિની ઉ0 પ્ર0 ઉદીરણા અતિ વિશુદ્ધ દેશવિરતિવાળા તિર્યંચ જીવને હોય છે. अणुपुबिगइझुगाणं, सम्मदिट्टी उ दुभगमाईणं । नीयस्स य से काले, गहिहिइ विरइ त्ति सो चेव ।। ८६ ।। आनुपूर्विगतिद्विकयोः, सम्यग्दृष्टिस्तु दुर्भगादीनाम् । नीचैर्गोत्रस्य च तस्मिन् काले, ग्रहीष्यति विरतिरिति स चैव ।। ८६ ।। ગાથાર્થ :- ટીકાની જેમ. ટીકાર્થ :- તે તે ગતિમાં વર્તતાં સર્વ વિશુદ્ધ સમ્યગુદૃષ્ટિ જીવને ત્રીજા સમયે આનુપૂર્વી-૪ની ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા હોય છે. ફક્ત મનુષ્ય-તિર્યંચાનુપૂર્વાની ક્ષાયિક સમ્યગુદૃષ્ટિ કહેવો. દેવ-નરકગતિનો પણ ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરક તે જ ક્ષાયિક સમ્યગુદૃષ્ટિ છે. અને પંચસંગ્રહ ઉદીરણાકરણની ગાથા ૮૫માં તો કહ્યું છે. “મણુપુત્રિાના લાફો સમો '' ત્તિ અર્થ:- આનુપૂર્વી અને દેવ-નરકગતિનો ક્ષાયિક સમ્યગુદૃષ્ટિ ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરક છે. અવિશેષથી કહ્યું છે અને તેની વ્યાખ્યા પણ અવિશેષથી જ કરાય છે. તથા અનંતર સમયે જે સર્વવિરતિ ગ્રહણ કરશે તે જ અવિરત સમ્યગ્દષ્ટિ જીવ દુર્ભગ-અનાદેય-અયશકીર્તિ અને નીચગોત્ર = એ ૪ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા કરે છે. जोगंतुदीरगाणं, जोगते सरदुगाणुपाणूणं । नियगते केवलिणो, सबविसुद्धो य सव्वासिं ।।८७ ।। For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ કર્મપ્રકૃતિ ભાગ-૨ योग्यन्तोदीरकाणां, योग्यन्ते स्वरद्विकानप्राणयोः। निजकान्ते केवलिनः, सर्वविशुद्धश्च सर्वासाम् ।। ८७ ।। ગાથાર્થ :- સયોગીને અન્ય સમયે ઉદીરણા યોગ્ય જે પ્રકૃતિઓ છે તેની ઉ0 પ્રદેશોદીરણા સયોગી કેવલીને અન્ય સમયે હોય છે. સ્વરદ્ધિક અને શ્વાસોશ્વાસની ઉ૦,૦ઉદી સ્વ સ્વ નિરોધને અત્તે હોય છે. સર્વ પ્રકૃતિઓની ઉ4 પ્રદેશોદીરણા સર્વ વિશુદ્ધ જીવને હોય છે. ટીકાર્થ :- ૮ ની ' - યોગી કેવલીને “મને'- અન્ય સમયે જે પ્રકૃતિઓ ઉદીરણા યોગ્ય છે. તેમનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિકસપ્તક, તૈજસસપ્તક, સંસ્થાન-૬, પ્રથમ સંઘયણ, વર્ણાદિ-૨૦, અગુરુલધુ, ઉપઘાત, પરાઘાત, વિહાયોગતિદ્રિક, ત્રસચતુષ્ક, સ્થિર-અસ્થિર, શુભ-અશુભ, સુભગ, આદય, યશકીર્તિ, નિર્માણ, તીર્થકર અને ઉચ્ચગોત્ર એ ૬૨ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા સયોગી કેવલીને અન્ય સમયે હોય છે. તથા સ્વરદ્ધિક અને શ્વાસોશ્વાસની ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા પોત પોતાના નિરોધ કાળે સયોગી કેવલીને હોય છે. ઉત્કૃષ્ટ પ્રદેશોદરણાનું લક્ષણ - અહીં સર્વ કર્મની ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા માટે આ પરિભાષા છે. જે જે કર્મનો સ્વ-સ્વ જે ઉદીરણાધિકારી છે તે તે જીવ સર્વ વિશુદ્ધકાળે તે તે કર્મનો ઉત્કૃષ્ટ પ્રદેશદીરક જાણવો. અને આયુષ્ય સિવાય સર્વ કર્મની ઉત્કૃષ્ટ પ્રદેશદીરણા ગુણિતકર્માશ જીવને હોય છે. તેથી દાનાંતરાયાદિ-પની પણ ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા ક્ષીણકષાય ગુણિતકર્માશ જીવને સમયાધિક આવલિકા બાકી રહેલ સ્થિતિમાં જાણવી (પરિશિષ્ટ-૧માં યંત્ર નંબર-૫ જુઓ) ઇતિ ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા સ્વામિત્વ સમાપ્ત - અથ જઘન્ય પ્રદેશ ઉદીરણા સ્વામિત્વ:-) तप्पगउदीरगतिसं-किलिट्टभावो अ सबपगईणं । नेयो जहण्णसामी, अणुभागुत्तो य तित्थयरे ।। ८८ ।।। तत्प्रकृत्युदीरकोऽतिसं-क्लिष्टभावश्च सर्वप्रकृतीनाम् । ज्ञेयो जघन्यस्वाम्यनुभागोक्तश्च तीर्थंकरे ।। ८८ ।। ગાથાર્થ :- સર્વ પ્રકૃતિઓના જઘ0 પ્ર0 ઉદીરણા સ્વામી અતિ સંફિલષ્ટ ભાવવાળો તે તે પ્રકૃતિનો ઉદીરક જીવ જાણવો. અને તીર્થંકર નામનો જ પ્રદેશોદીરક જ00 અનુભાગોદીરણામાં કહ્યા પ્રમાણે જાણવો. ટીકાર્થ :- પ્રમાણે ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણાના સ્વામી કહ્યાં, હવે જઘન્ય પ્રદેશ ઉદીરણાના સ્વામીને કહે છે. તે તે પ્રકૃતિઓના ઉદીરક અતિ સંફિલષ્ટ પરિણામવાળા ક્ષપિતકર્માશ જીવ પોત-પોતાની યોગ્ય સર્વ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશ ઉદીરણાનો સ્વામી જાણવો. ત્યાં અવધિજ્ઞાનાવરણ સિવાય જ્ઞાનાવરણ-૪, અવધિદર્શનાવરણ સિવાય દર્શનાવરણીય-૩, સાતા-અસતાવેદનીય, મિથ્યાત્વ, ૧૬ કષાય, નોકષાય-૯ = એ ૩૫ પ્રકૃતિઓની જઘન્ય પ્રદેશ ઉદીરણા સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત સર્વ સંફિલષ્ટ એવા મિથ્યાદૃષ્ટિ જીવને હોય છે. અને નિદ્રાપંચકની જઘન્ય પ્રદેશ ઉદીરણાના સ્વામી તતુ પ્રાયોગ્ય સંકુલેશ યુકત (પર્યાપ્ત મિથ્યાદૃષ્ટિ) હોય છે. તથા અનંતર સમયે મિથ્યાત્વને પામશે તેવો અતિ સંલિષ્ટ જીવ સમ્યકત્વ - મિશ્રમોહનીયનો જઘન્ય પ્રદેશ ઉદીરણાનો સ્વામી છે. તથા ગતિ-૪, પંચેન્દ્રિયજાતિ, ઔદારિકસપ્તક, વૈક્રિયસપ્તક, તેજ સસપ્તક, સંસ્થાન-૬, સંઘયણ-૬, વર્ણાદિ-૨૦, પરાઘાત, ઉપઘાત, અગુરુલઘુ, ઉચ્છવાસ, ઉદ્યોત, વિહાયોગતિદ્રિક, ત્રણચતુષ્ક, સ્થિરાદિ-૬, અસ્થિરાદિ-૬, નિર્માણ, ગોત્રદ્ધિક, અંતરાય-૫ = એ ૮૯ પ્રકૃતિઓની જઘન્ય પ્રદેશ ઉદીરણાના સ્વામી સર્વ ઉત્કૃષ્ટ સંલેશ યુકત સંજ્ઞિ પર્યાપ્ત જીવ હોય છે. તથા તત્ પ્રાયોગ્ય સંકુલેશ યુકત પ્રમત્તયતિ આહારકશરીરી જીવ આહારકસપ્તકનો જઘન્ય પ્રદશોદીરક છે. તથા આનુપૂર્વી-૪નો પણ જ0 પ્રદેશોદીરક તત્ પ્રાયોગ્ય સંક્લેશયુકત જીવ છે. આતપનો જઘ0 પ્રદેશોદીરક અતિ સંલિષ્ટ ખર બાદર પૃથ્વીકાય જીવ છે. એકેન્દ્રિયજાતિ, સ્થાવર અને સાધારણ એ ૩ પ્રકૃતિનો જઘન્ય પ્રદેશોદીરક સર્વ ઉત્કૃષ્ટ સંકુલેશયુકત એકેન્દ્રિય જીવ છે. સુક્ષ્મનામનો જઘન્ય પ્રદેશદીર, સર્વ ઉત્કૃષ્ટ સંકુલેશયુકત ૮૬ અહી સમ્યકત્વમોહનીયની ઉ050 ઉદી, મૂલગાથામાં, પૂ, ચૂર્ણિકારે પૂર મલયગિરિ મસાહ તથા પૂર ઉપાડ મસા ટીકામાં બતાવી નથી. પણ તે સમ્યકત્વમોહનીયની ઉત્કૃષ્ટ પ્રદેશોદરણા ક્ષાયિક સમ્યકત્વ પામતાં સમયાધિક આવલિકા બાકી રહે ત્યારે હોય છે. For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાકરણ ૧૨૫ સૂક્ષ્મ એકેન્દ્રિય છે. અપર્યાપ્તનામનો જઘન્ય પ્રદેશોદી૨ક સર્વ સંક્લિષ્ટ અપર્યાપ્ત મનુષ્ય છેલ્લા સમયમાં વર્તતો હોય ત્યારે હોય છે. તથા બે તે ચઉરિન્દ્રિયજાતિના જઘન્ય પ્રદેશોદીરક સર્વ સંલિષ્ટ બે તે ચઉરિન્દ્રિય જીવ છે. તીર્થંકરનામકર્મના જે જઘન્ય અનુભાગ ઉદીરણાના સ્વામી કહ્યાં તે જ જઘન્ય પ્રદેશ ઉદીરણાના સ્વામી જાણવાં. અર્થાત્ તીર્થંકર કેવલી જ્યાં સુધી આયોજિકાકરણ શરૂ કર્યુ નથી તે પૂર્વના સમયે વર્તતાં એવા તીર્થંકર કેવલી જિનનામકર્મના જઘન્ય પ્રદેશના ઉદી૨ક હોય છે. ગાથાર્થ : ટીકાની જેમ. ટીકાર્થ :- સર્વ સંક્લિષ્ટ એવા અવધિલબ્ધિ યુકત જીવ અવધિજ્ઞાનાવરણ - અવધિદર્શનાવરણના જઘન્ય પ્રદેશ ઉદીરણાના સ્વામી છે. કારણ કે અધિદ્ધિકને ઉત્પન્ન કરવામાં ઘણાં પુદ્ગલો પરિક્ષીણ = ક્ષય પામેલા હોય છે. તેથી અવધિલબ્ધિ યુકતનું ગ્રહણ કર્યુ છે. તથા ચારે પણ આયુષ્યના જઘન્ય પ્રદેશના ઉદીરક પોત-પોતાની ભૂમિકાને યોગ્ય અત્યંત સુખને અનુભવતાં જીવને હોય છે. ત્યાં પ્રથમ ૧૦,૦૦૦ વર્ષ પ્રમાણની જધ સ્થિતિમાં વર્તતાં નારક તે શેષ નારકોની અપેક્ષાએ અતિ સુખી હોય છે, માટે નરકાયુષ્યનો જઘન્ય પ્રદેશોદીરક છે. બાકીના તિર્યંચ-મનુષ્ય-દેવાયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિમાં વર્તતાં અને પોત-પોતાના સ્થાને યોગ્યતા મુજબ અત્યંત સુખી એવા તિર્યંચ-મનુષ્ય અને દેવો અનુક્રમે તિર્યંચાયુ-મનુષ્યાયુ અને દેવાયુના જઘન્ય પ્રદેશ ઉદીરણાના સ્વામી જાણવાં. (પરિશિષ્ટ-૧ માં યંત્ર નંબર-૫ જુઓ) ઇતિ જઘન્ય પ્રદેશ ઉદીરણા સ્વામિત્વ સહિત ૨જી સ્વામિત્વ પ્રરૂપણા સમાપ્ત ઇતિ ૪થી પ્રદેશ ઉદીરણા સમાપ્ત ૮૭ ओहीणं ओहिजुए, अइसुहवेई य आउगाणं तु । पढमस्स जहण्णटिई, सेसाणुक्कोसगटिईसु ।। ८९ ।। अवध्योरवधियुतो - ऽतिसुखवेदी चायुष्काणान्तु । प्रथमस्य जघन्यस्थितिः, शेषाणामुत्कृष्ट स्थितिषु ।। ८९ ।। ઇતિ મહોપાધ્યાય શ્રી યશોવિજય ગણિવર્ય મસા૰ વિરચિત કર્મપ્રકૃતિ ટીકામાં ઉદીરણાકરણનું ગુજરાતી ભાષામાં ભાવાનુવાદ સમાપ્ત ગાથા ૮૨ થી ૮૯ સુધીમાં કહેલ અર્થનો સંગ્રહ કર્યો છે, એવી અન્ય બનાવેલી ગાથા કહે છે. उक्कोसुदीरणाए सामी सुद्धो उ गुणियकम्मंसो । इयराअ खवियकम्मो तज्जोगुदीरणा किलि ।। અર્થ :- શુદ્ધ પરિણામવાળો ગુણિતકર્માંશ આત્મા ઉત્કૃષ્ટ પ્રદેશોદીરણાનો સ્વામી છે. અને તત્ પ્રાર્યાગ્ય ક્લિષ્ટ પરિણામવાળો ક્ષપિતકર્માંશ આત્મા જઘન્ય પ્રદેશોદીરણાનો સ્વામી છે. For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ -: અથ ઉદીરણાકરણ સારસંગ્રહ :-: અથ ૧લી પ્રકૃતિ ઉદીરણા : (૧) લક્ષણ : કષાયસહિત અથવા કષાયરહિત યોગ સંજ્ઞાવાળા વીર્યથી ઉદયાવલિકાની બહારની સ્થિતિઓમાં રહેલ દલિકોને ખેંચી ઉદયાવલિકામાં નાંખવા અર્થાત્ ઉદયાવલિકામાં રહેલ દલિકો સાથે ભોગવવા યોગ્ય કરવાં તે ઉદીરણા કહેવાય છે. કર્મપ્રકૃતિ ભાગ-૨ (૨) ભેદ : પ્રકૃતિ-સ્થિતિ-અનુભાગ અને પ્રદેશની અપેક્ષાએ તે ઉદીરણાના ચાર પ્રકાર છે. તે એક એક ઉદીરણા મૂળપ્રકૃતિઓ અને ઉત્તરપ્રકૃતિઓ આશ્રયી બબ્બે પ્રકારે છે. તેમાં મૂળ કર્મોની જ્ઞાનાવરણીય વગેરે આઠ પ્રકારે અને ઉત્તરપ્રકૃતિઓની ઉદીરણા મતિજ્ઞાનાવરણીય વગેરે એકસો અઠ્ઠાવન પ્રકારે છે. (૩) સાદ્યાદિ પ્રરૂપણા વેદનીય અને મોહનીયકર્મની સાદિ, અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ચાર-ચાર પ્રકારે આયુષ્યની સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે અને જ્ઞાનાવરણીય વગેરે શેષ પાંચ કર્મની સાદિ વિના ત્રણ ત્રણ પ્રકારે હોવાથી આઠે મૂળકર્મના પચ્ચીસ ભાંગા થાય છે. ત્યાં વેદનીયકર્મની પ્રમત્ત ગુણસ્થાનક સુધી અને મોહનીયકર્મના ઉદીરણા સૂક્ષ્મસંપરાયની સમયાધિક આવલિકા બાકી હોય ત્યાં સુધી હોય છે. તેથી ઉપરના ગુણસ્થાનકમાં હોતી નથી એટલે ઉ૫૨ના ગુણસ્થાનકેથી પ્રમત્ત ગુણસ્થાનકે આવે ત્યારે વેદનીયની અને અગિયા૨મા ગુણસ્થાનકથી દસમા અથવા ચોથા ગુણસ્થાનકે આવે ત્યારે મોહનીયની સાદિ, અપ્રમત્ત અને સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકની ચરમ આવલિકાને પ્રાપ્ત નહીં થયેલા જીવોને અનાદિ, અભવ્યોને ઉદીરણાનો વિચ્છેદ થવાનો ન હોવાથી ધ્રુવ અને ભવ્ય જીવોને ઉદીરણાનો વિચ્છેદ થવાનો હોવાથી અધ્રુવ એમ ચાર પ્રકારે છે. આયુષ્યકર્મની પોતપોતાના ભવની છેલ્લી આવલિકામાં ઉદીરણા હોતી નથી અને પરભવની ઉત્પત્તિના પ્રથમ સમયથી શરૂ થાય છે. તેથી સાદિ અધ્રુવ એમ બે પ્રકારે છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયકર્મની બારમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી હોય ત્યાં સુધી અને નામ તથા ગોત્રની સયોગીના ચરમસમય સુધી હંમેશા ઉદીરણા થાય છે. માટે અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્ય જીવોને અધ્રુવ એમ ત્રણ પ્રકારે હોય છે. પરંતુ અહીંથી પડવાનો અભાવ હોવાથી સાદિ થતી નથી. મિથ્યાત્વની સાઘાદિ ચાર પ્રકારે હોવાથી ચાર, પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ, પાંચ અંતરાય, વર્ણાદિ વીસ, તૈજસ-કાર્યણસપ્તક, સ્થિર-અસ્થિર, શુભ- અશુભ, અગુરુલઘુ અને નિર્માણ. આ સુડતાલીસ ધ્રુવોદયી પ્રકૃતિઓની સાદિ વિના ત્રણ પ્રકારે હોવાથી એકસો એકતાલીસ અને બાકીની એકસોદસ અધ્રુવોદયી પ્રકૃતિઓની ઉદીરણા સાદિ અને અધ્રુવ એમ બે પ્રકારે હોવાથી બસોવીસ. એમ ઉત્તરપ્રકૃતિઓ આશ્રયી કુલ ત્રણસોપાંસઠ ભાંગા થાય છે. ત્યાં અધ્રુવોદયી પ્રકૃતિઓનો ઉદય અમુક ટાઈમે જ હોય છે અને જ્યારે ઉદય હોય છે ત્યારે જ ઉદીરણા હોય છે. માટે સાદિ અને અધ્રુવ સુપ્રતીત જ છે. સમ્યક્ત્વીને મિથ્યાત્વની ઉદીરણા હોતી નથી પરંતુ સમ્યક્ત્વથી પડી મિથ્યાત્વે જાય ત્યારે શરૂ થાય છે માટે સાદિ, સમ્યક્ત્વ ન પામેલા જીવોને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ હોય છે. મતિજ્ઞાનાવરણીય વગેરે ચૌદ ધાતિ પ્રકૃતિઓની બારમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી હોય ત્યાં સુધી અને શેષ નામકર્મની તેત્રીસ ધ્રુવોદયી પ્રકૃતિઓની સયોગીના ચરમ સમય સુધી હંમેશા ઉદીરણા હોય છે માટે અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યજીવો આશ્રયી અધ્રુવ હોય છે. અહીંથી પડવાનો અભાવ હોવાથી સાદિ થતી નથી. (૪) સ્વામી :- વેદનીય અને પોત-પોતાના ભવની ચરમ આવલિકા વર્જી આયુષ્યના પ્રમત્ત ગુણઠાણા સુધીના, નામ અને ગોત્રકર્મના તેરમા ગુણસ્થાનક સુધીના. મોહનીયના ચરમ આવલિકા વિના દસમા ગુણસ્થાનક સુધીના અને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય તથા અંતરાયના ચરમ આવલિકા વિના બારમા ગુણસ્થાનક સુધીના સર્વ જીવો ઉદીરણાના સ્વામી છે. For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાકરણ - સારસંગ્રહ ૧૨૭ ૫ જ્ઞાનાવરણ, ૪ દર્શનાવરણ, ૫ અંતરાય એ ૧૪ પ્રકૃતિઓનો ૧૨ ગુણસ્થાનકની સમયાધિક આવલિકા શેષ સુધીના જીવો સ્વામી છે. તેજસસપ્તક, વર્ણાદિ-૨૦, સ્થિર-અસ્થિર, શુભ-અશુભ, અગુરુલઘુ, નિર્માણ એ નામધ્રુવોદય પ્રકૃતિઓના સયોગી ગુણસ્થાનકના ચરમ સમય સુધીના જીવો સ્વામી છે. ઉપઘાતના શરીરસ્થ સયોગી સુધીના જીવો સ્વામી છે. બાદરલોભનો ઉદય ૯મા ગુણસ્થાનક સુધી જ હોવાથી તેના ઉદયવાળા ૯માં ગુણસ્થાનક સુધીના તેમજ સૂ૦ કિટ્ટી રૂ૫ લોભના સમયાધિક આવલિકા શેષ હોય ત્યાં સુધીના સૂક્ષ્મસંપરાય વર્તી જીવો જ ઉદીરક છે. ત્રસત્રિક, સ્થાવરત્રિક, ચાર ગતિ, પાંચ જાતિ, ચાર આયુષ્ય, ત્રણ દર્શનમોહનીય અને ત્રણ વેદ આ પચ્ચીસ પ્રવૃતિઓની તે તે નામવાળા વિગ્રહગતિમાં તેમજ અયોગી વિનાના ભવસ્થ યથાસંભવ સઘળા જીવો અને ચાર આનુપૂર્વીના તે તે નામવાળા વિગ્રહગતિમાં વર્તતાં જીવો ઉદીરણાના સ્વામી છે. પરંતુ ત્યારે આયુષ્યમાં ચરમાવલિકા સિવાયના સમજવાં. જેમ - ત્રસો ત્રસનામકર્મના, સાધારણનામકર્મના ઉદયવાળા સાધારણનામકર્મના, દેવો દેવગતિનામકર્મ અને દેવાયુષ્યના, પંચેન્દ્રિયો પંચેન્દ્રિયજાતિનામકર્મના, ઉપશમ સમ્યકત્વ પામતાં પ્રથમ સ્થિતિની ચરમાવલિકા સિવાયના મિથ્યાદૃષ્ટિઓ મિથ્યાત્વમોહનીયના, મિશ્રદૃષ્ટિઓ મિશ્રમોહનીયના, ક્ષાયિક સમ્યત્વ પામતાં ચરમાવલિકા સિવાયના ક્ષયોપશમ સમ્યગ્દષ્ટિઓ સમ્યત્વમોહનીયના, સ્ત્રીવેદોદયવાળા સ્ત્રીવેદના અને વિગ્રહગતિમાં વર્તમાન નારકો નરકાનુપૂર્વીના ઉદીરકો છે.-એમ સર્વત્ર સમજવું. આહારકશરીરી, વૈક્રિયલબ્ધિસંપન્ન વૈક્રિયશરીરી - મનુષ્યો અને તિર્યંચો, દેવો અને નારકો સિવાયના એકેન્દ્રિયો, વિકસેન્દ્રિયો, પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યો દારિકશરીર, ઔદારિકબંધન ચતુષ્ક અને ઔદારિક સંઘાતન આ છ પ્રકૃતિઓના તેમજ એકેન્દ્રિયોને અંગોપાંગનો ઉદય ન હોવાથી શેષ બેઇન્દ્રિય વગેરે જે ઔદારિકષકના ઉદીરકો છે તેજ દારિક અંગોપાંગના ઉદીરકો છે. ઉત્પત્તિસ્થાનને પ્રાપ્ત થયેલા દેવો, નારકો, વૈક્રિયલબ્ધિસંપન્ન વૈક્રિયશરીરી-મનુષ્યો, તેમજ પંચેન્દ્રિય તિર્યંચો અને બાદર પર્યાપ્ત વાયુકાય, વૈક્રિયષકના અને બાદર પર્યાપ્ત વાયુકાયને ઉપાંગનો ઉદય ન હોવાથી તે સિવાય ઉપરના સઘળા જીવો વૈક્રિય અંગોપાંગના ઉદીરકો છે. આહારકલબ્ધિસંપન્ન ચૌદપૂર્વધર પ્રમત્ત મુનિઓ જ્યારે આહારકશરીર બનાવે ત્યારે આહારકસપ્તકના ઉદીરકો છે. જો કે આહારક શરીરવાળા કોઇક મુનિઓ અપ્રમત્ત ગુણઠાણે જાય છે, ત્યારે અપ્રમત્ત ગુણસ્થાનકે પણ તેઓનો ઉદય હોવાથી ઉદીરણા કરે છે, પરંતુ તેવા જીવો કવચિત્ હોવાથી અથવા તો અન્ય કોઈ કારણથી તેની વિરક્ષા કરી નથી એમ લાગે છે. | સર્વ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય શરીર પર્યાપ્તિએ ઉદયમાં વર્તતાં ‘હસ્થા’ =શરીરનામના ઉદયમાં વર્તતાં ૬ સંસ્થાન અને ૬ સંઘયણના ઉદીરક હોય છે, અહીં જેનો ઉદય હોય તેની જ ઉદીરણા પ્રવર્તે છે. ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થનાર ચરમશરીરી આત્માઓને વજઋષભનારાચ સંઘયણનો જ ઉદય હોવાથી તેઓ પ્રથમ સંઘયણના જ ઉદીરકો છે. અને પ્રથમ ત્રણ સંઘયણવાળા ઉપશમશ્રેણિ કરતાં હોવાથી ઉપશમશ્રેણિમાં યથાસંભવ પ્રથમ ત્રણ સંઘયણના ઉદીરકો હોય છે. વૈક્રિય તથા આહારકશરીરીને સંઘયણનો ઉદય ન હોવાથી તેઓ તેમજ એકેન્દ્રિયો તથા નારકોને સંઘયણનો ઉદય ન હોવાથી કોઇપણ સંઘયણના ઉદીરક નથી. શેષ સર્વે વિકસેન્દ્રિયો, લબ્ધિ અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચો તથા મનુષ્યો સેવાર્ત સંઘયણના જ ઉદીરકો છે. પણ અન્ય સંઘયણોનો ઉદય ન હોવાથી ઉદીરણા કરતાં નથી. દેવો, આહારકશરીરી, અને યુગલિકો સમચતુરસ્ત્ર સંસ્થાનની જ ઉદીરણા કરે. સર્વે એકેન્દ્રિયો વિકસેન્દ્રિયો, લબ્ધિ અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચો તથા મનુષ્યો અને નારકોને હુડક સંસ્થાનનો જ ઉદય હોવાથી તેઓ હંડક સંસ્થાનની જ ઉદીરણા કરે છે. નરકાદિ જીવો ભવાન્તરાલ ગતિમાં વર્તતાં જીવો નરકાનુપૂર્વી આદિ-૪ આનુપૂર્વીના ઉદીરક જાણવાં, શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત સર્વ જીવો પરાઘાતનામકર્મના ઉદીરક હોય છે. શરીર પર્યાપ્તિએ પર્યાપ્તા આતપનામકર્મના ઉદયવાળા ખર બાદર પૃથ્વીકાય જીવો આતપનામકર્મના ઉદીરકો છે. શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત લબ્ધિ પર્યાપ્ત બાદર પૃથ્વીકાય, અપૂકાય, પ્રત્યેક તથા સાધારણ-વનસ્પતિકાય. વિકલેન્દ્રિયો, પંચેન્દ્રિય તિર્યંચો, વૈક્રિય તથા આહારકશરીરી મુનિઓ અને ઉત્તરવૈક્રિય શરીરધારી દેવોને ઉદ્યોતનો ઉદય સંભવે છે પણ અન્યને નહીં, તેથી આ જીવો જ્યારે ઉદ્યોતના ઉદયમાં વર્તતાં હોય ત્યારે ઉદ્યોતના ઉદીરકો હોય છે. તથા પ્રત્યેકનામના અને સાધારણનામકર્મના આહાર પર્યાપ્તવાળા શરીરસ્થ પ્રત્યેક શરીરી અને સાધારણ શરીરી સર્વ જીવ ઉદીરક છે. For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ કર્મપ્રકૃતિ ભાગ-૨ ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તા વિકસેન્દ્રિયો, પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યોને યથાસંભવ બન્ને સ્વરોનો ઉદય હોવાથી તેઓ યથાસંભવ બન્ને સ્વરોના, દેવો તથા યુગલિકો સુસ્વરના જ ઉદયવાળા હોવાથી સુસ્વરના અને નારકો દુઃસ્વરના ઉદીરકો છે. તેમજ શરીર પર્યાપ્તિએ પર્યાપ્તા પંચેન્દ્રિય તિર્યંચો તથા મનુષ્યોને યથાસંભવ બન્ને વિહાયોગતિઓનો ઉદય હોવાથી તેઓ યથાસંભવ બને વિહાયોગતિના, સર્વે દેવો તથા યુગલિકો શુભવિહાયોગતિના જ ઉદયવાળા હોવાથી શુભ વિહાયોગતિના અને વિકલેન્દ્રિયો તથા નારકો અશુભવિહાયોગતિના જ ઉદયવાળા હોવાથી અશુભવિહાયોગતિના ઉદીર કો હોય છે. લબ્ધિ અપર્યાપ્ત જીવોને નામકર્મના માત્ર પ્રથમના બે જ ઉદયસ્થાનો હોવાથી તેઓને સ્વર તથા વિહાયોગતિઓનો ઉદય ન હોવાથી આ ચારમાંથી કોઇપણ પ્રકૃતિની ઉદીરણા થતી નથી. સયોગી ગુણસ્થાનકે જ્યાં સુધી સ્વરનો રોધ ન કરે ત્યાં સુધી જ બન્ને સ્વરોની ઉદીરણા થાય છે. તેમાં ગુણસ્થાનકે શ્વાસોશ્વાસનો નિરોધ ન કરે ત્યાં સુધીના શ્વાસોશ્વાસ પર્યાપ્તિએ પર્યાપ્તા સઘળા સંસારી જીવો શ્વાસોશ્વાસ નામકર્મના ઉદીરક છે. લબ્ધિપર્યાપ્ત બાદર પૃથ્વીકાય, અપૂકાય, પ્રત્યેક તથા સાધારણ વનસ્પતિકાય તેમજ લબ્ધિ પર્યાપ્ત વિકસેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય તથા દેવોને યશકીર્તિ અને અયશકીર્તિ એ બન્નેના ઉદયનો સંભવ હોવાથી યથાસંભવ તે જીવો બન્નેના ઉદીરકો છે. અને સૂક્ષ્મ એકેન્દ્રિયો તેઉકાય, વાયુકાય, લબ્ધિ અપર્યાપ્તા એકેન્દ્રિયો, વિકલેન્દ્રિયો, પંચેન્દ્રિય તિર્યંચો, મનુષ્યો અને નારકોને અયશકીર્તિનો જ ઉદય હોવાથી આ સઘળા જીવો અયશકીર્તિના જ ઉદીરકો છે. લબ્ધિ પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચો, મનુષ્યો અને દેવોને આ ચારેય પ્રકૃતિઓના ઉદયનો સંભવ હોવાથી આ જીવો યથાસંભવ ચારે પ્રકૃતિઓના ઉદીરકો છે. અને એકેન્દ્રિયો, વિકસેન્દ્રિયો, નારકો, લબ્ધિ અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્યો દર્ભાગ્ય અને અનાદેયના જ ઉદયવાળા હોવાથી આ બે પ્રકૃતિઓના જ ઉદીરકો છે. દેશવિરતિ અને સર્વવિરતિધર મનુષ્યો, ઉચ્ચકુલમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો અને સઘળા દેવો ઉચ્ચગોત્રના જ ઉદયવાળા હોવાથી ઉચ્ચગોત્રના ઉદીરકો છે. અને શેષ નીચકુલમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો, નારકો અને સઘળા.તિર્યંચોને નીચગોત્રનો જ ઉદય હોવાથી તેઓ નીચગોત્રની જ ઉદીરણા કરે છે. તેમાં ગુણસ્થાનકવર્તી તીર્થકર ભગવંતો તીર્થંકરનામકર્મના ઉદીરક છે. ચૌદમાં ગુણસ્થાનકે ઉદય હોવા છતાં યોગના અભાવે તેઓશ્રી કોઇપણ કર્મની ઉદીરણા કરતા નથી. શરીર પર્યાપ્તિના પછીના સમયથી ઇન્દ્રિય પર્યાપ્તિની સમાપ્તિ સુધી - ઉદય હોવા છતાં ઉદીરણા ન હોવાથી ઇન્દ્રિય પર્યાપ્તિ સમાપ્ત થાય તે પછીના સમયથી બારમાં ગુણસ્થાનકની એક આવલિકા શેષ હોય ત્યાં સુધીના જીવો પંચસંગ્રહ, કર્મસ્તવ આદિ ગ્રંથના મતે નિદ્રા અને પ્રચલાના યથાસંભવ ઉદીરકો છે. પરંતુ કર્મપ્રતિકાર વગેરે કેટલાક આચાર્ય મહારાજ સાહેબના મતે ક્ષપક અને ક્ષીણમોહ ગુણસ્થાનકે નિદ્રા અને પ્રચલાનો ઉદય ન હોવાથી ઇન્દ્રિય પર્યાપ્તિની સમાપ્તિની પછીના સમયથી યથાસંભવ ઉપશાંતમોહ ગુણસ્થાનક સુધીના જીવો ઉદીરક છે. દેવો, નારકો, યુગલિકો, વૈક્રિયશરીરી અને આહારકશરીરીને છોડી પ્રમત્તગુણસ્થાનક સુધીના ઇન્દ્રિય પર્યાપ્તિએ પર્યાપ્તા સઘળા જીવોને થીણદ્વિત્રિકના ઉદયનો સંભવ હોવાથી આ સઘળા જીવો યથાસંભવ ઉદયપ્રાપ્ત થીણદ્વિત્રિકના ઉદીરકો છે. . સાતા-અસાતા વેદનીયના ઉદયવાળા છઠ્ઠા ગુણસ્થાનક સુધીના જીવો અનુક્રમે સાતા અને અસાતાના ઉદીરકો હોય છે. અપ્રમત્તાદિ ગુણસ્થાનકોમાં યથાસંભવ બન્ને વેદનીયનો ઉદય હોવા છતાં આ બે પ્રકૃતિઓની ઉદીરણાને યોગ્ય સંલિસ્ટ અધ્યવસાયોનો અભાવ હોવાથી ઉદીરણા થતી નથી. અનંતાનુબંધિ કષાયના પ્રથમના બે ગુણસ્થાનક સુધીના, અપ્રત્યાખ્યાનીય કષાયના ચોથા ગુણસ્થાનક સુધીના, પ્રત્યાખ્યાનીય કષાયના પાંચમા ગુણસ્થાનક સુધીના, સંજવલનત્રિકના નવમાં ગુણસ્થાનકના ક્રમશ: બીજા, ત્રીજા અને ચોથાભાગ સુધીના જીવો ઉદીરણાના સ્વામી છે. પરંતુ આ બધી પ્રવૃતિઓ અધ્રુવોદયી હોવાથી જ્યારે જે જે પ્રકૃતિનો ઉદય હોય ત્યારે જ તે તે પ્રકૃતિની ઉદીરણા થાય છે એમ સમજવું. હાસ્યષર્કના પણ આઠમા ગુણસ્થાનક સુધીના જીવો જ્યારે જે જે પ્રકૃતિના ઉદયવાળા હોય ત્યારે તે તે પ્રકૃતિના ઉદીરક હોય છે. દેવોને ઉત્પત્તિના પ્રથમ અંતર્મુહૂર્ત સુધી હાસ્ય, રતિ અને સાતવેદનીયનો જ ઉદય હોવાથી તેઓ ત્રણ પ્રકૃતિઓના જ અને નારકોને ઉત્પત્તિના પ્રથમ અંતર્મુહૂર્ત સુધી અરતિ, શોક અને અસાતાનો જ ઉદય હોવાથી તેઓ આ ત્રણ પ્રકૃતિઓના જ ઉદીરકો હોય છે. અને પ્રથમ અંતર્મુહૂર્ત પછી પરાવર્તનનો સંભવ હોવાથી દેવો અને નારકો યથાસંભવ ઉદય પ્રાપ્ત છે તે પ્રકૃતિઓના ઉદીરકો હોય છે. દેવો સામાન્યથી મોટાભાગે ભવપર્યત હાસ્ય, રતિ અને સાતાના ઉદીરકો હોય છે. પરંતુ માત્સર્યાદિ દોષોની પ્રાપ્તિ, પ્રિયનો વિયોગ અને ચ્યવન વગેરે કેટલાક પ્રસંગોમાં કેટલીકવાર વચ્ચે વચ્ચે અરતિ, શોક અને અસાતાનો ઉદય થવાથી તે સમયે આ ત્રણ પ્રકૃતિઓના ઉદીરકો હોય છે, એ જ પ્રમાણે નારકો સામાન્યથી મોટાભાગે ભવપર્યત અરતિ, શોક અને અસાતાના For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાકરણ - સારસંગ્રહ ૧૨૯ જ ઉદીરકો હોય છે પરંતુ તીર્થંકર - પરમાત્માઓના ચ્યવનકલ્યાણક વગેરે પ્રસંગોમાં જ હાસ્ય, રતિ અને સાતાનો ઉદય થવાથી તે સમયે આ ત્રણ પ્રકૃતિઓના ઉદીરકો હોય છે, પરંતુ અલ્પ આયુષ્યવાળા કેટલાક નારકોને ભવપર્વત તીર્થકર પરમાત્માના કલ્યાણકોનો પ્રસંગ જ પ્રાપ્ત થતો ન હોવાથી તેઓ અરતિ, શોક અને અસાતાના જ ઉદીરકો હોય છે. (૫-૬) ઉદીરણાસ્થાન અને તેના સ્વામિત્વ :- કોઈપણ વિવક્ષિત કર્મની બે અથવા તેથી વધારે પ્રકૃતિઓની એકી સાથે ઉદીરણા થાય તે પ્રકૃતિસ્થાન ઉદીરણા કહેવાય છે. અને જે જે કર્મમાં એવા જેટલાં જેટલાં ઉદીરણાના પ્રકૃતિસ્થાનો હોય તેટલાં તેટલાં ઉદીરણા પ્રકૃતિસ્થાનો કહેવાય છે. જ્ઞાનાવરણીય અને અંતરાયકર્મમાં પાંચ પ્રકૃતિઓનું એક જ ઉદયસ્થાન હોવાથી ઉદીરણાસ્થાન પણ એક-એક છે. અને બારમા ગુણસ્થાનક સુધીના જીવો તેના સ્વામી છે. દર્શનાવરણીય કર્મમાં ચાર અને પાંચ પ્રકૃતિ સ્વરૂપ ઉદયસ્થાન બે હોવાથી ઉદીરણાસ્થાનો પણ બે છે. બારમાગુણસ્થાનક સુધીના જીવો તેના સ્વામી છે. મોહનીયકર્મમાં ત્રણ વિના એકથી દસ સુધીના નવ ઉદયસ્થાનો હોવાથી નવ ઉદીરણાસ્થાનો છે. અને જે જીવો જે જે ઉદયસ્થાનના સ્વામી છે તેઓજ તે તે ઉદીરણાસ્થાનના સ્વામી છે. આ નવ ઉદીરણાસ્થાનોના ૯૭૬ ભાંગા થાય છે. નામકર્મમાં નવનું અને આઠનું ઉદયસ્થાન ચૌદમાં ગુણસ્થાનકે હોવાથી યોગના અભાવે ઉદીરણાનો પણ અભાવ હોવાથી આ બે સ્થાનો છોડી શેષ જે દસ ઉદયસ્થાનો છે તે જ દસ ઉદીરણાસ્થાનો છે. અને જે જીવો જે જે ઉદયસ્થાનના સ્વામી છે તેઓ તે જ ઉદીરણાસ્થાનના સ્વામી છે. આ ૧૦ ઉદયસ્થાનોના સ્વમતે ૩૯૬૧ ભાંગા અને અન્યમતે ૭૭૮૯ ભાંગા થાય છે. ગોત્રકર્મની એક પ્રકૃતિના તેરમા ગુણસ્થાનક સુધીના, વેદનીય અને આયુષ્યકર્મની એક પ્રકૃતિના છઠ્ઠા ગુણસ્થાનક સુધીના, અને ભોગવતા દરેક આયુષ્યની પોતપોતાના ભવની ઉપાજ્ય આવલિકા સુધીના પ્રમત્ત જીવો એક પ્રકૃતિની ઉદીરણાના સ્વામી છે. ઇતિ ૧લી પ્રકૃતિ-ઉદીરણા સમાપ્ત -: અથ ૨જી સ્થિતિ-ઉદીરણા :-) આમાં લક્ષણ, ભેદ, સાદ્યાદિ અદ્ધાચ્છેદ અને સ્વામિત્વ એમ પાંચ અધિકારો છે. (૧) લક્ષણ :- બંધ સમયે થયેલ નિષેક રચના પ્રમાણે અબાધાકાળ વ્યતીત થયા પછી સ્વાભાવિક રીતે જે કર્મ ઉદયમાં આવે છે તે સ્વાભાવિક ઉદય અથવા સંપ્રાપ્તોદય કહેવાય છે, અને ઉદયાવલિકાની ઉપરના સત્તાગત કોઈપણ સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકોને જે વીર્ય વિશેષથી ખેંચીને અર્થાતુ બંધ સમયે નિયત થયેલ નિષેકના કાળને ઘટાડીને તે સંપ્રાપ્તોદય. કર્મની ઉદયાવલિકામાંના સ્થિતિસ્થાનોમાં બંધ સમયે, જે દલિકો ગોઠવાયેલ છે તેની સાથે ભોગવવા યોગ્ય કરવા તે સ્થિતિ ઉદીરણા કહેવાય છે. જો કે સ્થિતિરૂપ કાળની ઉદીરણા થતી નથી પરંતુ તે તે સ્થિતિસ્થાનમાં રહેલ દલિકોની ઉદીરણા થાય છે. તેથી નિષેક સમયે નક્કી થયેલ કાળની અપેક્ષાએ ઘણાં જ ઓછા કાળમાં ઉદયમાં લવાય છે. તેથી દલિકોની ઉદીરણા હોવા છતાં ઉપચારથી સ્થિતિ ઉદીરણા કહેવામાં આવે છે. તેનું બીજું નામ અસંપ્રાપ્તોદય છે. (૨) ભેદ :- ઉદયબંધોસ્કૃષ્ટા પ્રકૃતિઓની બે આવલિકા ન્યૂન સઘળી સ્થિતિઓ ઉદીરણાને યોગ્ય છે. કારણ કે મતિજ્ઞાનાવરણીયાદિ ઉદયબંધોસ્કૃષ્ટા પ્રકૃતિઓની બંધાવલિકા વીત્યા બાદ તુરત જ ઉદયાવલકિાની ઉપર જેટલી સ્થિતિઓ સત્તામાં હોય તે દરેક સ્થિતિસ્થાનોની ઉદીરણા થાય છે. એટલે તે દરેક સ્થિતિસ્થાનોમાંના અમુક દલિકોને ઉદયાવલિકામાં રહેલ દલિકોની સાથે ભોગવવા યોગ્ય કરે છે. તેથી મતિજ્ઞાનાવરણીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય ત્યારે બંધાવલિકા અને ઉદયાવલિકા એમ બે આવલિકા ન્યૂન ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિની ઉદીરણા થાય છે, અને તેની નીચેના સ્થિતિસ્થાનોની પણ તેની અપેક્ષાએ સમયાધિક બે આવલિકા ન્યૂન ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉદીરણા થાય છે, તેથી પણ નીચેના સ્થિતિસ્થાનની ઉદીરણા થાય ત્યારે તેની અપેક્ષાએ બે સમયાધિક બે આવલિકા ન્યૂન ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ ઉદીરણા થાય છે. એમ એક એક સમય ન્યૂન કરતાં ઉદયાવલિકાની ઉપરના પ્રથમ સ્થિતિસ્થાનની Jain Education Interational For Personal & Private Use Only www ainelibrary.org Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩) કર્મપ્રકૃતિ ભાગ-૨ ઉદીરણા થાય ત્યારે એક સમય પ્રમાણ સ્થિતિની ઉદીરણા થાય છે. તેથી બે આવલિકા ન્યૂન ત્રીસ કોડાકોડી સાગરોપમના તેટલાં સ્થિતિ ઉદીરણાના ભેદો હોય છે. એમ જે જે ઉદયબંધોત્કૃષ્ટ પ્રકૃતિઓનો જેટલો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ છે. તેમાંથી બે આવલિકા ન્યૂન કરી જેટલાં સમયો રહે તેટલાં તે તે પ્રકૃતિઓના સ્થિતિ ઉદીરણાના ભેદો થાય છે. તેથી પાંચ જ્ઞાનાવરણીય, ચાર દર્શનાવરણીય, પાંચ અંતરાય અને અસતાવેદનીય આ પંદરના બે આવલિકા ન્યૂન ત્રીસ કોડાકોડી સાગરોપમ સમયપ્રમાણ, મિથ્યાત્વમોહનીયના બે આવલિકા ન્યૂન સીત્તેર કોડાકોડી સાગરોપમના સમયપ્રમાણ, સોળ કષાયના બે આવલિકા ન્યૂન ચાલીસ કોડાકોડી સાગરોપમના સમય પ્રમાણ, અને પંચન્દ્રિયજાતિ, વૈક્રિયસપ્તક, તૈજસ-કાશ્મણસપ્તક, હુડકસંસ્થાન, વર્ણાદિ-૨૦, અશુભ વિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ અગુરુલઘુ, નિર્માણ, ઉદ્યોત, ઉપઘાત, ત્રસચતુષ્ક અસ્થિરષર્ક અને નીચગોત્ર આ ચોપ્પન પ્રકૃતિઓના બે આવલિકા ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમના સમય પ્રમાણ સ્થિતિ ઉદીરણાના ભેદો છે. ઉદયસંક્રમોત્કૃષ્ટા પ્રકૃતિઓની પોતપોતાના મૂળકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાથી એક આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા હોય છે. તેમાંથી સંક્રમ આવલિકા અને ઉદયાવલિકા એમ બે આવલિકા ન્યૂન સઘળી સ્થિતિઓની ઉદીરણા થતી હોવાથી પોતાના મૂળકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાથી ત્રણ આવલિકા ન્યૂન સઘળા સ્થિતિસ્થાનોની ઉદીરણા થાય છે. તેથી સાતાવેદનીયના ત્રણ આવલિકા ન્યૂન ત્રીસ કોડાકોડી સાગરોપમના સમય પ્રમાણ, મનુષ્યગતિ, સ્થિરષદ્ધ, શુભવિહાયોગતિ, પ્રથમના પાંચ સંધયણ તથા પાંચ સંસ્થાન, અને ઉચ્ચગોત્ર આ ઓગણીસ પ્રવૃતિઓના ત્રણ આવલિકા ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમના સમય પ્રમાણ અને નવ નોકષાયના ત્રણ આવલિકા ચૂન ચાલીસ કોડાકોડી સાગરોપમના સમય પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણાના ભેદો છે. જો કે સમ્યકત્વમોહનીય પણ ઉદયસંક્રમોત્કૃષ્ટા છે, પરંતુ તેની ઉદીરણા ચોથાથી સાતમા ગુણઠાણા સુધી જ થાય છે. અને મિથ્યાત્વનો બંધ પ્રથમ ગુણઠાણે જ હોય છે. તેમજ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અતિસંલિષ્ટ પરિણામે થતો હોવાથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી અંતર્મુહૂર્ત પછી જ સમ્યકત્વ પામી શકે છે. માટે પ્રથમ ગુણઠાણે મિથ્યાત્વનો સીત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિબંધ કરી અંતર્મુહૂર્ત પછી સમ્યકત્વ પામે તે જ સમયે અંતર્મુહૂર્ત ન્યૂન મિથ્યાત્વની સ્થિતિમાંથી ઉદયાવલિકાની ઉપરની સ્થિતિઓમાં રહેલ દલિકોને સમ્યકત્વ મોહનીયની ઉદયાવલિકાની ઉપર સંક્રમાવે છે. માટે સમ્યકત્વ મોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા અંતર્મુહૂર્ત ન્યૂન સીત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ હોય છે. અને તેમાંથી પણ સંક્રમાવલિકા અને ઉદયાવલિકા સંકલ કરણને અયોગ્ય હોવાથી બે આવલિકા અધિક અંતર્મુહૂર્ત ન્યૂન સીત્તેર કોડાકોડી સાગરોપમના સમયપ્રમાણ સમ્યકત્વમોહનીયના સ્થિતિ ઉદીરણના ભેદો છે.... આયુષ્યચતુષ્ક ઉદયબંધોસ્કૃષ્ટાદિ ચાર સંજ્ઞાઓથી રહિત છે. પણ દેવાયુ અને નરકાયુના ઉદયાવલિકા ન્યૂન તેત્રીસ સાગરોપમના સમય પ્રમાણ અને મનુષ્યાય તથા તિર્યંચ આયુષ્યના ઉદયાવલિકા ન્યૂન ત્રણ પલ્યોપમના સમય પ્રમાણ સ્થિતિ ઉદીરણાના ભેદો છે. મિશ્રમોહનીય, આહારકસપ્તક અને જિનનામ વિના શેષ અનુદયસંક્રમોત્કૃષ્ટા મનુષ્યાનુપૂર્વી, દેવદ્ધિક, વિકલત્રિક અને સૂક્ષ્મત્રિક આ નવ પ્રકૃતિઓના તેમજ અનુદય બંધોસ્કૃષ્ટા નરકદ્ધિકાદિ વીસ પ્રકૃતિઓના અંતર્મુહૂર્ત ધૂન પોતપોતાના મૂળકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાના સમય પ્રમાણ સ્થિતિઓ ઉદીરણાને યોગ્ય હોવાથી અનુદયસંક્રમોત્કૃષ્ટા નવ અને નરકદ્ધિક, તિર્યચકિક, ઔદારિકસપ્તક, સેવાર્તસંહનન, એકેન્દ્રિય, સ્થાવર અને આતપ આ પંદર અનુદ બંધુત્કૃષ્ટા મળી કુલ ચોવીસ પ્રકતિઓના અંતર્મુહૂર્ત ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમના સમય પ્રમાણ અને નિદ્રાચિકના અંતર્મુહૂર્ત ન્યૂન ત્રીસ કોડાકોડી સાગરોપમના સમય પ્રમાણ સ્થિતિ ઉદીરણાના ભેદો છે. પ્રથમ ગુણસ્થાનકે મિથ્યાત્વનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી અંતર્મુહૂર્ત પછી સમ્યકત્વ પામી અંતર્મુહૂર્ત ન્યૂન મિથ્યાત્વને મિશ્ર તથા સમ્યકત્વમોહનીયમાં સંક્રમાવે છે. ઓછામાં ઓછા અંતર્મુહૂર્ત કાળ સુધી ચોથા ગુણઠાણે રહી જીવ પછી મિશ્ર ગુણઠાણે જાય ત્યારે એક અંતર્મુહૂર્ત મિથ્યાત્વ ગુણસ્થાનકનો અને એક અંતર્મુહૂર્ત ચોથા ગુણઠાણનો વ્યતીત થઈ જાય છે. માટે મિશ્ર ગુણસ્થાનકે બે અંતર્મુહૂર્ણ ન્યૂન સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ મિશ્રમોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા હોય છે. અને તેમાં પણ ઉદયાવલિકા સંકલ કરણને અયોગ્ય હોવાથી તેની પણ ઉદીરણા થતી નથી માટે આવલિકા અધિક બે અંતર્મુહૂર્ત ન્યૂન સિત્તેર કોડાકોડી સાગરોપમના સમય પ્રમાણ મિશ્રમોહનીયના સ્થિતિ-ઉદીરણાના ભેદો છે. For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાકરણ - સારસંગ્રહ ૧૩૧ આહારકસપ્તકની અન્ય પ્રકૃતિઓના સંક્રમથી જેટલી અંત:કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય છે. તેમાંથી અંતર્મુહૂર્ત ન્યૂન અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિઓ ઉદીરણાને યોગ્ય છે. વળી તીર્થકર નામકર્મનો ઉદય તેરમા ગુણસ્થાનકેથી થાય છે. અને ત્યાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા હોય છે. તેથી ઉદયાવલિકા ન્યૂન પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિઓ ઉદીરણાને યોગ્ય હોય છે. (૩) સાદ્યાદિ :-(૧) મૂળકર્મ-આશ્રયી :- વેદનીય અને આયુષ્યના જઘન્ય સ્થિત્યાદિ ચારે ભેદો સાદિ અને અધ્રુવ એમ બે-બે પ્રકારે હોવાથી કુલ સોળ, મોહનીયની અજઘન્ય સ્થિતિ ઉદીરણા ચારપ્રકારે અને શેષ જઘન્ય સ્થિત્યાદિ ત્રણ સાદિ-અધવ એમ બે-બે પ્રકારે હોવાથી કુલ દસ, શેષ જ્ઞાનાવરણીય વિગેરે પાંચ કર્મની અજઘન્ય સ્થિતિ ઉદીરણા સાદિ વિના ૩ પ્રકારે અને શેષ જઘન્ય સ્થિત્યાદિ ત્રણ સાદિ અને અધ્રુવ એમ બે-બે પ્રકારે હોવાથી એક-એક કર્મના નવ-નવ ભેદ થવાથી પિસ્તાલીસ એમ આઠેય મૂળકર્મ આશ્રયી સ્થિતિ ઉદીરણાના ૭૧ ભાંગા થાય છે. એકેન્દ્રિયની સમાન જઘન્ય સ્થિતિસત્તાવાળા જીવને વેદનીયકર્મની જઘન્ય સ્થિતિ ઉદીરણા અને તેથી અધિક સત્તાવાળાને અજઘન્ય સ્થિતિ ઉદીરણા થાય છે. માટે જઘન્ય અને અજઘન્ય એ બન્ને વારાફરતી થતી હોવાથી સાદિ અને અધ્રુવ છે. આયુષ્યકર્મની પોતપોતાના ભવની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે જઘન્ય અને ભવની સમયાધિક ચરમ આવલિકા વિના શેષ સઘળા કાળમાં અજઘન્ય સ્થિતિ ઉદીરણા થાય છે, માટે આ બન્ને પણ સાદિ અને અધ્રુવ છે. તેમજ ઉત્કૃષ્ટ આયુષ્યવાળા જીવને ભવના પ્રથમ સમયે ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા અને ભવની ચરમ આવલિકા વિના શેષ સર્વકાળે અનુત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા થાય છે. માટે આ બન્ને પણ સાદિ અને અધ્રુવ છે. - શ્રેણિમાં દસમાં ગુણસ્થાનકની સમયાધિક આવલિકા શેષ હોય ત્યારે સંવલન લોભની અપેક્ષાએ મોહનીયકર્મની એક સમય જઘન્ય સ્થિતિ ઉદીરણા હોય છે, માટે તે સાદિ અને અધ્રુવ એમ બે પ્રકારે છે. અને તે સિવાયના કાળમાં જ્યારે મોહનીયની ઉદીરણા થાય છે, ત્યારે તેની અજઘન્ય સ્થિતિ ઉદીરણા હોય છે, અગિયારમા ગુણસ્થાનકે મોહનીયકર્મની ઉદીરણા હોતી નથી. ત્યાંથી પડે ત્યારે અજઘન્ય સ્થિતિ ઉદીરણા શરૂ થાય છે. માટે સાદિ, આ ગુણસ્થાનક નહીં પામેલા જીવોને આશ્રયી અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્ય જીવોને અંત થવાનો હોવાથી અધ્રુવ છે. જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાય આ ત્રણ કર્મની બારમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે, નામ તથા ગોત્ર આ બે કર્મની સયોગી ગુણસ્થાનકના ચરમ સમયે એક જ સમયે જઘન્ય સ્થિતિ ઉદીરણા થાય છે. માટે સાદિ અને અધ્રુવ એમ બે પ્રકારે હોય છે. અને શેષ સર્વકાળે અજઘન્ય સ્થિતિ ઉદીરણા હોય છે. પણ તેથી શરૂઆત ન હોવાથી અનાદિ, અભવ્યોને અંત ન થવાથી ધ્રુવ અને ભવ્યોને અંત થવાનો હોવાથી અધ્રુવ એમ તે ત્રણ પ્રકારે હોય છે આયુષ્ય સિવાય સાતે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તાવાળા જીવોને ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા અને અનુત્કૃષ્ટ સ્થિતિસત્તાવાળા જીવોને અનુષ્ટ સ્થિતિ ઉદીરણા હોય છે. સંસારી આત્માઓને ઉત્કૃષ્ટ અને અનુષ્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા પણ અનેકવાર થાય છે. માટે તે બન્ને સાદિ અને અધ્રુવ એમ બે - બે પ્રકારે છે. માત્ર વેદનીયકર્મની ઉદીરણા છઠ્ઠા ગુણસ્થાનક સુધી જ થાય છે. આટલી વિશેષતા છે. (૨) ઉત્તર પ્રકતિઓ આશ્રયી :- મિથ્યાત્વમોહનીયની અજઘન્ય સ્થિતિ ઉદીરણા ચાર પ્રકારે અને શેષ જઘન્ય નિર્માણ સ્થિત્યાદિ ત્રણ પ્રકારની ઉદીરણા બન્ને પ્રકારે હોવાથી કુલ દસ, પાંચ જ્ઞાનાવરણીય, ચાર દર્શનાવરણીય, પાંચ અંતરાય, વર્ણાદિવસ, તૈજસકાર્મણસપ્તક, અગુરુલઘુ, નિર્માણ સ્થિર-અસ્થિર, શુભ અને અશુભ આ સુડતાલીસ ધ્રુવોદયી પ્રકૃતિઓની અજઘન્ય સ્થિતિ ઉદીરણા સાદિ વિના ત્રણ પ્રકારે અને શેષ જઘન્ય સ્થિત્યાદિ ત્રણ પ્રકારની ઉદીરણા સાદિ-અધ્રુવ એમ બન્ને પ્રકારે હોવાથી એક એકના નવ નવ એમ કુલ ચારસો ત્રેવીસ (૪૨૩) અને બાકીની એકસો દસ અધૂવોદયી પ્રકૃતિઓના ચારેય વિકલ્પો સાદિ અધ્રુવ એમ બન્ને પ્રકારે હોવાથી એક-એકના આઠ આઠ, એમ કુલ આઠસો એસી. એ રીતે ઉત્તરપ્રકૃતિઓ આશ્રયી કુલ એક હજાર ત્રણસો તેર-(૧૩૧૩) ભાંગા થાય છે. ' ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરનારને મિથ્યાત્વની પ્રથમસ્થિતિની સમયાધિક આવલિકા બાકી રહે ત્યારે એક જ સમય મિથ્યાત્વની જઘન્ય સ્થિતિ ઉદીરણા થાય છે. માટે સાદિ અને અધ્રુવ બે પ્રકારે હોય છે. તે સિવાયના સર્વકાળે પ્રથમ For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ કર્મપ્રકૃતિ ભાગ-૨ ગુણસ્થાનકે મિથ્યાત્વની અજઘન્ય સ્થિતિ ઉદીરણા હોય છે. પરંતુ ઉપરના ગુણસ્થાનકોમાં હોતી નથી. માટે ઉપરના ગુણસ્થાનકેથી પડી પ્રથમ ગુણસ્થાનકે આવે ત્યારે મિથ્યાત્વની અજધન્ય સ્થિતિ ઉદીરણા શરૂ થતી હોવાથી તેની સાદિ ઉપરના ગુણસ્થાનકે નહીં ગયેલા જીવોને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ એમ ચાર પ્રકારે હોય છે. પાંચ જ્ઞાનાવરણીય, ચાર દર્શનાવરણીય અને પાંચ અંતરાય એ ચૌદ પ્રકૃતિઓની બારમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે અને વર્ણાદિ શેષ તેત્રીસ ધ્રુવોદયી પ્રકૃતિઓની સયોગીના ચરમ સમયે એક જ સમય જઘન્ય સ્થિતિ ઉદીરણા થતી હોવાથી સાદિ અને અધ્રુવ એમ બે પ્રકારે છે. તે સિવાય આ પ્રકૃતિઓની જ્યારે ઉદીરણા હોય છે ત્યારે અજઘન્ય સ્થિતિ ઉદીરણા થાય છે. બારમા તથા તેરમા ગુણસ્થાનકેથી જીવને પડવાનો અભાવ હોવાથી તેની સાદિ થતી નથી. માટે અનાદિ, અભવ્ય આશ્રયી ધ્રુવ અને ભવ્યો આશ્રયી અધ્રુવ એમ તે ત્રણ પ્રકારે છે. આ અડતાલીસ ધ્રુવોદયી પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાવાળા જીવોને અમુક નિયતકાળ સુધી ઉત્કૃષ્ટ તથા અનુત્કૃષ્ટ સ્થિતિસત્તાવાળા જીવોને અનુત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા હોય છે. ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ સ્થિતિસત્તા સંસારી જીવોને વારંવાર થતી હોવાથી ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા પણ વારંવાર થાય છે. તેથી તે બન્ને સાદિ અને અધવ એમ બબ્બે પ્રકારે હોય છે. બાકીના એકસોદસ પ્રકતિઓ અધૂવોદયી હોવાથી તેની ઉદીરણા પણ અચોક્કસ હોય છે. તેથી તેઓની જઘન્ય વિગેરે ચારે પ્રકારની સ્થિતિ ઉદીરણા સાદિ અને અધ્રુવ એમ બન્ને પ્રકારે હોય છે. ૪-૫ અદ્ધાચ્છેદ તથા સ્વામિત્વ:- જેટલી સ્થિતિઓ ઉદીરણાને અયોગ્ય હોય તેટલો અદ્ધાચ્છેદ કહેવાય. અને ઉત્કૃષ્ટ કે જઘન્ય સ્થિતિની જે જીવો ઉદીરણા કરે તે જીવો ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ ઉદીરણાના સ્વામી હોય છે. સંક્રમણકરણમાં જે જે પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિસંક્રમના સ્વામી કહ્યાં છે. અને જેટલી સ્થિતિઓ સંક્રમને અયોગ્ય કહીં છે, તે જ પ્રમાણે અહીં સ્થિતિ ઉદીરણામાં પણ તે તે પ્રકૃતિના તે તે જીવો ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ ઉદીરણાના સ્વામી હોય છે. તેમજ તેટલી સ્થિતિઓ ઉદીરણાને અયોગ્ય હોય છે. અને તે જ અદ્ધાચ્છેદ કહેવાય છે. અમુક પ્રકૃતિઓમાં જે વિશેષતા છે, તે હવે પછી બતાવવામાં આવશે. મતિજ્ઞાનાવરણીય વગેરે ૮૬ ઉદયબંધોસ્કૃષ્ટા પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી બંધાવલિકા પછી ઉદયાવલિકાની ઉપરની બધી સ્થિતિઓની ઉદીરણા કરે છે, માટે બે આવલિકા અદ્ધાચ્છેદ કહેવાય અને ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાવાળા તે તે પ્રકૃતિના ઉદયવાળા જીવો ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણાના સ્વામી છે. પ્રથમ ગુણસ્થાનકે અતિસંફિલષ્ટ પરિણામે મિથ્યાત્વમોહનીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી અંતર્મુહૂર્ત પછી ત્રણ કરણ કર્યા વિના જે જીવ સમ્યક્ત પામે તે જીવ સમ્યક્ત પ્રાપ્તિના પ્રથમ સમયથી અંતર્મુહૂર્ત ન્યૂન ઉદયાવલિકા ઉપરની મિથ્યાત્વની સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિને સમ્યત્વમોહનીય તથા મિશ્રમોહનીયમાં ઉદયાવલિકા ઉપર સંક્રમાવે છે. તે સમયે આ બન્ને પ્રકૃતિઓની અંતર્મુહૂર્ત ન્યૂન સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય છે. અને ચતુર્થ ગુણસ્થાનકે જ સંક્રમાવલિકા વીત્યા પછી ઉદયાવલિકા ઉપરની સમ્યકત્વમોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા કરે છે. માટે સમ્યકત્વમોહનીયનો બે આવલિકા અધિક અંતર્મુહૂર્ત પ્રમાણ અદ્ધાચ્છેદ અને ચતુર્થ ગુણસ્થાનકવાળો જીવ તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણાનો સ્વામી છે. તે જ આત્મા ઓછામાં ઓછા પણ અંતર્મુહૂર્ત પ્રમાણ ચતુર્થ ગુણસ્થાનકે રહીને તૃતીય ગુણસ્થાનકે જાય છે. અને ત્યાં જઇ ઉદયાવલિકા ઉપરની મિશ્રમોહનીયની સઘળી સ્થિતિની ઉદીરણા કરે છે. માટે મિશ્રમોહનીયનો આવલિકા અધિક બે અંતર્મુહૂર્ત અદ્ધાચ્છેદ અને ઉપર બતાવેલ તૃતીય ગુણસ્થાનકવાળો આત્મા તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણાનો સ્વામી છે. સમ્યકત્વમોહનીય, સાતાવેદનીય, મનુષ્યગતિ, સ્થિરષદ્ધ, શુભવિહાયોગતિ, પ્રથમના પાંચ સંઘયણ તથા પ્રથમના પાંચ સંસ્થાન, ઉચ્ચગોત્ર અને નવ નોકષાય આ ત્રીસ પ્રકૃતિઓ ઉદયસંક્રમોત્કૃષ્ટા છે તેમાં સમ્યકત્વમોહનીય ઉપર આવી ગયેલ હોવાથી તે વિના શેષ ઓગણત્રીસ પ્રવૃતિઓનો ત્રણ આવલિકા અદ્ધાચ્છેદ અને બે આવલિકા ન્યુન પોતપોતાના મૂળકર્મ જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાવાળા જીવો પોત-પોતાના ઉદયમાં વર્તતાં ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણાના સ્વામી છે. કારણ કે આ બધી પ્રવૃતિઓનો પોત-પોતાનો મૂળકર્મ જેટલો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થતો નથી. પરંતુ પોત-પોતાની પ્રતિપક્ષ પ્રકૃતિઓના સંક્રમથી ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય છે. For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાકરણ - સારસંગ્રહ ૧૩૩ દા.ત. સાતાવેદનીયની પ્રતિપક્ષ અસાતા વેદનીયનો ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી તુરત જ સાતવેદનીયનો બંધ શરૂ કરે ત્યારે બંધાતી એવી સાતાવેદનીયમાં અસાતાની બંધાવલિકા વ્યતીત થયા બાદ તુરત જ ઉદયાવલિકા ઉપરની એટલે બે આવલિકા ન્યૂન ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ અસતાવેદનીયને સાતવેદનીયમાં ઉદયાવલિકા ઉપર સંક્રમાવે છે. તેથી તે જ સમયે સાતાવેદનીયની આવલિકા ન્યૂન ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય છે. પરંતુ સંક્રમાવલિકામાં કોઇ કરણ લાગતું ન હોવાતી સંક્રમાવલિકા વીત્યા પછી તે સઘળી સ્થિતિ ઉદીરણાને યોગ્ય થાય છે. પરંતુ ઉદયાવલિકા પણ સકલ કરણને અયોગ્ય હોવાથી તેમાં ઉદીરણા થતી નથી. માટે સંક્રમાવલિકા અને ઉદયાવલિકા તેમજ એક આવલિકા સત્તામાં પ્રથમથી જ ઓછી છે તેથી કુલ ત્રણ આવલિકાનો અદ્ધાચ્છેદ થાય છે. અને સાતવેદનીયના ઉદયવર્તી બે આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તાવાળા જીવોને ઉત્કૃષ્ટ-સ્થિતિ ઉદીરણા થાય છે. માટે તે જીવો તેના સ્વામી કહેવાય છે. એજ પ્રમાણે ઉચ્ચગોત્રના પ્રતિપક્ષ નીચગોત્રનો વીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી તુરત જ ઉચ્ચગોત્રનો બંધ શરૂ કરે ત્યારે બંધાતા એવા ઉચ્ચગોત્રમાં નીચગોત્રની બંધાવલિકા વ્યતીત થયા પછી ઉદયાવલિકા ઉપરના અર્થાત્ બે આવલિકા ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ નીચગોત્રને ઉચ્ચગોત્રમાં ઉદયાવલિકા ઉપર સંક્રમાવે છે. તેથી તે સમયે આવલિકા ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉચ્ચગોત્રની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય છે. અને સંક્રમાવલિકામાં કોઇપણ કરણ લાગતું ન હોવાથી સંક્રમાવલિકા વ્યતીત થયા બાદ ઉદીરણા શરૂ થાય છે. પરંતુ ઉદયાવલિકા પણ સકલ કરણને અયોગ્ય હોવાથી તેના દલિકોની ઉદીરણા થતી નથી માટે ત્રણ આવલિકા અદ્ધાચ્છેદ અને બે આવલિકા ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉચ્ચગોત્રની સત્તાવાળા ઉચ્ચગોત્રના ઉદયવર્તી જીવો ઉચ્ચગોત્રની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણાના સ્વામી છે. એ જ પ્રમાણે શેષ સત્તાવીસ પ્રકૃતિઓ માટે પણ સમજવું, પરંતુ તે તે પ્રકૃતિના ઉદયવાળા જીવો જ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણાના સ્વામી છે, એ ખાસ યાદ રાખવું. મનુષ્યાનુપૂર્વી વિગેરે અનુદયસક્રમોત્કૃષ્ટા અઢાર અને અનુદયબંધોસ્કૃષ્ટા નરકદ્ધિક વિગેરે વીસ મળી કુલ આડત્રીસ પ્રકૃતિઓમાં અંતર્મુહૂર્ત પ્રમાણ અદ્ધાચ્છેદ અને અંતર્મુહૂર્ત ન્યૂન પોત-પોતાની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાવાળા તેમજ તે તે કર્મના ઉદયના પ્રથમ સમયે વર્તતાં જીવો ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણાના સ્વામી છે, આહારકસપ્તકનો અપ્રમત્તગુણસ્થાનકે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે અને તે વખતે નામકર્મની અન્ય પ્રવૃતિઓની આહારકસપ્તકના બંધ કરતા ઘણી વધારે અર્થાત્ સંખ્યાતગુણી સ્થિતિસત્તા હોય છે. અને તે પ્રકૃતિઓને આહારકસપ્તકમાં સંક્રમાવી તેને ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તા પ્રમાણ કરી અંતર્મુહૂર્ત પછી પ્રમત્ત ગુણસ્થાનકે આવી આહારકશરીરને બનાવતાં પ્રથમ સમયે આહારકસપ્તકની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા કરે છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થયા બાદ અંતમુહૂર્ત પછી જ આહારક શરીર બનાવે છે. તેથી અંતર્મુહૂર્ત પ્રમાણ અદ્ધાશ્કેદ હોય છે. તેરમા ગુણસ્થાનકના પ્રથમ સમયે વધારેમાં વધારે જેટલી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસત્તા હોઈ શકે તેટલી સ્થિતિસત્તાવાળા તીર્થંકર પરમાત્મા ઉદયાવલિકા ઉપરની સઘળી સ્થિતિની ઉદીરણા કરે ત્યારે આવલિકા પ્રમાણ અદ્ધાચ્છેદ અને આવલિકા ન્યૂન પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ તીર્થંકર નામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા હોય મનુષ્યાનુપૂર્વી, દેવદ્ધિક, વિકલત્રિક અને સૂક્ષ્મત્રિક આ નવ પ્રકતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા પોત-પોતાનો ઉદય ન હોય ત્યારે તેની પોત-પોતાની પ્રતિપક્ષભૂત નરકાનુપૂર્વી, નરકદ્વિક, પંચેન્દ્રિયજાતિ બાદરત્રિક અથવા નામકર્મની કોઈપણ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી બંધાતી એવી મનુષ્યાનુપૂર્વી વિગેરેમાં બંધાવલિકા વીતી છે જેની એવી ઉદયાવલિકા ઉપરની નરકાનુપૂર્વી વિગેરે પ્રકૃતિઓને બંધાતી એવી મનુષ્યાનુપૂર્વી વિગેરેમાં ઉદયાવલિકા ઉપર સંક્રમાવી મનુષ્યાનુપૂર્વ વિગેરે નવે પ્રકૃતિઓની આવલિકા ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા કરે છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા કર્યા પછી તથાસ્વભાવે જ મધ્યમ પરિણામે અંતર્મુહૂર્ણકાળ ત્યાં જ રહી મરણ પામી મનુષ્યાનુપૂર્વી વિગેરે પ્રકૃતિઓના ઉદયને કરે છે. તે વખતે ઉદયાવલિકા ઉપરની મનુષ્યાનુપૂર્વી વિગેરે સ્થિતિઓની ઉદીરણા કરે છે. માટે આવલિકા અધિક અંતર્મુહૂર્ત પ્રમાણ અદ્ધાશ્કેદ હોય છે. પરંતુ અપેક્ષાએ તે આવલિકાને જુદી ન ગણતાં અંતર્મુહૂર્ત પ્રમાણ અદ્ધાચ્છેદ બતાવેલ છે અને આવલિકા અધિક અંતર્મુહૂર્ત ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાવાળા વિગ્રહગતિમાં વર્તમાન મનુષ્યાનુપૂર્વીના મનુષ્યો, દેવદ્વિકના દેવો, વિકલત્રિકના વિકસેન્દ્રિયો અને સૂક્ષ્મત્રિકના ક્રમશઃ સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ જીવો પોતાના ઉદયના પ્રથમ સમયે ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણાના સ્વામી છે. For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ કર્મપ્રકૃતિ ભાગ-૨ કોઈપણ કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અતિસંફિલષ્ટ પરિણામે જ થાય છે તેથી અતિસંલિષ્ટ પરિણામે ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ કરી તથાસ્વભાવે જ મધ્યમ પરિણામવાળો થઈ અંતર્મુહૂર્ત પ્રમાણ ત્યાં જ રહી પછી મારીને આત્મા અન્ય ગતિમાં જાય છે. તેથી અતિસંલિષ્ટ પરિણામે મનુષ્યો અથવા તિર્યંચો કૃષ્ણ લેશ્યામાં વર્તતા નરકટ્રિકનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી અંતર્મુહૂર્ત પ્રમાણ મધ્યમ પરિણામમાં રહી મરણ પામી કૃષ્ણ વેશ્યાવાળી નીચેની ત્રણ નરકમૃથ્વીમાં ઉત્પન્ન થનારા નારકો ઉદયાવલિકા ઉપરની નરકદ્વિકની સઘળી સ્થિતિઓની ઉદીરણા કરે છે. તેથી ધૂમપ્રભા વિગેરે ત્રણ પૃથ્વીના નારકો નરકદ્ધિકની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણાના સ્વામી છે અને આવલિકાની વિવક્ષા ન કરતાં અંતર્મુહૂર્ત પ્રમાણ અદ્ધાશ્કેદ હોય એજ પ્રમાણે અતિસંફિલષ્ટ પરિણામે ઇશાન સુધીના દેવો એકેન્દ્રિય, સ્થાવર અને આતપનામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી અંતર્મુહૂર્ત પછી કાળ કરી એકેન્દ્રિયમાં ઉત્પન્ન થઈ પ્રથમ સમયે ઉદયાવલિકા ઉપરની સ્થિતિ ઉદીરણા કરે ત્યારે એકેન્દ્રિય જીવો એકેન્દ્રિય તથા સ્થાવરનામકર્મના અને શરીરપર્યાપ્તિએ પર્યાપ્ત એવા ખપૃથ્વીકાય જીવો આતપનામકર્મના ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણાના સ્વામી હોય છે અને યથાસંભવ નાના મોટા અંતર્મુહૂર્ત પ્રમાણ અદ્ધાચ્છેદ હોય છે. ' એજ રીતે નારકો અથવા સહસાર સુધીના દેવો અતિસંલિષ્ટ પરિણામે ઔદારિકસપ્તક તિર્યંચદ્ધિક અને સેવા સંઘયણ આ દસ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી અંતર્મુહૂર્ત ત્યાં જ રહી મરણ પામી યથાસંભવ તિર્યંચ કે મનુષ્યભવમાં ઉદય પ્રાપ્ત આ દસે પ્રકૃતિઓની ઉદયાવલિકા ઉપરની સઘળી સ્થિતિઓની ઉદીરણા કરે ત્યારે ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણાના સ્વામી હોય છે અને અંતર્મુહૂર્ત પ્રમાણ અદ્ધાશ્કેદ હોય છે. અતિસંફિલષ્ટ પરિણામે નિદ્રાપંચકનો ઉદય જ ન હોવાથી નિદ્રાના અનુદયવાળા જીવો તેનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી અંતર્મુહૂર્ત પ્રમાણ મધ્યમ પરિણામમાં રહ્યા પછી જ નિદ્રાના ઉદયવાળા થાય છે. તેથી ઉદયપ્રાપ્ત તે તે નિદ્રાની ઉદયાવલિકા ઉપરની સઘળી સ્થિતિની ઉદીરણા કરે ત્યારે અંતર્મુહૂર્ત પ્રમાણ અદ્ધાચ્છેદ અને તે તે નિદ્રાના ઉદયવાળા તે તે નિદ્રાના ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણાના સ્વામી હોય છે. જઘન્યસ્થિતિ ઉદીરણાના સ્વામી :- એકેન્દ્રિયમાં ઓછામાં ઓછી જેટલી સ્થિતિસત્તા હોઈ શકે તે એકેન્દ્રિય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસત્તા કહેવાય અને તે એ કેન્દ્રિયના જઘન્ય સ્થિતિબંધથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અધિક હોય છે. તેટલી જઘન્ય સ્થિતિસત્તાવાળો એકેન્દ્રિય અનંતાનુબંધિ આદિ બાર કષાય, ભય, જુગુપ્સા, નિદ્રાદિ-૫ આતપ અને ઉદ્યોત આ એકવીસ પ્રકૃતિઓનો પોતાની જઘન્ય સ્થિતિસત્તાની સમાન અગર તેનાથી કંઇક અધિક નવીન બંધ કરતો બંધાવલિકાના ચરમ સમયે પોતપોતાના ઉદયવાળો જઘન્ય સ્થિતિ ઉદીરણાનો સ્વામી છે. કારણ કે બેઇન્દ્રિયાદિ અન્ય જીવોને સ્થિતિસત્તા વધારે હોય છે. તેથી એકેન્દ્રિયોને જઘન્ય સ્થિતિ ઉદીરણા ઘટે છે. ત્યાં અનંતાનુબંધિ આદિ બાર કષાયની બે આવલિકા ચૂન ચાર સપ્તમાંશ સાગરોપમ, ભય, જુગુપ્સા, આતપ અને ઉદ્યોતની બે આવલિકા ન્યૂન બે સપ્તમાંશ સાગરોપમ અને નિદ્રાપંચકની બે આવલિકા ન્યૂન ત્રણ સપ્તમાંશ સાગરોપમ જઘન્ય સ્થિતિ ઉદીરણા હોય છે. પરંતુ આ ગ્રંથના મતે જઘન્ય સ્થિતિબંધ પૂર્ણ ૪/૭ સાગરોપમ વગેરે હોવાથી ઉદીરણામાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક સમજવો. એજ રીતે હવે પછી પણ જઘન્ય સ્થિતિ ઉદીરણાના પ્રમાણમાં સર્વત્ર એ પ્રમાણે સમજવું. જઘન્ય સ્થિતિસત્તાવાળો એકેન્દ્રિય બેઇન્દ્રિયાદિ ચાર જાતિ, ત્રસ, બાદર અને પ્રત્યેકનામકર્મને મોટા અંતર્મુહુકાળ સુધી બાંધી પછી એકેન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ અને સાધારણનામકર્મનો બંધ શરૂ કરે ત્યારે પોતપોતાની બંધાવલિકાના ચરમ સમયે ઉદયપ્રાપ્ત આ ચારે પ્રકૃતિઓના જઘન્ય સ્થિતિ ઉદીરણાનો સ્વામી છે. જ્યાં પ્રતિપક્ષ પ્રકૃતિઓ બંધ યોગ્ય હોય ત્યાં તે તે પ્રકૃતિઓ અંતર્મુહૂર્ણકાળથી વધારે બંધાતી નથી અને વિવક્ષિત એકેન્દ્રિય જાતિ વગેરેનો બંધ શરૂ થયા પછી પૂર્વે બંધાયેલી બેઇન્દ્રિયાદિ જાતિઓનો તેમાં સંક્રમ શરૂ થાય છે. તેથી એકેન્દ્રિયાદિ જાતિઓની બંધાવલિકા પૂર્ણ થતાંની સાથે જ સંક્રમ્સમાણ બેઇન્દ્રિયાદિ જાતિઓની સંક્રમાવલિકા પણ પૂર્ણ થાય છે. માટે બંધાવલિકા પછીના પ્રથમ સમયે બંધાયેલી એકેન્દ્રિયાદિ જાતિઓની બંધાવલિકા અને પ્રથમ સમયે સંક્રમેલ બેઇન્દ્રિયાદિ જાતિઓની સંક્રમાવલિકા પૂર્ણ થવાથી તેની પણ ઉદીરણા થાય છે. તેથી બંધાવલિકાના ચરમ સમયે પૂર્વગત સત્તામાંથી અન્ય પ્રવૃતિઓના બંધકાળ પ્રમાણ અંતર્મુહૂર્ત અને બધ્યમાન પ્રકૃતિની આવલિકા પ્રમાણ સ્થિતિઓ સત્તામાંથી ઓછી થઈ જાય છે. માટે આવલિકાના ચરમ સમયે આ ચારે પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિ ઉદીરણા કરે છે. ત્યાં એકેન્દ્રિય જાતિની બે આવલિકા અધિક ચાર અંતર્મુહૂર્ત ન્યૂન અને શેષ ત્રણ પ્રકૃતિઓની બે આવલિકા અધિક અંતર્મુહૂર્ત ન્યૂન બે સપ્તમાંશ સાગરોપમ પ્રમાણ જઘન્ય સ્થિતિ ઉદીરણા હોય છે. For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાકરણ - સારસંગ્રહ ૧૩૫ જઘન્ય સત્તાવાળો એ કેન્દ્રિય વિકલેન્દ્રિયમાં આવી પ્રથમ સમયથી ઉદય વિનાની શેષ ચાર જાતિઓનો વારાફરતી મોટા મોટા અંતર્મુહૂર્તકાળ સુધી બંધ કરી ઉદય પ્રાપ્ત બેઇન્દ્રિયાદિ જાતિનો બંધ શરૂ કરે ત્યારે તેની બંધાવલિકાના ચરમ સમયે ઉદયપ્રાપ્ત બેઇન્દ્રિયજાતિની જઘન્ય સ્થિતિ ઉદીરણા કરે છે. અને તેઓની જઘન્ય સ્થિતિ ઉદીરણા બે આવલિકા અધિક ચાર અંતર્મુહૂર્ત ન્યૂન બે સપ્તમાંશ સાગરોપમ પ્રમાણ હોય છે. જઘન્ય સત્તાવાળો એકેન્દ્રિય સંજ્ઞિ પંચેન્દ્રિય તિર્યંચમાં આવી પ્રથમ સમયથી ઉદયપ્રાપ્ત સિવાયની તેની પ્રતિપક્ષ જેટલી પ્રકૃતિઓ હોય તે દરેકને મોટા મોટા અંતર્મુહૂર્ણકાળ સુધી બાંધી પછી ઉદયપ્રાપ્ત પ્રકૃતિઓનો બંધ શરૂ કરે ત્યારે તે તે ઉદયપ્રાપ્ત પ્રકૃતિઓની બંધાવલિકાના ચરમ સમયે દુર્ભાગ્ય, અનાદેઢિક, નીચગોત્ર, તિર્યંચદ્વિક, પ્રથમ સિવાયના પાંચ સંઘયણ, મનુષ્યાનુપૂર્વી, અપર્યાપ્તનામકર્મ, હાસ્ય, રતિ, અરતિ, શોક અને બે વેદનીય આ ઓગણીસ પ્રવૃતિઓની જઘન્ય સ્થિતિ ઉદીરણા કરે છે. માત્ર મનુષ્યાનુપૂર્વી તથા તિર્યંચાનુપૂર્વીનો ઉદય વિગ્રહગતિમાં જ હોવાથી આ બે પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિ ઉદીરણા એકેન્દ્રિયમાંથી આવેલ ક્રમશઃ મનુષ્ય અને સંજ્ઞિ પંચેન્દ્રિય તિર્યંચને વિગ્રહગતિમાં ત્રીજે સમયે જઘન્ય સ્થિતિ ઉદીરણા હોય છે. ત્યાં દૌર્ભાગ્ય, અનાદેઢિક, તિર્યંચગતિ, નીચગોત્ર, અપર્યાપ્તનામ, હાસ્ય, રતિ, અરતિ, અને શોક આ દસની બે આવલિકા અધિક અંતર્મુહુર્ત ધૂન બે સપ્તમાંશ સાગરોપમ પ્રમાણ, બીજા વિગેરે પાંચ સંઘયણની બે આવલિકા અધિક પાંચ અંતર્મુહૂર્ત ન્યૂન બે સપ્તમાંશ સાગરોપમ પ્રમાણ, બે વેદનીયની બે આવલિકા અધિક અંતર્મુહૂર્ત ન્યૂન ત્રણ સપ્તમાંશ સાગરોપમ પ્રમાણ અને મનુષ્ય તથા તિર્યંચાનુપૂર્વીની આવલિકા ન્યૂન બે સપ્તમાંશ સાગરોપમ પ્રમાણ જઘન્ય સ્થિતિ ઉદીરણા હોય છે. દીર્ઘ આયુષ્યવાળો અસંજ્ઞિ પંચેન્દ્રિય સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત થતાંની સાથે જ દેવદ્ધિક, નરકદ્ધિક અને વૈક્રિય અંગોપાંગ આ પાંચ પ્રકૃતિઓનો ઓછામાં ઓછો પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ ન્યૂન બે હજાર સપ્તમાંશ સાગરોપમ પ્રમાણ સ્થિતિબંધ કરી શકે છે, તેટલો સ્થિતિબંધ કરી પછી પોતાનું આયુષ્ય પૂર્ણ કરી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ આયુષ્યવાળા દેવ અને નરકમાં જાય તેવા જીવને વિગ્રહગતિમાં ત્રીજા સમયે ક્રમશઃ દેવ અને નરકાનુપૂર્વની તેમજ પોતાના આયુષ્યના અંત્ય સમયે ક્રમશઃ દેવ તથા નરકગતિની અને બંનેમાં વૈક્રિય અંગોપાંગનામકર્મની જઘન્ય સ્થિતિ ઉદીરણા થાય છે તેથી તે તે જીવો તેના સ્વામી છે. ત્યાં દેવ તથા નરકાનુપૂર્વીની સાધિક પલ્યોપમના અસંખ્યાતમા ભાગ ન્યૂન બે હજાર સપ્તમાંશ સાગરોપમ પ્રમાણ, દેવગતિ, નરકગતિ અને વૈક્રિય અંગોપાંગની સાધિક પલ્યોપમના બે અસંખ્યાત ભાગ ન્યૂન બે હજાર સપ્તમાંશ સાગરોપમ પ્રમાણ જઘન્ય સ્થિતિ ઉદીરણા થાય છે. જ્યારે જે પ્રકૃતિઓનું અંતરકરણ કરે છે ત્યારે તે પ્રકૃતિઓની પહેલી અને બીજી એમ બે સ્થિતિ થાય છે. માટે અંતરકરણ કર્યા પછી ત્યાં પહેલી સ્થિતિની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે મિથ્યાત્વની મિથ્યાદૃષ્ટિ, સમ્યકત્વમોહનીયની ઉપશમશ્રેણિ માટે ઉપશમ સમ્યકત્વ પામતાં પ્રથમ સ્થિતિની સમયાધિક આવલિકા શેષ અથવા ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરતાં સમયાધિક આવલિકા શેષ ક્ષયોપશમ સમ્યકત્વી ચોથાથી સાતમાં ગુણસ્થાનકવર્તી, સંજ્વલનત્રિક અને ત્રણ વેદની નવમા ગુણસ્થાનકવર્તી અને સંજ્વલન લોભની દસમા ગુણસ્થાનકવર્તી જીવ જધન્ય સ્થિતિ ઉદીરણાનો સ્વામી હોય છે. અને સમય પ્રમાણ જઘન્ય સ્થિતિ ઉદીરણા હોય છે. ટીકામાં સમ્યકત્વમોહનીય અને સંજ્વલનલોભની બંને શ્રેણિમાં અને બાકીની પ્રવૃતિઓની ક્ષપકશ્રેણિમાં જઘન્ય સ્થિતિ ઉદીરણા હોય એમ બતાવેલ છે. પરંતુ બન્ને શ્રેણિઓમાં સંભવી શકે છે. પછી તો કેવલી ગમ્ય. જે પ્રકૃતિઓનો એકેન્દ્રિયમાં બંધ હોય તે પ્રકૃતિઓની એકેન્દ્રિયમાં જઘન્ય સ્થિતિસત્તા પણ એકેન્દ્રિયના જઘન્ય સ્થિતિબંધથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક જ હોય છે, પણ તેથી ઓછી હોતી નથી, પરંતુ જે પ્રકૃતિઓનો એકેન્દ્રિયમાં બંધ નથી અને ઉદ્વલના થાય છે, તે પ્રકૃતિઓની ઉર્વલના કરતી વખતે જઘન્ય સ્થિતિસત્તા તેથી પણ ઓછી હોય છે. છતાં ઉદ્દલના કરતી વખતે એકેન્દ્રિયના જઘન્ય બંધ સમાન જઘન્ય સ્થિતિસત્તાથી ઓછી સત્તા થયા પછી તે પ્રકૃતિઓ ઉદયમાં આવવા યોગ્ય રહેતી નથી પરંતુ સંપૂર્ણ ક્ષય થઈ જાય છે. તેથી મિશ્રમોહનીયની ઉદ્વલના કરતાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ ન્યૂન એક સાગરોપમ પ્રમાણ તેની સત્તા રહે તેવા એકેન્દ્રિયો સંજ્ઞિપંચેન્દ્રિયમાં આવી જ્યારે મિશ્ર ગુણઠાણું પામે ત્યારે તેઓ મિશ્ર ગુણસ્થાનકના ચરમ સમયે મિશ્રમોહનીયની કંઇક અધિક પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ ન્યૂન એક સાગરોપમ પ્રમાણ જઘન્ય સ્થિતિ ઉદીરણાના સ્વામી છે. For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ કર્મપ્રકૃતિ ભાગ-૨ ઉર્વલના કરતા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ ન્યૂન બે સપ્તામાંશ સાગરોપમ પ્રમાણ વૈક્રિયષકની સત્તાવાળા પર્યાપ્ત બાદર વાયુકાય વારંવાર વૈક્રિય શરીર બનાવી અંતિમ વૈક્રિય શરીર બનાવે ત્યારે તેના ઉદયના ચરમ સમયે કંઈક અધિક પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ ન્યૂન બે સપ્તમાંશ સાગરોપમ પ્રમાણ વૈક્રિય પર્કના જઘન્ય સ્થિતિ ઉદીરણાના સ્વામી છે. ચારવાર મોહનીયકર્મનો સર્વોપશમ કરી ત્યારબાદ ક્ષાયિક સમ્યકત્વ પામી સર્વાર્થસિદ્ધ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય અને ત્યાંથી કાળ કરી પૂર્વક્રોડ વર્ષના આયુષ્યવાળા મનુષ્યમાં ઉત્પન્ન થઈ આઠ વરસની ઉમરે સંયમનો સ્વીકાર કરી અલ્પ આયુષ્ય બાકી રહે છતે આહારકશરીર બનાવે તેવા મુનિઓ આહારકના ઉદયના ચરમ સમયે આહારકસપ્તકના જઘન્ય સ્થિતિ ઉદીરણાના સ્વામી છે. તેનું પ્રમાણ યથાસંભવ અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ હોય છે. મોહનીયનો ઉપશમ કરતાં તેમજ ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરતાં સ્થિતિઘાતાદિકથી તેમજ સવાર્થસિદ્ધ વિમાનમાં ઘણી અપવર્નના થવાથી નામકર્મની પ્રકૃતિઓની સ્થિતિસત્તા ઘણી ઓછી થઈ જાય છે. માટે મનુષ્યભવમાં સંયમ સ્વીકાર્યા પછી આહારકના બંધ વખતે નામકર્મની અન્યપ્રકૃતિઓની સ્થિતિસત્તા ઘણી જ ઓછી હોવાથી સંક્રમ દ્વારા પણ આહારકની સ્થિતિસત્તા ઘણી વધતી નથી, તેથી ચારવાર મોહનો ઉપશમ, ક્ષાયિક સમ્યકત્વની પ્રાપ્તિ વિગેરે કહેલ છે. બારમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી રહે ત્યારે પાંચ જ્ઞાનાવરણીય, ચાર દર્શનાવરણ અને પાંચ અંતરાય આ ચૌદ પ્રકૃતિઓની ઉદયાવલિકા ઉપરની એક સમય પ્રમાણ સ્થિતિની ઉદીરણા થાય છે, ત્યારે જઘન્ય સ્થિતિ ઉદીરણાના સ્વામી હોય છે અને તેરમા ગુણસ્થાનકના ચરમ સમયવર્તી જીવો મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિકસપ્તક, તૈજસકામણસપ્તક, પ્રથમ સંઘયણ, છ સંસ્થાન, વર્ણાદિવસ, બે વિહાયોગતિ, આતપ તથા ઉદ્યોત વિના છ પ્રત્યેક પ્રકૃતિઓ, ત્રશદસક, અસ્થિર, અશુભ દુઃસ્વર અને ઉચ્ચગોત્ર આ પાંસઠ પ્રકૃતિઓના અંતર્મુહૂર્ણ સ્થિતિ પ્રમાણ જઘન્ય સ્થિતિ ઉદીરણાના સ્વામી છે. પરંતુ ઉચ્છવાસ અને બે સ્વરના યોગનિરોધ કરતી વખતે પોતપોતાના ઉદયના ચરમ સમયે જઘન્ય સ્થિતિ ઉદીરણાના સ્વામી છે. આટલી વિશેષતા છે. પોતપોતાના આયુષ્યની સમયાધિક આવલિકા બાકી રહે ત્યારે તે તે જીવો એક સમય પ્રમાણ તે તે આયુષ્યની જઘન્ય સ્થિતિ ઉદીરણાના સ્વામી છે. ઈતિ રજી સ્થિતિ-ઉદીરણા સમાપ્ત (- અથ ૩જી અનુભાગ ઉદીરણા :-) અહીં સંજ્ઞા, શુભાશુભ, વિપાક, હેતુ, સાદાદિ અને સ્વામિપણું આ છ અધિકારો છે. તેમાં પ્રથમ ચાર બાબતો બંધ તથા ઉદય આશ્રયી પંચસંગ્રહ પ્રથમ ભાગના ત્રીજા દ્વારમાં જે પ્રમાણે કહેલ છે તે પ્રમાણે અહીં પણ સમજવું, છતાં સામાન્યથી આ પ્રમાણે છે. (૧) સંજ્ઞા :- સ્થાન અને ઘાતિ આશ્રયી સંજ્ઞા બે પ્રકારે છે, તેમાં પણ સ્થાન સંજ્ઞા એક સ્થાનક વિગેરે ચાર પ્રકારે અને તિ સંજ્ઞા સર્વઘાતિ આદિ ત્રણ પ્રકારે છે. હવે આ ચાર બાબતોમાં બંધ કરતાં અહીં ઘણી વિશેષતા છે તે બતાવવામાં આવે છે. પુરુષવેદ, ચક્ષુ-અચક્ષુદર્શનાવરણ અને પાંચ અંતરાય આ આઠ પ્રકૃતિઓના રસ બંધ આશ્રયી ચાર સ્થાનક વિગેરે ચાર પ્રકારનો છે પરંતુ તથાસ્વભાવે જ ઉદીરણામાં ઉત્કૃષ્ટથી દ્વિસ્થાનક અને જઘન્ય અથવા મધ્યમથી એકસ્થાનક અને દ્વિસ્થાનક જ રસ હોય છે. સ્ત્રીવેદનો બંધ આશ્રયી દ્વિસ્થાનક આદિ ત્રણ પ્રકારનો રસ હોવા છતાં ઉદીરણામાં ઉત્કૃષ્ટથી દ્વિસ્થાનક અને જઘન્ય તથા મધ્યમથી એકસ્થાનક અને ક્રિસ્થાનક જ હોય છે. સમ્યકત્વમોહનીયનો બંધ છે જ નહીં પરંતુ ઉદીરણામાં તેનો ઉત્કૃષ્ટથી દ્વિસ્થાનક અને જઘન્ય તથા મધ્યમથી એકસ્થાનક અને ક્રિસ્થાનક રસ હોય છે. મન:પર્યવજ્ઞાનાવરણનો બંધ આશ્રયી એકસ્થાનક આદિ ચાર પ્રકારનો રસ હોવા છતાં ઉદીરણામાં ઉત્કૃષ્ટથી ચારસ્થાનક અને મધ્યમથી ચતુઃસ્થાનક, ત્રિસ્થાનક અને ક્રિસ્થાનક તથા જઘન્યથી દ્વિસ્થાનક જ રસ હોય છે. નપુંસકવેદનો બંધ આશ્રયી ક્રિસ્થાનક વિગેરે ત્રણ પ્રકારનો રસ હોવા છતાં ઉદીરણા આશ્રયી ઉત્કૃષ્ટથી ચારસ્થાનક અને મધ્યમથી ચારસ્થાનક આદિ ચારેય પ્રકારનો અને જઘન્યથી એકસ્થાનક રસ હોય છે. નપુંસકવેદનો એક સ્થાનક રસ For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાકરણ - સારસંગ્રહ ૧૩૭ : ન બંધાવા છતાં તેના ક્ષય વખતે ક્રિસ્થાનક વિગેરે રસનો ઘાત થવાથી સત્તામાં એક સ્થાનક રસ હોય છે માટે એક સ્થાનકરસની ઉદીરણા હોય છે. ચાર સંજ્વલન કષાય, ત્રણ જ્ઞાનાવરણ અને અવધિદર્શનાવરણનો જેમ બંધમાં એકસ્થાનક આદિ ચાર પ્રકારનો રસ છે તેમ ઉદીરણામાં પણ છે. હાસ્યષદ્ધનો જેમ બંધમાં દ્વિસ્થાનક આદિ ત્રણ પ્રકારનો રસ છે તેમ ઉદીરણામાં પણ ત્રણ પ્રકારનો હોય છે.... અચક્ષદર્શનાવરણ, સમ્યકત્વમોહનીય અને પાંચ અંતરાયનો ઉદીરણામાં હંમેશા તથાસ્વભાવે દેશધાતિ જ રસ હોય છે. અને બાકીની બધી દેશઘાતિ પ્રકૃતિઓનો ઉદીરણામાં સર્વઘાતિ અને દેશાતિ એમ બન્ને પ્રકારનો રસ હોય છે. અનંતાનુબંધિ આદિ બાર કષાય, નિદ્રાપંચક, મિથ્યાત્વમોહનીય, કેવલજ્ઞાનાવરણ અને કેવલદર્શનાવરણનો રસ બંધની જેમ ઉદીરણામાં પણ સર્વાતિ અને દ્વિસ્થાનક આદિ ત્રણ પ્રકારે હોય છે. મિશ્રમોહનીયનો બંધ નથી પરંતુ ઉદીરણામાં સર્વઘાતિ અને સ્થાન આશ્રયી ક્રિસ્થાનક રસ હોય છે. સંપૂર્ણ શ્રતકેવલીઓન મતિ-શ્રત અને અવધિજ્ઞાનવરણ તેમજ અવધિદર્શનાવરણનો ઉદીરણામાં એકસ્થાનક રસ હોય ગુરુ અને કર્કશ એ બે સ્પર્શ, દેવાનુપૂર્વી, નરકાનુપૂર્વી તેમજ મનુષ્ય તથા તિર્યચોમાં જ એકાત્તે ઉદયવાળી મનુષ્યત્રિક, તિર્યચત્રિક, એકેન્દ્રિયાદિ ચારજાતિ, ઔદારિકસપ્તક, છ સંઘયણ, મધ્યમના ચાર સંસ્થાન, આતપ અને સ્થાવરચતુષ્ક આ બત્રીસ એમ કુલ છત્રીસ પ્રવૃતિઓનો બંધ આશ્રયી દ્વિસ્થાનક આદિ ત્રણ પ્રકારે રસ હોય છે, પરંતુ ઉદીરણામાં ઉત્કૃષ્ટ મધ્યમ અને જઘન્યથી પણ તથાસ્વભાવે દ્વિસ્થાનક જ રસ હોય છે. - શેષ પંચોતેર પ્રકૃતિઓનો બંધમાં જેમ દ્રિસ્થાનક આદિ ત્રણ પ્રકારે રસ છે તેમ ઉદીરણા આશ્રયી પણ છે. ઉત્કૃષ્ટથી ચાર સ્થાનક, મધ્યમથી ચતુઃસ્થાનક, ત્રિસ્થાનક અને દ્વિસ્થાનક એમ ત્રણ પ્રકારનો અને જઘન્યથી ક્રિસ્થાનક રસ હોય અઘાતિ એકસો અગિયાર પ્રકતિઓનો રસ અઘાતિ હોવા છતાં ઘાતિ પ્રકૃતિની સાથે ઉદીરણામાં આવે છે ત્યારે સર્વઘાતિ પ્રતિભાગા કહેવાય છે. માટે ઉદીરણા આશ્રયી સર્વઘાતિ પ્રતિભાગા રસ હોય છે. (૨) શુભાશુભ :- પાપપ્રકૃતિઓ બધી અશુભ છે અને મુખ્યપ્રકૃતિઓ બધી શુભ છે તથા સમ્યકત્વમોહનીય અને મિથમોહનીય પણ પાપપ્રકૃતિઓ હોવાથી અશુભ છે. જે પ્રકતિઓનો વધારેમાં વધારે જેટલો ઉત્કૃષ્ટ રસ બંધાય છે તેટલો રસ સત્તામાં હોય ત્યારે ઉત્કૃષ્ટ અનુભાગ સત્તા કહેવાય છે. અને સામુદાયિક સર્વ રસસ્પદ્ધકોની ઉત્કૃષ્ટ સત્તાની અપેક્ષાએ સામુદાયિકપણે અનંતભાગહીન, અસંખ્યાતભાગહીન, સંખ્યાતભાગહીન સંખ્યાતગુણહીન, અસંખ્યાતગુણહીન અથવા અનંતગુણહીન અનુભાગ સત્તામાં હોય ત્યારે સત્તાગત ઘણાં સ્પર્ધકોનો રસ ઓછો થવા છતાં કેટલાક સ્પર્ધકો જેવા ઉત્કૃષ્ટ રસવાળા બંધાયા હતા તેવા રસવાળા પણ સત્તામાં રહી જાય છે, તેથી ઉત્કૃષ્ટ અનુભાગ સત્તાની અપેક્ષાએ ઉપર બતાવ્યા પ્રમાણે પસ્થાન હન અનુભાગ સત્તાવાળા જીવોને પણ ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણા થાય છે. (૩) વિપાક :- મોહનીયની અઠ્ઠાવીસ, જ્ઞાનાવરણ પાંચ, કેવલદર્શનાવરણ અને વીતરાય આ પાંત્રીસ પ્રવૃતિઓ જીવદ્રવ્યમાં. સંપૂર્ણપણે પોતાના વિપાકની અસર બતાવે છે. પરંતુ તેના અમુક ભાગને અસર બતાવે છે અને અમુક ભાગને નથી બતાવતા, એમ નથી. સંપૂર્ણ જીવ દ્રવ્ય ઉપર અસર કરવા છતાં જીવના દરેક પ્રદેશોમાં જે જ્ઞાનાદિ અનંતાનંત પર્યાયો છે તે સર્વને દબાવવાની શકિત તે પ્રકૃતિઓમાં ન હોવાથી અમુક પર્યાયોને દબાવવા છતાં જીવના દરેક પ્રદેશમાં અમુક અમુક અંશે જ્ઞાનાદિ ગુણો વિદ્યમાન હોય છે, અન્યથા જીવ અજીવપણું જ પામે. કહ્યું પણ છે કે - અત્યંત ગાઢ વાદળ ચઢી આવે તો પણ ચન્દ્ર-સૂર્યની પ્રભા કંઇક અંશે પ્રગટ રહે જ છે. નહીતર દરેક પ્રાણીઓને પ્રસિદ્ધ રાત અને દિવસનો ભેદ પણ ન For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ કર્મપ્રકૃતિ ભાગ-૨ જેમ અમલદારને દસ હજાર રૂ. સુધીનો દંડ કે સજા કરવાની સત્તા હોય અને જો તે રોપાયમાન થઈ જાય તો તેટલો દંડ કે સજા કરી શકે, તેમ જે ગુણનો જેટલો વિષય હોય તે ગુણને આવરનાર કર્મનો પણ તેટલો જ વિષય હોય છે. તેથી ગુરુ-લઘુ પરિણામી અનંતપ્રદેશી ઢંધો જ ચક્ષુનો વિષય હોવાથી ચક્ષુદર્શનાવરણનો વિપાક ગુરુલઘુ પરિણામી અનંતપ્રદેશી ઢંધોમાં અને રૂપી દ્રવ્યો જ અવધિજ્ઞાન અને અવધિદર્શનનો વિષય હોવાથી આ બન્ને આવરણનો રૂપી દ્રવ્યોમાં જ વિપાક હોય છે. દેવા, લેવા, અને ભોગવવા યોગ્ય સર્વ દ્રવ્યોનો અનંતમો જ ભાગ હોવાથી સર્વ દ્રવ્યના અનંતમા ભાગ જેટલાં દ્રવ્યો જ દાનાદિ ચાર લબ્ધિનો વિષય હોવાથી દાનાંતરાય વિગેરે ચારેનો વિપાક પણ ગ્રહણ, ધારણ, અને ઉપભોગાદિ દ્રવ્યોમાં જ હોય છે. આ સિવાય બાકીની પ્રવૃતિઓનો વિપાકાદિ જે પ્રમાણે પહેલા કહ્યો તે પ્રમાણે જાણવો. (૪) પ્રત્યય :- રસ ઉદીરણાના પ્રત્યયો, કારણો અને હેતુઓ આ એકાર્યવાચી શબ્દ છે. ઉદયમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અને ભવ આ પાંચ કારણો હોવા છતાં ઉદીરણાનું મુખ્ય કારણ કષાય સહિત કે કષાય રહિત જીવનો વીર્યવ્યાપાર છે અને તે જ ઉદીરણાકરણ છે. તેથી હંમેશાં જેવો રસ બંધાય અથવા જેવો રસ સત્તામાં હોય તેવા જ રસની ઉદીરણા થતી નથી પરંતુ વીર્યવ્યાપાર રૂપ ઉદીરણાકરણથી ઓછો કે વધારે રસ પણ ઉદીરણા દ્વારા ઉદયમાં આવે છે. તેનું મુખ્ય કારણ યોગ હોવા છતાં સત્તાગત રસથી ઓછા રસની ઉદીરણા થવામાં પરિણામ અથવા ભવ એ બીજા પણ બે મુખ્ય કારણો છે. ત્યાં પરિણામ એટલે ગુણ, અધ્યવસાય અથવા ઉત્તર શરીરાદિની પ્રાપ્તી કે સત્તાગત રસનો અન્યથા ભાવ થવો, આમ મુખ્ય ચાર અર્થ છે. માટે આ ચાર કારણોને લઈને થતી રસ ઉદીરણાને પરિણામપ્રત્યયકૃત અને દેવાદિભવના નિમિત્તથી ફેરફાર થઈને જે રસની ઉદીરણા થાય છે તે ભવપ્રત્યયિક કહેવાય છે. અર્થાત્ અમુક પ્રકારના પરિણામ કે દેવાદિક ભવના નિમિત્તથી જ અમુક પ્રકારનું યોગ રૂપ વીર્ય પ્રગટ થાય છે. તેથી ઉદીરણાનું મુખ્ય કારણ યોગ હોવા છતાં પરંપરાએ પરિણામ અને ભવ પણ અનુભાગ ઉદીરણામાં કારણ હોવાથી આ ઉદીરણા પરિણામ અને ભવકૃત એમ બે પ્રકારની હોય છે. ત્યાં પ્રથમ કદાચ પ્રતિપક્ષ પ્રકૃતિઓની ઉદીરણા હોય તો પણ ઉત્તરવૈક્રિય અથવા આહારકશરીર બનાવે ત્યારે સમચતુરસસંસ્થાન, મૃદુ, લઘુસ્પર્શ, પરાઘાત, સુસ્વર, શુભવિહાયોગતિ અને પ્રત્યેકનામકર્મ આ આઠ પ્રકૃતિઓની જ ઉદીરણા થાય છે. તેથી આ બે શરીરવાળા જીવોને આ પ્રવૃતિઓની ઉદીરણા શરીર પરિણામપ્રત્યયિક કહેવાય છે. તેમાં પણ આહારકશરીર ગુણપ્રત્યયિક હોવાથી તે શરીરવાળા મુનિઓને આ આઠ પ્રકૃતિઓની ઉદીરણા ગુણપરિણામ પ્રત્યયિક અને ઉત્તરવૈક્રિય શરીર ગુણ અને નિર્ગુણના નિમિત્તથી બન્ને પ્રકારે બનતું હોવાથી વૈક્રિય શરીરવાળા જીવોને આ પ્રવૃતિઓ સગુણ અને નિર્ગુણ પરિણામ પ્રત્યયિક કહેવાય છે. અવિરત આત્માઓને કદાચ પ્રતિપક્ષ પ્રકૃતિઓની ઉદય અને ઉદીરણા હોય તો પણ દેશવિરત અને સર્વવિરત મનુષ્યોને સૌભાગ્ય, આદયદ્ધિક અને ઉચ્ચગોત્રની જ ઉદીરણા થતી હોવાથી આ જીવોને આ ચાર પ્રકૃતિઓની ઉદીરણા ગુણપરિણામ પ્રત્યયિક છે. અને સ્ત્રીવેદ આદિ નવ નોકષાયના જઘન્ય રસસ્પર્ધકથી માંડી શરૂઆતના અનંતમાં ભાગ પ્રમાણ રસ સ્પર્ધકોની ઉદીરણા દેશવિરત તથા મુનિઓને જ થતી હોવાથી તેટલાં રસની ઉદીરણા ગુણપરિણામ પ્રત્યયિક કહેવાય છે. આ સ્થાને કર્મપ્રકૃતિ ઉદીરણાકરણ ગાથા બાવનમાં શરૂઆતમાં અસંખ્યાતમાં ભાગ જેટલાં રસ સ્પર્ધકોની ઉદીરણા દેશવિરત તથા મુનિઓને ગુણપરિણામ પ્રત્યયિક બતાવેલ છે. તેથી સત્તામાં ગમે તેટલો રસ હોય તો પણ આ જીવોને આ નવ પ્રકૃતિઓનો જેવો જઘન્ય રસ ઉદીરણા દ્વારા ઉદયમાં આવે છે તેવો અન્ય જીવોને આવતો નથી. માટે દેશવિરતિ અને સર્વવિરતિરૂપ ગુણપરિણામ પ્રત્યયિક છે. દેવત્રિકની દેવભવમાં, મનુષ્યત્રિકની મનુષ્યભવમાં, તિર્યચત્રિક, એકેન્દ્રિયાદિ ચાર જાતિ, સ્થાવરદ્ધિક, સાધારણ અને આતપ આ અગિયારની તિર્યંચભવમાં અને નરકત્રિકની નરકભવમાં જ ઉદીરણા થતી હોવાથી આ વીસ પ્રવૃતિઓ તે તે ભવપ્રત્યયિક ઉદીરણાવાળી કહેવાય છે. અને શેષ અધૂવોદયી તેમજ ધ્રુવોદયી પ્રકૃતિઓમાં ખાસ કોઈ ભવ કે ગુણ કારણ ન હોવાથી તે પ્રકૃતિઓની ઉદીરણા નિર્ગુણપરિણામપ્રત્યયિક છે. તેમાં પણ ધ્રુવોદયી પ્રકૃતિઓની ઉદીરણા હંમેશા અને અધવોદયી પ્રકૃતિઓની તદ્યોગ્ય દ્રવ્યાદિક પાંચ નિમિત્તો મળે ત્યારે જ થાય છે. For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાકરણ - સારસંગ્રહ ૧૩૯ તીર્થંકરનામકર્મ તેમજ નવ નોકષાય વિના ચાર ધાતિ કર્મની આડત્રીસ પ્રકૃતિઓ તથા 7 શબ્દથી વૈક્રિયસપ્તક અને ધ્રુવોદયી પ્રકૃતિઓ યથાસંભવ તિર્યંચો અને મનુષ્યોને બંધાયેલ રસ કરતાં ઓછા કે વધારે રસવાળી થઈને જ ઉદીરણામાં આવતી હોવાથી આ પ્રકૃતિઓ ગુણપરિણામ પ્રત્યયકૃત છે. અથવા તો સર્વ પ્રકૃતિઓની દેવાદિ ચારમાંના કોઈને કોઈ ભવમાં જ ઉદીરણા થતી હોવાથી સર્વ પ્રકૃતિઓ ભવપ્રત્યયિક ઉદીરણાવાળી અથવા જેટલો અને જેવો રસ બંધાયો હોય તેવો જ ૨સ સર્વ જીવોને ઉદયમાં આવતો નથી પરંતુ પરિણામ એટલે ફે૨ફા૨ થઈને પણ ઉદીરણામાં આવે છે. તેથી અપેક્ષાએ સર્વ પ્રકૃતિઓની ઉદીરણા પરિણામ પ્રત્યયકૃત પણ કહી શકાય છે. (૫) સાદ્યાદિ :- (૧) મૂળપ્રકૃતિ આશ્રયી :- મોહનીયકર્મની અજઘન્ય અનુભાગોદીરણા સાધાદિ ચાર પ્રકારે અને શેષ ત્રણ વિકલ્પો સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે હોવાથી કુલ દસ, શેષ ત્રણ ઘાતિકર્મની અજઘન્ય અનુભાગોદીરણા સાદિ વિના ત્રણ પ્રકારે અને શેષ ત્રણ વિકલ્પો સાદિ-અધ્રુવ એમ બે-બે પ્રકારે હોવાથી એક એકના નવ-નવ કુલ સત્તાવીસ, વેદનીયકર્મની અનુત્કૃષ્ટ અનુભાગોદીરણા ચાર પ્રકારે અને શેષ ત્રણ વિકલ્પો બે-બે પ્રકારે હોવાથી કુલ દસ, નામ તથા ગોત્રકર્મની અનુત્કૃષ્ટ અનુભાગોદીરણા સાદિ વિના ત્રણ પ્રકારે અને શેષ ત્રણ વિકલ્પો સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે હોવાથી એક-એકના નવ-નવ કુલ અઢાર. અને આયુષ્યના ચારે વિકલ્પો સાદિ-અધ્રુવ એમ બે-બે પ્રકારે હોવાથી કુલ આઠ, સર્વ મળીને મૂળકર્મ આશ્રયી અનુભાગ ઉદીરણાના તોત્તેર (૭૩) ભાંગા થાય છે. મોહનીયકર્મની જઘન્ય અનુભાગોદીરણા ક્ષેપકશ્રેણિમાં દસમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે થાય છે અને તે એક જ સમય થતી હોવાથી સાદિ-અધ્રુવ છે. તે સિવાય જ્યારે મોહનીયકર્મની ઉદીરણા હોય છે ત્યારે અજઘન્ય અનુભાગ ઉદીરણા હોય છે અને તે અગિયારમા ગુણસ્થાનકે સર્વથા હોતી નથી, ત્યાંથી પડે ત્યારે સાદિ, અગિયારમા ગુણસ્થાનકને નહીં પામેલા જીવોને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ હોય છે. જ્ઞાનાવરણ વગેરે ત્રણ ઘાતિકર્મની જઘન્ય અનુભાગ ઉદીરણા બારમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે એક સમય માત્ર જ થતી હોવાથી સાદિ-અને અધ્રુવ છે, શેષ સર્વકાળમાં આ ત્રણે કર્મની અજધન્ય અનુભાગ ઉદીરણા હોય છે અને બારમા ગુણસ્થાનકેથી પડવાનો અભાવ હોવાથી સાદિ થતી નથી માટે અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ હોય છે. આ ચારે ઘાતિકર્મની પ્રથમ ગુણસ્થાનકે ઉત્કૃષ્ટ અને પછી અનુત્કૃષ્ટ એમ બંને પ્રકારની ઉદીરણા વારાફરતી અનેકવાર થતી હોવાથી સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે છે. વેદનીયકર્મનો સાતાવેદનીય આશ્રયી ઉપશમશ્રેણિમાં ઘણો રસ બાંધી ત્યાંથી કાળ કરી સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થાય ત્યારે વેદનીયકર્મની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા થાય છે. અને તે નિયતકાળ થતી હોવાથી સાદિ-અધ્રુવ છે. શેષ સર્વકાળે પ્રમત્ત ગુણસ્થાનક સુધી આ કર્મની અનુત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા થાય છે. પરંતુ અપ્રમત્તાદિ ગુણસ્થાનકોમાં થતી નથી, ત્યાંથી પડે ત્યારે પુનઃ શરૂ થાય ત્યારે સાદિ, અપ્રમત્ત ભાવને નહીં પામેલા જીવોને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ હોય છે. નામ તથા ગોત્રકર્મની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા તેરમા ગુણસ્થાનકે જ થતી હોવાથી સાદિ અને અધ્રુવ છે, તે સિવાયના કાળમાં આ કર્મોની અનુત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા હોય છે અને તેરમા ગુણસ્થાનકેથી પડવાનો અભાવ હોવાથી તેની સાદિ થતી નથી માટે અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ એમ ત્રણ પ્રકારે હોય છે. નામ, ગોત્ર અને વેદનીયકર્મની ઘણી અનુભાગ સત્તાનો નાશ કરેલ એકેન્દ્રિયાદિ જીવોને જઘન્ય અને ધણી અનુભાગ સત્તાનો નાશ ન કરેલ જીવોને અજઘન્ય અનુભાગ ઉદીરણા એમ વારાફરતી અનેકવાર થતી હોવાથી તે બન્ને સાદિ અને અધ્રુવ છે. દરેક ભવની ચરમ આવલિકામાં આયુષ્યની ઉદીરણા જ થતી ન હોવાથી તેના ઉત્કૃષ્ટાદિ ચારે વિકલ્પો સાદિ અને અધ્રુવ એમ બે પ્રકારે છે. .... ઉત્તરપ્રકૃતિ આશ્રયી :- મિથ્યાત્વ, ગુરુ અને કર્કશ સ્પર્શની અજઘન્ય અનુભાગ-ઉદીરણા સાઘાદિ ચાર પ્રકારે અને શેષ ત્રણ વિકલ્પો સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે હોવાથી એક એકના દસ કુલ ત્રીસ, મૃદુ અને લઘુસ્પર્શની અનુત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા ચારપ્રકારે અને શેષ ત્રણ વિકલ્પો બે બે પ્રકારે હોવાથી એક એકના દસ-દસ કુલ વીસ. તેજસ-કાર્પણસપ્તક, For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ કર્મપ્રકૃતિ ભાગ-૨ સ્થિર, શુભ નિર્માણ, અગુરુલઘુ અને મૃદુ-લઘુસ્પર્શ વિના શેષ નવ શુભ વર્ણાદિકની અનુત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા સાદિ વિના ત્રણ પ્રકારે અને શેષ ત્રણ વિકલ્પો બે પ્રકારે હોવાથી એક એકના નવ-નવ કુલ એકસો એંસી, પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ, પાંચ અંતરાય, અસ્થિર, અશુભ, કર્કશ અને ગુરુ-સ્પર્શ વિના શેષ અશુભ વર્ણાદિ સાતની અજઘન્ય અનુભાગ ઉદીરણા સાદિ વિના ત્રણ પ્રકારે અને બાકીના ત્રણ વિકલ્પો સાદિ અને અધ્રુવ હોવાથી એક એકના નવ-નવ કુલ બસો સાત અને શેષ એકસો દસ પ્રકૃતિઓ અધૂવોદયી હોવાથી તેની ઉદીરણા પણ અધ્રુવ હોય છે. માટે તે પ્રકૃતિઓના ચારે વિકલ્પો સાદિ અને અધવ એમ બબ્બે પ્રકારે હોવાથી એક એકના આઠ-આઠ કુલ આઠસો-એસી, એમ એકસો અઠ્ઠાવન ઉત્તરપ્રકૃતિઓ આશ્રયી સર્વમલીને એકહજાર ત્રણસો સત્તર વિકલ્પો થાય છે. - મિથ્યાત્વની જઘન્ય અનુભાગ ઉદીરણા એકી સાથે સમ્યકત્વ અને સર્વવિરતિ ચારિત્રને પ્રાપ્ત કરનાર અતિ વિશુદ્ધ મિથ્યાદૃષ્ટિને પોતાના ચરમ સમયે એક સમયે માત્ર જ થતી હોવાથી સાદિ-અધ્રુવ છે અને શેષ સર્વકાળમાં પ્રથમ ગુણસ્થાનકે મિથ્યાત્વની અજઘન્ય અનુભાગ ઉદીરણા હોય છે. અને સમ્યકત્વથી પડતા જીવને તેની શરૂઆત થતી હોવાથી સાદિ, સમ્યકત્વને નહીં પામેલા જીવોને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ હોય છે. ગુરુ અને કર્કશ-સ્પર્શની જઘન્ય અનુભાગ ઉદીરણા તથાસ્વભાવે જ કેવલીસમુદ્ધાતમાં છઠ્ઠા સમયે સમયમાત્ર જ થતી હોવાથી સાદિ-અધ્રુવ અને સાતમા સમયે પુનઃ અજઘન્ય થાય છે માટે સાદિ, જઘન્યના સ્થાનને નહીં પામેલ જીવોને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ હોય છે. આ ત્રણ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા ઉત્કૃષ્ટ અનુભાગ બંધ કરનાર મિથ્યાષ્ટિઓને બંધાવલિકા પછી ઉત્કૃષ્ટ રસ સત્તામાં હોય ત્યાં સુધી ઉત્કૃષ્ટ અને પછી અનુષ્ટ એમ વારાફરતી અનેકવાર થતી હોવાથી બન્ને સાદિ અને અધ્રુવ છે. મૃદુ અને લધુસ્પર્શની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા આહારકશરીરીને બે સમયમાત્ર થતી હોવાથી સાદિ-અધ્રુવ છે. અને શેષ સર્વકાળે અનુત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા હોય છે અને તે આહારકશરીરીની સમાપ્તિ પછી પુનઃ શરૂ થતી હોવાથી સાદિ, આહારકશરીર નહીં બનાવેલ જીવોને અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યોને અદ્રવ હોય છે. આ બે પ્રકૃતિઓની જઘન્ય અનુભાગ ઉદીરણા ઘણી અનુભાગ સત્તાનો નાશ કરેલ એકેન્દ્રિયાદિ જીવોને અમુક ટાઇમ સુધી હોય છે અને ઘણી અનુભાગ સત્તાનો નાશ નહીં કરેલ જીવોને અજઘન્ય અનુભાગ ઉદીરણા થાય છે માટે તે બન્ને સાદિ-અધ્રુવ છે. તૈજસ-કાશ્મણસપ્તક સ્થિર શુભ, અગુરુલઘુ, નિર્માણ, મૃદુ-લઘુ સ્પર્શ વિના શેષ નવ શુભવર્ણાદિ આ વીસ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા સયોગી કેવલીને ચરમ સમયે થતી હોવાથી સાદિ-અધ્રુવ છે. શેષ સર્વકાળે અનુત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા હોય છે, પરંતુ સયોગી ગુણસ્થાનકેથી પડવાનો અભાવ હોવાથી તેની સાદિ નથી માટે અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ હોય છે. આ વીસ શુભપ્રકૃતિઓની જઘન્ય અને અજઘન્ય અનુભાગ ઉદીરણા મૃદુ-લઘુસ્પર્શની જેમ અનેકવાર થતી હોવાથી સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે છે. પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ અને પાંચ અંતરાયની જઘન્ય અનુભાગ ઉદીરણા બારમાં ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે અને અસ્થિર, અશુભ તેમજ કર્કશ અને ગુરુસ્પર્શ વિના શેષ અશુભવર્ણાદિ સાતની જઘન્ય અનુભાગ ઉદીરણા તેરમા ગુણસ્થાનકના ચરમ સમયે થતી હોવાથી સાદિ-અધ્રુવ છે. શેષ સર્વકાળમાં આ ત્રેવીસ પ્રવૃતિઓની અજઘન્ય અનુભાગ ઉદીરણા હોય છે. અને બારમા તેમજ તેરમા ગુણસ્થાનકેથી પડવાનો અભાવ હોવાથી તેની સાદિ ન હોવાથી અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ હોય છે. આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા પ્રથમ ગુણસ્થાનકે મિથ્યાત્વની જેમ વારાફરતી અનેકવાર થતી હોવાથી સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે છે. શેષ એકસોદસ પ્રકૃતિઓની ઉદીરણા જ અધ્રુવ હોવાથી તેના ચારે વિકલ્પો સાદિ અને અધવ એમ બબ્બે પ્રકારે જ હોય છે. For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાકરણ – સારસંગ્રહ ૧૪૧ (૬) સ્વામિત્વ - પ્રરૂપણા :- ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી :- અહીં ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા અમુક જીવો જ સ્વામી બતાવ્યા અને અન્ય જીવો કેમ નહીં ? તેનાં કેટલાક કારણો ટીકાકાર મહર્ષિએ બતાવેલ છે અને કેટલાક કારણો વિચાર કરતાં આપણે પણ સમજી શકીએ તેવા છે, તે અહીં બતાવવામાં આવ્યાં છે પરંતુ કેટલાક કારણો આપણે ન સમજી શકીએ તે બહુશ્રુતો પાસેથી જાણવા પ્રયત્ન કરવો. પાપપ્રકતિઓની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા તદ્યોગ્ય અતિસંક્લિષ્ટ પરિણામી જીવોને અને મુખ્યપ્રકૃતિની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા તદ્યોગ્ય અતિવિશુદ્ધ પરિણામી જીવોને હોય છે આ વાત સર્વત્ર ધ્યાનમાં રાખવી. દાનાંતરાય આદિ પાંચ અંતરાય અને અચક્ષુદર્શનાવરણના ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી સર્વથી અલ્પ દાનાદિ લબ્ધિ અને અચક્ષુદર્શન લબ્ધિ સંપન્ન સૂક્ષ્મ લબ્ધિ અપર્યાપ્ત ઉત્પત્તિના પ્રથમસમયવર્તી જીવો છે કારણ કે આ જીવન ઓછામાં ઓછી દાનાદિ લબ્ધિ હોવાથી અનુભાગ ઉદીરણા વધારે પ્રમાણમાં હોય છે માટે તેઓ જ સ્વામી હોય છે. ચક્ષુદર્શનાવરણના ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તના ચરમ સમયવર્તી ઈન્દ્રિય જીવો છે. ચતુરિન્દ્રિયાદિને ચક્ષુદર્શનાવરણનો ક્ષયોપશમ હોવાથી અને બેઇન્દ્રિયાદિ જીવોને એટલો તીવ્ર સંક્લેશ ન હોવાથી ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા થતી નહી હોય તેમ લાગે છે. અપર્યાપ્ત અવસ્થામાં નિદ્રાનો તીવ્ર ઉદય ન હોવાથી તેમજ અતિવિશુદ્ધ કે અતિસંક્લિષ્ટ અવસ્થામાં નિદ્રાના ઉદયનો સર્વથા અભાવ હોવાથી મધ્યમ પરિણામી સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત જીવો યથાસંભવ નિદ્રાના ઉદયવાળા પાંચ નિદ્રાના સ્વામી છે. | સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત તેત્રીસ સાગરોપમના આયુષ્યવાળા સાતમી નરકના નારકો અરતિ, શોક, ભય, જાગુપ્સા, નપુંસકવેદ, અસાતાવેદનીય, નરકગતિ હુંડકસંસ્થાન, ઉપઘાત, અશુભવિહાયોગતિ, દોર્ભાગ્યત્રિક, અયશકીર્તિ અને નીચગોત્રના સ્વામી છે. કારણ કે અન્ય સર્વ જીવો કરતાં આ જીવોને આ પ્રવૃતિઓનો અત્યંત તીવ્ર રસદય હોય છે. તેથી ઉદીરણા પણ ઘણી જ હોય છે. ત્રસત્રિક, પંચેન્દ્રિયજાતિ, સાતાવેદનીય, સુસ્વર, ઉચ્છવાસનામ વૈક્રિયસપ્તક અને દેવગતિ આ પંદર પ્રકૃતિના સ્વામી તેત્રીસ સાગરોપમના આયુષ્યવાળા સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત અતિવિશુદ્ધ પરિણામી અનુત્તરવાસી દેવો હોય છે. અન્ય જીવોને આ પ્રકૃતિઓનો આવો તીવ્ર રસોદય ન હોવાથી ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા પણ થતી નથી. પછીના અનંતર સમયે મિથ્યાત્વ પ્રાપ્ત કરનાર ચરમ સમયવર્તી મિશ્રદૃષ્ટિ જીવો મિશ્રમોહનીયના અને ક્ષયોપશમ સમ્યગુદૃષ્ટિ ચરમ સમયવર્તી સમ્યક્વમોહનીયના સ્વામી છે. આ બન્ને પાપપ્રકૃતિ હોવાથી અતિસંક્લિષ્ટ પરિણામીન ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા થાય છે, અને એના ઉદયવાળા જીવોમાં ઉપરોક્ત જીવો જ અતિસંક્લિષ્ટ પરિણામી હોય છે. માટે જ તેઓનું ગ્રહણ કરેલ છે. તથાસ્વભાવે જ પર્યાપ્ત સહસ્ત્રાર દેવ હાસ્ય અને રતિમોહનીયના ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી છે. અતિસંક્લિષ્ટ પરિણામી ચરમ સમયવર્તી લબ્ધિ અપર્યાપ્ત મનુષ્ય અપર્યાપ્તનામકર્મના સ્વામી છે. અન્ય જીવ કરતાં આ જીવો વધારે સંક્લિષ્ટ હોય છે. કર્કશ, ગુરુસ્પર્શ, સ્ત્રીવેદ, પુરુષવેદ, અંતિમ પાંચ સંઘયણ, મધ્યમ ચાર સંસ્થાન અને તિર્યંચગતિ, આ ચૌદ પ્રકતિઓના તથાસ્વભાવે જ આઠ વરસના આયુષ્યવાળા આઠમા વર્ષે વર્તતાં સંજ્ઞિ પંચેન્દ્રિય તિર્યંચા સ્વામી છે. ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા અતિવિશુદ્ધ પરિણામી પર્યાપ્ત મનુષ્યો ઓદારિકસપ્તક, મનુષ્યગતિ અને વજઋષભનારાચ સંઘયણના તેમજ ઉત્કૃષ્ટ આયુષ્યવાળા સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત પોતપોતાના ભાવમાં વર્તતાં જીવો તે તે આયુષ્યના ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી છે. પરંતુ નરક આયુષ્યના અતિસંફિલષ્ટ પરિણામી અને શેષ ત્રણ આયુષ્યના અતિવિશુદ્ધ પરિણામ જાણવાં. જઘન્ય આયુષ્યવાળા અતિસંક્લિષ્ટ પરિણામી પર્યાપ્ત બેઇન્દ્રિયો બેઇન્દ્રિયજાતિના, ઇન્દ્રિયો તે ઇન્દ્રિયજાતિના, ચઉરિન્દ્રિયો ચઉરિક્રિયજાતિના, સૂક્ષ્મજીવો સૂમનામકર્મના, બાદર એકેન્દ્રિયો સ્થાવરનામકર્મના, બાદર સાધારણો સાધારણનામકર્મના તેમજ સ્થાવર અને સાધારણ જીવો એકેન્દ્રિયજાતિ નામકર્મના સ્વામી છે. જઘન્ય આયુષ્યવાળા પર્યાપ્ત For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ કર્મપ્રકૃતિ ભાગ-૨ જીવો વધારે સંક્લિષ્ટ હોઇ શકે છે અને સૂક્ષ્મ કરતાં પણ બાદર જીવો વધારે સંક્લિષ્ટ હોય છે. તેથી જઘન્ય આયુષ્યવાળા પર્યાપ્ત અને યથાસંભવ બાદર જીવો બતાવેલ છે. આહારકશરીર સંબંધી સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત, અતિવિશુદ્ધ આહારક મુનિ સમચતુરસ્ત્રસંસ્થાન, મૃદુ-લધુસ્પર્શ, પરાઘાત, પ્રત્યેક, શુભવિહાયોગતિ અને આહારકસપ્તક આ તેર પ્રકૃતિઓના સ્વામી છે. વૈક્રિયશરીર સંબંધી સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત, અતિવિશુદ્ધ વૈક્રિયશરીરધારી મુનિ ઉદ્યોતનામકર્મના ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી છે. જો કે આહારકશરીરીને પણ ઉદ્યોતનામકર્મનો ઉદય હોય છે. અને તેઓને વંક્રિયશરીર કરતાં વધારે વિશુદ્ધિ સંભવે છે. છતાં અહીં તેમનું ગ્રહણ કરેલ નથી તેનું કારણ બહુશ્રુતો જાણે. ઉત્કૃષ્ટ આયુષ્યવાળા, સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત, અતિવિશુદ્ધ સૂર્યના વિમાનમાં રહેલ પૃથ્વીકાય જીવો આતપનામકર્મના સ્વામી છે. તેમજ ચારે આનુપૂર્વીના પોતપોતાની ગતિની જેમ ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી છે. પરંતુ આનુપૂર્વીઓનો ઉદય વિગ્રહગતિમાં જ હોય છે અને ઉદય હોય ત્યારે જ ઉદીરણા હોય છે તેમજ વિગ્રહગતિ વધારેમાં વધારે ત્રણ સમયની હોય છે. તેથી પોતપોતાના ભવમાં વિગ્રહગતિમાં ત્રીજા સમયે વર્તતાં અને તેમાં પણ દેવ-મનુષ્યાનુપૂર્વીના તપ્રાયોગ્ય અતિવિશુદ્ધ અને નરક-તિર્યંચાનુપૂર્વીના તસ્બાયોગ્ય અતિસંક્લિષ્ટ જીવો જાણવાં. તેજસ-કાશ્મણસખક, મૃદુ-લઘુસ્પર્શ વિના શેષ શુભવર્ણાદિ નવ, અગુરુલઘુ, નિર્માણ, સ્થિરદ્ધિક સૌભાગ્ય, આદેઢિક, તીર્થકર નામકર્મ અને ઉચ્ચગોત્ર આ પચ્ચીસ પ્રવૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી યોગી કેવલીઓ છે. અને અવધિજ્ઞાનાવરણીય વિના ચાર જ્ઞાનાવરણ, કેવલદર્શનાવરણ, મિથ્યાત્વ, સોળકષાય, કર્કશ-ગુરુ સ્પર્શ વિના અશુભવર્ણાદિ સાત અને અસ્થિરદ્ધિ ક આ એકત્રીસ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી અતિસંક્લિષ્ટ પરિણામી સર્વપર્યાપ્તિએ પર્યાપ્ત મિથ્યાદૃષ્ટિ સંજ્ઞિ પંચેન્દ્રિયો છે. અવધિજ્ઞાનાવરણ અને અવધિદર્શનાવરણના ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી ચારેંગતિના અતિસંક્લિષ્ટ પરિણામી પર્યાપ્ત સંગ્નિ પંચેન્દ્રિયો છે. પરંતુ અવધિજ્ઞાન પ્રાપ્ત કરતાં ઘણાં રસનો ક્ષય થઇ જાય છે. તેથી અવધિજ્ઞાનયુક્ત આત્માઓને ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા થતી નથી. માટે અવધિજ્ઞાન રહિત જીવો ગ્રહણ કર્યાં છે. જઘન્ય અનુભાગ ઉદીરણાના સ્વામી :- અહીં પુન્યપ્રકૃતિઓની જઘન્ય અનુભાગ ઉદીરણા તે તે પ્રકૃતિઓની ઉદીરણા કરનારા જીવોમાં જે જીવો અતિસંક્ષિપ્ત પરિણામી હોય તેઓને જ હોય છે. અને પાપપ્રકૃતિઓની જઘન્ય અનુભાગ ઉદીરણા તે તે પ્રકૃતિઓની ઉદીરણા કરનાર જીવોમાં જે જીવો અતિવિશુદ્ધ પરિણામી હોય તેઓને જ હોય છે. આ વાત ખાસ ખ્યાલમાં રાખવી. બારમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે સર્વોત્કૃષ્ટ ચૌદપૂર્વલબ્ધિ સંપન્ન જીવો મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, ચક્ષુદર્શનાવરણ, અને અચક્ષુદર્શનાવરણના, પરમાવધિજ્ઞાનવાળા અવધિજ્ઞાનાવરણ અને અવધિદર્શનાવરણના, અને વિપુલમતિ મન:પર્યવજ્ઞાની મન:પર્યવજ્ઞાનાવરણના જઘન્ય અનુભાગ ઉદીરણાના સ્વામી છે, તે તે ગુણો પ્રાપ્ત કરતાં ઘણાં રસનો નાશ થતો હોવાથી બારમા ગુણસ્થાનકે બહુજ ઓછો રસ સત્તામાં હોય છે, તેમજ ચરમ આવલિકામાં ઉદીરણા જ થતી ન હોવાથી સર્વોત્કૃષ્ટ તે તે ગુણ યુક્ત જીવો બારમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે જ જઘન્ય અનુભાગ ઉદીરણા કરે છે, તેથી તેઓનું ગ્રહણ કરેલ છે. ક્ષપક અપૂર્વકરણ ગુણસ્થાનકના ચરમ સમયે યથાસંભવ ઉદય પ્રાપ્ત હાસ્યષકના, નવમા ગુણસ્થાનકે પોતપોતાની ઉદીરણાના ચરમ સમયે ત્રણ વેદ તથા સંલનત્રિકના, દસમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે સંજવલન લોભના અને બારમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે કેવલજ્ઞાનાવરણ, કેવલદર્શનાવરણ અને પાંચ અંતરાયના જઘન્ય અનુભાગ ઉદીરણાના સ્વામી છે, કારણ કે ઉપશમશ્રેણિ કરતાં ક્ષપકશ્રેણિમાં વધારે વિશુદ્ધિ હોય છે. અને પોતપોતાની ઉદીરણાના ચરમ સમયે વધારે વિશુદ્ધિ હોય છે. માટે તે તે જીવોનું ગ્રહણ કરેલ છે. નિદ્રા અને પ્રચલાના અગિયારમા ગુણસ્થાનકવાળા જીવો સ્વામી છે. આ ગ્રંથકાર મહર્ષિ ક્ષપકશ્રેણિમાં અને ક્ષીણમોહે નિદ્રા તથા પ્રચલાનો ઉદય માનતા નથી તેથી આ બે પ્રકૃતિઓની ઉદીરણા કરનારમાં અગિયારમા ગુણસ્થાનકવાળા જીવો વધારે વિશુદ્ધ હોવાથી તેઓને ગ્રહણ કરેલ છે આ કર્મપ્રકૃતિ ચૂર્ણિકાર આદિના મતે બતાવેલ છે. પરંતુ જે મહર્ષિઓ For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાકરણ - સારસંગ્રહ ૧૪૩ ક્ષીણમોહના દ્વિચરમ સમય સુધી આ બે પ્રકૃતિઓનો ઉદય માને છે, તેઓના મતે બારમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે જઘન્ય અનુભાગ ઉદીરણાના સ્વામી હોય છે એમ સમજવું. અપ્રમત્તાભિમુખ તત્વાયોગ્ય વિશુદ્ધ પ્રમત્તયતિ થીણદ્વિત્રિકના સ્વામી છે. કારણ કે તેની ઉદીરણા કરનાર જીવોમાં તેઓ જ સર્વથી વધારે વિશુદ્ધ હોય છે. ક્ષાયિકસભ્યત્વ પ્રાપ્ત કરનાર ચારથી સાત ગુણસ્થાનક સુધીના, યથાસંભવ ચારે ગતિમાં સમ્યત્વમોહનીયની સમયાધિક આવલિકા શેષ હોય એવા ક્ષયોપશમ સમ્યગ્દષ્ટિજીવો સમકિતમોહનીયના સ્વામી છે. કારણ કે તેની ઉદીરણા કરનાર જીવોમાં આ જીવ જ અતિવિશુદ્ધ હોય છે. તેમજ કૃતકરણ અવસ્થામાં કાળ કરી ચારે ગતિમાં જઈ શકે છે. માટે તેવા જીવો સ્વામી કહ્યાં છે. સમકાળે સમ્યકત્વ અને સર્વવિરતિ ચારિત્ર પ્રાપ્ત કરનાર મિથ્યાત્વના ચરમસમયવર્ત અનંતાનુબંધિ ચાર કષાય અને મિથ્યાત્વના, સર્વવિરતિ પ્રાપ્ત કરનાર ચરમ સમયવર્તી અવિરત સમ્યગ્દષ્ટિ અપ્રત્યાખ્યાનીય ચાર કષાયના, સર્વવિરતિ પ્રાપ્ત કરનાર ચરમ સમયવર્તી દેશવિરત પ્રત્યાખ્યાનવરણ ચાર કષાયના તેમજ ત્રીજા ગુણસ્થાનકવાળા જીવો સમ્યકત્વ અને ચારિત્ર એક સાથે પ્રાપ્ત કરતા ન હોવાથી અનંતર સમયે સમ્યકત્વ પ્રાપ્ત કરનાર ત્રીજા ગુણસ્થાનકના ચરમ સમયવર્તી જીવો મિશ્રમોહનીયના જઘન્ય અનુભાગ ઉદીરણાના સ્વામી છે. ચારે આયુષ્યમાં જઘન્ય સ્થિતિબંધ સાથે જ જઘન્ય રસબંધ થાય છે તેથી જઘન્ય સ્થિતિવાળા પોતપોતાના ભવમાં વર્તતાં જીવો તે તે આયુષ્યના જઘન્ય અનુભાગ ઉદીરણાના સ્વામી છે પરંતુ નરકાયુષ્યના અતિવિશુદ્ધ અને શેષ ત્રણ આયુષ્યના અતિસંક્લિષ્ટ પરિણામ જાણવાં. અલ્પ આયુષ્યવાળા સૂક્ષ્મ વાયુકાય જીવો ઉત્પત્તિના પ્રથમ સમયે ઔદારિકષર્કના તથા પ્રત્યેકનામકર્મના અલ્પ આયુષ્યવાળા બાદર પર્યાપ્ત વાયુકાય જીવો વૈક્રિયષકના અને અલ્પ આયુષ્યવાળા બેઇન્દ્રિય ઉત્પત્તિના પ્રથમ સમયે દારિક અંગોપાંગના સ્વામી છે. એકેન્દ્રિયમાં વૈક્રિય એકાદસની ઉદ્વલના કરી અસંગ્નિ પંચેન્દ્રિયતિર્યંચમાં આવી અભ્યરસ બાંધી ત્યાંથી કાળ કરી પલ્યોપમના અસંખ્યાતમા ભાગના આયુષ્યવાળા નરકમાં ઉત્પન્ન થનાર અતિસંક્લિષ્ટ પરિણામી નારકો ઉત્પત્તિના પ્રથમ સમયે વૈક્રિય અંગોપાંગના જઘન્ય અનુભાગ ઉદીરણાના સ્વામી છે. વિગ્રહગતિમાં વર્તતાં અતિસંક્લિષ્ટ પરિણામી મિથ્યાદૃષ્ટિ તેજસ-કાશ્મણસપ્તક, મૃદુ અને લધુસ્પર્શ વિના શુભવર્ણાદિનવક, સ્થિર, શુભ, અગુરુલઘુ અને નિર્માણ આ વીસ પ્રકૃતિઓના જઘન્ય અનુભાગ ઉદીરણાના સ્વામી છે. ત–ાયોગ્ય સંક્લિષ્ટ આહારકશરીરીઓ આહારકસપ્તકના જઘન્ય અનુભાગ ઉદીરણાના સ્વામી છે. અલ્પ આયુષ્યવાળા પર્યાપ્ત અસંજ્ઞિ પંચેન્દ્રિય તિર્યંચો ઉત્પત્તિના પ્રથમ સમયે આહારી પ્રથમસંઘયણ તથા પ્રથમસંસ્થાનના, અને સર્વવિશુદ્ધ પૂર્વક્રોડના આયુષ્યવાળા ભવના પ્રથમ સમયે આહારી, પર્યાપ્ત અસંજ્ઞિ પંચેન્દ્રિયો મધ્યમના ચાર સંસ્થાનના જઘન્ય અનુભાગ ઉદીરણાના સ્વામી છે. અલ્પ આયુષ્યવાળા જીવો વધારે સક્લિષ્ટ હોય છે, પુન્ય પ્રકૃતિઓની જઘન્ય અનુભાગ ઉદીરણા સંક્લિષ્ટ પરિણામથી થાય છે. અને પ્રથમ સંધયણ તથા પ્રથમ સંસ્થાન પુન્યપ્રકૃતિ હોવાથી તેના સ્વામી અલ્પ આયુષ્યવાળા કહ્યાં છે. તથા દીર્ધાયુષ્યવાળા વધારે વિશુદ્ધ હોય છે તેમજ પાપપ્રકૃતિઓની જઘન્ય અનુભાગ ઉદીરણા વિશુદ્ધ પરિણામથી થાય છે. અને મધ્યમના ચાર સંસ્થાનો પાપપ્રકૃતિઓ હોવાથી તેની ઉદીરણાના સ્વામી પૂર્વક્રોડ વર્ષના આયુષ્યવાળા અસંગ્નિ પંચેન્દ્રિયો કહ્યાં છે, કારણ કે અસંજ્ઞિ પંચેન્દ્રિયોનું ઉત્કૃષ્ટથી પણ તેટલું જ આયુષ્ય હોય છે. સર્વવિશુદ્ધ પૂર્વક્રોડના આયુષ્યવાળા મનુષ્યો મધ્યમના ચાર સંઘયણના જઘન્ય અનુભાગ ઉદીરણાના સ્વામી છે. તિર્યંચો કરતાં પ્રાય: મનુષ્યો અલ્પ બળવાળા હોય છે. માટે અહીં મનુષ્યો ગ્રહણ કરેલ છે. દીર્ઘ આયુષ્યવાળા તસ્રાયોગ્ય વિશુદ્ધ પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિયો ઉત્પત્તિના પ્રથમ સમયે હુડકસંસ્થાન, ઉપઘાત અને સાધારણનામકર્મના, અતિસંક્લિષ્ટ પરિણામી તે જ સૂક્ષ્મ એકેન્દ્રિય સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તના ચરમ સમયે પરાઘાતનામકર્મના, આતપ તથા ઉદ્યોતના ઉદયવાળા અતિસંક્લિષ્ટ પરિણામી ખર બાદર પૃથ્વીકાય જીવો શરીર પર્યાપ્તિએ પર્યાપ્તના પ્રથમ સમયે ક્રમશઃ આતપ અને ઉદ્યોતનામકર્મના અને બાર વર્ષના આયુષ્યવાળા બારમા વર્ષમાં વર્તતાં બેઈન્દ્રિયો સેવા સંવનનના જઘન્ય અનુભાગ ઉદીરણાના સ્વામી છે. વિગ્રહગતિમાં વર્તમાન તત્વાયોગ્ય અતિવિશુદ્ધ સંજ્ઞિ પંચેન્દ્રિય પર્યાપ્ત જીવો મૃદુ અને લઘુસ્પર્શના જઘન્ય અનુભાગ ઉદીરણાના સ્વામી છે. For Personal & Private Use Only www jainelibrary.org Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ કર્મપ્રકૃતિ ભાગ-૨ કેવલીસમુદ્ધાતના છઠ્ઠા સમયે જ તથા સ્વાભાવે કર્કશ અને ગુરુસ્પર્શના, તેમજ આ બે સ્પર્શ વિના શેષ અશુભવર્ણાદિ સપ્તક, અસ્થિર અને અશુભના સયોગી કેવલી ગુણસ્થાનકના ચરમ સમયવર્તી જીવો જઘન્ય અનુભાગ ઉદીરણાના સ્વામી છે. - કેવલિસમુઘાતની પહેલાં કેવલીની દષ્ટિએ જે શુભયોગોનો વ્યાપાર થાય છે તેને આયોજિકાકરણ કહેવાય છે. અને તે દરેક કેવલી ભગવંતો કરે છે. તેમજ તે વખતે અતિવિશુદ્ધ પરિણામ હોવાથી તીર્થંકરનામકર્મના ઘણાં રસની ઉદીરણા થાય છે, તેથી સયાંગી કેવલી ગુણસ્થાનકના પ્રથમ સમયથી આયોજિ કાકરણના પૂર્વ સમય સુધી તીર્થંકર ભગવંતો તીર્થકરનામકર્મના જઘન્ય અનુભાગ ઉદીરણાના સ્વામી છે. બે વેદનીય, ચાર ગતિ, પાંચ જાતિ, ચાર આનુપૂર્વી, બે વિહાયોગતિ, ઉચ્છવાસ, ત્રસત્રિક, સૌભાગ્યચતુષ્ક, સ્થાવરત્રિક, દૌર્ભાગ્યચતુષ્ક અને બે ગોત્ર આ ચોત્રીસ પ્રકૃતિઓ બંધ તથા ઉદયમાં પરાવર્તમાન છે. જ્યારે જઘન્ય રસબંધ થાય ત્યારે જઘન્યરસની અને ઉત્કૃષ્ટ રસબંધ થાય ત્યારે પ્રાયઃ ઉત્કૃષ્ટરસની ઉદીરણા થાય છે. તેમજ આ બધી પ્રવૃતિઓનો જધન્ય રસબંધ પરાવર્તમાન મધ્યમ પરિણામે થાય છે માટે તે-તે પ્રકૃતિના ઉદયવાળા પરાવર્તમાન મધ્યમ પરિણામી સઘળા જીવો આ ચોત્રીસ પ્રકૃતિના જઘન્ય અનુભાગ ઉદીરણાના સ્વામી છે. | સામાન્યથી જઘન્ય અનુભાગ ઉદીરણા અને ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી કોણ હોય ! તે જાણવા માટે આ ત્રણ બાબતો બરાબર વિચારવી . (૧) ભવપ્રત્યય ઉદીરણા છે કે પરિણામપ્રત્યય ? પ્રાય: ભવપ્રત્યયથી જઘન્ય અનુભાગ ઉદીરણા અને પરિણામ પ્રત્યયથી ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા થાય છે. (૨) પુન્યપ્રકૃતિ છે કે પાપપ્રકૃતિ ? પુન્યપ્રકૃતિની જઘન્ય અનુભાગ ઉદીરણા ત–ાયોગ્ય અતિસંક્લિષ્ટ પરિણામી જીવને અને ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા તત્વાયોગ્ય અતિવિશુદ્ધ જીવને હોય છે. તેમજ પાપપ્રકૃતિઓની જધન્ય અનુભાગ ઉદીરણા તત્વાયોગ્ય અતિવિશુદ્ધ જીવને ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા તત્વાયોગ્ય અતિસંક્લિષ્ટ જીવને હોય છે. (૩) પલાદિ ચાર વિપાકમાંથી કયા વિપાકવાળી પ્રકૃતિ છે ? કારણ કે પુદ્ગલવિપાકી પ્રકૃતિઓની ભવાદ્ય સમયે અલ્પ પુદ્ગલો ગ્રહણ થાય ત્યારે જઘન્ય અને ઘણાં પુદ્ગલો ગ્રહણ થાય ત્યારે પ્રાયઃ ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા હોય છે. ઈતિ ૩જી અનુભાગ ઉદીરણા સમાપ્ત (- અથ ૪થી પ્રદેશ-ઉદીરણા :-) : અહીં સાદ્યાદિ અને સ્વામિત્વ આ બે અધિકારો છે....ત્યાં પ્રથમ મૂળકર્મ આશ્રયી સાધાદિ બતાવે છે..... (૧) મૂળ પ્રકૃતિ આશ્રયી સાધાદિ :- વેદનીય અને મોહનીયની અનુષ્ટ પ્રદેશ ઉદીરણા ચાર પ્રકારે અને શેષ ત્રણ વિકલ્પો બબ્બે પ્રકારે હોવાથી એક-એકના દસ-દસ, કુલ વીસ, આયુષ્ય કર્મના ચારે વિકલ્પો બન્ને પ્રકારે હોવાથી કુલ આઠ અને જ્ઞાનાવરણ આદિ શેષ પાંચ પાંચ કર્મની અનુષ્ટ પ્રદેશ ઉદીરણા સાદિ વિના ત્રણ પ્રકારે અને શેષ ત્રણ વિકલ્પો બન્ને પ્રકાર હોવાથી એક-એકના નવ-નવ કુલ પીસ્તાલીસ સર્વ મલી આઠે કર્મના તોતેર વિકલ્પો થાય છે. પ્રાય: ગુણિતકમશ આત્માને ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા અને પિતકમશ જીવને જઘન્ય પ્રદેશ ઉદીરણા થાય છે. માટે સર્વત્ર ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણામાં ગુણિતકમાંશ અને જઘન્ય પ્રદેશ ઉદીરણામાં ક્ષપિત કમશ જીવો લેવા. અપ્રમત્તાભિમુખ સર્વવિશુદ્ધ પ્રમત્તયતિને વંદનીયકર્મની અને દસમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે મોહનીયકર્મની ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા થાય છે. અને તે નિયત સમય થતી હોવાથી સાદિ-અધ્રુવ છે. શેષ સર્વકાળમાં આ બે કર્મની અનુકૃષ્ટ પ્રદેશ ઉદીરણા હોય છે. સાતમા ગુણસ્થાનકે વંદનીયકર્મની અને અગિયારમે ગુણસ્થાનકે મોહનીયકર્મની ઉદીરણા થતી નથી, ત્યાંથી પડે ત્યારે અનુષ્ટ પ્રદેશ ઉદીરણાની શરૂઆત થાય છે માટે સાદિ, તે તે સ્થાનને નહીં પામેલ જીવોને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ હોય છે. તેમજ અતિસંક્લિષ્ટ પરિણામી મિથ્યાષ્ટિ જીવોને આ બે કર્મની જઘન્ય અને અતિસંક્ષિપ્ત પરિણામ અમુક ટાઈમથી વધારે ટકતા ન હોવાથી શેષ કાળે અજઘન્ય, એમ વારાફરતી અનેકવાર થતી હોવાથી આ બન્ને પ્રદેશ ઉદીરણા સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે છે. Jain Education Interational For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાકરણ - સારસંગ્રહ ૧૪૫ આયુષ્યકર્મની ઉદીરણા જ અધ્રુવ હોવાથી તેના ચારે વિકલ્પો સાદિ-અધ્રુવ છે. બારમાં ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયકર્મની, તેરમા ગુણસ્થાનકના ચરમ સમયે નામ તથા ગોત્રકર્મની સમયમાત્ર ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા હોય છે માટે તે સાદિ અને અધ્રુવ છે. શેષ કાળે આ પાંચે કર્મની ઉદય હોય ત્યારે અનુત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા હોય છે. બારમા તથા તેરમા ગુણસ્થાનકેથી પડવાનો અભાવ હોવાથી તેની સાદિ નથી માટે અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ હોય છે... વેદનીયકર્મની જેમ આ પાંચે કર્મની અતિસંક્લિષ્ટ પરિણામી મિથ્યાદૃષ્ટિને જઘન્ય પ્રદેશ ઉદીરણા અને શેષ કાળે અજઘન્ય પ્રદેશ ઉદીરણા વારાફરતી અનેકવાર થતી હોવાથી તે બન્ને સાદિ-અધ્રુવ હોય છે........ ઉત્તરપ્રકતિ આશ્રયી સાદ્યાદિ :- મિથ્યાત્વમોહનીયની અનુત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા ચાર પ્રકારે અને શેષ ત્રણ વિકલ્પો સાદ્યાદિ બે પ્રકારે હોવાથી કુલ દસ, શેષ સુડતાલીસ ધ્રુવોદયી પ્રકૃતિઓની અનુત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા સાદિ વિના ત્રણ પ્રકારે અને શેષ ત્રણ વિકલ્પો બબ્બે પ્રકારે હોવાથી એક-એકના નવ-નવ કુલ ચારસો ત્રેવીસ અને બાકીની એકસોદસ અધુવોદયી પ્રકૃતિઓના ચારે વિકલ્પો બબ્બે પ્રકારે હોવાથી એક-એકના આઠ-આઠ કુલ આઠસો એંસી, એમ સર્વ મલીને એકહજાર ત્રણસો તેર વિકલ્પો થાય છે. સમકાળે સમ્યકત્વ અને સર્વવિરતિ ચારિત્ર પ્રાપ્ત કરનાર મિથ્યાદૃષ્ટિને મિથ્યાત્વની ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા હોય છે. અને તે નિયત કાળ હોવાથી સાદિ-અધ્રુવ છે. શેષ સર્વકાળમાં મિથ્યાદષ્ટિને મિથ્યાત્વની અનુત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા હોય છે. અને ઉપરના ગુણસ્થાનકેથી પ્રથમ ગુણઠાણે આવે ત્યારે તેની શરૂઆત થાય છે-માટે સાદિ, ઉપરના ગુણસ્થાનકે નહીં ગયેલા જીવોને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ હોય છે.... સર્વ સંક્લિષ્ટ મિથ્યાષ્ટિને મિથ્યાત્વમોહનીયની જઘન્ય પ્રદેશ ઉદીરણા અને તે જ મિથ્યાદૃષ્ટિને અતિસંક્લિષ્ટ પરિણામ ન હોય ત્યારે અજઘન્ય પ્રદેશ ઉદીરણા-એમ વારાફરતી અનેકવાર થતી હોવાથી આ બન્ને ઉદીરણા સાદિ-અધ્રુવ છે. બારમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ અને પાંચ અંતરાય આ ચૌદની અને તેરમા ગુણસ્થાનકના ચરમ સમયે તૈજસ-કાશ્મણસપ્તક, અગુરુલઘુ, નિર્માણ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ અને વર્ણાદિવસ, નામકર્મની આ તેત્રીસ ધ્રુવોદયી પ્રકૃતિઓની એક સમયમાત્ર ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા થાય છે માટે સાદિ-અધ્રુવ છે. શેષ સર્વકાળે આ પ્રવૃતિઓની અનુત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા હોય છે. અને બારમા તથા તેરમાં ગુણસ્થાનકેથી પડવાનો અભાવ હોવાથી તેની સાદિ નથી માટે અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યને અધ્રુવ હોય છે. તેમજ અતિસંક્લિષ્ટ પરિણામી મિાદષ્ટિને મિથ્યાત્વમોહનીયની જેમ આ સુડતાલીસ પ્રવૃતિઓની જઘન્ય પ્રદેશ ઉદીરણા અને અજઘન્ય પ્રદેશ ઉદીરણા વારાફરતી અનેકવાર થતી હોવાથી તે બન્ને સાદિ-અધ્રુવ છે. શેષ એકસો દસ અધૂવોદયી પ્રકૃતિઓનો ઉદય હોય ત્યારે જ ઉદીરણા હોય છે. પણ હંમેશા હોતી નથી. તેથી તે પ્રકૃતિઓના ચારે વિકલ્પો સાદિ-અધ્રુવ જ હોય છે. (૨) સ્વામિત્વ પ્રરૂપણા વિષે ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણાના સ્વામી :- સામાન્ય રીતે ઘાતિ પ્રકૃતિઓની જે જીવો જે સમયે જઘન્ય અનુભાગની ઉદીરણા કરે છે તે સમયે તે જ જીવો ઘાતિકર્મપ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા કરે છે. તેથી તે જ જીવો તેના સ્વામી છે. તે આ પ્રમાણે........ સમયાધિક આવલિકા બાકી હોય એવા બારમા ગુણસ્થાનકવાળા જીવો પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ અને પાંચ અંતરાયની ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણાના સ્વામી છે. પરંતુ અવધિજ્ઞાન પ્રાપ્ત કરતાં અવધિદ્ધિક આવરણના ઘણાં યુગલોનો ક્ષય થઇ જાય છે. તેથી અવધિજ્ઞાનયુક્ત જીવોને આ બે પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા થતી નથી. માટે આ બે આવરણની ઉદીરણાના સ્વામી અવધિલબ્ધિ રહિત જાણવાં. ગુણિતકર્માશ ક્ષપક અપૂર્વકરણ ચરમ સમયવર્તી યથાસંભવ ઉદયપ્રાપ્ત હાસ્યષકના, નવમા ગુણસ્થાનકે પોતપોતાની ઉદીરણાના ચરમ સમયે સંવલનત્રિક તથા ત્રણ વેદના, અને સમયાધિક આવલિકા બાકી હોય તેવા દસમા ગુણસ્થાનકવાળા જીવો સંજ્વલન લોભની ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણાના સ્વામી છે. સમકાળે સમ્યકત્વ અને સર્વવિરતિ પ્રાપ્ત કરનાર ચરમ સમયવર્તી મિથ્યાષ્ટિ મિથ્યાત્વ અને અનંતાનુબંધિ ચતુષ્કના, સર્વવિરતિ પ્રાપ્ત કરનાર ચરમ સમયવર્તી ચતુર્થ અને પંચમ ગુણસ્થાનકવાળા ક્રમશઃ અપ્રત્યાખ્યાનાવરણ ચતુષ્કના અને For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ કર્મપ્રકૃતિ ભાગ-૨ પ્રત્યાખ્યાનાવરણ ચતુષ્કના, અપ્રમતાભિમુખ પ્રમત્તયતિ ઉદય પ્રાપ્ત યથાસંભવ થીણદ્વિત્રિકના અને અગિયારમાં ગુણસ્થાનકવાળા જીવો ઉદયપ્રાપ્ત યથાસંભવ નિદ્રાદ્ધિકના ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણાના સ્વામી છે. ક્ષયોપશમ સમ્યકત્વ પામતાં ત્રીજા ગુણસ્થાનકના ચરમ સમયવર્તી મિશ્રમોહનીયના અને ક્ષાયિકસમ્યકત્વ પ્રાપ્ત કરનાર પોતાની ઉદીરણાના ચરમ સમયવર્તી ક્ષયોપશમ સમ્યકત્વી સમ્યકત્વમોહનીયના ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણાના સ્વામી છે. અપ્રમત્તાભિમુખ અતિવિશુદ્ધ પ્રમત્તયતિ બે વેદનીયના, સર્વવિશુદ્ધ અપ્રમત્તયતિ પ્રથમ સિવાયના પાંચ સંઘયણ, આહારકસપ્તક, વૈક્રિયસખક અને ઉદ્યોત આ વીસ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણાના સ્વામી છે. | સર્વવિશુદ્ધ દેશવિરતિ તિર્યંચ તિર્યંચગતિના, પોતપોતાના ભવની વિગ્રહગતિમાં વર્તમાન ક્ષાયિક સમ્યગ્દષ્ટિ પોતપોતાની આનુપૂર્વીના, અને ક્ષાયિક સમ્યગ્દષ્ટિ દેવો તથા નારકો ક્રમશઃ દેવ અને નરકગતિના ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણાના સ્વામી છે. આ સ્થળે કર્મપ્રકૃતિની ટીકા તથા ચૂર્ણિમાં નરક અને તિર્યંચાનુપૂર્વીના ક્ષાયિક સમ્યત્વી અને મનુષ્ય તથા દેવાનુપૂર્વાના સામાન્ય સમ્યગ્દષ્ટિ જીવો સ્વામી કહ્યાં છે. સર્વવિરતિને પ્રાપ્ત કરનાર ચરમ સમયવર્તી અવિરત સમ્યગ્દષ્ટિ મનુષ્ય દોર્ભાગ્ય, અનાદેદ્ધિક અને નીચગોત્રના ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણાના સ્વામી છે. જઘન્યસ્થિતિવાળા દેવો અલ્પ પુન્ય પ્રકર્ષવાળા હોવાથી તેઓને પ્રિયના વિયોગાદિમાં ઘણાં દુઃખનો સંભવ છે. ઘણાં દુ:ખી જીવો તથાસ્વાભાવે જ આયુષ્યકર્મના ઘણાં પગલો ઉદીરણા દ્વારા ઉદયમાં લાવી ક્ષય કરે છે. તેમજ ઉત્કૃષ્ટ આયુષ્યવાળા નારકો વધુ દુઃખી હોય છે. માટે દસ હજાર વર્ષના આયુષ્યવાળા તીવ્ર દુઃખોદયમાં વર્તતાં દેવી દેવાયુષ્યના, તેત્રીસ સાગરોપમના આયુષ્યવાળા તીવ્ર દુખોદયમાં વર્તતાં સાતમી નરકના નારકો નરકાયુષ્યના તેમજ આઠ વર્ષના આયુષ્યવાળા આઠમા વર્ષમાં વર્તતાં તિર્યંચો અને મનુષ્યો તથાસ્વાભાવે ક્રમશઃ તિર્યંચ તથા મનુષ્ય આયુષ્યના ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણાના સ્વામી છે. સ્વપ્રાયોગ્ય સર્વવિશુદ્ધ બાદર પર્યાપ્ત પૃથ્વીકાય જીવો એકેન્દ્રિય અને સ્થાવર નામકર્મના, ખર પૃથ્વીકાય આતપનામકર્મના, સૂક્ષ્મજીવો સૂક્ષ્મનામકર્મના, સાધારણ વનસ્પતિકાય જીવો સાધારણનામકર્મના, પર્યાપ્ત વિકસેન્દ્રિયો ક્રમશઃ બેઈન્દ્રિય, તેઈદ્રિય અને ચતુરિન્દ્રિયજાતિ નામકર્મના અને સર્વવિશુદ્ધ પોતાના અંત સમયે સમૂર્છાિમ અપર્યાપ્ત મનુષ્યો અપર્યાપ્ત નામકર્મના ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણાના સ્વામી છે. ચરમ સમયવર્તી સયોગી કેવલી મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિકસપ્તક, તેજસ-કામર્ણ સપ્તક, પ્રથમસંઘયણ, છ સંસ્થાન વર્ણાદિવસ, વિહાયોગતિદ્રિક, આતપ-ઉદ્યોત વિના છ પ્રત્યેક પ્રકૃતિઓ, ત્રસદસક, અસ્થિર, અશુભ, દુઃસ્વર અને ઉચ્ચગોત્ર....આ પાંસઠ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણાના સ્વામી છે. પરંતુ ઉચ્છવાસ અને બે સ્વરના નિરોધ કાળે પોતપોતાની ઉદીરણાના ચરમ સમયવર્તી જાણવાં.... જઘન્ય પ્રદેશ ઉદીરણાના સ્વામી - જેમ ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણામાં તે તે પ્રકૃતિના ઉદયવાળા અતિવિશુદ્ધ પરિણામી જીવો સ્વામી છે, તેમ જઘન્ય પ્રદેશ ઉદીરણામાં તે તે પ્રકૃતિના ઉદયવાળા અતિસંક્લિષ્ટ પરિણામી જીવો સ્વામી છે. અવધિજ્ઞાનાવરણ અને અવધિદર્શનાવરણના અવધિ લબ્ધિવાળા ચારેગતિના અતિસંક્લિષ્ટ પરિણામી મિથ્યાષ્ટિ જીવો જઘન્ય પ્રદેશ ઉદીરણાના સ્વામી છે. અવધિ ઉત્પન્ન થતાં ઘણાં યુગલો સત્તામાંથી દૂર થઈ જાય છે, અને થોડા જ રહે છે, તેથી અવધિ લબ્ધિયુત જીવો ગ્રહણ કર્યા છે. અવધિઢિકના આવરણ વિના શેષ ચાર જ્ઞાનાવરણ, ત્રણ દર્શનાવરણ, બે વેદનીય, મિથ્યાત્વમોહનીય, સોળકષાય અને નવ નોકષાય, આ પાંત્રીસ પ્રકતિઓના અતિસંકિલષ્ટ પરિણામી સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત ચારગતિના મિથ્યાદૃષ્ટિ જીવો જઘન્ય પ્રદેશ ઉદીરણાના સ્વામી છે. તત્કાયોગ્ય અતિસંક્લિષ્ટ મિથ્યાત્વાભિમુખ ચરમસમયવર્તી ક્ષયોપશમસમ્યકત્વી સમ્યકત્વમોહનીયના અને મિશ્રદૃષ્ટિ મિશ્રમોહનીયના જઘન્ય પ્રદેશ-ઉદીરણાના સ્વામી છે. ત~ાયોગ્ય સંક્લિષ્ટ ચારગતિના પર્યાપ્ત જીવો યથાસંભવ ઉદયપ્રાપ્ત પાંચ નિદ્રાના જઘન્ય પ્રદેશ ઉદીરણાના સ્વામી છે. For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણપ્રકરણ - સારસંગ્રહ - પ્રશ્નોત્તરી ચારગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિકસપ્તક, વૈક્રિયસપ્તક તેજસ-કાર્પણસપ્તક, સંઘયણષટ્ક, સંસ્થાનષટ્ક, વર્ણાદિવીસ, વિહાયોગતિદ્વિક, આતપ અને તીર્થંકરનામ વિના પ્રત્યેક છ પ્રકૃતિ, ત્રસદસક, અસ્થિરષટ્ક, ગોત્રદ્વિક અને પાંચ અંતરાય આ નેવ્યાસી પ્રકૃતિઓના સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત યથાસંભવ ચારેગતિના અતિસંક્લિષ્ટ પરિણામી મિથ્યાદષ્ટિ સંજ્ઞિ પંચેન્દ્રિય જીવો સ્વામી છે. ચાર આનુપૂર્વીના તત્કાયોગ્ય સંક્લિષ્ટ પોતપોતાના ભવમાં વિગ્રહગતિમાં વર્તતાં જીવો જધન્ય પ્રદેશ ઉદીરણાના સ્વામી છે. અતિસંક્લિષ્ટ પરિણામી સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત બાદર એકેન્દ્રિયો એકેન્દ્રિયજાતિ અને સ્થાવરનામકર્મના, બાદર નિગોદના જીવો સાધારણના, સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત સૂક્ષ્મ જીવો સૂક્ષ્મનામકર્મના અને અપર્યાપ્તના ચ૨મ સમયે ગર્ભજ. અપર્યાપ્ત મનુષ્યો અપર્યાપ્તનામકર્મના જઘન્ય પ્રદેશ ઉદીરણાના સ્વામી છે. ૧૪૭ સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત અતિસંક્લિષ્ટ બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, અને ચતુરિન્દ્રિય જીવો અનુક્રમે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયજાતિના અને અતિસંક્લિષ્ટ પરિણામી સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત ખર બાદર પૃથ્વીકાય જીવો આતપનામકર્મના જઘન્ય પ્રદેશ ઉદીરણાના સ્વામી છે. તત્પ્રાયોગ્ય સંક્લિષ્ટ પરિણામી આહા૨ક શરીરધારી ૧૪પૂર્વી પ્રમત્તયતિ આહારકસપ્તકના જઘન્ય પ્રદેશ ઉદીરણાના સ્વામી છે. આયોજિકાકરણ કર્યા બાદ ઉદીરણા દ્વારા ઉદયમાં ઘણાં પુદ્ગલોનો ક્ષય થતો હોવાથી આયોજિકાકરણ પહેલાના કાળમાં તીર્થંકર પરમાત્માઓ તીર્થંકરનામકર્મના જઘન્ય પ્રદેશ ઉદીરણાના સ્વામી છે. સુખી જીવોને તથાસ્વભાવે જ આયુષ્યકર્મના ઉદીરણા દ્વારા થોડા પુદ્ગલો ઉદયમાં આવે છે અને જઘન્ય સ્થિતિવાળા ના૨કો અન્ય નારકોની અપેક્ષાએ વધારે સુખી હોય છે, તેથી દસહજાર વર્ષના આયુષ્યવાળા સ્વભૂમિકાને અનુસાર સુખી ના૨કો નરક આયુષ્યના, તેત્રીસ સાગરોપમના આયુષ્યવાળા દેવો દેવાયુષ્યના, ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા મનુષ્યો મનુષ્ય આયુષ્યના અને તિર્યંચો તિર્યંચ આયુષ્યના જઘન્ય પ્રદેશ ઉદીરણાના સ્વામી છે. ઈતિ ૪થી પ્રદેશ ઉદીરણા સમાપ્ત ઈતિ ઉદીરણાકરણ સારસંગ્રહ સમાપ્ત -: અથ ઉદીરણાકરણ પ્રશ્નોત્તરી : પ્ર. ૧ સંઘયણ તથા સંસ્થાનના ઉદય અને ઉદીરણામાં મતાન્તર હોય તો જણાવો ? ઉ. બૃહત્સંગ્રહણી વગેરે કેટલાક ગ્રંથોમાં પર્યાપ્ત અસંજ્ઞિ પંચેન્દ્રિય તિર્યંચોને માત્ર સેવાર્ત સંહનન અને હુંડક સંસ્થાનનો જ ઉદય માનેલ હોવાથી તે ગ્રંથકારોના મતે તે બેની જ ઉદીરણા હોય, અન્ય સંહનન-સંસ્થાનોની ઉદીરણા ન હોય. પરંતુ પંચસંગ્રહ વગેરે કેટલાક આચાર્ય-ભગવંતો યથાસંભવ છે એ સંઘયણ અને સંસ્થાનોનો ઉદય માને છે. તેથી પર્યાપ્ત અસંજ્ઞિ પંચેન્દ્રિય તિર્યંચોને છ એ સંહનન અને સંસ્થાનની ઉદીરણા હોય છે. તેમજ કર્મસ્તવ વગેરે કેટલાક ગ્રંથકારો બીજા અને ત્રીજા સંઘયણનો ઉદય અગિયારમા ગુણસ્થાનક સુધી માને છે માટે તેઓના મતે તે બે સંઘયણની ઉદીરણા પણ અગિયાર ગુણસ્થાનક સુધી હોય છે. પરંતુ પંચસંગ્રહ અને કર્મપ્રકૃતિ વગેરે ગ્રન્થકારોએ આ બે સંઘયણનો ઉદય પણ સાતમા ગુણસ્થાનક સુધી જ માનેલ છે. માટે છેલ્લા ત્રણ સંઘયણની જેમ આ બે સંઘયણની પણ ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા અપ્રમત્ત મુનિને જ બતાવેલ છે. પ્ર. ૨ શરીર પર્યાપ્તિએ અપર્યાપ્ત જીવોને નિદ્રાઓનો ઉદય અને ઉદીરણા હોય કે નહીં. ? ઉ. પંચસંગ્રહ, કર્મપ્રકૃતિની પૂ. મલયગિરિજી મ. કૃત અને પૂ. ઉપાધ્યાયજી કૃત ટીકાઓ વગેરેમાં શરીર પર્યાપ્તિએ અપર્યાપ્ત જીવોને નિદ્રાઓનો ઉદય તેમજ ઉદીરણા બતાવેલ નથી. પરંતુ શરી૨-૫ર્યાપ્તિની સમાપ્તિના પછીના સમયથી ઇન્દ્રિય પર્યાપ્તિની સમાપ્તિ સુધી ઉદીરણા વિના કેવલ ઉદય બતાવેલ છે. પરંતુ પંચસંગ્રહના પ્રથમ For Personal & Private Use Only www.jainsitivity.org Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ પ્ર.૩ ઉ. ઉ. કર્મપ્રકૃતિ ભાગ-૨ ભાગની પંચમહારની ૧૦૦મી ગાથાની સ્વોપજ્ઞ ટીકામાં આહાર પર્યાપ્તિથી આરંભી ઇન્દ્રિય પર્યાપ્તિની સમાપ્તિ સુધી નિદ્રાઓનો કેવલ ઉદય બતાવેલ છે પરંતુ ઉદીરણા બતાવેલ નથી. અર્થાત્ પંચસંગ્રહ સ્વોપજ્ઞ ટીકાકાર વગેરેના મતે આહાર પર્યાપ્તિની શરૂઆતથી ઈન્દ્રિય પર્યાપ્તિની સમાપ્તિ સુધી ક્વલ ઉદય હોય અને પછી ઉદય-ઉદીરણા સાથે હોય અને અન્ય આચાર્યોના મતે આહાર-પર્યાપ્તિની શરૂઆતથી શરીર પર્યાપ્તિની સમાપ્તિ સુધી ઉદય અને ઉદીરણા બન્ને ન હોય એમ લાગે છે. પરંતુ શરીર પર્યાપ્તિની સમાપ્તિના પછીના સમયથી ઇન્દ્રિય પર્યાપ્તિની સમાપ્તિ સુધી ઉદીરણા વિના કેવલ ઉદય હોય છે, અને પછી ઉદય-ઉદીરણા સાથે હોય છે. પ્રથમ ગુણસ્થાનકે જેમ મોહનીયકર્મના ૭થી૧૦ સુધીના ચાર ઉદયસ્થાનો છે તેમ ઉદીરણાસ્થાનો પણ ચાર જ હોય કે ન્યૂનાધિક હોય ? પ્ર.૪ પૂર્વભવના ચરમ અંતર્મુહૂર્તમાં ત્યાથી કાળ કરી જે ભવમા જવાનું હોય તે ભવપ્રાયોગ્ય જ પ્રકૃતિઓ બંધાય છે...તેથી નરકાદિગતિમા જતા પૂર્વભવના ચરમ અંતર્મુહૂર્તમાં અવશ્ય નરકગતિ આદિ પ્રકૃતિઓનો જ બંધ હોય છે...અને કાલ કરતાની સાથે જ નરકગતિ વગેરે પ્રકૃતિઓ ઉદયમા આવે છે....માટે અનુદયબંધોત્કૃષ્ટા પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા ઉદયબંધોત્કૃષ્ટા પ્રકૃતિઓની જેમ બે આવલિકા ન્યૂન આવે, છતા તેમ ન બતાવતાં અનુદયસંક્રમોત્કૃષ્ટા પ્રકૃતિઓની જેમ કર્મપ્રકૃતિ ઉદીરણાક૨ણ ગાથા ૩૩ અને પંચસંગ્રહ ઉદીરણાકરણ ગાથા ૩૦ની ટીકામા આતપના ઉપલક્ષણથી અનુદયબંધોત્કૃષ્ટા વીસેય પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા અંતર્મુહૂર્ત ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણ કેમ બતાવેલ છે? પંચસંગ્રહ તેમજ કર્મપ્રકૃતિ ઉદીરણાકરણની ૨૨મી ગાથામા પ્રથમ ગુણસ્થાનકે ૭થી૧૦ એમ સામાન્યથી ઉદીરણા સ્થાનો પણ ચાર બતાવેલ છે...પરંતુ પ્રથમ ગુણસ્થાનકે અનંતાનુબંધિ વગેરે ચાર કષાય, મિથ્યાત્વ, એક વેદ અને એક યુગલ આઠ પ્રકૃતિના ઉદય વખતે અનાદિ મિથ્યાદ્દષ્ટિ ઉપશમ સમ્યક્ત્વ પામે ત્યારે મિથ્યાત્વની જેમ અનંતાનુબંધિનું પણ અંતકરણ કરતો હોય તો પ્રથમસ્થિતિની ચરમ આવલિકામા મિથ્યાત્વ અને અનંતાનુબંધિની ઉદીરણા ન હોવાથી છનું ઉદીરણાસ્થાન પણ આવે, પરંતુ તેની વિવક્ષા ન કરી હોય અથવા તો અનંતાનુબંધિનું અંત૨ક૨ણ ન કરતો હોય અને માત્ર ક્ષયોપશમ જ કરતો હોય તો છનું ઉદીરણાસ્થાન ન પણ આવે-તે બહુશ્રુતો પાસેથી જાણી લેવું. ઉ. તમારો પ્રશ્ન બરાબર છે....તેથી જ આ બન્ને ગ્રંથોની મૂળગાથાઓમાં તેમજ કર્મપ્રકૃતિ ઉદીરણાકરણ ગાથા ૩૩ની ચૂર્ણિમાં અનુદયબંધોત્કૃષ્ટા પ્રકૃતિઓમાથી માત્ર આતપનામકર્મની જ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા અંતર્મુહૂર્ત ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ બતાવેલ છે...પરંતુ આતપના ઉપલક્ષણથી ચૂર્ણિકાર મહર્ષિએ શેષ અનુદયબંધોત્કૃષ્ટા પ્રકૃતિઓનું ગ્રહણ કરેલ નથી....તેથી આતપ વિના શેષ અનુદયબંધોત્કૃષ્ટા પ્રકૃતિઓની બે આવલિકા ન્યૂન પોતપોતાના મૂળકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા હોય છે....છતાં ટીકાઓની અંદર આતપના ઉપલક્ષણથી અનુદયબંધોત્કૃષ્ટા બધી પ્રકૃતિઓનું ગ્રહણ કરી અંતર્મુહૂર્ત ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદી૨ણા બતાવેલ છે તેનું કારણ પૂર્વ ભવના ચરમ અંતર્મુહૂર્તમાં આગામી ભવપ્રાયોગ્ય અવશ્ય બંધ હોવા છતાં ટીકાકારોના મતે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કર્યા પછી મધ્યમ પરિણામી થઈ અંતર્મુહૂર્ત સુધી ત્યા જ રહી મધ્યમ સ્થિતિબંધ કરતાં કાળ કરી તે તે ભવમાં ઉત્પન્ન થાય છે માટે ટીકાકારોના મતે આતપની જેમ સઘળી અનુદયબંધોત્કૃષ્ટા પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા અંતર્મુહૂર્ત ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણ બતાવેલ છે. પ્ર. ૫ ચૂર્ણિકાર મહર્ષિ વગેરેના મતે પૂવ ભવના ચરમ અંતર્મુહૂર્તમાં પણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ હોય છે....અને તેથી આતપ વિના અનુદયબંધોત્કૃષ્ટા પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા બે આવલિકા ન્યૂન પોતપોતાના મૂળ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણ બતાવેલ છે. તો આતપનામકર્મ પણ અનુદયબંધોત્કૃષ્ટા હોવા છતાં તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા બે આવલિકા ન્યૂન ન બતાવતા અંતર્મુહૂર્ત ન્યૂન કેમ બતાવેલ છે ? મૂળકા૨ તથા ચૂર્ણિકાર વગેરે મહર્ષિઓના મતે પણ આતપની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા અંતર્મુહૂર્ત ન્યૂન જ હોય છે...કારણ કે બાદર પર્યાપ્ત પૃથ્વીકાયમાં ઉત્પન્ન થનાર ઇશાન સુધીના દેવો પોતાના ભવના ચરમ અંતર્મુહૂર્તમાં આતપ, સ્થાવર અને એકેન્દ્રિયજાતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી તુરત જ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે....પરંતુ આતપનામકર્મનો ઉદય તથા ઉદીરણા બાદર ખર પૃથ્વીકાયને શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પછી જ થાય છે...અને શરીર પર્યાપ્તિ પૂર્ણ કરતાં અંતર્મુહૂર્ત કાળ લાગે છે...માટે દેવભવના ચરમ સમયે વીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ આતપનામકર્મનો બંધ કરેલ હોવા છતાં અંતર્મુહૂત્તે પછી જ ઉદયમાં આવે ત્યારે ઉદીરણા પ્રવર્તે છે....તેથી For Personal & Private Use Only www.jaitlibbally.org Page #174 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાકરણ - પ્રશ્નોત્તરી ૧૪૯ આતપનામકર્મની અંતર્મુહૂર્ત ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા હોય છે....પરંતુ ઉત્પન્ન થતાંની સાથે જ સ્થાવર તથા એકેન્દ્રિયજાતિનો ઉદય થાય છે. તેથી આ બન્ને પ્રકૃતિઓની તેજ વખતે જેની બંધાવલિકા પૂર્ણ થઇ છે એવી ઉદયાવલિકા ઉપરની સઘળી સ્થિતિની ઉદીરણા થાય છે....માટે સ્થાવર તથા એકેન્દ્રિયજાતિની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા આ મતે બે આવલિકા ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઘટી શકે છે. એ પ્રમાણે આ મતે શેષ અનુદયબંધોસ્કૃષ્ટા પ્રકૃતિઓ માટે પણ સમજવું. પ્ર. ૬ ટીકાકાર મહર્ષિઓએ દેવો અથવા નારકો ઔદારિકસપ્તક, તિર્યંચદ્ધિક અને સેવાર્ત સંઘયણનો અતિસંક્લિષ્ટ પરિણામે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી પછી મધ્યમ પરિણામે ત્યાં જ અંતર્મુહૂર્ત રહી મનુષ્ય-તિર્યંચમાં ઉત્પન્ન થાય ત્યારે ઉદયના પ્રથમ સમયે યથાસંભવ આ દસ પ્રકૃતિઓની અંતર્મુહૂર્ત ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા બતાવેલ છે. પરંતુ સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત અતિ સંક્લિષ્ટ પરિણામી મનુષ્ય-તિર્યંચ પણ નરકગતિ આદિ નામકર્મની કેટલીક પ્રવૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી શકે છે....તેથી તે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી દારિકસપ્તક આદિ આ ૧૦ પ્રકૃતિઓનો બંધ શરૂ કરે ત્યારે બંધાવલિકા જેની પૂર્ણ થઇ છે એવી ઉદયાવલિકા ઉપરની અર્થાત્ બે આવલિકા ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ નરકગતિ વગેરે અન્ય પ્રકૃતિઓને બંધાતી ઔદારિકસપ્તક વગેરે પ્રકૃતિઓમાં પોતાની ઉદયાવલિકા ઉપર સંક્રમાવે ત્યારે દારિકસપ્તક વગેરે આ ૧૦ પ્રકૃતિઓની આવલિકા ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય છે. અને સંક્રમાવલિકા વીત્યા બાદ ઉદયાવલિકા ઉપરની અર્થાત્ ત્રણ આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણ આ દસ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા કરી શકે છે. છતાં પર્યાપ્ત મનુષ્ય-તિર્યંચોને યથાસંભવ આ દસ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા ત્રણ આવલિકા ન્યૂન ન બતાવતાં ઉદયના પ્રથમ સમયે અંતર્મુહૂર્ત ન્યૂન કેમ બતાવેલ છે ? ટીકાકાર મહર્ષિઓના મતે પૂર્વભવના ચરમ અંતર્મુહૂર્તમાં ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ન હોવાથી તેમના મતે આ વિરોધ આવે છે. પરંતુ મૂલકાર તેમજ ચૂર્ણિકારના મતે ચરમ અંતર્મુહૂર્તમાં પણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સ્વીકારેલ હોવાથી ઉદયના પ્રથમ સમયે યથાસંભવ મનુષ્ય અને તિર્યંચોને આ દસે પ્રકૃતિઓની બે આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા ઘટે છે પરંતુ પર્યાપ્ત મનુષ્ય-તિર્યંચોને આ દસ પ્રકૃતિઓની સંક્રમથી ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા પ્રાપ્ત થતી હોવાથી ઉદયસંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓની જેમ ત્રણ આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા થાય છે. માટે જ પર્યાપ્ત મનુષ્ય-તિર્યંચો ન બતાવતાં ઉદયના પ્રથમ સમયવર્તી મનુષ્ય-તિર્યંચો જ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણાના સ્વામી બતાવેલ છે. અને તે જ બરાબર લાગે છે. પછી તો બહુશ્રતો કહે તે પ્રમાણ. પ્ર. ૭ વૈક્રિયસપ્તકની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણાના સ્વામી ઉત્તર-વૈક્રિય શરીરી મિથ્યાદૃષ્ટિ મનુષ્ય-તિર્યંચોની જેમ ઉદય પ્રથમ-સમયવર્તી નારકો હોય કે નહીં ? પૂર્વ ભવના ચરમ અંતર્મુહૂર્તમાં ઉત્કૃષ્ટ સ્થિતિબંધ માનનાર ચૂર્ણિકાર આદિ મહર્ષિઓના મતે ઉદય પ્રથમ સમયવર્તી નારકો પણ વૈક્રિયસપ્તકના ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણાના સ્વામી હોઇ શકે છે. પરંતુ ચરમ અંતર્મુહૂર્તમાં ઉત્કૃષ્ટ સ્થિતિ નહીં માનનાર ટીકાકાર-મહર્ષિઓના મતે ઉદયના પ્રથમ સમયે નારકોને અંતર્મુહૂર્ત ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા હોય છે. માટે નારકો ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણાના સ્વામી સંભવતા નથી. પરંતુ ઉત્તર શરીરી મિથ્યાદૃષ્ટિ મનુષ્ય-તિર્યંચો આ સાતે પ્રકૃતિઓનેં ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી બંધાવલિકા વ્યતીત થયા બાદ ઉદયાવલિકા ઉપરની બે આવલિકા ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા કરે છે માટે તેઓ જ એના સ્વામી છે. પ્ર. ૮ અનુદયબંધોસ્કૃષ્ટા પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા કેટલી હોય ? . આતપની આવલિકા અધિક અંતર્મુહૂર્ત ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમ, પાંચ નિદ્રાની આવલિકા અધિક અંતર્મુહૂર્ત ન્યૂન ત્રીસ કોડાકોડી સાગરોપમ, નરકદ્વિક, એકેન્દ્રિયજાતિ અને સ્થાવર આ ચારની ચૂર્ણિકાર વગેરે મહર્ષિઓના મતે બે આવલિકા ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમ અને ટીકાકાર મહર્ષિઓના મતે આવલિકા અધિક અંતર્મુહૂર્ત ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમ અને ઔદારિકસપ્તક, તિર્યંચદ્ધિક તથા સેવાર્ત સંઘયણ આ દસની ચૂર્ણિકાર મહર્ષિઓના મતે બે આવલિકા ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમ અને ટીકાકાર મહર્ષિઓના મતે આવલિકા અધિક અંતર્મુહૂર્ત ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમ, પરંતુ પર્યાપ્ત મનુષ્ય-તિર્યંચોને છઠ્ઠા પ્રશ્ના ઉત્તરમાં બતાવ્યા પ્રમાણે ત્રણ આવલિકા ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા હોય છે.... For Personal & Private Use Only ઉ. S સ્થિતિ ઉદીરણાના સમયે નારકોને અંતર્મ પણ વૈક્રિયસતકાર્ષિઓના મતે ઉધના સ્થિતિ ઉદીરણાના સંભવતા નથી. પરંતુ ધવલિકા વ્યતીત થ માટે Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ કર્મપ્રકૃતિ ભાગ-૨ પ્ર. ૯ આ જ કરણ ગાથા ૩રની ટીકામાં ભય-જાગુપ્સા, આદ્ય બાર કષાય, પાંચ નિદ્રા, આતપ તથા ઉદ્યોતના જઘન્ય સ્થિતિ ઉદીરણાના સ્વામી બંધાવલિકાના ચરમ સમયે એકેન્દ્રિયો બતાવેલ છે. પરંતુ જઘન્ય સ્થિતિ-સત્તાવાળા એકેન્દ્રિયો કાળ કરી અન્ય તિર્યંચ કે મનુષ્યમાં ઉત્પન્ન થાય ત્યારે પ્રથમ સમયથી એકેન્દ્રિયની જઘન્ય સ્થિતિસત્તા કરતાં અધિક બંધ હોવા છતાં પ્રથમ બંધાવલિકાના ચરમ સમયે પૂર્વ બદ્ધ સત્તાગત સ્થિતિની જ ઉદીરણા થતી હોવાથી પંચેન્દ્રિય તિર્યંચો વગેરે પણ અનંતાનુબંધિ આદિ બાર કષાય અને ભય-જાગુપ્તાના જઘન્ય સ્થિતિ ઉદીરણાના સ્વામી કેમ ન હોય ? પ્રશ્નમાં બતાવ્યા મુજબ આ ચૌદે પ્રકૃતિઓ ધ્રુવબંધી હોવાથી પંચેન્દ્રિય-તિર્યંચો અને મનુષ્યો પણ આ પ્રકૃતિઓના જઘન્ય સ્થિતિ ઉદીરણાના સ્વામી હોઇ શકે છે....જો કે મૂળગાથા તેમજ ટીકામાં બતાવેલ નથી છતાં ઉપલક્ષણથી લેવામાં કોઇ દોષ લાગતો નથી. પ્ર. ૧૦ દેવભવના પ્રથમ સમયે ચૂર્ણિકાર મહર્ષિના મતે વૈક્રિયસપ્તકની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા હોય કે નહીં ? ઉ. ન હોય કારણ કે અતિસંફિલષ્ટ પરિણામે મનુષ્ય-તિર્યંચો નરકદ્ધિકની સાથે વૈક્રિયસપ્તકનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી પછી વિશુદ્ધ પરિણામે ચરમ અંતર્મુહૂર્તમાં દેવપ્રાયોગ્ય બંધ કરતાં દેવદ્ધિક અને વૈક્રિયસપ્તકનો ૧૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી દેવમાં ઉત્પન્ન થાય ત્યારે પ્રથમ સમયે પણ આવલિકા અધિક અંતર્મુહુર્ત ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ જ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા કરે છે....માટે ચૂર્ણિકારના મતે પણ ઉદય પ્રથમ સમયવર્તી નારકો જ આવે અને ટીકાકાર મહર્ષિઓના મતે ઉત્તર શરીરી મનુષ્ય-તિર્યંચો જ આવે. પ્ર. ૧૧ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ ન્યૂન એક સાગરોપમ પ્રમાણ મિશ્રમોહનીયની સ્થિતિસત્તાવાળા એકેન્દ્રિય સંજ્ઞિ પંચેન્દ્રિયમાં આવી મિશ્રપણું પામે ત્યારે મિશ્ર ગુણસ્થાનકના ચરમ સમયે મિશ્રમોહનીયના જઘન્ય સ્થિતિ ઉદીરણાના સ્વામી બતાવ્યા, પરંતુ મિથ્યાત્વ ગુણસ્થાનકે સંગ્નિ પંચેન્દ્રિયો પણ મિશ્રમોહનીયની ઉર્વલના કરે છેમાટે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ ન્યૂન ૧ સાગરોપમ પ્રમાણ સ્થિતિસત્તા રહે એવો સંજ્ઞિ પંચેન્દ્રિય મિશ્ર ગુણઠાણું પામે તો તેના ચરમ સમયે જઘન્ય સ્થિતિ ઉદીરણા કેમ ન બતાવી ? ઉં. ઉર્વલના કરતા સંજ્ઞિ પંચેન્દ્રિયોને એટલી ઓછી સ્થિતિસત્તા થયા પછી તેઓને તે પ્રકૃતિ ઉદય અને ઉદીરણા યોગ્ય રહેતી નથી. પરંતુ એકેન્દ્રિયમાંથી આવેલ સંજ્ઞિ પંચેન્દ્રિયને કંઇક ન્યૂન એક સાગરોપમની સ્થિતિસત્તા હોય ત્યાં સુધી મિશ્રમોહનીયની ઉદય ઉદીરણા થઇ શકે છે માટે એકેન્દ્રિયમાંથી આવેલ સંજ્ઞિ ગ્રહણ કરેલ છે. પ્ર. ૧૨ વિગ્રહગતિમાં આનુપૂર્વીઓનો ઉદય બહુલતાએ ત્રણ સમય સુધી અને કવચિત્ ચાર સમય સુધી હોવા છતાં અન્ય સમયો ન લેતાં ચારે આનુપૂર્વીઓની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા ત્રીજા સમયે જ કેમ બતાવી ? શુભ અને અશુભ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા ક્રમશઃ અતિવિશુદ્ધ અને સંક્લિષ્ટ પરિણામે થાય છે. અને સંજ્ઞિમાંથી કાળ કરી સંજ્ઞિમાં ઉત્પન્ન થનારને જ તદ્યોગ્ય અતિવિશુદ્ધિ અને સંક્લિષ્ટતા હોય છે. તેમજ સંશિમાંથી સંજ્ઞિમાં ઉત્પન્ન થનારને બે વક્રગતિ થાય છે... અને ત્રીજા સમયે ઉત્પત્તિ સ્થાને પહોંચી જાય છે-તેથી ત્રીજા સમયે આનુપૂર્વીનો ઉદય હોતો નથી-પરંતુ કર્મપ્રકૃતિ ટીપ્પનકમાં પૂજ્ય આચાર્યનું વચન પ્રમાણ હોવાથી ઉત્પત્તિ સ્થાને પ્રથમ સમયે આહારીને પણ આનુપૂર્વીનો ઉદય કહેલ છે. તેથી જ ત્રીજા સમયે અતિ વિશુદ્ધ દેવ-મનુષ્યને ક્રમશઃ દેવ તથા મનુષ્યાનુપૂર્વાની અને અતિસંક્લિષ્ટ તિર્યંચ તથા નારકોને ક્રમશઃ તિર્યંચ તથા નરકાનુપૂર્વીની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા હોય છે. પરંતુ બીજાઓને ઘેતી નથી. માટે જ અન્ય સમયો ગ્રહણ ન કરતાં ત્રીજા સમયનું ગ્રહણ કરેલ છે.... પ્ર. ૧૩ આ જ કરણની ગાથા ૬૦ તથા તેની ટીકામાં સામાન્યથી સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવોને અને ગાથા ૫૪ની ટીકામાં સર્વાર્થસિદ્ધ વિમાનવાસી દેવોને ઉત્પત્તિના પ્રથમ સમયે સાતાવેદનીયની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા બતાવેલ છે તેમજ પંચસંગ્રહ ઉદીરણાકરણમાં પણ તે જ પ્રમાણે બતાવેલ છે. તો તે મતાન્તર છે કે કેમ ? ઉ. પ્રશ્નમાં જણાવ્યા મુજબ આ બાબતમાં બે મત હોય તેમ લાગે છે. પ્ર. ૧૪ ગાથા ૬૮ની ટીકામાં અવધિલબ્ધિ રહિત અતિસંક્લિષ્ટ ચારે ગતિના સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત મિથ્યાદૃષ્ટિ જીવો અવધિદ્ધિક આવરણના ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી કહ્યાં છે, પરંતુ સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત દેવ અને નારક અવશ્ય અવધિલબ્ધિવાળા જ હોય તેથી દેવ-નારકો પર્યાપ્ત અવસ્થામાં અવધિલબ્ધિ રહિત કેમ કહ્યાં ? ઉ. પર્યાપ્ત દેવ-નારકો અવધિલબ્ધિ રહિત હોતા નથી એ વાત બરાબર છે. છતાં ટીકામાં કેમ કહેલ છે તે બહુશ્રતો પાસેથી જાણી લેવું. For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાકરણ - પ્રશ્નોત્તરી ૧૫૧ પ્ર. ૧૫ શરીરને પ્રથમ સમયે યથાસંભવ ઉદયપ્રાપ્ત છ સંસ્થાન અને પ્રથમના પાંચ સંઘયણની જઘન્ય અનુભાગ ઉદીરણા બતાવેલ છે, તેની જેમ સેવાર્ત સંઘયણની જધન્ય અનુભાગ ઉદીરણા શરીર0 બેઇન્દ્રિયોને પ્રથમ સમયે ન બતાવતાં બાર વર્ષના આયુષ્યવાળાને બારમા વર્ષે કેમ બતાવેલ છે ? ઉ. પંચસંગ્રહ તેમજ કર્મપ્રકૃતિની બન્ને ટીમમાં બાર વર્ષના આયુષ્યવાળા બેઈદ્રિયને બારમા વર્ષે સેવાર્ણ સંઘયણની જઘન્ય અનુભાગ ઉદીરણા બતાવેલ છે, પરંતુ કર્મપ્રકૃતિ ઉદીરણાકરણ ગાથા ૭૬ની ચૂર્ણિમાં બાર વર્ષના આયુષ્યવાળા બેઈન્દ્રિયને શરીરસ્થના પ્રથમ સમયે જઘન્ય અનુભાગ ઉદીરણા બતાવેલ છે અને તે જ વધારે ઠીક લાગે છે. પછી તો અતિશય જ્ઞાની જાણે અથવા તો મતાન્તર હોય તેમ લાગે છે. પ્ર. ૧૬ એવી કઈ અને કેટલી પ્રકૃતિઓ છે કે જેઓની જઘન્ય સ્થિતિ ઉદીરણા માત્ર એક સમય પ્રમાણ સ્થિતિની જ હોય? ઉ. પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ, મિથ્યાત્વમોહનીય, સમ્યકત્વમોહનીય, સંજ્વલનચતુષ્ક, ત્રણવેદ, ચાર આયુષ્ય અને પાંચ અંતરાય આ સત્તાવીસ પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિ ઉદીરણા માત્ર એક સમય પ્રમાણ સ્થિતિની હોય છે. પ્ર. ૧૭ એવી કઈ અને કેટલી પ્રકૃતિઓ છે કે જેઓની માત્ર એક સમય પ્રમાણ જઘન્ય સ્થિતિ ઉદીરણા હોવા છતાં ઉદય અને ઉદીરણા સાથે જ જાય? સંજ્વલન ક્રોધાદિ ત્રણ પ્રકૃતિઓ જ એવી કે જેઓની માત્ર એક સમય પ્રમાણ જઘન્ય સ્થિતિ ઉદીરણા હોવા છતાં પ્રથમ સ્થિતિની સમયાધિક આવલિકા શેષ રહે ત્યાં સુધી ઉદય અને ઉદીરણા બન્ને સાથે જ હોય છે, અને ત્યાર પછીના સમયે બન્ને સાથે વિચ્છેદ પામે છે..... પ્ર. ૧૮ દેવ તથા નરકાયુષ્યના ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણાના સ્વામી અત્યંત દુ:ખોદયમાં વર્તતાં ક્રમશ: જઘન્ય આયુષ્યવાળા દેવો અને ઉત્કૃષ્ટ આયુષ્યવાળા નારકો કેમ કહ્યાં? ઉ. પ્રબલ અસાતાના ઉદયમાં અર્થાત્ અત્યંત દુ:ખોદયમાં વર્તતાં જીવોને તથા સ્વભાવે જ ઉદીરણા દ્વારા આયુષ્યકર્મના ઘણાં યુગલો ઉદયમાં આવે છે. અને જઘન્ય સ્થિતિવાળા દેવો તથા ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નારકોને જ સ્વભૂમિકાનુસારે પ્રબલ દુ:ખોદય હોઈ શકે છે, માટે જ અત્યંત દુ:ખોદયમાં વર્તતાં જઘન્ય આયુષ્યવાળા દેવો અને ઉત્કૃષ્ટ આયુષ્યવાળા નારકો અનુક્રમે દેવ અને નરકાયુષ્યના ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણાના સ્વામી બતાવ્યા છે. પ્ર. ૧૯ બંધ આશ્રયી એકસ્થાનક આદિ ચારે પ્રકારનો રસ હોવા છતાં ઉદીરણામાં માત્ર એક અને દ્વિસ્થાનક જ રસ હોય એવી પ્રવૃતિઓ કઈ અને કેટલી છે? ઉ. ચક્ષુ - અચક્ષુદર્શનાવરણ, પુરુષવેદ અને પાંચ અંતરાય આ આઠ પ્રકૃતિઓ બંધ આશ્રયી એક સ્થાનક આદિ ચાર પ્રકારના રસવાળી હોવા છતાં ઉદીરણામાં એક અને ક્રિસ્થાનક જ રસ હોય છે. પ્ર. ૨૦ બંધ આશ્રયી એક સ્થાનક આદિ ચારે પ્રકારનો રસ હોવા છતાં ઉદીરણામાં માત્ર ક્રિસ્થાનક આદિ ત્રણ પ્રકારનો રસ હોય એવી કઈ પ્રકૃતિ છે? ઉ. મન:પર્યવજ્ઞાનાવરણ બંધ આશ્રયી એકસ્થાનક આદિ ચારે પ્રકારના રસવાળી હોવા છતાં એકથાનક રસની ઉદીરણા થતી ન હોવાથી ઉદીરણા આશ્રયી દ્વિસ્થાનક આદિ ત્રણ પ્રકારનો જ રસ હોય છે. પ્ર. ૨૧ બંધમાં દ્વિસ્થાનક આદિ ત્રણ પ્રકારનો રસ હોવા છતાં ઉદીરણા આશ્રયી એક સ્થાનક આદિ ચારે પ્રકારનો રસ હોય એવી કઈ પ્રકૃતિ છે? ઉ. નપુંસકવેદ બંધ આશ્રયી ઢિસ્થાનક આદિ ત્રણ પ્રકારના રસવાળી હોવા છતાં ઉદીરણા આશ્રયી એક સ્થાનક આદિ ચારે પ્રકારનો રસ હોય છે. પ્ર. ૨૨ બંધ આશ્રયી દ્વિસ્થાનક આદિ ત્રણ પ્રકારનો રસ હોવા છતાં ઉદીરણા આશ્રયી એક અને દ્વિસ્થાનક જ રસ આવે એવી કઈ પ્રકૃતિ છે? ઉ. સ્ત્રીવેદ બંધ આશ્રયી દ્વિસ્થાનક આદિ ત્રણ પ્રકારના રસવાળી હોવા છતાં ઉદીરણા આશ્રયી એક અને ક્રિસ્થાનક જ રસ હોય છે. પ્ર. ૨૩ એવી કઈ અને કેટલી પ્રકતિઓ છે કે જેઓનો બંધ આશ્રયી જેમ એકસ્થાનક આદિ ચારે પ્રકારનો રસ હોય છે તેમ ઉદીરણા આશ્રયી ચારે પ્રકારનો રસ હોય? ઉ. મત્યાદિ ત્રણ જ્ઞાનાવરણ, અવધિદર્શનાવરણ અને સંજ્વલન ચતુષ્ક, આ આઠ પ્રકૃતિઓનો જેમ બંધ આશ્રયી ચારે પ્રકારનો રસ હોય છે, તેમ ઉદીરણા આશ્રયી ચારે પ્રકારનો રસ હોય છે. પ્ર. ૨૪ એવી કઇ અને કેટલી પ્રકૃતિઓ છે કે જેઓનો બંધ આશ્રયી દ્વિસ્થાનક આદિ ત્રણ પ્રકારનો રસ હોવા છતાં ઉદીરણા આશ્રયી માત્ર ક્રિસ્થાનક જ રસ હોય ? For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર કર્મપ્રકૃતિ ભાગ-૨ ઉ. ગુરુ અને કર્કશસ્પર્શ, તિર્યંચત્રિક, મનુષ્યત્રિક, ઔદારિકસપ્તક, છ સંઘયણ, મધ્યમના ચાર સંસ્થાન, આતપ, એકેન્દ્રિયાદિ ચાર જાતિ, સ્થાવર ચતુષ્ક, દેવાનુપૂર્વી અને નરકાનુપૂર્વી આ ૩૬ પ્રકૃતિઓનો બંધ આશ્રયી દ્વિસ્થાનક આદિ ત્રણ પ્રકારનો રસ હોવા છતાં ઉદીરણા આશ્રયી તથાસ્વાભાવે ક્રિસ્થાનક જ રસ હોય છે..... પ્ર. ૨૫ એવી કેટલી અને કઇ પ્રકૃતિઓ છે કે જેઓનો ઉદીરણા આશ્રયી માત્ર દ્વિસ્થાનક જ રસ હોય ? ઉ. ચોવીસમા પ્રશ્નોત્તરમાં જણાવેલ ૩૬ પ્રકૃતિઓ અને મિશ્રમોહનીય એમ ૩૭ પ્રકૃતિઓનો ઉદીરણા આશ્રયી દ્વિસ્થાનક જ રસ હોય છે.... પ્ર. ૨૬ એવી કઇ અને કેટલી પ્રકૃતિઓ છે કે જેઓનો બંધની સમાન ઉદીરણા આશ્રયી પણ દ્વિસ્થાનક આદિ ત્રણ પ્રકારનો રસ હોય ? ઉ. કેવલજ્ઞાનાવરણ, કેવલદર્શનાવરણ, પાંચ નિદ્રા, બે વેદનીય, મિથ્યાત્વ, આદ્ય બારકષાય, હાસ્યષક, નરક અને દેવાયુષ્ય, બે ગોત્ર, દેવ તથા નરકગતિ, પંચેન્દ્રિયજાતિ, આહારકસપ્તક, વૈક્રિયસપ્તક, તૈજસસપ્તક, સમચતુરસ અને હુડકસંસ્થાન, ગુરુ તથા કર્કશસ્પર્શ વિના અઢાર વર્ણાદિ ચતુષ્કની, બે વિહાયોગતિ, આતપ વિના સાત પ્રત્યેક પ્રકૃતિ, ત્રસદસક અને અસ્થિરષક આ એકસો એક પ્રકૃતિઓ બંધની જેમ ઉદીરણા આશ્રયી દ્વિસ્થાનક આદિ ત્રણ પ્રકારના રસવાળી હોય છે. પ્ર. ૨૭ એવી કઇ અને કેટલી પ્રકૃતિઓ છે કે જેઓનો ઉદીરણા આશ્રયી એક અને ક્રિસ્થાનક જ રસ હોય ? ઉ. ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ સમ્યકત્વમોહનીય, પુરુષવેદ, સ્ત્રીવેદ અને પાંચ અંતરાય આ દસ પ્રકૃતિઓનો ઉદીરણા આશ્રયી એક અને ક્રિસ્થાનક જ રસ હોય છે... પ્ર. ૨૮ દેશઘાતિ કઈ અને કેટલી પ્રકૃતિઓ એવી છે કે જેઓને ઉદીરણા આશ્રયી માત્ર દેશઘાતિ જ રસ હોય ? ઉ. અચક્ષુદર્શનાવરણ, સમ્યકત્વમોહનીય અને પાંચ અંતરાય આ દેશધતિ સાત પ્રકૃતિઓનો ઉદીરણા આશ્રયી સદા દેશઘાતિ જ રસ હોય છે પરંતુ સર્વઘાતિ હોતો જ નથી. પ્ર. ૨૯ કયા કયા જીવોને અયશ-કીર્તિની ઉદીરણા હોય જ ? ઉ સુક્ષ્મ એકેન્દ્રિય, તેઉકાય, વાયુકાય, નારક, લબ્ધિ અપર્યાપ્ત મનુષ્ય અને તિર્યંચોને હંમેશા યશકીર્તિનો જ ઉદય હોવાથી તેની ઉદીરણા હોય જ છે. પ્ર. ૩૦ યુગલિક મનુષ્ય-તિર્યંચોને નામકર્મની પરાવર્તમાન કઇ કઇ શુભ પ્રકૃતિઓની જ ઉદીરણા હોય ? અને કઇ કઇ અશુભ પ્રવૃતિઓની પણ હોઇ શકે ? યુગલિક મનુષ્ય-તિર્યંચોને પ્રથમ સંઘયણ, પ્રથમ સંસ્થાન, શુભવિહયોગતિ અને સુસ્વર આ ચાર નામકર્મની પરાવર્તમાન શુભ પ્રવૃતિઓની જ ઉદીરણા હોય છે, અને દૌર્ભાગ્ય તેમજ અનાદયદ્ધિક આ ત્રણ પરાવર્તમાન અશુભ પ્રકૃતિઓની પણ ઉદીરણા હોઇ શકે છે. પ્ર. ૩૧ હાસ્ય અને રતિની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા કોને હોય ? ૧. સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત સહસ્ત્રાર કલ્પવાસી દેવોને હાસ્ય-રતિની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા હોય છે. પ્ર. ૩૨ કઇ કઇ પ્રકૃતિઓની કેવા પરિણામે ઉત્કૃષ્ટ અને જઘન્ય અનુભાગ ઉદીરણા થાય ? ઉ. તત્કાયોગ્ય અતિસંક્લિષ્ટ પરિણામે અશુભ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા અને શુભ પ્રવૃતિઓની જઘન્ય અનુભાગ ઉદીરણા તેમજ અતિ-વિશુદ્ધ પરિણામે અશુભ પ્રકૃતિઓની જઘન્ય અને શુભપ્રકૃતિઓની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા હોય છે...પરંતુ તે તે પ્રકૃતિઓના ઉદયવર્તી અતિસંક્લિષ્ટ અથવા અતિ વિશુદ્ધ જીવો સમજવા... પ્ર. ૩૩ એવી કઈ અને કેટલી પ્રકૃતિઓ છે કે જેઓની સયોગી ગુણસ્થાનકના ચરમ સમયે જઘન્ય સ્થિતિ ઉદીરણા માત્ર અંતર્મુહૂર્ત પ્રમાણ હોય ? નામકર્મની ધ્રુવોદયી તેત્રીસ, મનુષ્યગતિ, પંચન્દ્રિયજાતિ, ઔદારિકસપ્તક, પ્રથમ સંઘયણ, છ સંસ્થાન, બે વિહાયોગતિ, ઉપઘાત, પરાઘાત, તીર્થકર નામકર્મ, ત્રસચતુષ્ક, સૌભાગ્ય, આદેય, યશકીર્તિ અને ઉચ્ચગોત્ર આ બાસઠ પ્રકૃતિઓની સયોગી ગુણસ્થાનકના ચરમ સમયે અને બે સ્વર તથા ઉચ્છવાસ આ ત્રણની પોતપોતાના નિરોધના ચરમ સમયે અંતર્મુહૂર્ત પ્રમાણ જધન્ય સ્થિતિ ઉદીરણા હોય છે.... પ્ર. ૩૪ અપર્યાપ્તનામકર્મની ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા શેષ લબ્ધિ અપર્યાપ્ત જીવોને ન બતાવતાં સંમૂર્છાિમ મનુષ્યોને ચરમ સમયે કેમ બતાવી ? For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાકરણ - પ્રશ્નોત્તરી ૧૫૩ અન્ય લબ્ધિ અપર્યાપ્ત જીવો કરતાં સંમૂર્ચ્છિમ મનુષ્યોને ચરમ-સમયે વિશુદ્ધિ વધારે હોય છે....અને તત્પ્રાયોગ્ય અતિ વિશુદ્ધ જીવોને જ ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા થાય છે...માટે અન્ય જીવોને નહીં પરંતુ સંમૂર્ચ્છિમ મનુષ્યોને જ ચરમ સમયે અપર્યાપ્ત નામકર્મની ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા બતાવેલ છે.... ઉ. પ્ર. ૩૫ તૈજસસપ્તક, શુભવર્ણાદિ નવ, અગુરુલઘુ, નિર્માણ, જિનનામ, સ્થિરત્રિક, આદેયદ્ધિક અને ઉચ્ચગોત્ર આ પચ્ચીસ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા સયોગી ગુણસ્થાનકના ચરમ સમયે બતાવેલ છે પરંતુ પંચસંગ્રહના પ્રથમ ભાગ-પ્રથમ દ્વારની પંદરમી ગાથાની પૂ. મલયગિરિજીકૃત ટીકામાં કેવલી સમુદ્દાતના પ્રસંગે મનુષ્યગતિ-આદિ ઓગણચાલીસ શુભપ્રકૃતિઓના અનુભાગને અપ્રશસ્ત-પ્રકૃતિઓના અનુભાગમાં પ્રવેશ કરી હણી-હણીને અનંતમા ભાગ જેટલો જ રાખે છે..એમ બતાવેલ છે અને તે ઓગણચાલીસ પ્રકૃતિઓમાં તૈજસસપ્તક વિગેરે આ પચ્ચીસ પ્રકૃતિઓ પણ આવી જાય છે માટે સયોગી ગુણસ્થાનકના ચરમ સમયે આ પચ્ચીસ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા શી રીતે હોઇ શકે ? ઉ. પ્ર. ૩૬ આજ ક૨ણની ગાથા ૨૧ની ટીકામાં જણાવેલ છે કે દેવતાઓને ઉત્પત્તિના પહેલા અંતર્મુહૂર્ત પછી માત્સર્ય વિગેરે દોષો તેમજ પ્રિયના વિયોગ આદિ અને ચ્યવનકાલ વિગેરે પ્રસંગોમાં અસાતા તેમજ અતિ-શોકનો ઉદય હોય છે તો તે સિવાયના સર્વકાલમાં દેવોને સતત સાતા અને હાસ્ય-રતિનો જ ઉદય હોય ? ઉ. પંચસંગ્રહ પ્રથમદ્વાર ગાથા ૧૫ની ટીકામાં સમુદ્ધાતનું સ્વરૂપ આવશ્યકચૂર્ણી આદિ સિદ્ધાંત ગ્રંથોના આધારે બતાવેલ છે પરંતુ કર્મગ્રંથ કે કર્મપ્રકૃતિ આદિ ગ્રંથોના આધારે બતાવેલ નથી. કારણ કે કર્મપ્રકૃતિ અને પંચસંગ્રહ સંક્રમણ કરણમાં દેવગતિ વગેરે કેટલીક શુભપ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમના સ્વામી પોતપોતાના બંધવિચ્છેદથી એક આલિકા બાદ સર્યાગી ગુણસ્થાનકના ચરમ સમય સુધીના જીવો બતાવેલ છે અને ઉત્કૃષ્ટ અનુભાગ સત્તા હોય તો જ ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમ પણ ઘટે. પરંતુ કેવલી સમુદ્દાતમાં શુભ પ્રકૃતિઓના અનુભાગનો નાશ કરે તો કેવલી સમુદ્દાત પછી ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમ પણ ન ઘટે. માટે કેવલી સમુદ્ધાતમાં સિદ્ધાંતના મતે શુભપ્રકૃતિઓના અનુભાગનો ઘાત કરે. પરંતુ કર્મપ્રકૃતિ આદિ ગ્રંથોના મતે ઘાત ન કરે. અને તેથી જ સયોગી ગુણસ્થાનકના ચરમ સમય સુધી ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમ અને ઉદીરણા ઘટી શકે છે.....પછી તો બહુશ્રુતો કહે તે પ્રમાણ. 3. દેવોને સતત સાતા વગેરેનો ઉદય ઉત્કૃષ્ટથી પણ છ માસ સુધી જ હોય છે. એ પ્રમાણે તત્ત્વાર્થાધિગમ સૂત્ર-ચતુર્થ અધ્યાય ૨૨માં સૂત્રની ટીકા પૃષ્ટાંક ૩૦૪માં જણાવેલ છે. તેથી છ માસ પછી માત્સર્યાદિ દોષ વગેરેના પ્રસંગો ન આવે તો પણ અલ્પ-સમય માટે અસાતા વેદનીય વગેરેના ઉદય અવશ્ય થાય છે એમ લાગે છે. માટે દેવોને સાતાવેદનીય વગેરે ત્રણે પ્રકૃતિઓની ઉત્કૃષ્ટથી પણ સતત છ માસ સુધી ઉદીરણા હોય છે....પછી અલ્પકાળ માટે પણ અવશ્ય અસાતાવેદનીય વગેરે ત્રણે અશુભ-પ્રકૃતિઓનો ઉદય થવાથી અસાતાવેદનીય વગેરેની જ ઉદીરણા થાય છે.... પ્ર. ૩૭ જીવાભિગમસૂત્ર ૪થી પ્રતિપત્તિ, ૩ ઉદ્દેશ ના૨ક અધિકાર સૂત્ર ૯૫ ગાથા ૬ ‘૩વવાળ વ સાથે ' ઇત્યાદિ ગાથાઓમાં ઉત્પત્તિ સમયે પણ કોઇક નારક સાતાવેદનીયને જ અનુભવે છે તથાસ્વભાવે જ તેને ક્ષેત્રકૃત, પરમાધાર્મિકકૃત તેમજ પરસ્પરકૃત એમ કોઇપણ પ્રકારની વેદના હોતી નથી તેથી સાતાનો ઉદય હોવાથી ઉદીરણા પણ સાતાની જ થાય, છતાં આ ક૨ણની ગાથા ૨૧ તથા તેની ટીકામાં પ્રથમ અંતર્મુહૂર્ત નારકોને અસાતા વેદનીયની ઉદીરણા હોય એમ કેમ બતાવેલ છે ? જીવાભિગમ સૂત્રમાં જે કહેલ છે તે બરાબર છે પરંતુ બહુલતાએ મોટાભાગના નારકોને ઉત્પત્તિના પ્રથમ અંતર્મુહૂર્તમાં અસાતા વિગેરેનો જ ઉદય અને ઉદીરણા હોય છે માટે જ પંચસંગ્રહ તથા કર્મપ્રકૃતિમાં બહુલતાની અપેક્ષાએ એમ કહેલ છે.... વિશેષ પ્રશ્નોત્તરી માટે પ.પૂ.મુનિ અભયશેખર વિજય મ૰ સાઇ ની કર્મપ્રકૃતિ પદાર્થ ભાગ-૩માં પેઇઝ નંબર ૧૩૦ થી ૧૫૧ સુધીના જુઓ. -: ઇતિ ઉદીરણાકરણ પ્રશ્નોત્તરી સમાપ્ત : For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ કર્મપ્રકૃતિ ભાગ - ૨ પરિશિષ્ટ-૧ મૂલ પ્રકૃતિઓને વિષે પ્રકૃત્યાદિ-૪ના પ્રકૃતિ ઉદીરણા સ્થિતિ ઉદીરણા સાદ્યાદિ સંખ્યા મૂલકર્મ સાઘાદિ સ્વામિત્વ | | જઘન્ય અજઘન્ય ઉત્કૃષ્ટ અનુત્કૃષ્ટ જઘન્ય પ્રમાણ ઉત્કૃષ્ટ પ્રમાણ સ્વામી ઉત્કૃષ્ટ સ્વામી ૩ ૨ |૧ સમય ૨ જ્ઞાનાવરણ દર્શનાવરણ સમયાધિક આવ શેષ |૧૨માસુધીના ૨ આવલિકા સમયાધિક ઉત્કૃષ્ટ ન્યૂન 30 આવલિકા સ્થિતિ બાંધી કો, કોશિષ ૧૨મે બંધાવલિકા સાગરોપમ પછી ૧ વિદનીય | ૪ પ્રમત્ત સધીના ૨ | ૨ | ૨ | ૨ સાધિક પલ્યોપમનો અસંખ્યભાગ જઘન્ય સ્થિતિ સત્તાવાળા એકેન્દ્રિય સાગરોપમ ૧ મોહનીય | ૪ ૪ | ૨ ૨ ૧ સમય સમયાધિક 1 ૨ | આવલિકા શિષ ૧૦માં ૨ આવલિકા સમયાધિક ન્યૂન ૭૦ આવલિકા કo કોઇ શિપ 10મું સાગરોપમ સુધીના ૧ આયુષ્ય | | ૨ પ્રમત્ત સુધીના ૨ | ૨ | ૨ | ૨ | આવલિકા સમયાધિક ઉત્કૃષ્ટસ્થિતિ જૂન ૩૩ આવલિકા વાળા ભવાઈ સાગરોપમ શિષ આયુષ્ય સમયવર્તી વાળા સર્વે દિવ-નારક નામ | ૩ | ૨ | ૨ |અંતર્મહત્ત સયોગી સુધીના ૨ આવલિકા ચરમ સમય ઉત્કૃષ્ટસ્થિતિ ન્યૂન ૨૦ વિતી સગી બાંધી | કોડાકોડી બંધાવલિકા સાગરોપમ પછી ૧ ગોત્ર ૩ સયોગી સુધીના ૧ અંતરાય ૨ | ૩ | ૨ | ૨ |૧ સમય સમયાધિક આવલિકા શેષ ૧૨માં સુધીના ૨ આવલિકા સમયાધિક ન્યૂન ૩૦ આવલિકા કોડાકોડી શપ ૧૨મું સાગરોપમ For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાકરણ પરિશિષ્ટ - ૧ ૧૫૫ 'સાધાદિ - સ્વામિત્વાદિ પ્રદર્શક યંત્ર નંબર-૧ અનુભાગ ઉદીરણા પ્રદેશ ઉદીરણા સાદ્યાદિ : સાદ્યાદિ ઘાતિસ્થા, ઘાતિસ્થા, આશ્રયી | આશ્રયી જ ઘન્ય | ઉત્કૃષ્ટ વિપાકી ૨ | જઘન્ય | અજઘન્ય અનુત્કૃષ્ટ 0 | ઉત્કૃષ્ટ જઘન્ય સ્વામી જઘન્ય અજઘન્ય અનુત્કૃષ્ટ જઘન્ય સ્વામી ઉત્કૃષ્ટ સ્વામી | સ્વામી | સર્વઘાતિ દ્વિસ્થા સર્વઘાતિ ચતુઃસ્થા જીવ ૩ | ૨ | ૨ સમયાધિક અતિ સંકિJ૨ | ૨ | ૨ | ૩ અતિસંકિ, સમયાધિક આવલિકા મિથ્યા | મિતુ આવલિકા શેષ ૧૨મે પર્યા, સંક્ષિ પર્યાવ્ર સંજ્ઞિ શેષ ૧૫ર્મ જીવ ૨ | ૨ | ૨ | ૪ | ?? સર્વધાતિ સર્વદ્યાતિ પ્રતિભાવ પ્રતિભાગ દ્વિસ્થા ચતુઃસ્થા | ૨ | ૨ | ૨ | ૪ પરાવર્તમાન હસ્થિતિ- મધ્યમ વાળા પર્યા, પરિણામી અનુત્તરવાસી મિથ્યાષ્ટિ અપ્રમત્તાભિમુખ પ્રમત્તયતિ જીવ 15 દેશઘાતિ સર્વઘાતિ એકસ્થાથી ચતુસ્થા પૂન સુક્ષ્મકટ્ટિ | ૨ | ૪ | ૨ | ૨ |સમયાધિક અતિસંકિ, 1 ૨ | ૨ | ૨ | ૪ | આવલિકા મિથ્યા શિષ ક્ષેપક પર્યા, સંજ્ઞિ ૧૦મે " સમયાધિક આવલિકા શિષ ૧૦મે ભવ સર્વઘાતિ સર્વદ્યાતિ પ્રતિભાગ • પ્રતિભાગ ક્રિસ્થા ચતુઃસ્થા ૨ | ૨ | ૨ | ૨ |સમયાધિક ઉ0 સ્થિતિ lહ બ્રિતિ 1 ૨ | ૨ | ૨ | ૨ આવલિકા વાળા સર્વ શેષ આયુ, વિશુદ્ધ વાળા અનુત્તરદેવ અતિ સુખી અતિ દુ:ખી જીવો જીવો. ૨ | ૨ | ૨ | ૩ પરd ચરમસમય T૨ | ૨ | ૨ | ૩ |અતિ સંકિ |ચરમસમય મિથ્યા સર્વઘાતિ સર્વઘાતિ ||ક્રમશ: પ્રતિભાગ પ્રતિભાગ ભવ દ્વિસ્થા ચતુઃસ્થા વિના ત્રણ મધ્યમ /૧ 'વત સયોગી| પર્યા, સંશિ વર્તી સયોગી, પરિણામી સયોગી મિથ્યા જીવ | ૨ | ૨ | ૨ | ૩ T ૨ | ૨ | ૨ | ૩. દેશઘાતિ દિશધાતિ એકસ્થા દ્વસ્થા ૨ | ૨ | ૨ | ૩ | ૨ | ૩ | ૨ | ૨ સમયાધિક અતિસંકિ આવલિકા મિથ્યો શેષ ૧૨મે પર્યાવ્ર સંજ્ઞિ સમયાધિક આવલિકા શેષ ૧૨મે ૧. સાધાદિના ખાનામાં જ્યાં ૨ છે ત્યાં સાદિ-અધવ, ૩ છે ત્યાં સાદિ સિવાય ૩ જાણવાં, તે રીતે આગળના યંત્રમાં પણ જાણવું. For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ કર્મપ્રકૃતિ ભાગ - ૨ પરિશિષ્ટ-૧ ઉત્તરપ્રકૃતિઓ વિષે પ્રકૃતિ ઉદીરણાના સાધાદિ – સ્વામિત્વો પ્રદર્શક યંત્ર નંબર-૨ (ગાથા ૨થી - ૨૧ના આધારે) સંજ્ઞા :- ૭ = તે તે ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી રહેલ સુધી સમજવું. સંખ્યા પ્રકૃતિઓના નામ સાધાદિ સ્વામિત્વ જ્ઞાનાવરણ-૫, દર્શનાવરણ-૪ | ૧ થી ૧૨માં ગુણસ્થાનકની છે નિદ્રા – પ્રચલા ઇન્દ્રિય પર્યાપ્તિ પછીના સમયથી ૧ થી ૧૧ ગુણસ્થાનક | સુધીના. કર્મસ્તરાદિ મતે ૧૨માની છે | થીણદ્વિત્રિક ઇન્દ્રિય પર્યાપ્તિ પછીના સમયથી ૧ થી ૬ ગુણસ્થાનક સુધીના સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય તિર્યંચ સાતા - અસાતવેદનીય ૧ થી ૬ ગુણસ્થાનક સુધીના જીવો કે | મિથ્યાત્વ મોહનીય ઉપશમ સમ્યકત્વ પામતાં ૧લાની ચરમાવલિકા સિવાય | મિશ્રમોહનીય મિશ્રદષ્ટિ-૩જે સમ્યકત્વ મોહનીય ક્ષાયિક - ઉપશમ સમ્યકત્વ પામતાં શરમાવલિકા સિવાય ૪થી ૭ | ગુણસ્થાનક સુધીના ક્ષયોપશમ સમ્યગ્દષ્ટિ અનંતાનુબંધિ-૪ ૧ થી ૨ ગુણસ્થાનકના અપ્રત્યાખ્યાનાવરણ-૪ ૧ થી ૪ ગુણસ્થાનકના પ્રત્યાખ્યાનાવરણ-૪ ૧ થી ૫ ગુણસ્થાનકના સંજ્વલનત્રિક ૧ થી ૯ ગુણસ્થાનકના સ્વબંધવિચ્છેદ સુધીના અનુક્રમે ૯ | ર - ૩ - ૪ ભાગે સંજ્વલન લોભ (બાદર) ૧ થી ૯ ગુણસ્થાનકના સૂક્ષ્મકિટ્ટીકત ૧૦માં ગુણસ્થાનકની છે | હાસ્યાદિ-૬ ૧ થી ૮માં ગુણસ્થાનકના અંત્ય સમય સુધીના વેદ - ૩ ૧ થી ૯ ગુણસ્થાનક સુધીના સ્વોદીરણા વિચ્છેદ સુધીના | દેવ - નરકાયુષ્ય ૧ થી ૪ ગુણસ્થાનક સુધીના દેવ-નારક ભવની ચરમાવલિકા | વિના | તિર્યંચાયુષ્ય ૧ થી ૫ ગુણસ્થાનક સુધીના તિર્યંચો ભવની ચરમાવલિકા વિના મનુષ્પાયુષ્ય | ૧ થી ગુણસ્થાનક સુધીના મનુષ્ય ભવની ચરમાવલિકા વિના દવ - નરકગતિ || ૧ થી ૪ ગુણસ્થાનકના દેવ-નારક | તિર્યંચગતિ ૧ થી ૫ ગુણસ્થાનકના તિર્યંચો મનુષ્યગતિ ૧ થી ૧૩ ગુણસ્થાનકના મનુષ્યો | એકેન્દ્રિય - વિકલેન્દ્રિયજાતિ | ૧ થી ૨ ગુણસ્થાનકના એકેન્દ્રિય - વિકસેન્દ્રિય પંચેન્દ્રિયજાતિ, ત્રસત્રિક | ૧ થી ૧૩માં ગુણસ્થાનકના ચરમ સમય સુધી પ્રત્યેક ૧ થી ૧૩ ગુણસ્થાનકના (શરીરસ્થ) ઔદારિકષક આહારક વૈક્રિય શરીરી સિવાયના ૧ થી ૧૩ ગુણસ્થાનકના સર્વ આહારી | ઔદારિક અંગોપાંગ એકેન્દ્રિય સિવાયના ઉપરોક્ત જીવો For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાકરણ પરિશિષ્ટ - ૧ ૧૫૭ સાદ્યાદિ સંખ્યા પ્રકૃતિઓના નામ વૈક્રિયષક વિક્રિય અંગોપાંગ આહારકસપ્તક સ્વામિત્વ શરીરસ્થ દેવ-નારકો, ઉત્તર વૈક્રિય શરીરી મનુષ્ય-તિર્યંચ, વૈક્રિય વિદુર્વક બાદર પર્યાપ્ત વાયુકાય | વાયુકાય સિવાયના ઉપરોક્ત જીવો આહારકશરીરના વિદુર્વક પ્રમત્ત સંયતો મતાંતરે અપ્રમત્તપણે રહેલ ૧ થી ૧૩માં ગુણસ્થાનકના ચરમ સમય સુધી ૩૩ તૈ-૭, વર્ણાદિ-૨૦, અગુરુલઘુ, નિર્માણ, શુભ-અશુભ, સ્થિર અસ્થિર વજઋષભનારા સંઘયણ ઋષભનારાચ-નારાચ સંઘયણ અર્ધનારાચ - કલિકા સેવાર્ત (છેવટું) સંઘયણ સમચતુરસ્ત્ર સંસ્થાન ૪ ] મધ્યમ સંસ્થાન-૪ હુંડક સંસ્થાન ૨ દેવાનુપૂર્વી નરકાનુપૂર્વ | તિર્યંચાનુપૂર્વી | મનુષ્યાનુપૂર્વી શુભવિહાયોગતિ ઉત્પત્તિસ્થાનના ૧લા સમયથી ૧૩માં ગુણસ્થાનક સુધીના યથાસંભવ પર્યા. મનુષ્ય તિo પંચે ઉપર પ્રમાણે મનુષ્ય - ૧ થી ૧૧ ગુણસ્થાનક તિર્યંચ - ૧ થી ૫ ગુણસ્થાનક ઉપર પ્રમાણે મનુ0 ૧ થી ૭ ગુણવ, તિo - ૧થી૫ ગુણ ઉપર પ્રમાણે મનુ ૧ થી ૭ ગુણવ, તિ૧થી૫ ગુણ વિશેષ | વિકલેo - અપર્યાપ્ત ત્રસ જીવો પણ શરીરસ્થ દેવો યુગલિકો ૧ થી ૪ ગુણ) અને કેટલાક પર્યામનુ ૧ થી ૧૩ સંજ્ઞિ તિ,પંચે ૧થી૫ પંચે તિo - મનુ0 આહારકશરીરી ૬ઢે મતાંતરે ૭મે શરીરસ્થ કેટલાક પર્યા. મનુo - ૧ થી ૧૩ ગુણ) શરીરસ્થ કેટલાક પર્યા) તિર્યંચ ૧ થી ૫ ગુણ શરીરસ્થ નારક, અસંજ્ઞિ, લબ્ધિ અપર્યા,એકે વિક્લે, પંચે કેટલાક પર્યા, સંજ્ઞિ મનુ0-તિ યથાસંભવ ૧ થી ૧૩ વિગ્રહગતિવર્તી દેવો ૧-૨-૪ ગુણસ્થાનકે વિગ્રહગતિવર્તી નારકો ૧લે - ૪થા ગુણસ્થાનકે વિગ્રહગતિવર્તી તિર્યંચો ૧-૨-૪થા ગુણસ્થાનકે | વિગ્રહગતિવર્તી મનુષ્યો ૧-૨-૪થા ગુણસ્થાનકે શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત દેવો, યુગલિકો, ઉત્તરશરીરી તેમજ | કેટલાક પર્યાપંચે તિયં-મનું યથાસંભવ ૧ થી ૧૩ ગુણo | શરીર પર્યાપ્તિએ પર્યાવ-નારકો, વિકલે. તેમજ કેટલાક પર્યા! પંચે તિ, મનુ, યથાસંભવ ૧ થી ૧૩ ગુણ સૂર્યવિમાન નીચે રહેલ શરીર પર્યાપ્તિએ પર્યાખર બાદર પૃથ્વીકાય, સૂર્યકાંતમણી વિગેરેને - ૧લે સૂક્ષ્મ, લબ્ધિ અપર્યાપ્ત, તેઉ-વાયુ વિનાના શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત કેટલાક તિર્યંચો, તિર્યંચ પંચે, ઉત્તર શરીરી દેવો, આહારક યતિ, ઉત્તર વૈ0 શરીરી મનુ, તિ, યથાસંભવ ૧થી૬ શરીરસ્થ આહારી ૧ થી ૧૩માના ચરમસમય સુધી લબ્ધિ પર્યાશરીર પર્યાપ્તિએ પર્યાd ૧ થી ૧૩ સુધીના (કેવલી સમુદ્ધાતમાં ૨ થી ૭ સમય સિવાયના) ૨ ૨ અશુભવિહાયોગતિ આતપ ઉદ્યોત | ઉપઘાત પરાઘાત For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ સંખ્યા ૧૫૮ કર્મપ્રકૃતિ ભાગ - ૨ પ્રકૃતિઓના નામ સાધાદિ સ્વામિત્વ ૧ ઉચ્છવાસ શ્વાસો) પર્યાપ્તિએ પર્યાd જીવો ૧ થી ૧૩ સુધીના જિનનામ તીર્થકર સયોગી કેવલી સૌભાગ્ય - આદેય સ્વોદયવર્તીગર્ભજ પર્યાતિમનુ, દેવ યથાસંભવ ૧ થી ૧૩ ગુણસ્થાનક સુસ્વર કેટલાક પર્યા, વિકલેન્ડ સહિતના ભાષા પર્યાપ્તિએ પર્યાપ્ત શભવિહાયોગતિના કહેલ જીવો યશ-કીર્તિ તેઉવાયુ, સૂક્ષ્મ, લબ્ધિ અપર્યાપ્ત અને નારક વિના સ્વોદયવર્તી સર્વે ૧ થી ૧૩ ગુણસ્થાનક સ્થાવર સ્થાવરો ૧ થી ૨ ગુણસ્થાનક સૂક્ષ્મ - સાધારણ ક્રમશઃ સૂક્ષ્મ અને શરીરસ્થ (ભવસ્થ = આહારી સાધારણ જીવો ૧લે. અપર્યાપ્ત લબ્ધિ અપર્યા મનુ0 તિર્યંચ ૧૯ ૨. દૌર્ભાગ્ય - અનાદેય નારક, લબ્ધિ અપર્યાપ્ત, સ્વોદયવર્તી ગર્ભજ તિર્થ - મનુ ૧ થી ૪ ગુણસ્થાનક દેવ, વિકલે, એકે દુ:સ્વર ભાષા પર્યાપ્તિએ પર્યાવ-નાશકો, તેમજ કેટલાક પર્યાવિકલ0, | પંચે તિર્યંચ- મનુષ્ય ૧ થી ૧૩ ગુણસ્થાનક | અયશકીર્તિ તેઉવૃ-વાયુ, નારક, સૂક્ષ્મ, લબ્ધિ અપર્યા, સ્વોદયવર્તી શેષ જીવો ૧ થી ૪ ગુણસ્થાનક ઉચ્ચગોત્ર | સર્વદેવો, કેટલાક મનુo, ૧ થી ૧૩ ગુણસર્વવ્રતધારી મનુ0 | નીચગોત્ર 1°નારક, તિર્યંચ અને નીચકુલોત્પન્ન મનુo ૧ થી ૫ ગુણ ૫ અંતરાય-૫ ૩ | ૧ થી ૧૨મા ગુણસ્થાનકની છે. ૧૫૮ યંત્ર નંબર-૨ની ટીપ્પણ:- ૧. શરીર પર્યાપ્તિની પૂર્ણતાથી ઇન્દ્રિય પર્યાપ્તિની પૂર્ણતા સુધી આ રનો ઉદય હોય છે પણ ઉદીરણા હોતા નથી. શરીર પતિ પૂર્વે ઉદય-ઉદીરણા બન્ને હોતા નથી. એવો એક મત છે. કર્મસ્તવ વિગેરેમાં લપકને ૧૨માના દ્વિચરમ સમય સુધી આ બન્નેનો ઉદય માન્યો છે, તેથી ૧૨માની ક્રિસમયાધિક આવલિકા શેષ રહે ત્યાં સુધી તેઓના મતે ઉદીરણા જાણવી. ૨. ત્યાં પ્રથમ અંતર્મુહુર્તે દેવો સાતાની અને નારકો અસાતાની જ, નારકોને સાતાનો ઉદય જિનકલ્યાણક આદિ સમયે, કેટલાક નારકોને ભવપર્યત અસાતા. દેવોને ઇર્ષાદિ કારણે અસાતાનો ઉદય હોય. ઔદારિકશરીરની અપેક્ષાએ લબ્ધિ-કરણ પર્યાપ્તા હોવા છતાં આરબ્ધ વૈક્રિયશરીરની અપેક્ષાએ હજુ કરણ અપર્યાપ્તા જ હોય અને મૃત્યુ પામી શકે છે. કરણ અપર્યાપ્ત અવસ્થામાં મૃત્યુ ન જ થાય એવો નિયમ ભવપ્રત્યયિક શરીર સંબંધી કરણ અપર્યાપ્તા માટે છે. લબ્ધિપ્રત્યયિક શરીર માટે નહીં. તિર્યંચ - મનુષ્યો ઉત્તર વૈક્રિય કાળે પુન્યના ઉદયવાળા હોવાથી ગમે તેવું શરીર બનાવે તોય સમચતુરસનો જ ઉદય-ઉદીરણા કહેવાય છે. આ જ રીતે સુસ્વર - શુભવિહાયોગતિ માટે જાણવું. દારિક - વૈક્રિય - આહારક આ ૩માંથી કોઈપણ એક શરીરનામકર્મના ઉદયથી તે તે શરીર વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરનાર શરીરસ્થ જીવો. તેથી વિગ્રહગતિમાં કે કેવલી સમુદ્દઘાતમાં ૩-૪-૫મા સમયે કાર્મણકાયયોગીને તેમજ ૧૪મે આના ઉદય-ઉદીરણા હોતા નથી. જ્યાં સુધી ધ્વાસો, અને ભાષાનો નિરોધ કર્યો નથી ત્યાં સુધી કેવલીઓને શ્વાસો, સુસ્વર { દુ:સ્વરના ઉદય-ઉદીરણા હોય છે. ૭. નીચકુલોત્પન્ન મનુષ્ય પણ જ્યારે દેશ કે સર્વવિરતિધર બને છે ત્યારથી એને ઉચ્ચગોત્રના જ ઉદય - ઉદીરણા હોય છે. તિર્યંચમાં દેશવિરતિધર હોય તો પણ ઉદય - ઉદીરણામાં નીચગોત્ર જ હોય. | For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાકરણ ૧૫૯ जिव बोलइ तिम जो करइ सीलु अखंडु धरेइ । मुणिसूरि पंडिय तोसयरु पण्हुत्तरइ दलेइ ॥ १८ ॥ તેઓ જેવું બોલે છે તેવું પાલણ કરે છે, શીલને અખંડ રીતે ધારણ કરે છે, પંડિતોને સંતોષ કરનાર એવા પ્રશ્નોના ઉત્તરોને આપે છે, તે મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજ છે. તે ૧૮ || जिंव महुयर आवई कमलि गंधाइड्डियसत्त । તિમ દિ સીસા સુયમયલાસર ૧૧ | સુગંધની સમૃદ્ધિમાં આસક્ત થયેલ ભમરો જેમ કમલ પાસે આવે છે તેમ શ્રુતજ્ઞાનરૂપી મકરન્દમાં આસક્ત થયેલ શિષ્ય સમુદાય મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજ પાસે આવે છે. તે ૧૯ છે. जहिं विहरइ मुणिचंदसूरि तहिं नासइ मिच्छत्तु । चरइ नउलु जहिं ठावडइ सप्पु कि हिंडइ तत्यु ? ॥ २० ॥ જ્યાં મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજ વિચરે છે ત્યાં મિથ્યાત્વ નાશ પામે છે. જ્યાં નોળીયો ફરતો હોય ત્યાં સાપ શું રહે(ફરે)? | ૨૦ || ___ जिम्ह मेहागम तोसियहिं मोरहतणा निकाय । तिम्ह मुणिसूरिहिं आगमणि भवियाणं समुदाय ।। २१ ॥ જેમ વાદળા આવતાં મોરનો સમુદાય ખુશખુશાલ થાય તેમ મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજના આગમનથી ભવ્ય જીવોનો સમુદાય ખુશ થાય છે. सरयागमि जिव हंसुला हरिसिज्जति न मंति । मुणिसूरि पंडिया जणा तुह आगम निभंति ।। २२ ।। શરદઋતુનું આગમન થતાં જેમ હંસલાઓ હરખાય છે અને આનંદથી સમાતા નથી તેમ હે મુનિચંદ્રસૂરિજી ! તમારા આગમનથી પંડિતજનો ખુશ-ખુશાલ થાય છે. // ૨૨ / तिह मणुयहं गउ बिहल जम्मु जेहिं न मुणिसूरि दिछ । किंव जच्चंधिहि लोयणिहिं जेहिं न ससिहरु दिट्ठ ।। २३ ॥ તે મનુષ્યનો જન્મ નિષ્ફળ ગયો કે જેમણે મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજને જોયા નથી. જન્માંધ માણસની આંખની શું કિંમત કે જેમણે ચંદ્રને જોયો નથી. ૨૩ || जाह पसना तुह नयण तह मणुयह सय कालु । हियइच्छिय सुह संपडहिं अनुछिदहि दुहजालु ॥ २४ ॥ જ્યારે તમારી આંખ પ્રસન્ન થાય ત્યારે મનુષ્ય હંમેશા મનવાંછિત સુખને પ્રાપ્ત કરે છે, અને દુઃખની જાળ કાપે છે. || ૨૪ છે. दूसमरयणिहिं सर जिम्ब तह उद्विउ मुणिनाह । सिरिमुणिचंदमुणिंद पर महु फेडइ कुग्गाह ॥ २५ ॥ દુષમકાળની રાત્રીમાં જેમ સૂર્ય ઉગે તેમ મુનિઓના સ્વામી શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજ ઉગે છે, અને કદાગ્રહરૂપી અંધકારને કાપે છે. ૨૫ / ઇતિ શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજની સ્તુતિનો ગુજરાતી અનુવાદ સમાપ્ત For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ કર્મપ્રકૃતિ ભાગ - ૨ પરિશિષ્ટ-૧ ઉત્તરપ્રવૃતિઓ વિષે સ્થિતિ ઉદીરણાના સાધાદિ અદ્ધાચ્છેદ યસ્થિતિ - સાદ્યાદિ | જઘન્ય સંખ્યા પ્રકૃતિઓના નામ « જ્ઞાના-પ, દર્શ૦-૪ છે | અજઘન્ય ઉત્કૃષ્ટ અનુત્કૃષ્ટ અદ્ધાચ્છેદ થતુસ્થિતિ ઉત્કૃષ્ટ પ્રમાણ ૨ પર આવલિકા આવ ન્યૂન ૩૦ કાર આવ. ન્યૂન ૩૦ કોઇ કોઇ સાd કોઇ સાઇ ૨ પર આવ, અધિક આવ૮ અધિક અંતર્માર આવા અધિક અંતર્મ અંતર્મુહૂર્ત ન્યૂન ૩૦ કોકોસાનૂન ૩૦ કોકોસા, ૨ નિદ્રા - પ્રચલા ૨ | ૨ | ૨. થીણદ્વિત્રિક સાતાવેદનીય અસતાવેદનીય મિથ્યાત્વમોહનીય મિશ્રમોહનીય ૨ | ૨ ૩ આવલિકા ૨ આવતું ન્યૂન ૩૦ l૩ આવ૦ ન્યૂન ૩૦ કો કોકોસા કોસાઈ ૨ | ૨ પર આવલિકા આવપૂન ૩૦ ર આવ ન્યૂન ૩૦ કોકોસાળ કોઇ કોઇ સાઇ ૨ | ૪ | ૨ | ર ાર આવલિકા આવ ન્યૂન ૭૦ ર આવન્યૂન૭૦ કો, કોઇ સાવ કોઇ કોઇ સાઇ ૨ | ૨ | ૨ | ૨ આવ, અધિક ૨ ૨ અંતર્મુડ ન્યૂન ૭૦ આવ, અધિક ૨ અંતર્મ, અંતર્મ કોઇ કોઇ સાવ ન્યૂન ૭૦ કોઇ કોઇ સારુ ર આવ, અધિક આવ, અધિક Jર આવ, અધિક અંતર્મુ, અંતમું અંતર્મુડ ન્યૂન૭૦ જૂન૭૦ કોકોસા, કોકોસા. | ૨ ાર આવલિકા આવ ન્યૂન ૪૦ પર આવ ન્યૂન ૪૦ કોકોક્સાઇ કોકોસો સમ્યકત્વમોહનીય ૨ | ૨ | ૨ | ? ૨ પ્રથમ કષાય-૧૨ | સંવલન ત્રિક સંવેલ લોભ હાસ્ય-રતિ-અરતિ શોક ૨ | ૨ | ૨ | ૨ ૩ આવલિકા |ર આવ ન્યૂન ૪૦ કોકોસા ૩ આવ ન્યૂન ૪૦ કોકોસા ભય-જુગુપ્સા વેદ-૩ દિવાળુષ્ય નરકાયુષ્ય તિર્યંચાયુષ્ય મનુષ્પાયુષ્ય દિવગતિ ૨ પૂર્વ કોટી વર્ષનો૩ [૩૩ સાગરોપમ આવ ન્યૂન ૩૩ સાગ જોભાગ+આવલિકા ૨ | ૨ | ૨ ૨ | ૨ | ૨ | * ૩ પલ્યોપમ આવતુ ન્યુન ૩ પલ્યો | ૨ | ૨ | ૨ | પર આવ અધિક આવઅધિકઅંતર્મુડ રિઆવ૮ અધિક અંતર્મુ ન્યૂન૨૦ કોકોસા ન્યૂન૨૦ કોકોસાd આવ, અધિકઅંતર્મુ, ન્યૂન૨૦ કોકોસા) ૨ અંતર્મુo નરકગતિ ૧ તિર્યંચગતિ ૨ મનુષ્યગતિ ૨ | ૨ ૩ આવલિકા આવ ન્યૂન ૨૦ કોકોસાડ ૩િ આવ ન્યૂન ૨૦ કોકોસાગ) For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાકરણ પરિશિષ્ટ - ૧ ૧૬૧ જઘન્ય-ઉત્કૃષ્ટ પ્રમાણ સ્વામિત્વ પ્રદર્શક યંત્ર નં-૩ (ગાથા ૩૦ થી ૪ર અને ચિત્રોના આધારે) જઘન્ય પ્રમાણ ઉત્કૃષ્ટ સ્વામિત્વ જઘન્ય સ્વામિત્વ અતિ સંકિ, પર્યા, સંશિ મિથ્યા, ચારે ગતિના સમયાધિક આવ શેષ ક્ષીણમોહી ૧ સમય પલ્યો, અસંવભાગ ન્યૂન', સાગ, પર્યા, સંશિ મિથ્યા, ચારેગતિના બંધાવલિકાના અંતે જઘ, સ્થિતિસત્તાવાળા એકે પર્યા, સંશિ મિથ્યા મનુ - તિર્યંચ ૨ આવ, અધિક અંતર્મ, સહ પર્યા, સંશિ મિથ્યા. ચારે ગતિના પલ્યોઅસ ભાગ ન ૩ સાગo જઘ, સ્થિતિસત્તાવાળા એકેડમાંથી આવેલ સંશિ બંધાવલિકાના અંત્ય સમયે 1 : ૧ સમય R મિથ્યાત્વની પ્રથમસ્થિતિ સમયાધિક આવ, શેષ મિથ્યાષ્ટિ એક સમાન જઇ સ્થિતિસત્તાવાળા એકેમાંથી આવેલ સંજ્ઞિ પંચે મિશ્રષ્ટિ *પલ્યો, અસંત ભાગ ન્યૂન ૧ સાગ મિશ્રદૃષ્ટિ ચારે ગતિના ૧સમય ક્ષયોપશમ સમ્યકત્વી ચારગતિના ક્ષાયિક સખ્યપ્રાપ્ત કરનાર સમયાધિક આવવશેષ ૪થી૭ગુણવાળાયથાસંભવચારગતિનાવેદકસભ્ય અને ઉપશમ સમ્યકત્વ પામનાર ૨ આવ, અધિક પલ્યો, અસંખ્યભાગ પર્યા, સંજ્ઞિ પંચે મિથ્યા, ચારેગતિના ન્યૂન ૪/૭ સાગ *૧ સમય જઘન્ય સ્થિતિસત્તાવાળા એકે બંધાવલિકાના અંત્ય સમયે ક્ષપક ૯માં ગુણવવાળા સ્વોદય ચરમ સમયે, ર આવ૦ અધિક અંતર્મ સહપલ્યો, અસંતુ ભાગ ન્યૂન ૪/સાગo ૧૨ કષાયન જેમ ૧ સમય સમયાધિક આવવશેષ ક્ષેપક ૧૦માગુણo જઘ સ્થિતિસત્તાવાળા એકે માંથી આવેલ સ્વ બંધાવલિકાના ચરમ સમયે સંજ્ઞિ જધસ્થિતિસત્તાવાળાએ કે બંધાવલિકાના અંત્યસમયે | ક્ષપક ૯મે સ્વોદીરણાના અંત્ય સમયે સમયાધિક આવ શેષ દેવો ” - ૩ ગતિના ભવાઘ સમયવર્તી ઉ0 સ્થિતિવાળા દેવો | | " " નારકો | » નારકો ” ” તિર્યંચો | * ” તિર્યંચો ” મનુષ્યો ” મનુષ્યો સાધિક પલ્મોના સંખેય ભાગ ન્યૂન Iભવાધ સમયવર્તી મિથ્યા દેવો અલ્પકાળ બાંધી દીર્ધાયુવાળા અસંશિમાંથી આવેલ ૨૦OO૭ સાગ, ચરમ સમયવર્તી ઉ% સ્થિતિવાળા દેવો ભવાદ્ય સમયવર્તી મિથ્યા, પથીક નારક ઉપર પ્રમાણે નારકો ર આવ, અધિક અંતર્મુસહિત ભવાદ્ય સમયવર્તી મિથ્યા, તિર્યંચો પલ્યોઅસં ભાગ ન્યૂન૨/૭ સાગ અંતર્મુહૂર્ત મિથ્યાષ્ટિ મનુષ્યો જ00 સ્થિતિસત્તાવાળા એકે માંથી આવેલ સંજ્ઞિ તિo બંધાવલિકાના અંત્ય સમયે ચરમ સમયવર્તી સયોગી For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬ર કર્મપ્રકૃતિ ભાગ - ૨ સાદ્યાદિ હ | જઘન્ય • | અજઘન્ય સંખ્યા પ્રકૃતિઓના નામ | ૧ એકેન્દ્રિયજાતિ | ઉત્કૃષ્ટ | અનુત્કૃષ્ટ અદ્ધાચ્છેદ પસ્થિતિ ઉત્કૃષ્ટ પ્રમાણ ૨ પર આવ, અધિક આવઅધિકઅંતર્મ રિઆવ, અધિક અંતર્મુ ન્યુનર કોકોસ ન્યૂન ૨૦ કોકોસાળ અંતo ૨ | વિકલેન્દ્રિયજાતિ પંચેન્દ્રિયજાતિ ત્રસચતુષ્ક ૨ | ૭ દારિકસપ્તક ૨ | ર ાર આવલિકા આવ૮ જૂન ૨૦ ર આવતુ ન્યૂન ૨૦ કોકોસા કોકોસાળ ૨ પર આવ, અધિક આવ અધિકઅંતર્મુ, રિઆવ, અધિક અંતર્મુ, અંતર્મુo. જૂન૨૦કોકોસ ન્યૂન ૨૦ કોકોસાળ ર આવલિકા આવ ન્યૂન ૨૦ ૨ આવતુ ન્યૂન ૨૦ કોકોસાળ કિોકો સાવ વૈક્રિયષક ૧ વૈક્રિય અંગોપાંગ ૨ | ૨ | ૨ | ૨ આહારકસપ્તક | ૨ | ૨ | ૨ આવ અધિક અંતર્મુ અંતર્મ, ન્યૂન અંત કોકોસા આવ, અધિક અંતર્મુ ન્યૂન અતઃ કોકોસા, ૨ | ૩ | ૨ | ૨ પર આવલિકા ૩૧ તિ-૭, વર્ણાદિ-૨૦, અગુરુ, નિર્માણ, અસ્થિર, અશુભ આવ ન્યૂન ૨૦ કોકોત્સા ૨ આવતુ ન્યૂન ૨૦ કોકસાઇ વજઋષભનારાચ સંઘ, | ૨ | ૨ | ૨ | ૨ | આવલિકા ૨ આવ, ન્યૂન ૩ આવ ન્યૂન ૨૦ ૨૦ કોઇ કોઇ આ કિોકોસા મધ્યમ સંઘયણ-૪ છેવટું સંધયણ સમચતુરઅસંસ્થાન ૨ | ૨ | ૨ | ૨ પર આવ, અધિક આવઅધિક અંતર્મ પર આવ, અધિક અંતર્મુ, અંતર્મુo ન્યૂન૨૦કોકોસા ન્યૂન૨૦ કોકોસા ૨ | ૨ | ૨ | ૨ ૩ આવલિકા ૨ આવન્યૂન ૨૦ ૩િ આવ ન્યૂન ૨૦ ||કોકોસાડ કોકોત્સા ૨ | ૨ | ૨ મધ્યમ સંસ્થાન -૪ હિંડક સંસ્થાન ૨ | ૨ ાર આવલિકા આવી ન્યૂન ૨૦ પર આવ, ન્યૂન ૨૦ કોઇ કોઇ સાઇ કોઇકોક્સી ૨ રિ આવ, અધિક આવઅધિક અંતર્મુહ ાર આવઅધિક અંતર્મુ અંતર્મ, ન્યૂન૨૦ કોકોસા, ન્યૂન ૨૦ કોકોસાડ દિવાનપૂર્વી ૨ | ૨ | નરકાનુપૂર્વી તિર્યંચાનુપૂર્વી | ૨ | ૨ મનુષ્યાનુપૂર્વ આવ અધિક અંતર્મ, વર આવ, અધિક અંતર્મુ ન્યૂન ૨૦ કોકોસાડાન્યૂન ૨૦ કોકોસાળ ૧ શુભવિહાયોગતિ ૩ આવલિકા ૨ આવતું ન્યૂન ૨૦ ૩ આવ, ન્યૂન ૨૦ કોઇ કોઇ સારુ કોકસાઇ ||અશુભવિહાયોગતિ પર આવલિકા |આવા જૂન ૨૦ ર આવી જૂન ૨૦ કોઇ કોઇ સાઇ | કિોકોસાઈ For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાકરણ પરિશિષ્ટ - ૧ ૧૬૩ જઘન્ય પ્રમાણ ઉત્કૃષ્ટ સ્વામિત્વ જઘન્ય સ્વામિત્વ ર આવ, અધિક ૪ અંતર્મ સહિત પલ્યો અસંવભાગ ન્યૂન ૨૭ સાગ ભવાદ્ય સમયવર્તી મિથ્યા, એકે જઘ, સ્થિતિસત્તાવાળા બંધાવલિકાના અંય સમયે એકે ભવાદ્ય સમયવર્તી મિથ્યા વિકલ જિધ સ્થિતિસત્તાવાળા એકે માંથી આવેલ વિકલે બંધાવલિકાના અંત્ય સમયે અંતર્મુહૂર્ત મિથ્યાદિષ્ટ પર્યાપ્ત સંજ્ઞિ ચારેગતિના ચરમ સમયવર્તી સયોગી ભવાદ્ય સમયે મિથ્યા, પર્યા, તિર્યંચ ચરમ સમયવર્તી સયોગી સાધિક પલ્યો, અસંખ્યય ભાગ ન્યૂન મિથ્યા, ઉત્તર વૈક્રિયશરીરી મનુ - તિ, ૨૭ સાગ ચરમ વૈક્રિય શરીરી બાદ, પર્યાવાયુ, સંજ્ઞિ દિવગતિની જેમ દેવ-નારકો સાધિક પલ્યો, સંખેય ભાગ ન્યૂન ૨૦OOJ૭ સાd ૭માં ગુણ, સંભવતી ત~ાયોગ્ય જધo એત: કોહુકોસાળ પ્રથમ સમયવર્તી આહા મુનિ છટ્ટ ચરમભવી આહા શરીરી ચરમ સમયવર્તી મુની અંતર્મુહૂર્ત મિથ્યા, પર્યાસંજ્ઞિ ચારગતિના ચરમ સમયવર્તી સયોગી મિથ્ય, પર્યા, સંજ્ઞિ મનુ, તિ, ર આવ, અધિક ૫ અંતર્મ સહિત પલ્યો અસં ભાગ ન્યૂન ૨૭ સાd જધp સ્થિતિસત્તાવાળા એકેન્દ્રમાંથી આવેલ સ્વ બંધાવલિકા ચરમ સમયવર્તી શિ તિo મનુo ઉત્પત્તિ સ્થાનના પ્રથમ સમયે મિથ્યા, પર્યા, સંજ્ઞિ તિ, નારક વિના મિથ્થા સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત ચરમ સમયવર્તી સયોગી અંતર્મુહૂર્ત સર્વ પર્યાપ્તિએ પર્યામિથ્યાસંશિમ તિo | મિધ્યાહૂ નારક, કેટલાક સંપૂર્ણ પર્યા, સંન્નિ મનુ, તિ, વિગ્રહગતિ પ્રથમ સમયવર્તી - દેવો અલ્પકાળ બાંધી દીર્ધાયુ અસંગ્નિમાંથી આવેલ વિગ્રહગતિ તૃતીય સમયવતી દેવો. સાધિક પલ્યો, સંખે ભાગ ન્યૂન ૨૦OO૭ સાગo પથી નારકો ૨ આવ, અધિક પલ્યો, અસંહ ભાગ ન્યૂન ૨૭ સાવ મિથ્યા, તિ, ઉપર પ્રમાણે - નારકો જઘ, સ્થિતિસત્તાવાળા એકેડ માંથી આવેલ વિગ્રહગતિ તૃતીય સમયવર્તી તિર્યંચો ઉપર પ્રમાણે મનુષ્યો. '' મિથ્યાપર્યા, ગર્ભજ મનુ મિથ્યા. દેવો, સ્વોદયવર્તી મનુ, તિo અંતર્મુહૂર્ત ચરમ સમયવર્તી સયોગી ' - નારકો, ' ' ' For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ સંખ્યા પ્રકૃતિઓના નામ ૧ ૧ ૨ ૧ ૧ ૨ ૨ ૧ ૧ ૧ ૨ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૫ આતપ ઉદ્યોત ઉપઘાત-૫રાધાત ઉચ્છવાસ જિનનામ સ્થિર શુભ સૌભાગ્ય-આદેશ |સુસ્વર યશઃ કીર્તિ સ્થાવર |સૂક્ષ્મ - સાધારણ અપર્યાપ્ત દીર્ભાગ્ય અનાય દુઃસ્વર અયશઃકીર્તિ ગંગોત્ર નીચગોત્ર |અંતરાય-૫ જઘન્ય ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ સાદ્યાદિ અજઘન્ય ૨ ૨ ૨ ૨ ૩ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ~~ ૨ ૨ ૨ ૩ ઉત્કૃષ્ટ અનુત્કૃષ્ટ ૨ ૨ ૨ ૨ 2 ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ل ૨ જ " ૨ - t ૨ ૨ ૨ ૨ ૨ આવલિકા ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ અાચ્છેદ ૨ આવ. અધિક નમું ૨ આવલિકા ૨ 33 ૨ ૩ આવલિકા ૨ પર આવલિકા 33 ', ૨ ૨ ૨|૩ આવલિકા |ર આવ અધિક અંતર્મુ 33 ૨ આવલિકા , For Personal & Private Use Only યતૃસ્થિતિ ઉત્કૃષ્ટ પ્રમાણ આવે અધિકતમ પર આવ. અધિકત ન્યૂનરકોકોસા.ન્યૂન ૨૦ કોકોસા. આવ∞ ન્યૂન ૨૦ الادمان 33 પલ્યો, અસં, ભાગ ૨ આવ, ન્યૂન૨૦ કોકોસા 33 ૨ આવ, ન્યુન ૨૦ કોકોસા 33 ,, 33 આવે. ન્યૂન ૨૦ કોકોસાં 33 આવ અધિકઅંતર્મુ૨ આવઅધિક અંતર્મુ ન્યૂન ૨૦ કોકોસા ન્યૂન ૨૦ કોન્કોસા ૨ આવ, ન્યૂન ૨૦ કાં કાંસા આવ ન્યૂન ૨૦ કોકોસા કર્મપ્રકૃતિ ભાગ - ૨ . 33 ૨ આવ૰ ન્યૂન ૨૦ કોસા. 33 આવ, ન્યૂન પલ્યો અસં૰ ભાગ ૩ આવક ન્યૂન ૨૦ કોકોસા 23 33 ૨ આવ૰ ન્યૂન ૨૦ કોકોસા 13 ૩ આવ૦ જૂન ૨૦ Slobiolo ૨ આવ૦ ન્યૂન ૨૦ 13 ا Page #190 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાકરણ પરિશિષ્ટ - ૧ ૧૬૫ જઘન્ય પ્રમાણ ઉત્કૃષ્ટ સ્વામિત્વ જઘન્ય સ્વામિત્વ આવ, અધિક પલ્યોઅસં ભાગ શરીર પર્યાપ્તિએ પર્યા, ના પ્રથમ સમયે ખર જિઘન્ય સ્થિતિસત્તાવાળા શરીર પર્યાપ્તિએ પર્યા, ન્યૂન ૨૭ સાગ0 બાદર પૃથ્વીકાય ખર બાદર પૃથ્વી કાય ઉત્તર શરીરી દેવો. જઘ, સ્થિતિસત્તાવાળા શરીર પર્યાપ્તિ પર્યા, સ્વોદયવર્તી એકે અંતર્મુહૂર્ત મિથ્ય, પર્યા, સંજ્ઞિ પંચે, ચારેગતિના ચરમ સમયવર્તી સયોગી સ્વનિરોધ ચરમ સમયવર્તી સયોગી ચરમ સમયવર્તી સયોગી જિન કેવલી સ્વયોગ્ય ઉ4 સ્થિતિસત્તાવાળા પ્રથમ સમયવર્તી જિન કેવલી મિથ્યાત્વ પર્યા, સંગ્નિ પંચે, ચારેગતિના ચરમ સમયવર્તી સયોગી સ્વદયવર્તામિથ્યાપર્યા ગર્ભજ તિ મનુદેવ મિથ્યા દેવ, સ્વોદયવર્તી ગર્ભજ તિમનુ, સ્વિર નિરોધ ચરમ સમયવર્તી સયોગી નારકવિના સ્વોદયવર્તી મિથ્યા, પર્યા, સંક્ષિ ચરમ સમયવર્તી સયોગી ૨ આવ, અધિક અંતર્મ સહિત ભવાદ્ય સમયવર્તી મિથ્યા, લબ્ધિ પર્યા બાદ જઘ સ્થિતિસત્તાવાળા સ્વ બંધાવના ચરમ પલ્યો અioભાગ ન્યૂન ૨૭ સાગo Iએ કે પ્રત્યેક સમયવર્તી સ્થાવર ભવાઘ સમયવર્તી મિથ્યા ક્રમશઃ સૂસાધા ઉપર પ્રમાણે સૂટ સાધા જીવો ભવાઘ સમયવર્તી લબ્ધિ અપર્યા જઘ સ્થિતિસત્તાવાળા એકેડમાંથી આવેલ સ્વ બંધાવના ચરમ સમયવર્તી મિથ્યાઅપર્યાસંજ્ઞિ મિથ્યા) નારક, સ્વદયવર્તી ગર્ભજ પર્યા ઉપર પ્રમાણે પર્યા, સંશિ, તિ, મનુ, તિ, મનુ, દેવ, અંતર્મુહુર્ત મિથ્યાષ્ટિ સ્વોદયવતી પર્યાસંજ્ઞિ સ્વર નિરોધ ચરમ સમયવર્તી સયોગી ચારે ગતિના સ્થાવરની જેમ દૌર્ભાગ્યની જેમ. અંતર્મુહૂર્ત પર્યા, સંશિ મિથ્યા, દેવો અને કેટલાક મનુ, ચરમ સમયવર્તી સયોગી સ્થાવરની જેમ પર્યા, સંશિ મિથ્યા, તિ, નારકો દૌર્ભાગ્યની જેમ નીચકુલોત્પન્ન મનુe ૧ સમય અતિ સંકિત મિથ્યા, પર્યા, સંજ્ઞિ પંચે, સમયાધિક આવ શેષ ક્ષીણમોહી. ચારેગતિના પરિશિષ્ટ -૧ યંત્ર નં.-૩ ની ટીપ્પણ ૧. નિદ્રાદ્ધિકના જઘન્ય સ્થિતિ પ્રમાણ માટે ૧૨માં ગુણ નિદ્રાદ્ધિકનો ઉદય નથી માનતા તેની અપેક્ષાએ સમજવું. ૨. મિશ્રમોહનીય એકેડમાંથી ઉવેલીને આવેલાને આટલી જધન્ય સ્થિતિ પ્રમાણ હોય, પણ સંજ્ઞિમાંથી ઉવેલીને આવેલાને સાગરોપમ પૃથકુત્વ જાણવું ૩. અનંતાનુબંધિ આદિમાં બંધાવલિકા અને ઉદયાવલિકા છોડવાની હોવાથી ર આવલિકા અધિક પલ્યોપમનો અસંખ્યયભાગ ન્યૂન ૪/૭ સાગ0 લખ્યું વિશેષ નોંધ :અદ્ધાચ્છેદ આદિ ખાનામાં આવતું અધિક અંત આદિ લખેલ છે. તે સ્થિતિ ઉદીરણાના ચિત્રોના આધારે છે. બાકી આવ, અંતમુહુર્તમાં ભરી જવાથી મોટુ અંતર્મુહૂર્ત પણ અન્ય ગ્રંથના યંત્રમાં ટીકાર્થમાં બતાવેલ છે. For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ કર્મપ્રકૃતિ ભાગ - ૨ ઉત્તરપ્રવૃતિઓ વિષે અનુભાગ ઉદીરણાના જઘન્ય-ઉત્કૃષ્ટ ઘાતિ સ્થાન વિપાકી ઉત્તર વિપાકી પ્રકૃતિઓના સંખ્યા નામ મતિ-શ્રુતાવરણ ૨ અવધિજ્ઞાન-દર્શનાવરણ ઘાતિ તથા સ્થાન આશ્રયી ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણ સર્વઘાતિ ચતુઃ સ્થા, ઘાતિ તથા સ્થાન આશ્રયી જઘન્ય અનુભાગ ઉદીરણ્ણ દિશઘાતિ એક સ્થા) જીવ વિ. કેટલાક પર્યાય સહિત સર્વ જીવ દ્રવ્ય જીવ વિ. રૂપીદ્રવ્યમાં ૧ મન:પર્યવજ્ઞાનાવરણ દ્વિ સ્થા જીવ વિ. કેટલાક પર્યાય સહિત સર્વ જીવદ્રવ્ય કેવલદ્ધિક-આવરણ ચક્ષુદર્શનાવરણ અચકુદર્શનાવરણ નિદ્રા-પ્રચલા " " સર્વઘાતિ " દ્ધિ સ્થાદિશઘાતિ એક સ્થા, દશઘાતિ * | સર્વઘાતિ ચતુઃ સ્થા, સર્વવાતિ દ્ધિ સ્થા જીવ વિ, ગુરુલઘુ અનંતપ્રદેશી ઢંધોમાં જીવ વિપા ટી. થીણદ્વિત્રિક સાતા વેદનીય અસતાવેદનીય ” પ્રતિભાગ ” ” પ્રતિભાગ ” ૧ મિથ્યાત્વમોહનીય | સર્વઘાતિ ચતુઃ સ્થા, સર્વાતિ સ્થા જીવ વિ. કેટલાંક પર્યાય સહિત સર્વ જીવદ્રવ્ય ૧ મિશ્રમોહનીય | દ્વિ સ્થા, સમ્યકત્વમોહનીય દશઘાતિ ” દિશઘાતિ એક સ્થા અનંતાનુબંધિ-૪ સર્વઘાતિ ચતુઃ સ્થા, સર્વઘાતિ દ્વિ સ્થા તે દ્ધિ સ્થા. |" " " , , , અપ્રત્યાખ્યાનાવરણ-૪ પ્રત્યાખ્યાનાવરણ-૪ સંજ્વલન ત્રિક સંજ્વલન લોભ હાસ્ય રતિ અરતિ-શોક ભય-જુગુપ્સા નપુંસકવેદ સ્ત્રીવેદ, પુરુષવેદ ' , દિશઘાતિ એક સ્થા, by | દ્વિ સ્થા, J, , » " ” , ” એક સ્થા| દ્વિ સ્થo નરકાયુષ્ય દેવાયુષ્ય ” પ્રતિભાગચતુઃસ્થા સર્વઘાતિપ્રતિભાગદ્વિસ્થા ભવવિપાકી સર્વઘાતિ પ્રતિભાગ ચતુઃ સર્વઘાતિ પ્રતિભાગ હિં સ્થા સ્થા) તિર્યંચાયુષ્ય " દ્વિસ્થા For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાકરણ પરિશિષ્ટ - ૧ ૧૬૭ સાધાદિ-સ્વામિત્વ પ્રદર્શક યંત્ર નંબર -૪ (ગાથા ૪૩ થી ૭૯ સુધી) સાદ્યાદિ | જઘન્ય છ | જ | અજઘન્ય | | ઉત્કૃષ્ટ & | અનુકુષ્ટ હ | ૨હે. ૨ | ابه / ૨ ૨ ૨ ૨ અતિસલિષ્ટ મિયાત્રા ઉત્કૃષ્ટ જઘન્ય અનુભાગ અનુભાગ ઉદીરણૉ સ્વામી ઉદીરણૉ સ્વામી ૨ અતિસંફિલષ્ટ મિથ્ય, પર્યાપ્ત સંજ્ઞિ ચારેગતિના ૧૪ પૂર્વીને ૧૨મે ગુણ) સમયાધિક આવ શેષ રહે ૨ અવધિ લબ્ધિ રહિત અતિસંફિલષ્ટ સંજ્ઞિ૦ મિથ્યાપરમાવધિને ૧૨મે ગુણ સમયાધિક આવશેષ પર્યાપ્ત સંજ્ઞિ ૩ | ૨ ૨ |અતિસંફિલષ્ટ મિથ્યા, પર્યાપ્ત સંજ્ઞિ ચારગતિના વિપુલમતિ મન:પર્યવજ્ઞાની ૧૨મે સમયાધિક આવ શેષ રહે 3 | | | | | | ક્ષપકને ૧૨મે સમયાધિક અવશેષ રહે ૨ અતિસંફિલષ્ટ પર્યાપ્ત ચરમ સમયવર્તી તેઇન્દ્રિય ૧૪પૂર્વીને ૧૨મે ગુણ સમયાધિક આવ શેષ રહે ૨ સર્વાલ્પ લબ્ધિ યુક્ત ભવાદ્ય સમયવર્તી સૂએકે, ( ૨ )તતું પ્રાયોગ્ય સંફિલષ્ટ મધ્યમ પરિણામી પર્યાપ્ત ઉપશાંતમોહ, મતાન્તરે ૧૨મે ક્રિસમયાધિક આવO ચારેગતિના ૧થી ૧૧ ગુણ શષ રહે ૨ ” ૧થી૬ ગુણ તતુપ્રાયોગ્ય વિશુદ્ધ અપ્રમત્તાભિમુખ પ્રમત્તયતિ | ૨ ઉત્કૃષ્ટસ્થિતિવાળાસર્વવિશુદ્ધપર્યાપ્તઅનુત્તરવાસી દેવ સ્વોદયવર્તી મધ્યમ પરિણામી ચારગતિવાળા | ૨ સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત ઉo સ્થિતિવાળા અતિ સંવ ૭િમી નારક ૪ | ૨ | ૨ અતિસંફિલષ્ટ મિથ્યાત્વ પર્યાપ્ત સંજ્ઞિ ચારગતિના એકી સાથે સમ્યકત્વ સંયમાભિમુખ ચરમ સમયવર્તી મિથ્યાષ્ટિ અતિસંફિલષ્ટ મિથ્યાત્વાભિમુખ ચરમ સમયવર્તી સમ્યક્ત્વાભિમુખ ચરમ સમયવર્તી મિશ્રદૃષ્ટિ મિશ્રદૃષ્ટિ ૨ | ૨ | ૨ | ૨ મિથ્યાત્વાભિમુખ ચરમ સમયવર્તી સમ્યગુદૃષ્ટિ ક્ષાયિક સમ્યકત્વાભિમુખ સમયાધિક આવ શેષ વેદક સમ્યત્વી ૨ | ૨ | ૨ | ૨ અતિસંલિષ્ટ મિથ્યા, પર્યાપ્ત સંજ્ઞિ ચારગતિના એકીસાથે સમ્યકત્વ-સંચમાભિમુખ ચરમ સમયવર્તી મિથ્યાષ્ટિ સંયમાભિમુખ ચરમ સમયવર્તી અવિરત સમ્યગૃષ્ટિ સંયમાભિમુખ ચરમ સમયવર્તી દેશવિરતિ સ્વોદય ચરમ સમયેવર્લી ક્ષપક ૯ર્મ ગુણ ક્ષપક ૧૦મે ગુણ સમયાધિક આવ, શેષ રહે ૨ સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત સહસ્ત્રાર કલ્પવાસી દેવ ચરમ સમયવર્તી ક્ષપક ૮મે ગુણo ૨ સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત ઉ0 સ્થિતિવાળા અતિ સંતુ ૭મી નારક " સ્વોદીરણા ચરમ સમયવર્તી ક્ષપક ૯મે ગુણ ૨ ૮ વર્ષના આયુષ્યવાળા ૮મા વર્ષમાં વર્તતાં અતિ સંકૂિલષ્ટ પર્યાપ્ત સંજ્ઞિ તિર્યંચ પંચે ૨ | ૨ | સ્થિતિવાળા પર્યાપ્ત અતિસં. ૭મી નારક સર્વ વિશુદ્ધ જઘન્ય સ્થિતિવાળા પ્રથમ નારક ૨ | ૨ | ૨ સર્વવિશુદ્ધ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા અનુત્તરવાસી દેવ અતિસંલિષ્ટ જધન્ય સ્થિતિવાળા દેવ ૨ | ૨ | ૨ | ૨ સર્વ વિશુદ્ધ૩૫લ્યોનાઆયુષ્યવાળા યુગલિક તિર્યંચ અતિસંલિષ્ટ જઘન્ય સ્થિતિવાળા તિર્યંચ For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ કર્મપ્રકૃતિ ભાગ - ૨ વિપાકી ઉત્તર પ્રકૃતિઓના સંખ્યા નામ મનુષ્પાયુષ્ય મનુષ્યગતિ તિર્યંચગતિ ઘાતિ તથા ઘાતિ તથા સ્થાન આશ્રયી સ્થાન આશ્રયી ઉત્કૃષ્ટ અનુભાગ જઘન્ય અનુભાગ ઉદીરૉ ઉદીરણ્ણ સર્વઘાતિ પ્રતિભાગ ઢિસ્થા સર્વઘાતિ પ્રતિભાવ ઢિસ્થા ભવવિપાકી " " જીવવિપાકી ની | ન | ” પ્રતિભાગ ચતુઃસ્થા, | દેવગતિ નિરકગતિ | | I" " દ્રિસ્થા | " " | " | 9 | એકેન્દ્રિયજાતિ વિકલેન્દ્રિયજાતિ પંચેન્દ્રિયજાતિ દારિ કષર્ક | * ચતુઃસ્થા. " દ્વિસ્થા, ” ” પુદ્ગલ વિપાકી * | | દારિક અંગોપાંગ વૈક્રિયષક ચતુઃ સ્થા, " " " | " * | વિક્રિય અંગોપાંગ - 1 ) આહારકસપ્તક ૨૦ તિજસસપ્તક અગુરુલઘુ, નિર્માણ, મદુ-લઘુ વિના શુભવર્ણનવક સ્થિર શુભ ૧ પ્રથમ સંઘયણ ” ” દ્વિસ્થા, ૪ મધ્યમ ચાર સંઘયણ ૧ છેવટું સંઘયણ |૧ પ્રથમ સંસ્થાન ” ચતુ: સ્થા મધ્યમના ચાર સંસ્થાન ” ” દ્વિસ્થા ” હુડકસંસ્થાન '' ચતુ: સ્થા, " " " " . " દ્વિસ્થા " " " " | T " , મૃદુ-લઘુ સ્પર્શ ગુરુ-કર્કશ સ્પર્શ ગુરુ-કર્કશ વિના અશુભ વર્ણાદિ-૭ અસ્થિર અશુભ નરકાનુપૂર્વી ” ચતુ: ચાd. * દ્વિસ્થo ” ” ” મિત્ર વિપાકી. For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાકરણ પરિશિષ્ટ - ૧ ૧૬૯ સાધાદિ | | | અજઘન્ય ادم | ه ه ه | | ه ه ا | | ઉત્કૃષ્ટ જઘન્ય અનુભાગ અનુભાગ ઉદીરણે સ્વામી ઉદીરણે સ્વામી ૨ સર્વવિશુદ્ધ ૩૫લ્યો નાઆયુષ્યવાળાયુગલિકપ મનુષ્ય |અતિસંફિલષ્ટ જઘન્ય સ્થિતિવાળા મનુષ્ય મધ્યમ પરિણામી મનુષ્ય ૨ ૮ વર્ષના આયુષ્યવાળા ૮મા વર્ષમાં વર્તતાં અતિ મધ્યમ પરિણામી તિર્યંચ સિલિષ્ટ પર્યાપ્ત સંજ્ઞિ તિ, પંચે ૨ ઉત્કૃષ્ટસ્થિતિવાળાસર્વવિશુદ્ધ પર્યાપ્તઅનુત્તરવાસી દેવ મધ્યમ પરિણામી દેવ ૨ સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત ઉ0 સ્થિતવાળા અતિ સંવ મધ્યમ પરિણામી નારક ૭મી નારક | ૨ અતિ સંવ જઘન્યસ્થિતિવાળા પર્યાપ્ત બાદર એકે મધ્યમ પરિણામી એકેન્દ્રિય | ૨ અતિસંજઘન્યઆયુષ્યવાળાયથાસંભવપર્યાપ્તવિકલ0 મધ્યમ પરિણામી યથાસંભવ વિકસેન્દ્રિય Iઉસ્થિતિવાળા સર્વવિશુદ્ધ પર્યાપ્ત અનુત્તરવાસીદેવ મધ્યમ પરિણામી પંચેન્દ્રિય ૨ સર્વવિશુદ્ધ ૩ પલ્યો ના આયુ વાળા પર્યાપ્ત અતિસંઇ અલ્પાયુ અપર્યાપ્ત સૂક્ષ્મવાયુ ભવના યુગલિક મનુષ્ય પ્રથમ સમયે ૨ અતિસંઅલ્પાયુ સ્વોદય પ્રથમ સમયવર્તી બેઇન્દ્રિય ૨ | ૨ ઉસ્થિતિવાળા સર્વવિશુદ્ધ પર્યાપ્ત અનુત્તરવાસી દેવ અલ્પાયુ અતિ સંવ પર્યાપ્ત બાદર વાયુકાય વિક્રિયના પ્રથમ સમયે ૨ | ૨ પૂર્વે ઉદ્વલના કરી, અસંજ્ઞિમાં અલ્પકાળ બાંધી, સ્વિોદય પ્રથમ સમયવતી દીધાર્યું અતિસંવ નારેક ૨ | ૨ અતિવિશુદ્ધ પર્યાપ્ત આહારક શરીરી અપ્રમત્તયતિ અલ્પકાળ બાંધી ત~ાયોગ્ય સંફિલષ્ટ આહારક શરીરી પ્રમત્તયતિ. ૨ |, ૩ ચરમ સમયવર્તી સયોગી અપાત્તરાલ ગતિમાં વર્તતો સંલિષ્ટ અનાહારક મિષ્ટિ સંજ્ઞિ પંચેન્દ્રિય | હ | ه به ماه به اه ૨ સર્વ વિશુદ્ધ ૩ પલ્યોના આયુષ્યવાળા પર્યાપ્ત અતિસંફિલષ્ટ અલ્પાયુ સ્વોદય પ્રથમ સમયવર્તી યુગલિક મનુષ્ય અસંગ્નિ પંચેન્દ્રિય J૮ વર્ષના આયુષ્યવાળા ૮મા વર્ષમાં વર્તતાં અતિ- અતિવિશુદ્ધ પૂર્વકોડ વર્ષના આયુષ્યવાળા સ્વોદય સંકિલષ્ટ પર્યાપ્ત સંજ્ઞિ તિર્યંચ પંચેન્દ્રિય પ્રથમ સમયવર્તી મનુષ્ય ૨ | ૨ | ૨ અતિસંફિલષ્ટ ૧૨વર્ષના આયુષ્યવાળા ૧૨માં વર્ષમાં વર્તતાં બેઇન્દ્રિય ૨ | ૨ | ૨ અતિવિશુદ્ધ પર્યાપ્ત આહારકશરીરી અપ્રમત્તયતિ અતિસંલિષ્ટ અલ્પાયુ સ્વોદય પ્રથમ સમયવર્તી અસંગ્નિ પંચેન્દ્રિય | ૨ | ૨ | ૨ મધ્યમ સંઘયણની જેમ અતિવિશદ્ધ પોતાની ઉત્કૃષ્ટ સ્થિતિમાં વર્તતા સ્વોદય પ્રથમ સમયવર્તી અસંગ્નિ પંચેન્દ્રિય | ૨ સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત ઉ0 સ્થિતિવાળા અતિ દીર્ધાયુ સ્વોદય પ્રથમ સમયવર્તી સૂક્ષ્મ એકે, વિશુદ્ધ સંકિલષ્ટ ૭ મી નારક પરિણામી અતિવિશુદ્ધ પર્યાપ્ત આહારકશરીરી પ્રમત્તયતિ તતુ પ્રાયોગ્ય વિશુદ્ધ અનાહારક સંજ્ઞિ પંચેન્દ્રિય મધ્યમ સંઘયણની જેમ કેવલી સમુદ્યાતથી નિવૃત્ત થતાં ૬ઠ્ઠા સમયવર્તી ૨ અતિસંફિલષ્ટ મિથ્યાષ્ટિ પર્યાપ્ત ચરમ સમયવર્તી સયોગી સંજ્ઞિ ચાર્રગતિના છ | જ | ૨ | ૨ | ૨ | ૨ ઉિસ્થિતિવાળાવિગ્રહગતિતૃતીયસમયવર્તી ૭મીનારક મધ્યમ પરિણામી વિગ્રહગતિવર્તી નારક For Personal Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ કર્મપ્રકૃતિ ભાગ - ૨ ઉત્તર ઘાતિ તથા ઘાતિ તથા સ્થાન આશ્રયી સ્થાન આશ્રયી ઉકષ્ટ અનુભાગ. જઘન્ય અનુભાગ ઉદીરણ ઉદીરણ સર્વઘાતિ પ્રતિભાગઢિસ્થા સર્વઘાતિ પ્રતિભાગઢિસ્થા, ક્ષત્રવિપાકી પ્રકૃતિઓના સંખ્યા નામ દવાનુપૂર્વી તિર્યંચાનુપૂર્વી વિપાકી મનુષ્યાનુપૂર્વી અશુભવિહાયોગતિ ' ચતુ: સ્થાd. ” જીવ વિપાકી શુભવિહાયોગતિ ઉપઘાત ” પગલ વિપાકી પરાઘાત આત I" " દ્રિસ્થા | s by I w ચતુ: સ્થા જીવવિપાકી ઉદ્યોત ઉચ્છવાસ તીર્થંકર નામકર્મ ત્રસત્રિક ૩ ૧ પ્રત્યેક ૫ગલવિપાકી જીવવિપાકી સૌભાગ્ય,અદેય, યશ સુસ્વર સ્થાવર, ” દ્વિસ્થo સૂક્ષ્મ અપર્યાપ્ત સાધારણ પગલવિપાકી જ દૌર્ભાગ્ય ચતુષ્ક સર્વઘાતિ પ્રતિભાગ ચતુઃ સર્વઘાતિ પ્રતિભાગ ઢિ સ્થા) સ્થા જીવવિપાકી નીચગોત્ર ઉચ્ચગોત્ર દાનાન્તરાયાદિ-૪ વીઆંતરાય દિશઘાતિ હિ સ્થા, " " દિશાાતિ એક સ્થા, " " જીવવિપાકી સર્વદ્રવ્યના અનંતમા ભાગમાં જીવવિપાકી કેટલાક પર્યાય સહિત સર્વ જીવદ્રવ્ય ૧ For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાકરણ પરિશિષ્ટ - ૧ ૧૭૧ | | અજઘન્ય | | ઉત્કૃષ્ટ | ૦ | ૨ સાદ્યાદિ ઉત્કૃષ્ટ જઘન્ય અનુભાગ અનુભાગ ઉદીરણો સ્વામી ઉદીરણ સ્વામી ઉસ્થિતિવાળાવિગ્રહગતિતૃતીયસમયવર્તીઅનુત્તરદેવ મધ્યમ પરિણામી વિગ્રહગતિવર્તી દેવ ૨ | ૨ અતિસંકુિલષ્ટ ૮વર્ષના આયુષ્યવાળા વિગ્રહગતિ તિર્યંચ તૃતીય સમયવર્તી સંજ્ઞિ તિર્યંચ અતિવિશુદ્ધ ૩ પલ્યોપમના આયુષ્યવાળા " '' - મનુષ્ય વિગ્રહગતિ તૃતીય સમયવર્તી મનુષ્ય ૨ | ૨ | સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત ઉ0 સ્થિતિવાળા અતિ- મધ્યમ પરિણામી ચારગતિના સિલિષ્ટ ૭મી નારક અતિ વિશુદ્ધ પર્યાપ્ત આહારકશરીરી અપ્રમત્તયતિ ૨ | ૨ | ૨ | સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત ઉ0 સ્થિતિવાળા અતિ- સ્વોદય પ્રથમ સમયવર્તી સૂક્ષ્મ એકેડ વિશુદ્ધ સલિષ્ટ ૭મી નારક પરિણામી ૨ | ૨ | ૨ | ૨ અતિ વિશુદ્ધ પર્યાપ્ત આહારક શરીરી અપ્રમત્તયતિ અલ્પાયુ અતિસંફિલષ્ટ શીધ્ર પર્યાપ્ત પર્યાપ્તિના અન્ય સમયે સૂક્ષ્મ એકે || ૨ સર્વ વિશુદ્ધ ઉત્કૃષ્ટ આયુષ્યવાળા બાદર પર્યાપ્ત અતિસંફિલષ્ટ સ્વદય પ્રથમ સમયવર્તી ખર બાદર ખર પૃથ્વીકાય પર્યાપ્ત એકે ૨ સર્વ વિશુદ્ધ પર્યાપ્ત વૈક્રિયશરીરી અપ્રમત્તયતિ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા સર્વ વિશુદ્ધ પર્યાપ્ત અનુત્તરદેવ ઉચ્છવાસ પર્યાપ્તિએ પર્યાપ્ત મધ્યમ પરિણામી ચરમસમયવર્તી સયોગી તીર્થંકર ભગવંત આયોજિકાકરણના પૂર્વના સમયે તીર્થકર કેવલી ઉત્કૃષ્ટસ્થિતિવાળાસર્વવિશુદ્ધ પર્યાપ્તઅનુત્તરવાસીદેવ પરાવર્તમાન મધ્યમ પરિણામી તે તે પ્રકૃતિના ઉદયવાળા જીવો | ૨ | ૨ | ર અતિવિશુદ્ધ પર્યાપ્ત આહારકશરીરી અપ્રમત્તયતિ | અતિસંફિલષ્ટ અલ્પાયુ શરીર0 અપર્યાપ્ત સૂક્ષ્મવાયુ ભવના પ્રથમ સમયે | ૨ | ૨ | ૨ | ૨ ચર ચરમ સમયવર્તી સયોગી સ્વોદયવર્તી પરાવર્તમાન મધ્યમ પરિણામી ૨ ઉત્કૃષ્ટસ્થિતિવાળાસર્વવિશુદ્ધ પર્યાપ્ત અનુત્તરવાસીદેવ| " ૨ જઘન્ય સ્થિતિવાળા અતિસંફિલષ્ટ પર્યાપ્ત બાદર પરાવર્તમાન મધ્યમ પરિણામી સ્થાવર એ કેન્દ્રિય || ૨ અતિસંકિલષ્ટ જઘન્ય સ્થિતિવાળા પર્યાપ્ત સૂક્ષ્મ પરાવર્તમાન મધ્યમ પરિણામી સૂક્ષ્મ | ૨ અતિસંફિલષ્ટ ચરમ સમયવર્તી પર્યાપ્ત મનુષ્ય પરાવર્તમાન મધ્યમ પરિણામી અપર્યાપ્ત ૨ | ૨ | ૨ સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત ઉ0 સ્થિતિવાળા અતિ ઉ, આયુવાળા સ્વોદય પ્રથમ સમયવર્તી વિશુદ્ધ સંફિલષ્ટ ૭મી નારક પરિણામ સૂક્ષ્મ એકે, | ૨ સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત ઉ સ્થિતિવાળા અતિ- સ્વોદયવતી પરાવર્તમાન મધ્યમ પરિણામી સિંફિલષ્ટ ૭મી નારક સ્વોદયવર્તી મધ્યમ પરિણામી તદુદયયોગ્ય જીવો ચારેગતિના ૨ ચરમ સમયવર્તી સયોગી કેવલી ૨ સર્વાલ્પ લબ્ધિ યુક્ત ભવાઘ સમયવર્તી સૂક્ષ્મ એકે, સમયાધિક આવલિકા શેષ ક્ષીણમોહી ૨ For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭ર કર્મપ્રકૃતિ ભાગ - ૨ પ્રદેશ ઉદીરણા વિષે સાધાદિ અને સ્વામિત્વ પ્રદર્શક યંત્ર નં.- ૫ સાદ્યાદિ સંખ્યા પ્રકૃતિઓ હ | હ | અજઘન્ય | જ | અનુત્કૃષ્ટ અવધિવિના જ્ઞાના-૪, દર્શo-૩ અવધિદ્ધિક આવરણ | નિદ્રા - પ્રચલા | | થીણદ્વિત્રિક | | | સાતા - અસતાવેદનીય મિથ્યાત્વમોહનીય મિશ્રમોહનીય સમ્યક્ત્વમોહનીય | | અનંતાનુબંધિ - ૪ અપ્રત્યાખ્યાનાવરણ - ૪ પ્રત્યાખ્યાનાવરણ - ૪ સંજ્વલનત્રિક સંજવલન લોભ હાસ્યાદિ-૬ વેદત્રિક નરકાયુષ્ય ૨ | ૨ | ૨ | ૨ ૨ દિવાયુષ્ય તિર્યંચ-મનુષ્પાયુષ્ય ૨ | ૨ | ૨ દિવગતિ - નરકગતિ તિર્યંચગતિ મનુષ્યગતિ એકેન્દ્રિયજાતિ વિકસેન્દ્રિય પંચે જાતિ, દારિકસપ્તક, પ્રથમ સંઘયણ, છ સંસ્થાન ત્રણ ચતુષ્ક, સુભગ આદેદિક, ઉપઘાત, પરાઘાત, વિહાયોગતિદ્વિક વૈક્રિયસપ્તક આહારકસપ્તક ૩૩ તિજસસપ્તક, વર્ણાદિ-૨૦, અગુરુલઘુ, નિર્માણ, સ્થિરદ્ધિક, અસ્થિરદ્ધિક ૩ For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાકરણ પરિશિષ્ટ - ૧ ૧૭૩ (ગાથા ૮૦ થી ૮૯ ના આધારે) ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા સ્વામી જઘન્ય પ્રદેશ ઉદીરણા સ્વામી સર્વત્ર છે તે પ્રકૃતિના ઉદય ગુણિતકર્માશ જીવો સર્વત્ર તે તે પ્રકૃતિના ઉદયવાળા સમજવા સંજ્ઞા :- ૭ = સમયાધિક આવલિકા શેષ રહેલ જાણવાં. પ્રાયઃ ક્ષપિતકર્માશ જીવો સમજવાં. શ્રુતકેવલિને અથવા અન્ય ક્ષેપક ૧૨મે છે સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત અતિસંલિષ્ટ મિથ્યાદૃષ્ટિ ચારેગતિના અવધિલબ્ધિ રહિત ક્ષપક ૧૨મે છે અવધિલબ્ધિયુક્ત સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત અતિ સં0િ મિથ્યાદૃષ્ટિ ચારેગતિના ઉપશાંતમોહી તત્વાયોગ્ય સંફિલષ્ટ પર્યાપ્ત સંજ્ઞિ મિથ્યાષ્ટિ ચારગતિના અપ્રમત્તાભિમુખ તત્વાયોગ્ય વિશુદ્ધ પ્રમત્તયતિ તત્રાયોગ્ય સંફિલષ્ટ પર્યાપ્ત સંજ્ઞિ મિથ્યાદૃષ્ટિ અપ્રમત્તાભિમુખ પ્રમયતિ સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત અતિસંફિલષ્ટ મિથ્યાદૃષ્ટિ ચારગતિના સમ્યત્વ સહિત સંયમાભિમુખ ચરમસમયવર્તી મિથ્યાદૃષ્ટિ સમ્યકત્વાભિમુખ ચરમસમયવર્તી મિશ્રદૃષ્ટિ મિથ્યાત્વાભિમુખ ચરમસમયવર્તી અતિસંફિલષ્ટ મિશ્રદષ્ટિ ચારેગતિના સાયિક સમ્યક્ત્વાભિમુખ વેદક સંખ્યત્વી છે મિથ્યાત્વાભિમુખ ચરમસમયવર્તી અતિસંલિષ્ટ અવિરત સિમ્યગુદષ્ટિ ચારે ગતિના સમ્યકત્વ સહિત સંયમાભિમુખ ચરમસમયવર્તી મિથ્યાદૃષ્ટિ સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત અતિસંલિષ્ટ મિથ્યાદૃષ્ટિ ચારેગતિના સંયમાભિમુખ ચરમ સમયવર્તી અવિરત સમ્યગુદૃષ્ટિ સંયમાભિમુખ ચરમ સમયવર્તી દેશવિરતિ સ્વાદીરણા ચરમસમયવર્તી ક્ષેપક મે ક્ષપક ૧૦મે છે ચરમ સમયવર્તી ક્ષેપક ૮મે સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત અતિસંલિષ્ટ મિથ્યાદૃષ્ટિ જઘન્ય સ્થિતિવાળા સુખી નારક ઉત્કૃષ્ટ સ્થિતિવાળા સુખી અનુત્તરવાસી દેવ |ક પલ્યોપમના આયુષ્યવાળા અતિસુખી ક્રમશઃ તિર્યંચ-મનુષ્ય. સ્વાદીરણા ચરમસમયવર્તી ક્ષેપક ૯મે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા તીવ્રદુઃખી ૭મી નારક જઘન્ય સ્થિતિવાળા તીવ્ર દુઃખી દેવ ૮ વર્ષના આયુષ્યવાળા ૮મા વર્ષમાં વર્તતાં અતિદુ:ખી ક્રમશઃ તિર્યંચ-મનુષ્ય. વિશુદ્ધ ક્ષાયિક સમ્યકત્વી ક્રમશઃ દેવ અને નારક સર્વવિશુદ્ધ દેશવિરતિ તિર્યંચ ચરમસમયવર્તી સયોગી વિશુદ્ધ બાદર પર્યાપ્ત પૃથ્વીકાય અતિવિશુદ્ધ પર્યાપ્ત વિકસેન્દ્રિય ચરમસમયવર્તી સયોગી સર્વોત્કૃષ્ટ સંલિષ્ટ મિથ્યાદૃષ્ટિ પર્યાપ્ત સંશિ ક્રમશઃ દેવ-નારક સર્વોત્કૃષ્ટ સંલિષ્ટ મિશ્રાદૃષ્ટિ પર્યાપ્ત તિર્યંચ સર્વોત્કૃષ્ટ સંફિલષ્ટ મિથ્યાષ્ટિ ગર્ભજ પર્યાપ્ત મનુષ્ય અતિસંફિલષ્ટ બાદર પર્યાપ્ત એકેન્દ્રિય અતિસંફિલષ્ટ બાદર પર્યાપ્ત વિકલેન્દ્રિય સર્વોત્કૃષ્ટ સંલિષ્ટ મિથ્યાદૃષ્ટિ પર્યાપ્ત સંન્નિ સર્વવિશુદ્ધ અપ્રમત્તયતિ તત્વાયોગ્ય સંલિષ્ટ પ્રમત્તયતિ સર્વોત્કૃષ્ટ સંફિલષ્ટ મિથ્યાદૃષ્ટિ પર્યાપ્ત સંશિ ચરમસમયવર્તી સયોગી For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ૨ ૧ ૧ ૩ ૧ ૩ ૧ ૩ ૫ ૧ સંખ્યા ૧ ૫ ૧૫૮ મનુ - તિર્યંચાનુપૂર્વી દેવ- નરકનુપૂર્વી આપ ઉદ્યોત ઉચ્છ્વાસ, સુસ્વર, દુઃસ્વર તીર્થંકરનામ સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ અપર્યાપ્ત દૌર્ભાગ્ય, અનાદેય, અયશઃકીર્તિ અંતિમ પાંચ સંઘયણ નીચગોત્ર ઉચ્ચગોત્ર અંતરાય-૫ પ્રકૃતિઓ to 1 ta : For Personal & Private Use Only |જયન્ય 3 ૨ ૨ ૨ ૨ | | ૨ ૨ ૨ રે ૨ ૨ ર ર ૨ ૨ ર કર્મપ્રકૃતિ ભાગ - ૨ સાહ્યાદિ ૨ અજઘન્ય ૨ ૨ ૨ રે ૨ ૨ ૨ ૨ ૨ ૨ ઉત્કૃષ્ટ ← ∞ અનુત્કૃષ્ટ ૨. ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ર ર ૨ 22 ર ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૩ Page #200 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાકરણ પરિશિષ્ટ - ૧ ૧૭૫ ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા સ્વામી જઘન્ય પ્રદેશ ઉદીરણા સ્વામી વિગ્રહગતિ ૩જા સમયવર્તીક્ષાયિકસમ્યકત્વીક્રમશઃમન અને તિર્યંચ વિગ્રહગતિવર્તી તતુ પ્રાયોગ્ય સંલિષ્ટ ક્રમશ: મનુ અને તિર્યંચ વિગ્રહગતિ તૃતીય સમયવર્તી વિશુદ્ધ સમ્યગ્દષ્ટિ ક્રમશઃ દેવ-નારક તત્વાયોગ્ય સંકિલષ્ટ વિગ્રહગતિવર્તી મિથ્યાત્વી ક્રમશઃ દેવ અને પંચસંગ્રહમતે ક્ષાયિક સમ્યગુદષ્ટિ નારક અતિવિશુદ્ધ પર્યાપ્ત ખર બાદર પૃથ્વીકાય અતિસંફિલષ્ટ પર્યાપ્ત ખર બાદર પૃથ્વીકાય સર્વ વિશુદ્ધ ઉત્તરશરીરી અપ્રમત્તયતિ અતિસંકૂિલષ્ટ મિથ્યાદૃષ્ટિ પર્યાપ્ત સંજ્ઞિ સ્વ નિરોધ ચરમસમયવર્તી સયોગી અતિસંફિલષ્ટ મિથ્યાદૃષ્ટિ પર્યાપ્ત સંજ્ઞિ ચરમ સમયવર્તી સયોગી આયોજિ કાકરણની પહેલાં તીર્થકર કેવલી અતિ વિશુદ્ધ ક્રમશઃ પર્યાપ્ત પૃથ્વીકાય સૂક્ષ્મ અને સાધારણ અતિસંલિષ્ટ ક્રમશ: પર્યાપ્ત સ્થાવર સૂક્ષ્મ અને સાધારણ ચરમ સમયવર્તી સમૃદ્ઘિમ મનુષ્ય અતિસંફિલષ્ટ ચરમ સમયવર્તી અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય સંયમાભિમુખ ચરમસમયવર્તી અવિરત સમ્યગુદૃષ્ટિ અતિસંકૂિલષ્ટ મિથ્યાષ્ટિ પર્યાપ્ત સંજ્ઞિ સર્વવિશુદ્ધ સ્વોદયવર્તી સંયમાભિમુખ ચરમસમયવર્તી અવિરત સમ્યગ્દષ્ટિ સર્વોત્કૃષ્ટ મિથ્યાષ્ટિ પર્યાપ્ત સંજ્ઞિ ચરમસમયવર્તી સયોગી શ્રુતકેવલિને અથવા અન્ય ક્ષેપક. ૧૨મે છે સર્વપર્યાપ્તિએ પર્યાપ્ત અતિસંફિલષ્ટ મિથ્યાષ્ટિ ચારેગતિના For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ કર્મપ્રકૃતિ ભાગ-૨ - ઉપશમશ્રેણિના ચિત્રની સમજુતી :-) સામેના પેઇઝનું ચિત્ર અને પુસ્તકના છેલ્લા પુંઠા ઉપરનું ચિત્ર ઉપશમશ્રેણિનું છે. ઉપશમશ્રેણિ સંયમધર આત્મા જ કરી શકે છે. એક ભવમાં ઉપશમશ્રેણિ બે વાર કરી શકે અને ભવચક્રમાં ૪ વાર ઉપશમશ્રેણિ કરી શકે છે. એક વાર ઉપશમશ્રેણિ - કર્યા પછી બીજી વાર ક્ષપકશ્રેણિ કરી શકે પરંતુ બે વાર ઉપશમશ્રેણિ કર્યા પછી ક્ષપકશ્રેણિ કરી શકે નહીં. આ“કર્મગ્રંથનો મત” છે. પરંતુ “સિદ્ધાંતના મતે” ઉપશમશ્રેણિ એક ભવમાં એક જ વાર માંડી શકે છે. અને જે જીવે જે ભવમાં ઉપશમશ્રેણિ માંડી હોય તે જીવ તે જ ભવમાં ક્ષપકશ્રેણિ માંડી શકતો નથી. ૧લા ગુણસ્થાનકથી ૪થે ગુણસ્થાનકે અવિરતિધર સમ્યગુદૃષ્ટિ અને પગે ગુણસ્થાનકે દેશવિરતિધર શ્રાવક થાય તે કારણે ૧લેથી ૪થા-પમા પગથીયે જતાં ગૃહસ્થ બતાવ્યાં છે. તેમજ ૧લા ગુણસ્થાનકથી ૬ઢે અને ૭મે ગુણસ્થાનકે પણ જાય છે તે માટે ૧લો થી ૬ઢે ૭મે પગથીએ તીર બતાવેલ છે. સંયમધર આત્મા ૭મા ગુણસ્થાનકથી ક્રમસર ૮-૯-૧૦-૧૧ ગુણસ્થાનકે જાય તેથી ૪ સંયમધર આત્મા ચઢતાં બતાવ્યાં છે. દેવાયુષ્યનો બંધ કર્યો હોય અને વચ્ચેના કોઇપણ ગુણસ્થાનકેથી અથવા ૧૧મે થી પણ આયુષ્ય ક્ષયે કાલધર્મ પામે તો અનુત્તર દેવલોકમાં ઉત્પન્ન થાય અથવા મતાંતરે વૈમાનિક દેવ થાય. અને ત્યાં ગુણસ્થાનક પામે છે. અબદ્ધાયુષ્યવાળો આત્મા હોય તો અને બદ્ધ દેવાયુષ્યવાળો આત્મા પણ જો કાળ ન કરે તો ૧૧માં ગુણસ્થાનક સુધી જે ક્રમે ચઢયો હતો તે ક્રમથી પડતો પડતો ૬કે આવે. તે કારણે ૫ સંયમધર આત્મા ઉતરતાં બતાવ્યાં છે. ૬ઢે આવ્યા બાદ ૬ થી પમા વિગેરે ગુણસ્થાનકે પણ જઇ શકે છે. ક્ષપકશ્રેણિવાળા જે જે ગુણસ્થાનકે સ્થિતિબંધ આદિ કરે તેનાથી ઉપશમશ્રેણિ ચઢતાં જીવને દ્વિગુણ(ડબલ) હોય છે. અને ઉપશમશ્રેણિથી પડતાં જીવને તે તે ગુણસ્થાનકે તેનાથી પણ દ્વિગુણ(ડબલ) અર્થાત્ ક્ષપકશ્રેણિવાળા જીવ કરતાં ચાર ગણો હોય છે. ક્ષપક જીવને જે સ્થાને અશુભ પ્રવૃતિઓનો અનુભાગ જેટલો થાય છે તે અપેક્ષાએ તે જ સ્થાને તે જ અશુભપ્રકૃતિઓનો ઉપશમક જીવને અનુભાગ અનંતગુણ હોય છે. તેથી પણ તે જ સ્થાને તે જ અશુભપ્રકૃતિઓનો અનુભાગ ઉપશમશ્રેણિથી પડતાં જીવને અનંતગુણ હોય છે. વળી શુભપ્રકૃતિઓનો અનુભાગ તેથી વિપરીત કહેવો. તે આ પ્રમાણે.... ઉપશમશ્રેણિથી પડેલા જીવને જે સ્થાને શુભપ્રકૃતિઓનો જેટલો અનુભાગ થાય છે તેની અપેક્ષાએ તે જ સ્થાને તે જ શુભપ્રકૃતિઓનો અનુભાગ ઉપશમક જીવને ચઢતાં અનંતગુણ હોય છે. તેથી પણ તે જ સ્થાને તે જ શુભપ્રકૃતિઓનો અનુભાગ ક્ષેપક જીવને અનંતગુણ હોય છે. આ ઉપશમશ્રેણિનો કાલ અંતર્મુહુર્ત હોય છે. -: ગુણસ્થાનકે ચડ - ઉતર ચિત્રની સમજુતી :-) ચડ :, ૧લે થી સીધો ૪-૫-૬ કે ૭મા ગુણસ્થાનકે જઇ શકે છે. ૧લા ગુણસ્થાનકેથી ૨૮ કે ૨૭ ની સત્તાવાળો જીવ સીધો ૩જા ગુણસ્થાનકે જઇ શકે છે. (પરંતુ ૨૬ની સત્તાવાળો ન જાય.). ૩જા ગુણસ્થાનકેથી જીવ ૪થા ગુણસ્થાનકે જઇ શકે છે. ' ૪થા ગુણસ્થાનકેથી જીવ ૫-૬ કે ૭મા ગુણસ્થાનકે જઇ શકે છે. i પમાં ગુણસ્થાનકેથી જીવ ૬ઢે કે સીધો ૭મા ગુણસ્થાનકે પણ જઇ શકે છે. ૬ઢા ગુણસ્થાનકેથી ૭મા ગુણસ્થાનકે જઇ શકે છે. ૭મે થી ૮મે, ૮મેથી ૯મે, ૯મેથી ૧૦મે, અને ૧૦મેથી ૧૧મે ગુણસ્થાનકે જઇ શકે છે. | ક્ષપકશ્રેણિવાળો જીવ ૧૦મા ગુણસ્થાનકેથી ૧૨મા ગુણસ્થાનકે, ૧૨મેથી ૧૩માં ગુણસ્થાનકે, અને ૧૩મેથી ૧૪મા ગુણસ્થાનકે જાય છે. ૧૪મા ગુણસ્થાનકે થી જીવ સિદ્ધ અવસ્થાને પામે છે. ઉતર :- કોઇ જીવ ઉપશમશ્રેણિમાં ચડતા કે પડતા મૃત્યુ પામે તો ૧૧મેથી સીધો ૪થે, ૧૦મેથી સીધો ૪થે, મેથી સીધો ૪થે, ૮મેથી સીધો ૪થે, ૭મેથી સીધો ૪થે, અને ૬ થી સીધો ૪થા ગુણસ્થાનકે આવે છે. અને ઉપશમશ્રેણિમાં અદ્ધાલયથી પડે તો ક્રમશઃ ૧૧મે થી ૧૦મે, ૧૦મે થી ૯મે, ૯મેથી ૮મે, ૮મે થી ૭મે, ૭મે થી ૬કે અને ત્યાંથી પમે-૪થે , રજે તથા ૧લે પણ જાય. ૧ શતક બૃહદુર્ણિમાં કહ્યું છે કે અંતરકરણમાં રહેલો તીવ્ર વિશુદ્ધિવાળો ઉપશમ સમ્યગુદૃષ્ટિ જીવ દેશવિરતિને પણ પામે છે. અને તીવ્રતમ વિશુદ્ધિવાળો કોઇક ઉપશમ સમ્યગુદૃષ્ટિ જીવ પ્રમત્ત-અપ્રમત્તભાવને પણ પામે છે. For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ DIણસ્થાનક ચડ-ઉતર [ (૧૪) અયોગી (૧૩) સયોગી | (૧૨) ક્ષીણમૌહ Sાલક્ષયે અિધ:પતન - (૧૧) ઉપશાંત ઉધ્વરોહણ ) ( (10) સૂક્ષ્મ સંયત : (6 અનિવૃત્તિ (૮) અપૂર્વક૨ણ 1 (૭) અપ્રમત્ત સંયત ભવાય અધઃપતન (૬) પ્રમત્ત સંવત ૫) દેશવિ૨તિગણદ (૪) સમ્યકત્વ ગુણ સ્થાનક () મિત્રગુણ સ્થાનક f (૨)સાસ્વાદન ગુણ સ્થાનક (૧) મિથ્યાદેષ્ટિ ગુણ સ્થાનક * * */(I Clips, For Personal & Private Use Only www.ainelibrary.org Page #204 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ १७७ (-: मथपशमनार गाथा :-) करणकयाऽकरणा वि य, दुविहा उवसामणस्थ विइयाए । अकरणअणुइन्नाए, अणुओगधरे पणिवयामि ।। १ ।। सबस्स य देसस्स य, करणुवसमणा दुसत्रि एक्किक्का । सबस्स गुणपसत्था,देसस्स वि तासि विवरीया ।। २ ।। सबुवसमणा मोहस्सेव उ तस्सुवसमक्किया जोग्गो । पंचेंदिओ उ सन्नी, पज्जत्तो लद्धितिगजुत्तो ।। ३ ।। पुर्व पि विसुझंतो, गंटियसत्ताणइक्कमिय सोहिं । अन्नयरे सागारे, जोगे य विसुद्धलेसासु ॥ ४ ॥ टिइसत्तकम्म अंतो-कोडीकोडी करेत्तु सत्तण्हं । दुट्ठाणचउट्ठाणे, असुभसुभाणं च अणुभागं ।। ५ ।। बंधंतो धुवपगडी, भवपाउग्गा सुभा अणाऊ य । जोगवसा य पएसं, उक्कोसं मज्झिम जहण्णं ।। ६ ।। टिइवंधद्धापूण्णे, नववंधं पल्लसंखभागूणं । असुभसुभाणणुभागं, अणंतगुणहाणिवुडीहिं ।। ७ ॥ करणं अहापवत्तं, अपुवकरणमनियट्टिकरणं च । अंतोमुहुत्तियाई, उवसंतद्धं च लहइ कमा ।। ८ ।। अणुसमयं वड्ढंतो, अज्झवसाणाण णंतगुणणाए । परिणामट्ठाणाणं, दोसु वि लोगा असंखिज्जा ।। ९ ।। मंदविसोही पढमस्स संखभागाहि पढमसमयम्मि । उक्कस्सं उप्पिमहो एक्वेक्कं दोण्ह जीवाणं ।। १० ।। आ चरमाओ सेसुक्कोसं पुवप्पवत्तमिइनाम । विइयस्स विइयसमए, जहण्णमवि अणंतरुक्कस्सा ।। ११ ।। निव्वयणमवि ततो से, टिइरसघायटिइवंधगद्धा उ । . गुणसेढी वि य समगं पढमे समये पवत्तंति ।। १२ ।। उयहिपुहत्तुक्कसं, इयरं पल्लस्स संखतमभागो । टिइकंडगमणुभागा-णणंतभागा मुहुत्तंतो ।। १३ ।। अणुभागकंडगाणं, बहुहिं सहस्सेहिं पूरए एक्कं । टिइकंडसहस्सेहि, तेर्सि वीयं समाणेहिं ।। १ ।। गुणसेढी निक्खेवो, समये समये असंखगुणणाए । अद्धादुगाइरित्तो, सेसे सेसे य निक्खेवो ।। १५ ।। For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ કર્મપ્રકૃતિ ભાગ -૨ अनियट्टिम्मि वि एवं, तुल्ले काले समा तओ नाम । संखिज्जइमे सेसे, भिन्नमुहत्तं अहो मुच्चा ।। १६ ।। किंचूणमुहुत्तसमं, टिइवन्धद्धाएँ अंतरं किच्चा । आवलिदुगेक्कसेसे, आगाल उदीरणा समिया ।। १७ ।। मिच्छत्तुदए खीणे, लहए सम्मत्तमोवसमियं सो । लंभेण जस्स लब्भइ, आयहियमलद्धपुर जं ॥ १८ ॥ तं कालं बीयटिइं, तिहाणुभागेण देसघाइ त्य ।। सम्मत्तं सम्मिस्सं, मिच्छत्तं सबधाईओ ।। १९ ॥ पढमे समए थोवो, सम्मत्ते मीसए असंखगुणो । अणुसमयमवि य कमसो, भिन्नमुहुत्ता हि विज्झाओ ॥ २० ॥ ठिइरसघाओ गुणसेढी विय तावं पि आउवज्जाणं । पढमटिईए एगदु-गावलिसेसम्मि मिच्छत्ते ।। २१ ।। उवसंतद्धा अंते, विहिणा ओकडिढयस्स दलियस्स । अज्झवसाणणुरूव-स्सुदओ तिसु एक्कयरयस्स ।। २२ ।। सम्मत्तपढमलम्भो, सब्बोवसमा तहा विगिट्ठो य । छालिगसेसाइ परं, आसाणं कोइ गच्छेज्जा ।। २३ ।। सम्मदिही नियमा, उपई पqयणं तु स६६६ । सद्दहइ असब्भावं, अजाणमाणो गुरुनियोगा ।। २४ ।। मिच्छद्दिट्टी नियमा, उवइटुं पवयणं न सद्दहइ । सद्दहइ असम्भावं, उवइटुं वा अणुवइटें ।। २५ ॥ सम्मामिच्छट्टिी, सागारे वा तहा अणागारे । अह वंजणोग्गहम्मि य, सागारे होइ नायब्बो ॥ २६ ॥ वेयगसम्मद्दिट्ठी, चरित्तमोहुवसमाइ चिटुंतो । अजऊ देसजई वा, विरतो व विसोहिअद्धाए ।। २७ ।। अन्नाणाणभुवगम - जयणाहजओ अवज्जविरईए । एगबयाइ चरिमो, अणुमइमित्तो त्ति देसजई ॥ २८ ॥ अणुमइविरओ य जई, दोण्ह वि करणाणि दोण्णि न उ तइयं । पच्छा गुणसेढी सिं, तावइया आलिगा उपिं ।। २९ ॥ परिणामपच्चयाओ, णाभोगगया गया अकरणा उ । गुणसेढी सिं निच्चं, परिणामा हाणिवुड्ढिजुया ॥ ३० ।। For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ ૧૭૯ चउगइया पज्जत्ता, तिन्नि वि संयोयणा विजोयंति । करणेहिं तीहिं सहिया, नंतरकरणं उवसमो वा ॥ ३१ ॥ दसणमोहे वि तहा, कयकरणद्धा य पच्छिमे होइ । जिणकालगो मणुस्सो, पट्ठवगो अट्ठवासुप्पिं ।। ३२ ॥ अहवा दंसणमोहं, पुर्व उवसामइत्तु सामन्ने । पढमटिइमावलियं, करेइ दोण्हं अणुदियाणं ।। ३३ ।। अद्धापरिवित्ताऊ, पमत्त इयरे सहस्ससो किच्चा । करणाणि तिन्नि कुणए, तइयविसेसे इमे सुणसु ।। ३४ ।। अंतोकोडाकोडी, संतं अनियट्टिणो य उदहीणं । बंधो अंतोकोडी, पुवकमा हाणि अप्पबहू ।। ३५ ।। ठिडकण्डगमक्कर, पि तस्स पल्लस्स संखतमभागो । ठिइबंधवहुसहस्से, सेक्केक्कं जं भणिस्सामो ॥ ३६ ।। पल्लदिवड्ढविपल्लाणि, जाव पल्लस्स संखगुणहाणी । मोहस्स जाव पल्लं, संखेज्जइभागहाऽमोहा ।। ३७ ।। तो नवरमसंखगुणा, एक्कपहारेण तीसगाणमहो । मोहे वीसग हेह।, य तीसगाणुप्पि तइयं च ।। ३८ ॥ तो तीसगाणमुप्पिं, च वीसगाइं असंखगुणणाए । तइयं च वीसगाहि य, विसेसमहियं कमेणेति ।। ३९ ॥ अहुदीरणा असंखेज समयबद्धाण देसघाइ त्य । दाणंतरायमणपज्जवं च तो ओहिदुगलाभो ॥ ४० ॥ सुयभोगाचक्खूओ, चक्खू य ततो मई सपरिभोगा । विरियं च असेढिगया, बंधंति उ सव्वघाईणि ।। ४१ ।। संजमघाईणंतर-मेत्य उ पढमट्टिई य अन्नयरे । संजलणावेयाणं, वेइज्जंतीण कालसमा ।। ४२ ॥ दुसमयकयंतरे आलिगाण छण्हं उदीरणाभिनवे । मोहे एक्कट्ठाणे, बंधुदया संखवासाणि ।। ४३ ।। संखगुणहाणिवंधो, एत्तो सेसाणऽसंखगुणहाणी । पउवसमए नपुंसं, असंखगुणणाइ जावंतो ।। ४४ ।। एवित्थी संखतमे, गयम्मि घाईण संखवासाणि संखगुणहाणि एत्तो, देसावरणाणुदगराई । ४५ ।। तो सत्तण्हं एवं, संखतमे संखवासितो दोण्हं । विइयो पुण ठिइवंधो, सबेसि संखवासाणि ॥ ४६ ॥ For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ १८० छस्सुवसमिज्जमाणे, सेक्का उदयट्ठिई पुरिससेसा । समऊणावलिगदुगे, बद्धा वि य तावदद्धाए ।। ४७ ।। तिविहमवेओ कोहं, कमेण सेसेवि तिविहतिविहे वि । पुरिससमा संजलणा, पढमटिई आलिगा अहिगा ।। ४८ ।। लोभस बेतिभागा, विइयतिभागोत्थ किट्टिकरणद्धा । एगफडुगवग्गण-अनंतभागो उता हेट्ठा ।। ४९ ।। अणुसमयं सेढीए, असंखगुणहाणि जा अपुव्वाओ । तव्विवरीयं दलियं, जहन्नगाई विसेसूणं ।। ५० ।। अणुभागोणंतगुणो, चाउम्मासाइ संखभागूणो । मोहे दिवसपुहुत्तं, किट्टीकरणाइसमयम्मि ।। ५१ ।। भिन्नमुत्तो संखिज्जेसु य, घाईण दिणपुहुत्तं तु । वाससहस्सपुहुत्तं, अन्तो दिवसरस अंते सिं ।। ५२ ।। वाससहस्सपुहुत्ता, विवरिसअन्तो अघाइकम्माणं । लोभस्स अणुवसंतं, किट्टीओ जं च पुब्बुत्तं ।। ५३ ।। सेसद्धं तणुरागो, तावइया किट्टी ऊ य पढमटिइं । वज्जिय असंखभागं, हेटुवरिमुदीरए सेसा ।। ५४ ।। गेण्हंतो य मुयंतो, असंखभागो य चरमसमयम्मि । उवसामेई बीय-ट्टिइं पि पुव्वं व सब्बद्धं ।। ५५ । उवसंतद्धा भिन्नमुहुत्तो तीसे य संखतमतुल्ला । गुणसेढी सव्वद्धं, तुल्ला य पएसकालेहिं ।। ५६ ।। उवसंता य अकरणा, संकमणोवट्टणा य दिट्ठिति । पच्छाणुपुव्विगाए, परिवडइ पमत्तविरतो त्ति ।। ५७ ॥ उवकड्रिढत्ता बीइय-टिईहि उदयादिसुं खिवइ दव्वं । सेढीइ विसेसूणं, आवलिउप्पिं असंखगुणं ।। ५८ ॥ वेइज्जतीणेवं, इयरासिं आलिगाइ बाहिरओ । हि कमाणुपुव्विं, छावलिगोदीरणाणुष्पिं ।। ५९ ।। वेइज्जमाणसंजलणद्धा, अहिगा उ मोहगुणसेढी । तुल्ला य जयारूढो, अतो य सेसेहि से तुल्लत्ति ।। ६० ।। खवगुवसामगपडिवय - माणदुगुणो य तहिं तहिं बन्धो । अणुभागोणंतगुणो, असुभाण सुभाण विवरीओ ।। ६१ ॥ किच्चा पमत्ततदियर-टाणे परिवत्ति बहुसहस्साणि । हिट्टिल्लाणंतरदुगं, आसाणं वा वि गच्छेज्जा ।। ६२ ।। For Personal & Private Use Only કર્મપ્રકૃતિ ભાગ -૨ Page #208 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ ૧૮૧ उवसमसम्मत्तद्धा, अन्तो आउक्खया धुवं देवो । तिसु आउगेसु बद्धेसु जेण सेटिं न आरुहइ ।। ६३ ।। उग्घाडियाणि करणाणि उदयटिइमाइगं इयरतुल्लं । एगभवे दुक्खुत्तो, चरित्तमोहं उवसमेज्जा ।। ६४ ।। उदयं वज्जिय इत्थी, इत्थिं समयइ अवेयगा सत्त । तह वरिसवरो वरिसवरित्थिं समगं कमारद्धे ।। ६५ ।। पगइठिई अणुभाग - प्पएसमूलुत्तराहि पविभत्ता । देसकरणोवसमणा, तीए समियस्स अट्ठपयं ।। ६६ ।। उब्वट्टणओवट्टण - संकमणाइं च नन्न(तिन्नि) करणाई । पगइतया उवसमिऊ, पहू नियट्टिम्मि वस॒तो ।। ६७ ।। दसणमोहाणंताणुवंधिणं सगणियट्टिओ णुप्पिं ।। जा उवसमे चउद्धा, मूलुत्तरणाइसंताओ ॥ ६८ ॥ चउराइजुआ वीसा, एक्कवीसा य मोहटाणाणि । संकमणियट्टिपाउग्गाइं सजसाइं णामस्स ।। ६९ ।। टिइसंकमोव्व टिइउव-समणा नवरिं जहन्नया कज्जा । अब्भवसिद्धि जहन्ना, उव्वलगणियट्टिगे वियरा ।। ७० ।। अणुभागसंकमसमा, अणुभागुवसामणा ऽणियट्टिम्मि । संकमपएसतुल्ला, पएसुवसामणा चेत्थ ।। ७१ ।। - : उपशमनाकरणम् समाप्तम् : (-: अथ निधत्तिकरण तथा निकाचनाकरण :-) देसोवसमतुल्ला, होइ णिहत्ती णिकायणा णवरं । संकमणं पि णिहत्तीइ णत्थि सेसाणि वियरस्स ।। ७२ ।। गुणसेढिपएसग्गं, थोवं पत्तेगसो असंखगुणं । उवसमणाइसु तीसु वि, संकमणेहापवत्ते य ।। ७.३ ।। थोवा कसायउदया, टिइवंधोदीरणा य संकमणे । उवसामणाइसु अज्झवसाया कमसो असंखगुणा ।। ७४ ।। -: निधित्तिनिकाचनाकरणे समाप्ते : For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ કર્મપ્રકૃતિ ભાગ-૨ (- : अथ श्री देवसूरिस्कृतवैराग्यगर्भित विरहविलाप :-) અનુવાદકર્તા વિદ્વર્ય મુનિ શ્રી યશોવિજયજી, સંશોધક - પપૂઆ.શ્રી વિજય વીરશેખરસૂરીશ્વરજી મસા निव्वाणगमणकल्लाणवासरे जस्स मुक्कपोक्कारं । सुरसामिणोऽवि कंदंति वंदिमो तं जिणं वीरं ।। १ ।। મોક્ષે જવાના કલ્યાણના દિવસે જેમણા માટે પોકાર મુકીને દેવોના સ્વામી ઇંદ્ર પણ આંકદ કરે છે તે મહાવીર स्वामी भगवानने ममे २४९ रीमेछ. ॥१॥ जगगुरुगोयरनेहेण निहणिओ जस्स केवलालोओ। कह कहवि समुभूओ, तं गोयमगणहरं सरिमो ।। २ ।। જગતગુરુ સંબંધી સ્નેહથી જેમણે અટકાયેલ કેવળજ્ઞાન કોઇપણ રીતે પ્રગટ થયું તે ગૌતમ ગણધરનું અમે સ્મરણ उरीमेछ.॥२॥ गुरुचरणसरोवररायहंसलीलं धरिसु जे सीसा । ते वइरसामिपमुहा, पयओ पणमामि तिविहेणं ।। ३ ।। ગુરુ ભગવંતના ચરણરૂપી સરોવરમાં રમતાં રાજહંસ ની ક્રીડાને જે શિષ્યોએ ધારણ કરી તે વજસ્વામી વિગેરેને भन-वयन-याथी प्रवृत्त थयेलोडं प्रथम छु .॥3॥ सिरिवीरजिणेसरतित्थजलहिउल्लासपुनिमायंदं । अइजच्चचरणतवनाणलच्छिमयरहरसारिच्छं ।। ४ ।। मिच्छत्तमेहमंडल-विहडणघणपवणपूरसंकासं । कासकुसुमालिनिम्मल-जसभरपरिभरियभुवणयलं ।। ५ ॥ भुवणयलवित्तसुपवित्तविद्हसेविज्जमाणपयपउमं । पउमद्दहं व पंच-प्पयारआयारकमलाणं ।। ६ ॥ करुणागंगाहिमवंतसेलमणवज्जवयणमणिखाणिं । वेरग्गवग्गुमग्ग-प्पयट्टजणसंदणसमाणं ।। ७ ॥ परहियचिंताचंदणवणावलीमलयसेलसमसील । गुणिलोयविसयवहुमाणओसहीरुहणगिरिधरणी ।। ८ ।। चारित्तनाणदंसण - फललोलमुणिंदसउणमेरुवणं । छत्तीसगणहरगुणे, सरीरलीणे सइ धरतं ।। ९ ।। दुद्धरपरीसहिंदिय-कसायविजओवलद्धमाहणं । सत्थपरमत्थपयडण - पणासियासेसजणमोहं ।। १० ।। हिंसाएँ हिंसणं दोसदूसणं रोसरूसणं वंदे । सिरिमुणिचंदमुणीसर, निययगुरुं गरिमजियमेरुं ।। ११ ।। શ્રી મહાવીરસ્વામીના તીર્થરૂપી સમુદ્રને ઉલ્લસિત કરવામાં પૂર્ણિમાના ચંદ્ર સમાન અને અત્યંત શ્રેષ્ઠ ચારિત્ર -તપ-જ્ઞાનરૂપી લક્ષ્મીના નિવાસ સ્થાન સમુદ્ર સમાન શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજને હું નમસ્કાર કરૂં છું Il૪il (અનુસંધાન For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ ऊँ ह्रीं श्री सिद्धाचलमण्डन श्री आदिनाथाय नमः । -: અથ ૬૬ ઉપશમનાકરણ :– અથ ૧લી સમ્યકત્વ ઉત્પાદ પ્રરૂપણા - करणकयाऽकरणा वि य, दुविहा उवसामणस्थ बिइयाए। अकरणअणुइन्नाए, अणुओगधरे पणिवयामि ॥ १ ॥ करणकृताऽकरणाऽपि च, द्विविधोपशमनाऽत्र द्वितीयायाः । अकरणानुदीर्णणया, अनुयोगधरान् प्रणिपतामि ।। १ ।। ગાથાર્થ :- અહીં કિરણકૃત અને અકરણકૃત એ બે પ્રકારની ઉપશમના(દેશોપશમના) છે, તેમાં અકરણકૃત અને અનુદીર્ણ એ બે નામ પર્યાયવાળી બીજી ઉપશમનાના (અકરણોપશમનાના) જ્ઞાનને ધારણ કરનાર આચાર્યોને હું (શિવશર્મસૂરિ) નમસ્કાર કરું ટીકાર્થ :- તે પ્રમાણે વિસ્તાર પૂર્વક ઉદરીણા કહીં, હવે ઉપશમનાને કહેવાનો અવસર છે. અને ત્યાં આ અર્થાધિકાર પ્રથમ સમ્યત્વોપાદ પ્રરૂપણા ૫ દર્શનમોહનીય ક્ષપણા ૨ દેશવિરતિ લાભ પ્રરૂપણા ૬ દર્શનમોહનીય ઉપશમના સર્વવિરતિ લાભ પ્રરૂપણા ૭ ચારિત્રમોહનીય ઉપશમના ૪ અનંતાનુબંધિ વિસંયોજના ૮ દેશોપશમના એ ૮ અર્વાધિકાર ભેદાનભેદ સહિત છે. ત્યાં ઉપશમનાકરણ સર્વ પ્રકારે કહેવું અશક્ય છે. તેથી જેટલે અંશે વ્યાખ્યાન કરવામાં પોતાની અશક્તિ છે તેટલે અંશે તેને = ઉપશમનાને જાણકાર એવા આચાર્યોને આ આચાર્ય (શ્રી શિવશર્મસૂરિ) નમસ્કાર કરવાની ઇચ્છાવાળા કહે છે. અહીં કિરણકૃત અને અકરણકૃત એ પ્રમાણે બે પ્રકારની ઉપશમના છે. ત્યાં યથાપ્રવૃત્ત, અપૂર્વ અને અનિવૃત્તિ એ ૩ કરણને સાધ્ય જે ક્રિયા વિશેષ તે કરણ કહેવાય છે. અને તે ક્રિયા વડે કરાયેલ જે ઉપશમના તે કરણકૃત ઉપશમના કહેવાય છે, અને એ લક્ષણથી વિપરિત લક્ષણવાળી જે સંસારિ જીવોને ગિરિ પરથી પડતી નદીના પ્રવાહે વૃત્તાદિ આકારને પ્રાપ્ત થતાં પત્થરની જેમ યથાપ્રવૃત્તાદિ કરણરૂપ ક્રિયાવિશેષ વિના પણ વેદનના અનુભવાદિ કારણથી ઉપશમના થાય છે. તે અકરણકૃત ઉપશમના કહેવાય છે. અને આ કરણકૃત અકરણકૃતરૂપ બે પ્રકાર તે દેશોપશમનાના જ જાણવાં. પરંતુ સર્વોપશમનાના બે પ્રકાર નથી, કારણ કે સર્વોપશમના તો કરણ પૂર્વક જ થાય છે. અને પંચસંગ્રહ મૂલ ટીકામાં કહ્યું છે. “શોપમના રતા રહિતા , સર્વોપરીનના દરતિતિ '' અર્થ : દેશ ઉપશમના કરણકત અને અકરણકત = કરણ રહિત છે, અને સર્વ ઉપશમના તો કરણકૃત જ છે. આ અકરણોપશમનાના અકરણોપશમના અને અનુદીર્ણોપશમના એ બે નામ છે, હંમણા તેનો અનુયોગ વિચ્છેદ થવાથી તેને જાણનાર વિશિષ્ટ એવા ચૌદ પૂર્વને જાણકાર અનુયોગને ધારણ કરનારને હું શિવશર્મસૂરિ નમસ્કાર કરું છું તેથી અહીં કરણકત ઉપશમનાનો અધિકાર છે તે સિદ્ધ થાય છે. For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ કર્મપ્રકૃતિ ભાગ -૨ सबस्स य देसस्स य, करणुवसमणा दुसन्नि एक्किक्का । सव्वस्स गुणपसत्था, देसस्स वि तासि विवरीया ।। २ ॥ सर्वस्य च देशस्य च, करणोपशमना द्विसंज्ञा एकैकस्याः । सर्वस्य च गुणप्रशस्ता, देशस्यापि तयोर्विपरीता ।। २ ॥ ગાથાર્થ :- ટીકાની જેમ. ટીકાર્થ :- અને તે કારણકત ઉપશમના સર્વ વિષયની અને દેશવિષયની એમ બે પ્રકારની છે. અને એકેકના બે બે નામ છે તે આ પ્રમાણે – ‘સર્વોપશમનાના ગુણોપશમના અને પ્રશસ્તોપશમના એ બે નામ છે. તથા ‘દેશોપશમનાના બે નામ તેથી વિપરીત છે, અર્થાતુ અગુણોપશમના અને અપ્રશસ્તોપશમના એ બે નામ દેશોપશમનાના છે. सबुवसमणा मोहस्सेव उ तस्सुवसमक्किया जोग्गो । પવિમો ૩ સની, પન્નરો તદ્વિતિનુત્તો // ૩ / पुवं पि विसुझंतो, गंठियसत्ताणइक्कमिय सोहिं । अन्नयरे सागारे, जोगे य विसुद्धलेसासु ।। ४ ।। ठिइसत्तकम्म अन्तो-कोडीकोडी करेत्तु सत्तण्हं ।। दुट्ठाणचउट्ठाणे, असुभसुभाणं च अणुभागं ।। ५ ।। धंतो धुवागडी, भवपाउग्गा सुभा अणाऊ र ! जोगवसा य पएसं, उक्कोसं मज्झिम जहण्णं ।। ६ ॥ સત્તામાં રહેલા દ્વિતીય સ્થિતિગત દલિકો અંતરકરણ કર્યા બાદ પૂર્વ પૂર્વ સમય કરતાં ઉત્તરોત્તર સમયે અસંખ્યાત અસંખ્યાત ગુણ કારે ઉપશમાવી તેને એવી સ્થિતિમાં મુકે છે કે જેની અંદર સંક્રમાદિ કોઇ કરણ ન લાગે અને અંતર્મુહૂર્વ સુધી ઉદય પણ ન થાય. એટલા માટે તેને સર્વોપશમના - અને ઉદયપશમના કહેવામાં આવે છે. ઉપશમન ક્રિયા શરૂ થયા પછી પ્રતિસમય અસંખ્યાત અસંખ્યાતગુણ દલિક ઉપશમે છે માટે ગુણોપશમના નામ છે. અને સર્વોપશમ થયા પછી તે કર્મ જે ગુણને દબાવે છે તે સંપૂર્ણ પ્રમાણમાં ખુલ્લો થાય છે માટે પ્રશસ્તોપશમના એવું ચોથું પર્યાયવાચક નામ છે. સત્તામાં રહેલા કર્મદલિકોને એવી સ્થિતિમાં મૂકવા કે જેની અંદર ઉવના, અપવર્ણના અને સંક્રમણ સિવાય કોઇ કરણ લાગે નહીં, એ દેશોપશમનામાં સર્વોપશમનાની જેમ સર્વથા અને અસંખ્ય ગુણકારે દલિકની ઉપશમના થતી નથી માટે દશોપશમના અને અગણોપરાના કહેવાય છે. જેનો દેશોપશમ થયેલ હોય છે તેનો ઉદય પણ હોઇ શકે છે, તેથી અનુદયોપશમ એવું પણ નામ છે. અને સર્વોપશમ થયા પછી જેમ પૂર્ણરૂપમાં ગુણ ઉધાડો થાય છે તેમ દેશોપશમનામાં થતો નથી માટે અપ્રશસ્તોપશમના નામ છે. દેશોપશમનાનું સ્વરૂપ આગળ ઉપર આવશે. ટીપ્પણ- ૧-૨ સર્વોપશમના :- એટલે જે કર્મના સર્વ દલિકો અંતર્મુહૂર્તમાં ઉપશાંત | દેશોપશમનાઃ જે કર્મ સંપૂર્ણપણે ઉપશમ ન થાય પણ થોડા થોડા દલિક થાય છે. અને અંતર્મુહુર્ત સુધી ઉપશાંત રહે છે, પછી ઉપશાંતપણું નાશ | ઉપશમ થયા કરે અંતર્મુહૂર્ણ પછી ઉપશાંતપણું નાશ થયા કરે આ રીતે પામે છે. તેને સર્વોપશમના કહેવાય છે. આ ફક્ત મોહનીયકર્મમાં ચાલ્યા કરે તે દેશપશમના કહેવાય છે. આ આઠે કર્મોમાં પ્રવર્તે છે. પ્રવર્તે છે. ઉદયોપશમના: સર્વોપશમનામાં ઉદયને અટકાવી દીધો હોવાથી, | અનુદયોપશમના ઃ જે કર્મો ઉપશમ થયા પછી પણ ઉદય હોઇ શકે છે. સર્વોપશમના કરવાથી, ઉદય ન હોવાથી, ઉદયોપશમના એટલે ઉદયની| તેથી જે દલિકો ઉપશમિત છે તે દલિકોનો ઉદય પણ હોવાથી તેને અટકાયત પણ થાય માટે ઉદયોપશમના નામ છે. અનુદયોપશમના કહી છે. ગુણોપશમનાઃ જેની અસંખ્યગુણાકારે ઉપશમના થાય, જેની સમ્યક્ત્વ | અગુણોપશમના : જેની અસંખ્યયગુણાકારે ઉપશમના નથી, અથવા જે આદિ ગુણના કારણે અને અનિવૃત્તિ આદિ ગુણના કારણે ઉપશમના | અનિવૃત્તિકરણના હિસાબે ઉપશમના નથી, જેનાથી સંપૂર્ણપણે ગુણ થાય, જેનાથી સંપૂર્ણપણે ગુણ ખુલ્લો થાય તે ગુણોપશમના કહેવાય | ખુલ્લો ન થાય તે અગુણોપશમના કહેવાય છે. , છે પ્રશસ્તોપશમના ? જે પ્રશસ્ત અધ્યવસાયથી થાય, જે વર્ધમાન | અપ્રશસ્તોપશમનાઃ જે સામાન્યથી પણ પ્રવર્તે , જે સંફિલષ્ટ અવસ્થામાં અધ્યવસાયથી થાય, જે ગણને પ્રગટ કરે તે પ્રશસ્ત કાર્યનું કારણ | પણ પ્રવર્તે તે અપ્રશસ્તોપશમના કહેવાય છે. હોવાથી પ્રશસ્તોપશમના કહેવાય છે. For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ ૧૮૫ ठिइबंधद्धापुण्णे, नवबंध पल्लसंखभागूणं । असुभसुभाणणुभागं, अणंतगुणहाणितुष्टीहिं ॥ ७ ॥ करणं अहापवत्तं, अपुवकरणमनियट्टिकरणं च । अंतोमुहुत्तियाई, उवर्सतद्धं च लहइ कमा ॥ ८ ॥ सर्वोपशमना मोहस्यैव तु, तस्योपशमक्रियायोग्यः । પદ્રિયસ્ત સંસી, તો સ્થિયુિવતઃ | ૩ | पूर्वमपि विशुद्ध्यमान : ग्रन्थिकसत्त्वानामतिक्रम्य शुद्धिम् । अन्यतरस्मिन् साकारे, योगे च विशुद्धलेश्यासु ॥ ४ ॥ स्थितिं सत्कर्माऽन्तःकोटीकोटीं कृत्वा सप्तानाम् । द्विस्थानकचतुःस्थाने, अशुभशुभानां चाऽनुभागम् ।। ५ ।। बध्नन् ध्रुवप्रकृती:, भवप्रायोग्याः शुभा अनायुश्च । योगवशाच्च प्रदेशम्, उत्कृष्टं मध्यमं जघन्यम् ।। ६ ॥ स्थितिबन्धाद्धापूर्णे, नवबन्धं पल्यसव्येयभागोनाम् । अशुभशुभानामनुभागम्, अनन्तगुणहानिवृद्धिभिः ॥ ७ ॥ करणं यथाप्रवृत्तमपूर्वकरणमनिवृत्तिकरणं च ।। आन्तमॊहूर्तिकान्युपशान्ताद्धाच लभते क्रमात् ॥ ८ ॥ ગાથાર્થ :- સર્વ ઉપશમના મોહનીયકર્મની જ થાય છે. તે સર્વોપશમનાની ક્રિયા યોગ્ય પંચેન્દ્રિય સંજ્ઞિ પર્યાપ્ત ત્રણ લબ્ધિ યુક્ત જીવ છે. / ૩ / (કરણકાળથી) પૂર્વ પણ વિશુદ્ધિ પામતો, ગ્રંથિ સુધી આવેલ અભવ્યથી અધિક વિશુદ્ધિવાળો, કોઇપણ એક સાકારોપયોગ, કોઇપણ એક યોગમાં, અને કોઇપણ એક વિશુદ્ધ લશ્યામાં વર્તતો. | ૪ || (આયુષ્ય સિવાયના) સાત કર્મની અંતઃકોડાકોડી સ્થિતિ કરીને, અશુભ પ્રવૃતિઓના અનુભાગને ૨ સ્થાનિક અને શુભપ્રકૃતિઓના અનુભાગને ૪ સ્થાનિક અનુભાગસરા કરીને. // ૫ | ધ્રુવપ્રકૃતિ-૪૭ બાંધતો અને ભવ પ્રાયોગ્ય આયુષ્ય સિવાય શુભનો જ બંધ કરે અને યોગને અનુસાર પ્રદેશબંધ પણ ઉત્કૃષ્ટ મધ્યમ અને જઘન્ય કરે છે. / ૬ /. સ્થિતિબંધનો કાળ પૂર્ણ થયે છતે અન્ય નવો સ્થિતિબંધ પલ્યોપમનો સંખ્યયભાગ ન્યૂન કરે છે, તથા અશુભ અનુભાગને અનંતગુણહીન અને શુભ અનુભાગને અનંતગુણાધિક બાંધે છે. || ૭ | | (ઉપર કહેલ વિશેષણવાળો વિશિષ્ટ જીવ ક્રમસર) યથાપ્રવૃત્ત અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ કરે છે. તે પ્રત્યેકનો અંતર્મુહૂર્ત અને સર્વનો એકત્ર કાળ પણ અંતર્મુહુર્ત પ્રમાણ છે. અને પછી ઉપશાન્ત અદ્ધાને પામે છે. તે ૮ ||. ટીકાર્થ :- અહીં સર્વ ઉપશમના મોહનીયકર્મની જ હોય છે, અને બાકીના ૭ કર્મોની તો દેશ ઉપશમના થાય છે. ત્યાં સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત, સંજ્ઞિ અને પંચેન્દ્રિય એ ત્રણ લબ્ધિ યુક્ત અર્થાત્ પંચેન્દ્રિયત્વ - સંજ્ઞિત્વ અને પર્યાપ્તત્વરૂપ ત્રણ લબ્ધિ સહિત જીવ તે મોહનીયકર્મની સર્વોપશમના રૂપ ક્રિયાની યોગ્યતાવાળો હોય છે. અથવા ઉપશમલબ્ધિ ઉપદેશ શ્રવણલબ્ધિ અને ત્રણ કરણમાં હેતુભૂત એવી ઉત્કૃષ્ટયોગ લબ્ધિ, એ ત્રણ લબ્ધિ યુક્ત જીવ મોહનીયની સર્વોપશમના કરવાને યોગ્ય ગણાય છે. ૩ || તથા કરણકાળથી પૂર્વે પણ અંતર્મુહૂર્ણકાળ સુધી દરેક સમયે અનંતગણ વિશદ્ધિએ વધતો તથા ગ્રંથી સુધી આવેલા અભવ્ય જીવોને જે વિશુદ્ધિ હોય છે. તેથી પણ અધિક વિશુદ્ધિમાં વર્તતો અર્થાત્ તેથી અનંતગુણ વિશુદ્ધિમાં વર્તતો. તથા For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ કર્મપ્રકૃતિ ભાગ -૨ મતિજ્ઞાન - શ્રુતજ્ઞાન - વિભંગજ્ઞાનમાંથી કોઇપણ એક જ્ઞાનરૂપ સાકા૨ોપયોગમાં વર્તતો તથા મનયોગ વચનયોગ કાયયોગમાંથી કોઇપણ એક યોગમાં વર્તતો, તથા વિશુદ્ધ લેશ્યામાંથી કોઇપણ એક વિશુદ્ધ લેશ્યામાં વર્તતો અર્થાત્ જઘન્ય પરિણામથી તેજોલેશ્યામાં મધ્યમ પરિણામથી પદ્મલેશ્યામાં અને ઉત્કૃષ્ટ પરિણામથી શુક્લલેશ્યામાં વર્તતો જીવ હોય છે. તથા આયુષ્ય સિવાયના સાત કર્મોની સ્થિતિ અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ કરીને” અશુભ પ્રકૃતિઓનો અનુભાગ ચાર સ્થાનક સત્તાવાળો છે તેને બે સ્થાનક સત્તાવાળો કરે અને શુભ કર્મોનો અનુભાગ બે સ્થાનક સત્તાવાળો તે ચાર સ્થાનક સત્તાવાળો કરે છે. ॥ ૫ ॥ તથા ધ્રુવપ્રકૃતિ જ્ઞાનાવરણ-૫, દર્શનાવરણ-૯, મિથ્યાત્વ, ૧૬ કષાય, ભય, જુગુપ્સા, તૈજસ, કાર્મણ, વર્ણ, ગંધ, ૨સ, સ્પર્શ, અગુરુલઘુ, ઉપઘાત, નિર્માણ. અને અંતરાય-૫ = એ ૪૭ પ્રકૃતિઓ પોત પોતાને ભવયોગ્ય પરાવર્તમાન પ્રકૃતિઓમાં શુભનો જ બંધ કરે તે પણ આયુષ્ય વર્જીને જ શુભનો બંધ કરે કારણ કે અતિવિશુદ્ધ પરિણામી જીવ આયુષ્ય બંધનો આરંભ ન કરે તેથી અહીં આયુષ્યનું વર્જવું કહ્યું છે. અને ભવ પ્રાયોગ્ય એમ કહેવા દ્વારા આ પ્રમાણે સૂચન કરાય છે કે તિર્યંચ કે મનુષ્ય પ્રથમ સમ્યક્ત્વને ઉત્પન્ન કરે ત્યારે દેવગતિ પ્રાયોગ્ય શુભપ્રકૃતિઓ દેવદ્ધિક, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિયદ્ધિક પ્રથમ સંસ્થાન, પરાધાત, ઉચ્છ્વાસ, શુભવિહાયોગતિ ત્રસદશક, સાતાવેદનીય, ઉચ્ચગોત્રરૂપ- ૨૧ પ્રકૃતિઓ (પરાવર્તમાન) બાંધે છે. દેવ કે નારકી પ્રથમ સમ્યક્ત્વ ઉત્પન્ન કરે ત્યારે મનુષ્યગતિ પ્રાયોગ્ય મનુષ્યદ્ધિક, પંચેન્દ્રિયજાતિ, પ્રથમ સંસ્થાન, પ્રથમ સંઘયણ, ઔદારિકદ્ધિક, પરાઘાત, ઉચ્છ્વાસ, શુભવિહાયોગતિ, ત્રસદશક, સાતાવેદનીય ઉચ્ચગોત્રરૂપ (પરાવર્તમાન પુન્યની) ૧૨૨ પ્રકૃતિઓ બાંધે છે. ફક્ત ૭મી નારકીવાળો પ્રથમ સમ્યક્ત્વ ઉત્પન્ન કરે છે ત્યારે તિર્યંચદ્વિક અને નીચગોત્ર કહેવી. બાકીની પ્રકૃતિઓ તે પ્રમાણે જ કહેવી. તથા બંધાતી પ્રકૃતિઓની સ્થિતિ અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ જ બાંધે છે, પણ અધિક બાંધે નહીં. અને યોગના વશથી પ્રદેશબંધ પણ ઉત્કૃષ્ટ મધ્યમ અને જઘન્યપણે બાંધે છે. તે આ પ્રમાણે જઘન્ય યોગે વર્તતો જઘન્ય પ્રદેશબંધ કરે, મધ્યમ યોગે વર્તતો મધ્યમ પ્રદેશબંધ કરે અને ઉત્કૃષ્ટ યોગે વર્તતો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે. ॥ ૬ ॥ તથા સ્થિતિબંધ પૂર્ણ થયે છતે બીજો સ્થિતિબંધ પૂર્વના સ્થિતિબંધ અપેક્ષાએ પલ્યોપમના સંખ્યેયભાગ ન્યૂન કરે છે. તે સ્થિતિબંધ પણ પૂર્ણ થયે છતે બીજો સ્થિતિબંધ પલ્યોપમના સંખ્યેયભાગ ન્યૂન કરે છે. અને અશુભપ્રકૃતિઓનો દ્વિસ્થાનક અનુભાગ બાંધે તે પણ દરેક સમયે અનંતગુણહીન બાંધે છે. અને શુભપ્રકૃતિઓનો ચતુઃસ્થાનિક બાંધે તે પણ દરેક સમયે અનંતગુણાધિક બાંધે છે. || ૭ || કરણકાલથી પૂર્વ અંતર્મુહૂર્ત કાલ સુધી આ પ્રકારે કરતો થકો જીવ પરિણામ વિશેષ લક્ષણરૂપ યથાપ્રવૃત્તકરણ કરે છે, પછી તરત જ અપૂર્વક૨ણ, પછી તરત જ અનિવૃત્તિકરણ કરે છે. અને આ ત્રણ કરણોના દરેકનો અંતર્મુહૂર્ત કાલ છે. અને ત્રણે કરણોનો ભેગો કાલ પણ અંતર્મુહૂર્ત પ્રમાણ જ છે. આ ત્રણ ક૨ણ પૂર્ણ થયા પછી તરત જ ચોથી ઉપશાંતાદ્વા પ્રાપ્ત થાય છે, અને તે પણ અંતર્મુહૂર્તની જ જાણવી. ૩ ૪ ૫ ૬ ૭ ८ અભવ્યને પ્રથમ વિશુદ્ધિ તથા યથાપ્રવૃત્તકરણ હોય છે. પરંતુ તે કોઇ પણ મોહનીયકર્મની સર્વોપશમના કરી શકતો નથી, અને અહીં સર્વોપશમનાને અધિકારીને જે જીવો પ્રથમ વિશુદ્ધિમાં વર્તે તેઓની વિશુદ્ધિ, સર્વથા સર્વોપશમના નહીં કરનાર અભવ્ય જીવોની યથાપ્રવૃત્તકરણના અંત સુધી જાય તે જીવોની વિશુદ્ધિથી પણ અનંતગુણ વિશુદ્ધિ હોઇ શકે છે, માટે આ વાક્ય સમુચ્ચયપણે વિશુદ્ધિમાં વર્તનાર જીવોનું નથી. પરંતુ સર્વોપશમના કરનાર એવા વિશુદ્ધિમાંવર્તતાં જીવોનું છે. પ્રકૃતિસત્તા-સમ્યક્ત્વ, મિશ્ર, આહા૰-૭ અને જિનનામ એ ૧૦વિના ૧૪૪ હોય. ૪ આયુષ્યમાંથી યથાસંભવ હોય. પ્રદેશસત્તા-અજ૰ અનુત્કૃષ્ટ હોય. પણ ૫ નિદ્રા, જાતિચતુ૰, ૪ આનુપૂર્વી, સ્થાવર ચતુ, આતપ, આહારક, જિન,સભ્ય અને મિશ્ર આટલાનો ઉદય તો હોતો જ નથી. અહીં શુભ પરાવર્તમાન પ્રકૃતિઓ લીધેલ હોવાથી ૨૧/૨૨ બતાવી છે પરંતુ હાસ્ય-રતિ અને પુરુષવેદ પણ બંધાતુ હોવાથી લેવું જોઇએ. સાતાવેદનીય અને ઉચ્ચગોત્ર સિવાય ૧૯ પ્રકૃતિઓમાં ધ્રુવબંધિની વર્ણચતુષ્ક, અગુરુગણુ, તૈજસ, કાર્પણ, નિર્માણ તથા ઉપઘાત એ નવ પ્રકૃતિ ઉમેરવાથી નામકર્મની દેવગતિ પ્રાયોગ્ય ૨૮ પ્રકૃતિઓ થાય છે. સાતાવેદનીય અને ઉચ્ચગોત્ર વિના ૨૦ પ્રકૃતિઓમાં ઉપર કહેલ ધ્રુવબંધિ-૯ પ્રકૃતિઓ ઉમેરવાથી મનુષ્યગતિ પ્રાયોગ્ય ૨૯ પ્રકૃતિઓ થાય છે. સાતમી ના૨કીવાળો ભવ સ્વભાવે જ ૧-૨ જે ગુણસ્થાનકે તિર્યંચગતિ પ્રાયોગ્ય બંધ કરતો હોવાથી અનિવૃત્તિકરણના ચરમસમય પર્યંત તિર્યંચગતિ પ્રાયોગ્ય બંધ કરે છે. તેથી. For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ ૧૮૭ अणुसमयं वडूढंतो, अज्झवसाणाण गंतवगणणाए । પરિણામદા, હોનું વિ તો સવMા | ૧ | अनुसमयं वर्धमानो- ऽध्यवसायानामनन्तगुणनया । રિણામસ્થાનાનાં, તો સંધ્યેયઃ |૬ ગાથાર્થ :- દરેક સમયે અધ્યવસાયોની અનંતગુણ વિશદ્ધિમાં (કરણ સમાપ્તિ સુધી) વર્તે છે. અને યથાપ્રવૃત્ત તથા અપૂર્વ એ બે કરણમાં અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાયસ્થાનો છે. ટીકાર્ય - હવે કરણોનું જ સ્વરૂપ વિસ્તારથી કહે છે-દરેક સમયે સમયે અધ્યવસાયોની અનંતગુણપણે વિશુદ્ધિથી વધતો જ્યાં સુધી કરણની સમાપ્તિ થાય છે ત્યાં સુધી નિરન્તર વધે છે. વળી દરેક કરણોને વિષે કેટલાં અધ્યવસાયસ્થાનો પ્રાપ્ત થાય છે, તો કહે છે યથાપ્રવૃત્ત અને અપૂર્વકરણ એ બન્ને પણ કરણના પરિણામ સ્થાનો દરેક સમયે અસંખ્યય લોકાકાશ પ્રદેશ પ્રમાણ થાય છે, તે આ પ્રમાણે યથાપ્રવૃત્તકરણના પ્રથમ સમયે વિશોધિસ્થાનો અનેક જીવોની અપેક્ષાએ અસંખ્યય લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે. તેથી બીજા સમયે વિશેષાધિક, તેથી ત્રીજા સમયે પણ વિશેષાધિક, એ પ્રમાણે અપૂર્વકરણને વિષે પણ જાણવું.' ' અને આ યથાપ્રવૃત્ત અને અપૂર્વકરણ સંબંધી અધ્યવસાયસ્થાનોની સ્થાપના વિષમ ચોરસ ક્ષેત્ર થાય છે. અને ઉપર ઉપર વિચારતાં અનંતગુણવૃદ્ધિ થી વધતાં જાણવું. અને તિર્જી રીતે વિચારતાં ષસ્થાનપતિત થાય છે. અને તે બન્નેની ઉપર અનિવૃત્તિકરણના અધ્યવસાયસ્થાનો મુક્તાવલી મોતીના હારને આકારે સ્થાપના છે. (યંત્ર નંબર ૧ થી ૬ જુઓ) मन्दविसोही पढ़मस्स संखभागाहि पढमसमयम्मि । उक्करसं उप्पिमहो एक्केक्कं दोण्ह जीवाणं ।। १० । आ चरमाओ सेसुक्कोसं पुब्बप्पवत्तमिइनाम । बिइयस्स बिइयसमए, जहण्णमवि अणंतरुक्कस्सा ।। ११ ।। मन्दविशोधि ः प्रथमस्य संख्येयभागैः प्रथमसमये । उत्कृष्टमुपर्यधश्चैकैकं द्वयोर्जीवयो : ॥ १० ॥ 'आचरमाच्छेषोत्कृष्टानि, पूर्वप्रवृत्तमिति नाम । द्वितीयस्य द्वितीयसमये, जघन्यमप्यनन्तरोत्कृष्टात् ॥ ११ ॥ ગાથાર્થ - કરણ પ્રતિપન્ન બે જીવોમાં પ્રથમ જીવને પ્રથમ સમયે મંદ વિશુદ્ધિ અલ્પ છે. તેથી દ્વિતીયાદિક સમયમાં થાવત્ સંખ્યાતમા ભાગ સુધી અનંતગુણ વિશુદ્ધિ છે. તેથી બીજા જીવને પ્રથમ સમયે ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણ છે. એ પ્રમાણે ઉપરના દ્વિતીયાદિક સમયની જઘન્ય અને નીચેના દ્વિતીયાદિક સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણ કહેવી. | ૧૦ || શેષ અંતિમ સંખ્યામાં ભાગમાં અંતિમ સમય સુધી ઉત્કૃષ્ટ વિશુદ્ધિ નિરંતરપણે અનંતગુણ કહેવી. એનું “પૂર્વવૃત્ત'' એવું બીજાં પણ નામ છે. હવે બીજા અપૂર્વકરણના બીજા સમયમાં જે જઘન્ય વિશુદ્ધિ છે તે પણ પૂર્વાનંતર (પ્રથમ) સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિથી અનંતગુણ છે. || ૧૧ || ૧૦. એક કાલે યથાપ્રવૃત્ત વિગેરે કરણોમાં જીવો વધારેમાં વધારે પલ્યોપમના અસંખ્યયભાગ જેટલાં હોય છે. તેથી અધ્યવસાયમાં વર્તતાં જીવો વધારેમાં વધારે એટલા જ મળી શકે. બાકીના અધ્યવસાયો શુન્ય (ખાલી) હોય છે. પરંતુ ભૂતકાળની અપેક્ષાએ અનંતા જીવો તે તે કરણ પામેલા હોવાથી અનંત જીવો અધ્યવસાય પામ્યા છે. છતાં અસંખ્ય લોક જેટલાં જ અધ્યવસાય હોવાથી અનંત જીવોને એક સરખા અધ્યવસાયો પ્રાપ્ત થાય છે. તે એમ સમજવું.. એક જીવની અપેક્ષાએ યથાપ્રવૃત્તકરણ અને અપૂર્વકરણમાં ઉર્ધ્વમુખી વિશુદ્ધિ અનંતગુણ હોય છે. તિર્યમુખી વિશુદ્ધિ હોતી નથી. તિર્યમુખી વિશુદ્ધિ સમાન સમયમાં રહેલા અનેક જીવોની અપેક્ષાએ વિચારાય, ઊર્ધ્વમુખી વિશુદ્ધિ એક જીવની અપેક્ષાએ અને અનેક જીવની અપેક્ષાએ વિચારાય. તિર્યમુખી વિશુદ્ધિ પ્રથમ કરણ અને બીજા કરણમાં પસ્થાન પતિત છે. અનેક જીવોની અપેક્ષાએ ઉર્ધ્વમુખી વિશુદ્ધિ યથાપ્રવૃત્તકરણમાં જસ્થાન પતિત હોય છે. અને અપૂર્વકરણમાં અનંતગુણવૃદ્ધ જ વિશુદ્ધિ હોય છે. આ વિગતને વિસ્તારથી સમજવા માટે ત્રણે કરણમાં અધ્યવસાય અને વિશુદ્ધિના સ્થાપના યંત્રો બતાવે છે. For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ કર્મપ્રકૃતિ ભાગ -૨ પ્રથમ યથાપ્રવૃત્તકરણના અધ્યવસાયની અસતો સ્થાપનાનો મંત્ર નંબર - ૧ ઊર્ધ્વમુખે સમય અધ્યવસાયનો કુલ આંકડો પ્રત્યેક ખંડમાં અસકલ્પનાથી અધ્યવસાયનો આંકડો ૧૦૦ થી ૧૧૪ | ૧૧૫ થી ૧૩૦ | ૧૩૧ થી ૧૪૭, ૧૪૮ થી ૧૬૫ ૧૨ ૧૫ ૧૬ ૧૭. ૧૮ || ૮૬ થી ૯૯ ૧૪ ૭૩ થી ૮૫ ૧૦૦ થી ૧૧૪ ૧૫ ૧૧૫ થી ૧૩૦ ૧૬ ૧૦૦ થી ૧૧૪ ૧૩૧ થી ૧૪૭ ૧૭ ૮૬ થી ૯ ૧૧૫ થી ૧૩૦ ૧૬ ૧૩ ૧૪ ૧૫ ૬૧ થી ૭૨ ૧૨ ૭૩ થી ૮૫ ૧૩ ૧૦૦ થી ૧૧૪ ૮૬ થી ૯૯ ૧૪ ૫૦ થી ૬૦ ૧૧ ૬૧ થી ૭ર ૧૨ ૭૩ થી ૮૫ ૧૩ ૮૬ થી ૯૯ ૧૪ ૪૦ થી ૪૯ ૧૦ ૫૦ થી ૬૦ ૬૧ થી ૭૨ ૧૨ ૭૩ થી ૫ ૧૧ ૩૧ થી ૩૯ ૪૦ થી ૪૯ ૧૦ ૩૧ થી ૩૯ ૫૦ થી ૬૦ - ૧૧ ૪૦ થી ૪૯ ૨૩ થી ૩૦ ૮ ૧૦ ૬૧ થી ૭૨ ૧૨ . ૫૦ થી ૬૦ ૧૧ ૪૦ થી ૪૯ ૧૦ ૩૧ થી ૩૮ ૧૬ થી ૨૨ - ૩૧ થી ૩૯ ૨૩ થી ૩૦ ૮ ૧૬ થી ૨૨ ૧૦ થી ૧૫ ૨૩ થી ૩૦ ૭ - ] ૫ થી ૯ ૧૦ થી ૧૫ ૧૬ થી ૨૨ ૨૩ થી ૩૦ II | ૧ | ૧ થી ૪ | ૫ થી ૯ | ૧૦ થી ૧૫ | ૧૬ થી ૨૨ ૪ યંત્ર નંબર-૧ ની સમજુતી :- આ યથાપ્રવૃતકરણમાં અંતર્મુહૂર્ત કાલ છે. તેના દરેક સમયમાં અસંખ્ય અધ્યવસાયો છે. અને આ કરણના સમયો પણ અસંખ્યાતા છે. આ અંતર્મુહૂર્ત કાલના સંખ્યાતા ભાગ કરવાના (૧થી૪ સમય, પથી૮ સમય, ૯ થી ૧૨ સમય) એટલે એક એક ભાગમાં અસંખ્યાત સમય આવશે. દરેક ભાગના સમય સરખા કરવા. પ્રથમ ભાગમાં જેટલાં સમય આવે તેટલી સંખ્યા એ પણ અસંખ્યાતરૂપ છે. તેની કોઇ નિશ્ચિત રકમ છે. પ્રથમ સમયમાં જેટલાં અધ્યવસાય છે, તેના એક ભાગમાં જેટલાં સમય તેટલાં વિભાગ કરવા, ઉત્તરોત્તર વિભાગ મોટો લેવો. દરેક વિભાગમાં અસંખ્યલોક જેટલાં અધ્યવસાયો પસ્થાનના ક્રમથી હોય છે. પ્રથમ સમયમાં જેટલાં વિભાગ છે. તેમાંનો પ્રથમ વિભાગ (૧ થી ૪) ફક્ત પ્રથમ સમયમાં જ છે. બીજો વિભાગ (૫ થી ૯) એ બીજા સમયમાં પહેલો વિભાગ થાય છે. અને ત્રીજો વિભાગ (૧૦ થી ૧૫) એ બીજા સમયમાં બીજો વિભાગ થાય છે. અને તેજ બીજો વિભાગ (૧૦ થી ૧૫) એ ત્રીજા સમયમાં પહેલો વિભાગ થાય છે. તે રીતે યાવતુ પહેલા સમયનો છેલ્લો વિભાગ ૧૬થી ૨૨ એ બીજા સમયમાં દ્વિચરમ (ઉપન્ય) વિભાગ (૧૬ થી ૨૨) થાય છે. અને For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ ૧૮૯ સમય ૧૨. બીજા સમયમાં ચરમ વિભાગ (૨૩ થી ૩૦) નવો આવે છે. અને પ્રથમ સમયના ચરમ વિભાગ (૧૬ થી ૨૨) કરતા પછીના ખંડ (૨૩ થી ૩૦) માં અધ્યવસાયો સંખ્યાથી કંઇક અધિક હોય છે. દરેક ખંડોમાં પ્રથમ કરતાં ચરમ અધ્યવસાય અનંતગુણ છે, (જેમ ૧ કરતાં ૪ અનંતગુણ છે) દરેક ખંડોમાં ચરમ અધ્યવસાય કરતાં પછીના ખંડનું પ્રથમ અધ્યવસાય એ પણ અનંતગુણ છે. (જેમ ૪ કરતાં ૫ એ અનંતગુણ છે.) આના આધારે વિશુદ્ધિ યંત્ર પણ બેસશે. દરેક ખંડમાં જે અધ્યવસાય છે, તેનો ક્રમ રસબંધના ષસ્થાનની જેમ સમજવો. (યથાપ્રવૃત્તકરણમાં અધ્યવસાયોની વિશુદ્ધિનું સ્થાપનાનો મંત્ર નં - ૨) | જઘન્ય ઉત્કૃષ્ટ યંત્ર નં-૨ની સમજુતી :- અહીં ઊર્ધ્વમુખથી શરૂ | ૨૦ | ૨૪ કરવું પ્રથમ સમયે (૧) ની જઘન્ય વિશુધ્ધિ અલ્પ ૧૮ | ૨૩. તેથી બીજા સમયોમાં (૨ની) જઘ, અનંતગુણ, ૧૬ ૨૨ તેથી ત્રીજા સમયમાં (૩ની) અંનતગુણ તેથી ૪થા ૧૪ ૨૧ સમયમાં (૪ની) જધઅનંતગુણ. અહીં યથા૧ર ૧૯ પ્રવૃત્તકરણનો સંખ્યાતભાગ પૂર્ણ થયો. તે ૪થા ૧૭ સમયની જઘન્ય કરતાં પ્રથમ સમયમાં ઉત્કૃષ્ટ (પની) અનંતગુણ. તે કરતાં સંખ્યાત ભાગ પછીના પમાં સમયમાં જઘન્ય (૬ની) અનંતગુણ. તે કરતાં નીચે બીજા સમયમાં ઉત્કૃષ્ટ (૭ની) અનંતગુણ એ પ્રમાણે ક્રમસર આંકડા અનંતગણ અનંતગુણ આવે. ૩ જે છેલ્લો સંખ્યાતભાગ ૨૧થી ૨૪નો ભાગ બાકી રહેલો તે અનુક્રમે અનંતગુણ છે. ૧૦ ન | - Tછ. - | પ૬ બીજા અપૂર્વકરણના અધ્યવસાયની અસત્ સ્થાપનાનો મંત્ર નં. - ૩) કયાંથી કયાં સુધી સમય અધ્યવસાયે કુલ અધ્યવસાય યંત્ર નં-૩ની સમજુતી :- અપૂર્વકરણમાં દરેક સમયમાં અસંખ્ય લોકાકાશ જેટલાં અધ્યવસાયો ૧૦ ૩૨૫ થી ૩૮૦ ષસ્થાનક્રમથી હોય છે. અને પ્રથમ સમય ૨૭૩ થી ૩૨૪ (૧થી૨૦) ના અધ્યવસાય બીજા સમયમાં જતા ૨૨૫ થી ૨૭૨ ૪૮ નથી. તેથી બીજા સમયમાં પ્રથમ સમયના ઉત્કૃષ્ટ(૨૦) કરતાં અનંતગુણ પાવળવાલો પ્રથમ ૧૮૧ થી ૨૨૪ ४४ ૨૧મો અધ્યવસાય હોય છે. તે પછી ક્રમસર ૧૪૧ થી ૧૮૦ ૪૦ અસંખ્યય લોકાકાશ અધ્યવસાય ષસ્થાનક્રમથી ૧૦૫ થી ૧૪૦ હોય છે. આ રીતે દરેક સમયમાં સમજવું. ૫૨ ૩૬ ૭૩ થી ૧૦૪ ૩૨ ૪૫ થી ૭૨ ૨૮ ૨૧ થી ૪૪ ૨૪ ૧ થી ૨૦ ૨૦ For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ સમય ૧૦ ૯ ८ ૭ ૬ ૫ ૪ ૩ ૨ ૧ સમય ८ ૭ ૬ ૫ અપૂર્વકરણમાં અધ્યવસાયોની વિશુદ્ધિનું સ્થાપનાનો યંત્ર નંબર = ૪ જઘન્ય ૧૯ ૧૭ ૧૫ ૧૩ ૧૧ ૯ 6 ૭ ૫ ૩ ૧ (ત્રીજા અનિવૃત્તિકરણના અધ્યવસાયની અસત્ સ્થાપનાનો યંત્ર નંબર વિશુધ્ધિ યંત્ર નં-૬ કેટલામો અધ્યવાસય ૪૦મો ૩૫મો ૩૦મો ૨૫મો ૨૦મો ૧૫મો ૧૦મો પમો ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ८ ૭ ૬ ૫ ૪ ઉત્કૃષ્ટ ૨૦ ૧૮ ૧૬ ૧૪ ૧૨ ૧૦ ८ ૬ ૪ ૨ 3 કર્મપ્રકૃતિ ભાગ -૨ યંત્ર નં-૪ની સમજુતી :- આ અપૂર્વકરણમાં પ્રથમ સમયમાં જઘન્ય (૧ની) અધ્યવસાયની વિશુદ્ધિ છે તે અલ્પ છે. પણ યથાપ્રવૃત્તના ઉત્કૃષ્ટ અધ્યવસાય કરતાં અનંતગુણવિશુદ્ધિ હોય છે. તેથી પ્રથમ સમયમાં ઉત્કૃષ્ટ (૨ની) અનંતગુણ તે કરતા ૨જા સમયમાં જઘન્ય (૩ની) અનંતગુણ, તેથી ૨જા સમયમાં ઉત્કૃષ્ટ (૪ની) અનંતગુણ એ પ્રમાણે ૨૦ આંકડા સુધી ક્રમસર અનંતગુણ લેવું ૪ ૩ ૨ ૨ ૧ ૧ ૧ અલ્પ પછી ઉત્તરોત્તર અનંતગુણ યંત્ર નં-૫-૬ ની સમજુતી :- અનિવૃત્તિકરણમાં જેટલાં સમયો છે તેટલાં જ અધ્યવસાયો છે. એટલે ૧-૧ સમયમાં ૧-૧ જ અધ્યવસાય હોય છે. તેથી તિર્યમુખી વિશુદ્ધિ એક સરખી હોવાથી ઊર્ધ્વમુખી વિશુદ્ધિ મુક્તાવલીની જેમ એક પંક્તિરૂપે ઉત્તરોત્તર અનંતગુણ જ હોય છે, તેથી ઉત્તરોત્તર અધ્યવસાય અનંતગુણ જ હોય છે. (પમા કરતાં ૧૦મો અનંતગુણ છે.) અપૂર્વકરણના અન્ય સમયની વિશુદ્ધિ કરતાં અનિવૃત્તિકરણના પ્રથમ સમયે અંનતગુણ વિશુદ્ધિ હોય છે. - For Personal & Private Use Only ૫-૬ ટીકાર્થ :- પ્રથમ યથાપ્રવૃત્તકરણનું સ્વરૂપ :- અહીં બુદ્ધિ કલ્પનાવડે બે પુરુષ એકી સાથે યથાપ્રવૃત્તકરણ પ્રાપ્ત કરે છે. તેમાં પ્રથમ જીવ સર્વ જઘન્ય શ્રેણિથી પ્રાપ્ત કરે છે, અને બીજો જીવ સર્વ ઉત્કૃષ્ટ વિશુદ્ધિ શ્રેણિથી પ્રાપ્ત કરે છે. ત્યાં પ્રથમ પુરુષની પ્રથમ સમયે સર્વ જઘન્ય મંદ વિશુદ્ધિ સર્વથી અલ્પ છે. તેથી બીજા સમયે જઘન્ય વિશુદ્ધિ અનંતગુણવૃદ્ધ હોય છે, તેથી ત્રીજા સમયે પણ જઘન્ય વિશુદ્ધિ અનંતગુણ હોય છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી યથાપ્રવૃત્તકરણનો સંધ્યેયભાગ જાય. તેથી અર્થાત્ સંખ્યાત ભાગના અન્ય સમય (૪) થી પ્રથમ સમયે બીજા જીવનું ઉત્કૃષ્ટ વિશુદ્ધિ સ્થાન Page #218 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ ૧૯૧ અનંતગુણ કહેવું. તેથી પણ જઘન્ય સ્થાન પછી જ્યાં અટક્યાં હતા ત્યાંથી પછી (૫) ની જઘન્ય વિશુદ્ધિ અનંતગુણ છે. તેથી બીજા સમયે (૨) ની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણ છે. તેથી ઉપરની (૬ની) જઘન્ય વિશુદ્ધિ અનંતગુણ છે. એ પ્રમાણે ઉપર નીચે એક એક વિશુદ્ધિસ્થાન બને જીવના અનંતગુણપણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી અન્ય સમય (૧૩) ની જઘન્ય વિશુદ્ધિ થાય. તેથી જ નહીં કહેલા એવા ઉત્કૃષ્ટ વિશુદ્ધિ સ્થાનનો (૧૦ થી ૧૩) ને નિરન્તર અનંતગુણ કહેવાં. તે પ્રમાણે યથાપ્રવૃત્તકરણ સમાપ્ત થયું. અને આનું પૂર્વપ્રવૃત્ત એ બીજાં નામ છે, કારણ કે શેષ કરણોથી પૂર્વ એટલે પ્રથમ પ્રવર્તે છે માટે પૂર્વપ્રવૃત્ત એ બીજાં નામ છે. (યંત્ર નં-૭ જુઓ) અને અહીં (યથાપ્રવૃત્તકરણમાં) સ્થિતિઘાત-રસઘાત-ગુણશ્રેણિ કે ગુણસંક્રમ પ્રવર્તતાં નથી. કારણ કે તે યોગ્ય વિશુદ્ધિનો અભાવ છે. અને અશુભ કર્મોની જે સ્થિતિ બાંધે છે તેઓનો (અશુભનો) અનુભાગ ઢિસ્થાનક બાંધે છે, અને જે શુભ બાંધે તેઓનો અનુભાગ ચતુઃસ્થાનક બાંધે છે. અને સ્થિતિબંધ પણ પૂર્ણ થયે છતે બીજો સ્થિતિબંધ પલ્યોપમનો સંખે ભાગ ન્યૂન બાંધે છે. હવે રજા અપૂર્વકરણ :- ને કહે છે, “વિફરસ' ઇત્યાદિ બીજા અપૂર્વકરણના બીજા સમયે જઘન્ય પણ વિશુદ્ધિસ્થાન પણ અનન્તર ઉત્કૃષ્ટ વિશુદ્ધિસ્થાનથી અર્થાત્ પ્રથમ સમયગત ઉત્કૃષ્ટ વિશુદ્ધિસ્થાનથી અનંતગુણ છે. અહીં તાત્પર્ય એ છે કે અહીં યથાપ્રવૃત્તકરણની જેમ પ્રથમથી જ નિરન્તર જઘન્ય વિશુદ્ધિસ્થાનો અનંતગુણપણે ન કહેવાં. પરંતુ પ્રથમ સમયે પ્રથમથી જઘન્ય વિશુદ્ધિસ્થાન સર્વથી અલ્પ કહેવું. તે પણ યથાપ્રવૃત્તકરણના છેલ્લા (૧૩મા) સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિસ્થાનથી અનંતગુણ છે. તેથી પ્રથમ સમયે જ ઉત્કૃષ્ટ વિશુદ્ધિસ્થાન અનંતગુણ છે. તેથી પણ બીજા સમયે જઘન્ય વિશુદ્ધિસ્થાન અનંતગુણ છે. તેથી પણ તેજ બીજા સમયે ઉત્કૃષ્ટ વિશુદ્ધિસ્થાન અનંતગુણ છે. એ પ્રમાણે દરેક સમયે જઘન્ય ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણ ત્યાં સુધી કહેવી કે જ્યાં સુધી અપૂર્વકરણના ઉત્કૃષ્ટ વિશુદ્ધિનો છેલ્લો સમય આવે(યંત્ર નં-૮ જુઓ) (યથાપ્રવૃત્તકરણ વિશુદ્ધિ યંત્ર નં૦ -૭) પ્રથમ ૧ સમયે જઘન્ય વિશુદ્ધિ સર્વથી અલ્પ એ તેથી ૨ સમયે જઘન્ય વિશુદ્ધિ અનંતગુણ ” - તેથી ૧ સમયે ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણ - " ૨. olanom za w lå & અન્ય સંખેય on ૧ ૨. '' ભાગ ” ૧૩ " " For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ निव्वयणमवि ततो से, ठिइरसघायटिइबन्धगद्धा ऊ । ગુળસેઢી વિ ચ સમાં, પઢમે સમયે પવત્તુતિ ।। ૧૨ ।। निर्वचनमपि ततः तस्य, स्थितिरसघातस्थितिबन्धकाद्धा ૐ । મુળથ્રેરિષિ = સમ, પ્રથમ સમયે પ્રવર્ત્તત્તે ।। ૧૨ । ગાથાર્થ :- ટીકાની જેમ ટીકાર્ય :- પછી સે' તે અપૂર્વકરણનું નિર્વવર્ન એટલે જેવું નામ તેવા પ્રકારનો અર્થરૂપ નિશ્ચય વચનને કહીશ. તે આ પ્રમાણે-‘અપૂર્વીન' એટલે પૂર્વે નહીં પ્રાપ્ત થયેલ એવા સ્થિતિઘાત રસધાત-ગુણશ્રેણિ અન્યસ્થિતિબંધાદિને ઉત્પન્ન કરનાર કરણ = અધ્યવસાય વિશેષ જેને વિષે છે, તે અપૂર્વક૨ણ કહેવાય છે. કારણ કે અહીં સ્થિતિઘાત ૨સઘાત અન્ય સ્થિતિબંધ અને ગુણશ્રેણિ એ ચારે પણ નવા પદાર્થ પ્રથમ સમયે જ એકી સાથે જ પ્રવર્તે છે. उयहिपुहत्तुक्कस्सं, इयरं पल्लस्स संखतमभागो । टिइकण्डगमणुभागा-णणंतभागा मुहुत्त॑तो ।। १३ ।। अणुभागकण्डगाणं, बहुहिं सहस्सेहिं पूरए एक्कं । ટિન્તુ સહસ્સેહિં, તેસિં વીયં સમાăિ ।। ૧૪ । उदधिपृथक्त्वमुत्कृष्ट - मितरं पल्यस्य संख्येयतमभागः । स्थितिकण्डकमनुभागानामनन्तभागान् मुहूर्त्तान्तः ।। १३ ।। . अनुभागकण्डकानां, बहुभिः सहस्रैः पूरयेदेकम् । સ્થિતિઽસહÄ, તેમાં દ્વિતીય સમાનતિ || ૧૪ || અપૂર્વકરણ વિશુદ્ધિ યંત્ર નં અહીં સર્વ સમયને વિષે પરસ્પર આક્રાન્ત પ્રરૂપણા કરવી, પ્રથમ ૧ સમયે જધન્ય વિશોધિ સર્વથી અલ્પ ( તે પણ યથાપ્રવૃત્તના સર્વોત્કૃષ્ટ થી અનંતગુણ) તેથી તેની જ ઉત્કૃષ્ટ વિશોધિ અનંતગુણ. તેથી ૨ સમયે જઘન્ય વિશોધિ અનંતગુણ - તેથી ઉત્કૃષ્ટ વિશોધિ અનંતગુણ તેથી ૩ સમયે જઘન્ય વિશોધિ અનંતગુણ - તેથી ઉત્કૃષ્ટ વિશોધિ અનંતગુણ તેથી ૪ સમયે જઘન્ય વિશોધિ અનંતગુણ - તેથી ઉત્કૃષ્ટ વિશોધિ અનંતગુણ તેથી ૫ સમયે જઘન્ય વિશોધિ અનંતગુણ - તેથી ઉત્કૃષ્ટ વિશોધિ અનંતગુણ તેથી ૬ સમયે જઘન્ય વિશોધિ અનંતગુણ - તેથી ઉત્કૃષ્ટ વિશોધિ અનંતગુણ તેથી ૭ સમયે જઘન્ય વિશોધિ અનંતગુણ - તેથી ઉત્કૃષ્ટ વિશોધિ અનંતગુણ તેથી ૮ સમયે જધન્ય વિશોધિ અનંતગુણ - તેથી ઉત્કૃષ્ટ વિશોધિ અનંતગુણ તેથી ૯ સમયે જઘન્ય વિશોધિ અનંતગુણ - તેથી ઉત્કૃષ્ટ વિશોધિ અનંતગુણ કર્મપ્રકૃતિ ભાગ -૨ For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ ૧૯૩ ગાથાર્થ - ઉત્કૃષ્ટથી ઘણાં સાગરોપમ અને ઇતર જઘન્યથી પલ્યોપમનો સંખ્યાતમા ભાગના સ્થિતિખંડનો અને અનુભાગને અંતર્મુહૂર્ણ કાલથી ઉવેલ છે. ૧૩ ઘણાં હજારો અનુભાગ કંડકોવડે એક સ્થિતિઘાત પૂર્ણ થાય છે. તેવા હજારો સ્થિતિ કંડકોવડે બીજો થાય છે. ટીકાર્ય - ત્યાં (૧) સ્થિતિઘાત :-1 નું સ્વરૂપ કહેવાની ઇચ્છાવાળા કહે છે. સ્થિતિસત્તાના અગ્રિમભાગથી ઉત્કૃષ્ટથી ઘણાં સેંકડો સાગરોપમ પ્રમાણ અને જઘન્ય પલ્યોપમના સંખ્યયભાગ માત્ર સ્થિતિખંડને ઉવેલ છે. અને ઉવેલીને જે સ્થિતિ નીચે ખંડિત થવાની નથી તે સ્થિતિમાં દલિકને નાંખે છે. અને સ્થિતિખંડ અંતર્મુહૂર્ત કાલથી સંપૂર્ણ ઉવેલાય છે. અને પંચસંગ્રહ ઉપશમનાકરણની ગાથા ૧૨માં કહ્યું છે. “કોસેન હતા જ ફન પત્તસંહસા િિરગાગો સાફ સન ફિ ” અર્થ - સ્થિતિના અગ્રભાગથી ઉત્કૃષ્ટથી ઘણાં સાગરોપમ પ્રમાણ અને ઇતર જઘન્યથી પલ્યોપમના સંખ્યાતમાં ભાગ પ્રમાણ સ્થિતિખંડને અંતર્મુહૂર્ત કાલમાં ઘાત કરે છે. તે પછી ફરી પણ નીચેથી પલ્યોપમના સંખ્યયભાગ માત્ર સ્થિતિખંડને અંતર્મુહૂર્ત કાલથી ઉવેલ છે. અને પૂર્વે કહેલ રીતે જ દલિકો નાંખે છે. એ પ્રમાણે અપૂર્વકરણમાં ઘણાં હજારો સ્થિતિખંડને ઉવેલ છે. અને તેથી અપૂર્વકરણના પ્રથમ સમયે જે સ્થિતિસત્તા હોય છે તેથી તેના અપૂર્વકરણના અન્ય સમયે સંવેયગુણ હીન સ્થિતિસત્તા હોય છે. હવે રજા રસઘાત :-* ને કહે છે. “અનુમાન' ઇત્યાદિ અશુભ પ્રવૃતિઓનો જે અનુભાગ સત્તા છે તેનો અનંતમો ભાગ મૂકીને બાકીના અનંત અનુભાગ ખંડોને અંતર્મુહૂર્ત કાલથી વિનાશ કરે છે. પછી ફરી પણ તે મૂકેલા અનંત ભાગમાંથી અનંતમો ભાગ મૂકીને બાકીના અનુભાગને અંતર્મુહૂર્ત કાલથી નાશ કરે છે. એ પ્રમાણે એક સ્થિતિખંડનો ઘાત થતા ઘણાં હજારો અનુભાગ ખંડોનો ઘાત થાય છે. અને તેવા હજારો સ્થિતિખંડોના ઘાત વડે બીજુ અપૂર્વકરણ સમાપ્ત થાય છે. ' હવે ત્રીજે સ્થિતિબંધાદ્ધા (અન્ય સ્થિતિબંધ) -કહે છે અપૂર્વકરણના પ્રથમ સમયે પૂર્વે નહી થયેલો એવો પલ્યોપમનો સંખ્ય ભાગ હીનરૂ૫ અન્ય સ્થિતિબંધ શરૂ કરે છે. સ્થિતિઘાત અને અન્ય સ્થિતિબંધ એકી સાથે શરૂ થાય છે. અને એકી સાથે પૂર્ણ થાય છે. અને તેથી અન્ય સ્થિતિબંધની અને સ્થિતિઘાતની કાલથી સંખ્યા તુલ્ય થાય છે. અને પંચસંગ્રહ ઉપશમનાકરણની ગાથા-૧૫ માં કહ્યું છે. “શરણાઇ ગાત્રો વન્યો સો રોફ ગળો ચાગા સા તત્તિ ૩ ફિડા ૧૧ સ્થિતિઘાત એટલે જેટલી સ્થિતિનો ઘાત કરવાનો છે તેટલી સ્થિતિમાં કાળમાં ભોગવવા યોગ્ય દલિકોને ત્યાંથી ખસેડી ભૂમિકા સાફ કરવી તે -એટલે નિષેક રચના વખતે જે દલિકો તે સ્થાનકોમાં ભોગવવા યોગ્ય થયા હતા તે દલિકોને અન્ય સ્થાનકના દલિકો સાથે એટલે કે જે સ્થાનકોમાં તે લિકો નાંખે છે તેની સાથે ભોગવવા યોગ્ય કરવા તે. ઘણાં સાગરોપમ પ્રમાણ કે પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ સ્થિતિનો ઘાત કરે છે. એટલે કે તેટલી સ્થિતિમાં ભોગવાય તેટલાં દલિકોને ત્યાંથી ખસેડી તેટલી ભમિકા સાફ કરે છે, એટલે કે તેટલી સ્થિતિના લિકો અન્ય સ્થિતિઓ સાથે ભોગવાય તેવા કરે છે. નિષેક રચના વખતે તે સ્થાનકોમાં દલિકો ગોઠવાયા હતા. સ્થિતિઘાત વખતે માત્ર અંતર્મુહૂર્તમાં જ ઉપર કહી તેટલી સ્થિતિમાં રચાયેલા દલિકો અન્ય સ્થિતિઓ કે જેનો સ્થિતિઘાત નથી થવાનો તેની સાથે ભોગવાય તેવા કરે છે. તેથી તેટલી સ્થિતિમાં ભોગવવા યોગ્ય દલિકો રહેતાં નથી, માટે સ્થિતિ ઓછી થઇ એમ કહેવાય છે. ૧૨ રસઘાત એટલે બંધ વખતે આત્માએ કાષાયિક અધ્યવસાયો દ્વારા કર્મપુદગલોમાં જે શક્તિ ઉત્પન્ન કરી હતી તે શક્તિ ઓછી કરવી તે. અહીં - વિશુદ્ધ પરિણામના યોગે આત્માના ગુણોની બંધ વખતે ઉત્પન્ન થયેલી આવારક શક્તિને વિશુદ્ધિના પ્રમાણમાં ઓછી કરે છે, સત્તામાં રહેલા અશુભપ્રકૃતિના રસના અનંતમા ભાગને છોડી અનંતા ભાગરૂપે એક ખંડને અંતમહૂર્ત કાળે ઘાત કરે છે, અર્થાત્ તે ખંડમાંના અમુક પ્રમાણ રસને પહેલા સમયે, અમુક પ્રમાણ રસને બીજા સમયે, એમ ક્ષય કરતાં ચરમ સમયે, તે રસખંડનો સંપૂર્ણપણે નાશ થાય છે. ત્યારબાદ પહેલાં જે અનંતમો ભાગ મૂક્યો હતો તેનો અનંતમો ભાગ મૂકી અનંતા ભાગને ઉપરોક્ત રીતે અંતર્મુહૂર્ત કાળે ઘાત કરે છે. આ પ્રમાણે રસનો ઘાત થવાથી ઉત્તરોત્તર અલ્પ અપ રસવાળા દલિતો નીચે ઉતરે છે. એટલે અધ્યવસાયની નિર્મળતા પણ વધતી જાય છે. સ્થિતિખંડ જેમ સ્થિતિના અગ્ર ભાગથી થાય છે તેવી રીતે રસખંડ રસની ક્રમસર જુદી સ્થાપના કરીએ તો તેના અગ્રભાગથી એનો નાશ થાય છે. પરંતુ ઉત્કૃષ્ટ રસસ્પર્ધકો પણ ધાત્યમાન સ્થિતિ વિના નીચેની સ્થિતિઓમાં પણ હોય છે. તેથી રસધાત ઘાયમાન સ્થિતિ સિવાયની નીચેની સ્થિતિઓમાં પણ થાય છે. ૧૩ એક સ્થિતિઘાતના કાલમાં દરેક સમયે સ્થિતિઘાતથી સ્થિતિ ઘટતી નથી, પણ અંતર્મુહૂર્ત સુધી સ્થિતિના દલિકો ઓછા થતા હોવાથી સ્થિતિ પાતલી થાય છે. અને અંતર્મુહર્તના ચરમ સમયે સ્થિતિ ખાલી થાય છે. તે રીતે રસધાતમાં પણ ઘાયમાન રસસ્પર્ધકો પ્રથમ સમયથી માંડીને રસઘાતના દ્વિચરમ સમય સુધી લિકની અપેક્ષાએ પતલા થાય છે. અને રસધાતના ચરમ સમયે તે સ્પર્ધકો સંપૂર્ણ ખાલી થાય છે. એક સ્થિતિખંડના કાલમાં હજારો રસઘાત થાય છે. અપૂર્વ સ્થિતિબંધ અંતર્મહત્ત કાલ સુધી એક સરખો પ્રવર્તે છે. એટલે કે દરેક સમયે થોડું થોડુ ઘટીને અંતર્મુહૂર્તના છેલ્લા સમય સુધીમાં પલ્યોપમનો સંખ્યાતમો જેટલો ભાગ ઘટતો નથી પરંતુ એક સરખો પ્રવર્તી અંતર્મુહૂર્ત પછી બીજો નવો ચિતિબંધ એક સાથે પલ્યોપમનો સંખ્યાતમો ભાગ ઘટે છે. For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ કર્મપ્રકૃતિ ભાગ -૨ -- ર્ ॥'' અર્થ :- અપૂર્વકરણના પ્રથમ સમયે જે સ્થિતિબંધ થાય છે, તે કરતાં બીજો સ્થિતિબંધ જ્યાં સુધી ન થાય ત્યાં સુધીના કાળને બંધકાદ્ધા કહે છે. વળી તે બંધકાદ્ધા-સ્થિતિઘાત તુલ્ય છે. (યંત્ર નં-૯ જુઓ) (ચિત્ર નં ૧-૨ જુઓ) પ્રતિ રસઘાતમાં ઘાત્યમાન અનુભાગ સ્પર્ધક સંખ્યા યંત્ર નં-૯ ધાત્યમાન થતાં રસ કંડકો ઘાત થતાં અનુભાગ સ્પર્ધકો બાકી રહેલ અનુભાગ સ્પર્ધકો પ્રથમ કંડકમાં ઘાત થતાં ૯૦૦ ક્રોડ ૧૦૦ ક્રોડ બીજા ૯૦ ક્રોડ ૧૦ ક્રોડ ત્રીજા ૯ ક્રોડ ૧ ક્રોડ ચોથા ૯૦ લાખ ૧૦ લાખ પાંચમા ૯ લાખ ૧ લાખ છઠ્ઠા ૯૦ હજાર ૧૦ હજાર સાતમા ૯ હજાર ૧ હજાર આઠમા ૧૦૦ નવમા ૧૦ 33 23 11 "2 33 ,, ,, 33 ,, 33 ,, 33 ,, 11 13 33 002 ૯૦ પ્રરૂપણા ઃ- આ પ્રમાણે છે. પ્રથમ ૨સ કંડકમાં ઘાત થતે છતે તેમાં રહેલા અનુભાગ સ્પર્ધકો અનંતા છે. છતાં અસત્ કલ્પનાથી ૯૦૦ ક્રોડ ઘાત થાય છે. અને બાકી રહેલ એક અનંતમો ભાગ અસત્કલ્પનાથી ૧૦૦ ક્રોડ છે. એ પ્રમાણે બીજા આદિ ૨સઘાતમાં પણ એક અનંતમો ભાગ મૂકીને બાકીના સર્વ અનુભાગનો વિનાશ કરે છે. તે પ્રમાણે એક સ્થિતિખંડમાં હજારો અનુભાગ ખંડો પસાર થાય. गुणसेढी निक्खेवो, समये समये असंखगुणणाए । અદ્ધાલુ પાશ્તિો, સેસે સેસે ય નિમ્હેવો || ૧૧ || गुणश्रेण्यां निक्षेपः, समये समयेऽसङ्ख्येयगुणनया । अद्धाद्विकातिरिक्तः, शेषे शेषे च निक्षेपः ।। १५ ।। . ગાથાર્થ – સમયે સમયે અસંખ્યગુણ દલિકનો જે પ્રક્ષેપ કરવો તે ગુણશ્રેણિ કહેવાય છે. પુનઃ એ નિક્ષેપ તે અન્યના બે કરણના કાળથી કંઇક અધિક જાણવો. તથા દલિક નિક્ષેપ તે શેષ શેષ સમયોમાં થાય છે. ટીકાર્થ :- હવે (ચોથી) ગુણશ્રેણિ નું સ્વરૂપ કહે છે. જે સ્થિતિ કંડકનો (ખંડરૂપ કંડકનો) ઘાત થાય છે. તેની મધ્યમાંથી દલિક ગ્રહણ કરીને ઉદય સમયથી શરૂ કરીને અંતર્મુહૂર્તના છેલ્લા સમય સુધી દરેક સમયે અસંખ્યયગુણપણે નાંખે છે. અને કહ્યું છે કે રિવિર્દિતો, પિત્તૂળ પુતે ૩ સો હિવદ્ । વસમર્જન્મ થોરે તત્તો ગ असंखगुणिए उ ॥ १ ॥ बीयम्मि खिवइ समए तइए तत्तो असंखगुणिए उ । एवं समए समए, अन्तमुहुत्तं तु जा पुन्नं ॥ २ ॥" (અર્થ ઃ- તે ઉપરની સ્થિતિમાંથી પુદ્ગલોને લઇને થોડા ઉદય સમયમાં નાંખે છે, ત્યાર પછી બીજે સમયે અસંખ્યગુણ નાંખે છે, ત્રીજા સમયે તેનાથી અસંખ્યગુણ નાંખે છે. એ પ્રમાણે અંતર્મુહૂત્ત સુધી સમયે સમયે અસંખ્યગુણ નાંખે છે.) આ પ્રથમ સમયે ગ્રહણ કરેલ દલિક નિક્ષેપવિધિ છે. એ પ્રમાણે બીજા આદિ સમયે ગ્રહણ કરેલા દલિકોનો નિક્ષેપ વિધિ જાણવો. (અનુસંધાણ પેઇઝ નંબર-૧૯૭) For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ ૧૯૫ (ચિત્ર નંબર –૧ અપૂર્વકરણમાં થતો સ્થિતિઘાત) (ગાથા ૧૩-૧૪ ના આધારે) પ્રમાણ સ્થિતિબંધ સંખ્યાતભાગ પલ્યોપમના અપૂર્વકરણ પ્રથમસમયમાં સ્થિતિસત્તા અંતઃકો કો સાગ પ્રમાણ હોય છે. સ્થિતિઘાતમાં ઉલેચાતો સ્થિતિખંડ જઘન્યથી પલ્યોના સંખ્યામાં ભાગ માત્ર અને ઉત્કૃષ્ટથી સંખ્યાતગુણ મોટી સ્થિતિ હોય છે. સ્થિતિઘાતકાળના દ્વિચરમ સમય સુધી દલિકોની અપેક્ષાએ સ્થિતિ પલ્યોપમના સંખ્યાતભાગ પ્રમાણ સ્થિતિઘાતકાળના છેલ્લા સમયે તે સ્થિતિખંડમાં બાકી રહેલા સર્વ દલિતોને લઇને નીચેની સ્થિતિમાં નાખે છે. તેથી તે વખતે સ્થિતિમાંથી પલ્યોપમના સંખ્યાતમો ભાગ જેટલી સ્થિતિ ઓછી થઇ જાય છે. For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ કર્મપ્રકૃતિ ભાગ - ૨ (ચિત્ર નંબર - ૨ અપૂર્વકરણમાં સ્થિતિબંધ અપૂર્વકરણમાં પ્રથમ સ્થિતિબંધ અપૂર્વકરણમાં પહેલા સ્થિતિબંધનો અંતર્મુહૂર્ત પ્રમાણ કાળ પૂર્ણ થયા બાદ બીજો સ્થિતિબંધ સંખ્યામભાગ અલ્પ હોય છે. આમ ત્રીજા - ચોથા વિગેરેમાં સમજવું બંધાતા કર્મપ્રદેશોની નિષેકરચના અપૂર્વકરણમાં થતા પ્રથમ સ્થિતિબંધનું પ્રમાણ સ્થિતિસત્તાથી સંખ્યાતગુણહીન એવું અંતઃકોકો, સાગરોપમ હોય છે. બંધાતા કર્મપ્રદેશોની નિષેકરચના અબાધાકાળ olloe : ઉદયસમય ..ઉદયસમય Jain Education Interational For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ ૧૯૭ અને ગુણશ્રેણિ રચનામાં પ્રથમ સમયથી શરૂ કરીને ગુણશ્રેણિના અન્ય સમય સુધી ગ્રહણ કરેલ દલિકોને યથાક્રમે અસંખ્યયગુણ જાણવું અને કહ્યું છે કે “તી ગિનાને, પદને સમનિ વોવર શિરે હરિત્નટ્વિીતો, વિનિ સંહાર ૩ . ૧ | શિve૬ સમg રવિ, તફઇ સમg ગસિંહgવતુ કે સા સમા ના ઘરો અનાસનો રિ | ૨ '' (અર્થ:ગ્રહણ કરતાં દલિક પ્રથમ સમયે અલ્પ ગ્રહણ કરે છે, ઉપરની સ્થિતિમાંથી બીજા સમયે અસંખ્યયગુણ દલિક લે છે, ત્રીજે સમયે અસંખ્ય ગુણ દલિક લે છે. એ પ્રમાણે સમયે સમયે જ્યાં સુધી છેલ્લો અંત સમય આવે ત્યાં સુધી ગ્રહણ કરે છે.) અહીં અંતર્મુહૂર્ત પ્રમાણ નિક્ષેપકાલ અને દલિકરચનારૂપ ગુણશ્રેણિકાલ અપૂર્વકરણ અનિવૃત્તિકરણના કાલથી કાંઇક અધિક જાણવો. તેટલાં કાલમાં નીચે નીચેની ઉદયક્ષણ વેદનથી ક્ષીણ થયે છતે ક્ષય થયા સિવાયની ક્ષણોમાં બાકીના દલિકની રચના કરે છે. પણ ઉપર ગુણશ્રેણિ વધે નહીં. અને કહ્યું છે કે “સેઢી વતમાળ, વરણાગ સહવે વાળ , વિશ્વ સા ઉલાળ સેસ તન વિવે” | ત્તિ અર્થ :- શ્રેણિનો સમય બે કરણ અપૂર્વ તથા અનિવૃત્તિકરણથી કંઇક અધિક જાણવો, ઉદય વડે તે ક્ષય પામે છે, અને જે બાકી રહે છે તેમાં નિક્ષેપ થાય છે. ગાથાનો અક્ષરાર્થ આ પ્રમાણે છે-ગુણશ્રેણિમાં નિક્ષેપ સમયે સમયે અસંખ્યયગુણપણે પૂર્વ પૂર્વ સમય અપેક્ષાએ ઉત્તર ઉત્તરના સમયે વધે છે. અને તે નિક્ષેપકાલ પણ અપૂર્વકરણ અનિવૃત્તિકરણ કાલથી કાંઇક અધિક હોય છે. તથા અપૂર્વકરણ અનિવૃત્તિકરણના સમયોને વિષે અનુભવતો અનુભવતો ક્ષય થયે છતે ગુણશ્રેણિ દલિકનો નિક્ષેપ બાકી રહેલા સમયમાં થતો જાય છે. પણ (નિક્ષેપ વિષયના) સમયો ઉપરથી વધતા જતા નથી. (ચિત્ર નંબર-૩-૪-૫-૬ જુઓ) अनियट्टिम्मि वि एवं, तुल्ले काले समा तओ नाम । संखिज्जइमे सेसे, भिन्नमुहत्तं अहो मुच्चा ॥ १६ ॥ किंचूणमुहत्तसम, ठिइबन्धद्धाएँ अंतरं किच्चा । आवेलिदुर्गक्कसेसे, आगाल उदीरणा समिया ॥ १७ ॥ अनिवृत्तावऽप्येवं, तुल्ये काले समा ततो नाम । સંધ્યે તમે શેરે, પિનમુહૂર્તનો અવત્તા . ૧૬ || किञ्चिदूनमुहुर्तसम, स्थितिबन्धद्धायाऽन्तरं कृत्वा । आवलिकाद्विकैकशेषे, आगाल उदीरणा शान्ता ॥ १७ ॥ ગાથાર્થ :- એ પ્રમાણે (સ્થિતિધાતાદિની પ્રવૃત્તિ) અનિવૃત્તિકરણમાં પણ જાણવી, એના સમાન કાળમાં સમવિશુદ્ધિ હોય છે માટે અનિવૃત્તિકરણ એવું નામ છે. એનો સંખ્યાતમો ભાગ શેષ રહે એક અંતર્મુહુર્તને નીચે મુકીને / ૧૬ . અને દેશોણમુહૂર્ત (અંત) સ્થિતિબંધાદ્ધા જેટલું (અભિનવ સ્થિતિબંધ જેટલું) અંતર કરીને બે આવલિકા શેષ રહેતાં આગાલનો અને એક આવલિકા શેષ રહેતાં ઉદીરણાનો વિચ્છેદ થાય છે. તે ૧૭ી. - હવે અનિવૃત્તિકરણનું સ્વરૂપ કહે છે. જે પ્રમાણે અપૂર્વકરણના પ્રથમ સમયથી શરૂ કરીને સ્થિતિઘાતાદિ એકી સાથે પ્રવર્તે છે તે કહ્યું એ પ્રમાણે અનિવૃત્તિકરણમાં પણ કહેવું. તથા સમાનકાલે અનિવૃત્તિકરણમાં પ્રવેશ કરેલ સર્વ જીવોની વિશુદ્ધિ સમાન જ હોય છે, પણ વિષમ ન હોય, તેથી અનિવૃત્તિકરણ નામ સાર્થક છે. અહીં તાત્પર્ય આ પ્રમાણે છે-અનિવૃત્તિકરણના પ્રથમ સમયે જે જીવો વર્તે છે, વર્યા છે, અને વર્તશે, તે સર્વ જીવોની પણ વિશુદ્ધિ ઓછી નહી, અને અધિક નહીં તેમ સરખી જ રહે છે. બીજા સમયે પણ જે જીવો વર્તે છે, વર્યા છે, અને વર્તશે તેઓની સરખી વિશુદ્ધિ હોય છે. પરંતુ પ્રથમ સમયગત વિશુદ્ધિથી આ દ્વિતીય સમયગત વિશુદ્ધિ અનંતગુણ હોય છે. એ પ્રમાણે અનિવૃત્તિકરણના અન્ય સમય સુધી કહેવું. તેથી જ આ કરણમાં પ્રવેશ કરેલા જીવોનો તુલ્યકાળવાળા જીવોના અધ્યવસાયોની જે પરસ્પર નિવૃત્તિ = વ્યાવૃત્તિ તિર્થગુ સ્થાન પતિત વૈષમ્ય લક્ષણ નથી. અર્થાતુ તિર્યગુ ની જેમ છઠ્ઠાણાવડિયા નથી તેથી અનિવૃત્તિકરણ એ નામ છે. અહીં ઊર્ધ્વમુખે અધ્યવસાયસ્થાનોની અનંતગુણવૃદ્ધિ સર્વ સમયોને વિષે રહે છે. અર્થાતુ અહીં જેટલાં સમયો છે તેટલાં જ અધ્યવસાયસ્થાનો છે. (યંત્ર નં૦ ૧૦ જુઓ) (અનુસંધાણ પે.નં-૨૦૦). For Personal & Private Use Only www ainelibrary.org Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ચિત્ર નં. -૩ અપૂર્વક૨ણના પ્રથમ સમયે ઉદયવાળી પ્રકૃતિઓમાં રચાતી ગુણશ્રેણિ hit F]]? [Fbe] nPage #226 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ ચિત્ર નં.-૫ અપૂર્વકરણમાં પ્રથમ સમયે ઉદય વિનાની પ્રવૃતિઓમાં રચાતી ગુણશ્રેણિ ૧૯૯ ચિત્ર નં.-૬ અપુર્વકરણમાં પ્રથમ સમય પછીના બીજા સમયે ઉદય વિનાની પ્રકૃતિઓમાં રચાતી ગુણશ્રેણિ OOOOOOO 0િ00006ી અતીસ્થાપના આવલિકા [OOOOOO 000000અિતીસ્થાપના I000000] આવલિકા ::000000 ::/0 0 0000 ::1000000S છે. 8 ગુણશ્રેણિના ઉપલા રજા-૩જા વિગેરે નિષેકોમાં : 3વિશેષહીન ક્રમથી દલિક રચાય :::0000000 :::/0 000000 છે. ગુણશ્રેણિના ઉપલા રજા-૩જા વિગેરે નિષકોમાં : વિશેષહીન ક્રમથી દલિક રચાય b000000000000000000 0000000000000 00000000000 00000000000 :::OOOOOOO 1000000 ૧૦૦૦ 50000 :::/00000000/ 00000000 :::O 0000000 100000 10OOOOOOOL - - - - - - - ....OOOOOOOO 0િ000000 O :/0000000 | :1O OOOOOO Oી O 000000 O| -OOOOOOOOO :000000000 :1OOOOOOOOO - OOOOOOOOO 00000000 :500000000 ::OOOOOOOO O LOOOOOOOO O Ooooooooo 0000.0000 0 :-DOOOOOOOOO DOOOOOOOOO pooo00oood pooo00oood booooooood boooo00ood DOOOOOOOOM ઉદયાવલિકા DOOOOOOOOO ઉદયાવલિકા OOOOOOOOOO OOOOOOOOOO 0000000000 ભોગવાઇ ગયેલ સમય 10000: ૧૦૦૦• • ચિત્ર નંબર-૫-૬ની સમજતી :- ચિત્ર નં-૫ માં ઉદયાવલિકાથી ન્યૂન બે કરણ કાલથી વિશેષ અધિક એવો ગુણશ્રેણિનો વિસ્તાર છે, જ્યારે ૬ નંબરમાં ૧ સમય ભોગવાઇ ગયેલ હોવાથી પહેલા સમય કરતાં એક સમય ન્યૂન ગુણશ્રેણિનો વિસ્તાર છે. અહીં પણ ૦૦ બિન્દુ ઊર્ધ્વ ૩૦ બિન્દુરૂ૫ ૩૦ સ્થાનક છે. તેમાં ૩ બિન્દુરૂપ ઉદયાવલિકાના છે. ૬ નંબરમાં ૧ સમય ભોગવાઇ ગયેલ હોવાથી ૨૯ બિન્દુ બતાવ્યા છે. ત્યાં = અપૂર્વકરણના પહેલા સમયે ઉદયાવલિકાની ઉપરનો પ્રથમ નિષેક. હવે ઉદયાવલિકામાં પ્રવેશ પામ્યો, તેમાં પહેલા સમયે જે દલિક નાંખ્યું હતું તે બતાવનાર 5 આ ચિન્હ છે. ૫ નંબરના ચિત્રમાં ૧૦ એટલે અસંખ્ય છે. તેથી ઉત્તરોત્તર ગુણશ્રેણિના નિષેકમાં અપાઇ રહેલા દલિકોનો ૧૦ ગુણાના ક્રમે ૧૦૦-૧૦૦૦ આદિ બતાવેલ છે તે અસંખ્ય ગુણ સમજવાં. ૬ નંબરના ચિત્રમાં ૫ નંબરના ચિત્ર કરતાં અસંખ્યગુણ નિષેક છે. તેથી ૧૦૦ની સામે ૧૦૦૦ વિગેરે બતાવેલ છે. ગુણશ્રેણિના ઉપરના પ્રથમ નિષેકમાં અસંખ્ય ગુણહીન દલિક અપાય છે. અને પછી બધે જ વિશેષહીનના ક્રમથી ત્યાં સુધી અપાય કે તે ઉદય સમયથી છેક ઉપર ૨ બિન્દુરૂ૫ અતીત્થાપના આવલિકા અને અપવર્તનારૂપ છેલ્લી સ્થિતિ એ ૩ સિવાય નિષેક થાય છે. (આવલિકા દરેક જગ્યાએ સરખી હોય છે, છતાં અહીં અસતુકલ્પનાથી બે બિન્દુરૂપ બતાવ્યા છે.) (ઇતિ ચિત્ર નં.-૫-૬ સમજુતી સમાપ્ત) Jain Education Interational For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ -૨ તથા અનિવૃત્તિકરણના સંખ્યાતભાગ ગયે છતે અને એક સંખ્યાતમો ભાગ બાકી રહે છતે મિથ્યાત્વનું અંતરકરણ કરે છે. અંતરકરણ = એટલે ઉદય ક્ષણથી ઉપર મિથ્યાત્વ સ્થિતિને અંતર્મુહૂત્ત પ્રમાણ અતિક્રમણ કરીને ઉપરની સ્થિતિ અટકાવીને તેની મધ્યમાં અંતર્મુહૂર્ત પ્રમાણ તે પ્રદેશે વેદાતા દલિકનો અભાવ કરે છે. તે નિષ્પાદનકાલ પણ અંત૨કરણ કાલ જ છે. જેમ તંતુઓનો સંયોજનાદિ કાલ પટકરણ કાલ કહેવાય છે. અર્થાત્ જેમ તંતુઓ ભેગા કરતાં હોય ત્યારે પણ પટ બનાવી રહ્યા છે તેમ કહેવાય છે. તે પણ અંતર્મુહૂત્તુ પ્રમાણ પ્રથમ સ્થિતિથી કાંઇક ઓછો નવો અન્ય સ્થિતિબંધ કાલ સમાન છે. તે આ પ્રમાણે પ્રથમ સ્થિતિ અને અંતરક૨ણ બન્ને પણ અંતર્મુહૂર્ત પ્રમાણ એકી સાથે શરૂ કરે છે. અંતરકરણ ક્રિયાના પ્રથમ સમયે જ મિથ્યાત્વનો અન્ય સ્થિતિબંધ શરૂ કરે છે. અને તે અન્ય સ્થિતિબંધ અને અંતરકરણની ક્રિયા એક સાથે જ પરિસમાપ્ત થાય છે. અને અંતરક૨ણ કરાતે છતે ગુણશ્રેણિ સંબંધી સંધ્યેયભાગ પ્રથમ અને દ્વિતીય સ્થિતિ આશ્રયીને રહેલા છે. પ્રથમને તો ગુણશ્રેણિના સંખ્યેયભાગને અંત૨ક૨ણ દલિક સાથે ઉવેલે છે, અર્થાત્ નાશ કરે છે. ૨૦૦ તે ઉવેલવાની વિધિ આ પ્રમાણે છે-જે અંત૨ક૨ણ સ્થિતિની મધ્યમાં રહેલ કર્મ પરમાણુના દલિકને આત્મા ગ્રહણ કરીને પ્રથમ સ્થિતિ અને ઉપરની દ્વિતીયસ્થિતિમાં નાંખે છે. એ પ્રમાણે દરેક સમયે ત્યાં સુધી નાંખે જ્યાં સુધી અંતરકરણ દલિક સર્વ પણ ક્ષય થાય. અને તે અંતર્મુહૂર્ત કાલથી સકલ દલિક ક્ષય કરે છે. અહીં અંત૨ક૨ણથી નીચેની સ્થિતિ પ્રથમ સ્થિતિ અને ઉપરની સ્થિતિ તે દ્વિતીય સ્થિતિ કહેવાય છે. ત્યાં પ્રથમસ્થિતિમાં વર્તતો જીવ ઉદીરણા પ્રયોગથી પ્રથમસ્થિતિ સંબંધી દલિકોને ખેંચીને જે ઉદય સમયમાં નાંખે છે તે ઉદીરણા કહેવાય છે, અને જે બીજી સ્થિતિમાંથી ઉદીરણા પ્રયોગથી ખેંચીને ઉદયમાં નાંખે તે ઉદીરણાને પણ આગાલ તે વિશેષ પ્રતીતિ માટે બીજુ નામ પૂર્વાચાર્યોએ કહ્યું છે. ઉદય અને ઉદીરણાથી પ્રથમસ્થિતિને અનુભવતો ત્યાં સુધી જાય કે જ્યાં સુધી બે આવલિકા બાકી રહે, અને તે વખતે સ્થિતિનો આગાલ બંધ પડે. (અર્થાત્ આગાલરૂપ ઉદીરણા ન પ્રવર્તે) તેથી આગળ ફક્ત ઉદીરણા જ પ્રવર્તે છે. તે ઉદીરણા પણ પ્રથમસ્થિતિની એક આવલિકા બાકી ન રહે ત્યાં સુધી થાય છે. અને આવલિકા બાકી રહે છતે ઉદીરણા પણ શાન્ત થાય છે. પછી ફક્ત ઉદયથી જ તે આવલિકાને અનુભવે છે. વળી તે અન્ય આવલિકા પણ દૂર થયે છતે મિથ્યાત્વનો પણ ઉદય નિવર્તે, કારણ કે તે (અનિવૃત્તિકરણ – વિશુદ્ધિનું યંત્ર નંબર ૧૦ પ્રથમ સમયે જઘન્ય ઉત્કૃષ્ટ વિશુદ્ધિ સર્વથી અલ્પ (તે પણ અપૂર્વકરણની સર્વ ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણ) તેથી રજા સમયે અનંતગુણ તેથી રજા સમયે અનંતગુણ તેથી ૪થા સમયે અનંતગુણ તેથી પમા સમયે અનંતગુણ તેથી ૬ઠ્ઠા સમયે અનંતગુણ તેથી ૭મા સમયે અનંતગુણ તેથી ૮મા સમયે અનંતગુણ તેથી ૯મા સમયે અનંતગુણ તેથી ૧૦મા સમયે અનંતગુણ તેથી ૧૧મા સમયે અનંતગુણ - જઘન્ય ઉત્કૃષ્ટ વિશુદ્ધિનું સમાનપણું હોવાથી ઉત્કૃષ્ટ વિશુદ્ધિ જુદી કહીં નથી. For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ ૨૦૧ (મિથ્યાત્વના) દલિકનો અભાવ થવાથી, તેથી મિથ્યાત્વનો ઉદય નિવૃત્ત થતાં ઉપશમ અદ્ધામાં પ્રવેશ કરે છે. અને તે ઉપશમ અદ્ધામાં પ્રવેશ થયે છતે પ્રથમ સમયે જ મોક્ષના બીજરૂપ ઔપશમિક સમ્યકત્વ ઉત્પન્ન કરે છે. અને પંચસંગ્રહ ઉપશમનાકરણની ગાથા ૨૧માં કહ્યું છે. ““માવતિનેd ૩૯ણા રે હવસન દ્વારા હવસમયે તત્ય સત્ત મોવવવ વ ' (અર્થ :-આવલિકા માત્ર દલિકને ઉદયથી ભોગવીને ઉપશમ અદ્ધામાં સ્થિર થાય છે. ત્યાં મોક્ષનું બીજ ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરે છે.) અને આ ઉપશાંત અદ્ધા પૂર્ણ થાય તે જ અંતરકરણ અદ્ધા જ છે. તે આ પ્રમાણે કહે છે-અંતરકરણના પ્રથમ સમયે જ ઔપથમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે. કારણ કે મિથ્યાત્વના દલિકના વેદનનો અભાવ છે. मिच्छत्तुदए खीणे, लहए सम्मत्तमोवसमियं सो । लंभेण जस्स लब्भइ, आयहियमलद्धपुलं जं ।। १८ ।। मिथ्यात्वोदये क्षीणे, लभते सम्यक्त्वमौपशमिकं सः। लाभेन यस्य लभ्यत, आत्महितमलब्धपूर्वं यत् ।। १८ ॥ ગાથાર્થ :- ટીકાની જેમ. ટીકાર્ય :- તે જ અર્થને સત્રથી કહે છે - મિથ્યાત્વના ઉદયનો ક્ષય થયે છતે તે જીવ કહેલ પ્રકારથી પથમિક સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. આ સમ્યકત્વના લાભથી અરિહંત દેવાદિક તત્ત્વના શ્રદ્ધારૂપ આત્મહિતને પ્રાપ્ત કરે છે.'' तं कालं बीयठिइं, तिहाणुभागेण देसाघाइ स्थ । સન્મત્ત સમ્બિર્સ, મિચ્છત્તે સબંધો ૧૧ | तस्मिन् काले द्वितीयस्थिति, विधाऽनुभागेन देशघात्यत्र । સચવર્વ સમર્થ, મિથ્યાત્વ સર્વથતિ ૧૨ / ગાથાર્થ - ટીકાની જેમ. ટીકાર્થ :- કાળે એટલે જે સમયથી અનન્તર સમયે ઔપથમિક સમ્યગુદૃષ્ટિ થશે તે સમયે અર્થાત્ પ્રથમસ્થિતિના અન્ય સમયે મિથ્યાદૃષ્ટિમાં રહે છતે દ્વિતીયસ્થિતિમાં રહેલ દલિકને અનુભાગ ભેદ વડે શુદ્ધ, અર્ધશુદ્ધ, અને અવિશુદ્ધ એમ ૩ પ્રકારના પુંજ કરે છે. ત્યાં શુદ્ધ દલિક તે સમ્યકત્વ અને તે દેશઘાતિ રસયુક્ત હોવાથી દેશઘાતિ પ્રકૃતિ છે. અર્ધશુદ્ધ દલિક તે મિશ્રમોહનીય છે, અને અશુદ્ધ દલિક તે મિથ્યાત્વમોહનીય, આ બન્ને પણ સર્વઘાતિ રસયુક્ત હોવાથી સર્વાતિ પ્રકૃતિ છે. “ma” મિશ્ર સહિત મિથ્યાત્વ સર્વઘાતિ એ પ્રમાણે અક્ષરાર્થ છે. पढमे समए थोवो, सम्मत्ते मीसए असंखगुणो । अणुसमयमवि य कमसो, भिन्नमुहुत्ता हि विज्झाओ ।। २० ।। प्रथमे समये स्तोकः, सम्यक्त्वे मिश्रेऽसङ्ख्येयगुणः। अनुसमयमपि च क्रमशो, भिन्नमुहूर्ताद्धि विध्यातः ॥ २० ॥ ગાથાર્થ :- ટીકાની જેમ. ૧૪ અંતરકરણમાં મિથ્યાત્વના દલિકો નહી હોવાથી તેના પહેલા સમયે જ ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. જેટલાં સમયમાં ભોગવવા યોગ્ય દલિકો દૂર કરી ભૂમિકા સાફ કરી તેટલાં સમયને ઉપશમાદ્ધા અથવા અંતરકરણ કહેવામાં આવે છે. કારણ કે ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત થવામાં મિથ્યાત્વ પ્રતિબંધક છે. અંતરકરણમાં તે નહીં હોવાથી જ ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. જ્યાં સુધી કરેલી શુદ્ધભૂમિ શુદ્ધભૂમિરૂપે રહે છે ત્યાં સુધી જ સમ્યક્ત્વ પણ રહે છે. પૂજ્ય મલયગિરિ મ. સાવ ની ટીકામાં કહ્યું છે કે “ગાયંધત્વ કથા jaarifમ-શુમો રે. સદર તર્યવાહ્ય સીવ સર વાલે | ૧ | મનનો ગાતે ચત્ત તાત્તિએડચ મહાત્મા : | સાપ્યપણે યથત સતીષાત્ II ૨ ” અર્થ :- સમ્યક્તનો લાભ થયે છતે જેમ જાયબ્ધ પુરુષને ચક્ષની પ્રાપ્તિ થાય તેમ યથાવસ્થિત વસ્તુ તત્ત્વનો બોધ થાય છે અને મહાવ્યાધિવાળા ને ઉત્તમ ઔષધથી વ્યાધિ દૂર થયે જેવો આનંદ થાય છે તેવો અત્યન્ત તાત્વિક આનંદ એ મહાત્માને થાય છે. Jain Education Interational For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ કર્મપ્રકૃતિ ભાગ -૨ ટીકા - ઔપશમિક સમ્યકત્વ લાભના પ્રથમ સમયથી શરૂ કરીને મિથ્યાત્વના દલિકને સમ્યકત્વમાં અને મિશ્રમાં સંક્રમે છે. તે વિધિ આ પ્રમાણે છે - પ્રથમ સમયે અલ્પ દલિક નિક્ષેપ સમ્યકત્વમાં કરે, તેથી મિશ્રમાં અસંખ્યયગુણ, તેથી પણ બીજા સમયે સમ્યકત્વમાં અસંખ્યયગુણ, તેથી પણ તે જ બીજા સમયે મિશ્રમાં અસંખ્ય ગુણ. એ પ્રમાણે દરેક સમયે ક્રમથી ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી અંતર્મુહૂર્ત પૂર્ણ થાય. અને આ સંક્રમ અંતરકરણમાં રહેલ ઔપશમિક સમ્યકત્વ લક્ષણવાળો પ્રશસ્ત ગુણ યુક્ત કરે છે તેથી ગુણસંક્રમ કહેવાય છે. તથા પંચસંગ્રહ ભાગ-૨ માં ઉપશમનાકરણની ગાથા ૨૪ માં કહ્યું છે.“માનસંવરનેપ ણો સંવનો ર્ડ સખી સેતુ અંતરવરાત્રિ દિવ્યો ૩૬ ગો સખસત્યયુગો' (અર્થ – સમ્યકત્વ તથા મિશ્રમોહનીયમાં ઉપર કહ્યો તે પ્રમાણે સંક્રમ ગુણસંક્રમકવડે થાય છે. અને તે અંતરકરણમાં રહ્યો છતો કરે છે. કારણ કે આત્મા અહીં પ્રશસ્તગુણ યુક્ત છે.) ગુણસંક્રમ સંબંધી અંતર્મુહૂર્તથી આગળ વિધ્યાતસંક્રમ પ્રવર્તે છે. (યંત્ર નં ૧૧ જુઓ) (ગુણસંક્રમ યંત્ર નંબર - ૧૧) અબધ્યમાન અશુભપ્રકૃતિઓના દલિકનો સંખ્યાક્રમ સમયો બધ્યમાન પરપ્રકૃતિને વિષે સંક્રખ્યમાન દલિંક સંખ્યા બાકી રહેલ દલિકની સંખ્યા (અબષ્યમાન અશુભ પ્રકૃતિઓની) ૧ લે | અનંત સર્વથી અલ્પ અનંતગુણ ૨ જે | તેથી અસંખ્યયગુણ તેથી અસંખ્યયભાગહીન. ૫ મે |" ૮ મે ठिइरसघाओ गुणसेढी विय तावं पि आउवज्जाणं । પઢા પહુ-જાતિજો મિત્તે | ૨૦ || स्थितिरसघातो गुणश्रेणिरपि च तावदप्यायुर्वनाम् । प्रथमस्थितावेकद्विकावलिकाशेषे मिथ्यात्वे ॥ २१ ॥ ગાથાર્થ - જ્યાં સુધી ગુણસંક્રમ થાય છે ત્યાં સુધી જ આયુષ્ય વર્જિત બાકીના કર્મમાં ત્રણે સ્થિતિઘાત -રસઘાત-ગુણશ્રેણિ થાય છે. મિથ્યાત્વમોહનીયની પ્રથમસ્થિતિની એક અને બે આવલિકા રહે ત્યારે અનુક્રમે સ્થિતિઘાત -રસઘાત અને ગુણશ્રેણિ નિવર્તે છે. ટીકાર્ય :- જ્યાં સુધી ગુણસંક્રમ થાય છે ત્યાં સુધી આયુષ્ય સિવાયના સાતે કર્મોનો સ્થિતિઘાત રસઘાત અને ગુણશ્રેણિ પણ પ્રવર્તે છે. અને ગુણસંક્રમ નિવૃત થયે છતે સ્થિતિઘાત-રસઘાત અને ગુણશ્રેણિ પણ નિવૃત થાય(અટક) છે. ૧૬ ગુણસંક્રમ આ પ્રમાણે થાય છે- અપૂર્વકરણ ગુણસ્થાનકથી અબધ્ધમાન અશુભ પ્રવૃતિઓનો ગુણસંક્રમ થાય છે. તે સિવાય નીચે પોત પોતાના અપૂર્વકરણથી પોત પોતનો ગુણસંક્રમ થાય છે. અને મિથ્યાત્વનો અપૂર્વકરણ વખતે મિથ્યાત્વ બંધાતું હોવાથી મિથ્યાત્વનો ગુણસંક્રમ થતો નથી. પરંતુ જ્યારે બંધવિચ્છેદ થાય ત્યારે ઉપશમ સમ્યક્ત્વના પ્રથમ સમયથી ગુણસંક્રમ પ્રવર્તે છે. For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ ૨૦૩ જ્યાં સુધી મિથ્યાત્વની પ્રથમ સ્થિતિની એક આવલિકા બાકી ન રહે ત્યાં સુધી સ્થિતિઘાત અને રસઘાત થાય છે. એક આવલિકા બાકી રહે ત્યારે તે બન્ને સ્થિતિઘાત અને રસઘાત નિવર્તે છે. અને જ્યાં સુધી મિથ્યાત્વની પ્રથમસ્થિતિની બે આવલિકા બાકી ન રહે ત્યાં સુધી મિથ્યાત્વની ગુણશ્રેણિ પ્રવર્તે છે. બે આવલિકા બાકી રહે છતે ગુણશ્રેણિ પણ નિવર્તે છે. તે પ્રમાણે અંતરકરણમાં પ્રવેશ થયે છતે પ્રથમ સમયથી જ યાવતું અંતર્મુહૂર્ત સુધી પથમિક સમ્યગદષ્ટિ થાય છે. उवसंतद्धा अंते, विहिणा ओकड्ढियस्स दलियस्स । अज्झवसाणणुरूव - स्सुदओ तिसु एक्कयरयस्स ।। २२ ॥ उपशान्ताद्धाऽन्ते, विधिना - ऽपकर्षितस्य दलिकस्य । अध्यवसायानुरूपस्योदय - स्त्रयाणामेकतरस्य ॥ २२ ॥ ગાથાર્થ :- ઉપશાંત અદ્ધાના અંતે વિધિ વડે ઉતરેલા ત્રણ પ્રકારના દલિકમાંથી અધ્યવસાયને અનુસાર એકનો ઉદય થાય છે. ટીકાર્થ :- હવે તે અન્ને જે કરે છે તે કહે છે ઔપશમિક સમ્યકત્વ કાલને અત્તે કાંઇક સમધિક આવલિકા બાકી રહેલ સ્થિતિમાં વર્તતો, બીજી સ્થિતિમાં રહેલા સમ્યકત્વ આદિ ત્રણે પુંજના દલિકને અધ્યવસાય વિશેષથી ખેંચીને અંતરકરણની અન્ય આવલિકામાં નાંખે છે. ત્યાં પ્રથમ સમયે ઘણું, બીજા સમયે અલ્પ, ત્રીજા સમયે અલ્પતર, એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી આવલિકાનો ચરમ સમય આવે. અને તે નંખાતા દલિકો ગોપુચ્છાકારે થાય છે. પછી તરત જ અંતરકરણનો આવલિકા માત્ર કાલ બાકી રહે છતે હંમણા જ કહેલ વિધિ વડે “મો દિવસ રિ" અવતારિત-ઉતારેલ સમ્યકત્વાદિ ત્રણ પુંજમાંથી કોઇપણ એક પુજના દલિકનો ઉદય થાય છે. કેવા પ્રકારના દલિકનો ઉદય થાય તો કહે છે અધ્યવસાયને અનુસારે જ્યારે તે શુભ પરિણામ થાય ત્યારે સમ્યકત્વના દલિકનો ઉદય, મધ્યમ પરિણામે મિશ્રના દલિકનો ઉદય અને અશુભ પરિણામે મિથ્યાત્વના દલિકના ઉદય થાય છે. .. सम्मत्तपढमलम्भो, सव्वोवसमा तहा विगिट्ठो य । छालिगसेसाइ परं, आसाणं कोइ गच्छेज्जा ।। २३ ।। સગવત્વપ્રથમનામઃ, સર્વોપશમના તથા વિધ%EશT षडावलिकाशेषायां परम्, आस्वादनं कश्चित् गच्छेत् ॥ २३ ॥ " ગાથાર્થ :- પથમિક સમ્યકત્વનો પ્રથમ લાભ તે મોહનીયની સર્વ ઉપશમનાથી થાય છે. અને જઘન્યથી ૧ સમય) ઉત્કૃષ્ટથી ૬ આવલિકા બાકી રહે ત્યારે કોઈ જીવ સાસ્વાદન પામે છે. ટીકાર્થ :- આ ઔપથમિક સમ્યકત્વનો પ્રથમ લાભ તે મોહનીયની સર્વ ઉપશમનાથી થાય છે, અન્યથા નહીં. તથા પ્રથમસ્થિતિ અપેક્ષાએ ઘણાં મોટા અંતર્મુહૂર્ત પ્રમાણવાળો આ પ્રથમ સમ્યકત્વ લાભ છે. વળી આ સમ્યકત્વને પામ્યો છતો કોઇ જીવ સમ્યકત્વની સાથે દેશવિરતિ અથવા સર્વવિરતિને પણ પામે છે. અને શતકચૂર્ણિમાં કહ્યું છે-“હવેનસાદી મત્તેર દિગો ોરું રેસીવ પિ તમે, વોર્ડ પત્તાનમાd , સાસાયણો ગુ જ જિં જિ તમેડ઼ રિ '' (અર્થ :- ઉપશમ સમ્યગુદૃષ્ટિ જીવ અંતરકરણમાં રહ્યો છતો કોઇ દેશવિરતિપણું પામે અને કોઇ સર્વવિરતિપણે પણ પામે, પરંતુ સાસ્વાદનમાં વર્તતો જીવ કંઇ પણ ન પામે.). અનિવૃત્તિકરણના ચરમ સમયથી આરંભી મિથ્યાત્વમોહનીયના રસભેદે ત્રણ પુંજ થવાની ક્રિયા થાય છે. અને અંતરકરણના પ્રથમ સમયથી આંરંભી મિથ્યાત્વમોહનીયનો મિશ્ર તથા સમ્યકત્વમોહનીયમાં ગુણસંક્રમ થાય છે. અને તે ગુણસંક્રમ અંતર્મુહૂર્ત સુધી રહે છે, પછી વિધ્યાતસંક્રમ પ્રવર્તે છે. આ હકીકત પૂર્વે સંક્રમણકરણમાં કહીં છે. જ્યાં સુધી વધતા વિશુદ્ધ પરિણામ છે, ત્યાં સુધી ગુણસંક્રમ પ્રવર્તે છે. અને ત્યાં સુધી શેષ કર્મોના સ્થિતિઘાત રસઘાત પ્રવર્તે છે. જેને ત્રણ પુંજમાંથી કોઇ એક પુંજનો ઉદય થવાનો હોય છે. તે અંતરકરણનો કંઇક અધિક એક આવલિકા કાળ બાકી રહે ત્યારે દ્વિતીયસ્થિતિમાંથી દલિકો ખેંચી છેલ્લી આવલિકામાં ગોઠવે છે. કંઇક અધિક કાળ પૂરો થાય ત્યારે અધ્યવસાયને અનુસરીને કોઇ એક પુંજનો ઉદય થાય છે. તેમાંથી જો સમ્યક્ત્વ પુંજનો ઉદય થાય તો તે જીવ લાયોપથમિક સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. મિશ્ર પુંજનો ઉદય થાય તો ત્રીજે, અને મિથ્યાત્વ પુજનો ઉદય થાય તો પહેલે ગુણઠાણે જાય છે. જેને અનંતાનુબંધિનો ઉદય થવાનો હોય તેને ઉપરોક્ત રીતે પુંજ ગોઠવવાની ક્રિયા થતી નથી, પરંતુ અંતરકરણનો ઓછામાં ઓછો એક સમય અને વધારેમાં વધારે છ આવલિકા કાળ બાકી રહે ત્યારે અનંતાનુબંધિ કષાયનો ઉદય થાય છે, અને તેના ઉદયથી પડી બીજું સાસ્વાદન ગુણસ્થાનક પામે છે. ત્યાંથી મિથ્યાત્વપણું પામે છે. For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ કર્મપ્રકૃતિ ભાગ -૨ આ ઔપથમિક સમ્યકત્વનો જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી ૬ આવલિકા બાકી રહે ત્યારે કોઇ જીવ “માસીન'= એટલે કે સાસ્વાદન ભાવને પામે છે. તદનન્તર તે જીવ નિશ્ચયથી મિથ્યાત્વને જ પામે છે. અને ઔપશમિક સમ્યગુદૃષ્ટિ ત્યાં સુધી જાણવો કે જ્યાં સુધી “અંતરકરણમાં રહેલો હોય છે. પંચસંગ્રહ ઉપશમનાકરણની ગાથા ૨૮માં કહ્યું છે.“ઉવસંતકંસને સો સત્તાવાર મિો ના'' (અર્થઃ- જ્યાં સુધી અંતરકરણમાં રહેલો છે ત્યાં સુધી ઉપશમસમ્યકત્વી છે.) सम्मदिट्ठी नियमा, उवइटें पवयणं तु सद्दहइ । सद्दहइ असभावं, अजाणमाणो गुरुनियोगा ।। २४ ॥ सम्यग्दृष्टिनियमा-दुपदिष्टं प्रवचनं तु श्रद्दधाति ।। श्रद्दधात्यसद्भावम्, अजानान् गुरुनियोगात् ॥ २४ ॥ ગાથાર્થ :- સમ્યગુદૃષ્ટિ જીવ ગુરુએ ઉપદેશેલા પ્રવચનને નિશ્ચયથી યથાર્થપણે શ્રદ્ધા કરે છે, વળી જે સમ્યગુદૃષ્ટિ પણ અસભૂત પ્રવચનને અજાણ હોતે છતે (અર્થાત્ સમ્યફ પરિજ્ઞાન રહિત હોતો છતો) શ્રદ્ધા કરે, અથવા તથાવિધ સમ્યક પરિજ્ઞાન રહિત ગુરુના નિયોગથી એટલે પરતંત્રપણાથી જ શ્રદ્ધા કરે અન્યથા નહીં. ટીકાર્થ :- હવે સમ્યગુદૃષ્ટિનું સ્વરૂપ કહે છે. - સમ્યગુદષ્ટિ જીવ ગુરુએ ઉપદેશેલા પ્રવચનને નિશ્ચયથી યથાર્થપણે શ્રદ્ધા કરે, તુ શબ્દ નિશ્ચયવાચક અને ભિન્નક્રમ સૂચક પણ છે. વળી જે સમ્યગુદૃષ્ટિ પણ અસદ્ભાવ અસદ્ભુત પ્રવચનની શ્રદ્ધા કરે છે તે અવશ્ય અજ્ઞાન છે, પોતે પરિજ્ઞાન રહિત થયો હતો અથવા તથાવિધ સમ્યફ પરિજ્ઞાન રહિત ગુરુના અને જમાલિ જેવા મિથ્યાદૃષ્ટિના નિયોગથી એટલે આજ્ઞાના પરતંત્રપણાથી જ શ્રદ્ધા કરે છે, અન્યથા નહીં. અહીં ““સાનિવમ્ .” સ્વભાવિક અજ્ઞાન જ્ઞાનાવરણ વિપાકોદયના સાનિધ્ય માત્રથી ઉત્પન્ન થયેલ સમ્યક્ત્વનું પ્રતિબંધક નથી. ગુરુનિયોગ જનિત અજ્ઞાન તો જે જુદા જુદા મતોને જોનાર છતાં મધ્યસ્થદૃષ્ટિ રાખનાર શિષ્યને મિથ્યાત્વના પ્રદેશોદયના પ્રભાવે વિપ્રતિપત્તિથી ઉપનીત-વિપરીત જ્ઞાનને કારણે જિન પ્રવચન અર્થના સંશયરૂપ સમ્યકત્વના પ્રતિબંધ સન્મુખ હોવાં છતાંય તમે સંવ'' વગેરે જિનાગમના આલંબનરૂપ ઉત્તેજકના પ્રભાવથી સમ્યકત્વનો પ્રતિબંધ કરવામાં સમર્થ નથી. આ રીતે સાહજિક સ્વભાવિક અજ્ઞાનથી કે ગુરુના નિયોગથી અસદુભૂત = અતાત્ત્વિક અર્થની શ્રદ્ધા કરવા છતાં પણ ભાવથી જિનાજ્ઞાની પ્રમાણતા સ્વીકારનાર જીવને આત્માના શુભ પરિણામરૂપ સમ્યકત્વનો ઘાત થતો નથી, એ પ્રમાણે વિચારવું જોઇએ. આ કારણે કોઈ જો એમ કહે છે કે પરપક્ષને આશ્રયીને રહેલા જીવને સર્વથા સમ્યકત્વ થતું જ નથી તે વાત “ઝાસ્ત '' = દૂર થઈ ગઈ કારણ કે અનાગ્રહી આગ્રહ વગરના જીવને મિથ્યાદૃષ્ટિની નિશ્રામાં રહેવા છતાંય તેને બતાવેલ અસદભૂતાર્થમાં પોતાનો અભિપ્રાય ન હોવાથી પોતાની માન્યતાને આધારિત જિનવચનની શ્રદ્ધાનો વિરોધ રહેતો નથી. સ્વપક્ષથી પડેલા કે પરપક્ષથી પડેલા આગ્રહી જીવને તો મિથ્યાદૃષ્ટિપણું અનપાય છે, અર્થાત્ સંભવે જ છે. આ પ્રમાણે પ્રપંચ (વિસ્તાર કહેવાથી) કરવાથી સર્યું. मिच्छद्दिट्टी नियमा, उवइ8 पवयणं न सद्दहइ । સદ સમાવે, ઉદ્દે વ ગુવૐ || ૨૦ || मिथ्यादष्टिर्नियमा-दुपदिष्टं प्रवचनं न श्रद्धत्ते । श्रद्धत्त असद्भावम्, उपदिष्टं वाऽनुपदिष्टम् ॥ २५ ॥ ગાથાર્થ:- મિથ્યાદૃષ્ટિ જીવ ગુરુએ ઉપદેશેલા પ્રવચનની નિયમા શ્રદ્ધા ન કરે અને ઉપદેશેલા કે નહી ઉપદેશેલા અન્યથાભાવે મિથ્થારૂપે શ્રદ્ધા કરે છે. એક પુજનો ઉદય ૧૮ અંતરકરણ કયાં સુધી હોય તે પ્રશ્નના ઉત્તરમાં સમજવાનું કે જ્યાં સુધી અનંતાનુબંધિ કષાયનો ઉદય નથી થયો હતો, અથવા અંતરકરણનો સમધિક આવલિકા કાળ બાકી રહે છે અને સમધિકકાળ સુધી છેલ્લી આવલિકામાં દ્વિતીયસ્થિતિમાંથી ખેંચાયેલા મિથ્યાત્વાદિ ત્રણે પુંજના જે દલિકો ગોઠવાય છે, તેમાંથી એકે પુંજનો ઉદય નથી થયો હતો, ત્યાં સુધીના કાળને અંતરકરણનો કાળ સમજવાનો છે. અધ્યવસાયની નિર્મળતામાં ઘણાં ભેદો હોય છે, કોઇ ત્રણ કરણ કરી પહેલેથી ચોથે જ જાય છે. કોઇ તીવ્ર વિશુદ્ધિવાળો આત્મા મિથ્યાત્વના ઉપશમાવવા સાથે અપ્રત્યાખ્યાનાવરણનો પણ ક્ષયોપશમ કરી પહેલેથી પાંચમે જાય છે. અને અતિ તીવ્ર વિશુદ્ધિ પરિણામવાળો કોઇ આત્મા બીજા અને ત્રીજા એમ બન્ને કષાયનો ક્ષયોપશમ કરી પહેલેથી સર્વવિરતિ ભાવ પણ પામે છે. તે તે ગુણને અનુસરીને ક્રમે ચડતી વિશુદ્ધિવાળા આત્માઓ પહેલે ગુણઠાણેથી ચોથે-પાંચ-છદ્દે કે સાતમે જાય તેમાં કોઇ વિરોધ નથી. For Personal & Private Use Only થી જ જાય છે. કઈ રીતે વિશુદ્ધિ પરિવ્રામવાળી દિવાળી આત્માઓ Page #232 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ ૨૦૫ ટીકાર્ય :- મિથ્યાષ્ટિનું સ્વરૂપ કહે છે - મિથ્યાષ્ટિ જીવ ગુરુએ ઉપદેશ કરેલ પ્રવચનને નિશ્ચયથી શ્રદ્ધા ન કરે. આ તત્ત્વ છે એ પ્રમાણે આત્માને વિષે સમ્યક રીતે પરિણમાવે નહીં, પરંતુ ઉપદેશ કરેલા અને ઉપદેશ નહી કરેલા પ્રવચનને અસભૂત અર્થાતું હોય એનાથી વિપરીત અર્થથી શ્રદ્ધા કરે છે. પ્રવચનના એક પણ અર્થને વિષે આગ્રહમતિથી અસભૂત વિપરીત શ્રદ્ધા કરે, અને તે સિવાયના બધાય પદાર્થોને વિષે સભૃતાર્થ = યથાર્થ શ્રદ્ધા કરે તો પણ તે અશ્રદ્ધા કર્યા જેવું જ ગણાય. અર્થાત્ સર્વની શ્રદ્ધા કરે, અને એક પદાર્થની ન કરે તો પણ તે અશ્રદ્ધા જ કહેવાય. જે સૂત્ર અને અર્થનો અભેદ માનનારા ઘણાંનું અજ્ઞાન તપમાં પડવું અને સ્વલ્પ = થોડાકનું માર્ગાનુસારિપણું બતાવ્યું છે તે અગીતાર્થ કે ગીતાર્થની નિશ્રા ન હોવા છતાંય ફલને આશ્રયીને કહ્યું છે, એમ જાણવું. सम्मामिच्छद्दिट्ठी, सागारे वा तहा अणागारे । अह वंजणोग्गहम्मि य, सागारे होइ नायवो ॥ २६ ॥ सम्यग्मिथ्यादृष्टिः, साकारे वा तथाऽनाकारे । अथ व्यञ्जनावग्रहे च, साकारे भवति ज्ञातव्यः ॥ २६ ॥ ગાથાર્થ :- ટીકાની જેમ ટીકાર્થ :- મિશ્રદષ્ટિનું સ્વરૂપ કહે છે :- ઉપયોગ વિષે વિચારતાં મિશ્રદૃષ્ટિ જીવ સાકારોપયોગમાં કે નિરાકારોપયોગમાં હોય છે. “સ' શબ્દ “ર' અર્થમાં છે. તેથી જો સાકારોપયોગમાં હોય તો અવ્યક્ત જ્ઞાનરૂપ વ્યવહારિક વ્યંજનાવગ્રહમાં જ હોય, પરંતુ અર્થાવગ્રહમાં ન હોય. કારણ કે સંશય જ્ઞાનવાળો એવો જિન પ્રવચન પર રાગ દ્વેષ રહિત મિશ્રદૃષ્ટિ કહેવાય છે. પરંતુ સમ્યક નિશ્ચય જ્ઞાનીને મિશ્રદૃષ્ટિ કહેવાય નહીં, અને સંશયજ્ઞાનીપણું વ્યંજનાવગ્રહને વિષે જ હોય છે. (ચિત્ર નંબર - ૭ જુઓ) - -: ઇતિ ૧લી સમ્યકત્વ ઉત્પાદ પ્રરૂપણા સમાપ્ત : ૧૯ ટીપ્પણકારે આવી સમજણ આપી છે - કાર્મગ્રન્થિની પરિભાષા આવી છે - જે આ સાકારોપયોગ હોય છે તે બે પ્રકારે હોય છે. વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ. સંધ્યાવેળા વગેરેના કારણે, જેમાં સંદેહ પડી શકે છે તેવા સ્થાણુ-પુરુષાદિ પદાર્થો વિષે તે પદાર્થોના ઊંચાઇ વગેરે રૂપ સમાનધર્મ માત્રની જાણકારી મળી હોવાથી બેમાંથી એકેયના નિશ્ચયરૂપે ન પરિણમતો એવો જે બોધવિશેષ હોય છે તે વ્યંજનાવગ્રહ છે. ‘અર્થમાત્રનું પ્રકટીકરણ(બોધ) ના હેતુભૂત ઊંચાઇ વિગેરે માત્ર રૂ૫ વ્યંજનનું અવગ્રહણ = અવબોધન એ વ્યંજનાવગ્રહ' આવી અહીં વ્યુત્પત્તિ જાણવી. સંશય - વિપર્યયનો વિષય ન બનેલ અને તેથી જ વિવિક્ત (અન્ય પદાર્થથી ભિન્ન) સ્વરૂપવાળા સ્થાણુ વિગેરે અર્થનો “આ સ્થાણુ છે' એવો અથવા “આ પુરુષ' એવો ઉલ્લેખપૂર્વક જે અવગ્રહ થાય છે તે અર્થાવગ્રહ. શંકા--સિદ્ધાન્તમાં તો વ્યંજનાવગ્રહની સાવ જુદી જ વ્યાખ્યા આવે છે. એ વ્યાખ્યા મુજબના વ્યંજનાવગ્રહમાં તો ઊર્ધ્વતાકાર વિગેરેનું પણ ગ્રહણ હોતું નથી, તો તમે આવી વ્યાખ્યા ક્યાંથી શોધી લાવ્યા ? સમાધાન ચૂર્ણિકારના વચનથી આવી વ્યાખ્યા જણાય છે, કેમકે તેઓએ કહ્યું છે કે “ગરા સંસવનાની અવત્તિનાગી પુર” અર્થાત્ “ કેમકે સંશયજ્ઞાની અવ્યકતજ્ઞાની કહેવાય છે.’ આમ કહીને ચૂર્ણિકારે મિશ્ર દૃષ્ટિનો ઉલ્લેખ કર્યો છે. જે મિશ્રમોહોદયના કારણે સંશયજ્ઞાની જેવો હોય છે. વળી એ જ મિશ્રદૃષ્ટિને સાકાર ઉપયોગમાં વ્યંજનાવગ્રહ હોય છે એવું કહ્યું છે. માટે જણાય છે કે સંશય વ્યંજનાવગ્રહરૂપ હોય છે. ઇન્દ્રિય અને અર્થનો સંબંધ થવા માત્રથી સ્વરૂ૫-નામ વગેરેની કલ્પના શુન્ય સામાન્ય માત્રવિષયક જે બોધવિશેષ થાય છે તે અનાકારોપયોગ છે. For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ (ચિત્ર નંબર-૭ અનાદિ મિથ્યાત્વનો ઉપશમ અનુક્રમ(ઉપશમ સમ્યકત્વ પ્રથમ લાભ)(ગાથા ૪થી ૨૬ ના આધારે) અધિકારી :- પર્યાપ્ત સંક્ષિપંચેન્દ્રિય, ચારે ગતિવાળા. ગ્રન્વિક અભવ્યથી અનંતગુણ વિશુદ્ધિ. અજ્ઞાનત્રિકમાંથી કોઇપણ એક ઉપયોગે પ્રવર્તતો. ત્રણ અવિશુદ્ધ લશ્યામાંથી એક વેશ્યાવાળો. 00000000000000000000000000000000000000000000000000 + + = - | | || |x :: | અંતરકરણ + = + (મિથ્યાત્વના ૬ આવલિકા ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ વિશુદ્ધિ યથાપ્રવૃત્તકરણ અપૂર્વકરણ (અંતર્મુહુર્ત) 3 ઉદયનો અભાવ) ત્રણ પુંજયુક્ત (અંતર્મુહુર્ત) (અંતર્મુહુર્ત). (ફક્ત ગ્રંથિભેદ જ) ૧અ નિ જે ઉપશાંતાદ્ધા મિથ્યાત્વની દ્વિતીયસ્થિતિ (અંતર્મુ0) ૪ (અંતર પ્રવેશ પથમિક સભ્ય) Rપ્રાપ્તિ) (અંતર્મ) અહી આગાલ પ્રવર્તે For Personal & Private Use Only અહીં પ્રથમ અહીં પ્રથમ સમયથીજ અહીં પ્રથમ સમયથી જ સંખેય બહુ ૧ સંખ્યયભાગ | + અહીં મિથ્યાત્વ| + અહીં મિથ્યાત્વનો ગણસંક્રમ શ૩. + આ વિભાગ ગુણશ્રેણિ સંબંધી સમયથી જ અન્ય સ્થિતિબંધ.અહીં સ્થિતિઘાત, રસધાત ભાગો અહીં આગાલ ગુણશ્રેણિ | પ્રથમ સ્થિતિગત પણ અંતર કરણ | પ્રથમ સ્થિતિગત પણ અંતરકરણ દલિક સાથે ઉકેલે છે. = અહીં અન્ય સુધી અભવ્ય પણ ગુણશ્રેણિ(ધાત્યમાન અંતરકરણ વિચ્છેદ = અહીં અંતરકરણમાં કોઇ ૫-૬ કે ૭ ગુણસ્થાનક પામે છે.- અહીં મિથ્યાત્વનો સ્થિતિબંધ આવે છે. સ્થિતિકંડકમાંથી દલિક ક્રિયા પ્રવૃત્તિ મિથ્યાત્વની ઉદીરણા | ગુણસંક્રમ વિછે, અને વિધ્યાતસંક્રમ પ્રવર્તે તથા ૭ કર્મોની સ્થિતિઘાતગ્રહણ કરીને ઉદય મિથ્યાત્વની સ્થિતિધાત સધાતી રેસઘાત-ગુણશ્રેણિ વિચ્છેદ, 6 અહીંથી શરૂ કરીને કોઇને સમયથી પ્રક્ષેપ રૂ૫) અન્ય પ્રથમસ્થિતિ વિચ્છેદ. + અહીં ત્રણ | અનંતાનુબંધના ઉદયથી સાસ્વાદન પણ પામે છે.xઅહીં ત્રણ પુંજમાંથી સ્થિતિબંધ પ્રવર્તે છે. જ કરણપ્રવૃત્તિ ખેંચીને અન્ય આવલિકામાં વિશેષહીન ક્રમથી નાંખે છે. : અહીં કોઇપણ એક પુંજનો ઉદય થાય છે. ચિત્ર નંબર ૭ ની ટી.-૧ અસત્કલ્પનાથી અનિવૃત્તિકરણાદિની સમજણ - ધારોકે ૧000૧ સમયથી ૧૬000 સમય સુધી યથાપ્રવૃત્તકરણ છે, ૧૬૦૦૧ થી ૨૦૦૦૦ સુધી અપૂર્વકરણ છે, ૨000૧ થી ૨૨૦૦૦ સુધી અનિવૃત્તિકરણ છે. ૨૨૦૫૦ મો નિષેક એ ગુણશ્રેણિશીર્ષ છે. ૨૨૦૦૧ થી ૨૩૦૦૦ એ ઉપશાંત અદ્ધા છે. ૮ સમયની આવલિકા છે. ગમે તે કાળે ૨૦૦૦૧ મા સમયે રહેલા કોઇપણ જીવોનો અધ્ય, એક સરખો જ હોય છે. એમ ગમે તે કાળે ૨૦૦૦૨ મા સમયે (અનિવૃત્તિના બીજા સમયે) રહેલા જીવનો અધ્યવસાય તુલ્ય જ હોય છે. આમ ૨૨000 મા સમય સુધી જાણવું તેથી અનિવૃત્તિકરણના જેટલાં (૨૦૦૦) સમયો છે એટલા જ અધ્યવસાયસ્થાનો મળશે. આ રીતે સ્થિતિઘાત વગેરે કરતાં કરતાં માની લ્યો કે જીવ ર૧૮૦૦ મા સમયે પહોંચ્યો. જે સ્થિતિધાત વગેરે ચાલુ હતા તે આ જ સમયે પુરા થયા છે. ૨૧૮૦૧ મા સમયે એ નવો સ્થિતિઘાત વગેરે ચાલુ કરે છે. તેમજ ૨૨૦૦૧ મા નિષેકથી માંડીને ૨૩૦૦૦ સુધીના નિકોમાં રહેલા લિકોને ખાલી કરવાનો પ્રારંભ કરે છે. આ ૨૧૮૦૧ મા સમયે, આ ૨૨૦૦૧ થી ૨૩૦૦૦ સુધીના નિષેકોમાંથી થોડું દલિક ઉપાડે છે અને એને ૨૧૮૦૧ થી ૨૨૦૦૦ સુધીના નિષેકોમાં (પ્રથમસ્થિતિમાં) અને ૨૩૦૦૧ થી ઉપરના નિષેકોમાં (બીજી સ્થિતિમાં) નાંખે છે. ૨૨૦૦૧ થી ૨૩૦૦૦ સુધીના નિષેકોમાંથી લિકો ઉપાડતી વેળા, ૨૨૦૦૧ થી ૨૨૦૫૦ સુધીના નિષેકો કે જેમાં ગુણશ્રેણિનો શીર્ષભાગ આવ્યો છે. એમાંથી પણ દલિકો ઉપડવાથી એ પણ ખાલી થવા માંડે છે. એટલે કે ગુણશ્રેણિ નો શીર્ષભાગ આવ્યો છે, એમાંથી પણ દલિકો ઉપડવાથી એ પણ ખાલી થવા માંડે છે. એટલે કે ગુણશ્રેણિના ઉપરના ૫૦ નિષેકો પણ ખાલી થવા માંડે છે. એટલે હવે ૨૨૦૦૦ મો સમય ગુણશ્રેણિ શીર્ષ બનશે, તેમજ ત્યાં સુધી જ ગુણશ્રેણિથી નવું લિક ગોઠવાશે. ૨૧૮૦૨ મો સમય - ઉકેરાતા ૧૦૦૦ નિષેકોમાંથી પ્રથમસમય કરતાં અસં_ગુણ દલિક ઉપાડી એને ૨૧૮૦૨ થી ૨૨૦૦૦ મા નિષકોમાં અને ૨૩૦૦૧ થી ઉપર નાંખશે. ગુણશ્રેણિ રચના ૨૧૮૦૨ થી ૨૨૦૦૦ સુધી કરશે. આમ ઉત્તરોત્તર જાણવું એમ કરતાં કરતાં ધારોકે ૨૧૮૨૫ મો સમય આવ્યો. આ સમયે ૨૨૦૦૧ થી ૨૩૦૦૦ સુધીના નિષેકોમાં રહેલ શેષ સઘળું દલિક ઉપાડીને નીચે ૨૧૮૨૫ થી ૨૨૦૦૦ માં અને ૨૩૦૦૧ થી ઉપર નાંખી દેશે. આ જ સમયે, ૨૧૮૦૧ મા સમયે જે સ્થિતિઘાત શરૂ થયેલ એ પૂરો થાય છે. અંતરકરણક્રિયા પણ પૂર્ણ થાય છે. ૨૧૮૨૬ મો સમય ૨૨૦૦૧ થી ૨૩૦૦૦ સુધીના નિષકોમાં એ કેય દલિક રહ્યું નથી, અંતર પડી ગયું છે. ૨૦૮૨૬ થી ૨૨૦૦૦ પ્રથમ સ્થિતિ છે, ૨૩૦૦૧ થી ઉપરની દ્વિતીયસ્થિતિ, ૨૦૮૨૬ થી ૨૦૮૩૩ નિષેક સુધીની ઉદયાવલિકા છે. ૨૦૮૩૪ થી ૨૨૦૦૦ સુધીના નિર્ષકોમાંથી જે દલિક ૨૦૮૨૬ મા સમયમાં આવી ઉદય પોમે છે તેને ઉધરણા કહે છે, ૨૩૦૦૧ વગેરે નિષકોમાંથી જે આવે છે તેને આગાલ કહે છે. ૨૩૦૦૧ વગેરે નિષેકોમાં રહેલ મિથ્યાત્વના લિકોને ઉપશમાવવા ચાલુ કરે છે. ૨૧૮૫ મો સમય - આ સમયથી મિથ્યાત્વની ગુણશ્રેણિ તેમજ આગાલ હવે થતા નથી. ૨૧૯૯૩ મો સમય - હવે સ્થિતિઘાત-રસધાત- કે ઉદીરણા પણ થતા નથી. ૨૨000 મો સમય આ મિથ્યાત્વનો ચરમસમય છે (અનિવૃત્તિકરણનો પણ). ૨૩૦૦૧ વગેરે નિષકોમાં રહેલ મિથ્યાત્વના પુજના ૩ ભાગ કરે છે. ૨૨૦૦૧ મો સમય - અંતરમાં પ્રવેશે, સમ્યકત્વપ્રાપ્તિ, ૭ કર્મોના સ્થિતિઘાતાદિ, મિથ્યાત્વનો સમ્યકત્વ મિશ્રમાં અસંખ્યગુણ-અસંખ્યગુણ ગુણસંક્રમ... ૨૨૦૩૧ ૪. મો સમય-મિથ્યાત્વનો હવેથી વિધ્યાતસંક્રમ ૭ કર્મોના સ્થિતિધાતાદિ બંધ ૨૨૯૯૦ મો સમય ૨૩૦૦૧ વગેરે નિષેકમાં રહેલા ૩ પુજના દલિકોને ૨૨૯૯૩, ૨૨૯૯૪ - યાવતું ૨૩૦૦૦ મા નિષેકમાં ગોપુચ્છાકારે ગોઠવે છે. એટલે કે ૨૨૯૯૩ મા નિષેકમાં વધારે, ૨૨૯૯૪ મા નિષેકમાં વિશેષહીન એમ યાવતું ૨૩૦૦૦ મા નિષેકમાં વિશેષહીન એટલે હવે ૨૨૯૯૦, ૨૨૯૯૧, ૨૨૯૨ આ ૩ નિષેક જ ખાલી રહ્યા છે. ૨૨૯૩ મો સમય - જીવના અધ્યવસાયને અનુસરીને ત્રણમાંથી ૧ પુજનો ઉદય થવાથી જીવ ક્ષયપ, સમ્યકત્વી મિશ્ર કે મિબાદષ્ટિ બને છે. ૨૨૯૫૩ થી ૨૩૦૦૦ (ચરમ ૬ આવલિકા) સુધીમાંના કોઈપણ સમયે અનંતાનો ઉદય થવાથી જીવ સાસ્વાદને જઈ શકે છે. ચિત્ર નંબર -૭ની ટી. ૨ - અહીં જે ૧ સંખ્યાતમો ભાગ બાકી રહે છે. તેમાં ઘણાં સ્થિતિઘાતો થાય છે, તેમાંના પ્રથમ સ્થિતધાત વખતે આંતરૂ કરે છે. અર્થાતુ ઉપશમ સમ્યકત્વ માટે મિથ્યાત્વના દલિક ખાલી કરે છે. તેથી એ આંતરૂ થયા બાદ નીચેની સ્થિતિને પ્રથમસ્થિતિ કહેવાય છે. આ અંતરકરણની ક્રિયાનો કાલ ૧ સ્થિતિઘાત જેટલો છે. તે પૂર્ણ થયા પછી પ્રથમ સ્થિતિમાં રહેલ જીવ દ્વિતીય સ્થિતિમાં રહેલ દલિકને ઉપશમવા માંડે છે, તે વખતે દ્વિતીય સ્થિતિમાંથી જે દલિકો પ્રથમસ્થિતિમાં આવે તેને આગાલ કહે છે. કર્મપ્રકૃતિ ભાગ - ૨ Page #234 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ ૨૦૭ ચારિત્રમોહનીય ઉપશમના વિષે ૨જું-૩જું દ્વાર દેશવિરતિ-સર્વવિરતિલાભ પ્રરૂપણા वेयगसम्मद्दिट्टी, चरित्तमोहुवसमाइ चिट्ठतो । अजऊ देसजई वा, विरतो व विसोहिअद्धाए ॥ २७ ॥ वेदकसम्यग्दृष्टि - श्चारित्रमोहनीयोपशमाय चेष्टते । अयतो देशयतिर्वा, विरतो वा विशोध्यद्धायाम् ॥ २७ ।। ગાથાર્થ :- ટીકાની જેમ. ટીકાર્ય :- એ પ્રમાણે સમ્યકત્વ ઉત્પાદ પ્રરૂપણા કરી, હવે ચારિત્રમોહનીયની ઉપશમનાની વિધિ કહેવાય છે. ત્યાં ચારિત્રમોહનીયની ઉપશમનાના અધિકારી કહે છે. વેદક સમ્યગુદષ્ટિ = એટલે ક્ષાયોપથમિક સમ્યગુદૃષ્ટિ જીવ ચારિત્રમોહનીયની ઉપશમનાની શરૂઆત કરે છે. અહીં પૂર્વે કહેલ સ્વરૂપવાળો ઔપશમિક સમ્યગુદૃષ્ટિ નહીં કહેવો. અને તે “ગવત' = એટલે અવિરત અથવા ‘રેરાતિ' = એટલે દેશવિરતિ અને વિરતઃ” = એટલે સર્વવિરતિવાળા જ છે. ક્યારેક તે જીવો સંકલેશ અદ્ધામાં વર્તતાં હોય છે, અને ક્યારેક વિશુદ્ધિ અદ્ધામાં વર્તતાં હોય છે. ત્યાં વિશુદ્ધિ અદ્ધામાં વર્તતો હોય ત્યારે તે (અવિરત-દેશવિરતિ કે સર્વવિરતિ) આ ત્રણમાંથી કોઇપણ એક જ જીવ ચારિત્રમોહનીયની ઉપશમના માટે યત્ન કરે છે, પરંતુ સંકુલેશ અદ્ધામાં વર્તતો જીવ નહીં. अन्नाणाणभुवगम - जयणाहजओ अवज्जविरईए । एगव्वयाइ चरिमो, अणुमइमित्तो त्ति देसजई ।। २८ ।। अणुमइविरओ य जई, दोण्ह वि करणाणि दोण्णि न उ तइयं । पच्छा गुणसेढी सिं, तावइया आलिगा उप्पिं ॥ २९ ।। अज्ञानानभ्युपगमा - यतनाभिरयतोऽवद्यविरतौ । વિદ્વતાશિરમો - Sનુમતિ માત્ર તિ રેરાતિ : / ૨૮ | अनुमतिविरतश्च यति - योरपि करणे द्वे न तु तृतीयम् । पश्चाद् गुणश्रेणिस्तयोः, तावत्याआवलिकया उपरिम् ॥ २९ ॥ મજ્ઞાન-અનભ્યપગમ અને અયતન એ ત્રણ વડે અવિરતપણું હોય છે. તથા એક વ્રત ગ્રહણાદિથી થાવતુ અંતે અનુમતિમાત્ર સિવાય સુધીના અવધ = પાપની વિરતિવાળો જીવ દેશવિરતિ કહેવાય છે. | ૨૮ || પુનઃ જે અનુમતિ માત્રથી પણ વિરક્ત થયો તે સર્વવિરતિવંત યતિ કહેવાય છે. તથા દેશવિરતિ અને સર્વવિરતિ એ બને ભાવની પ્રાપ્તિમાં પ્રથમના બે કરણો જ પ્રાપ્ત થાય છે, પરંતુ ત્રીજાં કરણે પ્રાપ્ત થાય નહીં. અને દેશવિરત્યાદિ ભાવને પામ્યા બાદ એ બન્ને સંબંધી જે ગુણશ્રેણિ રચના તે પણ તેટલાં જ (અંતર્મ) પ્રમાણવાળી પરંતુ ઉદયાવલિકાથી ઉપર થાય છે. || ૨૦ || ટીકાર્થ:- અને આ અવિરતાદિ ત્રણેના લક્ષણ આ છે. :- જે વ્રતને જાણે નહીં, અંગીકાર ન કરે અને પાલવા માટે યત્ન ન કરે તે અજ્ઞાન, અનન્યુપગમ = અસ્વીકાર અને અયતના = અપ્રયત્ન એ ત્રણ વડે અવિરત કહેવાય છે. અહીં જ્ઞાન-ગ્રહણ–પાલણરૂપ ત્રણ પદવડે ૮ ભાંગા થાય છે. સ્થાપના આ પ્રમાણે છે. (યંત્ર નંબર -૧૨ જુઓ.) Jain Education Interational For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ કર્મપ્રકૃતિ ભાગ -૨ | પાલણ (અવિરતાદિના ૮ ભાંગા સ્થાપના યંત્ર નં - ૧૨) નંબર વિશેષ જ્ઞાન વિશેષ મિથ્યાત્વી અવ્રતી સર્વલોકની જેમ મિથ્યાત્વી અવ્રતી બાળતપસ્વીની જેમ. મિથ્યાત્વી અવ્રતી પાસસ્થાની જેમ. મિથ્યાત્વી અવ્રતી અગીતાર્થ મુનિની જેમ સમ્યકત્વી અવ્રતી શ્રેણિક-કષ્ણાદિની જેમ સમ્યકત્વી અવ્રતી અનુત્તરદેવની જેમ ૭ | સમ્યકત્વી અવ્રતી સંવિગ્ન પાક્ષિક મુનિની જેમ | ૮ | સમ્યકત્વી | મહાવ્રતધારી ગીતાર્થ મુનિની જેમ વ્રતોને જાણતો નથી, સ્વીકારતો નથી અને પાળતો નથી, આ પ્રથમ ભાંગો. વ્રતોને જાણે છે, સ્વીકારે છે અને પાળે છે. આ છેલ્લો ભાંગો શેષ ભાંગા આના પરથી જાણી લેવા. (સંજ્ઞા :- X = નથી, ૪ = છે.) ત્યાં પ્રથમના સાત ભાંગાને વિષે વર્તતો જીવ નિશ્ચયથી અવિરત છે. કારણ કે ઘુણાક્ષર ન્યાયે પાલન કરાતા છતાં તે વ્રતો ફલદાયી થતા નથી, પરંતુ સમ્યક જ્ઞાનપૂર્વક સમ્યક્ રીતે ગ્રહણ કરીને પાળેલા વ્રતો જ ફલદાયક થાય છે. ફક્ત આગળ ૪ ભાંગાને વિષે સમ્યક જ્ઞાનનો અભાવ છે, અને પછીના ત્રણ ભાંગાને વિષે સમ્યક જ્ઞાનનો અભાવ નથી. અર્થાત્ સમ્યક જ્ઞાન તો છે પણ સમ્યગુ ગ્રહણ અને પાલનનો અભાવ છે. તેથી પ્રથમના ૭ ભાંગોને વિષે વર્તતાં નિશ્ચયથી અવિરત છે. પરંતુ છેલ્લા ભાંગાને વિષે વર્તતો જીવ દેશવિરતિ થાય છે. કારણ કે દેશથી પણ અવદ્ય એટલે પાપની વિરતિનો સદ્ભાવ છે. અને તે એક વ્રતાદિવાળો એટલે એક વ્રત ગ્રહણ કરનારો, બે વ્રત ગ્રહણ કરનારો ત્યાં સુધી કહેવો જ્યાં સુધી અન્ય દેશવિરતિ-અનુમતિ માત્રને પરિપૂર્ણ ૧૨ વ્રતધારી જીવે સકલ સાવદ્ય પાપ કર્મના પ્રત્યાખ્યાન = ત્યાગ કરેલ છે. ફક્ત અનુમતિ માત્ર પ્રતિસેવક છે. અર્થાત્ સંસારમાં હોવાથી અનુમોદના રહેલી છે. અનુમતિ પણ ત્રણ પ્રકારે છે :- (૧) પ્રતિસેવનાનુમતિ :, (૨) પ્રતિશ્રવણાનુમતિ : અને (૩) સંવાસાનુમતિ : (૧) ત્યાં જે પોતે અથવા બીજાએ કરેલા પાપની શ્લાઘા = નિંદા કરે છે. અથવા સાવદ્ય આરંભથી ઉત્પન્ન થયેલ અશનાદિકનો ઉપભોગ કરે છે, તે પ્રતિસેવનાનુમતિઃ કહેવાય છે. (૨) જ્યારે પુત્રાદિએ કરેલ પાપને સાંભળે છે, અને સાંભળીને અનુમોદન કરે પણ નિષેધ ન કરે તે પ્રતિશ્રવણાનુમતિ : કહેવાય છે. (૩) જ્યારે સાવધ આરંભ પ્રવૃત્ત થયેલ પુત્રાદિને વિષે ફક્ત મમત્વ માત્ર રાખે, તેઓએ કરેલ કાર્યને સાંભરે નહીં, અને શ્લાઘા પણ ન કરે ત્યારે તે સંવાસાનુમતિઃ કહેવાય છે. ત્યાં જે સંવાસાનુમતિ માત્રને જ સેવે છે તે સર્વોત્કૃષ્ટ દેશવિરતિ કહેવાય છે. અને તે સર્વ શ્રાવકોની મધ્યમાં ગુણોથી ઉત્તમ છે. અને જે સંવાસાનુમતિથી પણ વિરત થાય છે તે યતિ કહેવાય છે. દેશવિરતિ અને સર્વવિરતિનો લાભ કેવી રીતે થાય ? તો કહે છે “તો શી” ત્યાદિ-દેશવિરતિ અને સર્વવિરતિ એ બન્નેની પ્રાપ્તિમાં બે કરણ યથાપ્રવૃત્તકરણ અને અપૂર્વકરણ થાય છે. પણ ત્રીજું અનિવૃત્તિકરણ થતું નથી. કારણ કે કરણ કાલથી પૂર્વે પણ અંતર્મુહૂર્ત સુધી દરેક સમયે અનંતગુણવૃદ્ધિ વિશુદ્ધિએ વૃદ્ધિ પામતો જીવ અશુભ કર્મોની પ્રકૃતિઓનો અનુભાગ દ્વિસ્થાનક કરે છે. ઇત્યાદિ ક્રમથી જેમ યથાપ્રવૃત્તકરણમાં પૂર્વની જેમ કરે છે. અને તે જ પ્રમાણે અપૂર્વકરણ પણ કરે છે. ''વિશેષ અહીં ગુણશ્રેણિ ન કહેવી. અપૂર્વકરણોદ્ધા સમાપ્ત થયે છતે અનન્તર સમયે જ દેશવિરતિ કે સર્વવિરતિ પામે છે. તેથી *અનિવૃત્તિકરણનો અવકાશ જ નથી. ત્યાં અવિરત હોતે છતે બે કરણ કરીને દેશવિરતિ કે સર્વવિરતિ પામે છે અને જો દેશવિરતિ હોતે છતે બે કરણ કરે છે. ત્યારે સર્વવિરતિ જ પામે છે. ૨૦ અહીં પહેલી અનુમતિમાં પોતે અથવા બીજાએ પણ કરેલા પાપનું અનુમોદન આદિ છે, ત્યારે બીજીમાં માત્ર પુત્રાદિએ કરેલા પાપનું અનુમોદન આદિ છે. ત્રીજીમાં તો તે પણ નથી, ગૃહસ્થાશ્રમમાં રહેલો હોવાથી મમત્વ માત્ર છે. અહીં પૂર્વ કહેલ યંત્ર નંબર ૧થી૪ ની સ્થાપના જાણવી. સર્વથા ક્ષય કે સર્વથા ઉપશમ કરવાનો હોય છે ત્યાં જ ત્રીજું અનિવૃત્તિકરણ થાય છે. દેશવિરતિ કે સર્વવિરતિ પ્રાપ્ત કરતાં અનુક્રમે અપ્રત્યાખ્યાનાવરણીય અને પ્રત્યાખ્યાનાવરણીય કર્મનો સર્વથા ક્ષય કે સર્વથા ઉપશમ કરવો પડતો નથી પરંતુ ક્ષયોપશમ કરવાનો હોય છે તે તો અપૂર્વકરણે જ થાય છે એટલે અહીં ત્રીજા કરણની જરૂર રહેતી નથી. For Personal Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ ૨૦૯ તથા બે કરણ પૂર્ણ થયે છતે પછી દેશવિરતિ કે સર્વવિરતિ પામ્યો છતો ઉદયાવલિકાથી ઉપર ગુણશ્રેણિની રચના કરે છે, અને તે પણ તેટલાં જ અંતર્મુહૂર્ત પ્રમાણવાળી દરેક સમયે દલિક રચના અપેક્ષાએ અસંખ્યગુણવૃદ્ધિ પામતી એવી ગુણશ્રેણિને રચે છે. અંતર્મુહૂર્ત સુધી ગુણશ્રેણિ રચે છે, તો કહે છે દેશવિરતિ કે સર્વવિરતિ પામ્યા પછી અનન્તર તે દેશવિરતિ કે સર્વવિરતિ જીવને અંતર્મુહૂર્ત કાલ સુધી અવશ્ય વધતાં પરિણામ હોય છે. પછી તેટલાં માત્ર ગુણશ્રેણિ કરે કે આગળ પણ વધે તે નિયમ નથી. તે આ પ્રમાણે કહે છે-કોઇ જીવને વધતાં પરિણામ હોય છે, કોઇ જીવને ઘટતાં = ઓછા થતા પરિણામ હોય છે, અને કોઇ જીવને તેટલાં જ પરિણામ હોય છે. તેથી જો વધતાં પરિણામ હોય તો આગળ પણ ગુણશ્રેણિ વધારે છે, અને ઓછા થતા પરિણામ હોય તો ગુણશ્રેણિ ઓછી કરે છે, તેટલાં જ પરિણામ હોય તો તેટલી જ ગુણશ્રેણિ રહે છે. સ્વભાવસ્થ કે હીન પરિણામ હોય ત્યારે દેશવિરતિ કે સર્વવિરતિવાળા જીવ સ્થિતિઘાત-રસઘાત કરતા નથી. परिणामपच्चयाओ, णाभोगगया गया अकरणा उ । गुणसेढी सिं निच्चं, परिणामा हाणिवुडिजुया ।। ३० ।। परिणामप्रत्ययादनाभोगगता गता अकरणास्तु । गुणश्रेणिस्तेषां नित्यं, परिणामाद्धानिवृद्धियुता ।। ३० ।। ગાથાર્થ - પરિણામહાનિના હેતુથી અનાભોગપણે જેઓ દેશવિરત્યાદિભાવથી ઉતરી ગયા છે (ભ્રષ્ટ થયા છે, તે જીવો કરણ કર્યા વિના જ પુનઃ તે ભાવને પામે છે. તથા દેશવિરતિ અને સર્વવિરતિ એ બન્ને સંબંધી ગુણશ્રેણિ નિત્ય પરિણામની હાનિ વૃદ્ધિ યુક્ત હોય છે. ટીકાર્થ:- પરિણામ પ્રત્યયથી એટલે પરિણામ હાનિરૂપ કારણથી અનાભોગપણે = આભોગના અભાવથી એટલે ઉપયોગ રહિતપણે દેશવિરતિ પરિણામથી પરિભ્રષ્ટ થઇને અવિરતિને પામેલા, અથવા સર્વવિરતિ પરિણામથી પરિભ્રષ્ટ થઇને દેશવિરતિ કે અવિરતિએ ગયેલા ફરી પણ તે જ પૂર્વ પામેલા દેશવિરતિ કે સર્વવિરતિને પામે તો અકરણ એટલે કરણ કર્યા વિના જ પામે છે. વળી જે આ ભોગપણે એટલે ઉપયોગ પૂર્વક દેશવિરતિ કે સર્વવિરતિથી પડેલા મિથ્યાત્વને પામેલા તે ફરી પણ જઘન્યથી અંતર્મુહૂર્ત કાલથી અને ઉત્કૃષ્ટ ઘણાં કાલથી દેશવિરતિ કે સર્વવિરતિ પામે તો પૂર્વ કહેલ રીતે ‘કરણ કરવા પૂર્વક જ પામે છે. તથા જ્યાં સુધી દેશવરિતિ કે સર્વવિરતિનું પાલન કરે ત્યાં સુધી દરેક સમયે સમયે ગુણશ્રેણિ પણ કરે છે. વિશેષ એ કે અહીં પરિણામો હાનિ વૃદ્ધિથી યુક્ત હોય છે. તે આ પ્રમાણે વધતાં પરિણામવાળો જીવ તે પરિણામ અનુસારેથી કયારેક અસંખ્ય ભાગાધિક કયારેક સંખ્યયભાગાધિક, કયારેક સંખ્યયગુણાધિક, અને કયારેક અસંખ્યયગુણાધિક દરેક સમયે ગુણશ્રેણિને કરે છે. અને ઘટતાં પરિણામવાળો જીવ પૂર્વ કહેલ ચાર પ્રકારે હાનિ થાય છે. અને અવસ્થિત એટલે તેટલાં જ પરિણામવાળો તેટલાં જ પ્રમાણવાળી ગુણશ્રેણિ કરે છે. અને પંચસંગ્રહ ઉપશમનાકરણની ગાથા-૩૩માં કહ્યું છે. “રિણામપત્રણ રવિ દારૂ વ ા ા પરિણાનવઢિયા ગુઢ તરિય રાડુ '' (અર્થ :- પરિણામરૂપ નિમિત્ત વડે ગુણશ્રેણિ ચાર પ્રકારે ઘટે છે, અથવા વધે છે, અવસ્થિત પરિણામે તેટલી જ રચે છે.) અને આ રચના દલિક અપેક્ષાએ જાણવી. કાલથી તો હંમેશા તેટલાં જ પ્રમાણની હોય છે. અને નીચેના સમયોને અનુભવતાં જેમ જેમ સમયો ક્ષય થતા જાય છે, તેમ તેમ ઉપરના સમયોમાં દલિક નિક્ષેપ અધિકાધિક થતો જાય છે. | ઇતિ રજી-૩જી દેશવિરતિ-સર્વવિરતિ લાભ પ્રરૂપણા સમાપ્ત દેશવિરતિ કે સર્વવિરતિ પામે તે સમયથી જીવ ગુણશ્રેણિ કરે છે. તે ગુણશ્રેણિ દેશ કે સર્વવિરતિ ગુણ ટકે ત્યાં સુધી થયા કરે છે. તે ગુણશ્રેણિની રચના અંતર્મુહૂર્ત કાલ પ્રમાણમાં થાય છે. તે કાલ નાનો મોટો થતો નથી. પરંતુ એક સરખો રહે છે. તેમાં દેશવિરતિના અંતમુહૂર્ત કરતાં સર્વવિરતિનું અંતર્મુહૂર્ણ સંખ્યાતગુણ નાનું છે. દલિકની અપેક્ષાએ દેશ કે સર્વવિરતિ ગુણ પ્રાપ્તિના પ્રથમ અંતર્મુહૂર્તમાં અનંતગુણ વિશુદ્ધિ વધતી હોવાથી, જેમ શેષ કર્મના સ્થિતિઘાત રસઘાત પ્રવર્તે છે, તેમ ગુણશ્રેણિ પણ અસંખ્યગુણ અસંખ્ય ગુણ લિક લઇને પ્રવર્તે છે. પરંતુ અંતમુહૂર્ત બાદ વિશુદ્ધિ વધે પણ ખરી, તેટલી પણ રહે, અને તેથી ઓછી પણ થાય. તેથી ગુણશ્રેણિ માટે લેવાતા દલિકોની સંખ્યા વધે ખરી, ઘટે ખરી , અને તેટલી પણ રહે. આ લીધેલા દલિકો ગોઠવવાનો ક્રમ અસંખ્યગુણાકારે રહે છે, માટે તેને ગુણશ્રેણિ કહેવાય છે. ૨૪ આભોગે પડેલા ક્લિષ્ટ પરિણામી હોય છે તેથી તેઓ કરણ કર્યા વિના ચડી શકતા નથી. અને કોઇ એવા જ પ્રકારના ઉદયથી અનાભોગે પડેલા હોય તેઓના તથા પ્રકારના ક્લિષ્ટ પરિણામ નહિ થવાથી કરણ કર્યા વિના જ ચડી જાય છે. For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ કર્મપ્રકૃતિ ભાગ -૨ -: અથ ૪થી અનંતાનુબંધિ વિસંયોજના પ્રરૂપણા -) चउगइया पज्जत्ता, तिन्नि वि संयोयणा विजोयंति । करणेहिं तीहिं सहिया, नंतरकरणं उवसमो वा ।। ३१ ।। चतुर्तिकाः पर्याप्ता-स्त्रयोऽपि संयोजनान वियोजयन्ति । करणैत्रिभिः सहिता, नाऽन्तरकरणमुपशमो वा ।। ३१ ॥ ગાથાર્થ :- ચારે ગતિના પર્યાપ્તા તે પણ યથાયોગ્ય અવિરત દેશવિરત અને સર્વવિરતિ એ ત્રણે પ્રકારના જીવો સંયોજના (અનંતાનુબંધિ) કષાયને વિસંયોજે છે. તે વિસંયોજના ૩ કરણ સહિત હોય છે. પરંતુ અહીં (અનંતાનુબંધિનું) અંતરકરણ તથા ઉપશમ ન થાય. ટીકાર્ય :- તે પ્રમાણે દેશવિરતિ અને સર્વવિરતિ લાભ પ્રરૂપણા કરી, હવે અનંતાનુબંધિની વિસંયોજના કહેવાય છે. અહીં પ્રશ્ન થાય છે કે ચારિત્રમોહનીય ઉપશમનાના અધિકારમાં આ અનંતાનુબંધિની વિસંયોજનાનું વર્ણન = કહેવું અસંગત છે, અર્થાતુ બંધબેસતુ નથી. તો જવાબ આપે છે કે જે ચારિત્રમોહનીયની ઉપશમના શરૂ કરે છે તે અવશ્ય અનંતાનુબંધિની વિસંયોજના કરે છે. તેથી તે વિસંયોજના અહીં અવશ્ય કહેવા યોગ્ય છે. તે પ્રતિજ્ઞાત વિધિને કહે છે. ચારે ગતિવાળા નારકી-તિર્યંચ-મનુષ્ય અને દેવો સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત થયેલા એવા અવિરત-દેશવિરત અને સર્વવિરતિવાળા એ ત્રણે જીવો અનંતાનુબંધિની વિસંયોજના એટલે નાશ કરે છે. ત્યાં અવિરત સમ્યગુદૃષ્ટિ ચારેગતિવાળા, દેશવિરત તે તિર્યંચ કે મનુષ્ય, અને સર્વવિરત તે મનુષ્યો જ હોય છે. કેવા પ્રકારના જીવો વિસંયોજના કરે છે? તો કહે છે - ત્રણ કરણ સહિત જીવો અનંતાનુબંધિની વિસંયોજના કરે છે. અહીં કરણોનું સ્વરૂપ જે પ્રમાણે સમ્યકત્વ ઉત્પાદન અધિકારમાં કહ્યું તે પ્રમાણે અહીં પણ કહેવું વિશેષ એ કે અહીં અંતરકરણ ન કહેવું, તેના અભાવથી ઉપશમ પણ ન કહેવું, “' શબ્દ “ણિ' અર્થમાં છે, એ પ્રમાણે ગાથાનો અક્ષરાર્થ કહ્યો. ગાથાનો ભાવાર્થ આ પ્રમાણે છે-અનંતાનુબંધિના લય માટે તૈયાર થયેલ યથાપ્રવૃત્તાદિ ત્રણ કરણો પૂર્વની જેમ કરે છે. વિશેષ અહીં એ છે કે અપૂર્વકરણમાં પ્રથમ સમયથી જ શરૂ કરીને અનંતાનુબંધિનો ગુણસંક્રમ પણ કહેવો. તે આ પ્રમાણે -અપૂર્વકરણના પ્રથમ સમયે અનંતાનુબંધિના દલિકને શેષ કષાયરૂપ પરપ્રકૃતિમાં અલ્પ સંક્રમાવે છે, તેથી બીજા સમયે અસંખ્ય ગુણ, તેથી પણ ત્રીજા સમયે અસંખ્યગુણ દલિકને સંક્રમાવે છે, એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી અપુર્વકરણનો છેલ્લો સમય આવે, આ ગુણસંક્રમ છે. અને તે પ્રથમ સ્થિતિખંડની સ્થિતિની અપેક્ષાએ ઘણી સ્થિતિ, નીચેની બીજા આદિ સ્થિતિખંડોની વિશેષ-વિશેષહીનનો જે વાત કરે છે, તેનાથી જે ઉવલનાસંક્રમ તે તદનુવિદ્ધ જાણવો. તે જ ઉદૂવલનાસંક્રમથી અનુવિદ્ધ ગુણસંક્રમથી અપૂર્વકરણમાં અનંતાનુબંધિની શેષ પ્રકૃતિરૂપપણે કરીને નાશ કરે છે. અને અનિવૃત્તિકરણમાં વર્તતો છતો ગુણસંક્રમાનુવિદ્ધ ઉદ્વલનાસંક્રમથી બાકીની અનંતાનુબંધિનો સર્વથા વિનાશ કરે છે, પરંતુ નીચે એક આવલિકામાત્ર સ્થિતિને બાકી રાખે છે, અને તે પણ તિબુકસંક્રમથી વેદાતી પ્રવૃતિઓમાં સંક્રમાવે છે.'' તદનંતર અનિવૃત્તિકરણને અન્ને બાકીના કર્મોનો સ્થિતિઘાત-રસઘાત-ગુણશ્રેણિ થતી નથી, પરંતુ જીવ સ્વભાવસ્થ જ રહે છે. અહીં મોહનીયની ૨૪ની સત્તાવાળો થાય છે. તે પ્રમાણે અનંતાનુબંધિની ક્ષપણા કહી. (યંત્ર નં-૧૩ જુઓ) ૨૫ અનિવૃત્તિકરણમાં તો પૂર્વ પૂર્વ સમયથી ઉત્તરોત્તર સમયે અનંતગુણ વિશુદ્ધિ હોય છે તેથી ઉદ્વલનાનુવિદ્ધ ગુણસંક્રમ વડે અનંતાનુબંધિનો ઉદયાવલિકા છોડી સર્વથા નાશ કરે છે. અહીં એક શંકા થાય છે કે અનિવૃત્તિકરણ કયારે પૂર્ણ થાય ? છેલ્લી ઉદયાવલિકા ક્ષય થયા બાદ કે પહેલાં ? આ વિષયમાં મને તો એમ લાગે છે કે છેલ્લો ખંડ ક્ષય થયા બાદ કોઇ કાર્ય નહી રહેલું હોવાથી અને અહીં અનંતાનુબંધિના થાય માટે જ કરશો કર્યા હતાં તે કાર્ય પૂર્ણ થયું એટલે ઉદયાવલિકા બાકી રહે અને કરણ પૂર્ણ થાય. જેમ સમ્યકત્વમોહનીયના છેલ્લા ખંડનો ક્ષય થયે છતે કતકરણ થાય છે તેમ અનંતાનુબંધિના છેલ્લા ખંડનો નાશ થાય અને અનિવૃત્તિકરણ પૂર્ણ થાય એ ઠીક જણાય છે. ત્રીજું કરણ પૂર્ણ થયા પછી ઉદયાવલિકા જે રહી છે તે તિબુકસંક્રમદ્વારા દૂર થઇ જાય છે. તથા “ત્યારબાદ અંતર્મુહૂર્ણ પછી” એમ જે લખ્યું છે તેનો સંબંધ અનિવૃત્તિકરણ સાથે હોય તેમ જણાય છે. એટલે અનિવૃત્તિકરણ પૂર્ણ થયા પછી અંતર્મુહૂર્ત ગયા બાદ અન્ય કર્મોમાં પણ સ્થિતિઘાતાદિ થતા નથી પણ સ્વભાવસ્થ થાય છે. સ્વભાવસ્થ થાય છે-એટલે જે ગુણઠાણે અનંતાનુબંધિની વિસંયોજના શરૂ કરી હોય તે ગુણઠાણે જેવા સ્વાભાવિક પરિણામ હોય તેવા પરિણામવાળો થાય છે. અથવા એમ પણ હોય કે છેલ્લો ખંડ અને ઉદયાવલિકા અનિવૃત્તિકરણમાં જ ખલાસ થાય અને ત્યાર બાદ અંતર્મુહૂર્ત પછી શેષ કર્મોમાં સ્થિતિધાતાદિ ન થાય, સ્વાભાવસ્થ થાય. ટીકામાં “અનિવૃત્તિવાસાને” એ જે લખ્યું છે તેનો અર્થ એમ જણાય છે કે અનિવૃત્તિકરણ પૂર્ણ થયા પછી અંતર્મુહૂર્ત બાદ અન્ય કર્મોમાં સ્થિતિઘાતાદિ ન થાય. આમ હોવાનું કારણ કોઇપણ ગુણ પ્રાપ્ત થયા પછી અંતર્મુહુર્ત ચડતાં પરિણામવાળો જ રહે છે, જેમ કે ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી, દેશવિરતિ અને સર્વવિરતિ પ્રાપ્ત થયા પછી અંતમુહૂર્ત સુધી અવશ્ય ચડતાં પરિણામવાળો જ રહે છે, એમ જણાવ્યું છે. તે પ્રમાણે અનંતાનુંબંધિની વિસંયોજના કર્યા પછી પણ અંતમુહૂર્ત ચડતાં પરિણામવાળો રહે. ચડતાં પરિણામવાળો રહે ત્યાં સુધી અન્ય કર્મમાં સ્થિતિઘાતાદિ થાય. ત્યાર બાદ ન થાય = એમ જણાય છે. પછી તત્ત્વ કેવળી ગમ્ય. For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ (અનંતાનુબધિની વિસંયોજનાનો ક્રમ યંત્ર નં – ૧૩) પ્રસ્થાપક :- અવિરત ચારેગતિવાળા પર્યાપ્ત, દેશવિરતવાળા તિર્યંચ-મનુષ્ય અને સર્વવિરતવાળા મનુષ્ય જ હોય છે. અહીં ૦ - બિન્દુઓ પ્રદેશનો ઉદય સૂચવે છે. અહીં પ્રથમ સમયથી જ અન્યસ્થિતિબંધ, ' વિશુદ્ધિ (અંતર્મુ.), યથાપ્રવૃત્તકરણ (અંતર્મુ.) અહીં પણ પ્રથમ સમયથી જ અન્યસ્થિતિબંધ. olo ooooo અહીં પ્રથમ સમયથી સ્થિતિઘાતાદિ - ૫ પદાર્થો એક સાથે પ્રર્વતે છે. વિશેષ ગુણસંક્રમાનુવિદ્ધ ઉઠ્ઠલનાસંક્રમ પણ પ્રવર્તે છે. અપૂર્વકરણ (અંતર્મુ.) અહીં ગુણસંક્રમાનુવિદ્ધ યુક્ત ઉવલનાસંક્રમથી નીચેની એક આવલિકા માત્ર મૂકીને બાકીનો નાશ કરે છે. અને આવલિકા માત્ર તો વેદ્યમાન પરપ્રકૃતિને વિષે સ્ટિબુકસંક્રમથી સંક્રમાવે છે. (અંતર્મુહૂર્ત પ્રમાણ) અનિવૃત્તિકરણ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ આવલિકા ૦ ૦ ૦ કેટલાકના અભિપ્રાયે અહીં અનિવૃત્તિકરણ પૂર્ણ થાય છે, બાકી રહેલ આવલિકા તિબુકથી ક્ષય થાય છે. અનંતાનુબંધિનો ક્ષય - મોહનીયની ૨૪ સત્તાવાળો. For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ કર્મપ્રકૃતિ ભાગ -૨ - હવે જે આચાર્ય અનંતાનુબંધિની ઉપશમના માને છે તેમના મતે અનંતાનુબંધિની ઉપશમના વિધિ :- જણાવે છે. અવિરત સમ્યગુદૃષ્ટિ, દેશવિરત, પ્રમત્તસંયત અપ્રમત્તસંયત જીવોમાંથી કોઇ એક જીવ અનંતાનુબંધિની ઉપશમના કરવાની ઇચ્છાવાળો પૂર્વ કહેલ ક્રમથી યથાપ્રવૃત્ત અને અપૂર્વકરણ કરે છે.ફક્ત અહીં અપૂર્વકરણમાં ગુણશ્રેણિ અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિઓની ઉપર જે સ્થિતિઓ છે તેની મધ્યમાંથી દલિકને ગ્રહણ કરી ઉપરની સ્થિતિઓમાં દરેક સમયે અસંખ્યયગુણપણે નિક્ષેપરૂપ જાણવો, બાકીનું તે જ પ્રમાણે વિધિ છે. પછી અનિવૃત્તિકરણમાં પ્રવેશ કરે છે, અને અનિવૃત્તિકરણાદ્ધાના સંખ્યયભાગ ગયે છતે એક સંખ્યાતમો ભાગ બાકી રહે અનંતાનુબંધિની નીચેની આવલિકા માત્ર મુકીને અંતર્મુહૂર્ત પ્રમાણ અંતરકરણ નવા સ્થિતિબંધ કાલ સમાન અંતર્મુહૂર્ત પ્રમાણ કાલથી કરે છે. અને અંતરકરણ સંબંધી દલિકને ઉવેલીને બંધાતી પરપ્રકૃતિને વિષે નાંખે છે. અને પ્રથમસ્થિતિગત આવલિકા માત્ર દલિકને વેદાતી પરપ્રકૃતિને વિષે સ્તિબુકસંક્રમથી સંક્રમે છે. અને અંતરકરણ કરે છતે બીજા સમયે અનંતાનુબંધિના ઉપરના સ્થિતિ દલિકને ઉપશમાવવાની શરૂઆત કરે છે. તે આ પ્રમાણે - પ્રથમ સમયે અલ્પ ઉપશમાવે, બીજા સમયે અસંખ્યયગુણ ત્રીજા સમયે અસંખ્યયગુણ, એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી અંતર્મુહૂર્ણ થાય. અને આટલા કાલથી સંપૂર્ણ રીતે અનંતાનુબંધિની ઉપશમિતા = ઉપશમન થાય છે. જે પ્રમાણે રેતીનો સમૂહ પાણીના બિન્દુથી સિંચન કરી કરીને લાકડાના મજબુત ઘણથી કૂટાયેલો નિમૅદ થાય છે તે પ્રમાણે કર્મરૂપી રેતીનો સમૂહ પણ વિશુદ્ધિરૂપ પાણીના પ્રવાહથી સીંચન કરી કરીને અનિવૃત્તિકરણરૂપ ઘણ વડે કરીને કૂટાયેલો સંક્રમણ-ઉદય-ઉદીરણા–નિધત્તિ-નિકાચનાકરણોને અયોગ્ય થાય છે. તે પ્રમાણે અન્ય આચાર્યના મતે અનંતાનુબંધિની ઉપશમના કહીં. (યંત્ર નં. ૧૪ મ-વ જુઓ) ઇતિ ૪થી અનંતાનુબધિની વિસંયોજના દ્વાર પ્રરૂપણા સમાપ્ત - અથ પમું દર્શનમોહનીય ક્ષપણા દ્વાર :-) दसणमोहे वि तहा, कयकरणद्धा य पच्छिमे होइ। નિગમના મજુસ્સો, પવનો મક્વાર્ષિ ને રૂ૨ . दर्शनमोहेऽपि तथा, कृतकरणाद्धा च पश्चिमे भवति । जिनकालको मनुष्यः, प्रस्थापको वर्षाष्टकस्योपरि ॥ ३२ ।। ગાથાર્થ :- અહીં દર્શનમોહનીયની ક્ષપણાનો પ્રારંભક જિનકાલિક મનુષ્ય જાણવો. તે આઠ વર્ષથી અધિક વયવાળો અને પ્રથમ સંઘયણવાળો હોય છે. પૂર્વે જે રીતે અનંતાનુબંધિની વિસંયોજનાની વિધિ કહીં છે તે રીતે દર્શનમોહનીય ક્ષપણાની વિધિ પણ જાણવી. ટીકાર્ય - હવે દર્શનમોહનીયની ક્ષપણા વિધિ કહે છે. અહીં દર્શનમોહનીયની ક્ષપણાની શરૂઆત કરનાર નિનછનિવ' = એટલે કે જિનેશ્વરનો કે કેવલીના કાલમાં ઉત્પન્ન થયેલ મનુષ્ય જાણવાં. અહીં જિનકાલ તે પ્રથમ તીર્થંકર ઋષભદેવના વિહારકાલથી જંબુસ્વામીને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું ત્યાં સુધી જાણવો. તથા ૮ વર્ષની ઉપર વર્તતાં વજઋષભનારા સંઘયણવાળા હોય છે. અને દર્શનમોહનીયને વિષે પણ ક્ષપણા જે પ્રમાણે પૂર્વે અનંતાનુબંધિની વિસંયોજના કહીં તે જ પ્રમાણે કહેવી. આ પ્રમાણે સામાન્યથી કહ્યું છે તો પણ અહીં જે કંઇક વિશેષ છે તે કહે છે. અહીં દર્શનમોહનીયની ક્ષપણા માટે તૈયાર થયેલ જીવ યથાપ્રવૃત્તાદિ ત્રણ કરણો કરે છે, અને તે પૂર્વની જેમ કહેવાં. વિશેષ એ છે કે અપૂર્વકરણના પ્રથમ સમયે નહિ ઉદયમાં આવેલા મિથ્યાત્વ અને મિશ્રનું દલિક ગુણસંક્રમણ વડે સમ્યકત્વમાં નાંખે છે. એ પ્રમાણે તે બન્નેનો ઉદ્દલનાસંક્રમ પણ કરે છે. પ્રથમ ઘણાં મોટા સ્થિતિખંડને ઉવેલે, તેથી બીજા સમયે વિશેષહીન, તેથી પણ ત્રીજા સમયે વિશેષહીન એ પ્રમાણે અપૂર્વકરણના અન્ય સમય સુધી જાણવું. અને તે ઉદ્દ્ગલના થતાં અપૂર્વકરણના પ્રથમ સમયે જે સ્થિતિસત્તા હતી તે અપૂર્વકરણના અન્ય સમયે સંખ્યાતગુણહીન સ્થિતિસત્તા થઇ. એ જ પ્રમાણે સ્થિતિબંધ પણ જાણવો. અપૂર્વકરણના પ્રથમ સમયે જેટલો સ્થિતિબંધ હતો તે અપેક્ષાએ તે જ અપૂર્વકરણના અન્ય સમયે સંવેયગુણહીન થાય છે, એ પ્રમાણે અર્થ છે. ૨૬ સામાન્યથી સર્વત્ર અનિવૃત્તિકરણે ઉદ્દલના હોય છે. પણ દર્શનમોહ ક્ષપણાના અધિકારમાં કમ્મપયડી અને પંચસંગ્રહમાં અપૂર્વકરણે પણ ઉદૂવલના કહીં છે એટલી વિશેષતા જાણવી. For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ ૨૧૩ (અનંતાનુબધિની ઉપશમનાનો ક્રમ યંત્ર નંબર – ૧૪ મ) પ્રસ્થાપક :- અવિરત-ચારેગતિવાળા, દેશવિરત- તિર્યંચ - મનુષ્ય, સર્વવિરત-મનુષ્ય જ હોય છે. ક્રિયાક્રમ અહીં ૦ - બિન્દુ તે પ્રદેશોદય સૂચક છે. અહીં પ્રથમ સમયથી અન્યસ્થિતિબંધ કરે છે. વિશુદ્ધિ (અંતર્મ.) અહીં પણ પ્રથમ સમયથી અન્યસ્થિતિબંધ કરે છે. યથાપ્રવૃત્તકરણ, (અંતર્મક oooooo|૦૦૦ અહીં પ્રથમ સમયથી સ્થિતિઘાતાદિ-૫ પદાર્થ એકી સાથે પ્રવર્તે છે. અપૂર્વકરણ અહીં પણ પૂર્વ કહેલ ૫ પદાર્થો એકી સાથે પ્રવર્તે છે. અહીંથી માંડીને પ્રથમ સ્થિતિના અંતરકરણની શરૂઆત, બીજા સમયથી ઉપશમના પણ શરૂ કરે (અંતર્મુહૂર્ત) . હાશક' | અંતર્મુ-) | સંખ્યયભાગો | સંખ્યય[ નો અનુદય] (ઉપશાન્ત) (અનંતાનુબંધિ સ્થિતિ *] અંતરકરણ | દ્વિતીય ૦૦ ૦૦૦ ૦ ૦ ૦ ૦ ૦ Icile સ્તિબુકથી અનુદયવતી આવલિકા માત્રની પ્રથમસ્થિતિના પ્રથમ (= પૂર્વ) સમય જેમ જેમ ક્ષય થાય તેમ તેમ ઉપરના સમય (= પરસમયમાં) ઉદય સમયમાં તિબુકસંક્રમથી પ્રવેશ કરે છે. અહીં અનંતાનુબંધિ સંપૂર્ણ ઉપશાન્ત થાય છે. સ્થિતિઘાત અને રસઘાત એક આવલિકા પૂર્વે નિવૃત્ત થાય છે. ૦ ૦ ૦ ૦ , અહીં આવેલાને ફરી પણ પ્રદેશનો ઉદય થાય છે. આ ઉપશમના ઉપશમશ્રેણિ કરનાર જીવ કરે છે. તેથી જો કાલ ન કરે તો શ્રેણિ ચઢયા પછી ઉતરતી વખતે પ્રદેશોદય થાય છે. અને ૧લા કે રજા ગુણસ્થાનકે જાય તો રસોદય થાય છે. રણના સંખ્યાતમા ભાગમાં થતી પ્રક્રિયા યંત્ર નંબર – ૧૪૪ અંતરકરણક્રિયા-એક સ્થિતિઘાત કાળ પ્રથમિસ્થતિ - ઉપશમ કરવાનો કાળ અનિવૃત્તિકરણના સંખ્યાતભાગી ગયા પછી એક સંખ્યાતમો ભાગ બાકી રહે છે, તેના પણ એક સંખ્યામાં ભાગ પ્રમાણ કાળમાં = એક સ્થિતિબંધ કાળમાં આંતરા કરે છે અને બાકી રહેલ સંખ્યાતા સ્થિતિબંધો તેટલો કાળ પ્રથમિસ્થતિ ભોગવે છે તે વખતે બીજી સ્થિતિના દલિકો ઉપશમાવે છે. અનિસંખ્યાતમો ભાગ) o o o o o o o o For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ કર્મપ્રકૃતિ ભાગ -૨ પછી અનિવૃત્તિકરણમાં પ્રવેશ કરે છે. અને ત્યાં પ્રવેશ થયે છતે પ્રથમ સમયથી જ શરૂ કરીને અપૂર્વકરણની જેમ ગુણશ્રેણિ-સ્થિતિઘાત-રસઘાત અને સ્થિતિબંધ કરવાની શરૂઆત કરે છે. અને અનિવૃત્તિકરણના પ્રથમ સમયે જ દર્શનત્રિકની દેશોપશમના–નિધત્તિકરણ અને નિકાચનાકરણનો વિચ્છેદ થાય છે. દેશોપશમનાવિગેરે ત્રણ કરણોમાંથી એક પણ કરણ ત્યારથી માંડીને દર્શનત્રિકમાં પ્રવર્તે નહીં, એ પ્રમાણે અર્થ છે. અને અનિવૃત્તિકરણના પ્રથમ સમયથી જ શરૂ કરીને સ્થિતિઘાતાદિથી ઘાત પામતી જે દર્શનત્રિકની સ્થિતિસત્તા તે હજારો સ્થિતિખંડ ગયે છતે અસંજ્ઞિ પંચેન્દ્રિય સ્થિતિસત્તા સમાન કરે છે. તેથી હજાર પૃથકત્વ સ્થિતિખંડોનો ઘાત થયે છતે ચઉરિન્દ્રિય સમાન સ્થિતિસત્તા થાય છે. તેથી પણ તેટલાં જ માત્ર સ્થિતિખંડો ગયે છતે (નો ઘાત થયે છતે) તે ઇન્દ્રિય સમાન સ્થિતિસત્તા થાય છે. તેથી પણ તેટલાં જ માત્ર સ્થિતિખંડો ગયે છતે (નો ઘાત થયે છતે) બેઇન્દ્રિય સમાન સ્થિતિસત્તા થાય છે. તેથી પણ તેટલાં જ માત્ર સ્થિતિખંડો ગયે છતે (નો ઘાત થયે છતે) એકેન્દ્રિય સમાન સ્થિતિસત્તા થાય છે. તેથી પણ તેટલાં જ સ્થિતિખંડો ગયે છતે (નો ઘાત પામે છતે) પલ્યોપમ માત્ર પ્રમાણ સ્થિતિસત્તા રહે છે. અને આ કથન ચૂર્ણિકારોના મતને અનુસરીને કહ્યું છે. અને પંચસંગ્રહના મતે પલ્યોપમનો સંખ્યયભાગ માત્ર જાણવો. તે આ પ્રમાણે પંચસંગ્રહ-ઉપશમનાકરણની ગાથા -૪૦ માં કહ્યું છે કે -“ દ્ધિહસ્સારું વજે મામિ ના વિસિંહજો હંસગતિ તો ગાણ I ” (અર્થ- અનુક્રમે અસંજ્ઞિ અને ચઉરિયિાદિ તુલ્ય સ્થિતિની સત્તા થાય છે. એકેક આંતરામાં હજારો સ્થિતિઘાત થાય છે. ત્યાર પછી પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિની સત્તા બાકી રહે છે, અને તે વખતે જે થાય છે તે કહે છે.) એક એકના આંતરામાં એટલે કે અસંજ્ઞિ પંચેન્દ્રિય ચઉરિઝિયાદિ સમાન સ્થિતિસત્તાવાળા થનારાઓની અંતરાલમાં એ પ્રમાણે અર્થ છે. અને ત્યાર પછી એક સંખ્યાતમો ભાગ છોડીને બાકીની સર્વ દર્શનત્રિકની સ્થિતિસત્તાનો વિનાશ કરે, ત્યાર પછી તેનો પણ એટલે પૂર્વે જે એક સંખ્યાતમો ભાગ મુક્યો છે તેમાંથી પણ એક સંખ્યામા ભાગને છોડીને બાકીના સંખ્યાતાભાગોનો વિનાશ કરે છે. એ પ્રમાણે હજારો સ્થિતિઘાત જાય. અને ત્યાર પછી મિથ્યાત્વના અસંખ્ય ભાગોને, અને સમ્યકત્વ અને મિશ્રના સંખ્યયભાગોને વિનાશ કરે છે. આ વિધિથી ઘણાં સ્થિતિખંડો નાશ થયે છતે મિથ્યાત્વનું દલિક ઉદયાવલિકા રહિત સર્વ પણ દલિકનો ક્ષય કરે છે. આવલિકા માત્ર દલિક બાકી રહે છે. સમ્યક્ત્વ અને મિશ્રનું દલિક પલ્યોપમના અસંખ્યયભાગ માત્ર બાકી રહે છે. અને આ સ્થિતિખંડોનો ઘાત કરતાં મિથ્યાત્વના દલિકો સમ્યકત્વ અને મિશ્રમાં નાંખે છે, મિશ્રના દલિકોને સમ્યકત્વમાં નાંખે છે. તથા સમ્યકત્વના દલિકોને સ્વસ્થાને નીચેની સ્થિતિમાં નાંખે છે. અને પુનઃ આવલિકા પ્રમાણ રહેલા મિથ્યાત્વ દલિકને તિબુકસંક્રમ વડે સમ્યકત્વમાં નાંખે છે. ત્યાર પછી સમ્યકત્વ અને મિશ્રના અસંખ્યાતભાગોને વિનાશ કરે છે, અને એક અસંખ્યાતમો ભાગ બાકી રાખે છે. પછી તેના પણ અસંખ્ય ભાગોનો એક ભાગ બાકી રાખી વિનાશ કરે છે. એ પ્રમાણે કેટલાક સ્થિતિખંડો ગયે છતે મિશ્રના દલિકોને આવલિકા માત્ર બાકી રહે છે, અને ત્યારે સમ્યક્ત્વની સ્થિતિસત્તા ૮ વર્ષ પ્રમાણ રહે છે. અને તે ૮ વર્ષ પ્રમાણ સમ્યકત્વની સત્તાવાળો જીવ નિશ્ચયનયના મતથી સર્વ વિઘ્નોનો નાશ થવાથી દર્શનમોહનીયનો ક્ષપક કહેવાય પછી નિશ્ચયનયના મતે ક્ષેપક થયેલ જીવ આગળ સમ્યકત્વના અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિખંડને ઉવેલ છે, અર્થાત્ ઘાત કરે છે = નાશ કરે છે. તે ઉવેલેલા દલિકને ઉદય સમયથી શરૂ કરીને નાંખે છે. તે આ પ્રમાણે ઉદય સમયે થોડા, પછી બીજા સમયે અસંખ્યયગુણ, તેથી પણ ત્રીજા સમયે અસંખ્યયગુણ, એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી ગુણશ્રેણિનું શિર થાય. તેથી આગળ-વિશેષહીન વિશેષહીન ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી અન્ય સ્થિતિ આવે. ૨૭ ત્રણે દર્શનમોહનીપમાં સ્થિતિઘાત થાય છે, પરંતુ તેનું પ્રમાણ ઓછું વધતું હોય છે. કેમ કે જેનો પહેલાં ઘાત થવાનો હોય તેના સ્થિતિઘાતનું પ્રમાણ મોટું હોય, અન્યમાં કંઇક જાનું હોય છે. અથવા ત્રણેનો સરખો ભાગ હોવા છતાં જ્યારે પ્રથમ બે મિથ્યાત્વ મિશ્રમાં છેલ્લો સ્થિતિઘાત આવે ત્યારે તે બાકી રહેતા કર્મના સ્થિતિઘાત કરતાં મોટો હોય છે. મિથ્યાત્વનો છેલ્લો સ્થિતિઘાત-મિશ્ર સમ્યકત્વના સ્થિતિઘાતથી મોટો હોય છે. મિશ્રનો છેલ્લો સ્થિતિઘાત સમ્યકત્વના સ્થિતિઘાત કરતાં મોટો હોય છે. ૨૮ અહીં દર્શનમોહનીયના લયના અધિકારમાં એકલી જ ગુણશ્રેણિ જ્યારે થતી હોય છે. ત્યારે દલિકોની રચના ગુણ શ્રેણિના શિર સુધી જ થાય છે. અને ઉદ્વલના તથા ગુણશ્રેણિ બંને જ્યાં લાગુ પડેલા હોય છે ત્યાં ગુણશ્રેણિના શિર સુધી પૂર્વ-પૂર્વ સ્થાન કરતાં ઉત્તર - ઉત્તર સ્થાનમાં અસંખ્યાત અસંખ્યાતગુણ દલિક ગોઠવે છે. અને ત્યાર પછીના સ્થાનોમાં જેનો સ્થિતિઘાત થાય છે તે છોડીને બાકીનામાં થોડા થોડા ગોઠવાય છે, જેનો સ્થિતિઘાત થાય છે ત્યાં બિલકુલ ગોઠવાતા નથી, આ ક્રમ છે. For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ ૨૧૫ ત્યાર પછી બીજું સ્થિતિખંડ અંતર્મુહુર્ત પ્રમાણ પૂર્વના કરતાં અસંખ્યયગુણ ઉવેલ અને ઉવેલીને પૂર્વ કહેલ પ્રકારથી ઉદય સમયથી શરૂ કરીને નાંખે છે. એ પ્રમાણે પૂર્વ પૂર્વ કરતાં અસંખ્યયગુણ અંતર્મુહૂર્ત પ્રમાણવાળા અનેક સ્થિતખંડોને ઉવેલ અને નાખે છે તે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી દ્વિચરમ (ઉપાજ્ય) સ્થિતખંડ રહે. અને દ્વિચરમ સ્થિતિખંડથી અન્ય સ્થિતિખંડ સંખ્યયગુણ છે. અને તે અન્ય સ્થિતિખંડથી નાશ કરતાં ગુણશ્રેણિનો સંખ્યયભાગ ખંડે છે. અને તે ઉપરની બીજી સ્થિતિઓ સંખ્યાતગુણ છે તેને ઉકેલે છે, ચરમખંડ તેટલાં પ્રમાણવાળો હોવાથી અને ઉવેલીને દલિકને ઉદય સમયથી શરૂ કરીને અસંખ્યયગુણપણે નાંખે છે. તે આ પ્રમાણે-ઉદય સમયે અલ્પ, તેથી બીજા સમયે અસંખ્યયગુણ તેથી પણ ત્રીજા સમયે અસંખ્ય ગુણ, એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી ગુણશ્રેણિના શિર આવે. અહીથી આગળ તો અન્ય સ્થિતિખંડની ઉસ્કિરણા થવા માંડી છે, એટલે તેના પ્રક્ષેપના આધારભૂત કોઇપણ છે નહીં, તેથી પૂર્વ કહેલ દલિકને કયાંય પણ પ્રક્ષેપે નહીં. અને તે અન્ય સ્થિતિખંડ ઉત્કીર્ણ થયે છતે તે ક્ષેપક કૃતકરણ કહેવાય છે. તેથી મૂળ ગાથામાં કહ્યું છે. “યવનપાલા; ને રોડ'' પશ્ચિમ = અન્ય ખંડ ઉત્કીર્ણ થયે છતે કતકરણ અદ્ધા(કાળ) માં વર્તતો કૃતકરણ થાય છે. અને આ કતકરણ અદ્ધામાં વર્તતો કોઇ જીવ કોલ કરીને ચારે ગતિમાંથી કોઇપણ ગતિમાં ઉત્પન્ન થાય છે. લેશ્યા પણ પૂર્વ ફલ જ હતી, અને હવે તે કોઇપણ વેશ્યાને પ્રાપ્ત કરે છે. તેથી તેનો પ્રસ્થાપક મનુષ્ય છે, પરંતુ નિષ્ઠાપક = અર્થાતુ પૂર્ણ કરનાર તો ચારે ગતિવાળા જીવો છે. અને કહ્યું છે “દત ૩ મો દિવો રોડ પર રિ ” (અર્થ :- પ્રસ્થાપક મનુષ્ય છે અને નિષ્ઠાપક તો ચારે પણ ગતિમાં હોય છે.) વળી જો ત્યારે જ કાલ ન કરે તો સમ્યકત્વનો શેષ રહેલ ભાગ ભોગવી ક્ષાયિક સમ્યગુદષ્ટિ થયો છતો ઉપશમશ્રેણિ કે ક્ષપકશ્રેણિ ચઢે છે. ત્યાં જે જીવે વૈમાનિકનું જ આયુષ્ય બાંધેલ હોય તો સપ્તકનો ક્ષય કરનાર ઉપશમશ્રેણિ કરે છે, અને આયુષ્ય ન બાંધ્યું હોય તો ક્ષપકશ્રેણિ કરે છે. બીજી કોઇ ગતિનું આયુષ્ય બાંધેલ હોય તો કોઇપણ શ્રેણિ શ્રેણિકાદિની જેમ ન કરે તેમ જાણવું. ' હવે દર્શનસપ્તકનો ક્ષય થયેલ ક્ષાયિક સમ્યકત્વી થયેલ અન્ય ગતિને પામેલ જીવ કેટલામા ભવે મોક્ષ પામે છે ? તો કહે છે-ત્રીજા કે ચોથા ભવે. તે આ પ્રમાણે સ્વર્ગ કે નરકમાં જાય તો સ્વર્ગ કે નરકથી અવીને ત્રીજા ભવે મોક્ષ પામે છે. અને જો તિર્યંચ કે મનુષ્યને વિષે ઉત્પન્ન થાય તો અવશ્ય અસંખેય આયુષ્ય(યુગલીક) ને વિષે ઉત્પન્ન થાય, પણ સંખ્યય વર્ષના આયુષ્યને વિષે ઉત્પન્ન ન થાય. પછી ત્યાંથી દેવભવમાં જાય, તે દેવભવથી આવીને મનુષ્યભવ પામીને મોક્ષમાં જાય છે. તેથી ચોથા ભવે મોક્ષગમન થાય છે. અને પંચસંગ્રહ ઉપશમનાકરણ ગાથા-૪૭માં કહ્યું છે. રવિંચે નિ ૧ મન સિત્ત હંસને લીધે જ સેવિડસંવIઉત્તરમદે તે હુતિ ” ( અર્થ :- દર્શનસપ્તક ક્ષય કર્યા બાદ ત્રીજા, ચોથા કે તેજ ભવમાં મોક્ષમાં જાય છે. કારણ કે દેવ-નારકી, અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા કે ચરમ દેહમાં તેઓ હોય છે.) અહીં ત્રીજા ભવમાં મોક્ષગમન દેવ-નારક મધ્યમાં ઉત્પન્ન થયેલા અને ચોથા ભવમાં અસંખ્યય વર્ષમાં ઉત્પન્ન થયેલ અને ચરમ દેહી તે જ ભવમાં મોક્ષગમન જાણવું. અને આ પ્રાયઃવૃત્તિથી કહ્યું છે, કારણ કે દર્શનસપ્તકનો ક્ષય થયેલ જીવ કૃષ્ણના પાંચ ભવ પણ મોક્ષગમનના સંભળાય છે. અને કહ્યું છે “રવાર નરમનિ તેવો ડોળ ઉમે છે ! તો સુબો સનાળો વારસો મનમતિત્ય ' રતિ- ( અર્થ :- નારકી ત્યાંથી મનુષ્ય ત્યાંથી પાંચમા કલ્પે દેવ થાય છે. ત્યાંથી આવીને બારમા અમમ તીર્થંકર (ભરત ક્ષેત્રમાં) થશે.) એ પ્રમાણે દુષ્પહસૂરીશ્વર આદિને પણ ક્ષાયિક સમ્યકત્વ આગમમાં કહેલાં છે. એ પ્રમાણે યથાગમ વિચારવું (યંત્ર નં ૧૫ જુઓ) -: ઇતિ પમું દર્શનમોહનીય ક્ષપણા દ્વાર સમાપ્ત - ૨૯ “વમળ વૃતા િરિ વેર-” અર્થાત્ જેણે કરણો પૂર્ણ કર્યા છે તે. કારણ કે અહીં ત્રીજો અનિવૃત્તિકરણ પૂર્ણ થાય છે. ભાયિક સમ્યકત્વી ત્રણ નારક, વૈમાનિક દેવ, અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચ કે મનુષ્ય એમ ચારમાંથી કોઇપણ ગતિમાં પરિણામ અનુસાર ઉત્પન્ન થઈ શકે છે. જેણે સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય તિર્યંચનું, ભવનપતિ, વ્યંતર જ્યોતિષ દેવનું કે ત્રણ નરક સિવાય ૪ થી૭ નારકીનું આયુષ્ય બાંધ્યું હોય તે ક્ષાયિક સમ્યકત્વ ઉત્પન્ન કરી શકતો નથી. કારણ કે શાયિક સમ્યક્ત્વવાળો જીવ મરણ પામી ત્યાં ઉત્પન્ન થતો નથી. For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ કર્મપ્રકૃતિ ભાગ-૨ તેઓ મિથ્યાત્વરૂપી વાદળના સમૂહને વિખેરી નાંખવા માટે પ્રચંડ પવન પુર સમાન, કાસકુસુમના સમૂહ જેવા નિર્મલ યશના સમૂહથી ભરેલ છે ભુવનતલને જેમણે એવા) ભુવનતલને ભરનાર, // ૫ // ભુવનતલને વિષે ધન(ભંડાર) સમાન અને પવિત્ર તથા દેવોથી સેવાયા છે ચરણ કમલ જેમના એવા, તથા પંચાચારરૂપી કમલોના પદ્મદ્રહ જેવા, || ૬ | કરૂણારૂપી ગંગા ઉત્પત્તિ માટે હિમવંત પર્વત સમાન, નિરવદ્ય વચનરૂપી મણિઓની ખાણ સમાન, વૈરાગ્યના સમૂહના માર્ગ ઉપર પ્રવૃત થયેલ લોકો માટે રથ સમાન, // ૭ | પરહિત ચિંતારૂપી ચંદનવનની શ્રેણિના આધારભૂત મલયગિરિ સમાન જેમનો સ્વભાવ છે તેવા, ગુણવાન લોકોરૂપી દેશ વિષે બહુમાન કરવારૂપી ઔષધી માટે રોહણગિરિની ભૂમિ જેવા, || ૮ || ચારિત્ર-જ્ઞાન-દર્શનરૂપી ફળ માટે લોલુપ એવા મુનિવરોરૂપી પંખીઓ માટે મેરુપર્વતના વન સમાન, શરીરમાં લીન એવા ગણધરના ૩૬ ગુણોને હંમેશા ધારણ કરનાર, II & II વિકરાળ પરિષહ ઇન્દ્રિય અને કષાય ઉપર મેળવેલા વિજયથી પ્રાપ્ત કરેલ માહાત્મવાળા, શાસના પરમાર્થોને પ્રગટ કરવા વડે બધા લોકોના અજ્ઞાનનો નાશ કરનાર, | ૧૦ | હિંસાની હિંસા કરનાર, દોષને દોષિત કરનાર રોષ ઉપર રોષ કરનાર, ગરિમાથી મેરુપર્વતને જિતનાર એવા મારા ગુરુ શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજને હું વંદન કરું છું. / ૧૧ || मुणिचंदसूरि गणहर-गुणाण अंतो न लब्भए तुम्ह । किं वा सयंभुरमणे, जलप्पमाणं मुणइ कोई ? ।। १२ ।। હે મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજ !તમારા( = તમો ધારણ કરેલ) ગણધરના (આચાર્યના) ગુણોનો છેડો મળતો નથી. સ્વયંભૂરમણા સમુદ્રના પાણીનું પ્રમાણ શું કોઇ જાણી શકે ? ૧૨ भवभीरुजीवसंतोसदाइणी तुम्ह मुणिवरपवित्ती । ગરવા ર્વિતારયપ, વેર્સિ નટુ ગાડુ વત્તા ? | ૧૨ ને. તમારી મુનિની શ્રેષ્ઠ પ્રવૃત્તી ભવભીરૂ જીવોને સંતોષ આપનાર હતી. અથવા ચિંતામણી રત્ન કોનું કલ્યાણ નથી કરતું? ૧૩. जा तुम्ह धीरिमा धीर ! कावि नत्रत्य तं पलोएमि । लच्छीकमलपरिमलो, किमन्न नलिणाई अल्लियइ ? ॥ १४ ।। ધીર પુરુષ!તમારી જે ધીરતા છે તે ધીરતાને બીજે ક્યાંય પણ અમે જોતા નથી. લક્ષ્મીદેવીના કમલની સુગંધ શું અન્ય કમલોનો આશ્રય કરે ? ૧૪ | जह मच्छरस्स पसरो, तुमए निहओ तहा न अनेण । वणगहणं जह चूरइ, मत्तकरी नो तहा ससओ ।। १५ ।। માત્સર્યનો વિલાસ જે રીતે તમે હણી નાંખ્યો તે રીતે બીજા કોઇએ હણેલો નથી. મદથી ઉન્મત્ત હાથી ગહનવનને જેમ ચૂરી નાંખે તેમ સસલુ ચૂરી ન નાંખે.// ૧૫TI उवसमजलेण तुमए, विज्झविओ रोसदारुणदवग्गी । विणयंकुसेण अहिमाणमयगलो निग्गहं नीओ ॥ १६ ॥ ઉપશમભાવના જલ વડે તમે ગુસ્સાનો ભયંકર દાવાનલ બુઝવી દીધો. વિનયરૂપી અંકુશ વડે અભિમાનરૂપી મદને ઝળતો હાથી નિયંત્રિત કર્યો. ૧૬ II. विसवल्लरीव माया, पसरंती लूरिया तुमे नाह ! । उब्भडकरालकरवालतिक्खधारापओगेण ।। १७ ।। હે સ્વામી તમારે વડે વિષ વેલડીની જેમ ફેલાતી માયા ઉગ્ર અને ભયંકર તલવારની તીક્ષ્ણ ધારા સમાન (સરળતાના) પ્રયોગ દ્વારા કાપી નંખાય.૧૭ बहुविहवियप्पकल्लोलसंकुलो लोहजलनिही सामी ! । संतोसवाडवानल-वसेण सोसं तुहं पत्तो ॥ १८ ॥ હે સ્વામી! તમે સંતોષરૂપી વડવાનલના પ્રભાવથી અનેક પ્રકારના વિકલ્પરૂપી કલ્લોથી વ્યાપ્ત લોભરૂપી સાગર શોષી નાંખ્યો. ૧૮ (અનુસંધાણ પે.નં.-૨૩૩) For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ ૨૧૭ (દર્શનમોહનીયનો ક્ષપણાનો ક્રમ - યંત્ર નંબર - ૧૫ ગાથા - ૩૨ ના આધારે) પ્રસ્થાપક :- સર્વજ્ઞકાલ સંભવી સંક્ષિપર્યાપ્ત મનુષ્ય જધન્યથી ૮ વર્ષ ઉત્કૃષ્ટથી પૂર્વક્રોડ આયુષ્ય, પ્રથમ સંઘયણવાળા જીવો નિષ્ઠાપક :- દેવ- નારક- યુગલિક તિર્યંચ મનુષ્ય એ પ્રમાણે ચારે ગતિવાળા જીવો - 0 હજારો સ્થિતિઘાત માટે રેખા છે. અને બિન્દુઓ તે આવરણ કર્મોદય સૂચવે છે. ક્રિયાક્રમ અહીં પ્રથમ સમયથી અન્યસ્થિતિબંધ થાય છે. વિશુદ્ધિ (અંતર્મુ-). o o o o olo ૦ ૦ ૦ ૦ ૦ યથાપ્રવૃત્તકરણ અહીં પણ પ્રથમ સમયથી જ અન્યસ્થિતિબંધ થાય છે. અહીં પ્રથમ સમયથી જ સ્થિતિઘાત - રસઘાત - ગુણશ્રેણિ ઉદ્વલના અનુવિદ્ધ ગુણસંક્રમ અને અન્ય સ્થિતિબંધ એકી સાથે પ્રવર્તે છે. áકરણ હજારો સ્થિતિ - - | 'અહીં અનિવૃત્તિકરણ શરૂ થાય છે. અહીં પ્રથમ સમયથી પૂર્વની જેમ પાંચે પદાર્થો એકી સાથે પ્રવર્તે છે. અને પ્રથમ સમયથી જ દર્શનત્રિકની દેશોપશમના નિધત્તી, નિકાચનાને વ્યવચ્છેદ અર્થાત્ છૂટા કરે છે. પામે છતે ખંડ ઘાત. ૦ ૦|o o o|o o o|o o o o o o|o o o o o o અહીં દર્શનત્રિકની સ્થિતિસત્તા અસંગ્નિ પંચે તુલ્ય છે. અહીં દર્શનત્રિકની સ્થિતિસત્તા ચઉરિન્દ્રિય તુલ્ય છે. અહીં દર્શનત્રિકની સ્થિતિસત્તા તે ઇન્દ્રિય તુલ્ય છે. તિ અહીં દર્શનત્રિકની સ્થિતિસત્તા બેઇન્દ્રિય તુલ્ય છે. નિ પ્તિ ૨ જ ' કે અહીં દર્શનત્રિકની સ્થિતિસત્તા એકેન્દ્રિય તુલ્ય છે. કે ૨ ણ jo o o o|o o o o o o| અહીં ચૂર્ણિકારના મતે પલ્યોપમ માત્ર પ્રમાણ સ્થિતિસત્તા અને પંચસંગ્રહ - છઠ્ઠાકર્મગ્રંથના મતે પલ્યોપમનો સંખ્યયભાગ તુલ્ય હોય છે. ટી.૧ - અપૂર્વકરણના પ્રથમ સમયે જે સ્થિતિસત્તા હતી તે અપૂર્વકરણના અન્ય સમયે સંખ્યાતગુણહીન હોય છે. અને અન્ય સ્થિતિબંધ પણ તે જ પ્રમાણે જાણવો.. For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ-૨ For Personal & Private Use Only o o o o o o o o o o o o o o o o o o To o o o o o o o o o o o o o o o o o એ પ્રમાણે સંખ્યાતમો ભાગ મૂકીને બાકી સંખ્યાતા દરેક સ્થિતિઘાતે સંખ્યયભાગો ઘાત કરે છે. ભાગો દરેક સ્થિતિઘાતમાં ઘાત કરે છે. એ પ્રમાણે એ પ્રમાણે હજારો સ્થિતિઘાત કરે છે. હજારો સ્થિતિઘાત કરે છે. અ નિ વૃત્તિ ક ર ણ ૨૧૮ Page #246 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ ૨૧૯ અહીં મિશ્ર સમ્યકત્વની સ્થિતિ પલ્યોપમનો લઘુ સંખ્યયભાગ તુલ્ય છે. ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦. અહીં મિશ્ર સમ્યકત્વની સ્થિતિ પલ્યોપમનો અસંખ્ય ભાગ તુલ્ય છે. ૦ ૦ ૦ ૦ અ નિ વૃત્તિ ત્યારે ઉદયાવલિકા બાકી રહે છે. " એ પ્રમાણે ઘણાં સ્થિતિખંડો જાય ? અસંખ્યયભાગોને ઘાત કરે છે. ક સંક્રમે છે. | જાય ત્યારે ઉદયાવલિકા બાકી હજારો સ્થિતિઘાત પછી મિથ્યોના ઉદયાવલિકા 'મિશ્રના અસંખ્ય ભાગોને ખંડે ઉદયાવલિકા રહે છે. ન સિબુકથી | છે. એ પ્રમાણે ઘણાં સ્થિતિખંડો સિબુકથી ર ણ સંક્રમે છે. ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ અહીં સમ્યકત્વની સ્થિતિ ૮ વર્ષની છે. નિશ્ચયથી અહીં દર્શન ક્ષપક કહેવાય છે. ૦ ૦ ૦ ૦ ટી. ૨ - જ્યારે મિથ્યાત્વના અસંખ્ય ભાગોને નાશ કરે છે ત્યારે સાથે સમ્યક્ત્વ-મિશ્રના સંખ્યયભાગોને પણ નાશ કરે છે. ટી. ૩ - અહીં સમ્યકત્વ અને મિશ્રના અસંખ્યાતભાગ ખંડોનો ઘાત કરે અને એક અસંખ્યાતમો ભાગ બાકી રહે છે. તે અસંખ્યાતમાં ભાગમાંથી અસંખ્યાતાભાગ ખંડો નાશ કરે, એક અસંખ્યાતમો ભાગ બાકી રાખે. તે પ્રમાણે હજારો સ્થિતિઘાત કરે છે. For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ-૨ ડી ક્ષાયિક સમ્યકત્વની પ્રાપ્તિ For Personal & Private Use Only o o o| o o o| o o o| o o o| o o o| ૦ ૦ ૦| o o oણo. 00 ооооооооо અંતર્મુહૂર્ત - ચરમ સ્થિતિઘાત ચરમ સ્થિતિઘાત પછી ભોગવવાની સ્થિતિ ને * ° ° ° ° ° ° ° ° ° ° ° Iઉપાજ્યગુણશ્રેણિ વિભાગ એકાગણશ્રેણિ ઉપરિતન વિભાગ સ્થિતિ સંખ્યયભાગ ગુણશ્રેણિ સિંખ્યયભાગો ગુણશ્રેણિમાં ઘાયમાન અંતર્મુહૂર્તો હજારો સ્થિતિખંડા થાય છે - વડે ઘાત થાય છે. પ્રક્ષેપથી ઘાત કરે છે. ૨૨૦ Page #248 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ ૨૨૧ - અથ દક્ દર્શનમોહનીય ઉપશમના દ્વાર :-) अहवा दंसणमोहं, पुवं उवसामइत्त सामन्ने । મલ્ફિનાવતિય, રેડ રોઝું મતિયા . ૩૩ . अथवा दर्शनमोहं, पूर्वमुपशमय्य श्रामण्ये । પ્રથમસ્થિતિમાનિ, રોતિ કયોતિયો : | ૨૩ ગાથાર્થ :- અથવા (પ્રકારાન્તરે) ક્ષયોપશમ સમ્યગુદૃષ્ટિ છતો જ ઉપશમશ્રેણિ શરૂ કરે તો ત્રણ દર્શનમોહનીય પ્રથમથી ઉપશમાવે છે. તે પણ સંયમમાં રહ્યો છતો જ પૂર્વ કહેલ ૩ કરણ પૂર્વક જ ઉપશમાવીને અંતરકરણ કરતો છતો નહિ ઉદયમાં આવેલ મિથ્યાત્વ મિશ્રની પ્રથમસ્થિતિને આવલિકા માત્ર કરે છે. અને સમ્યકત્વની અંતર્મુહૂર્ત પ્રમાણ કરે છે. અને અંતરકરણ સંબંધી ઉકેરતા ત્રણેના પણ દલિકને સમ્યકત્વની પ્રથમસ્થિતિમાં નાંખે છે. ટીકાર્થ :- પ્રમાણે દર્શનમોહનીયનો ક્ષય કરીને ઉપશમશ્રેણિ કરે છે એ પ્રકાર કહ્યો, હવે દર્શનમોહનીયને ઉપશમાવીને પણ ઉપશમશ્રેણિ પ્રાપ્ત થાય છે તેથી તે પ્રકારાન્તરને કહે છે. “યવા-' એટલે પ્રકારાન્તરે. અહીં જો વેદક સમ્યગુદૃષ્ટિ (ક્ષયોપશમ સમ્યગુષ્ટિ) થયો છતો ઉપશમશ્રેણિ કરે તો નિશ્ચયથી દર્શનમોહનીયત્રિકને પ્રથમથી ઉપશમાવે છે, અને તે સંયમપણામાં રહેલ હોય તે જ ઉપશમાવે છે. અને તે આ પ્રમાણે કહે છે સંયમપણામાં રહ્યો છતો દર્શનમોહનીયત્રિકને (પૂર્વના કહેલ ૩ કરણ પૂર્વક જ) ઉપશમાવીને અંતરકરણ કરતો છતો નહિ ઉદય આવેલ મિથ્યાત્વ અને મિશ્રની પ્રથમસ્થિતિને આવલિકા માત્ર કરે છે, અને સમ્યકત્વની અંતર્મુહૂર્ત પ્રમાણ કરે છે. અને અંતરકરણ સંબંધી ઉકેરતા ત્રણેના પણ દલિકને સમ્યકત્વની પ્રથમસ્થિતિમાં નાંખે છે. અહીં આ જ વિશેષ છે. બાકીની ઉપશમના વિધિ અને બાકી નહિ કહેલ પણ પૂર્વની જેમ જ ૩ કરણને અનુસાર જાણવી. - અહીં “મુઉં ચલાય સતિ' અહીં મોટું ખોલીને સુવે છે તેમ અર્થ કરવાને બદલે “તા' પ્રત્યયનો “ચા” થી “સ' ઘાત સાથે યોગ કરીને સૂઇને મોટું બોલે છે, તેમ અર્થ થાય છે. તે રીતે અહીં પણ “૩વસીમ રેફ' માં “' સાથે વા' નો યોગ કરી પ્રથમ સ્થિતિ આવલિકાને કરીને પહેલા દર્શનમોહનીયને ઉપશમાવે છે. એ પ્રમાણે સીધો અર્થ થાય છે. અંતરકરણ પ્રવેશ સમયથી શરૂ કરીને અંતર્મુહુર્ત પસાર થયે છતે અને ગુણસંક્રમ છેડે અહીં સમ્યકત્વનું વિધ્યાતસંક્રમ થાય છે. વિધ્યાતસંક્રમથી મિથ્યાત્વ અને મિશ્રના દલિકને સમ્યકત્વમાં પ્રવેશ કરે છે, એ અર્થ છે. અને પંચસંગ્રહ ઉપશમનાકરણની ગાથા ૪૯માં કહ્યું છે કે “કુવસમાં ૩ સેસ અંતમુહત્ત મસ્ત વિન્નામો ” (અર્થ :- શેષ હકીકત પ્રથમ ઉપશમની જેમ જાણવી, અંતર્મુહૂર્ત ગયા બાદ દર્શનેંદ્રિકનો વિધ્યાસક્રમ પ્રવર્તે છે.) (યંત્ર નં. ૧૬ જુઓ) ઇતિ દક્ દર્શનમોહનીય ઉપશમના દ્વાર સમાપ્ત (- અથ ૭મું ચારિત્રમોહનીય ઉપશમના દ્વાર :-) अद्धापरिवित्ताऊ, पमत्त इयरे सहस्ससो किच्चा । करणाणि तिन्नि कुणए, तइयविसेसे इमे सुणसु ।। ३४ ।। अद्धापरिवृत्तीः, प्रमत्त इतरे सहस्रशः कृत्वा । करणानि त्रीणि करोति, तृतीयविशेषानिमान् श्रृणुत ॥ ३४ ॥ ગાથાર્થ :- અદ્ધા પરાવૃત્તિ એટલે સંક્લેશ અને વિશુદ્ધિના વશથી પ્રમત્તભાવ અને ઇતર તે અપ્રમત્તભાવમાં જે કાળ પરાવૃત્તિ તેને હજારો વાર કરીને, ચારિત્રમોહને ઉપશમાવવાને અર્થે યથાપ્રવૃત્તાદિ-૩ કરણ પૂર્વની જેમ કરે છે, પણ ત્રીજા કરણમાં જે વિશેષ છે તે આગળ કહેવાય છે તે સાંભળો. ટીકાર્થ :- દર્શનત્રિકની ઉપશમના કરીને શું કરે છે, તે કહે છે પ્રમત્તભાવમાં અને ઇતર એટલે અપ્રમત્તભાવમાં સંક્લેશ અને વિશુદ્ધિના વશથી અદ્ધા પરાવૃત્તિ હજારો વખત કાલ પરિવર્તન કરીને ચારિત્રમોહનીયને ઉપશમાવવાને માટે ફરી પણ યથાપ્રવૃત્તાદિ-૩ કરણો કરે છે. અને તે પૂર્વે અનંતાનુબંધિની ઉપશમના વખતે ) જેમ કહ્યું તેમ કહેવું. ફક્ત અહીં ' યથાપ્રવૃત્તકરણ અપ્રમત્ત ગુણસ્થાનકે જાણવું, અપૂર્વકરણ અપૂર્વગુણસ્થાનકે, અનિવૃત્તિકરણ અનિવૃત્તિબાદર – ૩૧ દર્શનત્રિકની ઉપશમના કર્યા પછી અને ચારિત્રમોહનીયની ઉપશમના કરતાં હજારોવાર પ્રમત્ત અને અપ્રમત્તે ફરે છે, અને ત્યારબાદ અપૂર્વકરણે જાય છે, એમ પહેલા કહેવામાં આવ્યું છે. તેમાં છેલ્લીવાર જે અપ્રમત્તપણું પ્રાપ્ત થયા પછી અપૂર્વકરણમાં પ્રવેશ કરે તે અપ્રમત્તપણાને ચારિત્રમોહનીયની ઉપશમના કરતા યથાપ્રવૃત્તકરણ તરીકે સમજવાનું છે. For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ કર્મપ્રકૃતિ ભાગ - ૨ (શ્રેણિ સંબંધી દર્શનમોહનીય ઉપશમના ક્રમ - યંત્ર નંબર - ૧૬ (ગાથા –૩૩ ના આધારે)) ક્રિયાક્રમ અહીં પ્રથમ સમયથી અન્ય સ્થિતિબંધ (અંતર્મ). વિશુદ્ધિ અહીં પણ પ્રથમ સમયથી અન્ય સ્થિતિબંધ (અંતર્મુ). યથાપ્રવૃત્તકરણ оооооооооооооооооооооооооооооооооооо અહીં પ્રથમ સમયથી જ સ્થિતિઘાત - રસઘાત ગુણશ્રેણિ - ગુણસંક્રમ અને અન્ય સ્થિતિબંધ પ્રવર્તે છે. ' (અંતર્મુ) અપૂર્વકરણ અહીં અનિવૃત્તિકરણ શરૂ થાય છે. ભાગો સંખેય બહુ For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ ૨૨૩ ક્ષય કરે છે. આવલિકા સ્તિબુકથી મિથ્યા- મિશ્રની એક પ્રથમસ્થિતિ મિશ્રની આવ મિથ્યાત્વની આવલિકા | અહીં ત્રણની અંતરકરણ ક્રિયા અને સમ્યકત્વ પ્રવર્તે છે. અહીં બીજા સમયથી ત્રણેની પણ ઉપશમના પ્રવર્તે છે. | મિશ્રનું અનાર આવ પ્રથમ સ્થિતિ મિથ્યાત્વનું અત્તર સંખ્યયતમ ભાગરૂપ સમ્યકત્વની પ્રથમ સ્થિતિ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ અહીં સમ્યકત્વના આગાલ અને ગુણશ્રેણિનો વિચ્છેદ. આવ આવન અહીં સમ્યકત્વ ઉદીરણા - સ્થિતિઘાત અને રસઘાત નિવૃત્ત થાય છે. (વિચ્છેદ થાય છે) અહીં સમ્યકત્વ ઉદયવિચ્છેદ દર્શનત્રિક ઉપશાંત, આ અંતરમાં રહેલો પણ ગુણશ્રેણિ વિભાગ અંતરકરણ સાથે ઉત્કીર્ણ થાય છે. | . (અંતર્મુહૂર્વ) (અંતર્મુહૂર્વ) (અંતર્મુહૂર્ત) ઉપશમ સમ્યકત્વ અદ્ધા (અન્તર) | | અંતર્મુ અહીં મિથ્યાત્વ - મિશ્રનો ગુણસંક્રમ વિચ્છેદ વિધ્યાતસંક્રમ પ્રવર્તે અને ૭ કર્મોનો સ્થિતિઘાત - રસઘાત - ગુણશ્રેણિ નિવૃત્ત થાય છે.(અટક) o o o o o o o o o o o o દ્વિતીયસ્થિતિ મિશ્રની ઉપશમ પામેલ દ્વિતીયસ્થિતિ મિથ્યાત્વની ઉપશમ પામેલ o o o o o o o o o o દ્વિતીયસ્થિતિ સમ્યકત્વની ઉપશમ પામેલ o o o o o o o o o o o o o o For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ -૨ સંપ૨ાય ગુણસ્થાનકે હોય છે. અહીં પણ સ્થિતિઘાતાદિ પૂર્વની જેમ જ પ્રવર્તે છે. અહીં વિશેષ એ છે કે અબધ્યમાન સર્વ અશુભપ્રકૃતિઓનો ગુણસંક્રમ પ્રવર્તે છે, એ પ્રમાણે કહેવું . ૨૨૪ અને અપૂર્વકરણ અદ્ધાનો સંખ્યાતમો ભાગ ગયે છતે નિદ્રા-પ્રચલાનો બંધવચ્છેદ થાય છે. પછી ઘણાં હજારો સ્થિતિખંડ ગયે છતે અપૂર્વકરણ અદ્ધાના સંખ્યેયભાગો જાય છે અને એક સંખ્યાતમો ભાગ બાકી રહે છે. અહીં પછી દેવદ્વિક, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિયદ્ધિક, આહારકદ્ધિક, તૈજસ, કાર્મણ, સમચતુસ્ર, વર્ણચતુષ્ક, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, ત્રસચતુષ્ક, શુભવિહાયોગતિ, સ્થિરપંચક, નિર્માણ, અને તીર્થંકર એ ૩૦ પ્રકૃતિઓનો બંધવિચ્છેદ થાય છે. ત્યાર પછી પૃથહ્ત્વ સ્થિતિખંડો ગયે છતે અપૂર્વકરણના અન્ય સમયે હાસ્ય-રતિ, ભય–જુગુપ્સાનો બંધવિચ્છેદ થાય છે. અને હાસ્ય, રતિ, અતિ, શોક, ભય, જુગુપ્સાનો ઉદયવિચ્છેદ થાય છે, અને સર્વ કર્મોની દેશોપશમના-નિત્તિ નિકાચનાકરણ વિચ્છેદ થાય છે. પછી અનન્તર સમયે ત્રીજા અનિવૃત્તિકરણમાં પ્રવેશ કરે છે. ત્યાં જે વિશેષ છે તે આગળ કહેવાશે તે સાંભળો. अन्तोकोडाकोडी, संतं अनियट्टिणो य उदहीणं । વન્દો ગત્તોજોડી, પુત્વમાં જ્ઞાળિ ગળવન્દૂ || ૩ | अन्तःकोटीकोटी, सत्कर्माऽनिवृत्ते श्चोदधीनाम् । વન્પોન્નઃોટી, પૂર્વ માનાનિમત્વવત્વમ્ ॥ ૩૯ || ગાથાર્થ ઃઅનિવૃત્તિકરણના પ્રથમ સમયે આયુષ્ય વિના ૭ કર્મની સ્થિતિસત્તા અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ હોય છે, અને બંધ પણ અંતઃકોડી સાગરોપમ પ્રમાણ હોય છે, અને તે પૂર્વ પૂર્વક્રમ પ્રમાણે હીન હીન થતો જાય છે. અલ્પબહુત્વ પણ તે પ્રમાણે જાણવું. ટીકાર્થ :- અનિવૃત્તિકરણના પ્રથમ સમયે આયુષ્ય સિવાયના સાતે કર્મોની સ્થિતિસત્તા અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ હોય છે. વળી બંધ અંતઃકોડી સાગરોપમ પ્રમાણ છે. પંચસંગ્રહ ઉપશમનાકરણની ગાથા-૫૦માં અહીં કહ્યું છે. -અન્તો જોડાજોડી ગંધ સસ્તું = સત્તર્દૂ ॥'' ( અર્થ :- સાતે કર્મોનો બંધ અને સત્તા અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ કરે છે. ) એ ગ્રંથથી આયુષ્ય સિવાયના સાતે કર્મોનો બંધ અને સત્તા અંતઃકોડકોડી પ્રમાણ જ કહ્યો છે. ત્યાં જો કે પૂર્વે કહેલા કરણને વિષે આટલો બંધ અને આટલી જ સત્તા સાતે કર્મોની પ્રાપ્ત થાય છે, તો પણ અહીં બંધ અને સત્તા તેની અપેક્ષાએ સંખ્યયગુણ હીન જાણવાં, એ વિશેષ છે. અને તે પણ બંધ પૂર્વક્રમથી હાનિ પામે છે, તે આ પ્રમાણે સ્થિતિબંધ પૂર્ણ થયે છતે અન્ય સ્થિતિબંધ પલ્યોપમનો સંધ્યેયભાગ હીન ક૨ે છે. તે પણ પૂર્ણ થયે છતે અન્ય સ્થિતિબંધ પલ્યોપમનો સંધ્યેયભાગ હીન કરે છે, ઇત્યાદિ. અલ્પબહુત્વ પણ બંધ સત્તા ઓછા થતાં પણ પૂર્વક્રમથી જ જાણવું તે આ પ્રમાણે-નામ-ગોત્ર સર્વથી અલ્પ, સ્વસ્થાનમાં તો પરસ્પર તુલ્ય છે. તેથી જ્ઞાનાવરણ-દર્શનાવરણ-વેદનીયઅંતરાયનો વિશેષાધિક છે, સ્વસ્થાને તો પરસ્પર તુલ્ય છે. તેથી પણ મોહનીયને વિષે વિશેષાધ્રિક છે. અને જ્યાં સુધી આ અનિવૃત્તિકરણ સ્થાન છે ત્યાં સુધી સર્વ કાળ આ જ અલ્પબહુત્વ છે. टिइकण्डगमुक्करसं पि तस्स पल्लस्स संखतमभागो । ठिइबन्धवहुसहस्से, सेक्केक्कं जं भणिस्सामो ।। ३६ । स्थितिकण्डकमुत्कृष्टमपि, तस्य पल्यस्यसंख्येयतमभागः । स्थितिवन्धवहुसहस्रेष्वैकैकं यद् भणिष्यामः ।। ३६ ।। ગાથાર્થ ઃસ્થિતિબંધ વ્યતીત થયે છતે સાત કર્મમાં પ્રત્યેક કર્મનું જે જે થાય છે તે કહીશ. ઉત્કૃષ્ટથી પણ પલ્યોપમના સંખ્યાતમા ભાગ સ્થિતિકંડકનો સ્થિતિઘાત થાય છે. ઘણાં હજારો ટીકાર્થ :- અનિવૃત્તિકરણમાં પ્રવેશેલા ચારિત્રમોહનીયના ઉપશમક જીવને ઉત્કૃષ્ટથી પણ પલ્યોપમનો સંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિકંડકનો ઘાત થાય છે, જઘન્યથી પણ તેના (ઉત્કૃષ્ટ) જેટલો જ હોય છે, પરંતુ ઉત્કૃષ્ટ પલ્યોપમ સંધ્યેયભાગ પ્રમાણ સ્થિતિઘાતથી આ જઘન્ય અતિ લઘુ જાણવું. અને હજારો સ્થિતિઘાતો ગયે છતે બધ્યમાન પ્રકૃતિઓનો બંધ સહસ્ર પૃથ સાગરોપમ પ્રમાણ થાય છે. પછી અનિવૃત્તિકરણ અદ્ધાના સંખ્યેયભાગો ગયે છતે અને એક સંખ્યાતમો ભાગ બાકી રહે છતે અસંજ્ઞિ પંચેન્દ્રિય બંધ તુલ્ય સ્થિતિબંધ થાય છે. તદનંતર પૃથ = (ઘણાં)સ્થિતિખંડ ગયે છતે ચઉરિન્દ્રિય બંધ તુલ્ય સ્થિતિબંધ, તેથી ફરી પૃથક્ત્વ = (ઘણાં) સ્થિતખંડ ગયે છતે તેઇન્દ્રિય બંધ તુલ્ય, પછી આ જ ક્રમથી બેઇન્દ્રિય બંધ તુલ્ય, પછી પણ એ જ પ્રમાણે એકેન્દ્રિય બંધ તુલ્ય. અહીંથી આગળ હજારો સ્થિતિબંધ ગયે છતે આયુષ્ય સિવાયના સાતે કર્મોમાં પ્રત્યેકનું જે કાંઇ થાય છે તે કહીશું. For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ ૨૨૫ पल्लदिवडबिपल्लाणि, जाव पल्लस्स संखगुणहाणी । मोहस्स जाव पल्लं, संखेज्जइभागहाऽमोहा ॥ ३७ ॥ तो नवरमसंखगुणा, एक्कपहारेण तीसगाणमहो । મોરે વીરા દેકા, ૩ ત ત ર | ૨૮ / तो तीसगाणमणिं, च वीसगाई असंखगुणणाए । तइयं च वीसँगाहिं य, विसेसमहियं कमणेति ॥ ३९ ॥ पल्यद्वयर्ध द्विपल्यानि, यावत् पल्यस्य संख्येयगुणहानिः । મોદસ્ય યાવતું પત્ય, સંઘે મારા મોદયોઃ || || ततो नवरमसंख्येयगुणा, एकप्रहारेण त्रिंशत्कानामघः । मोहे विंशतिकयोरधश्च, त्रिंशत्कानामुपरि तृतीयं च ॥ ३८ ॥ ततास्त्रिंशत्कानामुपरि च, विंशतिके ऽसंख्येयगुणनया । तृतीयं च विंशतिकाभ्यां च, विशेषाधिकं क्रमेणेति ॥ ३९ ॥ ગાથાર્થ :- (એકેન્દ્રિય તુલ્ય બંધાનંતર નામ -ગોત્રનો) ૧ પલ્યોપમ(જ્ઞાનાવરણાદિ-૪નો) ૧૫ પલ્યોપમ અને(મોહનીયના) ૨ પલ્યોપમ સ્થિતિબંધની ક્રમહાનિ યાવતુ મોહનીયનો પલ્યોપમ પ્રમાણ સ્થિતિબંધ થાય ત્યાં સુધી પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ હાનિ કહીને તદનંતર એટલે મોહનીયના પલ્યોપમ પ્રમાણ સ્થિતિબંધથી આગળ અન્યસ્થિતિબંધ સંખ્યાતગુણહીન કહેવો. તદનંતર મોહનો સ્થિતિબંધ પલ્યોપમના સંખ્યામાં ભાગ માત્ર થાય છે અને મોહ વિના શેષ કર્મ જે નામ-ગોત્રની સ્થિતિબંધ આગળ કહેવાય છે. તે ૩૭ છે. નામ ગોત્રનો અસંખ્યયગુણહીન સ્થિતિબંધ થાય છે, અને એક વખતે ૩૦ કોકો સાઇ પ્રમાણવાળા ૪ કર્મની નીચે મોહનીયનો સ્થિતિબંધ અસંખ્યયગુણહીન થાય છે. તદનંતર એકી વખતે ૨૦ કોકોસાઇ પ્રમાણવાળા નામ ગોત્રથી નીચે અસંખ્યયગુણહીન સ્થિતિબંધ કરે છે, અને ત્રીજા વેદનીયકર્મ તે સ્થિતિસત્તાને આશ્રયી ૩૦ કોકોસા) વાળા કર્મોથી ઉપર થાય છે. ૩૮ || તદનંતર ૩૦ કોકોસાવાળા કર્મોથી ઉપર ૨૦ કોકોસા વાળા કર્મો થાય છે, અને મોહનીય તે અસંખ્ય ગુણહીન થાય છે, અને ત્રીજાં વેદનીય તે ૨૦ કોકોસા વાળા કર્મોથી ઉપર વિશેષાધિક થાય છે. તે ૩૯ | ટીકાર્થ - પલ્યોપમ-૧ી પલ્યોપમ-૨ પલ્યોપમ સુધી પૂર્વ ક્રમથી જ હાનિ અને અલ્પબદુત્વ છે. અહીં આ તાત્પર્ય છે કે એકેન્દ્રિય બંધ તુલ્ય બંધ પછી તરત જ હજારો સ્થિતિખંડ ગયે છતે નામ-ગોત્રની સ્થિતિબંધ પલ્યોપમ જેટલો થાય છે, જ્ઞાનાવરણ દર્શનાવરણ અંતરાય અને વેદનીયનો ૧ી પલ્યોપમ, અને મોહનીયનો બે પલ્યોપમ પ્રમાણ સ્થિતિબંધ થાય છે. અને આ પલ્યોપમ, ૧|પલ્યોપમ આદિ સ્થિતિબંધ સુધી પૂર્વનો સર્વ સ્થિતિબંધ પૂર્વ પૂર્વ સ્થિતિબંધથી પલ્યોપમના સંખ્યાતમા ભાગે હીન-હીનતર જાણવો. અને સ્થિતિસત્તાનું પણ અલ્પબદુત્વ બંધના ક્રમ પ્રમાણે છે. “પત્યસ્વ' એ ષષ્ઠી પંચમીના અર્થમાં છે. અને “ગધઃએ પદનો અધ્યાહાર કરવો. તેથી પલ્યોપમથી નીચેના સ્થિતિબંધની સંખ્યયગુણહાનિ થાય છે, એ પ્રમાણે અર્થ છે. આ પ્રમાણે કહે છે. જે કર્મનો જ્યારે પલ્યોપમ પ્રમાણ સ્થિતિબંધ થાય છે, તે કાળથી તે કર્મનો અન્ય અન્ય સ્થિતિબંધ સંખ્યયગુણહીન થાય છે. અને તેથી નામ-ગોત્રનો પલ્યોપમ પ્રમાણ સ્થિતિબંધથી અન્ય સ્થિતિબંધ સંખ્યયગુણહીન કરે છે, બાકીના કર્મોનો પલ્યોપમનો સંખ્યયભાગહીન કરે છે. એ પ્રમાણે કેટલાક હજાર સ્થિતિબંધ ગયે છતે જ્ઞાનાવરણ-દર્શનાવરણ–વેદનીય-અંતરાય એ ૪ કર્મનો પલ્યોપમ માત્ર સ્થિતિબંધ, અને મોહનીયનો ૧ પલ્યોપમ * માત્ર સ્થિતિબંધ થાય છે. પછી જ્ઞાનાવરણીયાદિનો અન્યસ્થિતબંધ સંખ્યયગુણહીન, અને મોહનીયનો સંખ્યયભાગહીન થાય છે. ૩૨ અહીં કષાય પ્રાભૃતાચૂર્ણિ મતે ૪૩ પલ્યોપમ = ૧.૩૩ પલ્યોપમ કહ્યો છે. For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ કર્મપ્રકૃતિ ભાગ -૨ તેથી આગળ હજારો સ્થિતિબંધ ગયે છતે મોહનીયનો સ્થિતિબંધ પલ્યોપમ પ્રમાણ થાય છે. પછી મોહનીયનો અન્ય સ્થિતિબંધ સંખ્યયગુણહીન પ્રવર્તે છે. અને ત્યારે બાકીના કર્મનો પલ્યોપમનો સંખ્યયભાગ પ્રમાણ સ્થિતિબંધ થાય છે. અહીં આ અલ્પબદુત્વ છે. નામ-ગોત્રની સ્થિતિસત્તા સર્વથી અલ્પ, જ્ઞાનાવરણ-દર્શનાવરણ–વેદનીય-અંતરાય એ ૪ કર્મની સંખ્યયગુણ, પોતાના સ્થાને પરસ્પર સમાન, તેથી પણ મોહનીયની સંખ્યયગુણ છે. “મોદસ વાવ પન્ન સંબમા-” ત્તિ જ્યાં સુધી મોહનીયનો પલ્યોપમ માત્ર સ્થિતિબંધ ન થાય ત્યાં સુધી પૂર્વ કહેલ રીતે સર્વ પણ મોહનીયનો ચિતિબંધ પલ્યોપમના સંખ્યાતમા ભાગે હીન હીનતર જાણવો. અને પલ્યોપમ માત્ર સ્થિતિબંધ થયે છતે અન્ય સ્થિતિબંધ સંખ્ય ગુણહીન કરે છે, અને આ પહેલાં જ કહ્યું છે. અને આ મોહનીયના સંખ્યયગુણહીન સ્થિતિબંધથી પછી ઘણાં સ્થિતિબંધ ગયે છતે મોહનીયનો પણ સ્થિતિબંધ પલ્યોપમના સંખ્યામાં ભાગ માત્ર થાય છે. અને ત્યારે જે થાય છે તે કહે છે... “મોડા તો બાવરમસંવત્યાદિત' રિ- તેથી સર્વ કર્મોનો પલ્યોપમના સંખ્યયભાગ માત્ર સ્થિતિબંધ પછી અનન્તર મારે' આ દ્વિવચનના તાત્પર્યથી મોહનીય સિવાય નામ-ગોત્રનું ગ્રહણ કર્યું છે. ફક્ત વિશેષ એ છે કે અન્યસ્થિતિબંધને આશ્રયીને અસંખ્ય ગુણ હીન થાય છે. નામ-ગોત્રનો અન્યસ્થિતિબંધ અસંખ્યયગુણહીન કરે છે, અને બાકીના કર્મોનો સંખ્યયગુણહીન કરે છે, એ પ્રમાણે અર્થ છે. અહીં સ્થિતિસત્તાની અપેક્ષાએ અલ્પબહુત વિચારે છે.... નામ-ગોત્રની સ્થિતિસત્તા સર્વથી અલ્પ છે, તેથી જ્ઞાનાવરણ-દર્શનાવરણ વેદનીય અને અંતરાય એ ૪ કર્મની સ્થિતિસત્તા અસંખ્ય ગુણ, સ્વસ્થાનમાં પરસ્પર તુલ્ય, તેથી પણ મોહનીયની સ્થિતિસત્તા સંખ્યયગુણ છે. તદનંતર હજારો સ્થિતિઘાત ગયે છતે જ્ઞાનાવરણ-દર્શનાવરણ-વેદનીય-અંતરાય એ ૪ કર્મોનો સ્થિતિબંધ અસંખ્યયગુણહીન થાય છે. ત્યારે સ્થિતિસત્તાને આશ્રયીને આ પ્રમાણે અલ્પબદુત્વ છે. નામ-ગોત્રની સ્થિતિસત્તા સર્વથી અલ્પ, તેથી જ્ઞાનાવરણાદિ-૪ની સત્તા અસંખ્યયગુણ, સ્વસ્થાનમાં પરસ્પર તુલ્ય, તેથી મોહનીયની સત્તા અસંખ્ય ગુણ છે.. " તદનંતર હજારો સ્થિતિઘાત ગયે છતે “પારેખ તીસામણો રેત્તિ- એટલે કે એક પ્રહારથી ક્રીડામાત્રથી અર્થાતુ એકી વખતે ૩૦ કોડાકોડી સાગરોપમની સ્થિતિસત્તાવાળા જે જ્ઞાનાવરણ-દર્શનાવરણ-વેદનીય-અંતરાય એ ૪ કર્મની સ્થિતિસત્તાથી પણ નીચે મોહનીયકર્મનો સ્થિતિબંધ અને સત્તાને આશ્રયીને અસંખ્યયગુણહાનિ થાય છે, અહીં બીજો કોઇ વિકલ્પ કરવો નહીં. કારણ કે પૂર્વે પણ મોહનીયકર્મની સ્થિતિસત્તા જ્ઞાનાવરણીયાદિની આગળ સ્થિતિસત્તાથી અસંખ્યયગુણ ઉપર હતી, વળી હંમણા અસંખ્યયગુણહીન થઇ. આ મોટા સ્થિતિખંડનું અપવર્તન થયું છે એ પ્રમાણે ભાવ છે. અહીં અલ્પબહુત કહે છે. નામ-ગોત્રની સ્થિતિસત્તા સર્વથી અલ્પ, તેથી મોહનીયની અસંખ્ય ગુણ, તેથી પણ જ્ઞાનાવરણાદિ-૪ ની અસંખ્યયગુણ છે. તદનંતર હજારો સ્થિતિબંધ ગયે છતે “વીસ ૨' રિ એટલે મોહનીયનો સ્થિતિબંધ એકી સાથે જ ૨૦ કોકોસા ની સ્થિતિવાળા નામ-ગોત્રથી પણ નીચે અસંખ્યયગુણહીન સ્થિતિબંધ થાય છે. અહીં સ્થિતિબંધને આશ્રયીને અલ્પબદુત્વ વિચારે છે. મોહનીયનો સ્થિતિબંધ સર્વથી અલ્પ, તેથી નામ-ગોત્રનો અસંખ્યયગુણ, સ્વસ્થાનમાં પરસ્પર તુલ્ય, તેથી જ્ઞાનાવરણીયાદિ ૪ કર્મનો અસંખ્ય ગુણ, સ્વસ્થાનમાં પરસ્પર તુલ્ય છે. તદનંતર કેટલાક હજારો સ્થિતિબંધ ગયે છતે “રા િત રત્તિ- એટલે ત્રીજા વેદનીયકર્મની સ્થિતિસત્તાની અપેક્ષાએ ૩૦ કોકોસા વાળા જ્ઞાનાવરણ-દર્શનાવરણ-અંતરાયથી અધિક થઇ જાય છે, તે આ પ્રમાણે કહેવાય છે. મોહનીય-નામ-ગોત્ર એ ૩ કર્મની સ્થિતિસત્તાને આશ્રયી પૂર્વે ૩૦ કોકો સાવ વાળા જ્ઞાનાવરણાદિની સ્થિતિસત્તાથી હીન સ્થિતિસત્તાવાળા થયા, હંમણા ૩૦ કોકોસાતુ ની મધ્યમાં જ્ઞાનાવરણ-દર્શનાવરણ-અંતરાય એ ૩ કર્મ વેદનીયની સ્થિતિસત્તાથી હીન થયા, તેથી તે વેદનીય સર્વાધિક સત્તાવાળું થયું. અને તે પછી તરત જ વેદનીયનો અન્યસ્થિતિબંધ બાકીના સર્વ કર્મથી પણ અસંખ્ય ગુણ થાય છે. અહી સ્થિતિબંધને આશ્રયીને અલ્પબદુત્વ કહે છે. મોહનીયનો સ્થિતિબંધ સર્વથી અલ્પ, તેથી નામ-ગોત્રનો અસંખ્યયગુણ, સ્વસ્થાને પરસ્પર તુલ્ય, તેથી પણ જ્ઞાનાવરણ-દર્શનાવરણ-અંતરાયનો અસંખ્યયગુણ, સ્વસ્થાનમાં પરસ્પર તુલ્ય, તેથી પણ વેદનીયનો અસંખ્યયગણ સ્થિતિબંધ છે. ૩૩. અહીં પહેલાં જ્ઞાનાવરણીયાદિ કરતાં મોહનીયકર્મની સત્તા અને બંધ અસંખ્ય ગુણ થતા હતા, હવે પ્રબળ શુદ્ધ અધ્યવસાયના યોગે એકદમ સત્તામાંથી મોટો સ્થિતિઘાત કરી સત્તા ઓછી કરી નાંખે છે, તેમજ બંધમાંથી સ્થિતિ ઘટાડી બંધ પણ ઓછો કરે છે, એટલે મોહનીયના બંધ અને સત્તાથી જ્ઞાનાવરણાદિનો બંધ અને સત્તા અસંખ્ય ગુણ થાય છે. અહીં કેટલાક આચાર્યો બંધ જ સંખ્યાતગુણહીન માને છે, સત્તા નહીં. For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ ૨૨૭ તદનંતર આ જ વિધિ વડે હજારો સ્થિતિબંધ ગયે છતે ૩૦ કોકોસાડ સ્થિતિસત્તાવાળા જ્ઞાનાવરણ-દર્શનાવરણઅંતરાય એ ૩ કર્મના સ્થિતિબંધથી ૨૦ કોકોસાળ વાળા નામ-ગોત્ર અધિક થાય છે. અહીં અલ્પબદુત્વ આ પ્રમાણે છે-મોહનીયનો સ્થિતિબંધ સર્વથી અલ્પ, તેથી જ્ઞાનાવરણ-દર્શનાવરણ-અંતરાય એ ૩ કર્મનો અસંખ્યયગુણ, સ્વસ્થાનમાં પરસ્પર તુલ્ય, તેથી પણ નામ-ગોત્રનો અસંખ્યયગુણ, સ્વસ્થાનમાં પરસ્પર તુલ્ય, તેથી પણ વેદનીયનો સ્થિતિબંધ *વિશેષાધિક છે. ૫ સંg: JOID' ત્તિ- એટલે જ્યાં મોહનીયનો સ્થિતિબંધ જ્ઞાનાવરણીયાદિથી અસંખ્યયગુણહીન થાય છે. તેથી આગળ સર્વ પણ ઠેકાણે મોહનીયનો અસંખ્યયગુણહીન થાય છે. તેથી આગળ સર્વ પણ ઠેકાણે મોહનીયનો અસંખ્યયગુણહીનના ક્રમથી જ આવે છે. તથા ત્રીજા વેદનીયકર્મ ૨૦ કોકોસાળ વાળા નામ-ગોત્રથી વિશેષાધિક થયેલ સર્વત્ર જગ્યાએ પણ વિશેષાધિક જ ક્રમથી સ્થિતિબંધ પ્રવર્તે છે. अहुदीरणा असंखेज समयबद्धाण देसघाइ त्थ । दाणंतरायमणपज्जवं च तो ओहिदुगलाभो ।। ४० ।। सुयभोगाचक्खूओ, चक्खू य ततो मई सपरिभोगा । विरियं च असेढिगया, बंधति ऊ सबाघाईणि ।। ४१ ।। अथोदीरणाऽसङ्ख्येय - समयबद्धानां देशघात्यत्र । दानान्तरायमन:पर्यवयोः, च ततोऽवधिद्धिकलाभयोः ।। ४० ।। श्रुतभोगाचक्षुषां, चक्षुषश्च ततः मतेः सपरिभोगस्य । वीर्यं चाऽश्रेणिगता, बध्नन्ति त सर्वघातीनि ।। ४१ ।। ગાથાર્થ :- હવે ઉદીરણા અસંખ્ય સમયબદ્ધ કર્મની પ્રવર્તે છે, તદનંતર દાનાંતરાય ને મન:પર્યવનો રસ દેશઘાતિ કરે છે, તદનંતર અવધિદ્ધિક અને લાભાંતરાયને દેશધાતિ પણે બાંધે છે. તે ૪૦ || તદનંતર શ્રતાવરણ -અચક્ષુદર્શ0 અને ભોગાંતરાયને દેશઘાતિ બાંધે છે, તદનંતર ચક્ષુદર્શ0 ને તદનંતર મત્યાવરણ અને ઉપભોગાન્તરાયને, અને તદનંતર વર્યાન્તરાયને દેશઘાતિ બાંધે છે. અને અશ્રેણિગત જીવો પૂર્વોક્ત પ્રકૃતિઓને સર્વઘાતિપણે જ બાંધે છે. ૪૧ || ટીકાર્થ :- “ગર' શબ્દ અન્ય અધિકાર સૂચક છે, જે કાલે સર્વ કર્મોનો સ્થિતિબંધ પલ્યોપમના અસંખ્ય ભાગ માત્ર ય છે તે કાલે અસંખ્ય સમયબદ્ધ જ કર્મોની ઉદીરણા પ્રવર્તે છે. કારણ કે તેટલાં જ માત્ર સ્થિતિબંધકરણમાં બધ્યમાન પ્રકૃતિ સ્થિતિની અપેક્ષાએ જે પૂર્વબદ્ધ સમયાદિ હીન સ્થિતિઓ જ ઉદીરણામાં આવે છે, પણ બીજી સ્થિતિ ઉદીરણામાં ન આવે. અને તે લાંબા કાળે બાંધેલ ઘણીખરી સ્થિતિઓ ક્ષય થયેલ હોવાથી અસંખ્યય સમયે બાંધેલની જ ઉદીરણા સંભવે છે. (પરંતુ માસો અને વર્ષો પહેલાના બંધાયેલાં કર્મોની ઉદીરણા થતી નથી.) તદનંતર હજારો સ્થિતિબંધ ગયે છતે પરિગલિત થયેલ આ પ્રસ્તાવમાં દાનાંતરાય અને મન:પર્યવજ્ઞાનાવરણને દેશધાતિ બાંધે છે. આ બન્નેનો અનુભાગ દેશઘાતિને બાંધે છે, એ પ્રમાણે અર્થ છે. તદનંતર હજારો સ્થિતિબંધ ગયે ૩૪ આ સ્થળે પંચસંગ્રહ ઉપશમનાકરણ ગાથા -૫૭માં અસંખ્ય ગુણ કહ્યો છે. ૩૫ જેમ બંધમાં સ્થિતિ ઓછી થાય છે તેમ સત્તામાંથી પણ ઓછી થાય છે. એટલે સત્તા સંબંધે અલ્પબદુત્વ પણ બંધ પ્રમાણે જ સમજી લેવાનું છે. હવે પછી અલ્પબદુત્વ આ જ પ્રમાણે રહે છે. કર્મપ્રકૃતિ ચૂર્ણિકાર અનુસાર બધા અલ્પબદુત્વ બંધના છે. સત્તા અંતઃકોડાકોડી સાગરોપમ હોય છે. માટે અલ્પબદુત્વ નામ-ગોત્રનું અલ્પ, જ્ઞાના-દર્શ૦-અંત, વેદનીય વિશેષાધિક, તેથી મોહનીય વિશેષાધિક એ પ્રમાણે અલ્પબદુત્વ છે. અથવા કેટલાકના મતે અસંખ્ય સમયબદ્ધ ઉદીરણાનો આવો પણ અર્થ થાય છે કે... વિવલિત એક સમયે દલિકોનો જે જથ્થો બંધાય છે તે સમયમબદ્ધ' કહેવાય છે. આવા અસંખ્ય સમયોમાં બંધાયેલા દલિકનો જથ્થો એ અસંખ્ય સમયમબદ્ધ દલિક કહેવાય. પ્રતિસમય આટલા જથ્થામાં દલિકોની ઉદીરણા થવી એ અસંખ્ય સમયબદ્ધ ઉદીરણા કહેવાય છે. ૩૬ For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ કર્મપ્રકૃતિ ભાગ -૨ છતે અવધિજ્ઞાનાવરણ - અવધિદર્શનાવરણ - લાભાંતરાયનો દેશઘાતિ અનુભાગને બાંધે છે. તેથી પણ સંખ્યાતા હજાર સ્થિતિબંધ ગયે છતે શ્રુતજ્ઞાનાવરણ - ભોગવંતરાય - અચક્ષુદર્શનાવરણના દેશઘાતિ અનુભાગને બાંધે છે. તેથી પણ સંખ્યાતા હજાર સ્થિતિબંધ અતિક્રાન્ત થયે છતે ચક્ષુદર્શનાવરણીયના દેશઘાતિ અનુભાગને બાંધે છે. તેથી પણ સંખ્યાતા હજાર સ્થિતિબંધ અતિક્રાન્ત થયે છતે “ સપરિમો' રિ-ઉપભોગાંતરાય સહિત મતિજ્ઞાનાવરણીયનો દેશઘાતિ અનુભાગ બાંધે છે. તેથી પણ હજારો સ્થિતિબંધ વ્યતીત થયે છતે વીયતરાયના દેશઘાતિ અનુભાગને બાંધે છે. અશ્રેણિગત એટલે ક્ષપકશ્રેણિ કે ઉપશમશ્રેણિને પામ્યા વગરના જીવો પૂર્વે કહેલ દાનાંતરાયાદિ કર્મો સર્વઘાતિ બાંધે છે, અર્થાત તેઓનો અનુભાગ સર્વઘાતિ બાંધે છે, એ પ્રમાણે અર્થ છે. संजमघाईणंतर-मेत्थ उ पढमट्टिई य अन्नयरे । संजलणावेयाणं, वेइज्जतीण कालसमा ॥ ४२ ॥ संयमघातिनामन्तर - मत्र तु प्रथमस्थितिश्चान्यतरयोः । संज्वलनवेदयो - वेद्यमानयोः कालसमा ॥ ४२ ॥ ગાથાર્થ :- અહીં વળી સંયમઘાતિ કષાયોનું (૧૨ ક0 + ૯ નોક0 નું) અંતરકરણ કરે છે. ત્યાં સંજ્વલન અને વેદમાંની કોઇપણ વેદાની પ્રકૃતિની પ્રથમ સ્થિતિ ઉદયકાળ જેટલી હોય છે. ટીકાર્ય :- વીયતરાયનો દેશઘાતિ અનુભાગ પછી સંખ્યાતા હજારો સ્થિતિબંધ ગયે છતે સંયમઘાતિ જે કર્મો અનંતાનુબંધિ સિવાયના ૧૨ કષાય અને ૯ નોકષાય એ ૨૧ પ્રકૃતિઓનું “સંતર' તિ- અંતરકરણ કરે છે. ત્યાં સંજ્વલન -૪ માં કોઇપણ એક સંજ્વલનનો ઉદય અને ત્રણ વેદમાંથી કોઇપણ એક વેદાતા વેદનો ઉદય થાય. તે વેદ કષાયકર્મની પ્રથમસ્થિતિ પોતપોતાના ઉદયકાલ પ્રમાણ કરે છે. અને બીજા ૧૧ કષાય અને ૮ નોકષાયની પ્રથમસ્થિતિ આવલિકા માત્ર કરે છે. ૩૭ અહીં ૧૨ કષાય અને ૯ નોકષાય એમ ૨૧ પ્રકૃતિનું અંતરકરણ કરે છે એમ કહ્યું છે, આ જ સ્થળે પંચસંગ્રહ ઉપશમનાકરણની ગાથા ૬૦ માં પણ તે જ પ્રમાણે કહ્યું છે. અંતરકરણ એટલે ઉપશમ ભાવનું સમ્યક્ત્વ કે ચારિત્ર જેટલો કાળ રહેવાનું હોય લગભગ તેટલાં કાળમાં ભોગવાય તેટલાં દલિકોને ત્યાંથી દૂર કરી તેટલી (અંતર્મુહૂર્ત પ્રમાણ ભૂમિકા સાફ કરવી તે.). હવે અહીં શંકા થાય છે કે તદ્દન- આ અંતરકરણ ક્રિયા એટલે કે અંતર્મુહૂર્તમાં ભોગવાય તેટલાં દલિકો દૂર કરી તેટલી ભૂમિ સાફ કરવાની ક્રિયા ૨૧ પ્રકૃતિની સાથે જ થાય છે કે ક્રમપૂર્વક ? જો સાથે જ થાય એટલે કે ૧૯ અનુદયવતી પ્રકૃતિની એક આવલિકા પ્રમાણ સ્થિતિ છોડીને અને ઉદયવતી પ્રકૃતિમાં ઉદય સમયથી આરંભી અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિ છોડીને ત્યાર પછીના અંતમુહૂર્ત ભોગવાય તેટલાં લિકો એક સ્થિતિઘાત જેટલાં કાળમાં એક સાથે જ દૂર થાય તો એમ થયું કે ૧૯ પ્રકૃતિના આવલિકા ઉપરના અને ઉદયવતી પ્રકૃતિના અંતર્મુહુર્ત પ્રમાણે પ્રથમસ્થિતિ ઉપરના અંતર્મુહૂર્ત પ્રમાણ કાળમાં ભોગવાય તેટલાં દલિકો દૂર થઈ તેટલી ભૂમિકા ૨૧ પ્રકૃતિની એક સાથે સાફ થઇ ગઈ. જો એમ થાય તો જે જે પ્રકૃતિઓની ગુણશ્રેણિઓ ચાલુ છે તેની તેની ગુણશ્રેણિ દલરચના કેવી રીતે થાય તેના ઉત્તરમાં એમ સમજવાનું કે અહીં સ્પષ્ટ લખ્યું નથી તો પણ ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિ વખતે જેમ મિથ્યાત્વની પ્રથમ સ્થિતિ બે આવલિકા બાકી રહે ત્યારે ગુણશ્રેણિ બંધ પડે છે. એમ બતાવેલ છે તેમ અહીં પણ અંતરકરણ ક્રિયા કરી જે પ્રકૃતિઓની પ્રથમસ્થિતિ એક આવલિકા રાખે છે. તેઓની તે જ વખતે અને જે ઉદયવતી પ્રવૃતિઓની પ્રથમસ્થિતિ ઉદયકાળ પ્રમાણ અંતર્મુહુર્ત રાખે છે, તેઓની પ્રથમસ્થિતિ બે આવલિકા પ્રમાણ બાકી રહે ત્યારે ગુણશ્રેણિ બંધ પડે છે. અને પ્રથમ ગુણશ્રેણિ દ્વારા અંતરકરણના અમુક ભાગમાં જે દલિક ૨ચના થઇ હતી તે પણ અંતરકરણના લિકની સાથે જ દર થઇ જાય છે. એમ ૨૧ પ્રકૃતિઓની અંતરકરણ કરવાની ક્રિયા એક જ સાથે શરૂ થાય છે. અને સમાપ્ત પણ સાથે જ થાય છે. - અહીં કદાચ એવી પણ શંકા થાય કે ૨૧ માંથી ૧૯ પ્રકૃતિઓની પ્રથમ સ્થિતિ એક જ આવલિકા હોય છે તેથી ત્યાર પછીની અંતરકરણ કરેલ અંતર્મુહૂર્ત પ્રમાણ જગ્યામાં દલિક હોતાં નથી તો પછી ક્રોધોદયે શ્રેણિ માંડનારને માન-માયા અને લોભ વિગેરેનો પછી ક્રમશઃ ઉદય કયાંથી થાય ? તેના ઉત્તરમાં એમ સમજવાનું કે અહીં સ્પષ્ટ લખેલ નથી પરંતુ જેમ લપકશ્રેણિમાં ક્રોધોદયે શ્રેણિ માંડનારને ક્રોધની પ્રથમસ્થિતિ એક આવલિકા બાકી રહે ત્યારે માન વગેરે ત્રણનું અંતરકરણ થયેલ હોવાથી ત્યાં દલિકો છે જ નહીં છતાં બીજી સ્થિતિમાં રહેલ માનના દલિકોને આકર્ષી નીચે લાવી અંતર્મુહૂર્ત પ્રમાણ કાળમાં ભોગવાય તેટલી પ્રથમસ્થિતિ બનાવી દે છે અને માનની પ્રથમસ્થિતિ એક આવલિકા રહે ત્યારે માયાની અને માયાની પ્રથમ સ્થિતિ એક આવલિકા રહે ત્યારે લોભની દ્વિતીયસ્થિતિમાંથી દલિકોને આકર્ષ અંતર્મુહૂર્ણ કાળ પ્રમાણ અનુક્રમે માયા અને લોભની પ્રથમસ્થિતિ બનાવે છે અને વેદે છે, તેમ ઉપશમશ્રેણિમાં પણ ક્રોધોદયે શ્રેણિ માંડનારને ક્રોધની પ્રથમસ્થિતિ એક આવલિકા બાકી રહે ત્યારે માનનું અંતરકરણ કરેલ હોવાથી ત્યાં દલિકો નથી પરંતુ માનની ઉપરની સ્થિતિમાંથી દલિકો નીચે લાવી અંતર્મુહૂર્ત પ્રમાણ પ્રથમસ્થિતિ બનાવી વેદે છે. તે જ પ્રમાણે માયા અને લોભ માટે પણ સમજવું અહીં કદાચ આવો પ્રશ્ન થાય કે આમ કરવાની શી જરૂર છે ? તો તેના ઉત્તરમાં એમ સમજવું કે જેમ લપકશ્રેણિમાં કરે છે તેમ અહીં પણ કરે છે એમાં જીવ સ્વભાવ જ કારણ છે..... તેથી અહીં બીજો કોઈ વિકલ્પ કરવો નહીં(તત્ત્વ કેવલી ગમ) For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ ૨૨૯ સંજ્વલન - ૪ કષાય અને વેદ-૩ના પોતાનું ઉદયકાલ પ્રમાણ આ પ્રમાણે છે. સ્ત્રીવેદ - નપુંસકવેદનો ઉદયકાલ સર્વથી અલ્પ, સ્વસ્થાનમાં પરસ્પર તુલ્ય છે. તેથી પુરુષવેદનો સંખ્યયગુણ, તેથી પણ સંજ્વલન ક્રોધનો વિશેષાધિક, તેથી પણ સંજ્વલન માનનો વિશેષાધિક, તેથી પણ સંજ્વલન માયાનો વિશેષાધિક, તેથી પણ સંજ્વલન લોભનો વિશેષાધિક છે. પંચસંગ્રહ ઉપશમનાકરણની ગાથા-૬૧માં કહ્યું છે- “જીગામોઢવાતા સંવેમ્બળો ૩ પુરસયસ . સસ્ત પિ વિસેરિંગો ચોરે તો જિ ગમે' || (અર્થ :- સ્ત્રીવેદ અને નપુંસકવેદના ઉદયકાળથી પુરુષવેદનો ઉદયકાળ સંખ્યાતગુણો છે, તે કરતાં ક્રોધાદિ-૪નો અનુક્રમે વિશેષાધિક છે. - ત્યાં સંજ્વલન ક્રોધ સહિત ઉપશમશ્રેણિ સ્વીકાર કરનાર જીવને જ્યાં સુધી અપ્રત્યાખ્યાન - પ્રત્યાખ્યાનાવરણ ક્રોધનો ઉપશમ ન થાય ત્યાં સુધી સંજ્વલન ક્રોધનો ઉદય હોય છે. સંજવલન માન સહિત ઉપશમશ્રેણિ સ્વીકાર કરનાર જીવને જ્યાં સુધી અપ્રત્યાખ્યાન - પ્રત્યાખ્યાનાવરણ માન ઉપશમ ન થાય ત્યાં સુધી સંજ્વલન માનનો ઉદય હોય છે. અને સંજ્વલન માયા સહિત ઉપશમશ્રેણિ સ્વીકાર કરનાર જીવને જ્યાં સુધી અપ્રત્યાખ્યાન - પ્રત્યાખ્યાનાવરણ માયાનો ઉપશમ ન થાય ત્યાં સુધી સંજ્વલન માયાનો ઉદય હોય છે. સંવલન લોભ સહિત ઉપશમશ્રેણિ સ્વીકાર કરનાર જીવને જ્યાં સુધી અપ્રત્યાખ્યાન - પ્રત્યાખ્યાનાવરણ લોભનો ઉપશમ ન થાય ત્યાં સુધી બાદર સંજ્વલન લોભનો ઉદય હોય છે. ત્યાંથી આગળ સૂક્ષ્મસંપરાયનો અદ્ધા = એટલે અનુભવકાળ હોય છે. તે પ્રમાણે અંતરકરણ ઉપરના ભાગની અપેક્ષાએ “સમસ્થિતિવાળું અને નીચેના ભાગની અપેક્ષાએ પૂર્વ કહેલ રીતથી પ્રથમસ્થિતિ પ્રતિયોગી જે કેટલીક પ્રકૃતિઓ તેના ઉદયકાળની વિષમતાથી વિષમ સ્થિતિવાળું છે. અને જેટલાં કાળથી અન્ય સ્થિતિખંડનો ઘાત કરે છે અથવા અન્ય સ્થિતિબંધ કરે છે તેટલાં કાળ અંતરકરણ પણ કરે છે. ત્રણે પણ એકી સાથે શરૂ કરે છે, અને એકી સાથે પૂર્ણતાને પણ પામે છે, એ પ્રમાણે અર્થ છે. અને તે અંતરકરણ કાળમાં હજારો અનુભાગ ખંડો પસાર કરે છે. અને તે અંતર પ્રથમસ્થિતિથી સંખ્યયગુણ છે. ૩૮ સ્ત્રી - નપુંસક વેદનો ઉદયકાળ તુલ્ય શી રીતે ? જો કે “સાવંતન સિત્યો વિછ ર પુતિને ' (વિ૦ આ0 ભાષ્ય ગાથા-૧૨૮૪) મુજબ નપુંસકવેદ, સ્ત્રીવેદ, સામાન્યથી ક્રમશઃ ઉપશાંત થતા હોવાથી પ્રથમ સ્થિતિનું અલ્પબદુત્વ પણ મળવું જોઈએ, છતાં એક વિશેષતાના કારણે તુલ્યકાળ મળે છે... તે આ રીતે પુરુષવેધરૂઢ જીવ - આ બન્નેની પ્રથમસ્થિતિ ૧ આવલિકા કરે છે. સ્ત્રીવેદારૂઢ જીવ - સ્ત્રીવેદની ૧ અંતર્મુહૂર્ત, શેષ બેની ૧ આવલિકા કરે. નપુંસકદારૂઢ જીવ - નપુંસકવેદની ૧ અંતર્મુહૂર્ત, શેષ બેની ૧ આવલિકા કરે. સ્ત્રીવેદોદયારૂઢ જીવ સ્ત્રીવેદની જેટલી પ્રથમસ્થિતિ કરે છે, એટલી જ નપુંસકવેદોદયારૂઢ જીવ નપુંસકવેદની કરે છે. અંતરકરણક્રિયા પૂર્ણ થયે નપુંસક વેદને ઉપશમાવવાનું શરૂ કરે છે. (જેમ કે અન્યવેદારૂઢ જીવ કરે છે તેમ) પણ અન્યવેધરૂઢ જીવ જ્યાં નપુંસક વેદને સર્વથા ઉપશાંત કરી સ્ત્રીવેદને ઉપશમાવવાનું ચાલુ કરે છે, ત્યાં પહોંચવા છતાં આ જીવ નપુંસક વેદનો ઉદય હોવાના કારણે, એનો નપુંસકવેદ શેષ બેને સત્તામાં રહેલ નપુંસકવેદ કરતાં નિબિડ હોવાથી, નપુંસકવેદને સર્વથા ઉપશાંત કરી શક્યો હોતો નથી. વળી તેમ છતાં એ સ્થાને પહોંચીને એ સ્ત્રીવેદને પણ ઉપશમાવવાનું ચાલું તો કરી જ દે છે, એટલે કે હવેથી એ બન્નેને ભેગા ઉપશમાવે છે. અને અન્યવેધરૂઢ જીવો જ્યાં સ્ત્રીવેદને ઉપશાંત કરી દે છે, ત્યાં આ જીવ નપુંસક અને સ્ત્રી બન્ને વેદને એક સાથે ઉપશાંત કરી દે છે. તેથી બન્નેનો ઉદયકાળ સમાન કહ્યો છે. ટુંકમાં વિટ આ0 ભાષ્યમાં પુરુષવેદ કે સ્ત્રીવેદથી આરૂઢ જીવને લક્ષમાં રાખી ક્રમ કહ્યો છે, નપુંસકવેધરૂઢની આ વિશેષતાના કારણે અહીં સ્ત્રી - નપું. નો ઉદયકાળ તુલ્ય કહ્યો છે એમ જાણવું. જે વેદના ઉદયે આત્મા શ્રેણિ ઉપર ચડયો હોય તે વેદનો ઉદય તેના વિચ્છેદ થતા સુધી કાયમ રહે છે. પલટાતો નથી. ક્રોધાદિમાં તેમ નથી. ક્રોધના ઉદયે શ્રેણિ માંડનારને ક્રોધનો ઉદય વિચ્છેદ થયા પછી માનનો ઉદય થાય છે. તેનો ઉદય વિચ્છેદ થયા પછી અનુક્રમે માયા અને લોભનો ઉદય થાય છે. અહીં વેદના ઉદયમાં જે અલ્પબદુત્વ કહ્યું તે એવી રીતે ઘટે છે કે ત્રણે વેદના ઉદયવાળા જુદા જુધ ત્રણ જીવોએ એકી સાથે શ્રેણિ આરંભી એકી સમયે ૯મા ગુણસ્થાને ગયા અને અંતરકરણ પણ એક સાથે જ શરૂ કર્યું. હવે નપુંસકવેદના ઉદયવાળાને ૯માં ગુણસ્થાનકના જે સમયે નપુંસકવેદના ઉદયનો વિચ્છેદ થાય તે જ સમયે સ્ત્રીવેદના ઉદયે શ્રેણિ માંડનારને તેના ઉદયનો વિચ્છેદ થાય છે, એટલે બંનેનો ઉદય કાળ સરખો કહ્યો છે. અને ત્યાર પછી સંખ્યાતગુણ કાળ ગયા પછી અને કર્મપ્રકૃતિ ચૂર્ણિના મતે સંખ્યાત ભાગ જેટલો કાળ ગયા પછી પુરુષવેદના ઉદયવાળાને પુરુષવેદનો ઉદય વિચ્છેદ થાય છે, એટલે તેનો સંખ્યાતગુણો ઉદયકાળ કહ્યો છે. અને કર્મપ્રકૃતિ ચૂર્ણિના મતે સંખ્યાતભાગ અધિક ઉદય કાળ કહ્યો છે. - માટે મતાન્તર જણાય છે. સારાંશ - બે વેદની પ્રથમ સ્થિતિ તુલ્ય છે. તેના કરતાં પુરુષવેદની પ્રથમ સ્થિતિ સંખ્યયગુણ અથવા વિશેષાધિક છે. આ રીતે જુદા જુદ્ધ જીવોની અપેક્ષાએ વિચારતાં અલ્પબહુત સ્પષ્ટ રીતે સમજાય છે. ક્રોધાદિની હકીકત તો સ્પષ્ટ છે. કારણ કે ક્રોધના ઉદયે શ્રેણિ આરંભનારને જ્યાં ક્રોધનો ઉદય વિચ્છેદ થાય છે ત્યાંથી અંતર્મુહૂર્ત પછી માનના ઉદયે શ્રેણિ આરંભનારને માનનો ઉદયવિચ્છેદ થાય છે એવી જ રીતે માયા-લોભ માટે પણ સમજવું. For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ કર્મપ્રકૃતિ ભાગ -૨ અંતરકરણ સંબંધી દલિકની પ્રક્ષેપ વિધિ :- આ પ્રમાણે છે-તે અવસરે જે કર્મોનો બંધ અને ઉદય બન્ને વિદ્યમાન હોય છે તે કર્મોના દલિકને પ્રથમસ્થિતિ અને દ્વિતીયસ્થિતિમાં નાંખે છે. જેમ પુરુષવેદે શ્રેણિ સ્વીકારનારને પુરુષવેદના દલિકને બન્ને સ્થિતિમાં નાંખે છે તદ્દતુ. જે કર્મોનો ફક્ત ઉદય વિદ્યમાન હોય અને બંધ ન હોય તેઓના અંતરકરણ સંબંધી દલિક પ્રથમસ્થિતિમાં નાંખે, પણ દ્વિતીય સ્થિતિમાં ન નાંખે, જેમ સ્ત્રીવેદે શ્રેણિ સ્વીકારનારને સ્ત્રીવેદના દલિકને પ્રથમસ્થિતિમાં જ નાંખે તદ્દતું. વળી જે કર્મોનો ઉદય વિદ્યમાન ન હોય પણ ફક્ત બંધ હોય તે કર્મના અંતરકરણ સંબંધી દલિક દ્વિતીય સ્થિતિમાં નાંખે, પરંતુ પ્રથમસ્થિતિમાં ન નાંખે, જેમ સંજ્વલન ક્રોધના ઉદય સહિત ઉપશમશ્રેણિ સ્વીકારનાર જીવ સંજ્વલન માનાદિના દલિકોને પોતાની દ્વિતીયસ્થિતિમાં નાંખે છે. જે કર્મોનો બંધ નથી અને ઉદય પણ નથી તે અંતરકરણ સંબંધી દલિક (સ્વજાતિય) પરપ્રકૃતિમાં નાંખે છે, જેમ બીજા અને ત્રીજા કષાયના દલિકને તે વખતે પરપ્રકૃતિમાં જ નાંખે છે તદ્દતું. તથા “નરે' એ પદ આર્ષવયુક્ત (મહામુનિને ઈષ્ટ પ્રયોગવાળું) હોવાથી પુલિંગમાં અને એકવચનમાં છે. તેથી આ પ્રમાણે અક્ષરાર્થ થાય છે. સંજવલન અને વેદોમાંની કોઈપણ એકેક એમ વેદ્યમાન બે પ્રકૃતિઓની પ્રથમ સ્થિતિ કાલસમા = ઉદયકાળ જેટલી હોય છે. (ચિત્ર નંબર ૮ થી ૧૬ જુઓ) ૩૯ પુરુષવેધરૂઢ જીવ - સ્ત્રી-નપુંસકવેદની પ્રથમસ્થિતિ ૧ આવલિકા કરે છે. સ્ત્રીવેધરૂઢ જીવ - સ્ત્રીવેદની ૧ અંતર્મુહુર્ત શેષ બેની ૧ આવલિકા કરે. નપુંસકવેદારૂઢ જીવ - નપુંસકવેદની ૧ અંતર્મુહૂર્ત શેષ બેની ૧ આવલિકા કરે. સ્ત્રીવેદોદયારૂઢ જીવ સ્ત્રીવેદની જેટલી પ્રથમસ્થિતિ કરે છે, એટલી જ નપુંસકવેદોદયારૂઢ જીવ નપુંસકવેદની કરે છે. અંતરકરણ ક્રિયા પૂર્ણ થયે નપુંસકવેદને ઉપશમાવવાનું શરૂ કરે છે. (જેમ કે અન્યવેતારૂઢ જીવ કરે છે તેમ) પણ અન્યવેદારૂઢ જીવ જ્યાં નપુંસકવેદને સર્વથા ઉપશાંત કરી સ્ત્રીવેદને ઉપશમાવવાનું ચાલુ કરે છે. ત્યાં પહોંચવા છતાં આ જીવ નપુંસકવેદનો ઉદય હોવાના કારણે, એનો નપુંસકવેદ શેષ બેને સત્તામાં રહેલ નપુંસકવેદ કરતાં નિબિડ હોવાથી, નપુંસકવેદને સર્વથા ઉપશાંત કરી શક્યો હોતો નથી. વળી તેમ છતાં એ સ્થાને પહોંચીને એ સ્ત્રીવેદને પણ ઉપશમાવવાનું ચાલુ તો કરી જ દે છે, એટલે કે હવેથી એ બન્નેને ભેગા ઉપશમાવે છે. અને અન્યવેદારૂઢ જીવો જ્યાં સ્ત્રીવેદને ઉપશાંત કરી દે છે, ત્યાં આ જીવ નપુંસક અને સ્ત્રી બન્ને વેદને એક સાથે ઉપશાંત કરી દે છે. તેથી બન્નેનો ઉદયકાળ સમાન કહ્યો છે. ટૂંકમાં વિ૦ આo ભાષ્યમાં પુરુષવેદ કે સ્ત્રીવેદથી આરૂઢ જીવને લક્ષમાં રાખી ક્રમ કહ્યો છે, નપુંસકદારૂઢની આ વિશેષતાના કારણે અહીં સ્ત્રીવેદ - નપુંસકવેદનો ઉદયકાળ તુલ્ય કહ્યો છે એમ જાણવું. ધારો કે ૧૦૦૧૧માં સમયે અંતરકરણક્રિયા પૂર્ણ થાય છે અને ૪ સમયની આવલિકા છે. તો અનુદયવાળી ૧૯ પ્રકૃતિની પ્રથમ સ્થિતિ ૧૦ ૧૧ થી ૧૦૦૧૪ સમયરૂપ ૧ આવલિકા જેટલી થશે. હવે જે જીવે પુરુષવેદ અને સંજ્વલન ક્રોધના ઉદયે ઉપશમશ્રેણિ માંડી છે, એ જીવ ધારો કે નપુંસકવેદને ૧૦૨૪૦માં સમયે, સ્ત્રીવેદને ૧૦૩૦૦ મા સમયે, પુરુષવેદને ૧૦૩૪૭ મા સમયે, સંજ્વલન ક્રોધને ૧૦૩૮૨મા સમયે, સંજ્વલન માનને ૧૦૪૧૨મા સમયે, સંજ્વલન માયાને ૧૦૪૩૭મા સમયે સંપૂર્ણતયા ઉપશમાવી દે છે અને ૧૦૪૫૫મો સમય ૯માં ગુણઠાણાનો ચરમ સમય છે. તો, નપુંસક કે સ્ત્રીવેદોદયારૂઢ જીવ, સ્વસ્વવેદની પ્રથમસ્થિતિ ૧૦૩૦૦ મા સમય સુધીની રાખી ૧૦૩૦૧ થી ૧૨૫૦૦ સુધીના નિષે કોને ખાલી કરી અંતર પાડશે. એમ, પુરુષારૂઢ - ૧૦૩૪૦ સુધી પ્રથમ સ્થિતિ, ૧૦૩૪૧ થી ૧૨૫૦૦૦નું અંતર સંજ્વલન ક્રોધ - ૧૦૩૭૯ સુધી પ્રથમસ્થિતિ, ૧૦૩૮૦ થી ૧૨૫૦૦ નું અંતર સંજ્વલન માન - ૧૦૪૦૯ સુધી પ્રથમસ્થિતિ, ૧૦૪૧૦ થી ૧૨૫૦૦ નું અંતર સંજવલન માયા - ૧૦૪૩૪ સુધી પ્રથમસ્થિતિ, ૧૦૪૩૫ થી ૧૨૫૦૦ નું અંતર સંજ્વલન લોભ - ૧૦૪૫૯ સુધી પ્રથમ સ્થિતિ, ૧૦૪૬૦ થી ૧૨૫૦૦ નું અંતર (સમયન્યૂન ૨ આવલિકા = ૭ સમય છે. ૫૦વેદના બંધ, ઉદય તથા પ્રથમ સ્થિતિનો વિચ્છેદ એકી સાથે થાય છે. અને ત્યાર પછી એ ૭ સમયે ઉપશમે છે. તેથી ૧૦૩૪૭માં સમય સુધી પ્રથમ સ્થિતિ ન લેતાં ૧૦૩૪૦ સુધી લીધી. સંજ્વ, ક્રોધાદિમાં બંધ ઉદયવિચ્છેદ બાદ ૧ આવલિકાએ પ્રથમ સ્થિતિ વિચ્છેદ થાય છે જે આવલિકા સ્ટિબુકસંક્રમથી ભોગવાય છે. અને ત્યારબાદ સમયગૂન આવલિકાએ (૩ સમય) એ સર્વથા ઉપશાંત થાય છે. તેથી એની પ્રથમસ્થિતિ સર્વથા ઉપશમ થવાના સમય કરતાં ૩ સમય ઓછી લીધી છે. ૯માના અંત સમય બાદ બાદ લોભની ૧ આવલિકા પ્રથમસ્થિતિ શેષ હોય છે. માટે એની પ્રથમસ્થિતિ ૪ સમય અધિક લીધી) આમ નપુંવેદ - સ્ત્રીવેદ, ૫૦વેદ, સંક્રોધ, માન, માયા, બાળલોભની પ્રથમસ્થિતિ અનુક્રમે (૧૦૦૧૧ થી ૧૦૩00 વિગેરે = ) ૨૯૦, ૩૩૦, ૩૬૯, ૩૯૯, ૪૨૪, ૪૪૯ સમયની છે એની પરથી એનું અલ્પબદુત્વ જાણી શકાય છે. વળી આ બધાનું અંતર ઉપરના ભાગે ૧૨૫૦૦માં નિષેક સુધી હોવાથી સમ છે જ્યારે નીચે તરફ અનુક્રમે ૧૦૩૦૧, ૧૦૩૪૧, ૧૦૩૮૦, ૧૦૪૧૦, ૧૦૪૩૫ અને ૧૦૪૬૦માં નિષેકથી પ્રારંભ થતો હોવાથી વિષમ છે. ૧૦૦૧૨મા સમયથી નપુંવેદને ઉપશમાવવાનું ચાલુ થઈ જાય છે, અને ૧૦૨૪૦મા સમય સુધીમાં એ સંપૂર્ણ ઉપશાંત થઈ જાય છે. પણ નપું, વેદોદયારૂઢ જીવને નપુંવેદનો ઉદય હોવાના કારણે ૧૦૨૪૦મો સમય આવવા છતાં એ ઉપશાંત થઈ ગયું હોતું નથી, એટલે એને ઉપશમાવવાની પ્રક્રિયા હજુ ચાલુ જ હોય છે, અને ૧૦૨૪૧માં સમયથી સાથે સાથે સ્ત્રીવેદને ઉપશમાવવાનું પણ ચાલુ થઈ જાય છે. ૧૦૩૦૦માં સમયે બન્ને એકી સાથે ઉપશાંત થઈ જાય છે, અને ત્યાં સુધી જ નપુdવેદનો ઉદય પણ હોય છે. સ્ત્રીવેદોદયારૂઢને પણ ત્યાં સુધી જ સ્ત્રીવેદનો ઉદય હોય છે. (સ્ત્રીવેદોદયારૂઢને નપું વેદ, પુવેદારૂઢ જીવની જેમ ૧૦૨૪૦મા સમયે જ ઉપશાંત થઈ જાય છે, તેથી નપું સ્ત્રીવેદની પ્રથમ સ્થિતિ તુલ્ય હોય છે. આ બે વેદારૂઢ જીવોને ૧૦૩૦૦ મા સમયે સ્વ-સ્વ વેદોદય વિચ્છેદ થયા પછી પુવેદનો ઉદય થતો નથી, તેથી એ ૧૦૩૦૧માં (અનુસંધાણ પેઇઝ નંબર - ૨૩૯) For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ ઉપશમનાકરણ -: ચારિત્રમોહનીયનું અંતરકરણ વિષમતા - ચિત્ર નંબર - ૮ આ અંતર વૈષમ્ય અંતરક૨ણ ક્રિયાની શરૂઆતમાં (પ્રથમસ્થિતિમાં વર્તતાં જીવને છે.) આ અંતર વૈષમ્ય એક જીવને એક સમયે ન હોય પરંતુ અનેક જીવ અપેક્ષાએ પ્રાપ્ત થાય છે. એક જીવને એક સમયે કોઇપણ એક વેદ - એક કષાયનું અંતરક૨ણ હોઇ શકે. અંતરકરણ કાલમાં પ્રથમ સ્થિતિ અનુદય -૧૯ પ્રકૃતિઓનું સ્ત્રીવેદની નપુંસકવેદની પુરુષવેદની સંક્રોધની સંમાનની સંજ્માયાની સંન્લોભની આવ પ્ર.સ્થિ અંતર્મુ (ઉદયકાલ સમાન) પ્રસ્થિ અંતર્મુ સ્ત્રીવેદ તુલ્ય પ્ર,સ્થિ અંતર્મુ નપુવેદથી સંધ્યેયગુણ પ્ર.સ્થિ અંતર્મુ પુરુષ વેદથી વિશેષાધિક પ્ર.સ્થિ, અંતર્મુ ક્રોધથી વિશેષાધિક પ્ર.સ્થિ અંતર્મુ માનથી વિશેષાધિક પ્ર.સ્થિ અન્તર્મુ માયાથી વિશેષાધિક = અંતરક૨ણ અંતરકરણ અંતરકરણ અંતરકરણ અંતરક૨ણ અંતરક૨ણ અંતરકરણ અંતરકરણ = (અંતર્મુ૰)| (અંતર્મુ૰) (અંતર્મુ૰)| (અંતર્મુ૰)| (અંતર્મુ૰)| (અંતર્મુ) (અંતર્મુ૰) દ્વિતીયસ્થિતિ સંખ્યયવર્ષ પ્રમાણ દ્વિતીયસ્થિતિ સંખ્યયવર્ષ પ્રમાણ For Personal & Private Use Only દ્વિતીયસ્થિતિ સંખ્યયવર્ષ પ્રમાણ દ્વિતીયસ્થિતિ સંખ્યયવર્ષ પ્રમાણ દ્વિતીયસ્થિતિ સંખ્યયવર્ષ પ્રમાણ દ્વિતીયસ્થિતિ સંખ્યયવર્ષ પ્રમાણ (અંતર્મુ૰)| આ બિન્દુયુક્ત સ્થિતિઓ પૌદ્ગલિક સહિત છે. પ્રથમસ્થિતિના વૈષમ્યથી અંતરક૨ણ નીચેના ભાગે વિષમ અને ઉપરના ભાગે સમાન સ્થિતિવાળુ(પરસ્પર અપેક્ષાએ) જાણવું દ્વિતીયસ્થિતિ સંખ્યયવર્ષ પ્રમાણ ટી. ૧ :- દ્વિતીયસ્થિતિ ઘણી મોટી હોવા છતાં સ્થિતિબંધરૂપે સંધ્યેયવર્ષ પ્રમાણ સ્થિતિ બતાવી છે. તેનું કારણ અંતરકરણના દલિકો ઉર્જાના થઇને બંધાતી દ્વિતીયસ્થિતિમાં પડે છે, માટે આટલી બતાવી છે. સત્તા તો અંતઃ કોકો,સાગ,કર્મપ્રકૃતિ ચૂર્ણિમાં બતાવી છે. કોઇપણ એક કષાયનો ઉદય હોય છે. કોઇપણ એક વેદનો ઉદય હોય છે. દ્વિતીયસ્થિતિ સંખ્યયવર્ષ પ્રમાણ Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ કર્મપ્રકૃતિ ભાગ-૨ અંતરકરણ કરતી વખતે પહેલી અને બીજી સ્થિતિની અવસ્થા અને જે સ્થિતિઓમાં ઉલેચાતું દલિક જ્યાં ઠલવાય છે તે સ્થિતિઓ - બતાવતું ચિત્ર:- નબર - ૯ ઉલેચીને ખાલી કરવામાં આવે છે તે અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિ ગુણશ્રેણિ : આયામ ચિત્ર નંબર ૯ની સમજુતી :- આ ચિત્રમાં પ્રથમ (૧) લખ્યું છે તે ઉદય વિનાની મોહનીયની પ્રકૃતિઓની પ્રથમ સ્થિતિ આવલિકા પ્રમાણ છે. અહીં અંતરકરણમાંથી ઉલેચાતું દલિક ઠલવાતું નથી. જ્યાં (૨) છે ત્યાં કોઇપણ એક વેદ-કષાય ઉદયમાં હોય તે બેની પ્રથમસ્થતિ છે. અહીં અંતરકરણમાંથી ઉલેચાતું પોતાનું દલિક ઠલવાય છે. કોઇપણ વેદાતા વેદની પ્રથમસ્થિતિથી વેદાતા કષાયની પ્રથમસ્થિતિ વિશેષાધિક અથવા મંતાતંરે સંખ્યાતગુણ હોય છે. જ્યાં (૩) છે ત્યાં અંતરકરણ ક્રિયા દ્વારા ઉલેચાતો ગુણશ્રેણિનો ઘાત કરાતો સંખ્યાતમો ભાગ જાણવો. જ્યાં (૪) છે તે બંધાતાં પુવેદની-ક્રોધ-માન-માયા-લોભની દ્વિતીયસ્થિતિ છે. તે ઉત્કૃષ્ટથી અલ્પ સંખ્યયવર્ષ પ્રમાણ છે. અને તેમાં અંતરકરણમાંથી ઉલેચાતું દલિક બંધ કે સંક્રમ દ્વારા ઠલવાય છે. બાજુમાં (૫) નંબર છે કે નહિ બંધાતા સ્ત્રી નપુંસકવેદ - હાસ્યાદિ-૬ ની બીજી સ્થિતિ છે. તેમાં ઉલેચાતું દલિક ઠલવાતું નથી. અને (૬) નંબર છે ત્યાં ગુણશ્રેણિનું શિર્ષક છે. જ્યારે અંતરકરણ ખાલી થઇ જાય છે ત્યારે ગુણશ્રેણિનું શિર્ષક (૭) નંબર લખ્યો છે ત્યાં થાય છે. આ અંતરકરણ ખાલી થયા પછી જ પ્રથમસ્થિતિ અને દ્વિતીય સ્થિતિ કહેવાય છે. (ચિત્ર નં-૯ ની સમજુતી સમાપ્ત) For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ ૨૩૩ (ચિત્ર નંબર – ૧૦) (ચિત્ર નંબર - ૧૧) એક સ્થિતિબંધ જેટલાં કાળથી અંતરકરણ કર્યા | એક સ્થિતિબંધ જેટલાં કાળથી અંતરકરણ કર્યા બાદ ઉદયવાળી પ્રવૃતિઓમાં પહેલી અને બીજી સ્થિતિ | બાદ ઉદય વિનાની પ્રવૃતિઓમાં પહેલી અને બીજી સ્થિતિ બીજી સ્થિતિ બીજી સ્થિતિ ••••••••••••••••••••••••••••••••••• • • અંતરકરણમાં રહેલી સ્થિતિઓ જેમાં મોહનીયના દલિકોનો સર્વથા અભાવ કરે છે. અંતરકરણમાં રહેલી સ્થિતિઓ જેમાં મોહનીયના દલિકનો સર્વથા અભાવ કરે છે ઉદય પામેલ વેદ અને કષાયની અંતર્મુહૂર્ત પ્રમાણ પહેલી સ્થિતિ. ઉદય વિનાની પ્રવૃતિઓમાં આવલિકા પ્રમાણ પહેલી સ્થિતિ ચિત્ર નંબર ૧૦ની સમજુતી :- પ્રથમ જે ૧ લખ્યું છે ત્યાં ઉદય પામેલ વેદ અને કષાયની અંતર્મુહૂર્ત પ્રમાણ પ્રથમ સ્થિતિ છે. અને ઉપર - ૨ લખ્યું છે તે બીજી સ્થિતિ છે. અને વચ્ચે ખાલી જગ્યા છે તે અંતરકરણ સ્થાન છે, જે અંતર્મુહૂર્ત પ્રમાણ છે. આ અંતર્મુહૂર્વ પ્રથમસ્થિતિ અપેક્ષાએ સંખ્યાતગુણ મોટું છે. અહીં મોહનીયના દલિકોનો સર્વથા અભાવ કરે છે. (ઇતિ ચિત્ર નં-૧૦ ની સમજુતી સમાપ્ત) ચિત્ર નંબર ૧૧ની સમજુતી :- આ ચિત્રમાં નીચે-૧ લખ્યું છે તે ઉદય વિનાની પ્રવૃતિઓમાં આવલિકા પ્રમાણ પ્રથમ સ્થિતિ છે અને ઉપર ૨ લખ્યું છે તે બીજી સ્થિતિ છે. વચ્ચે ખાલી જગ્યા છે. તે અંતરકરણ સ્થાન છે. જે અંતર્મુહુર્ત પ્રમાણ છે અને ત્યાં મોહનીયના દલિકોનો સર્વથા અભાવ કરે છે. (ઇતિ ચિત્ર નં-૧૧ની સમજુતી સમાપ્ત) For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ (ચિત્ર નં.- ૧૨ ત્યારે મોહનીયની બંધોદય પ્રકૃતિઓની સ્થિતિલતામાં અંતરકરણ દલિક પ્રક્ષેપ વિધિ) ૨૩૪ . પુરુષવેદની સ્થિતિલતા –»6 66 /\૦૦૦૦૦૦૦૦૦૦૦૦૮૦૦૦૮. પ્રથમસ્થિતિ અંતરકરણ સ્થાન દ્વિતીયસ્થિતિ (ઉત્કૃષ્ટથી સંખ્યયવર્ષ પ્રમાણ બંધ) દા. ત. પુરુષવેદની ઉદયવાળા જીવો (અંતર્મુહૂર્ત પ્રમાણ) (અંતર્મુહૂર્ત) અંતરકરણ દલિક પ્રક્ષેપ વિષયરૂપ અંતરકરણ દલિક (આ રીતે મોહનીયની બંધોદય પ્રકૃતિઓની પ્રક્ષેપ વિષયરૂપ ઉત્કીર્ણ થતી સ્થિતિઓ સ્થિતિલતામાં અંતર્મુહૂર્ત દલિક પ્રક્ષેપ વિધિ). અર્થાત્ અંતરકરણની કરેલી ખાલી જગ્યા For Personal & Private Use Only ચિત્ર નંબર ૧૨ની સમજુતી :- પુરુષવેદના ઉદયવાળો જીવ જ્યારે પુરુષવેદનું અંતરકરણ કરે ત્યારે અંતરકરણના દલિકોને નીચેની જે ઉકેરતા નથી તે સ્થિતિમાં નાંખે છે, અને ઉપર બીજી સ્થિતિમાં પણ એટલે બંધાતી સ્થિતિઓમાં નાંખે છે. અંતરકરણની ઉપરની સ્થિતિઓમાં રહેલા દલિકો જ્યાં સુધી આંતરૂ(ખાલી જગ્યા) થયુ નથી ત્યાં સુધી આંતરાની નીચે લાવીને ભોગવે તેને ઉદીરણા કહેવાય છે. પરંતુ આંતરૂ થયા પછી જે નીચેની સ્થિતિઓ રહે છે તે પ્રથમસ્થિતિ કહેવાય છે. અને ઉપર રહેલ સ્થિતિને બીજી સ્થિતિ કહેવાય છે. તેથી આંતરૂ થયા પછી બીજી સ્થિતિના દલિકો પ્રથમ સ્થિતિમાં આવે તેને આગાલ કહેવાય છે. અને આ આગાલ પ્રથમ સ્થિતિમાં ૨ આવલિકા બાકી રહે ત્યારે વિચ્છેદ થાય છે. અને પ્રથમસ્થિતિમાંથી આવતાં દલિકોને ઉદીરણા કહેવાય છે અને તે ઉદીરણા ૧ આવલિકા બાકી રહે ત્યારે વિચ્છેદ થાય છે. વિશેષ નોંધ દરેક ચિત્રોમાં પ્રથમસ્થિતિના અંતર્મુહૂર્ત કરતાં અંતરકરણ સ્થાનનું અંતર્મુહૂર્ત સંખ્યાતગુણ મોટું હોય છે.(ઇતિ ચિત્ર નંબર -૧૨ની સમજુતી સમાપ્ત) કર્મપ્રકૃતિ ભાગ-૨ Page #262 -------------------------------------------------------------------------- ________________ (ચિત્ર નં. - ૧૩ અંતરકરણ કાલમાં મોહનીયની ફક્ત ઉદયમાં આવેલ પ્રકૃતિઓની સ્થિતિલતામાં અંતરકરણના દલિક પ્રક્ષેપ વિધિ) ઉપશમનાકરણ સ્ત્રી-ન, વેદની સ્થિતિ લતા - હે ઠં ઠં ઠં ઠં ઠં ઠં ઠં ૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ પ્રથમસ્થિતિ અંતરકરણ સ્થાન , દ્વિતીયસ્થિતિ (ઉત્કૃષ્ટથી સંખ્યયવર્ષ બંધ પ્રમાણ) છે (અંતર્મુહૂર્ત) દા.ત. સ્ત્રી, નપું, વેદના ઉદયવાળા જીવો ! ઉત્કીર્ણ થતી સ્થિતિઓ અહીં અંતરકરણના દલિક સંક્રમ થતા નથી પ્રક્ષેપ વિષયની (અંતર્મુહૂર્ત પ્રમાણ) ચિત્ર નંબર ૧૩ની સમજતી :- આ ચિત્રિમાં મોહનીયની ફક્ત ઉદયમાં આવેલ પ્રકૃતિઓની સ્થિતિલતામાં અંતરકરણના દલિક પ્રક્ષેપ વિધિ છે. અહીં - નપુંસકવેદની સ્થિતિલતા છે. અહીં પ્રથમસ્થિતિમાં રહેલ જીવ ફક્ત અંતરકરણ સ્થાનમાં રહેલ દલિકને પ્રથમસ્થિતિમાં નાંખીને ખાલી કરે છે. અહીં બીજી સ્થિતિમાં અંતરકરણના દલિક સંક્રમ થતા નથી, કારણ કે ત્યાં સ્ત્રી - નપુંસકવેદનો બંધ નથી. (ઇતિ ચિત્ર નં-૧૩ની સમજુતી સમાપ્ત). For Personal & Private Use Only ચિત્ર નંબર - ૧૪ અંતરકરણ કાલમાં મોહનીય ઉદય વિનાની બંધાતી સ્થિતિલતામાં અંતરકરણ દલિક પ્રક્ષેપ વિધિ સંજ્વલન માન આદિની સ્થિતિલતા οοοο οι 0000000000000/οόόόόόόόόόόόόόόόόόόόι અનુદયવતીની અંતરકરણ સ્થાન દ્વિતીયસ્થિતિ(ઉત્કૃષ્ટથી સંખ્યયવર્ષ બંધ પ્રમાણ) ઉદયાવલિકા (અંતર્મુહૂર્ત પ્રમાણ) પ્રક્ષેપ વિષયરૂપ પ્રથમસ્થિતિ ઉત્કીર્ણ થતી સ્થિતિઓ ચિત્ર નંબર ૧૪ની સમજતી :- આ ચિત્રમાં ફક્ત અંતરકરણ કાલમાં મોહનીયની ઉદય વિના ફક્ત માન આદિની બંધાતી સ્થિતિલતામાં અંતરકરણના દલિક પ્રક્ષેપ વિધિ છે. અહીં ક્રોધના ઉદય સહિત ઉપશમશ્રેણિ સ્વીકાર કરનાર જીવ અંતરકરણના દલિક સંજ્વલન માન આદિ બંધાતી દ્વિતીય સ્થિતિમાં નાંખે છે. અહીં પ્રથમસ્થિતિમાં અંતરકરણ દલિક નિક્ષેપ થતા નથી. કારણ કે અનુદયવતી પ્રવૃતિઓની પ્રથમ સ્થિતિ ઉદયાવલિકા પ્રમાણ છે. (ઇતિ ચિત્ર નં-૧૪ની સમજુતી સમાપ્ત). ૨૩૫ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ચિત્ર નંબર :- ૧૫ અંતરકરણ કાલમાં જે પ્રકૃતિઓનો બંધ - ઉદય ન હોય તે મોહનીસકર્મની સ્થિતિલતામાંથી) સ્વજાતિય - અન્ય પ્રકૃતિમાં અંતરકરણ દલિક પ્રક્ષેપ વિધિનું પ્રથમસ્થિતિ ઉત્કીર્ણ થતી સ્થિતિઓ ઉદયાવલિકા પ્રમાણ અંતરકરણ સ્થાન (અંતર્મુહૂર્ત) દ્વિતીયસ્થિતિ(સંખ્યયવર્ષ પ્રમાણ બંધ) અનુદયવતી પ્રત્યા, અપ્રત્યા, ક્રોધની સ્થિતિલતા /૦૦૦૦૦\ ૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦) For Personal & Private Use Only સંજ્વલન ક્રોધની બંધ-સ્થિતિલતા o o o o o o o o o o o o o o o o o o o o ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ છે, બધ્ધમાનની સર્વસ્થિતિ(સંખ્યયવર્ષ પ્રમાણ બંધ) ચિત્ર નંબર ૧૫ની સમજતી :- આ ચિત્રમાં જે પ્રકૃતિઓનો બંધ-ઉદય ન હોય તેવી મોહનીય પ્રકતિઓના અંતરકરણના દલિકો ખાલી કરીને બંધાતી સ્વજાતિય પ્રકૃતિમાં નાંખે છે. અહીં પ્રથમ લાઇનમાં જે અનુદયવતી પ્રત્યાખ્યાન-અપ્રત્યાખ્યાન ક્રોધના દલિક તે નીચે બંધતા સંજવલન ક્રોધમાં જાય છે. (ઇતિ ચિત્ર નં-૧૫ની સમજુતી સમાપ્ત) કર્મપ્રકૃતિ ભાગ-૨ Page #264 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ अन्नेऽवि भावारिणो हासाई संघडंतदढकलिणो । चारित्तमहामोग्गर-पहारदाणेण ते निहया ।। १९ ।। હાસ્ય વિગેરે બીજા પણ ભાવ શત્રુઓ કે જે ભયંકર કજીયાઓ ઉત્પન્ન કરે છે તે પણ ચારિત્રરૂપી મોટા હથોડાના પ્રહારને આપવા વડે હણી નાંખ્યા. || ૧૯ || मच्छररहियं परिहासवज्जियं गलियइंदियवियारं । મનલેયપદાળ, નથડ ખ! તુ૪ સયા યં || ૨૦ || ઇર્ષ્યા રહિત, મશ્કરી વગરનું, ઇન્દ્રિયના વિકારોથી શૂન્ય, ભવના નિર્વેદથી પ્રધાન આવું તમારૂ ચારિત્ર જગતમાં સદા જય પામો. ।। ૨૦ || भोगतिसापामापरि गयाण जीवाण परमविज्जेणं । રયળત્તતિજ્ઞતાપ, તુમÇ નીરોયા વિઢિયા ।। ૨૧ ભોગ તૃષ્ણારૂપી ખજવા૨થી ઘેરાયેલા જીવોને રત્નત્રયરૂપી ત્રિફલા વડે પરમ વૈદ્ય કરાયા. || ૨૧ || भावरिउदवानलदूमियाइं भवियाण माणसवणाई | સીયાડું તુમ, ધમ્માનયરિવદેનં ।। ૨૨ ॥ ભાવ શત્રુરૂપી દાવાનલથી સળગી ગયેલા ભવ્ય જીવોના માણસ (મનરૂપી) વનો તમારા વડે ધર્મરૂપી અમૃતને વરસાવનારા વાદળ વડે સ્વસ્થ કરાયા. ॥ ૨૨ ॥ ૨૩૭ || એવા તમારા વડે નિરોગી सुविहियचरियाधरिणी, पमायपायालमूलमल्लीणा । પુરિમુત્તમેન તુમસ, મુળિવદ્ ! તીતાડ઼ પદ્ધરિયા ।। ૨૩ || હે મુનિપતિ ! પુરુષોત્તમ એવા તમારા વડે પ્રમાદરૂપી પાતાલના મૂળમાં ખૂંચી ગયેલી સુવિહિત ચર્યારૂપી ભૂમિનો રમંત માત્રથી ઉદ્ધાર કરાયો. ॥ ૨૩ | नाणारयणाई जुगवं, तुमए दाविंतएण भव्वाणं । નિવાળનવમળો, પાયડિયો મોળ || ૨૪ ॥ નાના પ્રકારના રત્નોને એક સાથે ભવ્ય જીવોને આપતા પરમ કરૂણાવાળા તમારા વડે મોક્ષનગરનો માર્ગ બતાવ્યો. ॥ ૨૪ || सीलालवालवंधो, धम्मतरू सग्गमोक्खफलफलिरो । મુદ્દમાવળાબતેન્દ્ર, અદિત્તિો સો તણ સામિ ! ॥ ૨૫ || હે સ્વામી ! તમારા વડે શુભભાવરૂપી પાણીથી અભિષેક(સિંચન) કરાયેલ અને શીલરૂપી ક્યારાથી બંધાયેલ તે ધર્મરૂપી વૃક્ષ સ્વર્ગ અને મોક્ષના ફળથી ફળવાળો થયો. ॥ ૨૫ I तं जयउ चिंतयकुलं, जयम्मि सिरिउदयसेलसिहरं व । મનિયમતવંધવ ! નિમ્ન તુમ તમહરો નાગો ।। ૨૬ ।। શ્રી ઉદયાચલ પર્વતના શીખરની જેમ જગતમાં તે ચિંતક કુળ જય પામો, કે જેમાં અજ્ઞાનના અંધકાર હ૨નાર અને ભવ્ય જીવરૂપી કમલને ખીલવવા માટે સૂર્ય સમાન એવા તમે ઉત્પન્ન થયા. ॥ ૨૬ ॥ सच्चं महग्घिया सा, महग्घिया चरमजलहिवेलव्व । મોત્તિયર્માળવ ખીણ, તં ર૩ - ૩નિઙે || ૨૭ ।। સ્વયંભૂરમણ સમુદ્રના કિનારાની જેમ મહરધીકા (મોધીબાઇ) ખરેખર સાચે જ મહરધીકા (મહાપૂજ્ય) હતી, કે જેણી વડે પેટરૂપી છીપના સંપુટમાં મોતિ અને મણિની જેમ તમને ધારણ કર્યાં. ॥ ૨૭ II (અનુસંધાણ પે.ન. ૨૩૭) For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ કર્મપ્રકૃતિ ભાગ -૨ ચિત્ર નંબર ૧૬ નપુંસકવેદ ઉપશમનાક્રમ (અંતર્મુહૂર્તકાલથી)) સ્ત્રીવેદ-હાસ્યાદિ - ૬ નોકષાયની ઉપશમના વિધિ નપુંસકવેદ તુલ્ય છે. (ગાથા - ૪૪ આધારે) ૦ ૦ સમયો ૧૭ ૧૬ ૧૫ ૧૪ ૧૩ ૧૨ ૧૧ ૧૦ ૯ ८ ૭ ૬ ૫ ૩ ર 62 અંતઃકરણ (આંતરૂ) ૧ ૮૫ ८० ૭૫ 06 ૬૫ ૬૦ ૫૫ ૫૦ ૦ નપું૰ વેદની દ્વિતીયસ્થિતિમાં રહેલ પ્રદેશોનો સમૂહ દરેક સમયે ઉપશમના પામતાં પ્રદેશ સંખ્યા ht ૪૦ ૩૫ ૩૦ ૨૫ ૨૦ ૧૫ ૧૦ O (અંતર્મુહૂર્ત પ્રમાણ) For Personal & Private Use Only ૫૪ ૧૯ ૪૯ ૪૪ ૧૪ ૯૩ , ૐ હૈં ક 22 ૬૯ ૮૪ ૭૪ ૬૪ ૭૯ ૫૯ 20| ૦ ૦ ૦૦૦ દરેક સમયે બધ્યમાન પ્રકૃતિને વિષે સંક્રમ થતી પ્રદેશ સંખ્યા અસંખ્યેયગુણ છે. અન્ય સમયે સંક્રમ પામતાં દલિક કરતાં ઉપશમ પામતાં દલિક અસંખ્યેયગુણ છે. અહીં અન્ય સમય સિવાય સર્વ સમયોમાં દરેક સમયે ઉપશમ પામતાં દલિકો કરતાં સંક્રમ પામતાં દલિકો Page #266 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરા ૨૩૯ ચિત્ર નંબર-૧૬ની સમજુતી :- આ ચિત્રમાં અંતર્મુહૂર્તના અસત્કલ્પનાથી ૧૭ સમય તે પ્રથમસ્થિતિના બતાવ્યા આ છે. ત્યાં ઉપર જ શૂન્ય છે તે નપુંસકવેદની દ્વિતીયસ્થિતિમાં રહેલ પ્રદેશોનો સમૂહ છે. તથા વચ્ચે અંતરકરણ (આંતરૂ) અંતર્મુહૂર્ન પ્રમાણ છે. અહીં નીચે પ્રથમસ્થિતિમાં વર્તતો જીવ દ્વિતીયસ્થિતિમાં રહેલ દલિકોને ગ્રહણ કરી પ્રથમ સમયે ૧૦ ઉપશમાવે છે, બીજે સમયે અસંખ્યેયગુણ = (૧૫) ઉપશમાવે છે. એ પ્રમાણે અન્ય સમય સુધી જાણવું. અને દરેક સમયે બધ્યમાન પ૨પ્રકૃતિને વિષે જે ઉપશમાવે છે. તેના કરતાં અસંખ્યયગુણપણે સંક્રમાવે છે. તેથી ૧૦ થી ૧૪માં ૪ અધિક તે અસંખ્યયગુણ સમજવાં. તે પ્રમાણે ઉપાન્ય સમય સુધી સંક્રમાવે છે. તે ઉપાન્ય સમયથી અન્ય સમયે સંક્રાન્ત થતાં દલિક અસંયગુણ છે. અને અન્ય સમયે સંક્રાત્ત દલિક અપેક્ષાએ અન્ય સમયે ઉપશાન્ત થયેલ દલિક અસંખ્યયગુ છે, જેમ ૯૩ કરતાં ૯૭ તે અસંખ્યેયગુણ છે. અન્ય સમય પછી ઉપમિત દલિકોના સમયો વચ્ચે અંતર્મુહૂર્ત પ્રમાણ આંતરૂ છે તે અંત૨ક૨ણ કહેવાય છે.(ઇતિ ચિત્ર નં-૧૬ની સમજુતી સમાપ્ત) × ૪ × ૨ ૬ સમયથી જ અવેદી બની જાય છે, તેમજ આ જીવોને પુર્વેદનો બંધવિચ્છેદ પણ ૧૦૩૦૦મા સમયે (ચરમબંધ થવા સાથે) થઈ જાય છે, કારણ કે અવેદીને વેદનો બંધ હોતો નથી. જ્યારે પુરુષવેદોદયારૂઢ જીવને ૧૦૩૪૦ના સમય સુધી પુર્વેદનો ઉદય હોવાથી પુર્વેદનો ચરમબંધ ૧૦૩૪૦ મા સમયે થાય છે. ૧૦૩૦૦મા સમયે જે વિશુદ્ધિ હોય એના કરતાં ૧૦૩૪૦મા સમયે અનંતગુણ વિશુદ્ધિ હોવાથી આ ચરમબંધ વધુ ઓછો હોય છે. તેથી પુર્વેદનો ચરમબંધ શેષવેદારૂઢ જીવ કરતાં પુવેદોદયારૂઢ જીવને ઓછો હોય છે એ જાણવું. ૧૦૦૧૧ સ્મિ નપુંવેદના ઉદયવિચ્છેદ બાદ સ્ત્રી કે પુ૰ વેદનો ઉદય થતો નથી, પણ કષાયની બાબતમાં એવું નથી. સંજ્ડ ક્રોધનો ઉદયવિચ્છેદ થયે જીવ અકષાયી બની જતો નથી. સંક્રોધનો ૧૦૩૭૫મા સમયે ચરમ ઉદય છે તો, ૧૦૩૭૬મા સમયે બીજી સ્થિતિમાંથી ૧૦૩૭૬ થી ૧૦૪૦૯ સુધીના નિષેકોમાં ગુણશ્રેણિ ક્રમે સંમાનની પ્રથમસ્થિતિ કરી એનો ઉદય થાય છે જે ૧૦૪૦૫ સમય સુધી ટકે છે. પછી એ રીતે ઉત્તરોત્તર સં૰માયા- લોભની પ્રથમસ્થિતિ થઈ એ કષાયોના પણ ઉદય થાય છે. આમ ક્રોધારૂઢ જીવને ક્રમશઃ ચારેયનો ઉદય થાય છે. પણ માનારૂઢને તો પહેલેથી જ સંમાનની ૧૦૪૦૯ સુધી પ્રથમસ્થિતિ હોવાથી ૧૦૪૦૫ સુધી એનો ઉદય રહે છે. અને પછી ક્રમશઃ માયા-લોભનો ઉદય થાય છે. એટલે એને ક્રોધનો ઉદય તો થતો જ નથી. એમ માયારૂઢને માત્ર માયા-લોભનો ઉદય થાય છે જ્યારે લોભારૂઢને માત્ર સંલોભનો ઉદય જ રહે છે. પણ આ બધા જીવોને સંક્રોધાદિનો ઉપશમ તો તે તે ૧૦૩૮૨ વગેરે ચોક્કસ સમયે જ થાય છે, જેમ ભિન્ન ભિન્ન સમયે નહીં. નપુ વેદની ૧૦૦૧૪ નપુઉપ ૧૦૨૪૦ ૧૦૩૦૦ અનુદયવતી ૧૯નું અંતર પુરુષવેદ સંજ્વલન ક્રોધ ઉદયારૂઢ જીવ Чоочо સંમાન ઉ૫૯માનો અંત ૧૦૩૪૭ ૧૦૪૧૨ ૧૦૪૫૫ - ૧૦૩૦૦ સ્ત્રીઉ૫૦ ૧૦૩૪૦ નપું. સ્ત્રીવેનું અંતર પુરુ વંદનું અર ૧૦૩૭૯ - ૧૦૩૮૨ સંક્રોધઉપ૰ સંક્રોધનું અંતર ૧૦૪૦૯ સંમાનનું અંતર ૧૦૪૩૪ ૧૦૪૩૭ સંમાયાઉપ૰ સંભાષાનું તર ૧૦૪૫૯ બા લોભનું અંતર... નીચેથી વિષમ અંતર ઉ૫૨થી સમ For Personal & Private Use Only ૧૨૫૦૦ ૧૨૫૦૦ ૧૨૫૦૦ ૧૨૫૦૦ ૧૨૫૦૦ ૧૨૫૦૦ ૧૨૫૦૦ ૧૨૫૦૦ હ્યુ = ~ ૪ ત Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ કર્મપ્રકૃતિ ભાગ - ૨ दुसमयकयंतरे आलिगाण, छण्हं उदीरणाभिनवे । मोहे एक्कट्ठाणे, बंधुदया संखवासाणि ।। ४३ ।। संखगुणहाणिबंधो, एत्तो सेसाणऽसंखगुणहाणी । पउवसमए नपुंसं, असंखगुणणाइ जावतो ।। ४४ ।। द्विसमयकृताऽन्तरे आवलिकानां, षण्णामुदीरणाऽभिनवा । मोहस्यैकस्थाने, बन्धोदयौ संख्येयवर्षाणि ॥ ४३ ॥ संख्येयगुणहानि बन्ध, इतः शेषाणामसंख्येयगुणहानिः । प्रोपशमयति नपुंसकम्, असंख्येयगुणनया यावदन्तः ।। ४४ ।। ગાથાર્થ - અંતરકરણ કરે છતે દ્વિતીયાદિ સમયોમાં ૬ આવલિકા સુધી ઉદીરણા ન હોય, અને મોહનીયનો એક સ્થાનક રસબંધ તથા સંખ્યાત વર્ષનો બંધ-ઉદય અને ઉદીરણા પ્રવર્તે છે. / ૪૩ || તદનંતર મોહનીયનો અન્યસ્થિતિબંધ સંખ્યયગુણહીન અને તેથી બાકીના કર્મોનો અસંખ્યયગુણહીન સ્થિતિબંધ પ્રવર્તે છે. તથા નપુંસકવેદને યાવતું અન્ય સમય સુધી અસંખ્યગુણ વૃદ્ધિએ ઉપશમાવે છે. II ૪૪ || ટીકાર્ય :- કિરામતીરે'- ઉત્પત્તિ અને તદનંતર લક્ષણવાળા બીજા સમયથી અંતર કરે છતે અર્થાત્ અંતરકરણ કરે છતે બીજા સમયે એ પ્રમાણે અર્થ છે. આ સાત અધિકાર એકી સાથે પ્રવર્તે છે, તે આ પ્રમાણે કહે છે. (૧) પુરુષવેદ – સંજવલન-૪નો આનુપૂર્વીથી જ અર્થાત્ પૂર્વના ક્રમથી જ સંક્રમ થાય છે. (૨) અને સંજ્વલન લોભના સંક્રમનો અભાવ છે. (૩) તથા અંતરકરણ કરે છતે અનંતરાદિ સમયને વિષે જે પ્રકૃતિઓ મોહનીય સંબંધી અથવા મોહનીય સિવાય સંબંધી બાંધે તેઓનો ૬ આવલિકાની મધ્યમાં ઉદીરણા ન થાય, પરંતુ ૬ આવલિકા પસાર થયા પછી ઉદીરણા થાય. આથી પહેલા બંધાયેલ કર્મ બંધાવલિકા વ્યતીત થયે છતે પહેલાની ઉદય-સત્તાથી અનુવિદ્ધ એવું તે ઉદીરણામાં આવેલું છે. (૪) તથા મોહનીયને વિષે એકસ્થાનક રસબંધ નવો થાય છે. (૫) તથા મોહનીયનો સ્થિતિબંધ સંખ્યય વર્ષનો થાય છે. (૬) તથા મોહનીયનો ઉદય અને પ્રાપ્ત નહીં કરેલ ઉદય અર્થાત્ ઉદીરણા તે પણ સંય વર્ષનો છે. અને પંચસંગ્રહ ઉપશમનાકરણની ગાથા-૬૩માં કહ્યું છે -‘દ્વારા ય સંસમા’ - અર્થાતુ ઉદીરણા સંખ્યય વર્ષ પ્રમાણ છે. (૭) તથા અહીંથી અર્થાતુ મોહનીયના સંખેય વર્ષના સ્થિતિબંધથી આગળ અન્ય અન્ય સ્થિતિબંધ સર્વ પણ પૂર્વ-પૂર્વના સ્થિતિબંધ કરતા સંખ્યયગુણહીન થાય છે, અને બાકીના કર્મનો અસંખ્ય ગુણહીન થાય છે. તથા અંતરકરણ કરે છતે બીજા સમયથી જ નપુંસકવેદ અસંખ્ય ગુણપણે ઉપશમાવવાનું શરૂ કરે છે, અને તે ત્યાં સુધી ઉપશમાવે કે જ્યાં સુધી અન્ય સમય આવે. તે આ પ્રમાણે કહે છે નપુંસકવેદના ઉપશમાવવાના પ્રથમ સમયે (અર્થાત્ અંતરકરણના બીજા સમયે) અલ્પ પ્રદેશ સમૂહ ઉપશમાવે, તેથી બીજા સમયે અસંખ્ય ગુણે, તેથી ત્રીજા સમયે અસંખ્ય ગુણે, એ પ્રમાણે દરેક સમયે અસંખ્ય ગુણ ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી અન્ય સમય આવે, અને પરપ્રકૃતિઓને વિષે અંતરકરણના ઉપાજ્ય સમય સુધી દરેક સમયે ઉપશમિત દલિક અપેક્ષાએ અસંખ્ય ગુણ પણ સંક્રમાવે છે. અને અન્ય સમયે ઉપશમેલું દલિક પરપ્રકૃતિને વિષે જે સંક્રમાવે તે પ્રક્ષિપ્ત દલિક તેની અપેક્ષાએ અસંખ્યયગુણે જાણવું. નપુંસકવેદની ઉપશમના પ્રારંભના પ્રથમ સમયથી માંડીને સર્વ કર્મની ઉદીરણામાં દલિકની અપેક્ષાએ અલ્પ પ્રાપ્ત થાય છે, અને ઉદય તો અસંખ્ય ગુણ હોય છે. (ચિત્ર નંબર-૧૭ જુઓ) ૪૦ ઉપશમાવે છે એટલે શાંત કરે છે. એટલે કે એ દલિકને એવી સ્થિતિમાં મૂકે છે કે અંતર્મુહૂર્વ પર્યત ચારિત્રહનીયની કોઈપણ પ્રકૃતિમાં ઉદય-ઉદીરણાદિ કોઈપણ કરણ પ્રવર્તે નહીં. ૪૧ કારણ કે ગુણશ્રેણિદ્વારા ઘણું દલિક નીચેની સ્થિતિઓમાં ગોઠવાયેલું હોવાથી અત્યારે ઉદીરણા કરણદ્વારા બીજી સ્થિતિમાંથી જેટલું દલિક ખેંચાઈને ભોગવાય છે. તેનાથી ઉદયદ્વારા અસંખ્યાતગુણ વધારે ભોગવાય છે. For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ ઉપશમના કરણ ૨૪૧ सा दब्भनयरी नयरसेहरत्तं सया समुबहउ । जीएँ तुह पुरिससेहर !, जम्मदिणमहामहो जाओ ।। २८ ।। હે પુરુષ શિરોમણિ ! તે દર્ભનગરી (ડભોઇ) હંમેશા નગર શીરોમણિપણાને વહન કરો, કે જેમાં તમારા જન્મ हिवसनो महा महोत्सव थयो. ॥ २८ ॥ जसभद्दो सो सूरी, जसं च भदं च निम्मलं पत्तो । चिंतामणिव जेणं, उवलद्धो नाह ! तं सीसो ॥ २९ ॥ હે નાથ! તે યશોભદ્રસૂરિ નિર્મલ યશ અને કલ્યાણને પામ્યા, કે જેમના વડે ચિંતામણિ રત્ન સમાન તમે શિષ્ય તરીકે મેળવાયા. सिरिविणयचंदअज्झावयस्स पाया जयंतु विंझस्स । जेसु तुह आसि लीला, गयकलहस्सेव भद्दस्स ।। ३० ।। વિદ્યાચલ પર્વત સમાન શ્રી વિનયચંદ્ર ઉપાધ્યાયના ચરણ (કમલ) જય પામો, કે જેમને વિષે કલ્યાણકારી હાથીના अय्यानी ठेवीतभारीबाती. ॥30॥ आणंदसूरिपमुहा, जयंतु तह बंधवा जयप्पयडा । जे तुमए दिक्खविया, सिक्खविया सूरिणो य कया ॥ ३१ ॥ જગતમાં પ્રસિદ્ધ આનંદસૂરિ મહારાજ વિગેરે તમારા ગુરુબંધુ જય પામો કે જેઓએ તમને દીક્ષા આપી - શિક્ષા मापी मने मायार्थ या ।। ३१ ।। अब्बो अउब्वमेयं, किंपिय तुम्हाण भवियगयकुडुंब ! । संसारवल्लरीलूरणम्मि जं गयकुलेण समं ।। ३२ ।। હે ભવ્ય જીવોરૂપી હાથીના કુટુંબી ! અહો તમારૂ આ કંઇક અપૂર્વ પરાક્રમ છે, જેથી સંસારરૂપી વેલડીને ઉખેડી नांवामा साथीना मुटुं५ समान छे.॥ ३२ ॥ नीसेसं तुह चरियं, सबजियाणंदकारणं चेव ।। जं तु न नेहो कत्थवि, तं मह हियए खुडुक्केइ ।। ३३ ।। | સર્વ જીવોને આનંદ કરનાર તમારૂ સંપૂર્ણ ચારિત્ર મારા હૃદયમાં ખટકે છે કે તમને કયાંય પણ સ્નેહ ન હતો. ॥ 33॥ मन्नामि सामि ! हिययं, वज्जसिलासंपूडेण तह घडियं । पडिबंधबंधुरंमिवि, सीसजणे निप्पिवासं जं ॥ ३४ ।। હે સ્વામી ! હું માનું છું કે તમારૂ હૃદય વજની શીલાના સંપૂટથી ઘડાયેલ છે, કારણ કે તમારા પ્રત્યે અત્યંત ममताथी बंधायेस शिष्यवर्ग ५२ ५५ तभ३ ६४५ स्पृहा - तुं. ॥ ३४ ॥ जाणिय अणागयं चिय, मरणं संबोहिऊण सीसगणं । गहियाणसणेण तए, उवलद्धाऽऽराहणपडागा ।। ३५ ।। ભવિષ્યમાં આવનારા મરણને જાણીને, શિષ્યગણને પ્રતિબોધ કરીને, અણસણ સ્વીકારેલ તમારા વડે આરાધના पता भेजवाय. ॥ ३५ ॥ समहेण उच्चरंतो, चरिमे समयम्मि अट्ठ नवकारे । भणह भणहत्तिजंपिर, ते धना जेहिं दिट्ठोऽसि ।। ३६ ।। પોતાના મુખેથી છેલ્લા સમયે ૮ નવકારને બોલતાં “બોલો બોલો” એ પ્રમાણે બોલતાં તમો અંત સમયે જેમના ओवायेा छो, सोही धन्य छे. ॥ ६ ॥ (अनुसंधा। पं.न.-२४१८ For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ઉપશમનાકરણ (ચિત્ર નંબર -૧૭ પુરુષવેદ ઉપશમનાક્રમ (ગાથા – ૪૭ ના આધારે)) оооооооооооооооооооооооооо ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦પુરુષ વેદની દ્વિતીય સ્થિતિમાં ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ રહેલ પ્રદેશોનો સમુહ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ оооооооооооооооооооооооооо ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦. અંતરકરણ (અંતર્મુહૂર્ત પ્રમાણ) (આંતરૂ) ઉપશમના દરેક સમયે અસંખ્યયગુણ (બ) સમયોન ર આવલિકાથી ઉપશમના દરેક સમયે વિશેષહીન સંક્રમે છે. (બ) સમયોન ૨ આવલિકાથી ઉપશમના. દરેક સમયે અસંખ્ય ગુણ ઉપશમના (નપુંસક વેદની જેમ) અંતર્મુહૂર્તથી ઉપશમના દરેક સમયે અસંખ્યયગુણ સંક્રમ છે.(નપુંસક વેદની જેમ) અંતર્મુહૂથી ઉપશમના ચિત્ર નંબર-૧૭ની સમજતી :- આ ચિત્રમાં અસતુકલ્પનાથી ૧થી૧૫ સમય સુધી તે અંતર્મુહૂર્ત પ્રમાણ છે. ત્યાં પ્રથમ સમયે ૧૦ દલિક ઉપશમાવે, તેથી બીજે સમયે અસંખ્ય ગુણ ઉપશમાવે એ રીતે અન્ય ૧૫મા સમય સુધી ઉપશમાવે For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ एवित्थी संखतमे, गम्मि घाईण संखवासाणि । સંવનુનાળિ તો, વેસાવરણાનુવાદ્ ॥ ૪૯ || एवं स्त्रियाः संख्येयतमे गते, घातिनां संख्येयवर्षाणि । સંધ્યેયનુળા નરિતો, વેશાવરનાનામુવાનિમ્ ॥ ૪૧ || ગાથાર્થ ઃ ટીકાની જેમ. ટીકાર્થ :- નપુંસકવેદ ઉપશાંત થયે છતે ત્યારપછી હજારો સ્થિતિબંધ ગયે છતે પૂર્વ કહેલ રીતે જ સ્ત્રીવેદને ઉપશમાવે છે. તે વિધિનો અતિદેશ બાકીની વિધિ વિશેષ કહે છે. એ પ્રમાણે પૂર્વ કહેલ રીતે સ્ત્રીવેદની ઉપશમના કરાતે છતે ઉપશમના અદ્ધાના સંખ્યાતમો ભાગ ગયે છતે ત્રણ ઘાતિકર્મ જ્ઞાનાવરણ - દર્શનાવરણ - અંતરાયની સંખ્યેય વર્ષ પ્રમાણ સ્થિતિબંધ થાય છે. અને આ સંધ્યેય વર્ષ પ્રમાણ સ્થિતિબંધથી શરૂ કરીને ઘાતિકર્મનો અન્ય અન્ય સ્થિતિબંધ પૂર્વ પૂર્વના સ્થિતિબંધથી સંધ્યેયગુણહીન થાય છે. અને આ જ સંધ્યેય વર્ષ પ્રમાણ ઘાતિકર્મના સ્થિતિબંધથી શરૂ કરીને કેવલજ્ઞાનાવરણ - કેવલદર્શનાવરણ સિવાયની બાકી રહેલ દેશઘાતિ જે જ્ઞાનાવરણ અને દર્શનાવરણકર્મની જલરેખા સમાન કષાયના રસને બાંધે છે, અર્થાત્ એક સ્થાનક રસ બાંધે એ પ્રમાણે અર્થ છે. તો સત્તદું ર્વ, સંતમે સંવાસિતો વોન્ફ્રે । વિડ્યો મુળ વિંધો, સવ્વેસિ સંઘવાળિ ॥ ૪૬ || તતઃ સપ્તાનામેવું, સંધ્યેયતમ સંધ્યેયવાર્ષિો દ્વોઃ । દ્વિતીયઃ પુનઃ સ્થિતિવન્યઃ, સર્વેમાં સંધ્યેયવર્ષાના || ૪૬ || ગાથાર્થ ઃ ટીકાની જેમ ટીકાર્થ ઃત્યાર પછી સ્ત્રીવેદ ઉપશાંત થયે છતે બાકીના ૭ નોકષાયને ઉપશમાવવાનું શરૂ કરે છે. અને ૭ની પણ એ પ્રમાણે પૂર્વ નપુંસકવેદમાં કહેલ રીતથી ઉપશમાવીને ઉપશમના અદ્દાનો સંખ્યાતમો ભાગ ગયે છતે નામ-ગોત્ર એ બે કર્મનો સંધ્યેય વર્ષનો સ્થિતિબંધ કરે છે, વળી વેદનીયકર્મનો અસંખ્યેય વર્ષનો જ સ્થિતિબંધ રહે છે. અને તે સ્થિતિબંધ પૂર્ણ થયે છતે બીજો સ્થિતિબંધ વેદનીયનો પણ સંય વર્ષનો થાય છે. અને એ પ્રમાણે થયે છતે ત્યાંથી શરૂ કરીને સર્વ પણ કર્મનો સ્થિતિબંધ સંખ્યેય વર્ષનો જ રહે છે, અને પૂર્વ પૂર્વના સ્થિતિબંધથી અન્ય અન્ય સ્થિતિબંધ સંખ્યયગુણહીન થાય છે. પછી હજારો સ્થિતિબંધ ગયે છતે સાતે પણ નોકષાય ઉપશાંત થાય છે. छस्सुवसमिज्जमाणे, सेक्का उदयट्टिई पुरिससेसा । સમળાવલિયો, વા નિ ય તાવવદ્યાર્ ॥ ૪૦ || ૨૪૩ षट्सूपशम्यमानेषु, सैकोदयस्थितिः पुरुषशेषा । સમયોનાલિāિવે, વાપિ = તાવન્દ્વયા || ૪૭ || ગાથાર્થ ઃછ નોકષાય ઉપશમતે છતે પુરુષવેદની એક ઉદય સ્થિતિ શેષ રહે છે. અને તે સમયે સમયોન બે આવલિકા સુધીના બાંધેલા દલિકને તેટલાં કાળે (સમયોન બે આવલિકાએ) ઉપશમાવે છે. છે. પછી જ્યારે (૨) સમયોન ૨ આવલિકા બાકી રહે (૧૬ થી ૨૨) ત્યારે પણ અસંખ્યગુણપણે ઉપશમાવે છે. અને પ્રથમ સમયે ૧૦ ઉપશમાવે તે કરતાં તે જ પ્રથમ સમયે (૧૪ દલિક) સંક્રમે તે અસંખ્યગુણ સંક્રમાવે છે, તે રીતે ઉપાન્ય સમય સુધી નપુંસકવેદની જેમ સંક્રમે છે. ઉપાન્ય ૧૪મા સમયે જે સંક્રમાવે છે તે કરતાં અન્ય સમયે અસંખ્યગુણ સંક્રમાવે છે (જેમ ૭૯ કરતા ૮૩ એ અસંખ્યગુણ છે) અને તે કરતાં અન્ય સમયે જે ઉપશમાવે છે તે અસંખ્યગુણે ઉપશમાવે છે (જેમ - ૮૩ કરતા ૮૭) અહી દરેક જગ્યાએ ૪ અધિકપણું તે અસંખ્યેયગુણ સમજવું. જ્યારે (૨) સમોન ૨ આવલિકા બાકી રહે ત્યારે (૧૬ થી ૨૨) વિશેષહીનપણે સંક્રમે છે. તે ૮૩ કરતાં ૮૨ વિશેષહીન છે. ૧ હીનત્વ હોય ત્યારે વિશેષહીન સમજવું. બંધવિચ્છેદ પછી ૧૬મા સમયને ગણતરીમાં લઇએ તો સમયોન ૨ આવલિકા ઉપશમના થાય અને તે ૧૬મા સમયને ગણતરીમાં ન લઇએ તો ૨ સમયોન ૨ આવલિકા થાય. અન્ય સમય પછી ઉપમિત દલિકોના સમયો વચ્ચે અંતર્મુહૂર્ત પ્રમાણ અંત૨ક૨ણ(આંતરૂ) છે. જો કે અહીં અસત્કલ્પનાથી ૮૨-૯૧ વિગેરે લખ્યા છે. પરંતુ વેદનો ઉદય વિચ્છેદ ગયા પછી ફક્ત નવું સમય ન્યૂન ૨ આવલિકાનું બાંધેલું સંક્રમવાનું કે ઉપશમાવાનું હોવાથી પૂર્વના વેદોદયના ચરમ સમયના દલિકોના ઉપશમ અને સંક્રમ ક૨તાં અસંખ્યાત ભાગના જ દલિકો અહીંયા ઉપશમ અને સંક્રમ થાય છે. છતાં સ્થાપનામાં વિશેષ ફેર પાડયો નથી. છતાં સમજી લેવું. (ઇતિ ચિત્ર નં.-૧૭ની સમજુતી સમાપ્ત) For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ-૨ ૪૨ ૪૩ ટીકાર્થ :- આ વિશેષ છે - ૬ નોકષાયને ઉપશમાવતાં જે સમયે ૬ નોકષાય ઉપશાંત થાય છે તે સમયે પુરુષવેદની પ્રથમસ્થિતિમાં રહેલ બાકીની એક જ ઉદય સ્થિતિ સમયમાત્ર બાકી રહે છે. અને ત્યારે પુરુષવેદનો સ્થિતિબંધ ૧૬ વર્ષનો અને સંજ્વલનનો સંધ્યેય હજાર વર્ષનો છે. તથા પુરુષવેદની પ્રથમ સ્થિતિમાં બે આવલિકા બાકી રહે ત્યારે પૂર્વ કહેલ સ્વરૂપવાળો આગાલ વિચ્છેદ પામે છે, અને ઉદીરણા જ પ્રવર્તે છે. તથા પુરુષર્વેદના આગાલ વિચ્છેદ સમયે જ બાકી રહેલ લિક સંક્રમના આધાર લક્ષણ પતદ્મહતાનો પણ વિચ્છેદ થાય છે. તેથી નોકષાય સંબંધી ઘણાં લિક પુરુષર્વેદમાં ન *સંક્રમાવે પરંતુ સંજ્વલનને વિષે સંક્રમાવે છે. અને જ્યારે પુરુષવેદ સંબંધી બાકી રહેલી એક ઉદયસ્થિતિ પણ અતિક્રાન્ત થાય છે ત્યારે આ જીવ અવેદી થાય છે. ૨૪૪ વેદક અજ્ઞાના પ્રથમ સમયે બે સમયોન બે આવલિકા સુધીનું બાંધેલું જે દલિક તે જ ફક્ત ઉપશાન્ત નથી, બાકીનું સર્વ પણ નપુંસકવેદમાં કહેલ પ્રકારે ઉપશાન્ત થાય છે. જે પણ અન્ય પુરુષવેદનો ૧૬ વર્ષનો સ્થિતિબંધ તે પણ પ્રથમસ્થિતિના અન્ય સમય ભાવિ અન્ય ઉદય સાથે જાય છે. જે પણ બે સમયોન બે આલિકા કાલે બાંધેલું દલિક અનુપશાન્ત છે તે પણ તેટલાં કાલે એટલે કે બે સમર્યાન બે આવલિકા પ્રમાણ કાલવડે ઉપશમાવે છે, એ પ્રમાણે અર્થ છે. અને તે ઉપશમના વિધિ આ પ્રમાણે છે. પ્રથમ સમયે અલ્પ દલિયા ઉપશમાવે છે, બીજા સમયે અસંખ્યેયગુણ, ત્રીજા સમયે અસંખ્યેયગુણ એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી બે સમયોન બે આવલિકાનો છેલ્લો સમય આવે. અને પરપ્રકૃતિને વિષે બે સમયોન બે આવલિકા સુધી દરેક સમયે યથાપ્રવૃત્તસંક્રમથી સંક્રમાવે છે. તે આ પ્રમાણે - પ્રથમ સમયે ઘણાં, બીજા સમયે વિશેષહીન, ત્રીજા સમયે વિશેષહીન, એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી અન્ય સમય આવે. પછી પુરુષવેદ ઉપશાન્ત થાય છે. અને ત્યારે સંજ્વલનનો અંતર્મુહૂર્ત ન્યૂન ૩૨ વર્ષ પ્રમાણ સ્થિતિબંધ થાય છે. અને બાકીના જ્ઞાનાવરણ - દર્શનાવરણ - અંતરાય - વેદનીય - નામ - ગોત્રનો સંખ્યાત હજાર વર્ષ પ્રમાણ સ્થિતિબંધ થાય છે. અને પંચસંગ્રહ ઉપશમનાકરણની ગાથા-૭૦માં કહ્યું છે. - વન્યો વત્તીસસમા સંગળિયરાળ ૩ સહસ્સા'' || (અર્થ - સંજ્વલન કષાયોનો ૩૨ વર્ષ પ્રમાણ બંધ થાય છે, અને ઈતર કર્મનો સંખ્યાતા હજાર વર્ષ પ્રમાણ બંધ થાય છે.) (જ્યારે અહીં સંજ્વલનનો અંતર્મુહૂર્ત ન્યૂન ૩૨ વર્ષ બંધ કહ્યો છે. ચૂર્ણિકારે પણ તે જ પ્રમાણે કહ્યું છે. तिविहमवेओ कोहं, कमेण सेसे वि तिविहतिविहे वि । પુરિસસના સંગતના, પરિર્ફે આનિયા અહિ || ૪૮ || त्रिविधमवेदकः क्रोधं, शेषानपि त्रिविधत्रिविधानपि । પુરુષસમા: સંતના, પ્રથમસ્થિતિાનિાવિયા || ૪૮ || ૪૨ ૪૩ ૪૪ પમા-૬ઠ્ઠા કર્મગ્રંથની ટીકામાં તો જે સમયે નોકષાય ઉપશાંત થાય તે જ સમયે પુરુષવેદનો ઉદય-બંધાદિ વિચ્છેદ પામે એમ કહ્યું છે. જ્યારે પંચસંગ્રહ તથા કર્મપ્રકૃતિની બન્ને ટીકામાં સમયમાત્ર સ્થિતિ બાકી રહે એમ કહ્યું છે. અહીં પુરુષવેદના ૧૬ વર્ષના સ્થિતિબંધ વખતે સંજ્વલન - ૪નો ૩૨ વર્ષનો સ્થિતિબંધ અને શેષ કર્મોનો સ્થિતિબંધ સંખ્યાતા હજાર વર્ષનો બતાવવો જોઇએ. કારણ કે મોહનીય સાથે શેષ કર્મોના સ્થિતિબંધ દરેક ઠેકાણે બતાવવામાં આવેલ છે. તેથી ‘‘વીસસના સેસવમ્મા'' આટલું વચ્ચેથી છૂટી ગયું લાગે છે. કેમ કે આગળનો સ્થિતિબંધ કર્મપ્રકૃતિ પૂર્ણિમાં અંતર્મુહૂર્ત ન્યૂન ૩૨ વર્ષ વગેરે બતાવેલ છે, અને કાષપ્રાકૃતમાં તો સાક્ષાત્ પુરુષવેદના ૧૬ વર્ષના સ્થિતિબંધ વખતે સંજ્વલન - ૪ નો ૩૨ વર્ષનો સ્થિતિબંધ બતાવેલ છે. સંક્રમણકરણ ગાથા-૧૧ની ટીકામાં કહ્યા પ્રમાણે સમય ન્યૂન બે આવલિકા રહે ત્યારે પુરુષવેદ પતગ્રહ તરીકે રહેતો નથી પરંતુ તેની પતદ્મહતા નાશ પામે છે. કારણ કે બંધવિચ્છેદ થયા પછી માત્ર બંધાયેલું જ ઉપશમ્યા વિનાનું બાકી રહે છે એમ કહે છે. જો પતહ તરીકે કાયમ રહે તો જેમ બંધાયેલું બાકી રહે છે તેમ સંક્રમથી આવેલું પણ બાકી રહેવું જોઈએ. અહીં એવો ક્રમ છે કે જે જે સમયે બંધાય છે અને જે અન્યના સંક્રમથી આવે છે તે તે સમયથી આરંભી એક આલિકા તે જ અવસ્થામાં પડ્યું રહે છે, તેમાં કોઈ કરણ લાગતું નથી. આવલિકા પૂર્ણ થયા પછી ઉપશમવા અગર સંક્રમવા માંડે છે, તે એક આવલિકા કાળે શાન્ત થઈ જાય છે. દાખલા તરીકે જે સમયે પુરુષવેદનો બંધવિચ્છેદ થાય છે, તે સમયથી ૮મા સમયે (અહીં આવલિકાના ચાર સમય કલ્પ્યા છે.) જે બંધાયું અગર અન્યનું સંક્રમથી આવ્યું તે દલિક તે સમયથી એક આવલિકા તો તે જ અવસ્થામાં પડ્યું રહે છે, આવલિકા પૂર્ણ થયા બાદ તેની ઉપશમના અને અન્યમાં સંક્રમ થવા માંડે તે બંધવિચ્છેદ સમયે ખલાસ થાય. હવે જે સમયે બંધવિચ્છેદ થાય છે તે સમયથી ૭મા સમયે જે બંધાયેલું છે તે બંધવિચ્છેદ પછીના સમયે શાન્ત થાય છે. પરંતુ જો પતદ્મહતા નષ્ટ ન થાય અને સંક્રમથી આવવાનું ચાલુ રહે તો બંધવિચ્છેદ થયા પછી બંધાયેલા દલિકની જેમ સંક્રમથી આવેલ દલિક પણ શેષ રહે અને બંધાયેલું દલિક જેમ બંધવિચ્છેદ પછીના સમયે ઉપશમે છે તેમ સંક્રમેલુ દલિક પણ ઉપશમે. પરંતુ તેમ કહેતા નથી પણ બંધવિચ્છેદ થયા પછી માત્ર બંધાયેલું જ બાકી રહે છે એમ કહે છે. એટલે પ્રથમસ્થિતિની સમય ન્યૂન બે આવલિકા બાકી રહે અને પતદ્મહતા નષ્ટ થાય એમ કહ્યું છે. અહીં જે સમયે આગાલ બંધ પડે છે તે સમયથી પતદ્મહતા નાશ પામે છે તેમ કહે છે, આગાલ પ્રથમસ્થિતિની બે આવલિકા શેષ રહે ત્યારે નષ્ટ થાય છે. એ હિસાબે પતદ્મહતા પ્રથમસ્થિતિની બે આવલિકા રહી ત્યારથી બંધ પડી એમ થાય છે. સંક્રમણકરણમાં સમય ન્યૂન બે આવલિકા પ્રથમસ્થિતિ શેષ રહે ત્યારે પતદ્મહતા નષ્ટ થાય તેમ કહ્યું છે. તત્ત્વ કેવલિ ગમ્ય. For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ ૨૪૫ ગાથાર્થ :- એવેદક થયો છતો જીવ ત્રણ પ્રકારના ક્રોધને ઉપશમાવે છે. અને એ રીતે શેષ ૩ કષાયોના ત્રણ ત્રણ પ્રકારને (૩માન - ૩માયા - ૩લોભને) પણ ઉપશમાવે છે. ત્યાં સંજ્વલનની ઉપશમના પુરુષવેદની જેમ (શેષની નોકષાયવતું) જાણવી. પરંતુ પ્રથમસ્થિતિ આવલિકા અધિક છે. ટીકાર્ય :- જે સમયે પુરુષવેદનો અવેદક થાય છે તે જ સમયથી શરૂ કરીને અપ્રત્યાખ્યાન - પ્રત્યાખ્યાનાવરણ - સંજવલન એ ૩ ક્રોધને સમકાળે ઉપશમાવવા માંડે છે અને તે ઉપશમના કરતાં પ્રથમસ્થિતિનો બંધ પૂર્ણ થયે છતે અન્ય સ્થિતિબંધ સંજ્વલનનો સંખ્યયભાગહીન થાય છે, અને બાકીના કર્મનો સંખ્યયગુણહીન થાય છે. બાકીના સ્થિતિઘાતાદિ પૂર્વ કહેલ રીતે જ કહેવું. સંજવલન ક્રોધની પ્રથમસ્થિતિ સમય ન્યૂન ૩ આવલિકા બાકી રહે છતે પતદ્મહત્ત દૂર થાય છે. અપ્રત્યાખ્યાન - પ્રત્યાખ્યાનાવરણ ક્રોધના દલિકને ત્યાં નાંખે નહીં, પરંતુ સંજ્વલન માનાદિમાં નાંખે છે. વળી બે આવલિકા બાકી રહેતાં પ્રથમસ્થિતિમાં સંજ્વલન ક્રોધનો આગાલ ન થાય પણ ઉદીરણા જ થાય છે. તે ઉદીરણા પણ પ્રથમસ્થિતિની એક આવલિકા બાકી રહે ત્યાં સુધી પ્રવર્તે છે. અને ઉદીરણા આવલિકાના અન્ય સમયે સંજ્વલનનો સ્થિતિબંધ ૪ મહિનાનો થાય છે, બાકીના કર્મોનો સંગાતા હજાર વર્ષનો સ્થિતિબંધ કરે છે. અને ત્યારે સંજવલન ક્રોધના બંધ - ઉદય - ઉદીરણાનો સાથે જ વિચ્છેદ થાય છે. અને તે જ સમયે અપ્રત્યાખ્યાન - પ્રત્યાખ્યાનાવરણ બે ક્રોધનો ઉપશમ થાય છે. અને ત્યારે એક આવલિકા અને સમય ન્યૂન બે આવલિકાના બાંધેલા દલિયાને છોડીને બાકીનું સર્વ પણ સંવલન ક્રોધનું દલિયું ઉપશાન્ત થયું છે. અને તે પણ સંજવલન ક્રોધની પ્રથમસ્થિતિ સંબંધી અન્ય આવલિકા સ્ટિબુકસંક્રમથી માનમાં નાંખે છે. અને સમય ન્યૂન બે આવલિકાએ બાંધેલ દલિક પુરુષવેદમાં કહેલ પ્રકારે ઉપશમાવે છે અને સંક્રમાવે - આ જ ક્રમથી બાકીના પણ માન - માયા - લોભરૂપ ત્રણ પ્રકારના અપ્રત્યાખ્યાન - પ્રત્યાખ્યાનાવરણ – સંજ્વલનરૂપે દરેકને ત્રણ ભેદથી ઉપશમાવે છે. ત્યાં સંવલનની ઉપશમના પુરુષવેદ સમાન જાણવી, અને અપ્રત્યાખ્યાન - પ્રત્યાખ્યાનાવરણ માનાદિની ઉપશમના ૬નોકષાયની જેમ જાણવી. વિશેષ એ છે કે સંજ્વલનની પ્રથમસ્થિતિમાં પુરુષવેદની અપેક્ષાએ એક આવલિકા અધિક જાણવી. તે આ પ્રમાણે કહે છે, - ૬ નોકષાય ઉપશાન્ત થયે પુરુષવેદની પ્રથમસ્થિતિ એક સમયમાત્ર ઉપશાન્ત વગરની હોય છે. અને અપ્રત્યાખ્યાન - પ્રત્યાખ્યાનાવરણ માનાદિની એક આવલિકા પ્રમાણ સ્થિતિ ઉપશાન્ત વગરની હોય છે. એ વાત અતિ સંક્ષેપથી કહીં, હવે વિસ્તારથી કહે છે. સંજ્વલન ક્રોધના બંધ-ઉદય-ઉદીરણાના વિચ્છેદ સમયે જ સંજ્વલન માનની દ્વિતીયસ્થિતિ સંબંધી જે દલિક તેને ખેંચીને પ્રથમસ્થિતિરૂપ કરે છે અને વેદે છે. ત્યાં ઉદય સમયે અલ્પ નાંખે, વળી દ્વિતીય આદિ સ્થિતિમાં પ્રથમસ્થિતિના અન્ય સમય સુધી ઉત્તર-ઉત્તરના ક્રમથી અસંખ્યયગુણ હોય છે. અને પ્રથમસ્થિતિના પ્રથમ સમયે જ સંજવલન માનનો સ્થિતિબંધ ૪ માસનો છે, અને બાકીના જ્ઞાનાવરણાદિનો સંગ્રેય હજાર વર્ષ પ્રમાણ છે. અને ત્યારે ત્રણે પણ માન એકી સાથે ઉપશમાવવાનું શરૂ કરે છે. અને સંજ્વલન માનની પ્રથમસ્થિતિ સમય ન્યૂન ૩ આવલિકા બાકી રહે છતે અપ્રત્યાખ્યાન - પ્રત્યાખ્યાનાવરણ માનના દલિકોને સંજ્વલન માનમાં ન નાંખે પરંતુ સંજવલન માયાદિમાં નાંખે છે. અને બે આવલિકા બાકી રહેતા સંજવલન માન સ્થિતિનો આગાલ વિચ્છેદ થાય છે. તેથી આગળ ઉદીરણા જ ફક્ત પ્રવર્તે છે, અને તે પણ આવલિકાના અન્ય સમય સુધી ઉદીરણા હોય છે. તદનંતર પ્રથમસ્થિતિની એક આવલિકા બાકી રહે છે. અને તે સમયે સંજવલનનો બે માસનો સ્થિતિબંધ, અને બાકીના કર્મોનો સંખ્યય વર્ષનો સ્થિતિબંધ કરે છે. અને ત્યારે સંજ્વલન માનની બંધ-ઉદય-ઉદીરણા વિચ્છેદ થાય છે. અને અપ્રત્યાખ્યાન - પ્રત્યાખ્યાનાવરણ માન ઉપશાન્ત થાય છે. વળી સંજ્વલન માનની પણ એક આવલિકા પ્રમાણ પ્રથમસ્થિતિ તથા સમય ન્યૂન બે આવલિકા બાંધેલ લત્તા સિવાયની બાકીની સર્વ પણ ઉપશાન્ત કરે છે, અને તે જ સમયે સંવલન માયાની દ્વિતીયસ્થિતિના દલિકને ખેંચીને પ્રથમસ્થિતિરૂપ કરે છે, અને વેદે છે. અને પૂર્વ કહેલ સંજ્વલન માનની પ્રથમ સ્થિતિ સંબંધી ઉદયથી નિર્મુક્ત આવલિકાને સ્ટિબુકસંક્રમથી ઉદયમાં પ્રવર્તતી આ સંજ્વલન માયામાં નાંખે છે. સમય ન્યુન બે આવલિકાએ બાંધેલ સ્થિતિ પુરુષવેદના ક્રમથી ઉપશમાવે અને સંક્રમાવે છે. ૪૫ તથાસ્વભાવે સંજવલન ક્રોધાદિની પ્રથમ સ્થિતિની એક આવલિકા બાકી રહે અને માનાદિનો ઉદય થઈ જાય છે. તેથી જ પ્રથમસ્થિતિની એક આવલિકા બાકી રહી જાય છે તે અવશિષ્ટ આવલિકાગત દલિક સ્તિબુકસંક્રમ વડે માનાદિમાં સંક્રમી દૂર થાય છે. કષાય પ્રાભૃત ચૂર્ણિના મતે..... પ્રથમ સ્થિતિની સમય ન્યૂન આવલિકા + બીજી સ્થિતિમાં બે સમય ન્યૂન બિ આવવિકામાં બદ્ધ દલિક અનુશાંત હોય છે. આ પ્રમાણે અન્યત્ર પણ જાણવું. જે સમયે સંજ્વલન ક્રોધનો છેલ્લો ઉદય બંધ પડ્યો તે પછીના સમયથી માનનો ઉદય શરૂ થાય છે. પેલાના ઉદયવિચ્છેદ અને પછીના ઉદય વચ્ચે અંતર હોતું નથી. ૪૮ અત્યાર સુધી માનનો પ્રદેશોદય હતો તેથી એક પ્રદેશોદયાવલિકા છોડી ગુણશ્રેણિના ક્રમે દલિક ગોઠવાતું હતું. હવે રસોદય થયો એટલે ઉદયથી આરંભી ગુણશ્રેણિના ક્રમે દલિક ગોઠવાય છે. For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ-૨ અહીં સંજ્વલન માયાના ઉદયના પ્રથમ સમયે સંજ્વલન માયા - લોભનો ૨ માસનો સ્થિતિબંધ કરે છે. બાકીના કર્મોનો સંખ્યાતા વર્ષનો સ્થિતિબંધ કરે છે. તથા તે જ સમયથી શરૂ કરીને ત્રણે પણ માયા એકી સાથે ઉપશમાવવાનું શરૂ કરે છે. પછી સંજ્વલન માયાની પ્રથમસ્થિતિમાં સમય ન્યૂન ૩ આવલિકા પ્રમાણ બાકી રહે ત્યારે અપ્રત્યાખ્યાન - પ્રત્યાખ્યાનાવરણ માયાના દલિક સંજ્વલન માયામાં ન નાંખે, પરંતુ સંજ્વલન લોભમાં નાંખે છે. બે આવલિકા બાકી રહેતાં આગાલ પણ વિચ્છેદ થાય છે. પછી ફક્ત ઉદીરણા જ પ્રવર્તે છે, તે પણ સ્વ આવલિકાના અન્ય સમય સુધી પ્રવર્તે છે, તે સમયે સંજ્વલન માયા - લોભનો સ્થિતિબંધ ૧ માસનો થાય છે, અને બાકીના કર્મોનો સંખ્યાતા વર્ષનો સ્થિતિબંધ થાય છે. અને ત્યારે જ સંજ્વલન માયાનો બંધ - ઉદય - ઉદીરણા વિચ્છેદ થાય છે. અને અપ્રત્યાખ્યાન - પ્રત્યાખ્યાનાવરણની માયા ઉપશાન્ત પામે છે. અને સંજ્વલન માયાની પ્રથમસ્થિતિ સંબંધી એક આલિકા અને સમય ન્યૂન બે આવલિકા બાંધેલ સ્થિતિ વિના બીજી સર્વ ઉપશાન્ત થાય છે. અને ત્યારે સંજ્વલન લોભના બીજી સ્થિતિ સંબંધી દલિક ખેંચીને પ્રથમસ્થિતિરૂપ કરે છે અને વેદે છે. અને પૂર્વ કહેલ માયાની પ્રથમસ્થિતિ સંબંધી એક આવલિકાને સ્તિબુકસંક્રમથી સંજ્વલન લોભમાં સંક્રમાવે છે. સમય ન્યૂન બે આવલિકા બાંધેલ સ્થિતિલતાને પૂર્વ કહેલ પુરુષવેદના ક્રમથી ઉપશમાવે છે અને સંજ્વલન લોભમાં સંક્રમાવે છે. ૨૪૬ ગાથાર્થ :- સંજ્વલન લોભના બે ત્રિભાગ સ્થિતિમાં પ્રથમ ત્રિભાગ અશ્વકર્ણકરણાદ્ધા અને બીજો ત્રિભાગ કિટ્ટિકરણાદ્ધા નામે છે. ત્યાં તે કિટ્ટિ એક સ્પર્ધકગત વર્ગણાઓના અનંતમા ભાગે અને સર્વ જઘન્ય અનુ૦ સ્પર્ધકથી પણ હીન રસવાળી છે. लोभस्य बेतिभागा, विइयत्भागोत्थ किट्टिकरणद्धा । Vાડુનાવાળ - અનંતમાનો ૪ તા ફેટા || ૪૨ || ટીકાર્ય :- સંજ્વલન લોભની પ્રથમસ્થિતિના પ્રમાણનું નિરુપણ કરતાં કહે છે - સંજ્વલન લોભની પ્રથમસ્થિતિના ત્રણ ભાગ કરે છે. દ્વિતીયસ્થિતિના દલિકને ખેંચીને પ્રથમસ્થિતિ ત્રણ વિભાગ યુક્ત કરે છે, એ પ્રમાણે અર્થ છે. ત્યાં પ્રથમથી બે ત્રિભાગવાળો પ્રથમસ્થિતિને કરે છે, બે ત્રિભાગમાં દ્વિતીયસ્થિતિના દલિકને ખેંચીને નાંખે છે, એ પ્રમાણે અર્થ છે. ત્યાં પ્રથમ ત્રિભાગ અશ્વકર્ણક૨ણાદ્ધા સંજ્ઞાવાળો છે, બીજો કિટ્ટિકણાદ્વા સંજ્ઞાવાળો છે. ૪૯ लोभस्य द्वौत्रिभागौ, द्वितीयत्रिभागोऽत्र किट्टिकरणाद्धा । સ્પર્ધવર્તળા - અંતમાનતુ તોઽધસ્તાર્ ॥ ૪૬ ॥ અને ત્રિવિભાગ યુક્ત લોભ વેદના અહ્વાના પ્રથમ સમયે જ અપ્રત્યાખ્યાનાદિ ત્રણે લોભ એકી સાથે ઉપશમાવવાનું શરૂ કરે છે. ઉપશમના વિધિ પૂર્વની જેમ છે. ત્યાં અશ્વકર્ણકરણાદ્ધા સંશક પ્રથમ ત્રિભાગમાં વર્તતો જીવ પૂર્વના સ્પર્ધકમાંથી દરેક સમયે દલિકને ગ્રહણ કરીને તેને અત્યન્ત હીન રસવાળા અપૂર્વ સ્પર્ધકોને કરે છે, એ પ્રમાણે અર્થ છે. સંક્રમ થયેલ માયાના દલિક સંબંધી અથવા પૂર્વ બાંધેલ સંજ્વલન લોભ સંબંધી પૂર્વ સ્પર્ધકોમાંથી દરેક સમયે દલિક ગ્રહણ કરીને તે દલિકોને તે કાલે બંધાતાં સંજ્વલન લોભ સ્પર્ધક જેવા અત્યન્ત નીરસ હીન રસવાળા કરતાં અને દરેક સમયે અપૂર્વ દલિકને ગ્રહણ કરતાં અપૂર્વ સ્પર્ધકોને કરે છે, એ પ્રમાણે અર્થ છે. અહીં તો અનંતાનંત પરમાણુએ બનેલ સ્કન્ધોને જીવ કર્મપણે ગ્રહણ કરે છે. અને ત્યાં એક એક સ્કન્ધને વિષે જે સર્વ જઘન્ય ૨સ તે પણ સર્વ જીવથી અનંતગુણ રસાવિભાગોને કરે છે. તેનાથી યુક્ત ૫૨માણુઓનો સમુદાય તે પ્રથમ વર્ગણા. પછી ક્રમથી એક ઉત્તર રસાવિભાગ વૃદ્ધિથી વધતાં રસાવિભાગવાળી સિદ્ધને અનંતમે ભાગે અને અભવ્યથી અનંતગુણ જેટલી વર્ગણા કહેવી, તેટલી વર્ગણાનો સમુદાય તે સ્પર્ધક કહેવાય છે. આનાથી આગળ એકોત્તર વૃદ્ધિથી વધતો રસ મલતો નથી. પરંતુ સર્વ જીવોથી અનંતગુણ રસાવિભાગો વડે જ વધતો રસ મળે છે. ૪૯ પછી પૂર્વના ક્રમથી બીજા સ્પર્ધક શરૂ કરે છે. એ પ્રમાણે ત્રીજુ આદિ ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી અનંત સ્પર્ધકો થાય છે. અને આવા સ્પર્ધકોમાંથી પ્રથમ આદિ વર્ગણા ગ્રહણ કરીને અત્યંત વિશુદ્ધિના વશથી અનંતગુણહીન ૨સ કરીને પૂર્વની જેમ સ્પર્ધકોને કરે છે. અને આવા પ્રકારના સ્પર્ધકો ક્યારે પણ પૂર્વમાં કર્યા નથી તેથી અપૂર્વ એ પ્રમાણે કહ્યાં છે તે પ્રગટ અર્થ છે. ૫૦ ભાવાર્થ એ છે કે - લોભની દ્વિતીયસ્થિતિમાંથી દલિકને આકર્ષીને ત્રણ વિભાગાત્મક પ્રથમસ્થિતિ કરે છે, તેમાં પ્રથમ અશ્વકર્ણકરણાદ્ધા - બીજો કિક્રિકરણાદ્ધા અને ત્રીજો કિગ્નિવેદનાદ્ધા વિભાગ છે. એમાં લિક પરિણમન તો પ્રથમના બે ભાગ રૂપે થાય છે અને ત્રીજો વિભાગ તો અનુભવકાળનો છે. અર્થાત્ દ્વિતીયસ્થિતિમાંથી ગ્રહણ કરેલા દલિકને પ્રથમના બે વિભાગમાં પ્રક્ષેપીને ત્રીજે વિભાગે અનુભવે છે. હજી સુધી સંસારમાં પરિભ્રમણ કરતાં જીવે બંધની અપેક્ષાએ આવા હીન રસવાળા સ્પર્ધકો કદી પણ કર્યાં નથી, પરંતુ આ વખતે જ અત્યન્ત વિશુદ્ધિના વશથી આવા સ્પર્ધકો કરે છે. માટે અપૂર્વ સ્પર્ધકો કહેવાય છે. For Personal & Private Use Only www.airtely early.org Page #274 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ ૨૪૭ પછી એ પ્રમાણે અપૂર્વ સ્પર્ધકોને કરતાં સંખેય સ્થિતિબંધ ગયે છતે અશ્વકર્ણકરણાદ્ધા પસાર થાય છે. ત્યાર પછી કિટ્ટિકરણાદ્ધામાં પ્રવેશ કરે છે. અને ત્યારે સંજ્વલન લોભનો સ્થિતિબંધ દિનપૃથક્ત પ્રમાણ છે, અને બાકીના કર્મનો સ્થિતિબંધ સહસ્ર વર્ષ પૃથકત્વ પ્રમાણ છે. કિટ્ટિકરણોદ્ધામાં પૂર્વ સ્પર્ધકમાંથી અને અપૂર્વ સ્પર્ધકમાંથી દલિક ગ્રહણ કરીને દરેક સમયે અનંતી કિઠ્ઠિઓ કરે છે. કિઠ્ઠિઓનું સ્વરૂપ :- કિટ્ટિ એટલે પૂર્વ સ્પર્ધક અને અપૂર્વ સ્પર્ધકમાંથી વર્ગણા ગ્રહણ કરીને અનંતગુણહીન રસવાળી કરીને એકોત્તર વૃદ્ધિને છોડીને તેઓને ઘણાં અન્તરે સ્થાપવી, જેમ કે જે વર્ગણાઓ અસતુકલ્પનાએ ૧૦૧ - ૧૦૨ ઇત્યાદિ અનુભાગ વિભાગો વાળી હતી તે વર્ગણાઓના અનુભાગ વિભાગોને પ-૧૦-૧૫ આદિ અનુક્રમે સ્થાપવા તે કિટ્ટિ કહેવાય છે. તે જ કિટ્ટિની વિશેષ પ્રરૂપણા કરે છે. “પ્રવાડા' ત્યરિ - એક અનુભાગ સ્પર્ધકમાં જે અનંત વર્ગણાઓ છે, તેઓને અનંતમા ભાગે જેટલી વર્ગણાઓ થાય તેટલા પ્રમાણવાળી કિઠ્ઠિઓ પ્રથમ સમયે કરે છે, તે પણ અનંત થાય છે. તો શું જઘન્ય અનુભાગ સ્પર્ધકના અનુભાગ સમાન કરે ? કે તેથી પણ હીન કરે ? તો કહે છે - તેથી પણ હીન કરે છે. અને તે પ્રમાણે કહ્યું છે. - કા' જે સર્વ જઘન્ય અનુભાગ સ્પર્ધક છે તેની પણ નીચે કરે છે. અર્થાત્ તેથી પણ અનંતગુણહીન રસવાળી કરે છે. अणुसमयं सेढीए, असंखगुणहाणि जा अपवाओ । तबिवरीयं दलियं, जहन्नगाई विसेसूणं ।। ५० ।। • अनुसमयं श्रेण्या - ऽसंख्येयगुणहानिर्या अपूर्वाः ।। तद्विपरीतं दलिकम्, जघन्यादि विशेषोनम् ।। ५० ॥ ગાથાર્થ :- જે અપૂર્વ કિષ્ટિ કરે છે તે પ્રતિસમય અસંખ્યયગુણહાનિની શ્રેણિએ જાણવી, અને દલિક તે કિક્રિશ્રેણિથી વિપરીત જાણવું. અને જઘન્ય કિટ્ટિથી આગળની કિઠ્ઠિઓ વિશેષહીન હીનતર જાણવી. ટીકાર્ય - દરેક સમયે કિટ્ટિનું પ્રમાણ :- જે દરેક સમયે સમયે અપૂર્વ અર્થાત્ નવી નવી કિક્રિઓ કરે છે, તે દરેક સમયે અસંખ્યયગુણહાનિ યુક્ત શ્રેણિ જાણવી. અને અપૂર્વપણું દરેક સમયે અનુક્રમે અનંતગુણહીન રસપણાને પામતું જાણવું. અહીં તાત્પર્ય એ છે કે - પ્રથમ સમયે ઘણી કિઠ્ઠિઓ કરે છે, બીજા સમયે અસંખ્ય ગુણહીન, તેથી પણ ત્રીજા સમયે અસંખ્યયગુણહીન, એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી કિટ્ટિકરણોદ્ધાનો અન્ય સમય આવે. કિઢિગત રહેલ દલિક કેટલાં? :- દલિકને તેથી વિપરીત અર્થાત્ કિષ્ટિ સંખ્યાથી વિપરીત જાણવું. તે આ પ્રમાણે કહે છે - પ્રથમ સમયે સર્વ કિટ્ટિગત દલિક સર્વથી અલ્પ, તેથી બીજા સમયે સર્વ કિગિતદલિક અસંખ્યયગુણ, તેથી પણ ત્રીજા સમયે સર્વ કિટ્ટિગત દલિક અસંખ્યયગુણ, એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી કિટ્ટિકરણાદ્ધાનો અન્ય સમય આવે. દરેક કિઠ્ઠિઓનો અનુભાગ :- તેમ જ પ્રથમ સમયે કરેલા કિક્રિઓમાં સામાન્યથી અનુભાગ સર્વથી ઉત્કૃષ્ટ, તેથી બીજા સમયે કરેલી કિઠ્ઠિઓમાં સામાન્યથી અનુભાગ અનંતગુણહીન, તેથી પણ ત્રીજા સમયે કરેલ કિઓિ અનંતગુણહીન છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી કિટ્ટિકરણાદ્ધાનો અન્ય સમય આવે. હવે પ્રથમ સમયે કરેલ સર્વ જઘન્યાદિથી ઉત્કૃષ્ટ સુધીની કિઠ્ઠિઓને વિષે પરસ્પર પ્રદેશ અલ્પબદુત્વ કેટલી સંખ્યામાં છે ? તો કહે છે - જઘન્યાદિથી વિશેષોન હોય છે. અર્થાતુ જઘન્યને પ્રથમ કરીને પછીના ક્રમથી દરેક કિષ્ટિના પ્રદેશોનો સમૂહ વિશેષોન - વિશેષોન હોય છે. અહીં આ તાત્પર્ય છે - પ્રથમ સમયે કરેલ કિઠ્ઠિઓની મધ્યમાં જે સર્વ મન્દ અનુભાગવાળી કિટ્ટિ છે, તેના પ્રદેશોનો સમૂહ સર્વથી વધારે હોય છે. તેથી તેની મધ્યમાં રહેલ બીજી કિટ્રિમાં અનંતર અનંતગુણ અનુભાગ અધિક એવી કિટ્રિમાં પ્રદેશોનો સમૂહ વિશેષહીન હોય છે. તેથી પણ અનંતર જે અનંતગુણ અનુભાગથી અધિકવાળી ત્રીજી કિટ્રિમાં વિશેષહીન હોય છે. એ પ્રમાણે એક પછી એક એવી અનંતગુણ ટક, bh ૫૧ અહીં અપૂર્વ સ્પર્ધકો તથા પૂર્વ સ્પર્ધકો એમ બંને કહે છે એનું તાત્પર્ય એ છે કે અપૂર્વ સ્પર્ધકના કાળમાં જેટલાં સ્પર્ધકો તત્કાળ બંધાતાં સંજ્વલન લોભના જેવા અલ્પ રસવાળા કરેલા છે તેઓને તથા તે કાળે જે સ્પર્ધકોના અપૂર્વ સ્પર્ધક કર્યા નથી તે બંનેને ગ્રહણ કરીને કિક્રિઓ કરે છે. અપૂર્વ સ્પર્ધક કાળમાં સત્તાગત બધા સ્પર્ધકો અપૂર્વ થતા નથી. કેટલાક થાય છે અને કેટલાક તેવા જ રહે છે. For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ કર્મપ્રકૃતિ ભાગ-૨ અનુભાગ અધિક કિટ્ટિને વિશેષહીન ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી પ્રથમ સમયે કરેલ કિઠ્ઠિઓની મધ્યમાં સર્વ ઉત્કૃષ્ટ કિટ્ટિ પૂર્ણ થાય. આ જ રીતથી સર્વ પણ સમયો વિષે દરેક કિટ્ટિ સમુદાયમાં કહેવું. अणुभागोणंतगुणो, चाउम्मासाइ संखभागूणो । मोहे दिवसपुहुत्तं, किट्टीकरणाइसमयम्मि ॥ ५१ ॥ अनुभागोऽनन्तगुण - चातुर्मासिकात् संख्येयभागोनः । मोहे दिवसपृथक्त्वं, किट्टीकरणादिसमये ॥ ५१ । ગાથાર્થ - પ્રતિ સમયમાં કિઠ્ઠિઓનો અનુભાગ અનુક્રમે અનંતગુણ કહેવો, અને મોહનીયના ચાતુર્માસિક સ્થિતિબંધથી આગળના અન્ય સ્થિતિબંધો સંખ્યાતભાગહીન થતાં કિટ્ટિકરણાદ્ધાના પ્રથમ સમયે દિવસ પૃથકત્વનો સ્થિતિબંધ થાય. ટીકાર્થ - પ્રથમ સમયે કિહિનો અનુભાગ:- પ્રથમ સમયે કરેલ કિઠ્ઠિઓનો અનુભાગ અનુક્રમે અનંતગુણ કહેવો. તે આ પ્રમાણે કહે છે. - પ્રથમ સમયે કરેલ કિઢિઓની મધ્યમાં જે સર્વ મન્દ અનુભાગ કિષ્ટિ છે તેનો અનુભાગ સર્વથી અલ્પ છે, તેથી બીજી કિટ્ટિમાં અનુભાગ અનંતગુણ, તેથી પણ ત્રીજી કિટ્ટિમાં અનુભાગ અનંતગુણ, એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી પ્રથમ સમયે કરેલ કિઠ્ઠિઓની મધ્યમાં સર્વ ઉત્કૃષ્ટ કિટ્ટિ થાય. અને પંચસંગ્રહ ઉપશમનાકરણની ગાથા-૭૯માં કહ્યું છે. “ગામવેયાન મંડળ રસ ગાળો' - પહલે સમયે કરાયેલી જઘન્ય રસવાળી કિટ્ટિથી માંડીને સર્વોત્કૃષ્ટ રસવાળી કિટ્ટિ પર્યત ઉત્તરોત્તર અનંતગુણ રસ કહેવો. એ પ્રમાણે બીજા સમયાદિ વિષે રહેલ પણ કિટ્ટિઓની પ્રરૂપણા કરવી. કિષ્ક્રિના પ્રદેશોનું અલ્પબહુત :- હવે આ જ કિઠ્ઠિઓના પરસ્પર પ્રદેશોનું અલ્પબદુત્વ કહે છે. પ્રથમ સમયે કરેલ કિઓિની મધ્યમાં જે સર્વ ઉત્કૃષ્ટ પ્રદેશવાળી કિટ્ટિ છે તેના અલ્પ પ્રદેશો છે. તે અપેક્ષાએ બીજા સમયે કરેલ કિટ્ટિની મધ્યમાં જે સર્વ અલ્પ પ્રદેશવાળી કિટ્ટિ તેના પ્રદેશો અસંખ્યયગુણ, એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી અન્ય સમય આવે. અનુભાગ અપેક્ષાએ અલ્પબહુત્વઃ- અને અનુભાગ અપેક્ષાએ પ્રથમ સમયે કરેલ કિષ્ટિઓની મધ્યમાં જે સર્વ મન્દ અનુભાગવાળી કિટ્ટિ છે તેનો સર્વે ઉત્કૃષ્ટ અનુભાગ, તેથી બીજા સમયે કરેલ કિઠ્ઠિઓની મધ્યમાં જે સર્વ ઉત્કૃષ્ટ અનુભાગવાળી કિષ્ટિ તેનો અનુભાગ અનંતગુણહીન, તેથી પણ ત્રીજા સમયે કરેલ કિટ્ટિઓની મધ્યમાં જે સર્વ ઉત્કૃષ્ટ અનુભાગ તે અનંતગુણહીન, એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી અન્ય સમય આવે. નૉ - મોહનીયકર્મમાં સંજ્વલનનો ચાર માસનો સ્થિતિબંધ શરૂ કરીને અન્ય અન્ય સ્થિતિબંધ સંખ્યયભાગ હીન હિનતર ત્યાં સુધી કહેવો જ્યાં સુધી કિટ્રિકરણાદ્ધાના પ્રથમ સમયે દિન પૃથકત્વ પ્રમાણ સ્થિતિબંધ થાય. અને તે તે સ્થિતિબંધ પ્રાય: તે જ પ્રમાણે સ્થાને કહ્યો છે. (ચિત્ર નંબર ૧૮ જુઓ) भिन्नमुहुत्तो संखेज्जेसु य, घाईण दिणपुहुत्तं तु । वाससहस्सपुहुत्तं, अन्तो दिवसस्स अंते सिं ।। ५२ ।। वाससहस्सपहुत्ता, बिवरिसअन्तो अघाइकम्माणं । નમસ્ત ગુવાસંd, વિટ્ટીગો જે ૨ વૃત્ત . ૧૨ || भिन्नमुहूर्तः संख्येयेषु च, घातिना दिनपृथक्त्वं तु । वर्षसहस्रपृथक्त्व - मन्तर्दिवसस्याऽन्ते तेषाम् ।। ५२ ॥ वर्षसहस्रपृथक्त्वाद्, द्विवर्षान्तोऽघातिकर्मणाम् । लोभस्याऽनुपशान्तं, किट्टयो यच्च पूर्वोक्तम् ।। ५३ ॥ ગાથાર્થ :- સંખ્યાત સ્થિતિબંધ વ્યતીત થયે સંજ્વલન લોભનો અંતર્મુહૂર્ત સ્થિતિબંધ થાય છે, અને ઘાતિકર્મોનો ઘણાં દિવસ પ્રમાણ તથા નામ-ગોત્ર-વેદનીયનો ઘણાં હજાર વર્ષ પ્રમાણ સ્થિતિ બંધ થાય છે. પુનઃ કિકિરણોદ્ધાના અન્ત એ ત્રણે કર્મોનો અનુક્રમે અંતર્મુહૂર્ત અંતર્દિવસ. | પર છે . તથા અઘાતિ કર્મોના ઘણાં હજાર વર્ષ પ્રમાણથી હીન હીનતર થતો અન્ય સમયે સ્થિતિબંધ બે વર્ષથી ન્યૂન થાય છે. તથા સંજ્વલન લોભની જે પૂર્વોક્ત (સમયોનાવલિકા દ્વિકબદ્ધ) અને કિકિત દલિક તે અનુપશાત્ત છે. | પ૩ | પર અહીં કારણનો વિચાર કરીએ તો ઉત્તરોત્તર સમયે પરિણામની નિર્મળતા હોવાથી રસ ઓછો ઓછો થાય છે. તથાસ્વભાવે અલ્પ રસવાળા દલિકો વધારે હોય છે, અને અધિક રસવાળા દલિકો અલ્પ હોય છે, તેથી પૂર્વ પૂર્વ સમયથી ઉત્તરોત્તર સમયના દલિકનું પ્રમાણ વધારે કહ્યું છે. For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ ઉપશમના કરણ ૨૪૯ सासो खासो दाहो, तिनिवि रोगा मुणिंद ! तुह खीणा । अणसणपवित्तिसमए, समयं कलुसेहिं कम्मेहिं ।। ३७ ।। શ્વાસ - ખાંસી અને દાહ તમારા આ ત્રણે રોગ હે મુનિપતિ!અનશન સ્વીકારવાના સમયે ક્લિષ્ટ કર્મની સાથે ક્ષય पाभ्या.।। 39॥ चरमसमएवि सुहगुरु !, वियलत्तं परिहरंतएण तए । सव्वत्थ एगरूवा, गुरुआ सच्चावियं वयणं ।। ३८ ।। હે શુભગુરુ ! છેલ્લા સમયે પણ વિકલતાને (દીનતાને) છોડતાં એવા તમારા વડે “મહાપુરુષો સર્વત્ર એક સરખા स्व३५वाणा होय"मायनने सत्य यु.।। 3८॥ सच्चं सा कसिणच्चिय कत्तियमासस्स पंचमी कसिणा । खेत्तंतरं व सूरो, जीए तं सग्गमल्लीणो ।। ३९ ॥ ખરેખર કારતક મહિનાની કૃષ્ણ પંચમી કાળી જ હતી, કે જે તિથીએ અન્ય ક્ષેત્રમાં જતાં સૂર્યની જેમ તમે સ્વર્ગમાં सीधाव्यां ।। 3८॥ एगारस अट्टत्तर संवच्छरकाल ! पडउ तह कालो । . जससेसं जेण तए, तं मुणिरयणं कयं पाव ! ।। ४० ।। ૧૧૭૮ના હે સંવત્સર કાલ!તારા ઉપર કાળ (યમરાજ) પડો, કારણ કે હે પાપી તારા વડે યશસ્વી એવું તે મુનિન नामशेष रीनमायु.॥४०॥ हा ! सिद्धंतपियामह !, हा ! माए : ललियकव्वसंपत्ति । हा ! गणियविज्जसहिए, हा ! बंधव तक्कपरमत्थे ।। ४१ ।। હાય ! સિદ્ધાંતના પિતામહ ! હે સુંદર કાવ્યની સંપત્તિની માતા ! હે ગણિત વિધાયુક્ત હે તર્કના પરમાર્થ તત્ત્વના बांधव!॥४१॥ हा ! छंदमुद्धपुत्तय, हा ! हाऽलंकारमज्झलंकारा । हा ! कम्मपयडिपाहुड-माया ! मह भे निसामेह ।। ४२ ।। छना भूर्धन्यना पुत्र ! मारनी मध्यनामसंडार ! प्रति प्राभूतनी माता! तुं भने समग.।। ४२॥ जो आसि मज्ज जणओ, मुणिचंदमुणीसरो विवहपणओ । सो निग्घिणेण विहिणा, सग्गंगणमंडणो विहिओ ।। ४३ ।। - દેવતાઓથી પ્રણામ કરાયેલ તે મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજ મારા પિતા(ગુરુ) હતા. કુર એવા વિધાતા વડે તે स्वर्गना सांगानुसाभूष। बनावाधा.॥४३॥ ते अमयजलहिउग्गारसनिहा कत्थ कोमलालावा ? । सुपसत्रनयणअवलोयणाई ही ताई पुण कत्थ.? ।। ४४ ।। અમૃતના સાગરના ઉદ્ગાર સમાન કયાં તમારા તે કોમલ આલાપ ? સુપ્રસન્ન નયનોનું વળી તે અવલોકન કયાં ? ॥४४॥ इय तुज्झ विरहहुयवह-जालावलिकवलिया रुयइ कलुणं । निसकं लीलाइय-मणुसरइ सरस्सई-देवी ।। ४५ ।। આ પ્રમાણે તમારા વિરહાગ્નિની જ્વાલાની શ્રેણિથી કોળીયો કરાયેલ તે સરસ્વતી દેવી કરૂણ રીતે રડે છે. નિશંક सीमा विगेरेनते या६७२छ.॥४५॥ हा ! चरणलच्छीवच्छे, संपइ वेहब्बदुक्खमणुपत्ता । जइधम्मपुत्त ! मज्झवि, संजाओ सामिणा विरहो ।। ४६ ।। - હાય ! ચારિત્રરૂપી લક્ષ્મીની દીકરી વૈધવ્યના દુ:ખને પામેલી છે. હે યતિધર્મના પુત્ર ! મારો પણ સ્વામીનો वियोगथयो. ॥ ४६ ।। (अनुसंधा। पं.नं. - ३४८) For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only ! ! .. . . . Tri + +++ t સંજ્ઞા :- ૧ = પ્રથમ વર્ગણા પ્રથમ સ્પર્ધક ૨ = એક પ્રદેશમાં રસાવિભાગો કર્મપ્રદેશો-૨૫૬ -૧,૦૦,૦૦૦ કર્મપ્રદેશો-૨૪૮ -૧,૦૦,૦૦૧ કર્મપ્રદેશો-૨૪૦ -૧,૦૦,૦૦ર કર્મપ્રદેશો-૨૩૨ ૨-૧,૦૦,૦૦૩ ૯૯,૯૯૭ રસાળ PKC / ા ા ા ા 0 1 - - - - • કર્મપ્રદેશો-૨૨૪ ૨૦-૨,૦૦,૦૦૦ કર્મપ્રદેશો-૨૧૬ ૨૦-૨,૦૦,૦૦૧ કર્મપ્રદેશો-૨૦૮ ૨૦-૨,૦૦,૦૦૦ કર્મપ્રદેશો-૨૦૦ ૨૦-૨,૦૦,૦૦૩ + + + ૨ = દ્વિતીય વર્ગણા દ્વિતીય સ્પર્ધક, + ++ . I ni પરમાર્થથી તો સ્પેકો - વર્ગણાઓ અને કર્મપ્રદેશો અનંતા છે. અસતુકલ્પનાથી સર્વસંખ્યા ૪ સ્પર્ધકો, ૧૬ વર્ગણા, ૩,૧૩૬ કર્મપ્રદેશો, + +++ + + ++ + ૯૯,૯૯૭ રસા. અંતર III I n IT is i iiiiiii::: ૩ = તૃતીય વર્ગણા તૃતીય સ્પર્ધક કર્મપ્રદેશો-૧૯૨ ૨૦-૩,૦૦,૦૦૦ કર્મપ્રદેશો-૧૮૪ ૨૦-૩,૦,૦૦૧ કર્મપ્રદેશો-૧૭૬ ૨૦-૩,૦૦,૦૦૦ કર્મપ્રદેશો-૧૬૮ ૨૦-૩,૦૦,૦૩ ૯૯,૯૯૭ રસાવ (ચિત્ર નંબર - ૧૮ અસકલ્પનાથી પૂર્વ સ્પર્ધકોની રચના) . . . . #fittitti છે I - Ple | III II - I ! ! હા ' ' : : 00 .00 ૪ = ચતુર્થ વણા ચતુર્થ સ્પર્ધક કર્મપ્રદેશો-૧૬૦ ૨૦-૪,૦૦,૦૦૦ કર્મપ્રદેશો-૧૫૨ ૨૦-૪,૦૦,૦૦૧ કર્મપ્રદેશો-૧૪૪ ૨૦-૪,૦૦,૦૦૦ કર્મપ્રદેશો-૧૩૬ ઇ-૪,૦૦,૦૦૩ નિ Ple પ્રથમ સ્પર્ધક કર્મપ્રદેશો-૧૨૮ ૨-૫,૦૦,૦૦૦ કર્મપ્રદેશો-૧૨૪ ૨૦-૫,૦૦,૦૦૧ કર્મપ્રદેશો-૧૨૦ -૫,૦૦,૦૦૦ કર્મપ્રદેશો-૧૧૬ -૫,૦૦,૦૦૩ | કર્મપ્રદેશો ૧,૫૬૮ દ્વિતીય દ્વિગુણહાનિ Tit કર્મપ્રકૃતિ ભાગ -૨ - ૨૫o Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ ટીકાર્થ ઃ આ કિફ્રિક૨ણાદ્ધાના સંખ્યેયભાગ ગયે છતે સંજ્વલન લોભનો સ્થિતિબંધ ભિન્નમુહૂર્ત અર્થાત્ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. અને ત્રણ ધાતિકર્મોનો દિન પૃથક્ત્વ પ્રમાણ છે. અને નામ-ગોત્ર-વેદનીયનો હજાર વર્ષ પૃથ અર્થાત્ ઘણાં હજાર વર્ષ પ્રમાણ છે. પૃથ શબ્દ અહીં બહુત્વ વાચી છે. તથા કિટ્ટિકરણાદ્ધાના અન્ને એટલે અન્ય સમયે સંજ્વલન લોભનો સ્થિતિબંધ અંતર્મુહૂર્તે કરે છે, એ પ્રમાણે અર્થ છે. ફક્ત આ અંતર્મુહૂર્ત અત્યન્ત અલ્પતર જાણવું. તથા ‘સિં’ તિ - ઘાતિકર્મનો અંતર્દિવસ એટલે દેશોન એક અહોરાત્રિ સ્થિતિબંધ કરે છે. અને જે નામ - ગોત્ર - વેદનીય એ ૩ અઘાતિ કર્મનો હજાર વર્ષ પૃથક્ત્વ પ્રમાણ કિટ્ટિકરણાદ્ધાના સંખ્યેયભાગ અતિક્રમ ભાવિ સ્થિતિબંધથી અન્ય અન્ય સ્થિતિબંધ હીન હીનતર સ્થિતિબંધ થતાં તે કિષ્ટિકરણાદ્ધાના અન્ય સમયે બે વર્ષની અંદર = ઓછો સ્થિતિબંધ થાય છે. ઉપશમનાકરણ તથા કિષ્ટિકરણાદ્ધામાં સમય ન્યૂન ૩ આવલિકા બાકી રહેતા અપ્રત્યાખ્યાન - પ્રત્યાખ્યાનાવરણ લોભના દલિકને સંજ્વલન લોભમાં સંક્રમાવે નહીં. કારણ કે ત્યાં સંજ્વલન લોભના પતદ્મહતાની નિવૃત્તિ અર્થાત્ વિચ્છેદ થતો હોવાથી, પરંતુ સ્વસ્થાને જ રહ્યું છતુ ઉપશમાવે છે. અને કિટ્ટિકરણાદ્ધામાં બે આવલિકા બાકી રહેતા બાદર સંજ્વલન લોભનો આગાલ ન થાય, પરંતુ ઉદીરણા જ થાય છે, તે પણ આવલિકા બાકી રહે ત્યાં સુધી હોય છે. તે ઉદીરણા આવલિકાના અન્ય સમયે જે ‘વિટ્ટીઝ' ત્તિ કિટ્ટિરૂપ થયેલ દ્વિતીયસ્થિતિમાં રહેલ દલિક અને જે કહેલ સમય ન્યૂન બે આવલિકા બાંધેલ, અને જે કિટ્ટિકરણાદ્વાની એક ઉદયાવલિકા બાકી રહી છે, સંજ્વલન લોભનું એ સર્વ દલિક ઉપશાન્ત વગરનું રહેલ છે, બાકીનું સર્વ ઉપશાન્ત થયું છે. તથા તે જ સમયે બન્ને અપ્રત્યાખ્યાન - પ્રત્યાખ્યાનાવરણ લોભ પણ ચિત્ર નંબર-૧૮ની સમજુતી :- પ્રદેશ અપેક્ષાએ અનંતરોપનિધા :- પ્રથમ દ્વિગુણહાનિમાં ૮ પ્રદેશોની હાનિ,દ્વિતીય દ્વિગુણહાનિમાં તેનાથી અર્ધા = ૪ પ્રદેશો છે. તે કારણથી પ્રથમની હાનિ દ્વિગુણહાનિમાં ઉત્તરોત્તર વર્ગણામાં ૮-૮ પ્રદેશો હીન -હીનતર છે. દ્વિતીયાદિ દ્વિગુણહાનિમાં ૪-૪ પ્રદેશો હીન-હીનતર થાય છે. અહીં અસત્કલ્પનાથી ચિત્રમાં પ્રથમ દ્વિગુણહાનિમાં પ્રથમ વર્ગણામાં પ્રદેશો-૨૫૬, દ્વિતીય વર્ગણામાં ૨૪૮, તૃતીય વર્ગણામાં - ૨૪૦ પ્રદેશો છે એ પ્રમાણે આગળ પણ જાણવું. પ્રદેશ અપેક્ષાએ પરંપરોપનિધા :- અહીં દ્વિગુણહાનિ અસત્કલ્પનાથી ૧૬ વર્ગણા પ્રમાણ છે, તેથી અસત્કલ્પનાથી પ્રથમ દ્વિગુણહાનિની પ્રથમવર્ગણામાં જે ૨૫૬ પ્રદેશો છે તેથી અર્ધા પ્રદેશો દ્વિતીય દ્વિગુણહાનિની પ્રથમ વર્ગણામાં ૧૨૮ પ્રદેશો થાય છે. તેથી અર્ધ તૃતીય દ્વિગુણહાનિની પ્રથમ વર્ગણામાં ૬૪ પ્રદેશો થાય છે. એ પ્રમાણે આગળ પણ જાણવું. અનુભાગ અપેક્ષાએ અનંતરોપનિધા :- પ્રથમ દ્વિગુણહાનિની પ્રથમ વર્ગણામાં ૧,૦૦,000 રસાવિભાગ, દ્વિતીય વર્ગણામાં એક અધિક = ૧,૦૦,૦૦૧ રસાવિભાગ, એ પ્રમાણે ઉત્તરોત્તર વર્ગણામાં એકેક અધિક કહેવી. અહીં અસત્કલ્પનાથી એક સ્પર્ધકમાં ૪ વર્ગણા છે. છેલ્લી વર્ગણામાં ૧,૦૦,૦૦૩ રસાવિભાગ છે. એ પછી અંતર આવે છે, અને તે કંઇક ન્યૂન પ્રથમ સ્પર્ધકની વર્ગણાના રસાણુઓ છે. અસકલ્પનાથી ૯૯,૯૯૭ ૨સાવિભાગનું અંતર છે. તેથી પ્રથમ દ્વિગુણહાનિમાં દ્વિતીય સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં ૨,૦૦,૦૦૦ ૨સાવિભાગ છે. એ પ્રમાણે આગળ પણ કહેવું. અનુભાગ અપેક્ષાએ પરંપરોપનિધા :- પ્રથમ દ્વિગુણહાનિમાં પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં ૧,૦૦,૦૦૦ રસાવિભાગો છે. દ્વિતીય સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં દ્વિગુણ = ૨,૦૦,૦૦૦ ૨સાવિભાગો છે. તૃતીય સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં ત્રિગુણ = ૩,૦૦,૦૦૦ ૨સાવિભાગો છે. એ પ્રમાણે આગળ પણ પ્રથમ દ્વિગુણહાનિમાં પ્રથમ વર્ગણા અપેક્ષાએ જેટલી સંખ્યામાં સ્પર્ધક થાય તેટલી સંખ્યેયગુણ ૨સાવિભાગો તે સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં થાય છે. હવે પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં ૧,૦૦,000 રસાવિભાગો છે. દ્વિતીય સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં દ્વિગુણ = ૨,૦૦,૦૦૦ રસાવિભાગો થાય છે. દ્વિતીય સ્પર્ધકની પ્રથમ વર્ગણાગત ૨,૦૦,૦૦૦ રસાવિભાગો તૃતીય સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં ત્રિદ્વિભાગ ગુણા = ૨,૦૦,૦૦૦ x ૐ = ૩,૦૦,૦૦૦ ૨સાવિભાગો થાય છે. અર્થાત્ જેટલામું સ્પર્ધક હોય તેમાંથી એક ઓછો કરી જે આવે એટલામો ભાગ પૂર્વ સ્પર્ધક કરતાં વધારે આવે. તેથી ચતુર્થ સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં ચતુઃ ત્રિભાગ ગુણા = ૩,૦૦,૦૦૦ x ૪/૩ = ૪,૦૦,૦૦૦ રસાવિભાગો થાય છે. એ પ્રમાણે આગળ પણ જાણવું. (ઇતિ ચિત્ર નંબર ૧૮ ની સમજુતી સમાપ્ત.) ૫૩ બાકી રહેલ ઉદયાવલિકાને દસમા ગુણસ્થાનકે સૂક્ષ્મ કિક્રિઓમાં સ્તિબુકસંક્રમ વડે સંક્રમાવી અનુભવે છે, સમય ન્યૂન બે આવલિકા કાળમાં બંધાયેલું દલિક તેટલાં જ કાળે શાંત થાય છે. અને કિક્રિઓમાં કેટલીક કિગ્નિઓને ભોગવીને ખપાવે છે, કેટલીકને શાંત કરે છે. For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ કર્મપ્રકૃતિ ભાગ-૨ ઉપશાન્ત થાય છે, અને તે જે સમયે અનિવૃત્તિબાદરસપરાય ગુણસ્થાનકનો વિચ્છેદ થાય છે, સંજ્વલન લોભનો બંધવિચ્છેદ અને બાદર સંજ્વલન લોભનો ઉદય ઉદીરણા વિચ્છેદ થાય છે, એ પ્રમાણે જાણવું. सेसद्धं तणुरागो, तावइया किट्टी ऊ य पढमठिइं । वज्जिय असंखभागं, हेटुवरिमुदीरए सेसा ।। ५४ ।। शेषाद्धां तनुराग - स्तावतीं किट्टीश्च प्रथमस्थितिम् । वयित्वाऽसंख्येयभाग - मधस्तादुपरिमुदीरयति शेषाः ।। ५४ ।। ગાથાર્થ :- ટીકાની જેમ, ટીકાર્ય :- બાકીના અદ્ધાકાલમાં અર્થાત્ ત્રીજા વિભાગમાં સૂક્ષ્મ રાગી એટલે કે સૂક્ષ્મસંપરાય થાય છે. અને તે પૂર્વે કરેલ દ્વિતીયસ્થિતિની કિઠ્ઠિઓમાંથી કેટલીક કિઠ્ઠિઓ ખેંચીને સૂક્ષ્મસંઘરાય કાલ જેટલી પ્રથમસ્થિતિરૂપ કરે છે. અને કિષ્ટિકરણાદ્ધાની બાકી રહેલ અન્ય આવલિકા માત્ર સ્થિતિને તિબુકસંક્રમથી સંક્રમાવે છે. તથા પ્રથમ અને અન્ય સમયે કરેલ કિટ્ટિ સિવાયની બાકીના સમયે કરેલ કિઠ્ઠિઓ સૂક્ષ્મસંપરાય અદ્ધાના પ્રથમસમયે પ્રાયઃ ઉદયમાં આવે છે. પ્રથમસ્થિતિ ભાવથી અનાક્રાંત = આક્રાંત ન થયેલ અર્થાતુ ઉદય ઉદીરણા અયોગ્ય થયેલ એવી કિટ્ટીઓનું ગ્રહણ ન થાય તે માટે પ્રાય: પદ છે. તથા અન્ય સમયે કરેલ કિટ્ટિઓની નીચે અસંખ્યાતમા ભાગ અને પ્રથમ સમયે કરેલ કિટ્ટિના ઉપરના અસંખ્યાતમા ભાગ સિવાયની બાકીની કિઠ્ઠિઓની ઉદીરણા કરે છે. गेण्हंतो य मयंतो, असंखभागो य चरमसमयम्मि । उवसामेई बीय - टिई पि पुवं व सव्वद्धं ।। ५५ ।। गृहणंश्च मुञ्चन् , असंख्येयभागं च चरमसमये । उपशमयति द्वितीय - स्थितिमपि पूर्ववत्सर्वाद्धाम् ।। ५५ ॥ ગાથાર્થ :- સૂક્ષ્મસંપરાય અદ્ધાના અન્ય સમય સુધી અસંખ્યાતમા ભાગ જેટલાં દલિકને ગ્રહણ કરતો અને મુકતો એવો જીવ સૂક્ષ્મસંપરાયની સર્વોદ્ધા સુધી દ્વિતીયસ્થિતિગત દલિકને પૂર્વવત્ ઉપશમાવે છે. ટીકાર્થ :- સૂક્ષ્મસં૫રાય અદ્ધાના બીજા સમયે ઉદયપ્રાપ્ત થયેલ કિઢિઓનો "અસંખ્યાતમો ભાગ મૂકે છે. અર્થાતુ તેટલો જ ભાગ ઉપશાંત થયેલ હોવાથી તે ઉદયમાં આવતો નથી. અને અપૂર્વ અસંખ્યાતમાં ભાગને અનુભવવાને માટે ઉદીરણાકરણ વડે ગ્રહણ કરે છે. એ પ્રમાણે દરેક સમયે એટલો ભાગ ગ્રહણ કરતાં અને ત્યાગ કરતાં ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી સૂક્ષ્મસં૫રાય અદ્ધાનો અન્ય સમય આવે. ૫૪ ૫૫ અહીં એમ સમજાય છે કે પહેલા સમયે કરાયેલી કિક્રિઓનો ઉપરનો અસંખ્યાતમો ભાગ એટલે કે ઉત્કૃષ્ટ રસવાળી કિઠ્ઠિઓ છોડીને અને છેલ્લા સમયે કરાયેલી કિઠ્ઠિઓનો નીચેનો અસંખ્યાતમો ભાગ એટલે કે મંદ રસવાળી કિઠ્ઠિઓને છોડીને શેષ કિઠ્ઠિઓને ઉદીરણા દ્વારા ખેંચી અનુભવે છે. પ્રાયઃ પદ મુકવાનું કારણ એ છે કે પહેલા છેલ્લા સમયની કિક્રિઓમાંથી અસંખ્ય બહુભાગ ઉદય ઉદીરણામાં આવે છે. એક અસંખ્યાતમ ભાગ છૂટી જાય છે. માટે પ્રાય: શબ્દ બહુલવાચી લેવો. અહીં ઉદયપ્રાપ્ત કિક્રિઓના અસંખ્યાતમા ભાગને ઉપશમાવે છે એમ જણાવે છે. પરંતુ ઉદયપ્રાપ્ત કિઠ્ઠિઓ શી રીતે ઉપશમ ? કારણ કે ઉદયપ્રાપ્ત કિઠ્ઠિઓ તો પ્રથમસ્થિતિમાં જે કિઠ્ઠિઓ છે તે છે. પ્રથમ સ્થિતિને તો ઉદય-ઉદીરણાથી ભોગવે છે. દરેક સ્થળે પ્રથમ સ્થિતિને ઉદય-ઉદીરણાથી ભોગવે છે. એમ જણાવેલું છે તો અહીં ઉપશમ થાય એ કેમ બને ? તેના ઉત્તરમાં એમ જણાય છે કે 10માં ગુણસ્થાનકની વિશુદ્ધિના માહામ્યથી પ્રથમસ્થિતિની ઉદયપ્રાપ્ત કિક્રિઓના અસંખ્યાતમા ભાગને પણ દ્વિતીયસ્થિતિગત કિઢિઓ સાથે ઉપશમાવે છે. સમુદ્ધાતના માહાસ્યથી જેમ પુણ્યપ્રકૃતિના રસને પાપરૂપે કરી અનુભવે છે. અથવા જે દસમાં ગુણસ્થાનકના કાળ પ્રમાણે પ્રથમ સ્થિતિ કરી તેને તો ભોગવીને ખપાવે, પરંતુ સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે ઉદય આવવા યોગ્ય જે કિઠ્ઠિઓ બીજી સ્થિતિમાં રહેલી હોય, તેના અસંખ્યાતમા ભાગને ઉપશમાવતો અને અપૂર્વ અસંખ્યાતમા ભાગને ઉદીરણાકરણ વડે ગ્રહણ કરી અનુભવતો, આ પ્રમાણે પ્રતિસમય કરતા ૧૦માના ચરમ સમય સુધી જાય છે. અહીં ચરમ સમય સુધી ઉદીરણાકરણ વડે કિટિંઓને ગ્રહણ કરવાનું કહ્યું છે, પરંતુ પ્રથમસ્થિતિની એક આવલિકા બાકી રહે અને ઉદીરણા ન થાય એમ કહ્યું નથી. એટલે એમ જણાય છે કે કિષ્ટિકરણોદ્ધા કાળમાં દસમે અનુભવવા યોગ્ય જે કિક્રિઓ કરી છે, તેમાંથી ઉપર કહ્યા પ્રમાણે ઉપશમાવત તેને ઉદીરણાકરણ વડે ખેંચી અનુભવતો આ પ્રમાણે ક્રિયા કરતો ચરમ સમય પયંત જાય છે. પ્રથમ સમયે ૧ થી ૧OOO કિઠ્ઠિઓ કરે છે, રજા સમયે ૧૦૦૧ થી ૧૫૦૦ કિઠ્ઠિઓ કરે છે. આ રીતે જે કિઠ્ઠિઓ થઈ છે, તેમાંથી પ્રથમ સમયે ઉદય વખતે ૧૦૦ કિટિઓને સ્વરૂપે ભોગવતો નથી, બીજા સમયે ૧૨૫ કિઠ્ઠિઓને સ્વરૂપે ભોગવતો નથી, ત્રીજા સમયે ૧૫૦ કિષ્ટિઓને સ્વરૂપે ભોગવતો નથી, આ રીતે પ્રથમ સમયની કિઢિઓ સ્વરૂપે નહીં ભોગવવાથી તેનો વિપાક અપેક્ષાએ ઉપશમ છે, એ રીતે છેલ્લા સમયની કિરિઓમાંથી પહેલા સમયે છેલ્લી ૧૦૦ કિક્રિઓ ઉદયવાળી ન હતી, બીજા સમયે ૯૦ કિદ્વિ ઉદયવાળી ન હતી, એટલે પ્રથમ સમય કરતાં ૧૦કિક્રિઓ ઉદયવાળા થાય છે. આ રીતે ઉદય અયોગ્ય કિઠ્ઠિઓ ઘટતી જાય છે. અને આ બધી કિટ્ટિના જે દલિકો દ્વિતીયસ્થિતિમાં છે તેને ત્યાં જ ઉપશમાવે છે. અને પ્રથમ સ્થિતિમાં રહેલા દલિકો જે સ્વરૂપે ઉદયમાં ન આવે તેને ઉપશમાવે છે, તેમ ઉપચારથી કહેવાય, For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ ૨૫૩ દ્વિતીયસ્થિતિને પણ અર્થાતુ દ્વિતીય સ્થિતિમાં રહેલ દલિકને પણ સૂક્ષ્મસંપરાય અદ્ધાના પ્રથમ સમયથી શરૂ કરીને સt- અર્થાત્ સૂક્ષ્મસંપાયના સર્વ કાલ સુધી પૂર્વની જેમ ઉપશમાવે છે અને સમય ન્યૂન બે આવલિકાથી બાંધેલ દલિકને પણ ઉપશમાવે છે. સૂક્ષ્મસંપરાય અદ્ધાના અન્ય સમયે જ્ઞાનાવરણ દર્શનાવરણ અંતરાયકર્મનો અંતર્મુહૂર્ત સ્થિતિબંધ, નામ-ગોત્રકર્મનો ૧૬ મુહર્ત પ્રમાણ સ્થિતિબંધ અને વેદનીયનો ૨૪ મુહૂર્ત પ્રમાણ સ્થિતિબંધ કરે છે, તે જ અન્ય સમયે સર્વ જે મોહનીયકર્મ તે ઉપશાંત થાય છે. પછી અનન્તર સમયે ઉપશાંતમોહ ગુણસ્થાનક પામે છે. उवसंतद्धा भिन्नमुहत्तो तीसे य संखतमतुल्ला । गुणसेढी सम्बद्धं , तुल्ला य पएसकालेहिं ।। ५६॥ उपशान्ताद्धा भिन्नमुहूर्तः तस्याश्च संख्येयतमतुल्याः । ગુગળઃ સર્વાઢ, તુચાહ્ય પ્રવેશારામ્યાનું | પદ // ગાથાર્થ :- ટીકાની જેમ. ટીકાર્ય - ૩૫રાનાતા- ઉપશાંતમો ગુણસ્થાનકનો કાલ ભિન્નમુહૂર્ત અર્થાત્ અંતર્મુહૂર્ત છે અને ત્યાં ગુણશ્રેણિ રચે છે. તે ઉપશાંત અદ્ધાનો જે સંખ્યાતમો ભાગ તેટલાં પ્રમાણ જેટલી અર્થાત્ ઉપશાંત અદ્ધાના સંખ્યાતમા ભાગ સમય પ્રમાણ ગુણશ્રેણિઓને કરે છે, એ પ્રમાણે અર્થ છે. અને તે સર્વ ગુણશ્રેણિઓને સઢt - ઉપશાંત અદ્ધાના સર્વકાળ સુધી પ્રદેશની અપેક્ષાએ અને કાલની અપેક્ષાએ તુલ્ય કરે છે, કારણ કે અવસ્થિતિ પરિણામ હેતુનું એક રૂપપણું હોવાથી. उवसंता य अकरणा, संकमणोवट्टणा य दिद्वितिगे। पच्छाणुपुबिगाए, परिवडइ पमत्तविरतो त्ति ॥ ५७ ॥ उपशान्ताश्चाकरणाः, संक्रमणोद्वर्तना च दृष्टित्रिके । पश्चानुपूा, प्रतिपतति प्रमत्तविरत इति ।। ५७ ॥ ર્થ :- ઉપશાંત થયેલી પ્રકતિઓ સર્વ કરણને અસાધ્ય થાય છે. પરંત ઉપશાંત થયેલી ૩ દર્શનમોહનીયમાં સંક્રમણ અને અપવર્તનાકરણ પ્રવર્તે છે. અને ઉપશાંતમોહથી પડતો જીવ પચ્ચાનુપૂર્વીએ પ્રમત્ત સંયત ગુણસ્થાનક સુધી આવે છે. ટીકાર્ય :- ઉપશાંત થયેલી મોહનીયની પ્રકૃતિઓ અકરણ અર્થાતુ કરણ રહિત થાય છે. સંક્રમણ- ઉદ્ધનાઅપવર્નના ઉદીરણા-નિધત્તિ-નિકાચના એ ૬ કરણોને અયોગ્ય થાય છે, એ પ્રમાણે અર્થ છે. વળી દષ્ટિત્રિક એટલે દર્શનમોહનીયત્રિક ઉપશાંત થાય તો પણ સંક્રમણ અને અપવર્ણના થાય છે, પરંતુ બીજુ કોઇપણ કરણ ન થાય. ત્યાં મિથ્યાત્વ અને મિશ્રનું સમ્યક્તમાં સંક્રમ થાય છે, અને અપવર્નના તો ત્રણેની પણ થાય છે. અને આ પ્રમાણેની વિધિ ક્રોધ સહિત શ્રેણિ સ્વીકારનાર જીવને જ જાણવી. જ્યારે માન સહિત શ્રેણિ સ્વીકાર કરે ત્યારે માનને અનુભવતો જ પ્રથમથી નપુંસકવેદમાં કહેલ ક્રમથી ૩ ક્રોધને ઉપશમાવે, પછી ક્રોધના કહેલ ક્રમથી ૩ માનને' ઉપશમાવે, બાકીની વિધિ પૂર્વોક્ત રીતથી જાણવી. જ્યારે માયા સહિત શ્રેણિ સ્વીકારનાર જીવ માયાને અનુભવતો જ નપુંસકવેદમાં કહેલ પ્રકારે ૩ ક્રોધ, પછી ૩ માનને ઉપશમાવે પછી ક્રોધમાં કહેલ પ્રકારે માયાત્રિકને ઉપશમાવે છે, બાકીની વિધિ પૂર્વોક્ત રીતથી જાણવી. જ્યારે લોભ સહિત શ્રેણિ સ્વીકારનાર જીવ લોભને અનુભવતો જ નપુંસકવેદમાં કહેલ પ્રકારે ૩ ક્રોધ, પછી ૩ માન, પછી ૩ માયાને ઉપશમાવે છે, પછી પૂર્વોક્ત રીતથી ૩ લોભને ઉપશમાવે છે. માનના ઉદયે શ્રેણિ આરંભનારને સંજ્વલન ક્રોધનો બંધવિચ્છેદ કયાં થાય છે. તે જણાવ્યું નથી. પરંતુ એમ જણાય છે કે ક્રોધના ઉદયે શ્રેણિ આરંભનારને જ્યાં ક્રોધનો બંધવિચ્છેદ થાય ત્યાં જ માનના ઉદયે શ્રેણિ આરંભનારને પણ ક્રોધનો બંધવિચ્છેદ થાય અને ક્રોધના ઉદયે શ્રેણિ આરંભનારને જેમ તેનો બંધવિચછેદ થયા પછી બે સમય ન્યૂન બે આવલિકા કાળનું બંધાયેલું ઉપશમ્યા વિનાનું બાકી રહે છે તેમ માનના ઉદયે શ્રેણિ આરંભનારને પણ ક્રોધનો બંધવિચ્છેદ થયા પછી બે સમયનૂન બે રમાવલિકા કાળનું બંધાયેલું અનુપશાંત રહે અને તે તેટલાં જ કાળે માન ભોગવતાં ઉપશમાવે. એમ માયાના ઉદયે શ્રેણિ આરંભનારને ક્રોધ અને માન માટે સમજવું એટલે કે માયાના ઉદયે શ્રેણિ માંડનારને સંજ્વલન ક્રોધનો બંધવિચ્છેદ થયા પછી જે સમયપૂન બે આવલિકા કાળનું બંધાયેલું અનુપશાંત છે તે તેટલાં જ કાળે માનને ઉપશમાવતાં સાથે જ ઉપશમાવે, અને માનનો બંધવિચ્છેદ થયા પછી જે બે સમયપૂન બે આવલિકા કાળનું બંધાયેલું માનનું જે દળ અનુપશાંત છે તે તેટલાં જ કાળે માયાને વેદતાં ઉપશમાવે છે. એમ લોભના ઉદયે શ્રેણિ માંડનાર ક્રોધના અવશિષ્ટને માન સાથે, માનના અવશિષ્ટને માયા સાથે ઉપશમાવે, અને માયાના અવશિષ્ટને લોભ વેદતાં ઉપશમાવે છે એમ જણાય છે. તત્ત્વ કેવલિ ગમ For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ કર્મપ્રકૃતિ ભાગ-૨ ' ઉપશમશ્રેણિ પ્રતિપાત - હવે પ્રતિપાત = પડવાની વિધિ કહે છે-તે ભવક્ષયથી અથવા અદ્ધાક્ષયથી એમ બે પ્રકારે છે. ત્યાં ભવક્ષય મરણ પામનારને અને અદ્ધાલયે ઉપશાંત અદ્ધાની સમાપ્તિ છે. ત્યાં ભવક્ષયથી પડેલા જીવને પ્રથમ સમયે જ સર્વ પણ કરણો પ્રવર્તે છે, અવિરત સમ્યગુદષ્ટિપણું હોવાથી, અને પ્રથમ સમયે જે કર્મો ઉદીરાય છે તે કર્મો ઉદયાવલિકામાં પ્રવેશ કરાવાય છે. અને જે કર્મો ઉદીરણામાં આવતાં નથી તે કર્મોના દલિકોને ઉદયાવલિકાની બહાર ગોપુચ્છાકારે રચે છે. અને વળી જે ઉપશાંતમોહ ગુણસ્થાનકેથી અદ્ધાલયથી પડે છે તે જીવ જે ક્રમથી સ્થિતિઘાતાદિને કરતો ચઢયો હતો તે જ ક્રમથી પચ્ચાનુપૂર્વીએ સ્થિતિઘાતાદિને કરતો પડે છે. અને તે ત્યાં સુધી પડતો આવે જ્યાં સુધી પ્રમત્ત સંયત ગુણસ્થાનક આવે. (યંત્ર નંબર -૧૭ જુઓ)(ચિત્ર નંબર-૧૯ જુઓ.) उक्कड्ढ़ित्ता बीइय - ठिईहि उदयादिसुं खिवइ दव् । सेढीइ विसेसूणं, आवलिउपिं असंखगुणं ॥ ५८ ।। उत्कृष्य द्वितीय - स्थितेरुदयादिषु क्षिपति द्रव्यम् । श्रेण्या विशेषोन - मावलिकोपर्यसंख्येयगुणम् ॥ ५८ ॥ ગાથાર્થ :- દ્વિતીયસ્થિતિમાંથી દલિકને આકર્ષીને પ્રથમસ્થિતિરૂ૫ કરે અને ઉદયાદિ સમયોમાં વિશેષહીન શ્રેણિઓ દલિકને પ્રક્ષેપે છે, અને આવલિકાથી ઉપર અસંખ્યગુણ દલિક પ્રક્ષેપે છે. ટીકાર્ય :- ઉપશાંતમોહ ગુણસ્થાનકથી પડતો જીવ સંજ્વલન લોભ આદિ કર્મોને ક્રમથી અનુભવે છે. તે આ પ્રમાણે કહે છે પ્રથમથી જ સંજ્વલન લોભને, પછી જ્યાં માયાના ઉદયવિચ્છેદ સ્થાનથી શરૂ કરીને માયાને, પછી જ્યાં માનના ઉદયવિચ્છેદ સ્થાન છે ત્યાંથી માનને પછી જ્યાં ક્રોધ ઉદયવિચ્છેદ સ્થાન છે તે સ્થાનથી શરૂ કરીને ક્રોધને અનુભવે છે. આ જ ક્રમથી ઉદય સમય પ્રાપ્ત કર્યો તે કર્મોને અનુભવાને અર્થે તેઓની દ્વિતીયંસ્થિતિમાંથી, દલિકોને ખેંચી ખેંચીને પ્રથમ સ્થિતિરૂપ કરે છે. અને ઉદયાદિમાં ઉદય સમયની સ્થિતિને વિષે ઘણું અને પછી સ્થિતિઓમાં વિશેષહીન વિશેષહીન નાંખે છે. તે આ પ્રમાણે કહે છે-ઉદય સમયમાં ઘણાં દલિયા નાંખે પછી બીજા આદિ સમયને વિષે યથાક્રમે પાછળથી વિશેષહીન નાંખે તે જ્યાં સુધી ઉદયાવલિકાનો “અન્ય સમય આવે. પછી ઉદયાવલિકા ઉપર અસંખ્યયગણ નાંખે. તે આ પ્રમાણે કહે છે- ઉદયાવલિકાની ઉપર પ્રથમ સમયે તે પૂર્વના અનન્તર સમય ભાવિ દલિક નિક્ષેપની અપેક્ષાએ = અર્થાતુ ઉદયાવલિકાના અન્ય સમયની અપેક્ષાએ અસંખ્યયગુણ, તેથી પણ બીજા આદિ સમયને વિષે યથાક્રમે અસંખ્યયગુણ અસંખ્યયગુણ કહેવું, જ્યાં સુધી ગુણશ્રેણિનું શિર્ષ આવે. (તે પછીના એક સ્થાનમાં અસંખ્યયગુણહીન નાંખે) ત્યાંથી આગળ ફરી પણ ઉદયાવલિકામાં કહેલ ક્રમથી વિશેષહીન વિશેષહીન દલિક નિક્ષેપ કરે છે. वेइज्जंतीणेवं, इयरासिं आलिगाइ बाहिरओ । ण हि संकमाणुपुविं, छावलिगोदीरणाणुप्पिं ।। ५९ ।। वेद्यमानानामेव-मितरासामु आवलिका बाह्यतः । न हि संक्रमानुपूर्व्या, षडावलिकोदिरणानामुपरि ॥ ५९ ॥ ગાથાર્થ :- ટીકાની જેમ. (અનુસંધાણ પેઇઝ નંબર - ૨૬૫) ૫૭ ૫૮ ગુણસ્થાનક પર ચડતાં પરિણામની અત્યંત વિશુદ્ધિ હોવાથી વધારે વધારે દલિકો ઉતારી ઉદય સમયથી આરંભી વધારે વધારે ગોઠવતો હતો અને નવો નવો સ્થિતિબંધ હીન હીન કરતો જતો હતો. હવે પડતાં પરિણામની મંદતા હોવાથી સ્થિતિબંધ વધારતો જાય અને ગુણશ્રેણિ વિલોમે કરે એટલે કે અસંખ્યયગુણહીન અસંખ્યયગુણહીન દલિક લઇને કરે છે. અંતરકરણ ઉપરની અપેક્ષાએ સમ કહ્યું છે. એટલે કે લોભનું જે સ્થિતિ સુધી અંતરકરણ કરે છે, માયા આદિ પ્રવૃતિઓનું પણ ત્યાં સુધી કરે છે. હવે ૧૧મા ગુણસ્થાનકથી પડતાં ઉદય તો દરેકનો સાથે થતો નથી, પરંતુ ક્રમપૂર્વક થાય છે. એટલે ઉપશમ સમ્યકત્વથી પડતાં અંતરકરણનો અમુક કાળ બાકી રહે અને બીજી સ્થિતિમાંથી ખેચી જેમ નીચે ગોઠવે છે તેમ અહીં પણ અંતરકરણનો અમુક કાળ બાકી રહે ત્યારે પહેલા લોભનો ઉદય થાય છે માટે લોભની બીજી સ્થિતિમાંથી દલિક ખેંચે અને ઉપર કહ્યા પ્રમાણે રચના કરે. ત્યારબાદ અંતર્મુહૂર્ત કાળે માયાનો ઉદય થાય છે. માટે અંતર્મુહુર્ત બાદ માયાની બીજી સ્થિતિમાંથી દલિક ખેંચી તેની ઉપર કહ્યા પ્રમાણે રચના કરે એ પ્રમાણે જે ક્રમે ઉપશમના કરી છે તેનાથી વિલોમ ક્રમે એટલે કે પડતાં જે ક્રમે જે પ્રકૃતિનો ઉદય થતો હોય તેની બીજી સ્થિતિમાંથી દલિક ખેંચી તેની રચના કરે. એટલે જ જેમ ક્રમ પૂર્વક ઉપશમ થયો હતો તેમ વિલોમે ઉદય પણ ક્રમપૂર્વક થાય છે. For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ સ્થાનક ૭ મું ગુણ શરૂકરનાર જીવ ઃ- ઉપશમ સમ્યગ્દષ્ટિ અથવા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ (પુરુષવેદ - સંજ્વલન ક્રોધના ઉદયથી શ્રેણિ શરૂ કરનાર પ્રરૂપણા - અધોમુખે કરવી. ૮ عی ગુ 18 સ્થા ન (ચારિત્રમોહનીયના સર્વોપશમનાનો અનુક્રમ યંત્ર નંબર ૧૭ (ગાથા –૩૪ થી ૫૭ ના આધારે) સંજ્ઞાર્થ :- સં. ૧ = સંખ્યેય વર્ષો, શેષ વર્લ્ડ = પ્રથમસ્થિતિની ચરમ આવલિકા સમયોન બે આવલિકાએ બાંધેલ દલિકને ત્યાગ કરીને. અહીં જે ૦ ૦ મોટા બિન્દુઓ તે કર્મના ઉદયસૂચક છે. અને જે બિન્દુ નીચેની રેખા છે ૦ = સ્થિતિઘાતની પૂર્ણાહૂતી સૂચવે છે. આવા હજારો સ્થિતિઘાત થાય છે તે પણ ભેગુ સમજવું. વિશુદ્ધિ (અંતર્મુ) યથાપ્રવૃત્ત ક્રિયાક્રમ કરણ (અંતર્મુ॰) અ પૂ ર્વ સંખ્યાતમો સંખ્યાતા ભાગો ૨ થી ૬ ભાગ ૧લો ભાગ ઘણાં હજારો સ્થિતિઘાત ૦ ૦ ૦ ૦ ૦ ૦ c ક ૨ าล civ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ (હજારો) ૭મો ભાગ પૃથક્ત્વ સ્થિતિખંડ ૨૫૫ અહીં અન્યસ્થિતિબંધ પલ્યોપમનો સંધ્યેયભાગ હીન ક્રમથી. અહીં પ્રથમ સમયથી શરૂ કરીને સ્થિતિઘાતાદિ - ૫ પદાર્થ પ્રવર્તે છે. વિશેષ એ કે અબધ્યમાન સર્વ અશુભપ્રકૃતિઓનો ગુણસંક્રમ પ્રવર્તે છે. અહીં નિદ્રા - પ્રચલાનો બંધવિચ્છેદ થાય છે. અહીં દેવદ્ધિક, પંચે, વૈ. દ્વિક, આહા દ્વિક, તે. - કાર્મ. - સમચતુ. વર્ણાદિ - ૪, અગુરુલઘુ, ઉપ પરા,ઉચ્છ,સાદિ-૪, શુભવિહા સ્થિરાદિ-૫, નિર્માણ, જિનનામ. એ ૩૦ પ્રકૃતિઓનો બંધવિચ્છેદ અહીં અન્ય સમયે હાસ્ય - રતિ - ભય જુગુપ્સાનો બંધવિચ્છેદ, હાસ્યાદિ-૬નો ઉદય વિચ્છેદ, સર્વ કર્મોની દેશોપશમના, નિત્તિ અને નિકાચના પણ વિચ્છેદ થાય છે. For Personal & Private Use Only www.jainsitivity.org Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ કર્મપ્રકૃતિ ભાગ - ૨ ૦ ૦ ૦ ૦ ૦ હજારો સ્થિતિઘાત ૦ ૦ અહીં પણ પ્રથમ સમયથી પૂર્વની જેમ પાંચે પદાર્થ પ્રવર્તે છે. (પરંતુ પ્રથમ સમયે બંધ અને સત્તા અંતઃ કોઇ કોઇ સાગર પ્રમાણ કર્મપ્રકૃતિમતે બંધ અંતઃ કોડી સાગઢ અને સત્તા તો અંતઃ કોઇ કોસાગર પ્રમાણ છે. જો કે પૂર્વ કહેલ કરણોને વિષે આટલો બંધ અને આટલી જ સત્તા હંમેશા કર્મોની પ્રાપ્ત થાય છે. તો પણ અહી બંધ સત્તા તેની (પૂર્વના કરણની) અપેક્ષાએ સંખ્યયગુણહીન જાણવી એ વિશેષ છે. તે પણ બંધ પૂર્વક્રમથી હાનિ પામે છે. અહીં પ્રવેશેલા જીવને ઉત્કૃષ્ટથી પંલ્યો નો સંખ્યામાં ભાગ પ્રમાણ સ્થિતિકંડકનો ઘાત થાય છે જઘન્યથી પણ તેટલો જ પણ તે અતિ લઘુ જાણવું. કરવાની અપેક્ષાઓ ની પ્રાપ્ત થાય છે ૦ ૦ પણ બંધ પૂર્વક ૦ ૦ અહીં બધ્યમાન ૭ કર્મોનો સહસ્ત્ર પૃથકત્વ સાગરોપમ સ્થિતિબંધ થાય છે. o o o o ( ૯ મું ગુણસ્થા બાકી રહે છે. અહીંથી આગળ એક જ ભાગ 1 અનિવૃત્તિના સંખ્યાતાભાગો o o o o o | અહીં અસંગ્નિ પંચેન્દ્રિય તુલ્ય સ્થિતિબંધ થાય છે. o પૃથ, o o ) ૦ ૦ | o o અહીં ચઉરિન્દ્રિય તુલ્ય સ્થિતિબંધ થાય છે. પૃથ, ૦ ૦ o | ૦ અહીં તે ઇન્દ્રિય તુલ્ય સ્થિતિબંધ થાય છે. o Wh સ્થિતિઘાત | | સ્થિતિઘાત | સ્થિતિઘાત | સ્થિતિઘાત | હજારો સ્થિતિ પૃથ, ' બંધ - ઘાત o o ૦ | o અહીં બેઇન્દ્રિય તુલ્ય સ્થિતિબંધ થાય છે. કે ૦ ૦ ૦ ન કર ૦ | ૦ અહીં એકેન્દ્રિય તુલ્ય સ્થિતિબંધ થાય છે. ૦ ૦ ૦ ૦ અહીંથી શરૂ કરીને ૭ કર્મોમાં જે કર્મોનો પલ્યો, માત્ર સ્થિતિ બાંધે તેનો અન્યસ્થિતિબંધ સંખ્યયગુણહીન થાય છે. બાકીનું પૂર્વની જેમ. અહીં સત્તા અપેક્ષાએ અલ્પબદુત્વ છે. For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ ૨પ૭ , જ્ઞાના. -૪ | મોહ નો ૧. પલ્યો, ૨ પલ્યો સર્વથી અલ્પ સત્તા ના ગો. તેથી જ્ઞા, દ. વે, અંત, ની વિશેષાધિક તેથી મોહનીયની વિશેષાધિક. ૦ ૦ રંક હીન ૦ ૦ ૨૪ સંખ્યયગુણ ૦ ૦ આ રે પલ્યોનો ? સંખ્યયભાગ 2 હીન ૦| હીન સંખ્યયભાગ પલ્યોનો ? સંખ્યયભાગ હીન o o અહીં પલ્યો.| o સંખ્યયભાગ o નિ o o o હીન સંખ્યયગુણ o અહીં પલ્યો. ૫, સંખેયસંખે ભાગ ભાગ ૧ પલ્યો અહીં સર્વથી અલ્પ સત્તા નામ ગો.ની તેથી જ્ઞા આદિ-૪ સંખ્યયગુણ તેથી મોહનીયની સંખ્યયગુણ. પ્લ o o કે અસંખ્યય અહીંથી હીન સંખ્યયગુણ o o o o અહીં પલ્યો. ૦ અસ, ભાગ પલ્યો સંખે ભાગ અહીં સર્વથી અલ્પ સત્તા નામ-ગોત્રની તેથી જ્ઞાના-આદિ-૪ની અસંખ્યયગુણ, તેથી મોહનીયની સંખ્યયગુણ. o o હજારો ચિતિબંધ | હજારો સ્થિતિબંધ ! ઘણાં સ્થિતિબંધ | હજારી સ્થિતિધાત | હજાર સ્થિતિઘાત | હજારો સ્થિતિબંધ | 1 હજારો સ્થિતિબંધ કેટલાક o o o o પલ્યો ! ૦ અહીં પલ્યો... o| અસં, ભાગ અસંખ્યય ભાગ અહીં સર્વથી અલ્પ સત્તા ના, ગો ની તેથી શાના, આદિ-૪ની અસંખ્યયગુણ તેથી મોહનીયની અસંખ્ય ગુણ અહીં મોહનીયની મોટી અાવના પ્રવર્તે છે. o o o o ગુણ હીન અસંખ્યયઅહીંથી o જ - ૦૫લ્યો, અસં. ભાગ ૫. અસં. ભાગ ૫, અસંખ્ય o ભાગ o o અહીં સર્વથી અલ્પ સત્તા ના ગા) ની તેથી મોહનીયની અસંખ્ય ગુણ. તેથી જ્ઞાના. -આદિ-૪ની અસંખ્ય ગુણ. અહીંથી અસંખ્યય સમય બાંધેલ સ્થિતિઓ જ ઉદીરણામાં આવે છે. પણ બીજી નહી. ગુણ હીન અસંખ્યયઅહીંથી o o o o o o ૫, અસં. ' ૫, અસં. ' ૫, અસં. ' અહીં સર્વથી અલ્પ મોહનીયનો સ્થિતિબંધ. તેથી ભાગ | ભાગ | ભાગ | નામ-ગોત્રનો અસંખ્યયગુણ. તેથી જ્ઞાનાવરણાદિ-૪ નો અસંખ્યયગુણ. હિ o o o For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ વિદ. પડઅસં. મોહ, ૫, અસં. ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ અહીંથી ના ગો-પ અસં. હજારો સ્થિતિબંધ જ્ઞા દર્શ અંત પડઅસં. કર્મપ્રકૃતિ ભાગ - ૨ અહીં સર્વથી અલ્પ મોહનો સ્થિતિબંધ તેથી નામ ગો. નો અસંખ્યયગુણ, તેથી જ્ઞા, દર્શ, અંત, નો અસંખ્યયગુણ, તેથી વેદનીયનો અસંખ્યયગુણ. અહીંથી મન :- પર્યવ - દાનાંતરાયનો દેશઘાતિ અનુભાગ બાંધે છે. ૦ ૦ ૫. અસંભા પ. અસં.ભા. પ, અસં.ભા. ૫. અસં.ભા. છે. અહીં સર્વથી અલ્પ મોહનીયનો સ્થિતિબંધ, તેથી જ્ઞાના. આદિ ૩નો અસંખ્યયગુણ. તેથી નામ-ગોત્રનો અસંખ્યયગુણ તેથી £ | વેદનીયનો વિશેષાધિક છે. (પંચસંગ્રહમતે અસંખ્યયગુણ) અહીં અવધિદ્ધિક - લાભાંતરાયનો દેશઘાતિ અનુભાગ બાંધે છે. ૦ સંખ્યાતા હજાર સ્થિતિબંધ ૦ ૦ ૦ ૦ ૦ ૦ | અહીંશ્રુતજ્ઞાના, અચલું દર્શ, ભોગા, એ-૩ પ્રકૃતિઓનો દેશઘાતિ અનુભાગ બાંધે છે. ૦ ૦ ૦ ૦ સ્થિતિબંધ સંખ્યાતા હજાર ૦ ૦ ૦ | ૦ અહીં ચક્ષુદર્શનાવરણીયનો દેશઘાતિ અનુભાગ બાંધે છે. ૦ ૦ સ્થિતિબંધ સંખ્યાતા હજાર ૦ ૦ ૦ ૦ | અહીં ઉપભોગાંતરાય સહિત મતિજ્ઞાનાવરણીયનો દેશઘાતિ અનુભાગ બાંધે છે. ૦ ૦ હજારો સ્થિતિબંધ | ૦ ૦ ૦ ૦ અહીં વિર્યાતરાયનો દેશઘાતિ અનુભાગ બાંધે છે. ૦ સ્થિતિબંધ સંખ્યાતા હજાર, ૦ ૦ ૦ ૦ ૦ ૦ For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ ૨૫૯ વેદ, સ્થિતિબંધ હજારો વર્ષ (અથવા અંતર્મુહર્ત થી | નપુંસક ઉપશમનાદ્વા) નાગો. અહીંથી અસંખ્ય, ગુ હાનિ સ્થિતિબંધ o o o o o o o o o o o| o o o o o o o o o o o o o o o જ્ઞા દર્શ અંત. અહીંથી અસંખે. ગુ. હાનિ સ્થિતિબંધ અહીંથી અસંખ્ય, ગુ, હાનિ સ્થિતિબંધ અહીંથી મોહ ની ૨૧ પ્રકૃતિનું અંતરકરણ શરૂ કરે છે. પછીના સમયે મોહ ના ૭ પદાર્થો એકી સાથે શરૂ (૧) પું.. સંક્ત, નો આનુપૂ. થી સંક્રમ (૨) સં. લોભનો સંક્રમ ન થાય. (૩) સર્વ પણ ઉદીરણા બંધથી ૬ આવ, પછી (૪) અનુભાગબંધ ૧ સ્થાનક (૫) સ્થિતિબંધ સં. વર્ષ (૬) ઉદીરણા સં. વર્ષ (૭) મોહ, નો અન્ય સ્થિતિબંધ - સં, ગુ હાનિ અને બાકીના કર્મની અસ, ગુણહીન અને નપુંસકની ઉપશમના. મોહ સં.વા. અહીંથી સંખ્ય. ગુ. હાનિ સ્થિતિબંધ અહીં નપુંસક્વેદ - ઉપશાંત થાય છે. અહીં સર્વ ઉદીરણાના ઉદયલિક અસંખ્ય ગુણ છે. અહીંથી સ્ત્રીવેદ ઉપશમનાની શરૂઆત. ઉપશમના અદ્ધાનો ૧ સંખ્યયભાગ | અહીંથી કેવલ જ્ઞા, દ, સિવાય ૭ દેશઘાત જ્ઞા, દ. નો ૧ સ્થાન અનુભાગબંધ સ્ત્રીવેદ ઉપશમના અદ્ધા (અંતર્મુહૂર્ત) હજારો સ્થિતિબંધ હું અહીંથી સંખ્ય. ગુરુ હાનિ o o o o o o o o o|o o o o o o o o o o o | અહીં સ્ત્રીવેદ ઉપશાંત થાય છે. અનન્તર સમયથી ૬ નો, કષાય, પુરુષવેદની ઉપશમનાની શરૂઆત ૬ નો સે. ભાગ ૧ સં. ભાગ નોકષાય ઉપશમના અઢા | ૧ સ્થિતિ. બં ૧ 1 o o o o 1 અહીંથી અહીંથી ૭ કર્મોનો સં.વ. નો સ્થિતિબંધ For Personal & Private Use Only www ainelibrary.org Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ અ નિ nn F ૨ ૉ 3 ની ઉપશમના ઉ ૫ અહ્વા (અંતર્મુ) શ મ ક્રો અન ત્રિ ની (અંતર્મુહૂર્ત) બે સમય ઉન - ૨ આવ ધ ક 6 ૫ સં૰ સ્થિ, બન્ધો આત. આવ. (પુ સ્થિતિ) ૧ સમય આવ સં. સ્થિતિબંધ આવ આવ આવ. ૦ ૦ ૦ ૦ | ૦ ૦ ૦ ૦ T T I ││ 1 ૦ ૦ ૦ ૦ ૦ ૦ T ૦ ૦ ૦ ૦ 2 0 0 ૩ ૦ ૦ ૦ ૦| ,, blo o o o o o o o ના.ગો. વેદ મોહ અહીંથી સંખે ગુ હાનિ શાદર્શઅંત. અહીંથી સંખ્ય ગુ હાનિ અહીંથી સંખ્યું. ગુ હાનિ અહીંથી સંખે ગુ. હાનિ અહીંથી સંધ્યેય ભા હાનિ ૩૨ વર્ષ અહીં પૂ. વેદનો આગલ વિચ્છેદ અને પતાના પદ્મા વિદ કર્મપ્રકૃતિ ભાગ - ૨ અહીં - પું. વેદનો ઉદય ઉદીરણા વિચ્છેદ. અહી -૬. નોકયાય ઉપશાંત પુરુષવેદની સમયમાત્ર સ્થિતિ બાકી. પું. વેદનો ૧૬ વર્ષ અને સંજ્વનો ૩૨વર્ષ, શેષ ૬ કમર્નો સંધ્યેય હજાર વર્ષ, સંજ્ઞ ૧. સત્ય. સાવ અંતર્યું. અહીં પુરુષવંદ ઉપશાંત થાય છે. હીન અહીં કોઇ વેદનો બંધ નથી, વૈદની અર્વેદક છે. બે સમય્યન મેં આવલિકાએ બાંધેલ દલિક સિવાયનું સર્વ પૂ. વેદનું દલિક નવુંની જેમ ઉપરાંત થાય છે. અહીં સંજ્વલન ક્રોધની અપતગ્રહતા થાય છે. અહીં સંજ્વલન કોંધનો આગાય વિચ્છેદ. For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ ઉપશમના કા 보 ત 4 ૨ ไล માં 2. અ શ ના મ દ્વા (અંતર્મુ) યા ત્રિ ઉ ૫ મા ન મા અહ્વા (અંતર્મુહૂર્ત) ત્ર ઉ ૫ શ મ ના આવલિકા આવલિકા બંધો સં. સ્થિતિ આવલિકા DIFC આવલિકા આવલિકા I બંધ સં૰ સ્થિ 'આવ. આવ. °le+ 00000 ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ c । ।। ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ leo c |૦ ૦ ૦ ૦ ૦ વેદ શાદર્શ અંત સં૪ નો ૪ માસ માસ અહીંથી અનન્તર સમયે સં૰ ક્રોધનો બંધ ઉદય ઉદીરણા વિચ્છેદ. અપ્ર. પ્રત્યા ક્રોધ ઉપશાંત. બĀદલિક સિવાય સ ક્રોધ ઉપશાંત સંક્રોધની અન્ય આવલિકા બાકી રહે છે. સં માનનો ઉદય. માનત્રિક ઉપશમનાની શરૂઆત. અહીં સં. ક્રોધની અન્ય આવલિકા તુિબુસંક્રમ થી સં૰ માનમાં સંક્રમે અહીં સં. ક્રોધનું બદ્ધલિક ઉપશાંત અને સંક્રાન્ત. તેથી સં ક્રોધ સર્વથા ઉપશમે છે. અહીં સં. માનની પતગ્રહતા દૂર થાય છે. અહીં સં. માનનો આગાલ વિચ્છેદ થાય છે. નો ૨ સંત્રિક અહીં સં. માન નો બંધ ઉદય ઉદીરણા વિચ્છેદ, અપ્ર પ્ર માન ઉપશાંત થાય છે. બાકી રહેલ આવલિકા બદ્ધદલિક વર્ષ માનની ઉપશાન્તિ. સં. માયાનો ઉદય. માયાત્રિકની ઉપશમનાની શરૂઆત. ૨૬૧ અહીં સં. માનની ચરમ આવલિકા સ્તિબુકસંક્રમથી સં માયામાં સંક્રમે છે. અહીં સં. માનનું બહૃદલિક ઉપશાંત અને સંક્રાન્ત. તેથી સં માન સર્વથા ઉપશમે છે. અહીં સં. માયાની પતગ્રહતા વિચ્છેદ. અહીં સં. માયાનો આગાલ વિચ્છેદ For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ - ૨ નાગો, વેદ, જ્ઞા દર્શ અંત મોહ ? લોભ ૧માસ આવલિકા o o o o To o o o o o o o અહીં સં. માયાનો બંધ ઉદય ઉદી, વિચ્છેદ, અપ્ર, પ્ર. માયા ઉપશાંત, અન્ય આવલિકા અને સમયોન આવલિકાદ્ધિક બંધ સિવાય સર્વ માયા ઉપશાંત સં. લોભના બીજી સ્થિતિ સંબંધી દલિક ખેંચીને ૨/૩ ભાગરૂપે પ્રથમસ્થિતિરૂપ કરીને વેદે છે. અહીં પ્રથમ ભાગથી શરૂ કરીને પૂર્વના સ્પર્ધકોમાંથી લિકોને ગ્રહણ કરીને દરેક સમયે વિશદ્ધિના પ્રકર્ષથી અપૂર્વ સ્પર્ધકો સં, લોભના કરે છે. લોભત્રિકની ઉપશમના શરૂ કરે છે. અહીં માયાની અન્ય આવલિકા સ્ટિબુકસંક્રમથી લોભમાં સંક્રમે છે. | આવલિકા | બંધો અહીં સં. માયાનું બદ્ધદલિક ઉપશાંત અને સંક્રાન્ત. તેથી સં. માયા સર્વથા ઉપશમે છે. o o o o o o વસડવિ.સપૂ વસ પૂદીન || અહીં અપૂર્વસ્પર્ધક કરણ સમાપ્ત. અનન્તર સમયથી દરેક સમયે લોભની અનંત કીટ્ટીકરણની શરૂઆત. o o o o o o , દિનપૃથ. " | અંતર્મ- અહીં સં. લોભની પતદ્રગ્રહતા વિચ્છેદ થાય છે. શ મ લો. સંખે સ્થિ. બંધ અશ્વર્ણ અદ્ધા ના અદ્ધા (અંતર્મુહૂર્ત) “ કડપી ત્રિ (પ્રથમ અન્તર્મ) | સંસ્થિતિનું કિટ્ટી કરણ અદ્ધાનો | સં. સ્થિતિબંધો સંખ્યયભાગ ક ઉ વ | આ ૫ | આ કઠી કરણ અલાનો દ્વિતીય ભાગ (એત૭) કઠી કરણ વેદન | શ સૂક્ષ્મ સંપરાય આવલિકા મ ના | આવ. | અદ્ધા (અંતર્મુહૂર્ત) અઢા ત્રીજો ભાગ આવ. o o o અહીં સં. લોભનો આગલ વિચ્છેદ છે. (મું ગુણસ્થાનક સમાપ્ત) o o o ૨ વર્ષ o o o o|o o o અહીં કિદિકરણની અન્ય આવલિકા બદ્ધ સિવાય સર્વલોભ ઉપશાંત. અહો | ૨ વર્ષ | સ્ટોક અહીં અપ્રત્યા. પ્રત્યા, લોભ ઉપશાંત. લોભનો રાત્રિ અંતર્મુ-| બંધવિચ્છેદ, મોહ, નો અબંધ. બાદરલોભનો ઉદય ઉદી, વિચ્છેદ. અનિવૃત્તિકરણ સમાપ્ત. કિટ્ટિકરણ સમાપ્ત. અનન્તર સમયથી સૂક્ષ્મ કિષ્ટિ વેદન અને ઉપશમના શરૂ. ૧૦ મું - o | o o અહીં બાદર લોભની અન્ય આવલિકા તિબુકથી સંક્રમે. ગુણસ્થાનક અહીં બદ્ધદલિક ઉપશાંત થાય છે. (અન્નકું.) For Personal & Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ ઉપામનાકરણ મોહનીયની ઉપશાંત અદ્ઘા અંતર (મોહનીયનું) ૧૧મું ગુણસ્થાનક અંતર્મુહૂર્ત વિપર્ય ક્રમથી થાય છે.) (અહીં આવેલાને ફરી મોહનો ઉદય ઉપશમનાના મોહનીય બીજી સ્થિતિ °°+ શાદર્શ.અંત ક અબંધ વેદનીય ૧૬ મુહૂર્ત મુહૂર્ત્ત મુહૂર્ત અબંધ અહીંથી શરૂ કરીને સામાયિક સ્થિતિબંધ પ્રવર્તે દરેક સમયે ૩૨ મુહુર્ત આદિ સ્થિતિબંધ ફરી પ્રવર્તે છે. અંતર્મુહૂર્ત આદિ સ્થિતિબંધ ફરી પ્રવર્તે છે. ૪૮ મુહુર્ત્ત આદિ સ્થિતિબંધ ફરી પ્રવર્તે છે. અહીં સૂક્ષ્મ લોભની (કિટ્ટિ) ઉદય વિચ્છેદે. મોહનીયનો સર્વ ઉપશમના અહીં ઉપશાંત અદ્ધામાં પ્રવેશ કરેલ. જીવ ઉપશમ યથાખ્યાત ચારિત્ર અને ઉપશાંત વીતરાગપણું પામે. ચારિત્રમોહનીયને સર્વ કરણ અસાધ્ય. દર્શનમોહદ્વિકની સંક્રમ અપવર્ઝના થાય છે, અને સમ્યક્ત્વને માત્ર અપવર્તના સાધ્ય છે. ભવક્ષયે સમયથી અનન્તર અનુત્તર વિમાનમાં જાય છે. અહીં ઉપશાંત અહીં સૂર્ય જે જે પ્રમાણે ચઢય હતો તે જ પ્રમાણે પડતો પ્રમત્ત સુધી જાય છે. ૨૬૩ For Personal & Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ કર્મપ્રકૃતિ ભાગ - ૨ (ચિત્ર નંબર - ૧૯ સંક્ષેપથી મોહનીય ઉપશમના ક્રમ (સ્થાપના ઉર્ધ્વ ઉપશાંતમોહ (અંતર્મુહૂર્ત) ૧૧મું ગુણસ્થાનક ૦ સંજ્વલન લોભ ાન્તિ કિરિવેદનાઢા (૧૦મું ગુણસ્થાનક). ૦િ૦ (મધ્યમ લોભ શાન્સિ) કિકિરણોદ્ધા ૦ (સંજ્વલન માયા શાન્સિ) (અપર્ણકરણાદ્ધ) ૦ ૦ O O O [(મધ્યમ માયા શાન્તિ) (લોભ -૩ ઉપશમના)| (સંજ્વલન માન શાન્તિ). ૦ ૦. OOO (મધ્યમ માન સ્પત્તિ) (માયા-૩ ઉપશમના) | O [૦૦ (સંજ્વલન ક્રોધ - ઉપશાન્સિ) OOO (મધ્યમ ક્રોધ શાન્તિ) (માન -૩ ઉપશમના)] O પુરુષવેદ - ઉપાન્તિ 0 0 0 (ક્રોધ - ૩ ઉપશમના). ૦ ૦ ૦ ૦ ૦ ૦ (હાસ્યાદિ -૬ ઉપશાન્તિ) ૦૦૦૦૦૦૦(સ્ત્રીવેદ ઉપશાન્તિ) (હાસ્યાદિ-૬ + પુ. વેદ ઉપશમના) o (નપુંસકવેદ ઉપશાન્સિ) (સ્ત્રીવેદ ઉપશમના) છ (નપુંસકવેદ ઉપશમના) , o go o e e 8 8 8 (હીર ભા. હાસ્યાદિ-૬ નો બંધવિચ્છેદ) ઉદયવિચછેદ) # @ @ @ @ @ @ @ @ @ @ @ @ @ e up b 0 0 0 0 ૦ 0 ૦ 0 ૦ ૦ ૦ ૦ (દેવદ્રિકાદિ -૩૦નો બંધવિચ્છેદ આ પૂર્વક ૨ ણ ૮મું ગુણસ્થાનક ૦ ૦ (નિદ્રાદ્ધિકનો બંધવિચ્છેદ) યથાપ્રવૃત્તકરણ | ૭મું ગુણસ્થાનક વિશુદ્ધિ ૦ ૦ ૦ (દર્શનત્રિકની શાન્તિ). ૦૭૦ (દર્શનત્રિકની ઉપશમના) અપૂર્વકરણ યથાપ્રવૃત્તકરણ વિશુદ્ધિ OO૦૦ અથવા | (અનંતાનુબંધિ-૪ ની શાન્તિ) વિસંયોજિતપણું. ૦૦૦૭ અનંતાનુબંધિ-૪ની | ઉપશમન ક્રિયા અથવા વિસંયોજનક્રિયા ] અપૂર્વકરણ યથાપ્રવૃત્તકરણ વિશુદ્ધિ મ ના મ મ ત ગુણસ્થાનક ૬ઠું - ૭મું પરાવૃત્તિવાળું છે. For Personal & Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ ૨૬૫ ટીકાર્થ :- આ પૂર્વ કહેલ દલિક નિક્ષેપ તે કાલે વેદાતી પ્રકતિઓનો જાણવો. તેથી ઇતર એટલે નહીં વેદાતી પ્રકૃતિઓનો આવલિકાથી બહાર = ઉપર થાય છે, તે પ્રકૃતિઓના ઉદયના અભાવથી ઉદયાવલિકામાં દલિક નિક્ષેપ કર્યા વિના તે આવલિકાની ઉપર જે દલિક નિક્ષેપ કરે છે, એ પ્રમાણે અર્થ છે. તે પણ અસંખ્યયગુણપણે ત્યાં સુધી નિક્ષેપ કરે કે જ્યાં સુધી ગુણશ્રેણિનું શીર્ષ આવે. (પછીની એક સ્થિતિમાં અસંખ્યયગુણહીન નાંખે) વળી ત્યાંથી આગળ ફરી વિશેષહીન-વિશેષહીન નિક્ષેપ કરે. ર દિ' િદિ શબ્દ અવધારણ = નિશ્ચયના અર્થમાં છે. શું અવધારણ નિશ્ચય કરે ? જે પૂર્વ ઉપશમશ્રેણિએ ચઢતાં આનુપૂર્વીએ જ સંક્રમ કહ્યો તે અહીં ન થાય, પરંતુ અનાનુપૂર્વીએ પણ થાય છે. તથા બંધ પછી ૬ આવલિકાથી આગળ ઉદીરણા થાય છે, એ પ્રમાણે જે પૂર્વે કહ્યું હતું તે પણ અહીં ન થાય, પરંતુ બંધાવલિકા માત્ર પસાર થયા પછી પણ ઉદીરણા થાય છે. બાકી રહેલ તો જે જે સ્થાને જે જે પ્રકૃતિના જે જે કરણો વિગેરે વ્યવચ્છેદ = વિચ્છેદ પામે છે તે બંધન-સંક્રમણ-અપવર્તના -ઉદીરણા-દેશોપશમના-આગાલ-નિધત્તિ-નિકાચના વિગેરે તે તે સ્થાને તે પ્રમાણે જ થાય છે. (ચિત્ર નંબર -૨૦-૨૧ જુઓ). वेइज्जमाणसंजलणद्धा अहिगा उ मोहगुणसेढी । તુલ્તા ય નયાઢો, તો ય સેલેરિ તુલ્તત્તિ ૬૦ || वेद्यमानसंज्वलनाऽद्धाया, अधिकास्त मोहगुणश्रेणिः । * તુચાચ એનાહો - Sતશ શેપૈસ્તુતિ ૬૦ | ગાથાર્થ :- ટીકાની જેમ. ટીકાર્થ :- શ્રેણિથી પડતો જીવ “મોદી' મોહનીય પ્રકૃતિઓની ગુણશ્રેણિ કાલને આશ્રયીને વેદાતી સંજ્વલન કાળથી અધિક કાળવાળી શરૂ કરે છે. અને ચઢવાના કાળની ગુણશ્રેણિની અપેક્ષાએ તુલ્ય = સરખી રચે છે. તથા “ના' ત્તિ પ્રાકૃત હોવાથી સ્ત્રીત્વનો સ્ત્રીલિંગપણે નિર્દેશ કર્યો છે. તેથી આ અર્થ છે. ઉદયે આવેલ જે સંજ્વલન સહિત ઉપશમશ્રેણિ સ્વીકાર કરેલ હોય તે સંજવલન કષાયને ઉદયથી પ્રાપ્ત કરે છતે તદનન્તર તે કષાયની ગુણશ્રેણિને બાકીના કર્મ સંબંધી ગુણશ્રેણિના સાથે સરખી કરે છે. જેમ સંજવલન ક્રોધના ઉદયે ઉપશમશ્રેણિને સ્વીકારેલ જીવ તે શ્રેણિથી પડતાં સંજ્વલન ક્રોધનો ઉદય પ્રાપ્ત થયે છતે તદનન્તર સંજ્વલન ક્રોધની ગુણશ્રેણિને બાકીના કર્મની ગુણશ્રેણિ સમાન કરે છે. એ પ્રમાણે માન અને માયા વિષે પણ કહેવું. વળી સંજ્વલન લોભ સહિત જો ઉપશમશ્રેણિ સ્વીકાર કરેલ જીવ પડવાના કાળે પ્રથમ સમયથી જ શરૂ કરીને સંજ્વલન લોભની ગુણશ્રેણિ બાકીના કર્મની ગુણશ્રેણિઓ સાથે સરખી હોય છે. खवगुवसामगपडिवय - माणदुगुणो य तहिं तहिं बन्धो । अणुभागोणंतगुणो, असुभाण सुभाण विवरीओ ॥ ६१ ।। क्षपकोपशमकप्रतिपतद् - द्विगुणश्च तत्र तत्र बन्धः । अनुभागोऽनंतगुणाः, अशुभानां शुभानां विपरीतः ॥६१ ગાથાર્થ :- ક્ષપકશ્રેણિમાં જે સ્થાને જેટલો સ્થિતિબંધ છે તે સ્થાને ઉપશમશ્રેણિમાં ચડતાં જીવને બમણો સ્થિતિબંધ હોય છે. તેનાથી પડતાં જીવને બમણો સ્થિતિબંધ હોય છે. અશુભ પ્રવૃતિઓનો અનુભાગ અનંતગુણ, અને શુભનો અનંતગુણહીન અનુભાગ બંધાય છે. ટીકાર્ય - ક્ષપક જીવને ક્ષપકશ્રેણિ ચઢતાં જે સ્થાને જેટલો સ્થિતિબંધ હોય છે તે જ સ્થાને ઉપશમશ્રેણિએ ચઢતાં જીવને તેટલાં સ્થિતિબંધથી બમણો સ્થિતિબંધ થાય છે, કારણ કે ક્ષેપકની અપેક્ષાએ ઉપશમક જીવને મંદ પરિણામપણું હોય છે. તેથી પણ તે જ સ્થાને ઉપશમશ્રેણિથી પડતાં જીવને બમણો સ્થિતિબંધ હોય છે, કારણ કે ચઢતાં કરતાં પડતાં જીવને પરિણામનું મંદપણું હોય છે. અને ક્ષેપકના સ્થિતિબંધ અપેક્ષાએ આ ઉપશમથી પડતાં જીવને ચાર ગણો સ્થિતિબંધ હોય છે. તથા ક્ષપક જીવને જે સ્થાને અશુભપ્રકૃતિઓનો અનુભાગ જેટલો થાય છે તે અપેક્ષાએ તે જ સ્થાને તે જ અશુભ -પ્રકૃતિઓનો ઉપશમક જીવને અનુભાગ અનંતગુણ હોય છે. તેથી પણ તે જ સ્થાને તે જ અશુભ પ્રકૃતિઓનો ઉપશમશ્રેણિથી પડેલા જીવને અનંતગુણ હોય છે. For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર નંબર -૨૦ શ્રેણિથી પડતાં દ્વિતીયસ્થિતિમાંથી પ્રથમસ્થિતિમાં ઉદયવતી) પ્રકૃતિઓનો દલિક નિક્ષેપ વિધિ (ગાથા – ૫૮ ના આધારે) - ક્રમથી અસંખ્યયગુણ દલિક પ્રક્ષેપ ગુણશ્રેણિના શીર્ષ સુધી - અહીં અસંખ્યાતમા ભાગનું એટલે અસંખ્ય ગુણહીન નિક્ષેપ - અહીંથી ક્રમથી વિશેષહીન દલિક નિક્ષેપ થાય. : ક્રમથી વિશેષહીન પ્રક્ષેપ For Personal & Private Use Only ': ' : ' ઉદયવતી પ્રવૃતિઓની ઉદયલતા ૦ ૦ ૦ ૦ ૮ ૦ ૦||૮ ૦ ૦ ૮ ૦ ૦ ૦ ૦ ઉદયાવલિકા ગુણશ્રેણિ વિભાગ ગુણશ્રેણિનું શીર્ષ->g ૦ ૦૦૦૦૦| દ્વિતીયસ્થિતિ ઉત્કીર્ણ થઇ ઉદય વગેરેમાં અંતર પૂરવા નીચેની સ્થિતિઓમાં પડે છે. કર્મપ્રકૃતિ ભાગ - ૨ Page #294 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ વળી શભપ્રકતિઓનો અનુભાગ તેથી વિપરીત કહેવો. તે આ પ્રમાણે કહે છે- ઉપશમશ્રેણિથી પડેલા જીવને જે સ્થાને શુભપ્રકૃતિઓનો જેટલો અનુભાગ થાય છે તેની અપેક્ષાએ તે જ સ્થાને તે જ શુભપ્રકૃતિઓનો અનુભાગ ઉપશમક જીવને અનંતગુણહીન હોય છે. તેથી પણ તે જ સ્થાને તે જ શુભપ્રકૃતિઓનો અનુભાગ લપક જીવને અનંતગુણહીન હોય છે. બાકીનું સર્વ જેમ ચઢતાંને હોય છે તેમ પડતાંને પણ ૬ઠ્ઠા પ્રમત્તસંયત ગુણસ્થાનક સુધી જાણવું. किच्चा पमत्ततदियर-ठाणे परिवत्ति बहुसहस्साणि । हिडिल्लाणंतरदुर्ग, आसाणं वा वि गच्छेज्जा ।। ६२ । कृत्वा प्रमत्ततदितरस्थानयोः परिवृत्तीः बहु सहस्राणि । अधस्तनमनन्तरद्विक - मासादनं वाऽपि गच्छति ।। ६२ ।। ગાથાર્થ :- ટીકાની જેમ. ટીકાર્ય - એ પ્રમાણે ક્રમે કરીને પડતાં પ્રમત્ત ગુણસ્થાનકે આવીને ત્યાં અટકીને પ્રમત્ત અને તેથી ઇતર સ્થાન એટલે કે પ્રમત્ત - અપ્રમત્ત સંયત ગુણસ્થાનકે ઘણાં હજારો વખત સુધી પરાવૃત્તિ (ગમનાગમન) કરીને કોઈ જીવ નીચેના અનન્તર બે ગુણસ્થાનકે દેશવિરત - અવિરત સમ્યગુદૃષ્ટિ ગુણસ્થાનકે જાય છે. અને જેઓના મતે અનંતાનુબંધિની ઉપશમના થાય છે તેઓના મતથી કોઈક જીવ સાસ્વાદનપણું પણ પામે છે. ચિત્ર નંબર -૨૦ ની સમજુતી :- આ ચિત્રમાં ઉપશમશ્રેણિએ ચઢેલ જીવ જ્યારે શ્રેણિથી પડે ત્યારે જે ઉદયવતી પ્રકતિઓને કેવી રીતે અનુભવે અને દ્વિતીયસ્થિતિમાંથી પ્રથમસ્થિતિમાં દલિક નિક્ષેપ કેવી રીતે કરે તે બતાવ્યું છે. પ્રથમ ૧૦મા ગુણસ્થાનકે સંજવલન લોભને અનુભવે, અંતર્મુહૂર્ત બાદ માયા - માન - ક્રોધના જ્યાં જ્યાં ઉદય વિચ્છેદ સ્થાન છે ત્યાં ત્યાં તે તે કર્મો ઉદયમાં આવે છે. તે જ રીતે ઉદય સમય પ્રાપ્ત સર્વ કર્મો અનુભવવા માટે તેઓની દ્વિતીયસ્થિતિમાંથી દલિતોને ખેંચી ખેંચી પ્રથમસ્થિતિરૂપ કરે છે. તે ઉદય સમયે ઘણાં દલિકો નાંખે તે અનંતા છે, અને ઉતારેલ દલિકોના અસંખ્યાતમા ભાગે છે. અને દ્વિતીયસ્થિતિમાં રહેલ દલિકોની અપેક્ષાએ પણ અસંખ્યાતમે ભાગે છે. પછી અસત્કલ્પનાએ ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ઉદયાવલિકાના અન્ય સમય (૬ઠ્ઠા બિંદુરૂપ) સુધી વિશેષહીન વિશેષહીન નાંખે છે. ઉદયાવલિકા પૂર્ણ થયા પછીના સમયે જે દલિક (૭મા બિંદુમાં) નાંખે છે તે ઉદયાવલિકાના અન્ય સમયે દલિક નિક્ષેપ કર્યો હતો તે અપેક્ષાએ અસંખ્ય ગુણ હોય છે. તેથી બીજા આદિ સમયે જે ચિત્રમાં અધિક અધિક દલિક બતાવેલ છે તે અસંખ્યયગુણ સમજવાં. તે ત્યાં સુધી નિક્ષેપ કરે કે જ્યાં સુધી ગુણશ્રેણિનું શીર્ષ (૧૬મા બિંદુરૂપ) આવે. તે શીર્ષ પૂર્ણ થયા પછીના સમયે (૧૭મા બિંદુમાં) જે નિક્ષેપ કરે તે અસંખ્યાતમા ભાગનું એટલે અસંખ્યયગુણહીન નિક્ષેપ કરે. ગુણશ્રેણિમાં અસંખ્યસમયબદ્ધ દલિક આવે છે. એટલે કે વિશેષહીન દલિક નાંખે તો પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં બધું સત્તાગત દલિક પણ ખાલી થાય. માટે ગુણશ્રેણિના શીર્ષ પછી અસંખ્યગુણહીન નાંખી પછી વિશેષહીન નાંખે. આ વાત કષાય પ્રાભૂતમાં બતાવી છે. ચૂર્ણિ અને ટીકામાં બતાવી નથી પરંતુ ભાષાંતરમાં કૌંસમાં બતાવ્યું છે. ત્યાર પછી દ્વિતીયસ્થિતિ શરૂ ન થાય ત્યાં સુધી (૩૧મા બિંદુ સુધી) ક્રમથી વિશેષહીન વિશેષહીન દલિક નિક્ષેપ કરે તે ઓછા ઓછા દલિક ચિત્રમાં બતાવ્યા છે. અહીં પ્રથમના ૧ થી ૩૧ બિંદુ પ્રથમ સ્થિતિના અંતર પુરવા માટેના છે. અને ગુણશ્રેણિનો વિભાગ ઉદયાવલિકા + ગુણશ્રેણિ અને ઉપર દ્વિતીય સ્થિતિ શરૂ ન થાય ત્યાં સુધી થઈને કુલ ૩૧ બિંદુરૂપ સમજવાં. ઇતિ ચિત્ર નંબર-૨૦ ની સમજુતી સમાપ્ત. ૫૯ ચોથા - પાંચમા - છઠ્ઠા અને ૭મા ગુણસ્થાનકમાંથી કોઈ પણ સ્થાને લાયોપશમિક સમ્યકત્વ પ્રાપ્ત કરી ત્યાં સ્થિર પણ થઈ શકે છે. ૭મા વાળો ૬ઠે - ૭મે વારાફરતી ફરે છે. For Personal & Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર નંબર - ૨૧ શ્રેણિથી પડતાં દ્વિતીય સ્થિતિમાંથી પ્રથમ સ્થિતિમાં અનુદયવતી પ્રવૃતિઓનો દલિક નિક્ષેપ વિધિ (ગાથા – ૫૯ ના આધારે) ૨૬૮ — ક્રમથી અસંખ્યયગુણ દલિક પ્રક્ષેપ ગુણશ્રેણિના શીર્ષ સુધી. – અહીં અસંખ્યાતમા ભાગનું એટલે અસંખ્ય ગુણહીન નિક્ષેપ –અહીંથી ક્રમથી વિશેષહીન દલિક નિક્ષેપ થાય. For Personal & Private Use Only • અનુદયવતી પ્રકૃતિઓની પ્રદેશ ઉદયલતા - ૦ ૦ ૦ ૦ ૦ ||૮ ૦ ૦ Ò 0 0 6 0 opyo ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ 6 ૦ òo òo ò | ઉદયાવલિકા ગુણશ્રેણિ વિભાગ ૦િ૦૦૦૦૦૦૦૦] ગુણશ્રેણિનું શીર્ષ કર્મપ્રકૃતિ ભાગ - ૨ દ્વિતીયસ્થિતિ ઉત્કીર્ણ થઇ ઉદય વગેરેમાં અંતર પૂરવા નીચેની સ્થિતિઓમાં પડે છે. Page #296 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ ૨૬૯ उवसमसम्मत्तद्धा, अन्तो आउक्खया धुवं देवो । तिसु आउगेसु बद्धेसु, जेण सेढिं न आरुहइ ।। ६३ ।। उपशमसम्यवत्वाद्धा - ऽन्तरायुः क्षयाद् ध्रुवं देवः । ત્રિવાયુડુ વહે, વેન નારોદતિ / ૬૩ || ગાથાર્થ:- ટીકાની જેમ. ટીકાર્થ :- ઓપશમિક સમ્યકત્વના અદ્ધાની અંદર (કાળમાં) વર્તતો જો કોઈ આયુષ્યના ક્ષયથી કાલ કરે તો તે અવશ્ય દેવ થાય છે. અને જો સાસ્વાદન ભાવને પામ્યો છતો પણ જો કાલ કરે તો પણ દેવ જ થાય છે. જે કારણથી દેવ આયુષ્ય સિવાયના ત્રણ આયુષ્યમાંથી કોઈ પણ આયુષ્ય બાંધેલ હોય તો ઉપશમશ્રેણિ ન કરે.' તેથી શ્રેણિમાં રહેલો અથવા શ્રેણિથી પડતો જીવ કોલ કરીને દેવ જ થાય છે उग्घाडियाणि करणाणि उदयठिइमाइगं इयरतुल्लं । एगभवे दुक्खुत्तो, चरित्तमोहं उवसमेज्जा ।। ६४ ॥ उद्घाटितानि करणानि, उदयस्थित्यादिकमितरतुल्यम् । • હમ દિવૃત્વ - શારિત્રમોદકુપીમતિ / ૬૪ | ગાથાર્થ:- ટીકાની જેમ. ટીકાર્ય :- ઉપશમશ્રેણિથી ચઢતાં જે જે સ્થાને જે જે બંધનાદિ કરણો વિચ્છેદ પામ્યા હતા તે તે સ્થાનોને પ્રાપ્ત થયેલા ઉપશમણિથી પડતાં જીવને તે તે કરણો પ્રગટ થાય છે, અર્થાત્ પ્રવર્તે છે. તથા ઉદયસ્થિત્યાદિક અર્થાત્ ઉદય સ્થિતિબંધ વિગેરે ઇતર તુલ્ય છે, અર્થાત્ ઉપશમશ્રેણિએ ચઢતાં થનાર ઉદયાવલિ તુલ્ય છે, અર્થાત્ જેમ ઉપશમશ્રેણિએ ચિત્ર નંબર-૨૧ની સમજુતી :- આ ચિત્રમાં ઉપશમશ્રેણિએ ચઢેલ જીવ જ્યારે શ્રેણિથી પડે ત્યારે જે અનુદયવતી અર્થાતું નહીં વેદાતી અથવા ઉદયમાં ન આવેલી પ્રકૃતિઓને કેવી રીતે અનુભવે અને દ્વિતીય સ્થિતિમાંથી પ્રથમ સ્થિતિમાં દલિક નિક્ષેપ કેવી રીતે કરે તે બતાવ્યું છે. અહીં પ્રકૃતિઓનું વેદન ન થતું હોવાથી અર્થાત્ ઉદયનો અભાવ હોવાથી પ્રથમ ઉદયાવલિકારૂપ ૬ બિંદુમાં નિક્ષેપ થાય નહીં, પરંતુ ઉદયાવલિકા પછીના ૭મા બિંદુમાં જે દલિક નિક્ષેપ કરે તે દલિકો અનંતા છે, પણ દ્વિતીયસ્થાનમાં રહેલ દલિક અપેક્ષાએ અસંખ્યાતમા ભાગના દલિકોનો નિક્ષેપ કરે. તેથી બીજા આદિ સમયે જે ચિત્રમાં અધિક અધિક દલિક બતાવ્યા છે તે અસંખ્યયગુણ દલિક નિક્ષેપ ત્યાં સુધી કરે કે જ્યાં સુધી ગુણશ્રેણિનું શીર્ષ (૧૬માં બિંદુરૂપ) આવે. પછીના સમયે (૧૭માં બિંદુમાં) જે નિક્ષેપ કરે તે અસંખ્યાતમાં ભાગનું એટલે અસંખ્યયગુણહીન નિક્ષેપ કરે કારણ કે ગુણશ્રેણિના શીર્ષ સુધી અસંખ્યયગુણ નિક્ષેપ કર્યો હતો તેના કારણે શીખર પૂર્ણ થયા પછીના સમયે અસંખ્યાતમા ભાગે એટલે અસંખ્ય ગુણહીન નિક્ષેપ કરે છે. ત્યાર પછી દ્વિતીય સ્થિતિ શરૂ ન થાય ત્યાં સુધી (૩૧મા બિંદુ સુધી) ક્રમથી વિશેષહીન વિશેષહીન દલિક નિક્ષેપ કરે. અહીં ૭ થી ૩૧ બિંદુ સુધી પ્રથમસ્થિતિના અંતર પુરવા માટેના છે. અને ગુણશ્રેણિ વિભાગ પણ ઉદયાવલિકા સિવાયના ૭ થી ૩૧ = ૨૫ બિંદુરૂપ છે. (ઇતિ ચિત્ર નંબર-૨૧ની સમજુતી સમાપ્ત). ૬૦ અહીં પંચસંગ્રહમાં ગાથા-૮૫ની ટીકામાં સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં ઉત્પન્ન થાય. તથા તત્ત્વાર્થ સૂત્ર અધ્યાય ૯ સૂત્ર ૪૯ના ભાષ્ય તથા ટીકામાં જધન્યથી સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થાય એમ બતાવેલ છે. માટે મતાન્તર જણાય છે. પરભવાય બાંધ્યા વિના પણ ઉપશમશ્રેણિ પર ચડી શકે તે અંતરકરણ ખલાસ થયા પછી આયુષ્ય બાંધી શકે છે. જ્યાં સુધી મિથ્યાત્વમોહનો ઉદય ન થાય અથવા જ્યાં સુધી માયોપશમિક સમ્યકત્વ ન પામે ત્યાં સુધી અંતરકરણ છે. તે કાળમાં મરણ પામે તો એવયે દેવ જે થાય છે. આયુષ્ય બાંધ્યા વિના ઉપશમશ્રેણિ માંડી હોય તો ક્ષયોપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરીને અથવા મિથ્યાત્વ ભાવ પામીને જ અધ્યવસાયાનુસારે આયુષ્ય બાંધે છે. મિથ્યાત્વમોહનો ઉદય થાય ત્યારે અથવા ક્ષાયોપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરી સમ્યક્ત્વમોહનો ઉદય થાય ત્યારે અંતરકરણ ખલાસ થાય For Personal & Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ કર્મપ્રકૃતિ ભાગ-૨ ચઢતાં જ્યાં જ્યાં વિચ્છેદ થાય છે તેમ પડતાં તે તે સ્થાને તેની પ્રવૃત્તિ થાય છે. અને તે તો પૂર્વે પણ અર્થ પ્રસંગથી કહ્યું તથા એક ભવમાં બે વાર ચારિત્રમોહનીયની ઉપશમના કરે છે, અર્થાત્ ઉપશમશ્રેણિને સ્વીકારે છે, પરંતુ ત્રીજી વખત ઉપશમશ્રેણિ કરે નહીં. અને બે વખત ઉપશમશ્રેણિને સ્વીકારે તે જીવ તે જ ભવમાં ક્ષપકશ્રેણિને સ્વીકારે નહીં. અને જે એકવાર ઉપશમશ્રેણિને સ્વીકારે તે જીવ તે જ ભવમાં ક્ષપકશ્રેણિ કરે, આ કર્મગ્રંથનો અભિપ્રાય છે. આગમના અભિપ્રાયથી તો એક ભવમાં ઉપશમ અને ક્ષેપક એ બે માંથી એક જ શ્રેણિ પર ચઢી શકે છે, પરંતુ બે શ્રેણિ ન પામે. કહ્યું છે કે ગન વિન્ન મન જ સવાર' રવિ- બેમાંથી એક શ્રેણિ સિવાય એક ભવમાં દેશવિરતિ સર્વવિરતિ ચારિત્ર વિગેરે સર્વ પ્રાપ્ત કરી શકે છે. . उदयं वज्जिय इत्थी, इत्थिं समयइ अवेयगा सत्त । તદ વરસવો રિસિિચં સમ કાર | દુધ उदयं वयित्वा स्त्री, स्त्रियं शमयत्यवेदकाः सप्तः । તથા વર્ષવરો વર્ષવસ્ત્રિયો સવં મારઘે દવા | ગાથાર્થ - અન્ય સમય માત્ર ઉદય સ્થિતિ સિવાયનું સર્વ સ્ત્રીવેદ દલિક જેનું ઉપશાન્ત થયું છે એવી ઉપશમશ્રેણિગત સ્ત્રી તે સમકાળે સાત પ્રકૃતિઓને ઉપશમાવવા માંડે છે. તથા તેવી જ રીતે (નપુંસકવેદની એક ઉદયસ્થિતિ વર્જીને) નપુંસકવેદને અને સ્ત્રીવેદને સમકાળે ક્રમપૂર્વક ઉપશમનાનો પ્રારંભ કર્યો છતે ઉપશમાવે છે. ટીકાર્થ :- આ પુરુષવેદ ઉદયથી ઉપશમશ્રેણિ સ્વીકારનારની વિધિ કહીં. હવે સ્ત્રીવેદ અને નપુંસકવેદના ઉદયથી ઉપશમશ્રેણિ સ્વીકારનાર જીવની વિધિ કહે છે... અહીં જો સ્ત્રી ઉપશમશ્રેણિને સ્વીકાર કરે તો પ્રથમથી નપુંસકવેદને ઉપશમાવે પછી સ્ત્રીવેદને ઉપશમાવે, અને તે ત્યાં સુધી ઉપશમાવે કે જ્યાં સુધી પોતાના ઉદયનો ઉપાજ્ય સમય પ્રાપ્ત થાય, અને તે સમયે એક અન્ય સમય માત્ર ઉદય સ્થિતિને છોડીને સર્વ પણ સ્ત્રીવેદ સંબંધી દલિકને ઉપશમાવે છે. પછી અન્ય સમય પસાર થયે છતે અવેદક થઇ પુરુષવેદ હાસ્યાદિ-૬ એ ૭ પ્રકૃતિઓ એકી સાથે ઉપશમના કરવા માટે તત્પર થાય. બાકીનું પુરુષવેદ સહિત શ્રેણિ સ્વીકારનારની જેમ જ ભાવવું. ર્ષવર' એટલે નપુંસક ઉપશમશ્રેણિનો સ્વીકાર કરે તો તે પ્રમાણે એક ઉદય સ્થિતિને મૂકીને “સમ' એટલે સમકાળે નપુંસકવેદને અને સ્ત્રીવેદને ઉપશમાવે છે. “માર' રૂતિ એ અનુક્રમે ઉપશમના પ્રારંભ કરે છતે સંપ્રદાય આ પ્રમાણે છે.... સ્ત્રીવેદ અને પુરુષવેદ સહિત ઉપશમશ્રેણિનો સ્વીકારનાર જીવને જે સ્થાને નપુંસકવેદ ઉપશમાવે છે તેટલે સુધી તો નપુંસકવેદ ઉપશમશ્રેણિને પામ્યો છતો ફક્ત નપુંસકવેદને ઉપશમાવે છે. ત્યાંથી આગળ તો નપુંસકવેદ અને સ્ત્રીવેદ એકી સાથે ઉપશમાવવા માંડે છે. તે પણ ત્યાં સુધી કે જ્યાં સુધી નપુંસકવેદોદયના કાળનો ઉપાજ્ય સમય આવે. અને તે સમયે સ્ત્રીવેદ ઉપશાંત થાય છે. અને નપુંસકવેદની એક સમયમાત્ર ઉદય સ્થિતિ જ બાકી રહે છે. બાકીનું સર્વ ઉપશાંત થયેલ છે. તે ઉદય સ્થિતિ પણ પસાર થયે છતે અવેદક થઇને પુરુષવેદ આદિ-૭ પ્રકૃતિઓ એકી સાથે ઉપશમાવવાનું શરૂ કરે છે. બાકીનું તે જ પ્રમાણે છે. (યંત્ર નંબર-૧૮ જુઓ) ઇતિ ૭મું ચારિત્રમોહનીય સર્વોપશમના દ્વાર સમાપ્ત ૬૨ અન્યત્ર પણ કહ્યું છે “એક ભવમાં મોહનો ઉપશમ ઉપરા ઉપરી બે વાર થાય, પરંતુ જે ભવમાં મોહનો સર્વોપશમ થયો હોય તે ભવમાં મોહનો સર્વથા ક્ષય ન થાય.” સ્ત્રીવેદ- નપુંસકવેદથી શ્રેણિ માંડનાર જીવને પુરુષવેદથી શ્રેણિ માંડનારને જ્યાં સ્ત્રીવેદ સર્વથા ઉપશાંત થાય, તે વખતે જેટલો સ્થિતિબંધ થાય તેટલો સ્થિતિબંધ સ્ત્રી-નપુંસકવેદના ઉદયના ચરમ સમયે પુરુષવેદનો છેલ્લા બંધમાં થાય છે. તે પછીના સમયમાં પુરુષવેદનો બંધવિચ્છેદ થાય છે, અને ૭ નોકષાય સાથે ઉપશમાવવાના શરૂ કરે છે. અને સાથે ઉપશમાવીને પૂર્ણ કરે છે. તેથી ક્રોધની ઉપશમના ચાલુ કરે તે વખતે પુરુષવેદની સમયોન ૨ આવલિકા ઉપશમાવવાની બાકી રહેતી નથી. પુરુષવેદનો અહીં જઘન્ય સ્થિતિબંધ સંખ્યાતા હજાર વર્ષ પ્રમાણ હોય For Personal & Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ ર૭૧ (જુદા જુદા કષાયના ઉદયથી શ્રેણિમાં વિશેષ યંત્ર નંબર-૧૮) સંજ્વલન ક્રોધના ઉદયથી પ્રથમ સંક્રોધને વેદતો ૩ ક્રોધને પછી માનત્રિકને ક્રોધની જેમ પછી માયા ત્રિકને સંજ્વલન માનના ઉદયથી સંવલન માયાના ઉદયથી | સંજ્વલન લોભના ઉદયથી પ્રથમ સંવમાનને વેદતો ૩ પ્રથમ સંવ-માયાને વેદતો | પ્રથમ સં-લોભને વેદતો ક્રોધને (નપુંજેમ) ૩ ક્રોધને (નપુંછે જેમ) | ૩ ક્રોધને (નપું, જેમ) પછી માનત્રિકને ક્રોધ-૩ની પછી માનસિકને (નવું) પછી માનત્રિકને (નપું. જેમ) | જેમ) પછી માયાત્રિકને પછી માયાત્રિકને ક્રોધ- પછી માયાત્રિકને (નવું) ૩ની જેમ જેમ) પછી લોભત્રિકને પછી લોભત્રિકને પછી લોભત્રિકને ઉપશમાવે છે. ઉપશમાવે છે. ઉપશમાવે છે. પછી લોભત્રિકને ઉપશમાવે છે. (-: જુદા જુદા વેદના ઉદયથી શ્રેણિમાં વિશેષ :-) જો સ્ત્રી શરૂઆત કરે તો :- પ્રથમ નપુંસકવેદને ઉપશમાવે, પછી સ્ત્રીવેદને ઉપશમાવે, પછી સમયાનત્તર પુરુષવેદ - હાસ્યાદિ-૬ની ઉપશમના શરૂ કરે. બાકીની વિધિ પુરુષવેદની જેમ. પરંતુ હાસ્યાદિ-૬ અને પુરુષવેદ એક સાથે ઉપશમાવે છે. - જો નપુંસક શરૂઆત કરે તો - પ્રથમ નપુંસકવેદની ઉપશમના શરૂઆત કરે, પછી નપુંસક - સ્ત્રીવેદ એકી સાથે ઉપશમાવે છે. પછી સ્ત્રીવેદની ઉપશાન્તિ થાય છે ત્યારે નપુંસકવેદની એક સ્થિતિ બાકી રહે. પછી સમયાનત્તર નપુંસકવેદ ઉપશમાવે છે. પછી સમયાનત્તર પુરુષવેદ - હાસ્યાદિ-૬ની ઉપશમના શરૂ કરે, બાકીની વિધિ પુરુષવેદની જેમ. પરંતુ હાસ્યાદિ-૬ અને પુરુષવેદ એક સાથે ઉપશમાવે છે. જો પુરુષ શરૂઆત કરે તો :- પ્રથમ નપુંસકવેદ ઉપશમાવે છે. પછી અનન્તર અંતર્મુહૂર્તે સ્ત્રીવેદ ઉપશમાવે છે. પછી સમયાનત્તર પુરુષવેદ - હાસ્યાદિ-૬ની ઉપશમના શરૂ કરે છે. પછી હાસ્યા-૬ની ઉપશાન્તિ થાય ત્યારે પુરુષવેદની એક સ્થિતિ બાકી રહે. પછી પુરુષવેદની ઉપશાન્તિ થાય છે. પછી ઉદયાવલિકા અને સમયોન આવલિકાદ્ધિક બદ્ધ મુકીને સર્વ પુરુષવેદ ઉપશાંત થયુ છે. ત્યાં જે પ્રકૃતિનો ઉપશમ નથી કહ્યો તેનો તે સ્થાને જ અંતર્મુહૂર્ત વડે ઉપશમ થાય છે. એ પ્રમાણે જાણવું. (મનિ અથવા કઇક ન્યૂન હોય છે. સં: સામાન્યથી તે તે પ્રત્યેક પ્રક્રિયાના કહ્યાં. કષાયમાતચર્થિક, ટ (-: ઉપશમશ્રેણિ પ્રતિપાત :-) આ કર્મપ્રકૃતિચૂર્ણિને આશ્રયી ઉપશમશ્રેણિનો પ્રતિપાત વિધિ વગેરે સંક્ષેપમાં કહ્યાં. કષાયપ્રાભૂતચૂર્ણિમાં કંઈક વિસ્તારથી આપેલ એ પ્રતિપાતવિધિ આવો છે. સામાન્યથી તે તે પ્રત્યેક પ્રક્રિયાનો ઉપશામકને જેટલો કાળ હોય છે તેના કરતાં પ્રતિપાતમાં કંઇક ન્યૂન હોય છે. સંજ્ઞા - V = વિશેષાધિક, S = સંખ્યયગુણ a = અસંખ્ય ગુણ P = પલ્યોપમનો (મુનિ અભયશેખર વિજય મસાની કર્મપ્રકૃતિ પદાર્થો ભાગ-૨ ના આધારે) (૧) સૂ. સંપરાયના પ્રથમ સમયે ત્રણ લોભની અપવર્તન કરી ગુણશ્રેણિ રચે છે. એમાં સંજ્વલન લોભની ગુણશ્રેણિ ઉદયસમયથી કરે છે. જ્યારે શેષ બે લોભની ગુણશ્રેણિ ઉદયાવલિકા બહાર કરે છે. કિથ્રિલોભવેદનકાળ જેટલો હોય તેના કરતાં કંઈક અધિક આયામવાળી એ ગુણશ્રેણિ હોય છે. આયુષ્ય સિવાયના શેષકર્મોની ગુણશ્રેણિનો આયામ અનિવૃત્તિકરણ અને અપૂર્વકરણ અદ્ધા કરતાં પણ કંઈક અધિક કરે છે. એનું શીર્ષ સ્થિર હોય છે. એટલે ઉત્તરોત્તર સમયે નીચે-નીચેથી એક એક નિષેક ક્ષીણ થતાં શેષ શેષમાં ગુણશ્રેણિ નિક્ષેપ થાય છે. અર્થાતુ જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ એનો આયામ એક એક સમય ઘટતો જાય છે. (૩) પણ ત્રિવિધ લોભની ગુણશ્રેણિનો આયામ તો એટલો જ રહે છે. તેથી ઉત્તરોત્તર સમયે શીર્ષ ઉપર ઉપર જાય છે. (૪) ચડતી વખતે ત્રિવિધ લોભમાં જે સર્વઉપશાંતતા પરિણામ પેદા કરેલો તે, પડતી વખતે સૂક્ષ્મસંપાયના પ્રથમ સમયે એક જ સમયમાં નાબુદ થઈ જાય છે. અને ત્રિવિધ લોભ અનુપશાંત થઇ જાય છે. Jain Education Interational For Personal & Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ (૫) એ વખતે સ્થિતિબંધ જ્ઞાના ૩ - અંતર્મુ, નામ - ગોત્ર - ૩૨ મુહૂર્ત, વેદનીય - ૪૮ મુહૂર્ત. (૬) પછીના સમયે (૧૦માના બીજા સમયે) દલિકોની અપેક્ષાએ ગુણશ્રેણિ અસં૰ ગુણહીન હોય છે. (એટલે કે પ્રથમસમયે જેટલું દલિક ગુણશ્રેણિ રચનાથી ગોઠવાયેલું હોય તેના અસં૰ મા ભાગનું જ દલિક બીજા સમયે ગોઠવાય છે. એમ ઉત્તરોત્તર જાણવું) એ સમયે સ્થિતિબંધ પૂર્વસમય જેટલો જ હોય છે, ૨સબંધ અશુભમાં અનંતગુણ અને શુભમાં અનંતમો ભાગ હોય છે. (૭) સંજ્ડ લોભના ઉદયકાળના ત્રીજાભાગમાં સૂક્ષ્મલોભનો ઉદય હોય છે. એમાં અસં૰ બહુભાગ કિટ્ટિઓ ઉદય પામે છે. એમાં પણ ૧૦માના પ્રથમ સમયે ઉદય પામેલી કિટ્વિઓ અલ્પ હોય છે. ઉત્તરોત્તર સમયે વિશેષાધિક હોય છે. (૮) સૂક્ષ્મ કિટ્ટિવેદન અદ્ધા પૂર્ણ થાય એટલે ૧૦ મું ગુણઠાણું પૂર્ણ થાય છે. બાદરલોભનો ઉદય થાય છે. નવમા ગુણસ્થાનકના આ પ્રથમ સમયથી જ મોહનીયકર્મનો અનાનુપૂર્વી સંક્રમ શરૂ થાય છે. બે લોભનો સંજ્વલોભમાં સંક્રમ થાય છે. કર્મપ્રકૃતિ ભાગ-૨ (૯) ઉદયાવલિકાની બહાર રહેલ સર્વ કિટ્ટિઓ નાશ પામે છે. ઉદયાવલિકામાં રહેલી કિટ્ટિઓ સ્તિબુક સંક્રમથી ભોગવાઇ જાય છે. (૧૦) સ્પર્ધકસ્વરૂપ લોભનો ઉદય અને સંજ્વલન લોભનો બંધ શરૂ થાય છે. (૧૧) આ વખતે સ્થિતિબંધ આ પ્રમાણે હોય છે -સંજ્વનલોભ - અંતર્મુ૰, જ્ઞાના૦૩ - દેશોન બે અહોરાત્ર, વેદનીયનામ - ગોત્ર - દેશોન ૪ વર્ષ. (૧૨) આ પ્રથમસ્થિતિબંધ પૂર્ણ થયા પછી જે બીજો સ્થિતિબંધ થાય છે તે આ પ્રમાણે હોય છે -સંજ્વલન લોભ - પૂર્વબંધ કરતાં V, જ્ઞાના૰૩ - દિવસપૃથ, વેદનીય - નામ - ગોત્ર - સંખ્યાતા હજા૨વર્ષ. મુહૂર્ત પૃથ, (૧૩) લોભવેદનાદ્વાના બીજા ત્રિભાગનો સંખ્યાતમો ભાગ વીતે ત્યારે, સ્થિતિબંધ - સંજ્વલોભ જ્ઞાના૦૩ - વર્ષસહસ્ર પૃથ વેદનીય - નામ - ગોત્ર - સંખ્યાતા હજાર વર્ષો. (૧૪) આ રીતે હજારો સ્થિતિબંધ ગયા પછી લોભવેદક અદ્ધા પૂર્ણ થાય છે. (૧૫) પછીના સમયે અપ્રત્યા૰, પ્રત્યા૰ અને સંજ્વમાંયાને અપવર્તીને ગુણશ્રેણિ રચના કરે છે. એમાં સંજ્વલન માયાની ઉદયસમયથી અને શેષ બે માયા ૩ લોભની ઉદયાવલિકા બહાર દલિક રચના કરે છે. ત્રણ લોભ અને ત્રણ માયા આ છ એ પ્રકૃતિઓનું ગુણશ્રેણિશીર્ષ એક હોય છે જે માયા વેદકકાળ કરતાં કઈક અધિક હોય છે. માયા વેદનના સંપૂર્ણકાળ દરમ્યાન એટલા જ આયામ વાળી ગુણશ્રેણિ ઉત્તરોત્તર સમયે રચાયા કરે છે. એટલે કે ગુણશ્રેણિશીર્ષ એક એક સમય ઉપર જતું જાય છે. શેષકર્મોનો ગુણશ્રેણિ નિક્ષેપ તો પૂર્વવત્ શીર્ષને સ્થિર રાખી શેષ શેષ આયામમાં થાય છે. (૧૬) આ માયાવેદનકાળે ૩ લોભ અને ૨ માયા સંજ્વલન માયામાં સંક્રમે છે તેમજ .૩ માયા અને બે લોભ સંજ્વલન લોભમાં સંક્રમે છે. (૧૭) માયાવેદનના પ્રથમ સમયે સ્થિતિબંધ - સંજ્વલન માયા-લોભ - ૨ મહિના, શેષ જ્ઞાના૦૬ - સંખ્યાતા હજાર વર્ષો. (૧૮) નવો નવો સ્થિતિબંધ મોહનીયમાં વિશેષાધિક હોય છે, શેષકર્મોમાં સંખ્યાતગુણ હોય છે. (૧૯) આ રીતે હજારો સ્થિતિબંધ બાદ સંજ્વલન માયાના વેદનનો ચરમસમય આવે છે. ત્યારે સ્થિતિબંધ - સંજ્ય - અંતર્મુ૰ન્યૂન ૪ મહિના, શેષ ૬ કર્મોનો - સંખ્યાતા હજાર વર્ષો. (૨૦) પછીના સમયે ત્રિવિધ માનને અપકર્ષે છે. સંજ્વલન માનની ઉદયસમયથી અને શેષ બે માનની ઉદયાવલિકા બહાર ગુણશ્રેણિ કરે છે. પ્રતિપતમાન આ જીવને માનોદયકાળ જેટલો હોય એના કરતાં કંઈક અધિક આ ગુણશ્રેણિ કરે છે. હવેથી ત્રિવિધ માયા અને ત્રિવિધ લોભની પણ એટલી જ ગુણશ્રેણિ ઉદયાવલિકાની બહાર કરે છે. જ્ઞાના વિગેરે ૬ કર્મોની તો પડતાં જીવે સૂક્ષ્મસંપરાયના પ્રથમ સમયે જે ગુણશ્રેણિ કરી હોય તેના શીર્ષને જ શીર્ષ તરીકે રાખી શેષ-શેષમાં નિક્ષેપ કરવા દ્વારા ગુણશ્રેણિ કરે છે. (૨૧) નવે કષાયો સંજ્વલન માન, માયા લોભમાં સંક્રમે છે. (૨૨) માનોદયપ્રથમસમયે સ્થિતિબંધ - સંજ્વલન ૪ મહિના, શેષ ૬ કર્મોનો - સંખ્યાતા હજાર વર્ષો. For Personal & Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ ૨૭૩ ના (૨૩) હજારો સ્થિતિબંધ બાદ માનોદયનો ચરમસમય આવે ત્યારે સ્થિતિબંધ - સંજવલન - અંતર્મ ન્યૂન ૮ મહિના, શેષ - ૬ કર્મોનો - સંખ્યાતા હજાર વર્ષો (૨૪) પછીના સમયે ૩ ક્રોધને અપકર્ષે છે. સંજ્વલન ક્રોધની ઉદય સમયથી અને શેષ બે ક્રોધની તેમજ અન્ય ૯ કષાયોની ઉદયાવલિકા બહાર ગણશ્રેણિ કરે છે. બારેય કષાયોનો ગુણશ્રેણિ નિક્ષેપ જ્ઞાનાતુ આદિ શેષકર્મોને તુલ્ય થાય છે. અને તેથી બારે કષાયોનો શેષ કર્મોની જેમ શેષ-શેષમાં નિક્ષેપ થાય છે. (પ્રથમ સમયે કરેલી ગુણશ્રેણિનું શીર્ષ સ્થિર રહે અને પછીના સમયમાં એ જ શીર્ષને શીર્ષ તરીકે રાખી નીચેથી ૧-૧ સમય કપાતો જતો હોવાથી શેષ-શેષ આયામમાં ગુણશ્રેણિ નિક્ષેપ થાય એને શેષ-શેષમાં નિક્ષેપ થયો કહેવાય છે. (૨૫) પ્રથમસમય ક્રોધવેદકને બારે કષાયોનો ૪ સંજવલનમાં સંક્રમ હોય છે. (૨૬) ત્યારે સ્થિતિબંધ –સંજવલન ૪-૮ મહિના, શેષ ૬ કર્મોના - સંખ્યાતા હજાર વર્ષો (૨૭) સંખ્યાતા હજારો સ્થિતિબંધ પછી મોહનીયના ચતુર્વિધબંધનો ચરમ સમય આવે છે. એ વખતે સ્થિતિબંધ સંવલન - ૪ - અંતર્મુ-ન્યૂન ૬૪ વર્ષ, શેષ ૬ કર્મોનો –સંખ્યાતા હજાર વર્ષો. (૨૮) પછીના સમયે પુવેદના બંધ ઉદયનો પ્રારંભ થાય છે. (૨૯) એ જ સમયે સાતે નોકષાયોનો સર્વોપશમ પરિણામ નષ્ટ થઇ જાય છે. અને અપવર્તનાથી પુવેદની ઉદય સમયથી અને શેષ ૬ કર્મોની ઉદયાવલિકા બહાર ગુણશ્રેણિ થાય છે. બાર કષાયો અને જ્ઞાનાવરણાદિ-૬ કર્મોની ગુણશ્રેણિ જેટલી જ આ ૭ની પણ ગુણશ્રેણિ થાય છે. તેમજ શેષ-શેષમાં નિક્ષેપ થાય છે. (૩૦) સવેદીના પ્રથમ સમયે સ્થિતિબંધ પુવેદ - ૩૨ વર્ષ, ૪ સંજ્વ૦ - ૬૪ વર્ષ, શેષ ૬ કર્મોનો – સંખ્યાતા હજાર વર્ષો. (૩૧) આ પ્રથમ સમયથી ૫૦વેદ અનુપશાંત છે. સ્ત્રીવેદ હજુ ઉપશાંત છે. એ પણ અનુપશાંત થાય એ સમયથી પૂર્વના સમય સુધીના સવેદીપણાના કાળના સંખ્યાતા બહુભાગ પસાર થાય ત્યારે નામ, ગોત્ર અને વેદનીયકર્મનો અસંતુ વર્ષ સ્થિતિબંધ થાય છે. (૩૨) ત્યારે અલ્પબદુત્વ મોહનીય - અલ્પ, જ્ઞાના૦૩ - S, નામ ગોત્ર - a, વેદનીય - V. (૩૩) હજારો સ્થિતિબંધ બાદ એક જ સમયમાં સ્ત્રીવેદ અનુપશાંત થઇ જાય છે તેની ઉદયાવલિકા બહાર શેષકર્મોને તુલ્ય ગુણશ્રેણિ થાય છે શેષ-શેષમાં નિક્ષેપ થાય છે. (૩૪) સ્ત્રીવેદ જે સમયે અનુપશાંત થયો તે સમયથી, નપુસંકવેદ અનુપશાંત થવાના સમય સુધીના વચલા કાળના સંખ્યાત બહુભાગ પસાર થાય ત્યારે જ્ઞાનાd૩નો અસંતવર્ષ સ્થિતિબંધ થાય છે. એ વખતે સ્થિતિબંધનું અલ્પબદુત્વ મોહનીય - અલ્પ, જ્ઞાના૦૩ - 2, નામ ગોત્ર - a, વેદનીય - V. (૩૫) જે સમયથી જ્ઞાના૦૩નો અસંવર્ષ સ્થિતિબંધ થાય છે એ જ સમયથી કેવલદ્ધિક વિનાની જ્ઞાના૦૧૨નો(દેશઘાતી) બે ઠo રસ બંધાવાનો શરૂ થાય છે. (૩૬) સંખ્યાતા હજારો સ્થિતિબંધ પછી નપુંવેદ અનુપશાંત થાય છે. ઉદયાવલિકાની બહાર શેષકર્મોને તુલ્ય ગુણશ્રેણિ ન થાય છે. ' (૩૭) નપું વેદ અનુપશાંત થવાના સમયથી માંડીને અંતરકરણક્રિયાનો કાળ ન આવે ત્યાં સુધીના કાળના સંખ્યાતા બહુભાગ ગયે મોહનીયનો પણ અસંવર્ષ નો બંધ થાય છે. ત્યારથી જ મોહનીયના ૨ ઠાd રસના બંધ ઉદય પ્રવર્તે છે. આ વખતે સ્થિતિબંધમાં અલ્પબદુત્વ :- મોહનીય - અલ્પ, જ્ઞાના ૩ - 2, નામ-ગોત્ર - 8, વેદનીય - V. (૩૮) પ્રતિપતમાન બધા જીવોને ઉદીરણા માટે ૬ આવલિકાનો નિયમ હોતો નથી. બંધાવલિકા વીત્યે ઉદીરણા થાય છે. ૯મા ગુણઠાણાથી મોહનીયનો અનાનુપૂર્વી સંક્રમ હોવાથી લોભનો પણ સંક્રમ હોય છે. (૩૯) હજારો સ્થિતિબંધ પછી વિર્યાન્તરાયનો સર્વધાતી રસ બંધાય છે. સ્થિતિબંધ પૃથકત્વ પછી મતિ, ઉપભોગા સર્વઘાતી રસ બંધાય. સ્થિતિબંધ પૃથકૃત્વ પછી ચક્ષુ સર્વઘાતી બંધાય. સ્થિતિબંધ પૃથકત્વ પછી શ્રત- અચક્ષુભોગા સર્વઘાતી બંધાય. સ્થિતિબંધ પૃથકત્વ પછી અવધિદ્ધિક લાભાઇ સર્વઘાતી બંધાય. સ્થિતિબંધ પૃથકૃત્વ પછી મનપર્યવ દાના, સર્વઘાતી બંધાય છે. For Personal & Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ કર્મપ્રકૃતિ ભાગ-૨ (૪૦) હજારો સ્થિતિબંધ પછી અસંસમયમબદ્ધની ઉદીરણા અટકે છે અને સમયમબદ્ધના અસંતુલોકમાં ભાગ જેટલી ઉદીરણા પ્રવર્તે છે. (અર્થાતુ અત્યાર સુધી પ્રત્યેક સમયે, અસં. સમયોમાં જેટલું દલિક બંધાય એટલી ઉદીરણા થતી હતી હવેથી એક સમયમાં બંધાયેલા દલિકરાશિને અસંવલોક પ્રદેશ પ્રમાણ રાશિથી ભાગવાથી જે આવે એટલા દલિકોની એક એક સમયમાં ઉદીરણા થાય છે) આ વખતે સ્થિતિબંધનું અલ્પબદુત્વ પૂર્વવતું હોય છે. (૪૧) આ પ્રમાણે હજારો સ્થિતિબંધ ગયા બાદ, એક જ ઝાટકે સ્થિતિબંધનું અલ્પબહુત આવું થઇ જાય છે. - મોહનીય - અલ્પ, નામ-ગોત્ર - , જ્ઞાના ૩ - V, વેદનીય - V. (૪૨) સંખ્યાતા હજારો સ્થિતિબંધ આ રીતે ગયા પછી એક ઝાટકે, મોહનીય - અલ્પ, નામ ગોત્ર - 8, જ્ઞાના૦૩, વેદનીય -V. (પરસ્પર તુલ્ય). (૪૩) સંખ્યાતા હજાર સ્થિતિબંધ પછી એક સાથે, મોહનીય - અલ્પ, નામ-ગોત્ર - V, જ્ઞાના૦૪ - V. (૪૪) હજારો સ્થિતિબંધ પછી એકી કલમે, નામ-ગોત્ર - અલ્પ, જ્ઞાના૦૪ - V, મોહનીય - V. (૪૫) પતમાન જીવના સ્થિતિબંધોની આ પ્રક્રિયામાં જ્યારથી અસંવર્ષનો બંધ શરૂ થાય છે ત્યારથી નવો-નવો બંધ અસં ગુણ જાણવો. (૪૬) ઉપરોક્ત ક્રમે સ્થિતિબંધ થતાં એક સ્થિતિબંધ એવો થાય છે કે જેથી સાતેય કર્મોનો સ્થિતિબંધ P la થી સીધો | P | s થઇ જાય છે. (૪૭) હવેથી નવો-નવો સ્થિતિબંધ સંખ્યાતગુણ થાય છે. આ દરેકમાં સ્થિતિબંધની અપૂર્વ વૃદ્ધિ Pls પ્રમાણ હોય છે. (૪૮) આવા સંખ્યાતા હજારો સ્થિતિબંધ PIs વૃદ્ધિવાળા પસાર થયા પછી એક સ્થિતિબંધ એવો થાય છે કે જેથી મોહનીયમાં સ્થિતિબંધ ની અપૂર્વ વૃદ્ધિ પલ્યોપમના સંખ્યાત બહુભાગ પ્રમાણ થાય છે. જ્ઞાના, વિગેરે ૪માં દેશોને ૩/૪ પલ્યો, જેટલી અને નામ ગોત્રમાં દેશોન (સંખ્યાતમો ભાગ હીન) ૧/૨ પલ્યો૦ જેટલી વૃદ્ધિ થાય છે. આ વૃદ્ધિ થવાના કારણે થતો મોહનીયનો યસ્થિતિબંધ -૧ પલ્યો, જ્ઞાના૦૪ - ૩/૪ પલ્યો, નામ-ગોત્ર - ૧/૨ પલ્યો હોય છે. (૪૯) હવેથી અનિવૃત્તિકરણના શેષ કાળ અને અપૂર્વકરણના સંપૂર્ણ કાળ દરમ્યાન નવા નવા બંધમાં P/s વૃદ્ધિ હોય (૫૦) હજારો સ્થિતિબંધ બાદ એકે ને તુલ્ય સ્થિતિબંધ થાય છે. એ જ રીતે હજારો સ્થિતિબંધોના આંતરે આંતરે ક્રમશ: બેઇ, તેઈડ, ચઉ0 અને અસંજ્ઞી પંચે તુલ્ય સ્થિતિબંધ થાય છે. (૫૧) ત્યારબાદ હજારો સ્થિતિબંધ ગયે અનિવૃત્તિકરણનો ચરમ સમય આવે છે. એ વખતે સ્થિતિબંધ અંતઃ કોડી સાગરો, (સાગરોપમ લક્ષપૃથત્વ) હોય છે. (પ્રત્યન્તરમાં અંતઃ ક્રોડના સ્થાને અંતઃ કો.કો. સાગરોવે છે.) (૫૨) પછીના સમયે અપૂર્વકરણમાં પ્રવેશ થતાની સાથે દેશોપશમના, નિદ્ધત્તિ અને નિકાચના કરણ ચાલુ થઇ જાય છે. (૫૩) એ જ વખતથી મોહનીયનો નવવિધ બંધક બને છે, હાસ્ય-રતિ કે અરતિ શોકમાંથી એક યુગલની ઉદય ઉદીરણા થાય છે, ભય-જુગુપ્સાનો ઉદય-ઉદીરણા ભજનાએ થાય છે. (૫૪) અપૂર્વકરણકાળનો સંખ્યામાં ભાગ વિત્યે પરભવ સંબંધી (દેવપ્રાયોગ્ય) નામ પ્રકૃતિઓનો બંધ શરૂ થાય છે. (૫૫) હજારો સ્થિતિબંધ પછી કે જ્યારે અપુર્વકરણના સંખ્યાત બહુભાગ પસાર થઇ ગયા છે ત્યારથી નિદ્રાદિકનો બંધ શરૂ થાય છે. (૫૬) સંખ્યાતા હજારો સ્થિતિબંધ ગયા પછી અપૂર્વકરણનો ચરમ સમય આવે છે. અત્યાર સુધી ગુણશ્રેણિ નિક્ષેપ શેષ-શેષમાં હતો. (૫૭) હવે પછીના સમયે, એટલે કે યથાપ્રવૃત્તકરણના પ્રથમ સમયે, પૂર્વસમયે થયેલી ગુણશ્રેણિના આયામ કરતાં સંખ્યાતગુણ આયામવાળી ગુણશ્રેણિ રચે છે. (યથાપ્રવૃત્તકરણે શ્રેણિ નિમિત્તક ગુણશ્રેણિ હોતી નથી. પણ સંયતની યથાપ્રવૃત્તસંયત ગુણશ્રેણિ હોય છે. ઉપશમશ્રેણિ નિમિત્તક ગુણશ્રેણિ કરતાં એનો આયામ સંખ્યાતગુણ હોય છે.) હવેથી અંતર્મુ, સુધી એટલા જ આયામ વાળી ગુણશ્રેણિ ઉત્તરોત્તર સમયે કરે છે. (કારણ કે આઠમે ગુણઠાણેથી સાતમે આવ્યા બાદ અંતર્મુ તો સંયમપરિણામ હોય છે. અને સંયતની યથાપ્રવૃત્તસંવત ગુણશ્રેણિનો આયામ અવસ્થિત હોય છે.) ત્યારબાદ એ આયામ વધે છે, ઘટે છે કે અવસ્થિત રહે છે. (જો નીચે પડે તો ગુણશ્રેણિ આયામ વધે છે. ક્ષાયિક સમ્ય, પામવા વગેરેની પ્રક્રિયા કરે તો આયામમાં હાનિ થાય છે, અન્યથા આયામ અવસ્થિત રહે છે.) For Personal & Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ ૨૭૫ (૫૮) યથાપ્રવૃત્તકરણના પ્રથમસમયથી ગુણસંક્રમનો વિચ્છેદ થઇ જાય છે. અને યથાયોગ્ય યથાપ્રવૃત્તસંક્રમ કે વિધ્યાસક્રમ થાય છે. (૫૯) ઉપશમશ્રેણિમાં ચડતો જીવ ઉપશમક કહેવાય છે, પડતો જીવ પ્રતિપતમાન કહેવાય છે. ઉપશમકના અપૂર્વકરણના પ્રથમસમયથી પ્રતિપતમાનના અપૂર્વકરણના ચરમ સમય સુધીમાં જેટલો કાળ (૮-૯-૧૦-૧૧-૧૦-૯-૮ ગુણઠાણા સુધીમાં જેટલો કાળો પસાર થાય છે. તેના કરતાં પણ સંખ્યાતગુણ કાળ સુધી હજુ ઉપશમ સમ્યકત્વ ટકે છે. (૬૦) આ ઉપશમસમ્યકત્વના કાળમાં કોઇ જીવ અવિરતિ, દેશવિરતિ કે એ બન્ને પણ પામી શકે છે. (૬૧) આ ઉપશમસમ્યકત્વ કાળની ૬ આવલિકા શેષ હોય ત્યારે સાસ્વાદન ગુણઠાણું પણ પામી શકે છે. (કષાયમામૃત ચુર્ણકારના મતે પણ અનંતા વિસંયોજક જીવ જ ઉપશમશ્રેણિ માંડે છે. એટલે પડતા જીવને પણ અનંતાની સત્તા હોતી નથી જ. તેમ છતાં બીજું ગુણઠાણું પામી શકવાનું જે જણાવ્યું છે તેનાથી સૂચિત થાય છે કે અન્ય કષાયોના તીવ્ર ઉદયથી પણ બીજું ગુણઠાણું પામી શકાય છે. એ વાત કષાયપ્રાભૃત ચૂર્ણિકારને પણ માન્ય છે. કર્મપ્રકૃતિ ટીપ્પણમાં એ રીતે ખુલાસો પણ છે.) (૬૨) સાસ્વાદને જઈ મૃત્યુ પામનાર જીવ પણ નિયમા દેવગતિમાં જાય છે. કારણ કે એ પહેલાં જો કોઇ અન્ય આયુષ્ય બાંધી દીધું હોય તો જીવ ઉપશમશ્રેણિ માંડી શકતો જ નથી. આ બધી પ્રરૂપણા પુરુષવેદ અને ક્રોધના ઉદયથી શ્રેણિ માંડનાર જીવને આશ્રયી કહીં. પુરુષવેદ અને માનના ઉદયે મંડાતી શ્રેણિમાં નીચે મુજબ ફેરફાર હોય છે' ઉપશમક જીવ ૭ નોકષાયોને ઉપશમાવે ત્યાં સુધીમાં કોઇ ફરક હોતો નથી. ત્યારબાદ સંજ્વમાનને જ વેદતો જીવ સંખ્ત ક્રોધને ઉપશમાવે છે. એ વખતે સંક્વક્રોધની પ્રથમસ્થિતિ હોતી નથી. ક્રોધોદયારૂઢ જીવ જેટલાં કાળમાં સંજ્વકોધને ઉપશમાવે છે એટલા જ કાળમાં આ જીવ પણ એને ઉપશમાવી દે છે. ક્રોધોદયારૂઢ જીવને જ્યાં સંજ્વમાનના બંધોદયવિચ્છેદ થાય છે, ત્યાં જ માનોદયારૂઢ જીવને પણ એ વિચ્છેદ થાય છે. અને ત્યાર બાદ પણ ૧ આવલિકા જેટલી સંવમાનની પ્રથમ સ્થિતિ હોય છે. એટલે કે સંજ્વમાનની પ્રથમ સ્થિતિ, ક્રોધોદયરૂઢ જીવ ક્રોધની પ્રથમ સ્થિતિ અને પછી માનની પ્રથમસ્થિતિ જેટલી કરે છે એ બન્ને ભેગી જેટલી કરે છે. ત્યાર પછી ઉપશમકની વિધિમાં કોઇ ફર્ક હોતો નથી. પછી પડતા જીવનો વિધિ પણ સંજ્વમાયાને વેદે ત્યાં સુધી તુલ્ય જ હોય છે. માનવેદક અદ્ધામાં ફેર પડે છે. ૩ લોભ, ૩ માયા અને ૩ માનનો ગુણશ્રેણિ નિક્ષેપ શેષકર્મોને તુલ્ય કરે છે અને શેષ શેષમાં નિક્ષેપ કરે છે. ક્રોધોદયે શ્રેણિ માંડીને પડનાર જીવને જેટલો માનોદયકાળ હોય એટલો માનોદયારૂઢ જીવને કાળ પસાર થાય ત્યારે ત્રિવિધ ક્રોધને એક જ સમયમાં અનુપશાંત કરી શેષકર્મો જેટલી ગુણશ્રેણિ ઉદયાવલિકાની બહાર કરે છે, શેષ-શેષમાં નિક્ષેપ કરે છે. બાકીનું બધું ક્રોધોદયારૂઢવતું. આમ માનોદયારૂઢ જીવને ચડતી વખતે યથાપ્રવૃતકરણથી પુરુષવેદ ચરમ ઉદય સુધી કોઇ ફર્ક હોતો નથી. અવેદી પ્રથમસમયથી ક્રોધના ઉપશમના કાળ સુધી તફાવત હોય છે. ત્યાર બાદ માન માયા લોભની ઉપશમ અદ્ધામાં, ઉપશાંત ગુણઠાણે, અને પડતી વખતે લોભ માયા વેદનકાળમાં કોઇ તફાવત હોતો નથી. પછી માનવેદનકાળમાં જ્યાં સુધી ક્રોધ અનુપશાંત નથી થતો ત્યાં સુધી ભિન્નતા હોય છે( શેષકર્મ તુલ્ય ગુણશ્રેણિ થાય છે એ તફાવત જાણવો.) પછી ક્રોધની ઉદયસમયથી ગુણશ્રેણિ હોતી નથી, (કારણ કે માનોદય જ ચાલુ હોય છે) કિન્તુ ઉદયાવલિકા બહાર હોય છે. ત્યાર પછી કોઇ તફાવત હોતો નથી. ૫૦ વેદ સાથે માયોદયારૂઢ જીવના વિધિમાં તફાવત :- ક્રોધોદયારૂઢ જીવને ક્રમશઃ ક્રોધ, માન અને માયાની જેટલી પ્રથમ સ્થિતિ થાય એટલી માયોદયારૂઢજીવને પહેલેથી જ માયાની થાય. માયાને ભોગવતાં જ ક્રોધ, માન અને માયાને ઉપશમાવે છે. પછી લોભને ઉપશમાવવામાં કોઇ તફાવત નથી. પડતી વખતે લોભવેદનકાળમાં કોઇ ભિન્નતા હોતી નથી. માયાનો ઉદય થાય ત્યારથી જ શેષકર્મોને તુલ્ય ગુણશ્રેણિ કરે અને શેષ-શેષમાં નિક્ષેપ કરે. માયાને ભોગવતાં ભોગવતાં જ યથાક્રમ માન, ક્રોધને સ્વકાળે અપવર્તી ઉદયાવલિકા બહાર ગુણશ્રેણિ કરે ...... શેષ ક્રોધારૂઢવતું લોભથી શ્રેણિમાંડનાર જીવના વિધિમાં તફાવત :- ક્રમશઃ ક્રોધ, માન,માયા અને બાદરલોભની જેટલી પ્રથમસ્થિતિ હોય એટલી અંતરકરણ કરે ત્યારથી જ સંજવલોભની પ્રથમસ્થિતિ કરે. એને ભોગવતા ક્રમશઃ ક્રોધ, માન, માયાને ઉપશમાવે, પછી પડતી વખતે ૯મે આવે ત્યાં સુધી કોઇ તફાવત હોતો નથી. માના પ્રથમસમયથી જ ત્રણ લોભની શેષકર્મોને તુલ્ય ગુણશ્રેણિ કરે છે. લોભને વેદતાં વેદતાં જ યથાક્રમે શેષ કષાયને અનુપશાંત કરી અપવર્તે છે અને શેષકર્મો ને તુલ્ય ઉદયાવલિકા બહાર ગુણશ્રેણિ કરે છે. For Personal & Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ-૨ સ્ત્રીવેદ નપુંસકવેદથી શ્રેણિ માંડનારની પ્રક્રિયામાં જે ભિન્નતા હોય છે તે આગળ આવી ગઇ છે. પુરુષવેદ અને ક્રોધના ઉદયે ઉપશમણિ માંડનાર જીવને અપૂર્વકરણના પ્રથમ સમયથી લઈને પડતી વખતે અપૂર્વકરણના ચરમસમયે આવે ત્યાં સુધીમાં કાળ સાથે સંબંધ ધરાવનાર જે બાબતો હોય છે તેનું કષાયપ્રાભૃતચૂર્ણિમાં આપેલ ૯૯ બોલનું અલ્પબહુત આ પ્રમાણે છે. ઉપ0 = ઉપશમક (શ્રેણિમાં ચડતો જીવ), પ્રતિ = પ્રતિપતમાન (પડતો જીવ) (૧) અલ્પ | અનુભાગખંડને ઉકેરવાનો જઘ0 કાળ | અનુભાગખંડને ઉકેરવાનો ઉત્કૃષ્ટ કાળ (૨) | (૩) | જઘ0 સ્થિતિબંધ અદ્ધા અને સ્થિતિખંડને ઉકેરવાનો જઘન્ય કાળ s (પરસ્પર તુલ્ય) (પરસ્પર તુલ્ય) (૪) | પ્રતિપતમાનને જઘ0 સ્થિતિબંધકઅદ્ધા અંતરકરણ ક્રિયાકાળ | ઉત્કૃષ્ટ સ્થિતિબંધક અદ્ધા અને સ્થિતિખંડને ઉકેરવાનો ઉત્કૃષ્ટ કાળ સૂક્ષ્મ સંપરાયના ચરમસમયે ગુણશ્રેણિ આયામ (૮) | ઉપશાંત કષાયનો ગુણશ્રેણિ આયામ (૯) પ્રતિપતમાનનો સૂક્ષ્મસંપરાય કાળ (૧૦) | પ્રતિપતમાનની સુક્ષ્મ સંપરાયે થતી લોભની ગુણશ્રેણિનો આયામ ઉપશમકનો સૂક્ષ્મ સંપરાયકાળ, કિઠ્ઠિઓને ઉપશમાવવાનો કાળ અને સૂક્ષ્મસંપાયની પ્રથમસ્થિતિ (૧૨) [ ઉપશમકની કિટ્ટીકરણ અદ્ધા | (૧૩) | પ્રતિપતમાનને બાદર સાંપરાધિક લોભવેદકઅદ્ધા (૧૪)] તેનો જ ત્રિવિધલોભ ગુણશ્રેણિ આયામ (૧૫) |ઉપs બાદર સંપરાય લોભવેદક અદ્ધા ( ૧ ) (પરસ્પર તુલ્ય) | V અપૂર્વકરણના પ્રથમસમયે સાતે કર્મોની ગુણ શ્રેણિ કરેલી તેનો આયામ અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ કરતાં વિશેષાધિક કહેલ છે, સુક્ષ્મસંપરાયકાળ અને તેના ચરમસમયે થતી ગુણશ્રેણિનું શીર્ષ એ બેના સરવાળા જેટલો એ વિશેષાધિક હોય છે. એટલે કે આ સૂક્ષ્મસંપાયના ચરમસમયે ગુણશ્રેણિનું શીર્ષ હોય છે એ જ અપૂર્વકરણના પ્રથમ સમયે થયેલ ગુણશ્રેણિનું શીર્ષ હોય છે. અપૂર્વકરણ વગેરેમાં જેમ જેમ આગળ વધતો જાય છે તેમ તેમ ગુણશ્રેણિનો આયામ નીચેથી ૧-૧ સમય કપાતો જાય છે અને શેષ-શેષમાં નિષેપ થાય છે. આમ આયામ ઘટતાં ઘટતાં સુક્ષ્મસંપરામના ચરમસમયે જેટલો રહે છે તેનો આ ૭માં બોલમાં ઉલ્લેખ છે. આને જ ગુણશ્રેણિશીર્ષ કહે છે. (મોહનીયકર્મમાં અંતર પાડતી વખતે આ શીર્ષ પણ ઉકેરાય જાય છે.) ઉપશમકની ગુણશ્રેણિનો આ જઘન્ય આયામ છે. અપૂર્વકરણે પ્રથમસમયે એનો જે આયામ હોય છે તે ઉત્કૃષ્ટ હોય છે. ગુણશ્રેણિની પ્રરૂપણામાં ઉપશમકનો ગુણશ્રેણિ આયામ ઉપશાંતની ગુણશ્રેણિના આયામ કરતાં સંખ્યાતગુણ જે કહેલ છે તે ઉપશામકની ગુણશ્રેણિના ઉત્કૃષ્ટ આયામની અપેક્ષાએ જાણવું. આ આયામનો ઉલ્લેખ આગળ ૪૫મા બોલમાં છે. ઉપશમકની ગુણશ્રેણિના જઘન્ય આયામની અપેક્ષાએ ઉપશાંતની ગુણશ્રેણિનો આયામ સંખ્યાતગુણ હોય છે જેનો ઉલ્લેખ ૮માં બોલમાં છે. લોભવેદનકાળના પ્રથમસમયે બાદ લોભની જેટલી પ્રથમસ્થિતિ કરે છે તેના કરતાં કિદિવેદનઅદ્ધા (૧૦માં ગુણઠાણાનો કાળો કંઇક જૂન અડધા જેટલી હોય છે એવો ક0પ્રાચૂર્ણિનો મત છે. તેથી કિર્દીકરણ અદ્ધા V હોય છે, તુલ્ય નહીં. For Personal & Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ ૨૭૭ (૧૬) ઉપ બા... લોભની પ્રથમસ્થિતિ (૧૭) | પ્રતિ લોભવેદક અદ્ધા (૧૮) | પ્રતિ માયાવેદક અદ્ધા (૧૯) | પ્રતિ માયાવેદકને ૬ કષાયોનો ગુણશ્રેણિ આયામ (૨૦) | પ્રતિo માનવેદક અદ્ધા (ર૧) | પ્રતિo માનવેદકને ૯ કષાયોનો ગુણશ્રેણિ આયામ (૨૨) | ઉપs માયાવેદક અદ્ધા (૨૩) માયાની પ્રથમ સ્થિતિ (૨૪) | માયાની ઉપશમનાદ્ધા (૨૫) | ઉપ0 માનવેદક અદ્ધા (૨૬) | માનની પ્રથમસ્થિતિ (ર૭) | માનની ઉપશમનાદ્ધા? | (૨૮) ક્રોધની ઉપશમનાદ્ધા (૨૯) | હાસ્યાદિ ૬ ઉપશમનાદ્ધા | (૩૦)| પુરુષવેદ ઉપશમનાદ્ધા (૩૧) | સ્ત્રીવેદ ઉપશમનાદ્રા (૩૨) નપુંસકવેદ ઉપશમનાદ્ધા | (૩૩) | શુલ્લકભવગ્રહણ | (૩૪) [ ઉપશાંતઅદ્ધા (૧૧માં ગુણઠાણાનોકાળ) (૩૫) પુરુષવેદ પ્રથમસ્થિતિ (૩૬) [ સંજ્વળ ક્રોધ પ્રથમસ્થિતિ | (૩૭) | મોહનીયકર્મને ઉપશમાવવાનો કાળ (૩૮) | પ્રતિ, અસંતુ સમયબદ્ધ ઉદીરણા જ્યાં સુધી ચાલે છે તે કાળા (૩૯) | ઉપ૦ ને અસંતુ સમયમબદ્ધ ઉદીરણા ચાલવાનો કાળ (૪૦) | પ્રતિ અનિવૃત્તિકરણકાળ (૪૧) | ઉપ૦ અનિવૃત્તિકરણ કાળ ૩. ઉદયવિચ્છેદ પછી પણ પ્રથમ સ્થિતિ ૧ આવલિકા જેટલી શેષ રહેતી હોવાથી. ઉદયવિચ્છેદ પછી ૧ આવલિકા પ્રથમ સ્થિતિ હોય છે અને તે પછી પણ સમયગૂન આવલિકા સુધી હજુ ઉપશમાવવાનું ચાલુ રહે છે. તેથી. અંતરકરણક્રિયા પૂર્ણ થયા પછીના સમયથી ઉપશમાવવાનું ચાલુ થાય છે. સંવ ક્રોધની પ્રથમ સ્થિતિ પૂર્ણ થાય ત્યાં સુધીમાં નપું વેદ, સ્ત્રીવેદ, હાસ્યાદિ-૬, ૫૦વેદ અને લગભગ સંજ્ય ક્રોધ ઉપશમી જાય છે. ત્યારબાદ પણ માન, માયા અને લોભને ઉપશમાવે છે જેમાં ૧૦માં ગુણઠાણાના ચરમ સમય સુધી જીવ પહોંચી જાય છે. એટલે કે અંતરકરણક્રિયા પૂર્ણ થાય ત્યાંથી ૧૦માના ચરમસમય સુધી નો કાળ એ મોહનીયનો. ઉપશમાવવાનો કાળ છે જે સંર્વાઇક્રોધની પ્રથમસ્થિતિથી છે. For Personal & Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ કર્મપ્રકૃતિ ભાગ-૨ (૪૨) પ્રતિ, અપૂર્વકરણ કાળ (૪૩)| ઉપs અપૂર્વકરણ કાળ (૪૪) પ્રતિ ઉત્કૃષ્ટ ગુણશ્રેણિ આયામ (૪૫)| ઉપs અપૂર્વકરણે પ્રથમસમયકૃત ગુણશ્રેણિ આયામ (ઉપનો ઉત્કૃ૦) (૪૬) | ઉપ૦ ક્રોધવેદક અદ્ધા (૪૭) | યથાપ્રવૃત્ત સંયતનો ગુણશ્રેણિ આયામ (૪૮) | દર્શનમોહની ઉપશાંત અદ્ધા (૪૯) | ચારિત્રમોહ ઉપશમનામાં અંતર માટે ઉકેરાતી સ્થિતિઓ (= અંતર). (૫૦) | દર્શનમોહનીયનું અંતર (૫૧) | જઘન્ય અબાધા (૫૨)| ઉત્કૃષ્ટ અબાધા (૫૩) ઉપ0 મોહનીયનો જઘન્ય સ્થિતિબંધ [(૫૪) પ્રતિ મોહનીયનો જઘન્ય સ્થિતિબંધ (૫૫)| ઉપ0 જ્ઞાના ૩ જઘન્ય સ્થિતિબંધ (૫૬) | પ્રતિ જ્ઞાનાય જઘન્ય સ્થિતિબંધ (૫૭) અંતર્મુહૂર્ત (ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત) (૫૮)| ઉપ0 નામ-ગોત્ર જઘન્ય સ્થિતિબંધ (૫૯) ઉપ0 વેદનીય જઘન્ય સ્થિતિબંધ (૬૦) પ્રતિ નામ-ગોત્ર જઘન્ય સ્થિતિબંધ (૬૧) પ્રતિ, વેદનીય જઘન્ય સ્થિતિબંધ (૬૨) [ ઉપ0 સંવ4 માયા જઘન્ય સ્થિતિબંધ (૬૩) | પ્રતિ સંવ, માયા જઘન્ય સ્થિતિબંધ (૬૪) | ઉપ૦ સંવ, માન જઘન્ય સ્થિતિબંધ (૬૫) | પ્રતિ સંવ માન જઘન્ય સ્થિતિબંધ (૬૬) ઉપ સંવ, ક્રોધ જઘન્ય સ્થિતિબંધ (૬૭) પ્રતિ સંવ, ક્રોધ જઘન્ય સ્થિતિબંધ (૬૮) ઉપ પુરુષવેદ જઘન્ય સ્થિતિબંધ (૬૯) ઉપ. પુરુષવેદના ચરમબંધે સંવનો બંધ (૭૦) પ્રતિ પુરુષવેદ જઘન્ય સ્થિતિબંધ s ૧૬મુહૂર્ત V ૨૪ મુહૂર્ત V ૩૨ મુહૂર્ત V૪૮ મુહૂર્ત s ૧ મહિનો દ્વિગુણ, ૨ મહિના તુલ્ય દ્વિગુણ, ૪ મહિના તુલ્ય દ્વિગુણ, ૮ મહિના s ૧૬ વર્ષ દ્વિગુણ, ૩૨ વર્ષ તુલ્ય For Personal & Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ (૭૧) એ વખતે ૪ સંજ્ડ બંધ (૭૨) ઉ૫૦ મોહનીયનો સંખ્યાતવાર્ષિક પ્રથમબંધ (૭૩) પ્રતિ મોહનીયનો સંખ્યાતવાર્ષિક ચરમબંધ (૭૪) ઉ૫૦ જ્ઞાનાૐ નો સંખ્યાતવાર્ષિક પ્રથમબંધ (૭૫) પ્રતિ જ્ઞાના૰૩ નો સંખ્યાતવાર્ષિક ચરમબંધ (૭૬) ઉ૫૦ નામ-ગોત્ર વે સંખ્યાતવાર્ષિક પ્રથમબંધ (૭૭) પ્રતિ નામ-ગોત્ર વે૰ સંખ્યાતવાર્ષિક ચરમબંધ (૭૮) ઉપ૰ મોહનીયનો અસં૰ વાર્ષિક ચરમબંધ (૭૯) પ્રતિ મોહનીયનો અસં૰ વાર્ષિક પ્રથમબંધ (૮૦) | ઉ૫૦ જ્ઞાના૦૩ અસં૰ વાર્ષિક ચરમબંધ (૮૧) પ્રતિ જ્ઞાના૦૩ અસં૰ વાર્ષિક પ્રથમબંધ (૮૨) ઉ૫૦ નામ-ગોત્ર વે અસં૰ વાર્ષિક ચરમબંધ (૮૩)|પ્રતિ નામ-ગોત્ર વે અસં૰ વાર્ષિક પ્રથમબંધ (૮૪) | ઉ૫૦ નામ-ગોત્રનો P / s પ્રમાણ પ્રથમબંધ (૮૫) જ્ઞાના૩નો P /s પ્રમાણ પ્રથમબંધ (૮૬) મોહનીયનો P /s પ્રમાણ પ્રથમબંધ (૮૭) ઘાત્યમાન ચરમસ્થિતિખંડ (૮૮) જે સ્થિતિઓને ન્યૂન કરીને પલ્યો૰ પ્રમાણ બંધ થાય છે તે સ્થિતિઓ (૮૯) પલ્યોપમ (૯૦) અનિવૃત્તિ પ્રથમસમયે સ્થિતિબંધ (૯૧) પ્રતિ અનિવૃત્તિ ચરમસમયે સ્થિતિબંધ (૯૨) ઉપ૰ અપૂર્વકરણ પ્રથમસમયે સ્થિતિબંધ (૯૩) પ્રતિ અપૂર્વકરણ ચરમસમયે સ્થિતિબંધ (૯૪) પ્રતિ અપૂર્વકરણ ચરમસમયે સ્થિતિસત્તા (૯૫) પ્રતિ અપૂર્વકરણ પ્રથમસમયે સ્થિતિસત્તા (૯૬) પ્રતિ અનિવૃત્તિકરણ પ્રથમસમયે સ્થિતિસત્તા (૯૭) ઉપ૰ અનિવૃત્તિકરણ પ્રથમસમયે સ્થિતિસત્તા (૯૮) | ઉપ૰ અપૂર્વકરણ ચરમસમયે સ્થિતિસત્તા (૯૯) ઉપ૰ અપૂર્વક૨ણ પ્રથમસમયે સ્થિતિસત્તા For Personal & Private Use Only દ્વિગુણ, ૬૪ વર્ષ S S S S S S a a a a a a a V V S S S S S S S S V V S V S ૨૭૯ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨ ) કર્મપ્રકૃતિ ભાગ-૨ - અથ ૮મું ચારિત્રમોહનીય દેશોપશમના :-) पगइठिई अणुभाग - प्पएसमूलु-तराहि पविभत्ता । देसकरणोवसमणा, तीए समियस्स अट्ठपयं ।। ६६ ।। प्रकृतिस्थित्यनुभाग - प्रदेश मूलोत्तराभिः प्रविभक्ता । देशकरणोपशमना, तया शमितस्याऽर्थपदम् ।। ६६ ॥ ગાથાર્થ – ટીકાની જેમ. ટીકાર્ય :- આ પ્રમાણે સર્વ ઉપશમના કહીં, હવે દેશોપશમનાને કહેવાની ઇચ્છાવાળા કહે છે.... યથાપ્રવૃત્ત અને અપૂર્વકરણ નામના દેશભૂત બે કરણથી જે ઉપશમના કરે અર્થાત્ તે દેશકરણ ઉપશમના અથવા કહેલ સ્વરૂપવાળા બે કરણ વડે જે ઉપશમના તે કરણોપશમના. તેથી દેશની અર્થાતુ પ્રકૃતિ આદિના એક દેશની કરણોપશમના તે દેશકરણોપશમના એ પ્રમાણે સમાસ છે. બે કરણથી જે પ્રકૃતિ આદિને દેશથી ઉપશમના કરે પણ સર્વથી નહીં તે દેશોપશમના એ પ્રમાણે અર્થ છે. અને તે ૪ પ્રકારે છે. તે આ પ્રમાણે કહે છે- (૧) પ્રકૃતિ દેશોપશમના (૨) સ્થિતિ દેશોપશમના (૩) અનુભાગ દેશોપશમના (૪) પ્રદેશ દશોપશમના. વળી તે એક એકના પણ બે બે પ્રકારે છે, મૂલપ્રકૃતિ વિષયક અને ઉત્તરપ્રકૃતિ વિષયિક. તથા દેશોપશમના કરણ વડે શમિત થયેલ એટલે ઉપશાંત થયેલું કર્મનું આ તાત્પર્ય છે (અર્થાન્તરે આ લક્ષણ છે) તે કહે છે. उबट्टणओवट्टण - संकमणाइं च नन्न(तिन्नि) करणाई। पगइतया उपसमिऊ, पहू नियट्टिम्मि वर्सेतो ।। ६७ ॥ उद्वर्त्तनाऽपवर्त्तना - संक्रमकरणानि च नान्यत्रीण्य) करणानि । પ્રકૃતિનોપરાયતું, મુર્નિવૃત્ત વર્તમાનઃ || ૬૭ | ગાથાર્થ :- ટીકાની જેમ. ટીકાર્ય - દેશોપશમનાથી ઉપશાંત થયેલ કર્મમાં ઉદ્વર્તના-અપવર્તના-સંક્રમણરૂપ ત્રણ કરણો પ્રવર્તે છે પણ ઉદીરણા વિગેરે બીજા નહીં, એ જ દેશોપશમનાનો સર્વોપશમનાથી વિશેષ છે. તથા તે દેશોપશમના વડે “ પત્તિ મૂલપ્રકૃતિ અથવા ઉત્તરપ્રકૃતિને ઉપશમાવવાને સમર્થ નિવૃત્તિકરણ અર્થાતુ અપૂર્વકરણ ગુણસ્થાનકના અન્ય સમયે સમાપ્તિ લક્ષણ સંબંધથી વર્તતો જાણવો. આ પ્રમાણે કહેવાય છે. સર્વ પણ એકેન્દ્રિય-બેઇન્દ્રિય-તે ઇન્દ્રિય-ચઉરિન્દ્રિય-અસંજ્ઞિ-સંજ્ઞિ પંચેન્દ્રિય-તિર્યંચ નારક દેવ અને મનુષ્યો યથાયોગ્યપણે અપૂર્વકરણ સુધીના જીવો દેશોપશમનાના સ્વામી જાણવાં. અને આ જીવોને દેશોપશમના સર્વ કર્મોની જાણવી, ફક્ત મોહનીયકર્મની નહીં. दंसणमोहाणंताणुबन्धिणं सगणियट्टिओ णुप्पिं । जा उवसमे चउद्धा, मूलुत्तरणाइसंताओ ।। ६८ ॥ दर्शनमोहानन्तानुबन्धिनाम्, स्वकनिवृत्तितो नोपरी । થાવતુપામે ચતુર્થી, મૂનોત્તરીનાસિત્તાવાઃ || ૬૮ || ગાથાર્થ:- દર્શનમોહનીય અને અનંતાનુબંધિની પોત પોતાના અપૂર્વકરણ ઉપરાંત દેશોપશમના થાય નહીં, તથા દેશોપશમનામાં મૂલપ્રકૃતિ-ઉત્તરપ્રકૃતિ અને અનાદિસત્તાક પ્રકૃતિઓની દેશોપશમના ૪ પ્રકારે જાણવી. ટીકાર્ય - આ વિષયને કાંઈક વિશેષ કહે છે.... દર્શનમોહનીય અને અનંતાનુબંધિની પોત પોતાની નિવૃત્તિ અર્થાત્ દર્શનત્રિકના પોત પોતના અપૂર્વકરણથી આગળ દેશોપશમના ના થાય. ત્યાં દર્શનત્રિકના ક્ષપક-અવિરત સમ્યગુદષ્ટિ દેશવિરતિ અથવા સર્વવિરતિવાળા જીવો છે. ઉપશમક તો જે મનુષ્યોએ સર્વવિરતિનો સ્વીકાર કરેલ હોય તે જીવો ત્યાં સુધી દેશોપશમના કરે જ્યાં સુધી પોતાના અપૂર્વકરણનો અન્ય સમય આવે. પુનઃ અનંતાનુબંધિની વિસંયોજના કરતાં ચારે ગતિના જીવો અનંતાનુબંધિ સંબંધી અપૂર્વકરણના અન્ય સમય સુધી અનંતાનુબંધિની દેશોપશમના કરે છે, પરંતુ For Personal & Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ ૨૮૧ આગળ નહીં. પુનઃ ચારિત્રમોહનીયકર્મની પ્રકૃતિઓની દેશોપશમના તે ઉપશમના વા ક્ષપણા થતાં અપૂર્વકરણ ગુણસ્થાનકના અન્ય સમય સુધી હોય છે. અને બાકીના કર્મોની સર્વોપશમના થતી નથી પરંતુ દેશોપશમના જ થાય છે, અને તે પણ અપૂર્વકરણ ગુણસ્થાનક સુધી જાણવી, આગળ નહીં. સાદ્યાદિ પ્રરૂપણા - કરે છે “ ગારિ જે મૂલપ્રકૃતિઓ અથવા ઉત્તરપ્રકૃતિઓ અનાદિ સત્તાવાળી છે તે પ્રકૃતિઓ તે ઉપશમમાં એટલે દેશોપશમનાના અધિકારી જીવને સાદિ-અનાદિ-ધ્રુવ-અધ્રુવ એ ૪ પ્રકારના ભેદથી છે. ત્યાં આઠે પણ મૂલપ્રકૃતિઓની દેશોપશમના અપૂર્વકરણ ગુણસ્થાનકથી આગળ જઇને પડતા જીવને પ્રવર્તે છે તે સાદિ, તે સ્થાન નહિ પામેલા જીવને અનાદિ, ધ્રુવ અભવ્ય જીવને, ભવ્ય જીવને અધ્રુવ હોય છે. મૂલપ્રકૃતિઓની સાદિ-આદિ પ્રરૂપણા કરી. હવે ઉત્તરપ્રકૃતિઓની સાદ્યાદિ પ્રરૂપણા - કરે છે ત્યાં વૈક્રિયસપ્તક આહારકસપ્તક, મનુષ્યદ્વિક, દેવદ્વિક, નરકટ્રિક, સમ્યકત્વ, મિશ્ર, ઉચ્ચગોત્ર એ ઉદ્વલના યોગ્ય ૨૩ પ્રકૃતિઓ તથા જિનના આયુષ્ય-૪ એ ૨૮ પ્રકૃતિઓ સિવાયની ૧૩૦ પ્રકૃતિઓ ધ્રુવસત્તાકર્મ છે, તેની દેશોપશમના સાદિ-અનાદિ–ધ્રુવ–અધ્રુવ ભેદથી એ ૪ પ્રકારે છે. તે આ પ્રમાણે કહે છે. મિથ્યાત્વ અનંતાનુબંધિની પોત પોતના અપૂર્વકરણની આગળ દેશોપશમના ન થાય. વળી બાકીના કર્મોની અપૂર્વકરણ ગુણસ્થાનકથી આગળ દેશોપશમના ન થાય. તે વિચ્છેદ સ્થાનથી પડતા જીવને દેશોપશમના પ્રવર્તે તે સાદિ, તે(વિચ્છેદ) સ્થાન નહીં પામેલાને અનાદિ, ધ્રુવ-અધ્રુવ પૂર્વની જેમ બાકીની ઉદૂર્વલન યોગ્ય ૨૮ પ્રકૃતિઓ અધ્રુવસત્તાકર્મપણું હોવાથી જ દેશોપશમના સાદિ-અધ્રુવ બે પ્રકારે જાણવી. (- અથ પ્રકૃતિ દેશોપશમના 7) चउराइजुआ वीसा, एक्कवीसा य मोहठाणाणि । સંમટ્ટિપાવભાડું સનસારૂં નામસ | દઉં || चतुरादियुता विंशति, रेकविंशतिश्च मोहस्थानानि । સંનિવૃત્તિપ્રાયોનિ સયશસિ નાનઃ || ૬૧ | ગાથાર્થ :- ચાવિ વગેરેથી યુક્ત ૨૦ અને ૨૧ મોહનીયની દેશોપશમનાના સ્થાન છે. તથા પ્રકૃતિસ્થાન સંક્રમમાં જે યશસહિત નામકર્મના સંક્રમસ્થાનો કહ્યા છે તે સ્થાનો અપૂર્વકરણમાં દેશોપશમના સંબંધી નામના પ્રકૃતિસ્થાનો છે. ટીકાર્થ :- હવે દેશોપશમનાને આશ્રયીને પ્રકૃતિસ્થાન પ્રરૂપણા કહે છે. મોહનીયના દેશોપશમનામાં ૬ પ્રકૃતિસ્થાનો છે. તે આ પ્રમાણે ૨૧, તથા ૪ આદિ યુક્ત ૨૦ એટલે ૨૪-૨૫-૨૬-૨૭ અને ૨૮ છે. બાકીનાની અનિવૃત્તિબાદરે સંભવે છે તેથી અહીં ન થાય. ત્યાં ૨૮નું દેશોપશમના સ્થાનને પ્રથમ ૩ ગુણસ્થાનક અને વેદક (ક્ષાયોપથમિક) સમ્યગુદૃષ્ટિને વિષે પ્રાપ્ત થાય છે. ૨૭ નું સ્થાન જેને સમ્યકત્વની ઉદ્દલના કરી છે તેવા મિથ્યાદૃષ્ટિ અથવા મિશ્રદૃષ્ટિ જીવને હોય છે. ૨૬નું સ્થાન જે જીવે સમ્યકત્વ અને મિશ્રની ઉદ્વલના કરી છે તેવા મિથ્યાદષ્ટિ અથવા અનાદિ મિથ્યાદૃષ્ટિ જીવને હોય છે. ૨૫નું સ્થાન ૨૬ની સત્તાવાળા મિથ્યાદૃષ્ટિ જીવને સમ્યકત્વને ઉત્પન્ન કરતાં અર્થાતુ સમ્યકત્વ પામતાં અપૂર્વકરણથી આગળ જાણવું. કારણ કે તેને ત્યારે મિથ્યાત્વ દેશોપશમનાની નિવૃત્તિ છે. તથા ૨૪નું સ્થાન અનંતાનુબંધિની ઉવલના કર્યા પછી અપૂર્વકરણથી આગળ વર્તતાં જીવને હોય છે. અથવા ૨૪ની સત્તાવાળા જીવને ૨૪નું સ્થાન હોય છે. ૨૧નું સ્થાન દર્શનસપ્તક ક્ષય કરેલ જીવને હોય છે. મોહનીયકર્મના પ્રકૃતિસ્થાનો. કહ્યાં. ' હવે નામકર્મના પ્રકૃતિસ્થાનો :- કહે છે. સંવન' ઈત્યાદિ નામકર્મના પ્રકતિસ્થાનો સંક્રમ વિષયમાં જે યશકીર્તિ સહિત સ્થાનો કહ્યાં છે તે જ નિવૃત્તિ પ્રાયોગ્ય અર્થાતુ અપૂર્વકરણ પ્રાયોગ્ય દેશપશમના યોગ્ય છે, એ પ્રમાણે અર્થ છે. અને તે આ પ્રમાણે છે. ૧૦૩-૧૦૨-૯૬-૯૫-૯૩-૮૪ અને ૮૨ છે. ત્યાં પ્રથમના ચાર સ્થાનો અપૂર્વકરણ ગુણસ્થાનકના અન્ય સમય સુધી જાણવાં, આગળ નહીં. અને બાકીના ત્રણ ૯૩-૮૪ અને ૮૨ રૂ૫ સ્થાનો એકેન્દ્રિયાદિ જીવને હોય છે, પણ શ્રેણિને પામેલા જીવને ન હોય. અને બીજા સ્થાનો અપૂર્વકરણ ગુણસ્થાનકથી આગળ પામે છે. પહેલા ન પામે તેથી દેશોપશમનાને યોગ્ય નથી. જ્ઞાનાવરણ-દર્શનાવરણ-વેદનીય–અંતરાયના એક એક પ્રકૃતિસ્થાનો દેશોપશમના યોગ્ય છે. ત્યાં જ્ઞાનાવરણ અને અંતરાયનું પાંચ પ્રકૃત્યાત્મક, દર્શનાવરણનું ૯ પ્રકૃત્યાત્મક, વેદનીયનું બે પ્રકૃત્યાત્મક, ગોત્રના દેશોપશમના યોગ્ય બે પ્રકૃતિસ્થાન છે. તે આ પ્રમાણે કહે છે- ૨ અને ૧, ત્યાં ઉચ્ચગોત્રની ઉવલના કર્યા સિવાય-૨, અને ઉચ્ચગોત્રની ઉદ્દલના થવાથી એક આયુષ્યના પણ બે પ્રકૃતિસ્થાન છે, તે આ પ્રમાણે કહે છે-૨ પ્રકૃતિસ્થાન અને ૧ પ્રકૃતિસ્થાન. ત્યાં પરભવનું આયુષ્ય ન બાંધેલ જીવને ૧ અને પરભવનું આયુષ્ય બાંધેલ જીવને ૨ પ્રકૃતિસ્થાન છે. ઇતિ પ્રકૃતિ દેશોપશમના સમાપ્ત For Personal & Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ કર્મપ્રકૃતિ ભાગ-૨ ( અથ સ્થિતિ દેશોપશમના :-) ठिइसंकमोब ठिइउवसमणा नवरिं जहन्नया कज्जा । अब्भवसिद्धि जहन्ना , उबलगणियट्टिगे वियरा ।। ७० ॥ स्थितिसंक्रम इव स्थित्युपशमना नवरं जघन्या कार्या । अभव्यसिद्धिक जघन्या उद्वलकनिवृत्तिकयो।तराः ॥ ७० ॥ ગાથાર્થ :- સ્થિતિસંક્રમવતુ સ્થિતિ દેશોપશમના પણ જાણવી, પરંતુ જઘન્ય સ્થિતિ દેશોપશમનામાં અભવ્ય સિદ્ધિક જીવ પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિ જાણવી, અને તેથી ઇતર સ્થિતિવાળી પ્રકૃતિઓની દેશોપશમના ઉદ્દવલનામાં વા અપૂર્વકરણમાં જાણવી. ટીકાર્થ - પ્રકૃતિ દેશોપશમના કહીં, હવે સ્થિતિ દેશોપશમના કહે છે-સ્થિતિ દેશોપશમના સ્થિતિસંક્રમની જેમ જાણવી. ત્યાં ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ પ્રરૂપણાથી ઉત્કૃષ્ટ સ્થિતિ દેશોપશમના પ્રરૂપણામાં કોઇપણ વિશેષ ફેર નથી. જઘન્ય સ્થિતિ દેશોપશમના પણ જઘન્ય સ્થિતિ તુલ્ય જ પ્રાય: હોય છે. અહીં વિશેષ એ છે કે જઘન્ય સ્થિતિ દેશોપશમનાની સ્વામિત્વ પ્રરૂપણામાં અભવ્ય સિદ્ધિક પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિમાં વર્તતાં એકેન્દ્રિય જીવની કરવી, કારણ કે તે જીવને પ્રાયઃ સર્વ કર્મોની અતિ જઘન્ય સ્થિતિ પ્રાપ્ત થતી હોવાથી, અને ઈતર બીજી પ્રવૃતિઓ જે અભવ્ય સિદ્ધક પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિઓ ન થાય તે પ્રકૃતિઓનો ઉદૂવલના કરનાર જીવમાં અથવા અપૂર્વકરણમાં જઘન્ય સ્થિતિ દેશોપશમના જાણવી. ત્યાં ઉદ્ગલકમાં અર્થાત્ ઉવલના પ્રાયોગ્ય પ્રવૃતિઓના અન્ય સ્થિતિખંડમાં પલ્યોપમના અસંખ્યયભાગ પ્રમાણ ઉદ્વલના માટે પ્રવૃત્ત થયેલ જીવને, ત્યાં પણ આહારકસપ્તક, સમ્યક્ત્વ અને મિશ્રએ ૯ પ્રકૃતિઓનો એકેન્દ્રિય અથવા ઈતર. અને બાકીની વૈક્રિયસપ્તક-દેવદ્ધિક-નરકદ્ધિક-મનુષ્યદ્વિક-ઉચ્ચગોત્ર એ ઉદ્વલના યોગ્ય ૧૪ પ્રકૃતિઓનો ઉવલક એકેન્દ્રિય જીવ જ હોય છે. અને બીજી પ્રકૃતિઓનો તો અપૂર્વકરણના અન્ય સમયમાં વર્તતો જીવ જઘન્ય દેશોપશમના કરે છે. ઇતિ સ્થિતિ દેશોપશમના સમાપ્ત (-: અથ અનુભાગ દેશોપશમના :-) अणुभागसंकमसमा, अणुभागुवसामणा ऽणियट्टिम्मि । . संकमपएसतुल्ला, पएसुवसामणा चेत्थ ।। ७१ ॥ अनुभागसंक्रमसमा - ऽनुभागोपशमना निवृत्तौ । संक्रमप्रदेशतुल्या, प्रदेशोपशमना चेह ।। ७१ ॥ ગાથાર્થ :- અનુભાગસંક્રમ તુલ્ય અનુભાગ દેશોપશમના પણ અપૂર્વકરણમાં જાણવી, અને અહીં પ્રદેશ દેશોપશમના તે પ્રદેશસંક્રમ તુલ્ય જાણવી. ટીકાર્થ :- અનુભાગ દેશોપશમના અનુભાગ સંક્રમ સમાન કહેવી. અને તે ક્યાં સુધી કહેવી તો કહે છે - નિવૃત્તિ અર્થાતું અપૂર્વકરણના અન્ય સમય સુધી એ પ્રમાણે અર્થ છે. તે આ પ્રમાણે કહે છે. - જે ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમના સ્વામી પૂર્વે કહ્યાં છે તે જ ઉત્કૃષ્ટ અનુભાગ દેશોપશમનાના પણ સ્વામી છે. ત્યાં અશુભપ્રકૃતિઓના મિથ્યાદષ્ટિ, શુભપ્રકૃતિઓના સમ્યગુદૃષ્ટિ છે. ફક્ત સાતાવેદનીય - યશકીર્તિ અને ઉચ્ચગોત્રના ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમના સ્વામી અપૂર્વકરણ ગુણસ્થાનકથી આગળ પણ હોય છે. પરંતુ ઉત્કૃષ્ટ અનુભાગ દેશોપશમનાના ઉત્કૃષ્ટથી પણ અપૂર્વકરણ ગુણસ્થાનકના અન્ત સુધીના જ જાણવાં. અને જિનનામ સિવાયની સર્વ પણ પ્રકૃતિઓની જઘન્ય અનુભાગ દેશોપશમનાના અભવ્ય સિદ્ધિક પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિમાં વર્તતાં એકેન્દ્રિય જીવમાં જ જાણવી. અને જિનનામની તો જઘન્ય દેશોપશમનાના સ્વામી જે જઘન્ય અનુભાગસંક્રમના સ્વામી છે તે જ જાણવાં. ઇતિ અનુભાગ દેશોપશમના સમાપ્ત For Personal & Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ ઉપશમના – નિત્તિ - નિકાચનાકરણ -: અથ પ્રદેશ દેશોપશમના : અને પ્રદેશ દેશોપશમના અહીં પ્રદેશસંક્રમ સમાન જાણવી. અહીં આ ભાવાર્થ છે. - ઉત્કૃષ્ટ પ્રદેશ દેશોપશમના ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ સમાન છે. પરંતુ જે કર્મોનો અપૂર્વક૨ણથી આગળ પણ ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ પ્રાપ્ત થાય છે તે કર્મોનો પણ અપૂર્વકરણ ગુણસ્થાનકના અન્ય સમય સુધી જ ઉત્કૃષ્ટ પ્રદેશ દેશોપશમના કહેવી. જઘન્ય પ્રદેશ દેશોપશમના તો જઘન્ય પ્રદેશસંક્રમ તુલ્ય જ હોય છે. ઇતિ પ્રદેશ દેશોપશમના સહિત ૮મું ચારિત્રમોહનીય દેશોપશમના દ્વાર સમાપ્ત ઇતિ ૬ઠ્ઠું ઉપશમનાકરણ સમાપ્ત -: ૭મું-૮મું નિધત્તિ-નિકાચનાકરણ : देसोवसमणतुल्ला, होइ णिहत्ती णिकायणा णवरं । संकमणं पि हित्तीइ णत्थि सेसाणि वियरस्स ।। ७२ ।। देशोपशमनातुल्या, भवति निधत्तिर्निकाचना नवरम् । સંભળવિ નિયજ્યાં, નાસ્તિ શેવેઞીતરસ્યાન્ ।। ૧૨ । ગાથાર્થ :- ટીકાની જેમ. ટીકાર્ય :- તે પ્રમાણે ઉપશમનાકરણ કહ્યું. હવે નિત્તિ -નિકાચનાકરણ અતિદેશથી કહેવાની ઈચ્છાવાળા કહે છે. નિત્તિ અને નિકાચના દેશોપશમનાની જેવા જ છે. અર્થાત્ દેશોપશમનાના જે જે ભેદો અને સ્વામી કહ્યાં છે તે તે ભેદો અને સ્વામી અન્ય્નાધિકપણે અર્થાત્ ઓછું પણ નહીં અને વધારે પણ નહીં તેમ નિત્તિ અને નિકાચનાના પણ જાણવાં, એ પ્રમાણે અર્થ છે. પરંતુ વિશેષ નિત્તિ - નિકાચનાનો આ પ્રમાણે અર્થ છે. સંક્રમણને પ શબ્દથી ઉદીરણા આદિ પણ નિધત્ત થયેલા કર્મમાં સંભવે નહીં, પરંતુ ઉર્જાના અને અપવર્ઝના થાય છે. અને ઇતર - નિકાચનાકરણને વિષે બાકીના ઉર્જાના અને અપવર્ત્તના પણ ન થાય, કારણ કે નિકાચિતકરણ સંકલ કરણ અયોગ્ય હોય છે, એ પ્રમાણે અર્થ છે. गुणसेढिपएसग्गं, थोवं पत्तेगसो असंखगुणं । ૩વસમળાડ્યું તીસુવિ, સંમળેહાપવત્તું ય ।। ૦૩ ॥ प्रदेश स्तोकं प्रत्येकशोऽसंख्येयगुणम् । उपशमनादिषु त्रिष्वपि संक्रमेण यथाप्रवृत्ते च ।। ७३ । . ૨૮૩ ગાથાર્થ :- ટીકાની જેમ. ટીકાર્થ :- અહીં જ્યાં ગુણશ્રેણિ કરે છે ત્યાં પ્રાયઃ દેશોપશમના, નિત્તિ, નિકાચના યથાપ્રવૃત્તસંક્રમ પણ સંભવે છે. તેથી આ સર્વને આશ્રયીને અલ્પબહુત્વ કહે છે. ગુણશ્રેણિનો પ્રદેશ સમૂહ સર્વથી અલ્પ છે, તેથી પ્રત્યેક એટલે દરેક દેશોપશમ આદિ ત્રણને વિષે અને યથાપ્રવૃત્ત સંક્રમને વિષે ક્રમથી અસંખ્યેયગુણ કહેવો. અહીં આ ક્રમ કહે છે.... જે તે કર્મની ગુણશ્રેણિનો પ્રદેશ સમૂહ સર્વથી અલ્પ તેથી દેશોપશમનાનો પ્રદેશ સમૂહ અસંખ્યેયગુણ, તેથી નિત્તિ નો અસંખ્યયગુણ, તેથી પણ નિકાચિતનો અસંખ્યેયગુણ, તેથી પણ યથાપ્રવૃત્તસંક્રમને વિષે સંક્રાન્ત પ્રદેશ સમૂહ અસંખ્યયગુણ છે. थोवा कसायउदया, टिइबन्धोदीरणा य संकमणे । उवसामणाइसु अज्झवसाया कमसो असंखगुणा ।। ७४ ॥ 'ઃ स्तोकाः कषायोदयाः, स्थितिबन्धे उदीरणयाश्च संक्रमणे । उपशमनादिष्वध्यवसायाः क्रमसोऽसंख्येयगुणाः ।। ७४ ॥ *, For Personal & Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪' કર્મપ્રકૃતિ ભાગ-૨ ગાથાર્થ :- ટીકાની જેમ ટીકાર્થ :- હવે આઠે પણ કરણોના જે અધ્યવસાયો હોય છે. તેઓનો પ્રતિનિયત પરિમાણ પ્રરૂપણા કરતાં કહે છે. - સ્થિતિબંધને વિષે ઉપલક્ષણથી અનુભાગબંધમાં જે કષાયના ઉદયવાળા બંધનકરણ અધ્યવસાયો તે સર્વથી અલ્પ, પ્રતિબંધ અને પ્રદેશબંધનું યોગ પ્રત્યયપણું હોવાથી તેના અધ્યવસાયોનું ગ્રહણ કર્યું નથી. (અને અનુભાગબંધને અહીં ઉપલક્ષણથી ગ્રહણ કર્યો છે અને તે કારણથી અનુભાગબંધ અધ્યવસાયથી સ્થિતિબંધ અધ્યવસાયો અલ્પ છે.) તેનાથી ઉદીરણાકરણના અધ્યવસાયો અસંખ્યયગુણ છે. તેથી પણ સંક્રમણકરણના અધ્યવસાયો - ઉદ્વર્તના - અપવર્તનાકરણના અધ્યવસાયો પણ ભેગા થયેલા અસંખ્યયગુણ જાણવાં. તેથી પણ ઉપશમનાકરણના અધ્યવસાયો અસંખ્યયગુણ છે. તેથી પણ નિધત્તિના અધ્યવસાયો અસંખ્યયગુણ છે. તેથી પણ નિકાચનાકરણના અધ્યવસાયો અસંખ્ય ગુણ છે. ઇતિ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીમદ યશોવિજયજી ગણિવર્ય વિરચિત કર્મપ્રકૃતિ ટીકાનો ગુજરાતી ભાવાનુવાદ સમાપ્ત કરણાષ્ટકં સમાપ્તમ્ For Personal & Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ સારસંગ્રહ ૨૮૫ ( – અથ ઉપશમનાકરણ સારસંગ્રહ :-) કરણકૃત અને અકરણકૃત એમ ઉપશમના બે પ્રકારની છે. ત્યાં યથાપ્રવૃત્તાદિકરણો વિના જ વેદનાદિ અનુભવ દ્વારા જે ઉપશમના થાય છે તે અકરણકૃત ઉપશમના કહેવાય છે અને તે અકરણકૃત ઉપશમનાનું જ્ઞાન કર્મપ્રકૃતિ અથવા પંચસંગ્રહકાર મહર્ષિઓના વખતમાં વિદ્યમાન ન હોવાથી તેઓશ્રીએ બતાવેલ નથી. તેથી અહીં ફક્ત કરણકત ઉપશમનાનું જ સ્વરૂપ બતાવેલ છે. યથાપ્રવત્તાદિ કરણરૂપ ક્રિયાથી જે ઉપશમના થાય છે તે કરણકત ઉપશમના કહેવાય છે તેના પણ દેશોપશમના અને સર્વોપશમના એવા મુખ્ય બે પ્રકાર છે. યથાપ્રવૃત અને અપૂર્વકરણરૂપ બે કરણો વડે જે ઉપશમના થાય છે તે દેશોપશમના કહેવાય છે. અને તે આઠે કર્મોમાં થાય છે. દેશોપશમનામાં સત્તાગત દલિકોને અસંખ્યાત ગુણાકારે સર્વથા સર્વ પ્રકારે ઉપશમ થતો નથી માટે તેને દેશોપશમના અથવા અગુણોપશમના કહેવાય છે. જે પ્રકૃતિઓની દેશોપશમના થાય છે તેઓનો ઉદય પણ ચાલુ હોય છે માટે અનુદીરણોપશમના કહેવાય છે. તેમજ દેશોપશમના થવાથી દબાયેલ ગુણો પ્રગટ થતા નથી માટે અપ્રશસ્તોપશમના પણ કહેવામાં આવે છે.... જેનું સ્વરૂપ સર્વોપશમનાની પછી બતાવવામાં આવશે. યથાપ્રવૃત્તાદિ ત્રણ કરણરૂપ ક્રિયા દ્વારા જે ઉપશમના થાય છે તે સર્વોપશમના કહેવાય છે અને તે મોહનીય કર્મની જ થાય છે.... સર્વોપશમનામાં ઉપશમન ક્રિયા દ્વારા સત્તાગત મોહનીયકર્મના દલિકોનો અસંખ્યાત ગુણાકારે સર્વથા-સર્વપ્રકારે ઉપશમ થાય છે તેથી તેનું ગુણોપશમના એવું પણ નામ છે. અને સર્વોપશમ થયેલ પ્રકૃતિઓનો ઉદય હોતો નથી. માટે ઉદયોપશમના તેમજ દબાયેલ ગુણો સર્વથા પ્રગટ થાય છે માટે પ્રશસ્તોપશમના એવું પણ નામ છે... ત્યાં ગ્રંથકાર મહર્ષિએ સર્વોપશમનાના સમ્યક્ત્વોત્પાદ પ્રરૂપણા, દેશવિરતિલાભ, સર્વવિરતિલાભ, અનંતાનુબંધિ વિસંયોજના, દર્શનમોહનીય ક્ષપણા, દર્શનમોહનીય ઉપશમના, ચારિત્રમોહનીયની સર્વોપશમના અને ચારિત્રમોહનીયની દેશોપશમના એમ ૮ વિષયાધિકાર બતાવેલ છે. પરંતુ દેશવિરતિલાભ વગેરે ચાર વિષયાધિકારોમાં મોહનીયકર્મની કોઈપણ પ્રકૃતિની સર્વથા ઉપશમના થતી નથી છતાં સર્વોપશમના અધિકારમાં બતાવેલ છે... તેનું કારણ-ચારિત્રમોહનીયની ઉપશમના દેશવિરતિ અને સર્વવિરતિની પ્રાપ્તિ પછી જ થાય છે.... તેમજ મૂળમતે અનંતાનુબંધિની વિસંયોજના કર્યા પછી જ ચારિત્રમોહનીયની ઉપશમના થાય છે..... અને દર્શનત્રિકનો ક્ષય કર્યા પછી પણ ચારિત્રમોહનીયની ઉપશમના થાય છે. માટે આ ચાર અર્થાધિકારો પણ સર્વોપશમનાના પ્રસંગમાં બતાવેલ છે. એમ લાગે છે. અન્યથા મૂળમતે સર્વોપશનાના સમ્યકત્વોત્પાદ પ્રરૂપણા, દર્શનત્રિક ઉપશમના, ચારિત્રમોહનીય ઉપશમના આ ત્રણ અને અન્ય આચાર્યોના મતે અનંતાનુબંધિની ઉપશમના સહિત ચાર અર્થાધિકારો હોય છે..... એમ સમજાય છે. (–ઃ અથ ૧લું સમ્યકત્વોત્પાદ અધિકાર દ્વાર :-) ચારે ગતિમાં રહેલ સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત સંક્ષિપંચેન્દ્રિય ઉપશમ, ઉપદેશશ્રવણ અને ઉપશમન ક્રિયાને યોગ્ય ઉત્કૃષ્ટયોગ આ ત્રણ લબ્ધિયુક્ત જીવો યથાપ્રવૃત્તાદિ ત્રણ કરણ કરી ઉપશમ સમ્યકત્વ પામી શકે છે. પરંતુ કરણકાળની પહેલાં પણ અંતર્મુહૂર્ણ કાળ પર્યન્ત આ યોગ્યતાઓ હોય છે. (૧) ગ્રંથિપ્રદેશ પાસે આવેલ અભવ્યની વિશુદ્ધિથી પણ ઉત્તરોત્તર પ્રતિસમયે અનંતગુણ વર્ધમાન વિશુદ્ધિ હોય છે. (૨) આયુષ્ય વિના સાત કર્મની અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિસત્તા અને અશુભપ્રકૃતિઓના સત્તાગત ચતુઃસ્થાનક રસને દ્વિસ્થાનક તેમજ શુભપ્રકૃતિઓના દ્રિસ્થાનક સત્તાગત રસને ચતુઃસ્થાનક કરે છે...એમ આ ગ્રંથમાં ઉપશમનાકરણ ગાથા પાંચમાં તથા તેની ચૂર્ણિ અને બન્ને ટીકામાં કહેલ છે પરંતુ પંચસંગ્રહ મૂલ અને એની ટીકાઓમાં શુભપ્રકૃતિઓના સત્તાગત રસને અનંતગુણ અધિક અને અશુભપ્રકૃતિઓના રસને અનંતગુણહીન કરે છે...એમ સામાન્યથી જ બતાવેલ છે...છતાં અર્થ સમાન હોય તેમ લાગે છે. (૩) મતિ અજ્ઞાન, શ્રત અજ્ઞાન અને વિર્ભાગજ્ઞાનમાંથી કોઇપણ એક સાકારોપયોગમાં વર્તતાં અને જઘન્ય પરિણામે તેમજ ઉત્કૃષ્ટ પરિણામે શુક્લલેશ્યામાં વર્તતાં હોય છે.... For Personal & Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ કર્મપ્રકૃતિ ભાગ - ૨ (૪) સ્વભૂમિકાનુસાર જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ યોગે બધ્યમાન પ્રકૃતિઓનો સ્વભૂમિકાનુસાર ક્રમશઃ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે. (૫) જો સમ્યકત્વ પ્રાપ્ત કરનાર મનુષ્યો અથવા તિયો હોય તો સુડતાલીસ ધ્રુવબંધી પ્રવૃતિઓ અને સાતવેદનીય, હાસ્ય-રતિ, પુરુષવેદ, ઉચ્ચગોત્ર આ પાંચ તેમજ દેવદ્રિક, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિયદ્ધિક, પ્રથમસંસ્થાન, શુભવિહાયોગતિ, ઉચ્છવાસ, પરાઘાત અને ત્રસદસક આ ઓગણીસ નામકર્મની એમ કુલ પરાવર્તમાન ચોવીસ પ્રકૃતિઓને બાંધે છે. પણ જો દેવો અને નારકો હોય તો ધ્રુવબંધી સુડતાલીસ, સાતાવેદનીય, હાસ્ય-રતિ. પુરુષવેદ, ઉચ્ચગોત્ર, આ પાંચ તેમજ મનુષ્યદ્વિક, પંચેન્દ્રિયજાતિ, દારિકદ્ધિક, પ્રથમસંઘયણ, પ્રથમ સંસ્થાન, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ અને ત્રસદશક આ વીસ નામકર્મની એમ કુલ પરાવર્તમાન પચ્ચીસ પ્રવૃતિઓ બાંધે છે. પરંતુ સમ્યકત્વ પ્રાપ્ત કરનાર જો સાતમી નરક પૃથ્વીના નારકો હોય તો તેઓ મિથ્યાત્વ અવસ્થામાં મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્રનો બંધ જ કરતા ન હોવાથી મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્રના બદલે તિર્યંચદ્ધિક અને નીચગોત્ર સહિત પચ્ચીસ અથવા ઉદ્યોતનો બંધ કરે તો છવ્વીસ પરાવર્તમાન પ્રકૃતિઓ બાંધે છે. આયુષ્ય ઘોલના અર્થાતુ ચડતાં - ઉતરતાં પરિણામે બંધાય છે. પરંતુ અહીં એકધારા ચડતાં પરિણામ હોવાથી આયુષ્યની કોઇપણ પ્રકૃતિ બાંધતા નથી. | સામાન્યથી એક અંતર્મુહૂર્ત સુધી સમાન સ્થિતિબંધ થતો હોવાથી તે એક સ્થિતિબંધ કહેવાય છે. અને અંતર્મુહર્ત પછી સંફિલષ્ટ અથવા વિશુદ્ધ પરિણામના અનુસારે ક્રમશઃ વધારે અથવા ઓછો સ્થિતિબંધ થાય છે. પરંતુ અહીં ક્રમશઃ ચડતાં વિશુદ્ધ પરિણામ હોવાથી પૂર્વ-પૂર્વની સ્થિતિબંધ પૂર્ણ કરી તે-તે સ્થિતિબંધની અપેક્ષાએ પલ્યોપમનો સંખ્યાતમો ભાગ ન્યૂન-ન્યૂય નવો-નવો સ્થિતિબંધ કરે છે. (૭) દરેક સમયે બંધાતી શુભપ્રકૃતિઓનો રસ પૂર્વ-પૂર્વના સમયથી અનંતગુણ અધિક-અધિક અને અશુભ પ્રકૃતિઓનો અનંતગુણ હીન-હીન બાંધે છે. આ પ્રમાણે અંતર્મુહૂર્ત કાળ રહી પછી યથાપ્રવૃત્ત, અપૂર્વ અને અનિવૃત્તિ આ ત્રણ કરણો કરે છે. અને દરેકનો કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. યથાપ્રવૃત્તકરણ અને અપૂર્વકરણમાં એક સાથે પ્રવેશ કરેલ જીવોને દરેક સમયે વિશુદ્ધિમાં તરતમતા હોય છે.. માટે દરેક સમયે ત્રિકાળવર્તી અનેક જીવો આશ્રયી અસંખ્યલોકાકાશ પ્રદેશ પ્રમાણ ચડતાં ઉતરતાં અધ્યવસાયો હોય છે...અને આ બંને કરણોના પ્રભાવથી મોહનીયકર્મનો તેવા જ વિચિત્ર પ્રકારનો ક્ષયોપશમ થાય છે. કે જેથી પછી પછીના સમયમાં અધ્યવસાયો થોડા અધિક અધિક હોય છે અને સંપૂર્ણ એક અથવા બન્ને કરણોના કુલ અધ્યવસાયો પણ અસંખ્યલોકાકાશ પ્રદેશ પ્રમાણ હોય છે. પરંતુ એક સમયવર્તી અસંખ્યલોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાયોની અપેક્ષાએ સંપૂર્ણ કરણગત અધ્યવસાયોની સંખ્યા અસંખ્યગુણ અસંખ્યલોકાકાશ પ્રદેશ પ્રમાણ હોય છે...આ હકીકત કંઈક સહેલાઈથી સમજી શકાય માટે અસત્કલ્પનાથી બતાવવામાં આવે છે... યથાપ્રવૃત્તકરણ :- કરણકાળનું અંતર્મુહૂર્ત અસંખ્યાત સમયનું હોવા છતાં અસત્કલ્પનાએ ૨૫ સમય પ્રમાણ, પ્રથમ સમયના અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાયોની સંખ્યા એકસો(૧૦૦) અને પછી પછીના સમયે થોડા વધારે વધારે એટલે પાંચ-પાંચ વધારે કલ્પીએ તો યથાપ્રવૃત્તકરણના પ્રથમ સમયે ત્રિકાલવર્તી સર્વજીવો આશ્રયી એકસો, બીજા સમયે એકસો પાંચ, ત્રીજા સમયે એકસોદસ અધ્યવસાયો હોય, એમ પછી પછીના સમયે સમયે પાંચ-પાંચ અધ્યવસાયો અધિક અધિક હોવાથી પચ્ચીસ સમયાત્મક અંતર્મુહૂર્તના ચરમ સમયે અર્થાત્ પચ્ચીસમા સમયે અનેક જીવો આશ્રયી-કુલ બસોવીસ (૨૨૦) અધ્યવસાયો હોય છે. અહીં તિર્યમુખી અને ઊર્ધ્વમુખી એમ બે પ્રકારની વિશુદ્ધિ હોય છે...પ્રથમ સમયના જે એકસો અધ્યવસાયો છે તેમાં પહેલો અધ્યવસાય સૌથી અલ્પ વિશુદ્ધિવાળો અને તેની અપેક્ષાએ ૧૦૦મો અધ્યવસાય અનંતગણ અધિક વિશુદ્ધિવાળો હોય છે. તેથી પહેલા નંબરના અધ્યવસાયની વિશુદ્ધિની અપેક્ષાએ છેલ્લા અધ્યવસાય સુધીના અધ્યવસાયોમાંના કેટલાક અધ્યવસાયો અનંતભાગ અધિક, કેટલાક અસંખ્યાતભાગ અધિક, કેટલાક સંખ્યાતભાગ અધિક, કેટલાક સંખ્યાતગુણ અધિક, કેટલાક અસંખ્યાતગુણ અધિક અને અને કેટલાક છેલ્લા અધ્યવસાયો અનંતગુણ અધિક વિશુદ્ધિવાળા હોય છે... For Personal & Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ સારસંગ્રહ ૨૮૭ એજ પ્રમાણે બીજા સમયના એકથી એકસો પાંચ સુધીના જે અધ્યવસાયો છે. તેમાં પ્રથમ અધ્યવસાય બીજા વિગેરે અધ્યવસાયોથી અલ્પવિશુદ્ધિવાળો છે અને તેજ પહેલા સમયની વિશુદ્ધિની અપેક્ષાએ એકસોપાંચમા અધ્યવસાય સુધીના અધ્યવસાયોમાંના કેટલાક અધ્યવસાયો અનંતભાગ અધિક, કેટલાક અસંખ્યાતભાગ, કેટલાક સંખ્યાતભાગ, કેટલાક સંખ્યાતગુણ, કેટલાક અસંખ્યાતગુણ અને કેટલાક છેલ્લા અધ્યવસાયો અનંતગુણ અધિક વિશુદ્ધિવાળા હોય છે....એ પ્રમાણે યથાપ્રવૃતકરણના ચરમસમય સુધી દરેક સમયના અધ્યવસાયોમાં સૂક્ષ્મદષ્ટિએ અસંખ્યાત પ્રકારની તરતમતા હોવા છતાં સ્કૂલદૃષ્ટિએ છ-છ પ્રકારની તરતમતા હોય છે....આ તિર્યમ્મુખી વિશુદ્ધિ કહેવાય છે... પહેલા-પહેલાના સમયના અધ્યવસાયોની વિશુદ્ધિની અપેક્ષાએ ઉત્તરોત્તર પછી-પછીના સમયોની વિશુદ્ધિ પણ સામાન્યથી અનંતગુણ હોય છે....તેને ઊર્ધ્વમુખી વિશુદ્ધિ કહેવાય છે. યથાપ્રવૃત્તકરણમાં પૂર્વ-પૂર્વ સમયો અધ્યવસાયોથી પછી-પછીના સમયમાં બધા અધ્યવસાયો નવા હોતા નથી. તેમજ પૂર્વ-પૂર્વ સમયના બધા અધ્યવસાયો પછી-પછીના સમયમાં આવતા પણ નથી. પરંતુ પૂર્વ-પૂર્વ સમયના અધ્યવસાયોમાંથી શરૂઆતના અલ્પ વિશુદ્ધિવાળા થોડા-થોડા અધ્યવસાયો છોડે છે. અને જેટલાં છોડે છે તેનાથી થોડા વધારે સંખ્યા પ્રમાણ નવા-નવા અધ્યવસાયો પછી-પછીના સમયમાં હોય છે. તે આ પ્રમાણે પ્રથમ સમયના જે એકસો અધ્યવસાયો છે તેમાંથી એકથી વીસ અધ્યવસાયો છોડી શેષ પ્રથમ સમયના જે એકવીસથી સો સુધીના કુલ એંસી અને પચ્ચીસ તેનાથી અધિક વિશુદ્ધિવાળા નવા-એમ કુલ એકસો પાંચ અધ્યવસાયો બીજા સમયમાં હોય છે. તેમાંથી પ્રથમ સમયના એકવીસથી ચાલીસ સુધીના વિસ અધ્યવસાયો છોડી શેષ પ્રથમ સમયના સાઠ અને પચ્ચાસ નવા એમ એકસોદસ અધ્યવસાયો ત્રીજા સમયમાં હોય છે તેમાંથી પ્રથમ સમયના એકતાલીસથી સાઠ સુધીના વિસ અધ્યવસાયો છોડી શેષ પ્રથમ સમયના ચાલીસ અને પંચોતેર નવા એમ કુલ એકસો પંદર અધ્યવસાયો ચોથા સમયમાં હોય છે. અને તેમાંથી પણ પ્રથમ સમયના એકસઠથી એંસી સુધીના વીસ અધ્યવસાયો છોડી શેષ પ્રથમ સમયના એકાસી થી સો સુધીના વીસ અધ્યવસાયો અને એકસો નવા એમ કુલ એકસોવીસ અધ્યવસાયો પાંચમા સમયમાં હોય છે. એટલે ૨૫ સમયાત્મક યથાપ્રવૃતકરણના પાંચ-પાંચ સમય પ્રમાણ પાંચ ભાગ પાડીએ તો પ્રથમ સમયના અધ્યવસાયો પાંચ સમય સ્વરૂપ યથાપ્રવૃતકરણના પ્રથમ સંખ્યાતમા ભાગના ચરમ સમયરૂપ પાંચમા સમય સુધી હોય છે. બીજા સમયના છઠ્ઠા સમય સુધી, ત્રીજા સમયના સાતમા સમય સુધી, ચોથાના આઠમા સુધી, પાંચમાના નવમા સુધી, છઠ્ઠાના દસમા સુધી-એમ યાત્ત એકવીસમા સમયના અધ્યવસાયોમાંના અમુક અધ્યવસાયો યથાપ્રવૃત્તકરણના ચરમ સમયરૂપ ૨૫ સમય સુધી હોય છે. તેથી યથાપ્રવૃત્તકરણના પ્રથમ સમયની જઘન્ય વિશુદ્ધિથી યથાપ્રવૃત્તકરણના પ્રથમના પાંચ સમય સ્વરૂપ સંખ્યામાં ભાગમાંના ચરમ સમયરૂપ પાંચમા સમય સુધી બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા સમયના અધ્યવસાયસ્થાનની જઘન્ય વિશુદ્ધિ ક્રમશઃ એક-એકથી અનંતગુણ અધિક હોય છે. તે પાંચમા સમયના અધ્યવસાયની જઘન્ય વિશુદ્ધિથી પ્રથમ સમયના અધ્યવસાયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણ હોય છે. તે થકી સંખ્યાતભાગ સ્વરૂપ પાંચ સમયથી ઉપરના છઠ્ઠા સમયની જઘન્ય વિશુદ્ધિ અનંતગુણ, તે થકી શરૂઆતના બીજા સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણ હોય છે. તે થકી સંખ્યાતભાગના ઉપરના બીજા અર્થાત્ સાતમા સમયની જઘન્ય વિશુદ્ધિ અનંતગુણ, તેનાથી પ્રથમના ત્રીજા સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણ હોય છે....એમ ઉપર ઉપરના એક-એક સમયની જઘન્ય અને શરૂઆતના ઉપર-ઉપરના એક એક સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનુક્રમે અનંતગણ અધિક અધિક હોવાથી વીસમા સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિથી યથાપ્રવૃતકરણના ચરમ સમયરૂપ પચ્ચીસમા સમયની જઘન્ય વિશુદ્ધિ અનંતગુણ હોય છે..... અહીં સર્વ સમયોના અધ્યવસાયસ્થાનોની જઘન્ય વિશુદ્ધિ પૂર્ણ થાય છે....પરંતુ છેલ્લા ઉપરના એકવીસથી પચ્ચીસ સુધીના પાંચ સમય સ્વરૂપ અંતિમ સંખ્યાતભાગના સમય પ્રમાણ અધ્યવસાયોની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ બાકી રહે છે....માટે પચ્ચીસમા સમયની જઘન્ય વિશુદ્ધિ થકી ચરમ સંખ્યાતમા ભાગના પ્રથમ સમયની અર્થાત્ એકવીસમા સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણ, તે થકી બાવીસ-ત્રેવીસ-ચોવીસ અને પચ્ચીસમા સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનુક્રમે એક-એકથી અનંતગુણ હોય છે... For Personal & Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ કર્મપ્રકૃતિ ભાગ - ૨ એમ નદીધોલગોળ પાષાણના ન્યાયે તથાભવ્યત્વના પરિપાકના વશથી ભવ્યો તેમજ અભવ્યો પણ અનેકવાર યથાપ્રવૃત્તકરણ કરી ગ્રંથિ દેશ સુધી આવે છે...અને અભવ્ય જીવો મોક્ષની શ્રદ્ધા વિના સાંસારિક સુખોની ઇચ્છાથી દ્રવ્ય ચારિત્ર ગ્રહણ કરી શ્રુત સામાયિકોનો લાભ મેળવી નવમા સૈવેયક સુધી ઉત્પન્ન થાય છે....પરંતુ સમ્યકત્વ વિગેરે શેષ ત્રણ સામાયિકો પ્રાપ્ત કરી શકતા નથી. વળી તે અભવ્ય જીવોના તેમજ અંતર્મુહૂર્તમાં સમ્યક્ત પ્રાપ્ત ન કરનાર ભવ્ય જીવોના યથાપ્રવૃત્તકરણની અપેક્ષાએ-આ યથાપ્રવૃત્તકરણ વિલક્ષણ છે તેથી અંતર્મુહૂર્તમાં સખ્યત્વ પ્રાપ્ત કરનારા ભવ્ય આત્માઓ યથાપ્રવૃત્તકરણ પછી તુરત જ અપૂર્વકરણ કરે છે...(પેઇઝ નંબર ૧૮૮-૧૮૯માં યંત્ર નંબર ૧-૨ જુઓ) અપૂર્વકરણ :- આ કરણમાં યથાપ્રવૃત્તકરણની જેમ દરેક સમયે અસંખ્યલોકાકાશ પ્રદેશ પ્રમાણ અને પૂર્વ-પૂર્વના સમયથી ઉત્તરોત્તર પછી-પછીના સમયમાં થોડા અધિક-અધિક અધ્યવસાયો હોય છે....માટે અહીં પણ તિર્યમુખી અને ઊર્ધ્વમુખી એમ બે પ્રકારની વિશુદ્ધિ હોય છે. તેનું સંપૂર્ણ સ્વરૂપ યથાપ્રવૃત્તકરણમાં બતાવ્યા પ્રમાણે છે. પરંતુ યથાપ્રવૃત્તકરણમાં પૂર્વ-પૂર્વ સમયના અમુક અમુક અધ્યવસાયો જેમ ઉત્તરોત્તર પછી-પછીના સમયમાં હોય છે... તેમ આ કરણમાં હોતા નથી પરંતુ પૂર્વ-પૂર્વના સમયથી ઉત્તરોત્તર પછી-પછીના સમયમાં બધા અધ્યવસાયો નવા-નવા જ હોય છે. તેથી અપુર્વકરણના પ્રથમ સમયે જે એકસો અધ્યવસાયો હોય છે તેનાથી તદ્દન ભિન્ન અને અનંતગુણ વિશુદ્ધિવાળા બીજા સમયમાં એકસો-પાંચ, તેનાથી તદ્દન ભિન્ન અનંતગુણ વિશુદ્ધિવાળા ત્રીજા સમયમાં એકસોદસ, ચોથા સમયમાં એકસો પંદર, પાંચમા સમયમાં એકસો વીસ એમ યાવતુ વધતા વધતા આ કરણના અંતિમ સમયરૂપ પચ્ચીસમાં સમયમાં બસોવીસ (૨૨૦) અધ્યવસાયો હોય છે. અહીં પણ દરેક સમયોના અધ્યવસાયોમાં યથાપ્રવૃત્તકરણની માફક સૂક્ષ્મદ્રષ્ટિએ અસંખ્ય પ્રકારની અને સ્કૂલદૃષ્ટિએ છ પ્રકારની વિશુદ્ધિ આશ્રયી તરતમતા હોય છે.... અને તેથી જ આ અધ્યવસાયો ષસ્થાન વૃદ્ધ અથવા ષસ્થાન પતિત કહેવાય છે.. અહીં દરેક સમયમાં અધ્યવસાયો તદ્દન નવા હોવાથી અપૂર્વકરણના પ્રથમ સમયના જે એકસો અધ્યવસાયો છે.. તેમાંના દ્વિતીયાદિ અધ્યવસાયોની અપેક્ષાએ પ્રથમ અધ્યવસાયની વિશુદ્ધિ અત્યંત અલ્પ છે. છતાં યથાપ્રવૃત્તકરણના ચરમ સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિની અપેક્ષાએ તો અનંતગુણ હોય છે અને અપૂર્વકરણના પ્રથમ સમયના પ્રથમ અધ્યવસાયની વિશુદ્ધિની અપેક્ષએ સર્વોત્કૃષ્ટ અંતિમ-એકસોમા અધ્યવસાયની વિશુદ્ધિ અનંતગુણ છે...અને તે પ્રથમ સમયના એકસોમાં અધ્યવસાયની વિશદ્ધિ થકી બીજા સમયની જઘન્ય, તે થકી તેજ બીજા સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણ હોય છે...તે થકી ત્રીજા સમયની જઘન્ય અને તે થકી પણ તે ત્રીજા સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણ છે...એમ પૂર્વ-પૂર્વના સમયથી ઉપર ઉપરના પછી- પછીના સમયની જઘન્ય અને પછી તે સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણ હોવાથી દ્વિચરમ સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ થકી પચ્ચીસમા સમયરૂપ ચરમ સમયની જઘન્ય અને તે થકી તે પચ્ચીસમા સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણ હોય છે. તેમજ આ કરણમાં પૂર્વ-પૂર્વ સમયથી ઉત્તરોત્તર પછી-પછીના સમયમાં પહેલાં કોઇવાર ન આવ્યા હોય તેવા અનંતગુણ વિશુદ્ધિવાળા ચડતા પરિણામ હોય છે. તેથી આ અપૂર્વકરણમાં સ્થિતિઘાત રસઘાત, ગુણશ્રેણિ અને અપૂર્વસ્થિતિબંધ આ ચાર પદાર્થો પૂર્વે કોઈવાર ન કર્યા હોય તેવા નવીન કરે છે માટે પણ તેનું અપૂર્વકરણ નામ યથાર્થ છે... (૧) સ્થિતિઘાત :- બંધાદિ વખતે છેલ્લા ટાઇમમાં ભોગવવા યોગ્ય જે દલિક રચના થઇ હોય તે સ્થિતિનો અગ્રભાગ કહેવાય છે. તે આયુષ્ય વિના સાત કર્મસ્થિતિના અગ્રભાગથી ઉત્કૃષ્ટથી ઘણાં સેંકડો સાગરોપમ પ્રમાણ અને જઘન્યથી પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનમાં રહેલ એટલે તેટલાં કાળમાં ભોગવવા યોગ્ય દલિકોને અપવર્ણનાકરણ દ્વારા અંતર્મુહૂર્તમાં તેની નીચેની જે સ્થિતિઓનો ઘાત નથી થતો તે સ્થિતિઓમાં રહેલ દલિકોની સાથે ભોગવવા યોગ્ય કરી ઉપરની ઘણાં સેંકડો સાગરોપમ પ્રમાણ અથવા પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ કર્મની સ્થિતિસત્તા ઓછી કરવી તે એક સ્થિતિઘાત કહેવાય છે.(પેઇઝ નંબર ૧૯૫ માં ચિત્ર નંબર-૧ જુઓ) ત્યારબાદ પુનઃ પ્રથમ ઓછી કરેલ સ્થિતિસત્તાની નીચેના પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકોના અપવર્તનાકરણ દ્વારા ઉતારી અંતર્મુહૂર્તકાળમાં નીચે જે સ્થિતિઓનો ઘાત નથી કરવાનો તે સ્થિતિસ્થાનોમાં બંધાદિ સમયે ગોઠવાયેલ દલિકોની સાથે ભોગવવા યોગ્ય કરી તેટલી સ્થિતિસત્તામાંથી ઓછી કરવી તે બીજો સ્થિતિઘાત. For Personal & Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ સારસંગ્રહ ૨૮૯ એમ પહેલાં-પહેલાંની ઓછી કરેલ સ્થિતિસત્તાની નીચે-નીચેના પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનોગત દલિકોને ત્યાંથી સાફ કરી નીચે નીચેના સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકોની સાથે ભોગવવા યોગ્ય કરી હજારોવાર પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ સ્થિતિઓ સત્તામાંથી દૂર કરે છે... અને તેને જ સ્થિતિઘાત કહેવાય છે. અપૂર્વકરણમાં આવા હજારો સ્થિતિઘાત થાય છે. અને તેથી જ અપૂર્વકરણના પ્રથમ સમયે જેટલી કર્મની સ્થિતિસત્તા હોય છે તેના કરતાં આ જ કરણના ચરમ સમયે સંખ્યાતગુણહીન અર્થાત્ સંખ્યાતમા ભાગ પ્રમાણ કર્મની સ્થિતિસત્તા રહે છે. (૨) રસઘાતઃ- પ્રથમ અંતર્મુહૂર્તમાં જે સ્થિતિઓનો નાશ કરે છે તે સ્થિતિસ્થાનોમાં રહેલ અશુભપ્રકૃતિઓનો જે રસ છે તે રસના બુદ્ધિથી અનંતભાગ કલ્પી અપવર્તનાકરણ દ્વારા અંતર્મુહૂર્તમાં અનંતભાગોનો નાશ કરી એક અનંતમા ભાગ જેટલો રસ રાખે છે. અર્થાતું બંધાદિ વખતે અશુભપ્રકૃતિઓના દલિકોના રસમાં જે અશુભ ફળ આપવાનો પાવર હતો, તે પાવરના અનંતભાગ કરી એક અનંતમા ભાગ જેટલો પાવર રાખી શેષ અનંતાભાગો જેટલાં પાવરનો નાશ કરે છે..તેથી અનંતગુણહીન એટલે અનંતભાગ પ્રમાણ પાવર રહે છે તે એક રસધાત કહેવાય છે ત્યારબાદ પ્રથમ રસઘાતમાં બાકી રહેલ જે રસનો અનંતમો ભાગ છે તેના ફરીથી અનંતા ભાગ કરી અંતર્મુહૂર્તમાં અપવર્તનાકરણ દ્વારા અનંતભાગોનો નાશ કરી માત્ર એક ભાગ જેટલો રસ બાકી રાખે તે બીજો રસઘાત કહેવાય છે... એમ બાકી રહેલ અનંતમા ભાગના ઘણાં હજારોવાર અનંતા-અનંતા ભાગો કરી એક એક અંતર્મુહૂર્તમાં એક એક અનંતમો ભાગ રાખી શેષ અનંતાભાગોનો નાશ કરી પ્રથમ સ્થિતિઘાત પૂર્ણ થાય ત્યાં સુધીમાં ઘણાં હજારો રસઘાત કરી તે સ્થિતિસ્થાનોમાંના ઉકેરાતા દલિકોને તદ્દન નિરસ બનાવે છે... - જો કે અહીં સામાન્યથી એક રસઘાતનો કાળ પણ અંતર્મુહૂર્ત, એક સ્થિતિઘાતનો કાળ પણ અંતર્મુહૂર્ત તેમજ સંપૂર્ણ અપૂર્વકરણનો મળ પણ અંતર્મુહૂર્ત પ્રમાણ જ છે...પરંતુ અપૂર્વકરણના અંતર્મુહૂર્તથી એક એક સ્થિતિઘાતનું અંતર્મુહૂર્ત ઘણાં હજારોગણું નાનું અને એક-એક સ્થિતિઘાતના અંતર્મુહૂર્ત કરતાં પણ એક-એક રસઘાતનું અંતર્મુહૂર્ત ઘણાં હજારોગણું નાનું હોય છે...માટે જ અપૂર્વકરણમાં ઘણાં હજારો સ્થિતિઘાત અને એક એક સ્થિતિઘાતની અંદર ઘણાં હજારો રસઘાત થાય છે. (૩) સ્થિતિ બન્ધાદ્ધા :- (અન્ય સ્થિતિબંધ -અપૂર્વસ્થિતિબંધ પણ કહેવાય છે.) અપૂર્વકરણના પ્રથમ સમયે દરેક કર્મનો જે નવો સ્થિતિબંધ શરૂ કરે છે તે સ્થિતિબંધ પૂર્ણ થયે તેની અપેક્ષાએ બીજો સ્થિતિબંધ પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ ખૂન કરે છે. તે પૂર્ણ થયે તેની અપેક્ષાએ ત્રીજો સ્થિતિબંધ પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ ન્યૂન કરે છે. એમ અપૂર્વકરણના ચરમ સમય સુધી પૂર્વ-પૂર્વની સ્થિતિબંધ પૂર્ણ થયે તેનાથી પછી-પછીનો સ્થિતિબંધ પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ ન્યૂન-ન્યૂન કરે છે. તેથી અપૂર્વકરણના પ્રથમ સમયે થતા સાતે કર્મના સ્થિતિબંધની અપેક્ષાએ અપૂર્વકરણના ચરમ સમયે નવીન સ્થિતિબંધ સંખ્યાતગુણ હીન અર્થાત્ સંખ્યામભાગ પ્રમાણ કરે છે. સ્થિતિઘાત અને સ્થિતિબંધ એકી સાથે શરૂ થાય છે અને સાથે જ પૂર્ણ થાય છે. અર્થાત્ એક સ્થિતિઘાત અને એક સ્થિતિબંધનો કાળ સરખો છે. માટે અપૂર્વકરણમાં જેટલાં સ્થિતિઘાતો થાય છે તેટલાં જ અપૂર્વ સ્થિતિબંધો પણ થાય છે. (પેઇઝ નંબર ૧૯૬માં ચિત્ર નંબર-૨ જુઓ). (૪) ગુણશ્રેણિ :- આ કરણના પ્રથમ સમયથી અપવર્તનાકરણ દ્વારા સ્થિતિઘાતો કરી જે જે સ્થિતિઓનો નાશ કરે છે તે સ્થિતિસ્થાનોમાં રહેલા દલિકોને જલ્દીથી ખપાવવા માટે દરેક સમયે અસંખ્યાતગુણાકારે ઉપરથી ઉતારે છે...અને જે જે સમયે જેટલાં જેટલાં દલિકો ઉતારે છે, તે તે દલિકોને તે જ સમયે રસોદયવાળી પ્રકૃતિઓમાં ઉદય સમયથી લઈને અને અનુદિત સત્તાગત પ્રવૃતિઓમાં ઉદયાવલિકા ઉપરના પ્રથમ સમયથી લઈને અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણના કાળથી કંઈક અધિક કાળ સુધીના દરેક સમયોમાં પૂર્વ-પૂર્વ સમયથી ઉત્તરોત્તર ઉપર-ઉપરના સમયમાં અસંખ્યાતગુણાકારે ગોઠવે છે. અર્થાતું બંધાદિસમયે થયેલ નિષેકરચનાના દલિકો સાથે ભોગવવા યોગ્ય કરે છે, તે ગુણશ્રેણિ કહેવાય છે... અસત્કલ્પનાએ-આ બન્ને કરણોના ૨૫-૨૫ સમયો કલ્પીએ તો કુલ ૫૦ અને તેનાથી પણ કંઈક અધિક કાળના ૨૦ સમયો કલ્પીએ, તેમજ ઉદયાવલિકા ચાર સમયની કલ્પીએ તો પ્રથમ સમયે ઉતારેલ દલિકને રસોદયવાળી પ્રકતિઓમાં પ્રથમ ઉદય સમયથી અને અનુદિત સત્તાગત પ્રવૃતિઓમાં પાંચમા સમયથી આરંભી વાવતુ ૭૦મા સમય સુધી પૂર્વ-પૂર્વના સમયથી ઉપર-ઉપરના સમયમાં અનુક્રમે અસંખ્યાતગુણાકારે ગોઠવે છે. Jain Education Interational For Personal & Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ - ૨ પ્રથમ સમયે ઉતારેલ દલિકથી બીજા સમયે અસંખ્યાતગુણ દલિક ઉતારી પ્રથમ સમય ભોગવવા દ્વારા દૂર થયેલ હોવાથી અપૂર્વકરણના પ્રથમ સમયની અપેક્ષાએ બીજો સમય તે ઉદય સમય કહેવાય. તેથી રસોદયવાળી પ્રકૃતિઓમાં અપૂર્વક૨ણના બીજા સમયરૂપ ઉદય સમયથી લઈને ૭૦મા સમય સુધીના ૬૯ સમયોમાં અને અનુદિત સત્તાગત પ્રકૃતિઓમાં છઠ્ઠા સમયથી યાવત્ ૭૦મા સમય સુધીના પાંસઠ સમયોમાં ક્રમશઃ અસંખ્યાતગુણાકારે ગોઠવે છે. ૨૯૦ બીજા સમયે ઉતારેલ દલિકોની અપેક્ષાએ ત્રીજા સમયે અસંખ્યાતગુણ દલિકો ઉતારે છે અને તે વખતે અપૂર્વકરણના બે સમયો વ્યતીત થયેલ હોવાથી રસોદયવાળી પ્રકૃતિમાં ત્રીજા સમયરૂપ ઉદય સમયથી લઇ ૭૦ સુધીના ૬૮ સમયમાં અને અનુદિત સત્તાગત પ્રકૃતિઓમાં સાતમા સમયથી ૭૦ સુધીના કુલ ૬૪ સમયોમાં અનુક્રમે અસંખ્યાતગુણાકારે ગોઠવે છે. એમ ગુણશ્રેણિ ક૨વાના ચરમ સમય સુધી દરેક સમયે અસંખ્યાતગુણ દલિકો ઉતારે છે...અને તે અપૂર્વકરણ તથા અનિવૃત્તિકરણના જેમ જેમ સમયો વ્યતીત થતા જાય છે...તેમ તેમ ૨સોદયવાળી પ્રકૃતિઓમાં ઉદય સમયથી લઇને અને અનુદિત સત્તાગત પ્રકૃતિઓમાં ઉદયાવલિકા ઉપરના પ્રથમ સમયથી યાવત્ ૭૦મા સમય સુધીના બાકી રહેલ શેષ-શેષ સમયોમાં અસંખ્યાતગુણાકારે ગોઠવાય છે... પરંતુ પૂર્વ-પૂર્વના સમયો વ્યતીત થાય ત્યારે ૭૦મા સમયથી ઉ૫૨ના સમયો વધતા નથી અર્થાત્ ઉપરના સમયમાં દલિક ૨ચના થતી નથી.(પેઇઝ નંબર ૧૯૮-૧૯૯માં ચિત્ર નં ૩-૪-૫-૬ જુઓ) અનિવૃત્તિકરણ :- આ કરણમાં એકી સાથે પ્રવેશ કરનાર જીવોને કોઇપણ એક સમયે અધ્યવસાયોમાં પરસ્પર ફેરફાર હોતો નથી. માટે ત્રિકાળવર્તી અનેક જીવો આશ્રયી પણ વિવક્ષિત એક એક સમયમાં સમાન અધ્યવસાય હોવાથી એક એક અધ્યવસાય જ હોય છે. તેથી આ કરણના જેટલાં સમયો હોય છે તેટલાં જ અધ્યવસાયસ્થાનો હોય છે. માટે આ અધ્યવસાયોની આકૃતિ મોતીની સેર સરખી છે. અહીં તિર્યખી વિશુદ્ધિ હોતી નથી. પરંતુ પૂર્વ-પૂર્વ સમયના અધ્યવસાયની વિશુદ્ધિની અપેક્ષાએ ઉત્તરોત્તર પછી-પછીના સમયના અધ્યવસાયની વિશુદ્ધિ અનંતગુણ હોય છે. અને આ કરણમાં પણ અપૂર્વકરણમાં બતાવેલ સ્થિતિઘાતાદિ ચારે પદાર્થો પ્રવર્તે છે. આ અનિવૃત્તિકરણના અંતર્મુહૂર્તકાળના અસલ્પનાએ એકસો (૧૦૦) સમય કલ્પીએ અને તેના ૧૦-૧૦ સમયના દસ ભાગની કલ્પના કરી ઘણાં સંખ્યાતભાગ અર્થાત્ ૯૦ સમય પ્રમાણ નવભાગ જેટલો કાળ જાય અને ૧૦ સમય પ્રમાણ એક સંખ્યાતમા ભાગ જેટલો કાળ બાકી રહે ત્યારે સત્તામાં રહેલ જે મિથ્યાત્વની સ્થિતિ છે, તેને ઉદય સમયથી અર્થાત્ એકાણુમા સમયથી લઈ અનિવૃત્તિકરણના બાકી રહેલ સંખ્યાતમા ભાગ પ્રમાણ અર્થાત્ ૯૧ થી ૧૦૦ સુધીના ૧૦ સમય પ્રમાણ નીચે રાખી તેની (૧૦૦ સમયની) ઉપર એક અંતર્મુહૂર્ત કાળમાં ભોગવવા યોગ્ય મિથ્યાત્વના દલિકોને ત્યાંથી દૂ૨ કરવાની ક્રિયા શરૂ કરે છે અને તેને અંતકરણની ક્રિયા કહેવાય છે. આ ક્રિયા દ્વારા અંતર્મુહૂર્ત પ્રમાણ જગ્યામાંથી મિથ્યાત્વના દલિકો ખસેડી અર્થાત્ દૂર કરી નીચે અને ઉપર એમ બન્ને બાજુ નાખી તે અંતર્મુહૂર્ત પ્રમાણ જગ્યા તદ્દન મિથ્યાત્વના દલિક વિનાની કરે છે તે અંત૨ક૨ણના દલિકોની સાથે ગુણશ્રેણિનો પણ ઉપ૨નો સંખ્યાતમો ભાગ ખંડાઇ દૂર થઇ જાય છે. અને તેને જ અંત૨કરણ કહેવાય છે. તેમજ જે સમયથી અંતરકરણની ક્રિયા શરૂ કરે તે સમયથી મિથ્યાત્વની ગુણશ્રેણિ અનિવૃત્તિકરણના ચરમ સમય સુધી જ થાય છે પરંતુ તેના ઉપરના સમયોમાં થતી નથી. અને અંતકરણ ક્રિયા સમાપ્ત થયા પછીના સમયથી દ્વિતીય સ્થિતિગત મિથ્યાત્વના દલિકોને અસંખ્યાત ગુણાકારે ઉપશમાવતાં અંતર્મુહૂર્તમાં સંપૂર્ણ ઉપશમાવે છે. અંતરકરણ ક્રિયાનો કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ હોવા છતાં તે કાળ અનિવૃત્તિકરણના બાકી રહેલ સંખ્યાતમા ભાગની અપેક્ષાએ પણ ઘણો જ અલ્પ છે. માટે અંતરક૨ણની ક્રિયા પૂર્ણ થયા પછી પણ અંતર્મુહૂર્ત પ્રમાણ અનિવૃત્તિકરણનો કાળ બાકી રહે છે. જેટલાં કાળમાં એક સ્થિતિઘાત કરે છે તેટલાં જ કાળમાં અંતરકરણની ક્રિયા પણ કરે છે. માટે અંતરકરણ ક્રિયાનું અંતર્મુહૂર્ત આવલિકાના એક સંખ્યાતમા ભાગ જેટલું નાનું હોય તેમ લાગે છે. અંત૨ક૨ણ ક્રિયા પૂર્ણ થયા પછી અંતરક૨ણ થયેલ હોવાથી સત્તાગત મિથ્યાત્વની સ્થિતિના બે ભાગ થઈ જાય છે. તેમાં એક અંતર્મુહૂર્ત પ્રમાણ અંત૨ક૨ણની નીચેની સ્થિતિને નાની અથવા પ્રથમસ્થિતિ અને બીજી સત્તાગત સંપૂર્ણ સ્થિતિ પ્રમાણ અંતરક૨ણની ઉપરની સ્થિતિને મોટી અથવા બીજી સ્થિતિ કહેવાય છે. For Personal & Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ સારસંગ્રહ ૨૯૧ અનિવૃત્તિકરણની અથવા મિથ્યાત્વની પ્રથમ સ્થિતિ બે આવલિકા પ્રમાણ બાકી રહે ત્યારે મિથ્યાત્વની ગણશ્રેણિ બંધ પડે છે. અને આવલિકા બાકી રહે ત્યારે સ્થિતિઘાત અને રસઘાત પણ બંધ પડે છે, અર્થાતુ તે સમયથી મિથ્યાત્વના સ્થિતિઘાત અને રસઘાત થતા નથી. તેમજ મિથ્યાત્વની પ્રથમ સ્થિતિ બે આવલિકા પ્રમાણ રહે ત્યારે અંતરકરણની ઉપર રહેલ મિથ્યાત્વના દલિકોને ઉદીરણાના પ્રયોગથી ઉદયાવલિકામાં નાખી ઉદયાવલિકામાં રહેલ દલિકો સાથે ભોગવવા યોગ્ય કરતો નથી માટે આગાલ વિચ્છેદ થાય છે. અને પ્રથમ સ્થિતિની એક આવલિકા બાકી રહે ત્યારે ઉદીરણા પણ વિચ્છેદ થાય છે. જ્યારે જ્યારે જે જે પ્રકૃતિઓનું અંતરકરણ થાય છે ત્યારે ત્યારે અંતરકરણ થયા પછી ઉદીરણા પ્રયોગ દ્વારા અંતરકરણની ઉપરની સ્થિતિમાંથી દલિકને ઉદયાવલિકામાં નાખી ઉદયપ્રાપ્ત દલિકોની સાથે ભોગવવા યોગ્ય કરે છે...તે ઉદીરણાનું જ પૂર્વ પુરુષોએ આગાલ એવું વિશેષ નામ આપેલ છે... અનિવૃત્તિકરણની સમાપ્તિની સાથે જ અંતરકરણની નીચેની મિથ્યાત્વની નાની સ્થિતિ પણ ભોગવાઇને સત્તામાંથી સંપૂર્ણ નષ્ટ થઇ જાય છે. માટે અનિવૃતિકરણની સમાપ્તિ પછીના પહેલા જ સમયે આત્મા અંતરકરણમાં પ્રવેશ કરે છે. અને તે અંતરકરણમાં મિથ્યાત્વના દલિકો ન હોવાથી ઉખરભૂમિને પ્રાપ્ત કરી જેમ દાવાનળ ઓલવાઇ જાય છે તેમ અંતરકરણરૂપ ઉખર ભૂમિને પ્રાપ્ત કરી અનાદિ કાલીન મિથ્યાત્વરૂપ દાવાનળ પણ ઓલવાઇ જાય છે. તેથી અંતરકરણમાં પ્રથમ સમયે જ આત્મા પૂર્વે કોઇપણ વાર પ્રાપ્ત ન કરેલ મોક્ષરૂપી વૃક્ષના બીજ સમાન અપૂર્વ આત્મહિત સ્વરૂપ ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિ કરે છે. અને તે જ અંતરકરણમાં ઉપશમ સમ્યકત્વની સાથે કોઇક આત્મા દેશવિરતિ અથવા સર્વવિરતિ પણ પ્રાપ્ત કરે છે...(પેઇઝ નંબર - ૨૦૬માં ચિત્ર નંબર-૭ જુઓ ) અનિવૃત્તિકરણના ચરમ સમયવર્તી એટલે મિથ્યાત્વની પ્રથમસ્થિતિના ચરમસમયવર્તી મિશ્રાદષ્ટિ અથવા ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિના પ્રથમ સમયે અંતરકરણની ઉપરની સ્થિતિમાં રહેલ સત્તાગત મિથ્યાત્વના દલિકોના રસના ભેદે ત્રણ પ્રકારે કરે છે. ત્યાં કેટલાક દલિકોને એક સ્થાનિક અને જઘન્ય દ્રિસ્થાનિક રસવાળા કરી શુદ્ધપુંજરૂ૫ બનાવે છે અને તે સમ્યકત્વમોહનીય તેમજ દેશઘાતી કહેવાય છે, કેટલાંક દલિકોને દ્વિસ્થાનિક રસવાળાં બનાવી અર્ધશુદ્ધ પૂંજ રૂ૫ કરે છે તે મિશ્રમોહનીય અને સર્વઘાતી કહેવાય છે, અને તે સિવાયના શેષ દલિકો ઉત્કૃષ્ટ દ્રિસ્થાનિક, ત્રિસ્થાનિક અને ચતુઃસ્થાનિક રસવાળા થાય છે તે અશુદ્ધjજરૂ૫ મિથ્યાત્વમોહનીય અને સર્વઘાતી છે. અંતરકરણના પ્રથમ સમયથી અંતરકરણના અંતર્મુહૂર્ત પ્રમાણ કાળથી સંખ્યામાં ભાગ પ્રમાણ અંતર્મુહૂર્ત સુધી દરેક સમયે મિથ્યાત્વના દલિકોને ગુણસંક્રમ દ્વારા સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીયમાં અનુક્રમે અસંખ્યાત ગુણાકારે સંક્રમાવે છે. ત્યાં પ્રથમ સમયે સમ્યકત્વમોહનીયમાં થોડાં અને મિશ્રમોહનીયમાં તેથી અસંખ્યાતગુણ સંક્રમાવે છે. પ્રથમ સમયે મિશ્રમોહનીયમાં જેટલાં સંક્રમાવે છે, તેનાથી બીજા સમયે સમ્યકત્વમોહનીયમાં અસંખ્યાતગુણ અને તેનાથી તે જ બીજા સમયે મિશ્રમોહનીયમાં અસંખ્યાતગુણ સંક્રમાવે છે. એમ પૂર્વ-પૂર્વના સમયે મિશ્રમોહનીયમાં જેટલાં સંક્રમાવે છે તેનાથી પછી-પછીના સમયે સમ્યકત્વમોહનીયમાં અને મિશ્રમોહનીયમાં અનુક્રમે એક-એકથી અસંખ્યાતગુણ સંક્રમાવે છે. મિથ્યાત્વની જેમ મિશ્રને પણ અસંખ્યાતગુણાકારે સમ્યકત્વમોહનીયમાં સંક્રમાવે છે. આ પ્રમાણે અંતર્મુહૂર્ત સુધી ગુણસંક્રમ થાય છે, ત્યારબાદ અંતરકરણના બાકી રહેલ અંતર્મુહૂર્ત પ્રમાણ શેષકાળમાં મિથ્યાત્વ અને મિશ્રમોહનીયનો વિધ્યાતસંક્રમ થાય છે. જ્યાં સુધી આ બે પ્રકૃતિઓનો ગુણસંક્રમ થાય છે ત્યાં સુધી સમયે સમયે અનંતગુણ વિશુદ્ધ પરિણામ હોવાથી મિથ્યાત્વ વિના શેષ સત્તામાં રહેલ કર્મપ્રકૃતિઓના સ્થિતિઘાત, રસઘાત અને ગુણશ્રેણિ થાય છે અને ગુણસંક્રમની સાથે સ્થિતિઘાતાદિ પણ વિચ્છેદ પામે છે. આ અંતરકરણનો કંઈક અધિક આવલિકા પ્રમાણ કાળ બાકી રહે ત્યારે અંતરકરણની ઉપરની સ્થિતિમાંથી ત્રણેય દર્શનમોહનીયના દલિકો ઉતારી અંતરકરણની અંદર છેલ્લા એક આવલિકા જેટલાં કાળમાં પ્રથમ સમયે ઘણાં અને પછી-પછીના સમયે વિશેષ હીન-હીન દલિકો ગોઠવે છે. અને અધ્યવસાયાનુસારે ત્રણમાંથી કોઈપણ પુજનો ઉદય કરે છે, તેથી જો સમ્યકત્વમોહનીયનો ઉદય થાય તો ક્ષાયોપશમિક સમ્યકત્વી, મિશ્રમોહનીયનો ઉદય થાય તો મિશ્રદષ્ટિ અને મિથ્યાત્વમોહનીયનો ઉદય થાય તો આત્મા મિથ્યાદૃષ્ટિ થાય છે, પરંતુ અંતરકરણનો જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકા પ્રમાણ કાળ બાકી રહે ત્યારે કોઈક બીકણ આત્માને અનંતાનુબંધિનો ઉદય થાય તો તે આત્મા સાસ્વાદન સમ્યક્ત પામી અંતરકરણનો જેટલો કાળ બાકી રહે તેટલાં કાળ સુધી સાસ્વાદન ભાવમાં રહી પછી અવશ્ય મિથ્યાત્વ ગુણસ્થાને જાય છે. Jain Education Interational For Personal & Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ કર્મપ્રકૃતિ ભાગ - ૨ અંતરકરણમાં જે આત્માને અનંતાનુબંધિનો ઉદય થાય છે તે આત્મા અંતરકરણનો કંઈક અધિક આવલિકા કાળ બાકી કહે ત્યારે અંતરકરણની ઉપરની સ્થિતિમાંથી દલિકો અંતરકરણમાં લાવી આવલિકા પ્રમાણ કાળમાં ગોઠવતો નથી, કારણ કે અંતરકરણની અંદર કોઈ પૂંજનો ઉદય થવાનો નથી. અને અંતરકરણ પૂર્ણ થયા પછી ત્રણે પંજ તૈયાર હોવાથી તેમાંથી મિથ્યાત્વનો જ ઉદય થાય છે. આ અંતરકરણનો કાળ મિથ્યાત્વની પ્રથમ સ્થિતિના અંતર્મુહૂર્ત પ્રમાણ કાળથી ઘણો વધારે હોય છે. -: ચારિત્રમોહનીય ઉપશમના અધિકાર ) સંક્િલષ્ટ પરિણામનો ત્યાગ કરી, અનંતગુણ વિશુદ્ધિમાં વર્તમાન, ચોથાથી સાતમા સુધીના ચારમાંથી કોઈપણ ગુણસ્થાનકમાં રહેલ ક્ષયોપશમ સમ્યકત્વી ચારિત્રમોહનીયને ઉપશમાવવાનો પ્રયત્ન કરે છે, ત્યાં ચારિત્રમોહનીયનો ઉપશમ નવમા અને દસમા ગુણસ્થાનકે જ થાય છે. તેથી ચારિત્રમોહનીયની ઉપશમનાનો પ્રયત્ન કરતો આત્મા દેશવિરતિ પ્રાપ્ત કરીને અથવા કર્યા વિના પરંતુ સર્વવિરતિ પ્રાપ્ત કર્યા પછી જ નવમા અને દસમા ગુણઠાણે જઈ ચારિત્રમોહનીયનો ઉપશમ કરે છે. માટે પ્રથમ આત્મા દેશવિરતિનો લાભ કઈ રીતે પ્રાપ્ત કરે છે. તે બતાવે છે.... -: ૨-૩ જે દેશવિરતિ - સર્વવિરતિ દ્વાર :-) ત્યાં પ્રથમ દેશવિરતિ અને સર્વવિરતિનું સ્વરૂપ આ પ્રમાણે છે. જિનેશ્વર ભગવંતે કહેલ જીવાદિ નવતત્ત્વની યથાર્થ શ્રદ્ધા કરવી તે જાણવું, જિનેશ્વર ભગવંતે કહેલ વિધિમુજબ દેવગુરુ વિગેરેની સાક્ષીએ વ્રતોનો સ્વીકાર કરવો તે ગ્રહણ કરવું અથવા આદરવું અને ગ્રહણ કરેલ વ્રતોને શ્રદ્ધાપૂર્વક યથાર્થ રીતે પાળવાં તે પાલન કરવું કહેવાય છે. જાણવું, આદરવું અને પાલન કરવું આ ત્રણ પદોના આઠ ભાંગા થાય છે. (તે પેઇઝ નંબર ૨૦૮માં યંત્ર નંબર ૧૨ જુઓ) આમાંના પ્રથમના ચાર ભાંગામાં વર્તમાન આત્માને યથાર્થ શ્રદ્ધા જ ન હોવાથી મિથ્યાદૃષ્ટિ કહેવાય છે. પછીના ત્રણ ભાંગામાં વર્તમાન આત્મા અવિરત સમ્યગુદષ્ટિ કહેવાય છે. અને છેલ્લા ભાંગામાં રહેલ આત્મા દેશવિરત અથવા સર્વવિરત કહેવાય છે. ત્યાં પાંચમાંથી કોઈપણ એક અણુવ્રત ઉચ્ચરે જઘન્ય, બે-ત્રણ વાવતું પાંચેય અણુવ્રત ઉચ્ચરે તે મધ્યમ અને સંવાસાનુમતિ વર્જી સર્વ પાપ વ્યાપારનો ત્યાગ કરે તે ઉત્કૃષ્ટ દેશવિરત કહેવાય છે. અહીં પ્રતિસેવના, પ્રતિશ્રવણા અને સંવાસા એમ અનુમતિ ત્રણ પ્રકારે છે. પોતે અથવા પુત્રાદિકે કરેલા પાપોની અનુમોદના કરે અને પાપ વ્યાપારથી તૈયાર થયેલ ભોજનાદિનો ઉપભોગ કરે ત્યારે પ્રતિસેવનાનુમતિ દોષ લાગે છે. માત્ર પુત્રાદિકે કરેલ પાપોને સાંભળે અને સાંભળીને અનુમોદના કરે પરંતુ નિષેધ કરે નહિ ત્યારે પ્રતિશ્રવણાનુમતિ દોષ લાગે છે. અને જ્યારે પુત્રાદિકે કરેલા પાપોને સાંભળતો નથી તેમજ અનુમોદન પણ કરતો નથી માત્ર પાપ વ્યાપાર કરનાર પુત્રાદિ કુટુંબીજનોમાં પોતાનું મમત્વ હોય ત્યારે સંવાસાનુમતિ દોષ લાગે છે. જ્યારે તે સંવાસાનુમતિનો પણ ત્યાગ કરે છે ત્યારે આત્મા સર્વવિરત કહેવાય છે. અહીં દેશવિરતિ પ્રાપ્ત કરનાર અવિરત સમ્યગ્દષ્ટિ અને સર્વવિરતિ પ્રાપ્ત કરનાર અવિરત સમ્યગ્દષ્ટિ અથવા દેશવિરત આ બેમાંથી કોઇપણ હોય છે. ત્યાં દેશવિરતિ અને સર્વવિરતિ પ્રાપ્ત કરવા માટે યથાપ્રવૃત્ત અને અપૂર્વકરણ આ બે કરણો કરે છે. કરણકાળના અંતર્મુહૂર્તની પહેલાં પણ પ્રતિસમયે અનંતગુણ વિશુધ્યમાન પરિણામી વિગેરે ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિમાં ત્રણ કરણની પહેલાં બતાવેલ બધીજ યોગ્યતાવાળો હોય છે. અને તે પ્રમાણે અંતર્મુહૂર્ત કાળ સુધી રહી પૂર્વે બતાવેલ સ્વરૂપવાળા યથાપ્રવૃત્ત અને અપૂર્વકરણ કરે છે પરંતુ અહીં અપૂર્વકરણમાં ગુણશ્રેણિ કરતો નથી. આટલી વિશેષતા છે. | મોહનીયકર્મની કોઇપણ પ્રકૃતિનો સર્વથા ક્ષય અથવા ઉપશમ કરવાનો હોય છે ત્યારે ત્રીજું અનિવૃત્તિકરણ પણ થાય છે પરંતુ આ બે ગુણ પ્રાપ્ત કરતાં મોહનીયકર્મની કોઇપણ પ્રકૃતિનો સર્વથા ક્ષય અથવા ઉપશમ થતો નથી પરંતુ દેશવિરતિ પ્રાપ્ત કરતાં અપ્રત્યાખ્યાનાવરણ કષાયનો અને સર્વવિરતિ પ્રાપ્ત કરતાં પ્રત્યાખ્યાનાવરણ કષાયનો ક્ષયોપશમ થાય છે. માટે ત્રીજ અનિવૃત્તિકરણ થતું નથી. પરંતુ અપૂર્વકરણની સમાપ્તિ પછીના પહેલા જ સમયે આત્મા દેશવિરતિ અથવા સર્વવિરતિ પ્રાપ્ત કરે છે. For Personal & Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ સારસંગ્રહ ૨૯૭ તે જે સમયે આ બે ગુણ પ્રાપ્ત કરે છે તે સમયથી ઉદયાવલિકા ઉપરના પ્રથમ સમયથી ગુણશ્રેણિ કરે છે વળી ગુણ પ્રાપ્તિના સમયથી અંતર્મુહર્ત કાળ સુધી અવશ્ય વર્ધમાન પરિણામવાળો હોવાથી પૂર્વ-પૂર્વના સમયથી પછી પછીના ઉત્તરોત્તર સમયે ઉપરથી અસંખ્યાતગુણ દલિકો ઉતારી અંતર્મુહૂર્ણકાળ સુધીમાં અસંખ્યાતગુણાકારે ગોઠવે છે. ત્યારબાદ ગુણપ્રાપ્તિના સમયની અપેક્ષાએ અથવા જે સમયે ગુણશ્રેણિનો વિચાર કરીએ તેના પૂર્વ સમયની અપેક્ષાએ કોઈક જીવને વર્ધમાન, કોઇક જીવને અવસ્થિત અર્થાત્ તેવાને તેવા અને કોઇક જીવને હીયમાન અર્થાત્ ઉતરતા પરિણામ પણ હોય છે માટે ગુણશ્રેણિ પણ સમાન થતી નથી. પરંતુ વર્ધમાન પરિણામ હોય તો પરિણામના અનુસાર ઉપરથી પ્રતિસમયે અસંખ્યાતભાગ અધિક, સંખ્યાતભાગ અધિક, સંખ્યાતગુણ અધિક અથવા અસંખ્યાતગુણ અધિક દલિકો ઉતારે છે. જો અવસ્થિત પરિણામ હોય તો ઉપરથી દરેક સમયે સમાન દલિકો ઉતારે છે અને જો હાયમાન પરિણામ હોય તો પૂર્વ-પૂર્વના સમયની અપેક્ષાએ પછી-પછીના સમયે પરિણામના અનુસારે ઉપરથી અસંખ્યાતભાગહીન, સંખ્યાતગુણહીન અથવા અસંખ્યાતગુણહીન દલિકો ઉતારે છે. જે સમયે ઉતારે છે, તે જ સમયે અનુદયવતી પ્રવૃતિઓની ઉદયાવલિકાની ઉપર પ્રથમ સમયથી અને રસોઇયવતી પ્રકૃતિઓમાં ઉદય સમયથી અંતર્મુહૂર્ત કાળ સુધીના સ્થાનોમાં અનુક્રમે અસંખ્યાત ગુણાકારે ગોઠવે છે. એમ જ્યાં સુધી દેશવિરતિ અથવા સર્વવિરતિ રહે ત્યાં સુધી ગુણશ્રેણિ પણ ચાલુ રહે છે. અને સર્વત્ર અંતર્મુહૂર્ત કાળ સુધીના સમાન સ્થાનોમાં દલિક રચના થાય છે. ઇરાદાપૂર્વક વ્રતોનો ભંગ નિષ્ફર પરિણામ વિના થતો નથી, એથી જો જાણી બુઝીને વ્રતોનો ભંગ કરી આ બે ગુણોથી આત્મા નીચે ઉતરે તો પુનઃ યથાપ્રવૃત્તકરણ અને અપૂર્વકરણ કરીને જ આ બે ગુણો પ્રાપ્ત કરી શકે છે. પરંતુ ઇરાદા વિના પ્રબળ મોહનીયકર્મના ઉદયથી જે આત્માઓ નીચેના ગુણસ્થાનકોમાં જાય છે. તેઓને તેવા નિષ્કર પરિણામ ન હોવાથી આ બે કરણ કર્યા વિના પણ પુનઃ દેશવિરતિ અથવા સર્વવિરતિ થઇ શકે છે. -: ૪થું હાર- અનંતાનુબંધિની વિસંયોજના :-) ઉપશમશ્રેણિ કરનાર જીવોને આ ગ્રન્થકાર તેમજ પંચસંગ્રહ વગેરે આચાર્યોના મતે પ્રથમ અનંતાબંધિની વિસંયોજના જ થાય છે પરંતુ ઉપશમના થતી નથી, માટે ચારિત્રમોહનીયની ઉપશમનાનું સ્વરૂપ કહેતાં પહેલાં અનંતાનુબંધિની વિસંયોજના કયા આત્માઓ કઇ રીતે કરે છે તે બતાવે છે. ' ચારે ગતિમાં રહેલ સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત સંક્ષિપંચેન્દ્રિય ક્ષયોપશમ સમ્યકત્વી યથાસંભવ ચોથાથી સાતમાં ગુણસ્થાનક સુધીના જીવો ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિમાં બતાવેલ યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ કરે છે. તેમાં ત્રણે કરણોનું સ્વરૂપ પૂર્વે બતાવેલ છે તેમ અહીં પણ સમજવું. પરંતુ અહીં અનંતાનુબંધિનો બંધ ન હોવાથી અપૂર્વકરણના પ્રથમસમયથી અનંતાનુબંધિ ચારે કષાયોનો ઉદ્દલનાનુવિદ્ધ ગુણસંક્રમ શરૂ થાય છે. તેથી બધ્યમાન શેષ મોહનીયકર્મની પ્રકૃતિઓમાં પ્રતિસમયે અસંખ્યાત ગુણાકારે અનંતાનુબંધિના દલિકોનો સંક્રમ થાય છે...અને અનંતાનુબંધિનો ઉપશમ કરવાનો ન હોવાથી તેનું અંતરકરણ થતું નથી. તેમજ અંતરકરણના અભાવે અંતરકરણની નીચેની અને ઉપરની એમ બે સ્થિતિઓ પણ થતી નથી, પરંતુ અનિવૃત્તિકરણના કાળનો એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે નીચે એક ઉદયાવલિકા છોડી તે સિવાય સંપૂર્ણ અનંતાનુબંધિનો ક્ષય થઈ જાય છે. અને શેષ રહેલ ઉદયાવલિકાને પણ સ્તિબુકસંક્રમ દ્વારા વેદ્યમાન મોહનીયકર્મની પ્રકૃતિમાં સંક્રમાવી અનંતાનુબંધિ સત્તારહિત થાય છે. તે પછી અંતર્મુહૂર્ત બાદ અનિવૃત્તિકરણના અંતે શેષ કર્મોના પણ સ્થિતિઘાત, રસઘાત તેમજ ગુણશ્રેણિ બંધ પડે છે. તેથી આત્મા સ્વભાવસ્થ થાય છે. અનંતાનુબંધિનો ઉપશમ કરીને પણ ઉપશમશ્રેણિ થઈ શકે છે એમ જે આચાર્ય મ.સાહેબો માને છે, તેઓને મતે અનંતાનુબંધિની ઉપશમનાનું સ્વરૂપ બતાવવામાં આવે છે. ક્ષયોપશમ સમ્યકત્વી ચોથાથી સાતમા સુધીના ચારમાંથી કોઈપણ ગુણસ્થાનકમાં વર્તમાન મનુષ્ય ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિના અધિકારમાં બતાવ્યા મુજબ કરણ કાળ પહેલાં અંતર્મુહૂર્ત સુધી યોગ્યતાઓ પ્રાપ્ત કર્યા પછી યથાપ્રવૃત્તાદિ ત્રણ કરણો કરે છે, પરંતુ અહીં અનંતાનુબંધિનો બંધ ન હોવાથી અપૂર્વકરણના પ્રથમ સમયથી તે ગુણસંક્રમ પણ થાય છે. For Personal & Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ - ૨ તેમજ અનિવૃત્તિકરણના સંખ્યાતા ભાગ જાય અને એક ભાગ બાકી રહે ત્યારે અનંતાનુબંધિનો ઉદય ન હોવાથી એક ઉદયાવલિકા પ્રમાણ સ્થિતિ રાખીને તેની ઉપર એક સ્થિતિબંધના કાળ પ્રમાણ અંતર્મુહૂર્ત કાળમાં અંતર્મુહૂર્ત પ્રમાણ જગ્યામાંથી અનંતાનુબંધિના દલિકો દૂર કરવાની ક્રિયા કરે છે. અર્થાત્ અંતર્મુહૂર્તમાં ભોગવવા યોગ્ય અનંતાનુબંધિના દલિકો ત્યાંથી લઈ બધ્યમાન સ્વજાતીય પ્રકૃતિઓમાં સંક્રમાવે છે, અને તેટલી જગ્યા દલિક વિનાની કરે છે. તેમ જ ઉદયાવલિકા પ્રમાણ પ્રથમસ્થિતિનો વેદ્યમાન પ્રકૃતિઓમાં સ્તિબુકસંક્રમ દ્વારા સંક્રમાવી સત્તામાંથી ક્ષય કરે છે. . ૨૯૪ જે સમયે અંત૨ક૨ણની ક્રિયા પૂર્ણ થાય છે, તેના પછીના સમયથી દ્વિતીયસ્થિતિમાં રહેલ સત્તાગત અનંતાનુબંધિના દલિકોને દરેક સમયે અસંખ્યાતગુણ ઉપશમાવતાં અંતર્મુહૂર્ત કાળમાં સંપૂર્ણ ઉપશાંત કરે છે. તેથી અંતર્મુહૂર્ત પ્રમાણ ઉપશાંતપણાના કાળમાં સંક્રમણ, ઉત્તના, અપવર્તના, ઉદીરણા, નિધિત્તિ અને નિકાચના આ છમાંથી કોઈપણ કરણો લાગતાં નથી, તેમજ પ્રદેશોદય કે ૨સોદય પણ થતો નથી. (પેઇઝ નંબર-૨૧૧માં યંત્ર નંબર-૧૩ જુઓ) -: ૫મું દર્શનત્રિક ક્ષપણા અધિકાર દ્વાર : જેમ દર્શનત્રિકની ઉપશમના કરી ઉપશમ સમ્યક્ત્વી ઉપશમશ્રેણિ કરે છે. તેમ દર્શનત્રિકનો ક્ષય કરી ક્ષાયિક સમ્યક્ત્વી પણ ઉપશમશ્રેણિ કરે છે. માટે અહીં દર્શનત્રિકની ક્ષપણાનો અધિકાર પ્રસ્તુત છે. ત્યાં આ કાળ અને આ ક્ષેત્ર આશ્રયી શ્રી ઋષભદેવ ભગવાનના કેવલજ્ઞાનોત્પત્તિના સમયથી જંબુસ્વામીના કેવલજ્ઞાનોત્પત્તિ સુધીના કાળમાં અને સામાન્યથી સર્વ ક્ષેત્રોને આશ્રયી વિચારીએ તો જે કાળમાં કેવલજ્ઞાન ઉત્પન્ન થઈ શકે તે કાળમાં પ્રથમ સંઘયણી, ઓછામાં ઓછી આઠ વર્ષની વયવાળા, ચોથાથી સાતમા સુધીના કોઈપણ ગુણસ્થાનકવર્તી ક્ષયોપશમ સમ્યક્ત્વી મનુષ્યો યથાપ્રવૃત્તાદિ ત્રણ કરણો કરી દર્શનત્રિકનો ક્ષય કરી શકે છે. સામાન્યથી ક૨ણોનું સ્વરૂપ ઉપશમસમ્યક્ત્વની પ્રાપ્તિમાં જેમ બતાવવામાં આવેલ છે. તેમ અહીં પણ સમજવું, પરંતુ અપૂર્વક૨ણ અને અનિવૃત્તિકરણમાં જે વિશેષતાઓ છે, તે હવે બતાવવામાં આવે છે. પ્રથમ ગુણઠાણે વિશુદ્ધિ અલ્પ હોવાથી જેટલાં કાળમાં અને જેટલાં પ્રમાણમાં સ્થિતિઘાતાદિ થતા હતા તેના કરતાં અહીં અનંતગુણ વિશુદ્ધિ હોવાથી નાના અંતર્મુહૂર્તમાં અને મોટા પ્રમાણમાં સ્થિતિઘાતાદિ કરે છે. તેમજ અપૂર્વકરણના પ્રથમ સમયથી મિથ્યાત્વ અને મિશ્રમોહનીયનો ઉલનાસંક્રમ તથા ગુણસંક્રમ થાય છે. પરંતુ દર્શન મોહનીય અને ચારિત્રમોહનીયનો પરસ્પર સંક્રમ થતો ન હોવાથી સમ્યક્ત્વમોહનીયનો કેવલ ઉલનાસંક્રમ પ્રવર્તે છે...અને સ્થિતિઘાતથી ઉપરથી ઉતારેલ દલિકોને સમ્યક્ત્વમોહનીયમાં જ ઉદયાવલિકાના પ્રથમ સમયથી ગુણશ્રેણિના પર્યન્તભાગ સુધી અસંખ્યાતગુણાકારે અને પછી વિશેષ હીન-હીન ગોઠવે છે. એમ અપૂર્વકરણમાં સ્થિતિઘાતાદિ પાંચે પદાર્થો પ્રવર્તે છે. તેથી અપૂર્વકરણના પ્રથમસમયે આયુષ્ય વિના શેષ કર્મોની જેટલી સ્થિતિસત્તા અને જેટલો નવીન સ્થિતિબંધ હોય છે તેની અપેક્ષાએ આ કરણના ચરમ સમયે સંખ્યાતગુણહીન અર્થાત્ સંખ્યાતભાગ પ્રમાણ સ્થિતિસત્તા અને નવીન સ્થિતિબંધ હોય છે. એજ પ્રમાણે અનિવૃત્તિકરણમાં પણ સ્થિતિઘાતાદિ પાંચે પદાર્થો પ્રવર્તે છે પરંતુ આ કરણથી દર્શનત્રિકનો સંપૂર્ણ ક્ષય કરવાનો હોવાથી આ ત્રણે પ્રકૃતિઓના સ્થિતિઘાતાદિ ઘણાં મોટા પ્રમાણમાં થાય છે. તેમજ અનિવૃત્તિકરણના પ્રથમ સમયથી દર્શનત્રિકમાં દેશોપશમના નિદ્ધત્તિ અને નિકાચના આ ત્રણમાંથી કોઈપણ કરણો લાગતાં નથી અર્થાત્ દર્શનત્રિકના સત્તાગત દલિકોમાં આ કરણના પ્રથમ સમયથી દેશોપશમના, નિદ્ધત્તિ તેમજ નિકાચના થતી નથી. આ કરણમાં ઘણાં હજારો સ્થિતિઘાત વ્યતીત થયા પછી અસંક્ષિપંચેન્દ્રિયની સ્થિતિસત્તા જેટલી દર્શનત્રિકની સ્થિતિસત્તા રહે છે, ત્યાર પછી પુનઃ હજારો સ્થિતિઘાત થયા બાદ ચતુરિન્દ્રિય જીવોને જેટલી સ્થિતિસત્તા હોય છે તેટલી સ્થિતિસત્તા રહે છે. ત્યારબાદ પુનઃ હજારો સ્થિતિઘાત ગયા બાદ તેઇન્દ્રિયોને, પુનઃ હજારો સ્થિતિઘાત ગયા પછી બેઈન્દ્રિયોને અને ત્યારબાદ હજારો સ્થિતિઘાત વ્યતીત થયા પછી એકેન્દ્રિયોને જેટલી સ્થિતિસત્તા હોય છે તેટલી દર્શનત્રિકની સ્થિતિસત્તા રહે છે. ત્યારબાદ પુનઃ હજારો સ્થિતિઘાત ગયા પછી પલ્યોપમ માત્ર પ્રમાણ સ્થિતિસત્તા ચૂર્ણિકા૨ના મતે અને પંચસંગ્રહના મતે પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસત્તા દર્શનત્રિકની રહે છે. For Personal & Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ સારસંગ્રહ ૨૯૫ ત્યારપછી દર્શનત્રિકની જેટલી સ્થિતિસત્તા છે તેના સંખ્યાતા ભાગ કરી એક સંખ્યાતમો ભાગ બાકી રાખી શેષ સંખ્યાતા ભાગોનો નાશ કરે છે. પુનઃ બાકી રહેલ સંખ્યાતમા ભાગના સંખ્યાતા ભાગો કરી એક સંખ્યાતમો ભાગ રાખી શેષ સઘળા સંખ્યાતા ભાગોનો નાશ કરે છે. એમ બાકી રહેલ સંખ્યાતમા ભાગના હજારો વાર સંખ્યાતા-સંખ્યાતા ભાગો કરી એક એક સંખ્યાતમો ભાગ રાખી શેષ સઘળા સંખ્યાતા ભાગોનો નાશ કરે છે. એ પ્રમાણે હજારો સ્થિતિઘાત ગયા પછી મિથ્યાત્વમોહનીયની જે સ્થિતિસત્તા છે તેના અસંખ્યાતા ભાગ કરી તેમાંથી એક અસંખ્યાતમો ભાગ રાખી શેષ સઘળા અસંખ્યાતા ભાગોનો નાશ કરે છે. પુનઃ શેષ રહેલ એક અસંખ્યાતમા ભાગના અસંખ્યાત ભાગ કરી એક અસંખ્યાતમો ભાગ રાખી શેષ સઘળા અસંખ્યાતા ભાગોનો નાશ કરે છે. એ પ્રમાણે શેષ રહેલ મિથ્યાત્વના એક એક અસંખ્યાતમા ભાગના અસંખ્યાતા-અસંખ્યાતા ભાગો કરી એક-એક અસંખ્યાતમો ભાગ બાકી રાખી શેષ બધા અસંખ્યાતભાગોનો નાશ કરે છે. એ રીતે ઘણાં સ્થિતિઘાતો થવાથી મિથ્યાત્વની સ્થિતિ માત્ર એક ઉદયાવલિકા પ્રમાણ રહે છે, અને શેષ સઘળી નાશ થઈ જાય છે. - જે સમયથી સત્તાગત મિથ્યાત્વની સ્થિતિના અસંખ્યાતા ભાગો કરી એક અસંખ્યાતમો ભાગ રાખી અસંખ્યાતાઅસંખ્યાતા ભાગોનો નાશ કરવાની શરૂઆત કરી છે તે સમયથી મિશ્ર અને સમ્યકત્વમોહનીયના સત્તાગત સ્થિતિના સંખ્યાતા ભાગ કરી એક એક સંખ્યાતમો ભાગ રાખી શેષ સઘળા સંખ્યાતભાગોનો નાશ કરે છે. એમ મિશ્ર તથા સમ્પર્કત્વમોહનીયના પણ ઘણાં સ્થિતિઘાતો વ્યતીત થાય છે અને જ્યારે મિથ્યાત્વની સ્થિતિ ઉદયાવલિકા પ્રમાણ રહે છે ત્યારે મિશ્ર તથા સમ્યકત્વમોહનીયની પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસત્તા રહે છે. દ્વિચરમ સ્થિતિખંડ સુધી સ્થિતિઘાતથી ઉતારેલ મિથ્યાત્વના દલિકોને નીચે સ્વમાં અને મિશ્ર તેમજ સમ્યકૃત્વમાં તથા મિશ્રમોહનીયના સ્થિતિઘાતથી ઉતારેલ દલિકોને સ્વમાં અને સભ્યત્વમાં નાંખે છે. તેમજ ચરમ સ્થિતિઘાતથી ઉતારેલ મિથ્યાત્વના દલિકોને મિશ્ર તથા સમ્યકત્વમોહનીયમાં અને મિશ્રમોહનીયના દલિકોને સમ્યકત્વમોહનીયમાં નાંખે છે. તેમજ સખ્યત્વમોહનીયના દલિકોને પોતાના ઉદયસમયથી ગુણશ્રેણિના ક્રમે ગોઠવે છે. મિથ્યાત્વની ઉદયાવલિકાને સ્ટિબુકસંક્રમથી સમ્યક્ત્વમોહનીયમાં સંક્રમાવી ભોગવી મિથ્યાત્વની સ્થિતિનો સંપૂર્ણ નાશ કરે છે. જે સમયે મિથ્યાત્વમોહનીયની માત્ર ઉદયાવલિકા જેટલી સ્થિતિ રહે છે, તે સમયથી સત્તાગત મિશ્ર અને સમ્યકત્વમોહનીયની સ્થિતિના અસંખ્યાતા ભાગો કરી એક અસંખ્યાતમો ભાગ રાખી શેષ સઘળા અસંખ્યાતા ભાગોનો નાશ કરે છે. બાકી રહેલ એક અસંખ્યાતમા ભાગના પુનઃ અસંખ્યાતા ભાગો કરી એક અસંખ્યાતમો ભાગ રાખી શેષ સઘળા અસંખ્યાતા ભાગોનો નાશ કરે છે. એમ બાકી રહેલ અસંખ્યાતમા ભાગના વારંવાર અસંખ્યાતા ભાગો કરી એક એક અસંખ્યાતમો ભાગ રાખી શેષ અસંખ્યાતા ભાગોનો નાશ કરી-કરી ઘણાં સ્થિતિઘાતો થયા બાદ મિશ્રમોહનીયની સ્થિતિસત્તા ઉદયાવલિકા પ્રમાણ રાખે છે. અને તે ઉદયાવલિકાને પણ તિબુકસંક્રમથી સમ્યકત્વમોહનીયમાં સંક્રમાવી સત્તામાંથી દૂર કરે છે. - જે વખતે મિશ્રમોહનીયની ઉદયાવલિકા બાકી રહે છે તે વખતે સમ્યકત્વમોહનીયની સ્થિતિસત્તા આઠ વરસ પ્રમાણ રહે છે તે સમયથી તે આત્માના વિધ્વરૂપ સર્વઘાતી મિથ્યાત્વ અને મિશ્રનો સર્વથા ક્ષય થયેલ છે. અને સમ્યકત્વમોહનીયનો પણ અંતર્મુહૂર્તમાં અવશ્ય ક્ષય થવાનો હોવાથી નિશ્ચયનયના મતે તે આત્મા દર્શનમોહનો ક્ષપક કહેવાય છે. જે સમયે સમ્યકત્વમોહનીયની આઠ વર્ષ પ્રમાણ સ્થિતિસત્તા રહે છે તે સમયથી સમ્યકત્વમોહનીયના દ્વિચરમ સ્થિતિખંડ સુધી અંતર્મુહૂર્તમાં અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્ત પ્રમાણવાળા અનેક સ્થિતિખંડો ઉકેરી ઉકેરી નાશ કરે છે. આ દરેક સ્થિતિખંડો અંતર્મુહૂર્ત પ્રમાણવાળા હોવા છતાં અંતર્મુહૂર્તના અસંખ્યાત પ્રકારો હોવાથી પહેલા સ્થિતિખંડ કરતાં બીજો સ્થિતિખંડ અસંખ્યાતગુણ મોટા અંતર્મુહૂર્ત પ્રમાણ હોય છે. તેનાથી પણ ત્રીજો સ્થિતિખંડ અસંખ્યાતગુણ મોટા અંતર્મુહૂર્ત પ્રમાણ હોય છે. એમ ઢિચરમ સ્થિતિખંડ સુધી સઘળા સ્થિતિખંડો પૂર્વ-પૂર્વના સ્થિતિખંડ કરતાં અસંખ્યાતગુણ મોટા મોટા અંતર્મુહૂર્ત પ્રમાણવાળા હોય છે. આ પ્રમાણે આ ગ્રંથની ટીકા તેમજ પંચસંગ્રહની ટીકામાં બતાવેલ છે. પરંતુ કર્મપ્રકૃતિની ચૂર્ણિ તથા પૂ.મલયગિરિજી કૃત ટીકામાં અસંખ્યાતગુણ મોટા મોટા બતાવેલ નથી પરંતુ સામાન્યથી અંતર્મુહૂર્ત પ્રમાણ બતાવેલ છે. For Personal & Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ કર્મપ્રકૃતિ ભાગ - ૨ દરેક સ્થિતિખંડના દલિકોને નીચે ઉતારી ઉદયસમયથી ગુણશ્રેણિના ચરમસમય સુધી પૂર્વ-પૂર્વના સમયથી ઉત્તરોત્તર પછી-પછીના સમયમાં અસંખ્યાતગુણાકારે ગોઠવે છે. અને ગુણશ્રેણિના ચરમસમય ઉપરના પ્રથમસમયથી જે સ્થિતિખંડનો ઘાત કરે છે તેની નીચેના ચરમ સ્થિતિસ્થાન સુધી વિશેષહીન-હીન ગોઠવે છે. પરંતુ જે સ્થિતિખંડનો ઘાત કરે છે તે સ્થિતિસ્થાનોમાં ગોઠવતો નથી. દ્વિચરમ સ્થિતિખંડથી ચરમ સ્થિતિખંડ સંખ્યાતગુણ મોટો હોય છે અને ચરમ સ્થિતિખંડની સાથે ગુણશ્રેણિનો પણ મસ્તક બાજુનો છેલ્લો સંખ્યાતમો ભાગ ખંડાઈ જાય છે, અર્થાત્ નાશ થઈ જાય છે. ગુણશ્રેણિના ખંડાતા છેલ્લા સંખ્યામાં ભાગ કરતાં પણ ચરમ સ્થિતિખંડ સંખ્યાતગુણ મોટો છે. ચરમ સ્થિતિખંડના દલિકોને ત્યાંથી ઉતારી તેની સાથે અર્થાત્ ચરમસ્થિતિખંડની સાથે જે ગુણશ્રેણિનો ભાગ ખંડાતો નથી તે ભાગના ચરમ સમય સુધી ઉદયસમયથી લઈને અસંખ્યાત-ગુણાકારે ગોઠવે છે. એ પ્રમાણે ચરમ સ્થિતિખંડનો પણ નાશ કરે છે. અને આ ચરમ સ્થિતિખંડનો નાશ થાય ત્યારે ક્ષપક કતકરણ કહેવાય છે. અર્થાત્ દર્શનત્રિકની ક્ષપણા માટે શરૂ કરેલ યથાપ્રવૃત્તાદિ ત્રણ કરણરૂપ ક્રિયાઓ સમાપ્ત થઈ છે જેને-એવો કહેવાય છે. અનિવૃત્તિકરણમાં ચરમ સ્થિતિખંડનો નાશ થયા પછી સમ્યકત્વમોહનીયનો જે થોડો ભાગ હજુ સત્તામાં છે, તેટલો ભાગ સત્તામાં હોય અને જો બદ્ધાયુ હોય તો અનિવૃત્તિકરણ પૂર્ણ થતાંની સાથે આયુષ્ય પૂર્ણ થઈ જાય તો કાળ કરી ચારમાંથી કોઈપણ ગતિમાં જઈ સત્તામાં બાકી રહેલ સમ્યકત્વમોહનીયનો શેષ ભાગ ઉદય-ઉદીરણાથી ભોગવી ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. તેમજ પૂર્વે કૃતકરણ સુધી સુલેશ્યાવાળો હતો પરંતુ ત્યારબાદ પરિણામના અનુસારે કોઈપણ લેશ્યાવાળો થાય છે. માટે જ ક્ષાયિક સમ્યકત્વ પામવાની શરૂઆત કરનાર મનુષ્ય જ હોય છે પરંતુ ક્ષાયિક સમ્યકત્વની ઉત્પત્તિ ચારે ગતિમાં થાય છે, એમ કહેલ છે. આયુષ્ય ન બાંધેલ, અથવા વૈમાનિકદેવનું, પ્રથમ ત્રણ નરકનું તેમજ યુગલિક મનુષ્ય-તિર્યંચનું આયુષ્ય બાંધેલ સાયિક સમ્યકત્વ પામી શકે છે. પરંતુ ભવનપતિ વગેરે ત્રણ નિકાયનું, ચોથી વગેરે નરકનું તેમજ સંખ્યાતવર્ષનું મનુષ્યતિર્યંચનું આયુષ્ય બાંધેલ જીવો ક્ષાયિક સમ્યકત્વ પામી શકતા નથી. હવે જો અબદ્ધાયુ ક્ષાયિક સમ્યકત્વ પામે તો દર્શનત્રિકનો ક્ષય કર્યા પછી અંતર્મુહૂર્તમાં જ ક્ષપકશ્રેણિ કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે, તેથી તે ચરમશરીરી હોય છે. પરંતુ જો જિનનામકર્મ પહેલાં બાંધી લીધું હોય તો દર્શનત્રિકનો ક્ષય કર્યા પછી ક્ષપકશ્રેણિ ન માંડે પણ અવશ્ય દેવાયુ બાંધીને ૩જે ભવે તીર્થંકર થઈ મોક્ષમાં જાય. અને દેવાયુષ્ય બાંધ્યા પછી ક્ષાયિક સમ્યકત્વ પામનાર દર્શનત્રિકનો ક્ષય કર્યા બાદ ઉપશમશ્રેણિ કરી શકે છે, પરંતુ બાકીના યુગલિક મનુ0 તિય કે નરકાયુષ્ય બાંધ્યા પછી જો ક્ષાયિક સમ્યકત્વ પામે તો તે જીવો ઉપશમશ્રેણિ પણ કરી શકતા નથી. અને તે આત્મા દર્શનત્રિકના ક્ષય કર્યા પછી દેવાયુષ્ય બાંધ્યા પૂર્વે અને પછી પણ તથા દર્શનત્રિકના ક્ષયના પૂર્વે પણ ઉપશમશ્રેણિ કરી શકે દેવ અથવા નરક આયુષ્ય બાંધ્યા પછી ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરે તો જે ભવમાં ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કર્યું છે તે મનુષ્યનો ભવ, બીજો દેવ અથવા નરકનો ભવ કરી ત્રીજા ભવે મનુષ્ય થઈ મોક્ષમાં જાય છે. પરંતુ જો ત્રીજા ભવમાં મનુષ્ય થતાં ત્યાં કાળ અથવા ક્ષેત્રના પ્રભાવે મોક્ષ પ્રાપ્તિની સામગ્રી ન મળી શકે તો દુપ્પસહસૂરી તેમજ કૃષ્ણવાસુદેવની જેમ ત્યાં દેવાયુષ્ય બાંધી ચોથો ભવ દેવનો કરી મનુષ્યમાં આવી કોઈક જીવો પાંચમા ભવે પણ મોક્ષમાં જાય છે. અને જો યુગલિક મનુષ્ય કે તિર્યંચનું આયુષ્ય બાંધ્યા પછી ક્ષાયિકસમ્યકત્વ પ્રાપ્ત કરે તો તે પહેલો મનુષ્યનો ભવ, બીજો યુગલિક મનુષ્ય કે તિર્યંચનો ભવ, યુગલિકો કાળ કરીને અવશ્ય દેવલોકમાં જાય છે માટે ત્રીજો દેવનો ભવ કરી ચોથા ભવે મનુષ્ય થઈ મોક્ષમાં જાય છે. (પેઇઝ નંબર ૨૧૭ થી ૨૨૦ સુધીનું યંત્ર નંબર-૧૫ જુઓ) ( - ૬ઠું - દર્શનગિક ઉપશમના અધિકાર દ્વાર :વૈમાનિકદેવનું આયુષ્ય બાંધ્યા પછી જો ક્ષાયિકસમ્યકત્વ પ્રાપ્ત કરે તો ઉપશમશ્રેણિ કરી શકે છે આ વાત પ્રથમ આવી ગઈ છે. અને વૈમાનિકદેવનું આયુષ્ય બાંધેલ અગર કોઈપણ ગતિ પ્રાયોગ્ય આયુષ્ય બાંધ્યા વિના ક્ષયોપશમ સમ્યકત્વી ઉપશમશ્રેણિ કરી શકે છે, પરંતુ અન્યજીવો કરી શકતા નથી. તેમજ જો ક્ષયોપશમ સમ્યકત્વી ઉપશમશ્રેણિ કરે તો ચારિત્રમોહનીયનો ઉપશમ કરતાં પહેલાં ચોથાથી સાતમા સુધીના ચારમાંથી કોઈપણ ગુણસ્થાનકમાં વર્તમાન આત્માઓ For Personal & Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ સારસંગ્રહ પ્રથમ અનંતાનુબંધિની વિસંયોજના અથવા જે આચાર્ય ભગવંતો ઉપશમના પણ માને છે તેઓના મતે અનંતાનુબંધિની ઉપશમના કરીને પણ છઠ્ઠા અથવા સાતમા ગુણસ્થાનકે દર્શનત્રિકની ઉપશમના કરે છે... આ દર્શનત્રિકની ઉપશમના કરતાં પણ યથાપ્રવૃત્તાદિ ત્રણ કરણો કરે છે. અને તેનું સ્વરૂપ જેમ મિથ્યાત્વની ઉપશમના કરતાં અથવા અનંતાનુબંધિની ઉપશમના કરતાં બતાવવામાં આવેલ છે તેમ અહીં પણ સમજવું. પરંતુ અપૂર્વકરણના પ્રથમ સમયથી મિથ્યાત્વ અને મિશ્રમોહનીયનો સમ્યક્ત્વમોહનીયમાં ગુણસંક્રમ પણ પ્રવર્તે છે. અને અનિવૃત્તિકરણના સંખ્યાતા ભાગ જાય અને એક ભાગ બાકી રહે ત્યારે ત્રણે દર્શનમોહનીયનું અંત૨ક૨ણ ક૨ે છે. પરંતુ અનુદિત મિથ્યાત્વ અને મિશ્રમોહનીયની પ્રથમસ્થિતિ આવલિકા પ્રમાણ અને ઉદય પ્રાપ્ત સમ્યક્ત્વમોહનીયની પ્રથમસ્થિતિ બાકી રહેલ અનિવૃત્તિકરણના સંખ્યાતમા ભાગ જેટલા અંતર્મુહૂર્ત પ્રમાણ કરે છે. ૨૯૭ મિથ્યાત્વ તથા મિશ્રની આવલિકા પ્રમાણ પ્રથમસ્થિતિ સ્તિબુકસંક્રમથી સમ્યક્ત્વમોહનીયમાં સંક્રમાવી અને સમ્યક્ત્વમોહનીયની પ્રથમસ્થિતિ રસોદયથી અનુભવી સત્તામાંથી દૂર કરે છે. ત્રણે પ્રકૃતિઓનો અંત૨ક૨ણમાં રહેલ દલિકોને ત્યાંથી દૂર કરી સમ્યક્ત્વની પ્રથમસ્થિતિમાં પ્રક્ષેપી ભોગવીને ક્ષય કરે છે. તેમજ ત્રણેના દ્વિતીય (અંતરકરણની ઉપરની) સ્થિતિમાં રહેલ દલિકોને અનંતાનુબંધિની ઉપશમનામાં બતાવ્યા પ્રમાણે અસંખ્યાતગુણાકારે ઉપશમાવે છે. અને અપૂર્વકરણના પ્રથમસમયથી મિથ્યાત્વ અને મિશ્રમોહનીયનો જે ગુણસંક્રમ શરૂ થયો હતો તે અંતરકરણમાં પ્રવેશ કર્યા પછી પણ અંતર્મુહૂર્ત સુધી ચાલુ રહે છે. ત્યારબાદ અંતરકરણમાંજ આ બન્ને પ્રકૃતિઓનો વિધ્યાતસંક્રમ શરૂ થાય છે. શેષ સર્વ સ્વરૂપ પ્રથમની જેમ જ સમજવાનું છે. આ રીતે દર્શનત્રિકની ઉપશમના કરીને ઉપશમસમ્યક્ત્વી અથવા ક્ષાયિકસમ્યક્ત્વી ચારિત્રમોહનીયને ઉપશમાવવાનો પ્રયત્ન કરે છે. (પેઇઝ નંબર ૨૨૨-૨૨૩માં યંત્ર નંબર-૧૬ જુઓ) (−ઃ ૭મું ચારિત્ર મોહનીય ઉપશમના અધિકાર દ્વાર : ચારિત્રમોહનીયની ઉપશમના કરતાં છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકે હજારોવાર ગમનાગમન કરીને પ્રથમ બતાવેલ સ્વરૂપવાળા યથાપ્રવૃત્તાદિ ત્રણ કરણો કરે છે, પરંતુ યથાપ્રવૃત્તકરણ અપ્રમત્તગુણસ્થાનકે, અપૂર્વકરણ અપૂર્વકરણ ગુણસ્થાનકે અને અનિવૃત્તિકરણ અનિવૃત્તિકરણ ગુણસ્થાનકે કરે છે. અર્થાત્ આ ત્રણ ગુણસ્થાનકો ત્રણ કરણ સ્વરૂપ છે. અહીં અપૂર્વકરણમાં અને અનિવૃત્તિકરણમાં પણ સ્થિતિઘાતાદિ પાંચે પદાર્થો પ્રવર્તે છે,પરંતુ અપૂર્વક૨ણના પ્રથમ સમયથી સત્તામાં રહેલ બધી અશુભપ્રકૃતિઓનો બધ્યમાન સ્વજાતીય પ્રકૃતિઓમાં ગુણસંક્રમ થાય છે. હવે અનિવૃત્તિકરણમાં જે વિશેષતા છે, તે બતાવવામાં આવે છે. આ કરણના પ્રથમ સમયથી સત્તાગત સર્વ કર્મપ્રકૃતિના કોઇપણ દલિકોમાં દેશોપશમના, નિદ્ધત્તિ અને નિકાચના થતી નથી. અર્થાત્ આ ત્રણમાંથી કોઇપણ કરણો લાગતાં નથી. તેમજ અપૂર્વકરણના પ્રથમ સમયે આયુષ્ય સિવાયના સાતે કર્મની જે અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિસત્તા અને સ્થિતિબંધ હોય છે તેની અપેક્ષાએ આ ગુણસ્થાનકના પ્રથમ સમયે સંખ્યાતગુણહીન અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિસત્તા અને કંઇક ન્યૂન ક્રોડ સાગરોપમ પ્રમાણ સ્થિતિબંધ હોય છે. અર્થાત્ સંખ્યાતમા ભાગ પ્રમાણ હોય છે. નામ અને ગોત્રકર્મની સ્થિતિ અન્યકર્મ કરતાં ઓછી અને પરસ્પર સમાન હોવાથી આ બન્ને કર્મની સત્તા અને બંધ અન્યકર્મની અપેક્ષાએ અલ્પ હોય છે, નામ તથા ગોત્રકર્મ કરતાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ વેદનીય અને અંતરાય આ ચાર કર્મની સ્થિતિ અધિક હોવાથી સત્તા અને બંધ પણ અધિક હોય છે. અને તુલ્ય સ્થિતિવાળા હોવાથી પરસ્પર સમાન હોય છે. અને આ ચાર કર્મ થકી પણ મોહનીયકર્મની સ્થિતિસત્તા તથા બંધ અધિક હોવાથી સત્તા અને બંધ પણ અધિક હોય છે. અહીં બંધ કંઇક ન્યૂન ક્રોડ સાગરોપમ પ્રમાણ બતાવેલ છે. પરંતુ પંચસંગ્રહમાં બંધ પણ અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ બતાવેલ છે. આ કરણમાં ઉત્કૃષ્ટથી પણ પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિખંડનો ઘાત થાય છે. અને પૂર્વ-પૂર્વ સ્થિતિબંધની અપેક્ષાએ પછી-પછીનો નવો-નવો સ્થિતિબંધ પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ ઓછો ઓછો થાય છે. હવે આ કરણમાં ઘણાં હજારો સ્થિતિઘાતો વ્યતીત થયા બાદ બંધ અને સત્તા આશ્રયી એક-એક કર્મમાં જે વિશેષતા થાય છે, તે બતાવે છે. For Personal & Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ કર્મપ્રકૃતિ ભાગ - ૨ અનિવૃત્તિકરણના સંખ્યાતા ભાગ જાય અને એક ભાગ બાકી રહે ત્યારે સાતે કર્મનો સ્થિતિબંધ અસંક્ષિપંચેન્દ્રિયની સમાન થાય છે. સ્થિતિઘાત અને અપૂર્વ સ્થિતિબંધ સાથે જ શરૂ થાય છે, અને સાથે જ પૂર્ણ થાય છે. એથી ટીકામાં હજારો સ્થિતિઘાત જણાવેલ હોવાથી હજારો અપૂર્વ સ્થિતિબંધ પણ સમજી લેવાના છે. તેથી પુનઃ હજારો સ્થિતિઘાતો અને હજારો અપૂર્વ સ્થિતિબંધો ગયા પછી ચતુરિન્દ્રિયના બંધ સમાન સ્થિતિબંધ થાય છે. ત્યારબાદ હજારો સ્થિતિઘાત અને હજારો અપૂર્વ સ્થિતિબંધ ગયા પછી તે ઈન્દ્રિય સમાન, ત્યારબાદ પુનઃ તેટલાં જ સ્થિતિઘાત અને અપૂર્વ સ્થિતિબંધ વ્યતીત થયા પછી બેઈન્દ્રિય સમાન અને ત્યારબાદ તેટલાં જ સ્થિતિઘાત અને અપૂર્વ સ્થિતિબંધ વ્યતીત થયા પછી એકેન્દ્રિયના બંધ સમાન સાતે કર્મનો સ્થિતિબંધ થાય છે. ત્યારબાદ પુનઃ હજારો સ્થિતિઘાત અને સ્થિતિબંધ વ્યતીત થયે છતે નામ અને ગોત્રકર્મનો એક પલ્યોપમના પ્રમાણ, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય અને અંતરાય આ ચાર કર્મનો દોઢ પલ્યોપમ પ્રમાણ અને મોહનીયકર્મનો બે પલ્યોપમ પ્રમાણ સ્થિતિબંધ થાય છે.. તેમજ સ્થિતિસત્તાનું અલ્પબદુત્વ પણ બંધની જેમ જ હોય છે અર્થાતુ નામ અને ગોત્રની સ્થિતિસત્તા અન્ય કર્મોની અપેક્ષાએ અલ્પ, તેનાથી જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય અને અંતરાય આ ચારની વિશેષાધિક અને તેનાથી પણ મોહનીયકર્મની સ્થિતિસત્તા વિશેષાધિક હોય છે. જ્યાં સુધી પલ્યોપમ પ્રમાણ સ્થિતિબંધ ન થાય ત્યાં સુધી તે તે કર્મના પહેલા-પહેલાના સ્થિતિબંધની અપેક્ષાએ પછી પછીના સ્થિતિબંધો પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ ઓછા ઓછા થાય છે. પરંતુ પલ્યોપમ પ્રમાણ સ્થિતિબંધ થયા પછી તે-તે કર્મનો પૂર્વ-પૂર્વના સ્થિતિબંધની અપેક્ષાએ પછી પછીના સ્થિતિબંધ સંખ્યાતગુણ હીન-હીન અર્થાતુ સંખ્યાતમા ભાગ પ્રમાણ થાય છે. માટે પલ્યોપમ પ્રમાણ સ્થિતિબંધ થયા પછી નામ અને ગોત્રના નવા નવા સ્થિતિબંધો પૂર્વ-પૂર્વના સ્થિતિબંધની અપેક્ષાએ સંખ્યાતગુણ હીન-હીન થાય છે. પરંતુ શેષ પાંચ કર્મના તો પૂર્વની જેમ પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ ન્યૂન-ન્યૂન જ થાય છે. ત્યારપછી હજારો સ્થિતિઘાત ગયા બાદ જ્ઞાનાવરણ વગેરે ચારે કર્મોનો સ્થિતિબંધ પણ પલ્યોપમ પ્રમાણ થાય છે અને તે વખતે મોહનીયકર્મનો સ્થિતિબંધ દોઢ પલ્યોપમ પ્રમાણ થાય છે. જ્ઞાનાવરણીય વગેરે ચાર કર્મોનો પલ્યોપમ પ્રમાણ સ્થિતિબંધ થયા પછી તેઓનો પછીનો સ્થિતિબંધ પૂર્વ-પૂર્વના સ્થિતિબંધની અપેક્ષાએ સંખ્યાતગુણ હીન-હીન અર્થાતુ સંખ્યાતમા ભાગ જેટલો થાય છે. પરંતુ મોહનીયકર્મનો તો નવો નવો સ્થિતિબંધ પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ ઓછો ઓછો થાય છે. ત્યાર પછી હજારો સ્થિતિઘાત વ્યતીત થયે છતે મોહનીયકર્મનો સ્થિતિબંધ પણ એક પલ્યોપમ પ્રમાણ થાય છે. અને તે પછી અન્ય કર્મોની જેમ મોહનીયકર્મનો પણ પૂર્વ-પૂર્વના સ્થિતિબંધની અપેક્ષાએ નવો નવો સ્થિતિબંધ સંખ્યાતગુણ હીન-હીન થાય છે... - જ્યારે મોહનીયકર્મનો નવો સ્થિતિબંધ એક પલ્યોપમ પ્રમાણ થાય છે, ત્યારે સ્થિતિસત્તાની અપેક્ષાએ નામ અને ગોત્રકર્મની સ્થિતિસત્તા અલ્પ હોય છે, તેના કરતાં જ્ઞાનાવરણ વિગેરે ચાર કર્મની સ્થિતિસત્તા સંખ્યાતગુણ અને પરસ્પર સમાન હોય છે. અને તેથી મોહનીયકર્મની સ્થિતિસત્તા સંખ્યાતગુણ અધિક હોય છે. તેમજ જે વખતે મોહનીયકર્મનો સ્થિતિબંધ એક પલ્યોપમ પ્રમાણ થાય છે તે પછી પૂર્વના સ્થિતિબંધની અપેક્ષાએ નામ અને ગોત્રકર્મનો નવો સ્થિતિબંધ અસંખ્યાતગુણહીન એટલે કે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ થાય છે. તેથી તે વખતે નામ તથા ગોત્રકર્મની સ્થિતિસત્તા અલ્પ અને પરસ્પર તુલ્ય હોય છે. આ બે કર્મથી જ્ઞાનાવરણ વિગેરે ચાર કર્મની અસંખ્યાતગુણ તથા પરસ્પર તુલ્ય અને તેથી મોહનીયકર્મની સ્થિતિસત્તા સંખ્યાતગુણ હોય છે. એમ નામ અને ગોત્રકર્મનો સ્થિતિબંધ પલ્યોપમના અસંખ્યાતમાભાગ પ્રમાણ થયા પછી હજારો સ્થિતિઘાત વ્યતીત થયે છતે જ્ઞાનાવરણ વિગેરે ચાર કર્મોનો નવો સ્થિતિબંધ પૂર્વના સ્થિતિબંધની અપેક્ષાએ અસંખ્યાતગુણહીન એટલે કે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ થાય છે. તે વખતે નામ અને ગોત્રકર્મની સ્થિતિસત્તા અન્ય કર્મોની અપેક્ષાએ અલ્પ અને પરસ્પર તુલ્ય હોય છે. આ બે કર્મથી જ્ઞાનાવરણ વિગેરે ચાર કર્મોની અસંખ્યાતગુણ અને પરસ્પર તુલ્ય હોય છે. અને આ ચાર કર્મથી પણ મોહનીયકર્મની સ્થિતિસત્તા અસંખ્યાતગુણ હોય છે. ત્યારપછી હજારો સ્થિતિઘાત વ્યતીત થયે છતે એકી સાથે એકદમ મોહનીયકર્મનો સ્થિતિબંધ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ કરે છે એટલું જ નહિ પરંતુ મોહનીયકર્મનો નવો સ્થિતિબંધ જ્ઞાનાવરણીય વિગેરે ચાર કર્મના સ્થિતિબંધથી પણ અસંખ્યાતગુણહીન કરે છે. અને તે વખતે અપવર્તનાકરણ દ્વારા સત્તામાંથી પણ મોહનીયકર્મની એક જ સ્થિતિઘાતમાં For Personal & Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ સારસંગ્રહ ૨૯૯ ઘણી જ સ્થિતિસત્તા ઘટાડી જ્ઞાનાવરણ વગેરે ચાર કર્મથી અસંખ્યાતગુણ જે સ્થિતિસત્તા હતી તેના બદલે અસંખ્યાતગુણહીન કરે છે. અને અસંખ્યાતગુણહીન કર્યા પછી સત્તાની અપેક્ષાએ પણ અન્ય કર્મોથી નામ અને ગોત્રકર્મની સ્થિતિસત્તા અલ્પ અને પરસ્પર તુલ્ય, તેનાથી મોહનીયકર્મની અસંખ્યાતગુણ અને તેથી પણ જ્ઞાનાવરણ વિગેરે ચાર કર્મની સ્થિતિસત્તા અસંખ્યાતગુણ અને પરસ્પર તુલ્ય હોય છે. મોહનીયકર્મનો એકી સાથે મોટો સ્થિતિઘાત અને ઘણો સ્થિતિબંધ ઓછો કરી જ્ઞાનાવરણાદિ ચાર કર્મની અપેક્ષાએ અસંખ્યાતગુણ હીન સ્થિતિસત્તા અને સ્થિતિબંધ કર્યા પછી પુનઃ હજારો સ્થિતિઘાત ગયા બાદ નામ અને ગોત્રકર્મ કરતાં પણ મોહનીય કર્મનો સ્થિતિબંધ એકદમ ઘટાડી અસંખ્યાતગુણહીન કરે છે. અને જ્યારે મોહનીયનો અસંખ્યાતગુણહીન સ્થિતિબંધ કરે છે ત્યારે બંધની અપેક્ષાએ મોહનીયકર્મનો સ્થિતિબંધ સૌથી અલ્પ, તે થકી નામ અને ગોત્રકર્મનો અસંખ્યાતગુણ અને પરસ્પર તુલ્ય અને તેથી પણ જ્ઞાનાવરણ વિગેરે ચારકર્મનો સ્થિતિબંધ અસંખ્યાતગુણ અને પરસ્પર સમાન થાય છે. હમણાં સુધી જ્ઞાનાવરણ વિગેરે ચાર કર્મનો સ્થિતિબંધ સમાન હતો, પરંતુ હવે પછી હજારો સ્થિતિઘાત અથવા હજારો સ્થિતિબંધ જાય ત્યારે જ્ઞાનાવરણીય વિગેરે ત્રણ ઘાતકર્મનો સ્થિતિબંધ એકદમ ઘટાડી વેદનીયકર્મ કરતાં અસંખ્યાતગુણહીન કરે છે. એટલે કે આ ત્રણ કર્મની અપેક્ષાએ વેદનીયકર્મનો સ્થિતિબંધ અસંખ્યાત ગુણ થઇ જાય છે. તેથી તે વખતે મોહનીયકર્મનો સ્થિતિબંધ સૌથી અલ્પ, તે થકી નામ અને ગોત્રકર્મનો અસંખ્યાતગુણ અને પરસ્પર તુલ્ય. આ બે કર્મ થકી જ્ઞાનાવરણ; દર્શનાવરણ અને અંતરાયનો અસંખ્યાતગુણ અને પરસ્પર તુલ્ય તેમ જ જ્ઞાનાવરણ વિગેરેથી પણ વેદનીયકર્મનો સ્થિતિબંધ અસંખ્યાતગુણ હોય છે. - ત્યારબાદ હજારો સ્થિતિઘાત જાય ત્યારે પહેલાં જે જ્ઞાનાવરણ વિગેરે ત્રણ કર્મનો સ્થિતિબંધ નામ અને ગોત્ર કરતાં અસંખ્યાતગુણ હતો તેના બદલે અસંખ્યાતગુણહીન અર્થાતું નામ અને ગોત્રકર્મની અપેક્ષાએ અસંખ્યાતમા ભાગ પ્રમાણ થઈ જાય છે. અહીં બંધ આશ્રયી અલ્પ-બહુત્વ વિચારીએ-તો મોહનીયકર્મનો સૌથી અલ્પ, તે થકી જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય આ ત્રણ કર્મનો અસંખ્યાતગુણ અને પરસ્પર તુલ્ય, તે થકી નામ અને ગોત્રનો અસંખ્યાતગુણ અને પરસ્પર તુલ્ય અને તે થકી પણ વેદનીયકર્મનો સ્થિતિબંધ વિશેષાધિક હોય છે. આ સ્થળે પંચસંગ્રહ ઉપશમનાકરણ ગાથા ૫૭માં નામ અને ગોત્ર થકી વેદનીયનો સ્થિતિબંધ અસંખ્યગુણ બતાવેલ છે...તત્ત્વ તો બહુશ્રુતો જાણે. અહીં તેમજ હવે પછી સર્વત્ર સ્થિતિબંધના અલ્પબદુત્વની જેમ જ સ્થિતિસત્તાનું અલ્પબહુત્વ પણ હોય છે. જે સમયે સાતે કર્મનો સ્થિતિબંધ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ થાય છે, તે સમયથી અસંખ્યાત સમયોમાં બંધાયેલ સત્તાગત દલિકોની જ ઉદીરણા થાય છે. પરંતુ તેથી અધિક કાળ પહેલાં બંધાયેલ સત્તાગત દલિકોની ઉદીરણા થતી નથી, ત્યારબાદ હજારો સ્થિતિઘાત વ્યતીત થયે છતે મન:પર્યવજ્ઞાનાવરણ અને દાનાન્તરાયનો દેશઘાતિ રસ બંધાય છે ત્યાર બાદ પુનઃ હજારો સ્થિતિઘાત જાય ત્યારે અવધિજ્ઞાનાવરણ, અવધિદર્શનાવરણ અને લાભાન્તરાય આ ત્રણનો, ત્યાર પછી પુનઃ હજારો સ્થિતિઘાત વ્યતીત થયે છતે શ્રુતજ્ઞાનાવરણ, અચક્ષુદર્શનાવરણ અને ભોગાન્તરાય આ ત્રણનો, ત્યારબાદ હજારો સ્થિતિઘાતો ગયે છતે અનુક્રમે ચક્ષુદર્શનાવરણ, ત્યારબાદ મતિજ્ઞાનાવરણ તથા ઉપભોગાન્તરાય અને ત્યારબાદ વિર્યાન્તરાયનો દેશઘાતિ રસ બંધાય છે. અહીં જે જે સમયે જે જે પ્રકૃતિઓનો દેશઘાતિ રસ બંધાય છે તેના પૂર્વના સમય સુધી બન્ને શ્રેણિઓમાં તે તે પ્રકૃતિઓનો સર્વથાતિ રસ પણ બંધાતો હતો, પરંતુ કેવલ દેશધાતિ નહિં. એમ સમજવું. વીર્યાન્તરાયનો દેશઘાતિ રસબંધ થયા પછી સંખ્યાતા હજારો સ્થિતિઘાત વ્યતીત થયે છતે અપ્રત્યાખ્યાનાવરણ વિગેરે બાર કષાય અને નવ નોકષાય એમ ચારિત્રમોહનીયની એકવીસ પ્રવૃતિઓનું અંતરકરણ કરવાની ક્રિયા શરૂ કરે છે. તે અંતરકરણ ક્રિયાનો કાળ એક સ્થિતિઘાત અથવા અપૂર્વ સ્થિતિબંધના કાળ સમાન અંતર્મુહૂર્ત પ્રમાણ છે. તે અંતર્મુહુર્ત પ્રમાણના કાળવાળી અંતરકરણક્રિયા દ્વારા એક જીવ આશ્રયી વેદ્યમાન ચાર સંજ્વલનમાંથી એક સંજ્વલન અને વેદ્યમાન ત્રણમાંથી એક વેદ, એમ બે પ્રકૃતિઓની પ્રથમ સ્થિતિ શ્રેણિમાં જ્યાં સુધી પોતપોતાનો ઉદય રહેવાનો છે, ત્યાં સુધી અંતર્મુહૂર્ત પ્રમાણ અને શેષ ઓગણીસ પ્રવૃતિઓની આવલિકા પ્રમાણ અને અનેક જીવો આશ્રયી ચાર સંજવલન અને ત્રણ વેદની પ્રથમસ્થિતિ શ્રેણિમાં પોતપોતાનો જ્યાં સુધી ઉદય રહેવાનો છે ત્યાં સુધી અંતર્મુહૂર્ત પ્રમાણ અને શેષ ચૌદ પ્રકૃતિઓની ઉદયાવલિકા પ્રમાણ રાખી, વચ્ચમાં અંતર્મુહૂર્ત પ્રમાણ જગ્યામાં રહેલ ભોગવવા યોગ્ય એકવીસ For Personal & Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ કર્મપ્રકૃતિ ભાગ - ૨ પ્રકૃતિઓના દલિકોને ત્યાંથી દૂર કરી હવે પછી બતાવવામાં આવશે, તે પ્રમાણે અન્યત્ર ગોઠવી તેની સાથે ભોગવવા યોગ્ય કરે છે. ત્યાં નપુંસકવેદ વિગેરે ત્રણ વેદોદયવાળા ત્રણ અલગ અલગ જીવો શ્રેણિનો પ્રારંભ કરે, તો જે સ્થાને નપુંસકવેદે શ્રેણિ માંડનારને નપુંસકવેદનો ઉદય વિચ્છેદ થાય છે તે સ્થાને સ્ત્રીવેદે શ્રેણિ માંડનારને સ્ત્રીવેદનો પણ ઉદય વિચ્છેદ થાય છે. માટે આ બન્ને વેદનો સ્વોદયકાળ સમાન છે. અને આ બે વેદે શ્રેણિ માંડનારને જ્યાં વેદોદયનો વિચ્છેદ થાય છે તેના કરતાં પુરુષવેદે શ્રેણિ માંડનારને સંખ્યાતગુણ કાળ ગયા પછી પુરુષવેદનો ઉદય વિચ્છેદ થાય છે, આમ અહીં જણાવેલ છે. તેથી પૂર્વોક્ત બે વેદોની અપેક્ષાએ પુરુષવેદનો ઉદયકાળ સંખ્યાતગુણ આવે. પરંતુ ચૂર્ણિકારના મતે પૂર્વોક્ત બે વેદનો ઉદય વિચ્છેદ થયા પછી સંખ્યાત ભાગું પ્રમાણ કાળ ગયા બાદ પુરુષવેદનો ઉદય વિચ્છેદ થાય છે. તેથી પૂર્વોક્ત બે વેદોના સ્વોદયકાળથી પુરુષવેદનો સ્વોદયકાળ સંખ્યાતભાગ અધિક હોય છે. પુરુષવેદે શ્રેણિ માંડનારને જે જગ્યાએ પુરુષવેદનો ઉદય વિચ્છેદ થાય છે, તેના કરતાં સં૦ ક્રોધોદયે શ્રેણિ માંડનારને ક્રોધનો ઉદય અમુક કાળ પછી વિચ્છેદ થાય છે. તેના કરતાં સંજ્વલન માનોદયે શ્રેણિ માંડનારને માનનો ઉદય અમુક કાળ પછી વિચ્છેદ થાય છે. તેના કરતાં સંઇ માયાએ શ્રેણિ માંડનારને અમુક કાળ પછી માયાનો અને તેના કરતાં પણ સંવ લોભે શ્રેણિ માંડનારને અમુક કાળ ગયા પછી બાદરલોભનો ઉદય વિચ્છેદ થાય છે. માટે પુરુષવેદના ઉદયથી સંતુ ક્રોધાદિ ચારેનો ઉદયકાળ ક્રમશઃ વિશેષાધિક છે. અને પ્રથમસ્થિતિ પણ પોતપોતાના ઉદયકાળ પ્રમાણ થાય છે. તથા શેષ અનુદિત પ્રકૃતિઓની પ્રથમસ્થિતિ આવલિકા માત્ર હોય છે, માટે જ પ્રથમ સ્થિતિની અપેક્ષાએ એકવીસે પ્રકૃતિઓની અંતરકરણ રૂ૫ ખાલી જગ્યા એક સરખી હોતી નથી, પરંતુ સહેજ આગળ પાછળ હોવાથી વિષમ હોય છે. અને બીજી ઉપરની સ્થિતિની અપેક્ષાએ અંતરકરણરૂપ ખાલી જગ્યા સમાન હોય છે. અહીં જે વેદના ઉદયે શ્રેણિ ઉપર આરૂઢ થયો હોય તે વેદનો ઉદય વિચ્છેદ થયા પછી અન્ય વેદનો ઉદય થતો નથી તેથી આત્મા અવેદી થાય છે, પરંતુ સંજ્વલન કષાયો માટે તેમ નથી. કારણ કે જો ક્રોધોદયે શ્રેણિ ઉપર આરૂઢ થયો હોય તો ક્રોધના ઉદયના વિચ્છેદ થયા બાદ ક્રમશઃ માન, માયા અને લોભનો. સંવમાનોદયે શ્રેણિ ઉપર ચઢયો હોય તો માનનો ઉદય વિચ્છેદ થયા બાદ ક્રમશઃ માયા અને લોભનો, સંજ્વલન માયાના ઉદયે શ્રેણિ ઉપર આરૂઢ થયો હોય તો માયાનો ઉદય વિચ્છેદ થયા બાદ સંલોભનો ઉદય થાય છે. સંઇ લોભના ઉદયે શ્રેણિ પર ચડયો હોય તો નવમા ગુણકસ્થાનકના, ચરમ સમય સુધી બાદ લોભનો જ ઉદય હોય છે, અને પછી દસમા ગુણસ્થાનકે સૂક્ષ્મ લોભનો ઉદય હોય છે. તે અનુદિત પ્રકૃતિઓની આવલિકા પ્રમાણ પ્રથમસ્થિતિ સ્તિબુકસંક્રમથી વેદ્યમાન પ્રવૃતિઓમાં સંક્રમાવી ભોગવી દૂર કરે છે અને વેદ્યમાન પ્રકૃતિઓની પ્રથમસ્થિતિ ભોગવીને સત્તામાંથી દૂર કરે છે. જે પ્રકૃતિના બંધ અને ઉદય ચાલુ હોય તે પ્રકૃતિઓના અંતરકરણના દલિકો ત્યાંથી લઈ અંતરકરણની ઉપરની અને નીચેની એમ બન્ને સ્થિતિઓમાં પ્રક્ષેપે છે. જે પ્રકૃતિઓનો કેવલ બંધ હોય પણ ઉદય ન હોય તે પ્રકૃતિઓના અંતરકરણના દલિકોને પોતાની ઉપરની સ્થિતિમાં, જે પ્રકૃતિઓનો બંધ ન હોય પરંતુ કેવલ ઉદય હોય તે પ્રકૃતિઓના અંતરકરણના દલિકોને પોતાની પ્રથમસ્થિતિમાં, તેમ જ જે પ્રકૃતિઓનો બંધ કે ઉદય બેમાંથી એકે ન હોય તે પ્રકૃતિઓના અંતરકરણના દલિકોને બધ્ધમાન સ્વજાતીય પરપ્રકૃતિમાં પ્રક્ષેપે છે. જેમ-પુરુષવેદના ઉદયે શ્રેણિ માંડનારને પુરુષવેદનો બંધ અને ઉદય બને હોવાથી તેના અંતરકરણના દલિકોને નીચેની અને ઉપરની એમ બન્ને સ્થિતિઓમાં નાંખે છે. સ્ત્રીવેદ અથવા નપુંસકવેદના ઉદયે શ્રેણિ માંડનારને પુરુષવેદનો બંધ હોય છે પરંતુ ઉદય ન હોવાથી પુરુષવેદના દલિકોને માત્ર બીજી સ્થિતિમાં, સ્ત્રીવેદે શ્રેણિ માંડનારને સ્ત્રીવેદનો ઉદય હોય છે પરંતુ બંધ હોતો નથી માટે તેના અંતરકરણના દલિકોને પ્રથમ સ્થિતિમાં અને મધ્યના આઠ કષાય તેમજ હાસ્યષક આ ચૌદ પ્રકતિઓનો બંધ કે ઉદય બેમાંથી એકે ન હોવાથી તે પ્રકૃતિઓના અંતરકરણના દલિકોને બધ્યમાન સંઇ કષાયોમાં સંક્રમાવે છે. શંકા-સંજ્વલન ક્રોધ-માન-માયા અને લોભના ઉદયે શ્રેણિ ઉપર આરૂઢ થનારને ક્રોધાદિ ચારેની પ્રથમ સ્થિતિ પોત-પોતાના ઉદયકાળ પ્રમાણ હોવાથી ત્યાં સુધી ક્રોધાદિનો ઉદય હોઈ શકે, પરંતુ અન્ય ત્રણ સંજ્વલન કષાયની પ્રથમ સ્થિતિ એક આવલિકા પ્રમાણ જ હોય છે, અને તે પણ નપુંસકવેદાદિના ઉપશમ થયા પહેલાં જ સિબુકસંક્રમથી દૂર થઈ જાય છે. અને પછી તો અંતરકરણરૂપ ખાલી જગ્યા જ હોય છે. તેથી ક્રોધના ઉદયે શ્રેણિ માંડનારને ક્રોધના ઉદય For Personal & Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ સારસંગ્રહ ૩૦૧ વિચ્છેદ પછી ક્રમશઃ માનાદિ ત્રણનો, માનના ઉદયે શ્રેણિ માંડનારને માનના ઉદય વિચ્છેદ થયા પછી માયાદિ બેનો, અને માયાના ઉદયે શ્રેણિ માંડનારને માયાનો ઉદય વિચ્છેદ થયા પછી લોભનો ઉદય કયાંથી થાય ? કારણ કે ત્યાં તે તે પ્રકૃતિઓના ભોગથવા યોગ્ય દલિકોનો જ અભાવ છે... સમાધાન-જેમ ક્ષપકશ્રેણિમાં જે જે કષાયના ઉદયે શ્રેણિ ઉપર આરૂઢ થયેલ હોય તે તે કષાયનો ઉદય વિચ્છેદ થાય ત્યારે દ્વિતીય સ્થિતિમાં રહેલ પછી પછીના કષાયના દલિકોને આકર્ષી અંતરકરણરૂપ ખાલી જગ્યામાં લાવી પોત પોતાના ઉદયકાળથી એક આવલિકા અધિક પ્રથમ સ્થિતિરૂપે બનાવીને ભોગવે છે. તેમ અહીં પણ ક્રોધનો ઉદય વિચ્છેદ થાય ત્યારે દ્વિતીય સ્થિતિમાં રહેલ માનના, માનનો ઉદય વિચ્છેદ થાય ત્યારે દ્વિતીય સ્થિતિમાં રહેલ માયાના. માયાનો ઉદય વિચ્છેદ થાય ત્યારે દ્વિતીયસ્થિતિમાં રહેલ લોભના દલિકોને આકર્ષી પોતપોતાના ઉદયકાળ પ્રમાણથી એક આવલિકા અધિક ક્રમશઃ માન, માયા અને લોભની પ્રથમસ્થિતિ બનાવી ભોગવે છે. એજ પ્રમાણે માનના ઉદયે શ્રેણિ માંડનારને માનનો ઉદય વિચ્છેદ થાય ત્યારે દ્વિતીયસ્થિતિમાં રહેલ માયાના અને માયાનો ઉદય વિચ્છેદ થાય ત્યારે દ્વિતીય સ્થિતિમાં રહેલ લોભના દલિકોને આકર્ષી માયા અને લોભની પોત પોતાના ઉદયકાળ પ્રમાણથી એક આવલિકા અધિક પ્રથમસ્થિતિ બનાવે છે અને ભોગવે છે. એજ પ્રમાણે માયાના ઉદયે શ્રેણિ માંડનારને માયાનો ઉદય વિચ્છેદ થાય ત્યારે દ્વિતીયસ્થિતિમાં રહેલ લોભના દલિકોને આકર્ષી પ્રથમ નવમા ગુણસ્થાનકના બાકી રહેલ કાળ પ્રમાણથી એક આવલિકા અધિક લોભની પ્રથમ સ્થિતિ બનાવી ભોગવે છે માટે કોઈ જાતનો વિરોધ લાગતો નથી અને ઉપરોકત શંકાને પણ સ્થાન નથી. ક્રોધના ઉદયે શ્રેણિ ઉપર આરૂઢ થનારને જ્યાં સુધી અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય ક્રોધનો ઉપશમ ન થાય ત્યાં સુધી સંજ્વલન ક્રોધનો ઉદય હોય છે, માનના ઉદયે શ્રેણિ ઉપર આરૂઢ થનારને જ્યાં સુધી અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય માનનો ઉપશમ ન થાય ત્યાં સુધી સંજ્વલન માનનો ઉદય હોય છે, માયાના ઉદયે શ્રેણિ ઉપર આરૂઢ થનારને જ્યાં સુધી અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય માયાનો ઉપશમ ન થાય ત્યાં સુધી સંજ્વલન માયાનો ઉદય હોય છે. અને સંજ્વલન લોભના ઉદયે શ્રેણિ ઉપર આરૂઢ થનારને જ્યાં સુધી અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય લોભનો ઉપશમ ન થાય ત્યાં સુધી એટલે કે નવમાં ગુણસ્થાનકના ચરમ સમય સુધી સંજ્વલન બાદર લોભનો ઉદય હોય છે. પછી દસમા ગુણસ્થાનકે સૂક્ષ્મ લોભનો ઉદય હોય છે. જે સમયે અંતરકરણ કરવાની ક્રિયા સમાપ્ત થાય છે તેના પછીના સમયથી આ સાત પદાર્થો પ્રવર્તે.... (૧) હમણાં સુધી મોહનીયકર્મનો રસ સ્થિાનિક વગેરે બંધાતો હતો પરંતુ હવેથી એકસ્થાનિક બંધાય. (૨) મોહનીયકર્મનો નવીન સ્થિતિબંધ સંખ્યાત વર્ષ પ્રમાણ અને ઉદય તથા ઉદીરણા પણ સંખ્યાત વર્ષ પ્રમાણ હોય. (૩) હમણાં સુધી બધ્યમાન પ્રકૃતિઓની બંધાવલિકા વ્યતીત થયા બાદ ઉદીરણા થતી હતી, પરંતુ હવે બધ્યમાન દરેક પ્રવૃતિઓની બંધ સમયથી છ આવલિકા વ્યતીત થયા પછી ઉદીરણા થાય. (૪) હમણાં સુધી મોહનીયકર્મની બધ્યમાન પુરુષવેદ અને સંજ્વલન કષાય ચતુષ્ક આ પાંચનો અરસપરસ સંક્રમ થતો હતો પરંતુ હવેથી પુરુષવેદનો સંક્રોધાદિ ચારમાં, સંક્રોધનો સંવમાનાદિ ત્રણમાં થાય પણ પુરુષવેદમાં ન થાય. સંમાનનો સમાયા અને લોભમાં થાય પરંતુ પુરુષવેદ અને સંજ્વલન ક્રોધમાં ન થાય, સંમાયાનો સંક્રમ સંલોભમાં થાય પરંતુ પુરુષવેદ તેમજ સંઇક્રોધ તથા માનમાં ન થાય તેથી સંલોભનો કોઈમાં સંક્રમ ન થાય,અર્થાતુ સંક્રમનો જ અભાવ થાય. (૫) હવેથી મોહનીય કર્મનો નવો નવો સ્થિતિબંધ પૂર્વ-પૂર્વના સ્થિતિબંધની અપેક્ષાએ સંખ્યાતગુણહીન-હીન અર્થાત્ સંખ્યાતમા ભાગ પ્રમાણ થાય. (૬) શેષ કર્મોનો નવો નવો સ્થિતિબંધ પૂર્વ-પૂર્વના સ્થિતિબંધની અપેક્ષાએ અસંખ્યાતગુણહીન-હીન અર્થાત્ અસંખ્યાતમાં ભાગ પ્રમાણ થાય. (૭) દ્વિતીયસ્થિતિગત નપુંસકવેદના દલિકોને ઉપશમાવવાની શરૂઆત થાય. ત્યાં પૂર્વ-પૂર્વના સમયથી ઉત્તરોત્તર સમયે અસંખ્યાતગુણ ઉપશમાવે છે. અને જે જે સમયે જેટલું જેટલું દલિક ઉપશમાવે છે તેની અપેક્ષાએ અસંખ્યાતગુણ પરપ્રકૃતિમાં સંક્રમાવે છે, એમ નપુંસકવેદ ઉપશમાવવાના દ્વિચરમ સમય સુધી સમજવું, પરંતુ ચરમ સમયે તો જે અન્ય પ્રકૃતિમાં સંક્રમે છે, તેના કરતાં અસંખ્યાતગુણ ઉપશમાવે છે. For Personal & Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ કર્મપ્રકૃતિ ભાગ - ૨ અહીં વેદ્યમાન સઘળા કર્મોની ઉપરની સ્થિતિઓમાંથી ઘણાં દલિકો ઉતારી ગુણશ્રેણિમાં ગોઠવેલ હોવાથી અને ગુણશ્રેણિની ઉપરની સ્થિતિઓમાં દલિકો અલ્પ હોવાથી ઉદીરણાથી થોડા દલિકો ઉદયમાં આવે છે. અને તેની અપેક્ષાએ સ્વાભાવિક રીતે ઉદયમાં આવતાં દલિતો અસંખ્યાતગુણ હોય છે. આ રીતે નપુંસકવેદ ઉપશમ થયા બાદ હજારો સ્થિતિઘાત પ્રમાણ કાળમાં એજ ક્રમે સ્ત્રીવેદનો ઉપશમ કરે છે, પરંતુ સ્ત્રીવેદની ઉપશમન ક્રિયાના કાળનો સંખ્યાતમો ભાગ ગયા પછી જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અને અંતરાય આ ત્રણ ઘાતિ કર્મનો સ્થિતિબંધ સંખ્યાત વર્ષ પ્રમાણ કરે છે. ત્યારબાદ આ ત્રણે કર્મનો નવો નવો સ્થિતિબંધ પૂર્વ-પૂર્વના સ્થિતિબંધની અપેક્ષાએ સંખ્યાતગુણહીન-હીન એટલે કે સંખ્યામા ભાગ પ્રમાણ કરે છે. અને હમણાં સુધી કેવલજ્ઞાનાવરણ વિના ચાર જ્ઞાનાવરણ અને કેવલદર્શનાવરણ વિના ત્રણ દર્શનાવરણ આ સાત પ્રકૃતિઓનો જધન્ય દ્રિસ્થાનિક રસ બંધાતો હતો પરંતુ તેના બદલે જે સમયથી જ્ઞાનાવરણ વિગેરે ત્રણ કર્મનો સંખ્યાત વર્ષ પ્રમાણ સ્થિતિબંધ થાય છે તે સમયથી એકસ્થાનિક રસબંધ થાય છે. ત્યાર પછી હજારો સ્થિતિઘાત વ્યતીત થયે છતે સંપૂર્ણપણે સ્ત્રીવેદ ઉપશમી જાય છે, સ્ત્રીવેદનો ઉપશમ થયા પછી તુરત જ હાસ્યપર્ક અને પુરુષવેદ આ સાત પ્રકૃતિઓની નપુંસકવેદની જેમ એકી સાથે ઉપશમન ક્રિયા શરૂ કરે છે. આ સાત પ્રકૃતિઓની ઉપશમન ક્રિયાના કાળનો એક સંખ્યાતમો ભાગ ગયા પછી નામ અને ગોત્ર આ બે કર્મનો સ્થિતિબંધ સંખ્યાતવર્ષ પ્રમાણ થાય છે અને તે વખતે વેદનીયકર્મનો સ્થિતિબંધ અસંખ્યાતવર્ષ પ્રમાણ થાય છે. પણ તે વેદનીયકર્મનો અસંખ્યાતવર્ષ પ્રમાણ છેલ્લો સ્થિતિબંધ પૂર્ણ થયા પછી સર્વ કર્મનો સ્થિતિબંધ સંખ્યાતવર્ષ પ્રમાણ થાય છે. હવે પછી પૂર્વ-પૂર્વના સ્થિતિબંધની અપેક્ષાએ દરેક કર્મનો નવો નવો સ્થિતિબંધ સંખ્યાતગુણહીન-હીન અર્થાત સંખ્યામાં ભાગ પ્રમાણ થાય છે. ત્યારબાદ હજારો સ્થિતિઘાત વ્યતીત થાય ત્યારે હાસ્યષકનો સંપૂર્ણ ઉપશમ થાય છે. અને જે સમયે હાસ્યષકનો સંપૂર્ણ ઉપશમ થાય છે, તે સમયે પુરુષવેદની પ્રથમસ્થિતિ એક સમય પ્રમાણ અને દ્વિતીય સ્થિતિમાં સમયનૂન બે આવલિકા પ્રમાણ કાળમાં બંધાયેલ દલિક છોડી શેષ સર્વ દલિક ઉપશમી જાય છે. અને તે સમયે પુરુષવેદનો ચરમ સ્થિતિબંધ સોળ વર્ષ પ્રમાણ થાય છે. પુરુષવેદની પ્રથમ સ્થિતિ બે આવલિકા પ્રમાણ બાકી હોય ત્યારે દ્વિતીય સ્થિતિમાંથી ઉદીરણા પ્રયોગ દ્વારા દલિકો પુરુષવેદની ઉદયાવલિકામાં આવતા નથી, માટે આગાલ બંધ પડે છે, પરંતુ ઉદીરણા ચાલુ હોય છે. તેમજ પ્રથમસ્થિતિ સમયગૂન બે આવલિકા પ્રમાણ બાકી રહે ત્યારે પુરુષવેદ અપતટ્ઠહ થાય છે, માટે તે સમયથી હાસ્યષકના દલિકો પુરુષવેદમાં સંક્રમતા નથી પરંતુ સંક્રોધાદિમાં સંક્રમે છે તેમજ એક સમય પ્રમાણ પુરુષવેદની પ્રથમ સ્થિતિ ભોગવ્યા બાદ આત્મા અવેદક થાય છે.અને જે સમયે આત્મા અવેદક થાય છે તે સમયે દ્વિતીય સ્થિતિમાં બે સમય ન્યૂન બે આવલિકા પ્રમાણ કાળમાં બંધાયેલ પુરુષવેદનું દલિક અનપશાંત હોય છે. કારણ કે જે સમયે જે કર્મ બંધાય છે અથવા અન્ય પ્રકૃતિમાંથી સંક્રમીને આવે છે. તે સમયથી એક આવલિકા કાળ સુધી તેમાં કોઈ કરણ લાગતું નથી માટે બંધાવલિકા અથવા સંક્રમાવલિકા વ્યતીત થયા બાદ બીજી આવલિકાના પ્રથમ સમયથી તેને સંક્રમાવવાની અથવા ઉપશમાવવાની ક્રિયા શરૂ કરે છે.અને તેને સંપૂર્ણ સંક્રમાવતાં અથવા ઉપશમાવતાં બીજી આવલિકા પૂર્ણ થઈ જાય છે, અર્થાત્ બીજી આવલિકાના ચરમ સમયે સંપૂર્ણ સંક્રમ અથવા ઉપશમ થઈ જાય છે. દા. ત. આઠમા સમયે બંધવિચ્છેદ થાય તો નવમો સમય બંધવિચ્છેદ પછીનો સમય ગણાય. તેથી બંધ વિચ્છેદ પછીના સમયે એટલે નવમા સમયે શરૂઆતના પહેલા સમયે બંધાયેલ અથવા અન્ય પ્રકૃતિના સંક્રમથી આવેલ દલિકની (અસંખ્યાત સમય પ્રમાણ આવલિકાને પણ અસત્કલ્પનાએ ચાર સમયની ગણીએ તો) ચોથા સમયે બંધાવલિકા અથવા સંક્રમાવલિકા પૂર્ણ થવાથી પાંચમા સમયે સંક્રમ અથવા ઉપશમ શરૂ થાય અને તે આઠમા સમયે સંપૂર્ણ સંક્રમી અથવા ઉપશમી જાય. એ રીતે બીજા સમયે બંધાયેલ અથવા અન્ય પ્રકૃતિના સંક્રમથી આવેલ દલિકની બંધાવલિકા અથવા સંક્રમાવલિકા પાંચમા સમયે પૂર્ણ થાય, છઠ્ઠા સમયે તેનો સંક્રમ અથવા ઉપશમ કરવાની શરૂઆત કરે અને ચાર સમયાત્મક બીજી આવલિકાના ચરમ સમયે એટલે નવમા સમયે સંપૂર્ણ સંક્રમી જાય અથવા ઉપશમી જાય. પરંતુ ત્રીજા સમયે બંધાયેલ અથવા સંક્રમથી આવેલ દલિકોનો નવમા સમય સુધી સંપૂર્ણ સંક્રમ અથવા ઉપશમ થતો નથી. તેથી ત્રીજા સમયે બંધાયેલ અથવા સંક્રમથી આવેલ દલિક નવમા સમય સુધી સત્તામાં હોય છે, આ રીતે તે પછીના For Personal & Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ સારસંગ્રહ ૩૦૩ આઠમા સમય સુધી બંધાયેલ અથવા સંક્રમથી આવેલ દરેક દલિકોનો અમુક ભાગ સંક્રમવા કે ઉપશમવા છતાં અમુક દલિકો સત્તામાં પણ રહી જાય છે. તેથી બંધવિચ્છેદ પછીના એટલે નવમા સમયે ત્રીજાથી આઠમા સમય સુધી બંધાયેલા અથવા સંક્રમથી આવેલ છે સમયના દલિકો રહી જાય છે. અને ચાર સમયની આવલિકા કલ્પેલ હોવાથી છ સમયો એટલે બે સમય ન્યૂન બે આવલિકા પ્રમાણ કહી શકાય, માટે જ પુરુષવેદના બંધવિચ્છેદ પછીના સમયે બે આવલિકા કાળમાં બંધાયેલ દલિક અનુપશાંત હોય છે. એ જ પ્રમાણે ક્રોધાદિ ચારે સં૦ કષાયોના બંધવિચ્છેદ પછીના સમયે બે સમય ન્યૂન બે આવલિકા પ્રમાણ કાળમાં બંધાયેલ ક્રોધાદિના દલિકો પણ અનુપશાંત હોય છે. અને જે સમયે પુરુષવેદનો સોળ વર્ષ પ્રમાણ બંધ થાય છે, તે સમયે ચારે સંતુ કષાયનો સંખ્યાતા હજાર વર્ષ પ્રમાણ સ્થિતિબંધ થાય છે.... અવેદકના પ્રથમ સમયે બે સમય ન્યુન બે આવલિકા પ્રમાણ કાળમાં બંધાયેલ પુરુષવેદનું જે દલિક અનુપશાંત છે, તેને તે જ સમયથી બે સમય ન્યૂન બે આવલિકા કાળ સુધી ક્રમશઃ પૂર્વ-પૂર્વના સમયથી ઉત્તરોત્તર પછી પછીના સમયે અસંખ્યાતગુણાકારે ઉપશમાવે છે. અને બધ્યમાન સંઇ કષાયોમાં યથાપ્રવૃત્તસંક્રમ દ્વારા પહેલા સમયે ઘણું અને પછી પછીના સમયે વિશેષહીન-હીન સંક્રમાવે છે. એમ જે સમયે અવેદક થાય છે તે સમયથી બે સમય ન્યૂન બે આવલિકાના અંતે પુરુષવેદ સંપૂર્ણ ઉપશાંત થાય છે.અને તે સમયે ચારે સંતુ કષાયનો સ્થિતિબંધ અંતર્મુહુર્ત ન્યૂન ૩૨ વર્ષ પ્રમાણ છે. અહીં પંચસંગ્રહના મતે સંજ્વલન કષાયનો બંધ ૩૨ વર્ષ કહ્યો છે, તેમજ મોહનીય વિના શેષ કર્મનો સ્થિતિબંધ સંખ્યાતા હજાર વર્ષ પ્રમાણ થાય છે. અવેદકના પ્રથમ સમયથી અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સંજ્વલન એ ત્રણે ક્રોધને એક સાથે ઉપશમાવવાની શરૂઆત કરે છે, અને ઉત્તરોત્તર દરેક સમયે અસંખ્યાતગુણ ઉપશમાવે છે, તેમજ આ ત્રણ ક્રોધની ઉપશમન ક્રિયા શરૂ કરે તે વખતે જે સ્થિતિબંધ થાય છે તે સ્થિતિબંધ પૂર્ણ થયા પછી ચારે સંજ્વલનનો નવો સ્થિતિબંધ સંખ્યાતભાગીન અને શેષ કર્મોનો સંખ્યાતગુણહીન એટલે સંખ્યામાં ભાગ કરે છે. જ્યારે સંક્રોધની પ્રથમસ્થિતિ સમય ન્યૂન ત્રણ આવલિકા શેષ રહે ત્યારે સંક્રોધ અપતદુગ્રહ થાય છે, માટે તે સમયથી સત્તાગત અન્ય પ્રવૃતિઓના દલિકો સંક્રોધમાં સંક્રમતા નથી, પરંતુ માનાદિ ત્રણમાં સંક્રમે છે. સંક્રોધની પ્રથમ સ્થિતિ આવલિકા પ્રમાણ શેષ રહે ત્યારે આગાલ પણ બંધ પડે છે, અને પ્રથમસ્થિતિ એક આવલિકા બાકી રહે ત્યારે સંક્રોધના બંધ-ઉદય-અને ઉદીરણા એકી સાથે વિચ્છેદ થાય છે અને તે સમયે અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ સંપૂર્ણ ઉપશાંત થાય છે. જે સમયે સંજ્વલન ક્રોધના બંધાદિ વિચ્છેદ થાય છે તે સમયે પ્રથમસ્થિતિમાં એક આવલિકા અને દ્વિતીય સ્થિતિમાં સમય ન્યૂન બે આવલિકા પ્રમાણ કાળમાં બંધાયેલ દલિકને છોડી સંજ્વલન ક્રોધનું પણ અન્ય સર્વ દલિક ઉપશીત થયેલ હોય છે. પ્રથમસ્થિતિગત આવલિકાને સ્તિબુક સંક્રમથી માનમાં, માનની પ્રથમ સ્થિતિગત આવલિકાને માયામાં, માયાની લોભમાં અને બાદર લોભની પ્રથમસ્થિતિગત આવલિકાને દસમા ગુણસ્થાનકે કિક્રિઓમાં સંક્રમાવી ભોગવી દૂર કરે છે. ક્રોધની દ્વિતીયસ્થિતિમાં બંધવિચ્છેદ પછીના સમયે જે બે સમય ન્યૂન બે આવલિકા પ્રમાણ કાળમાં બંધાયેલ દલિક અનુપશાંત છે તેને બંધવિચ્છેદ પછીના સમયથી બે સમય ન્યૂન બે આવલિકા કાળમાંજ પુરુષવેદની જેમ ઉપશમાવે છે, અને યથાપ્રવૃત્તસંક્રમથી બધ્યમાન પ્રવૃતિઓમાં સંક્રમાવી સંપૂર્ણ ઉપશાંત કરે છે. એ જ પ્રમાણે માન અને માયાના બંધોદય વિચ્છેદ પછીના સમયે દ્વિતીયસ્થિતિમાં બે સમય ન્યૂન બે આવલિકા પ્રમાણ કાળમાં બંધાયેલ જે દલિકો અનુપશાંત હોય છે તેઓને તેટલાં જ કાળમાં પુરુષવેદની જેમ ઉપશમાવી અને યથાપ્રવૃત્તસંક્રમથી સંક્રમાવી સંપૂર્ણપણે ઉપશમાવે છે. લોભના બંધવિચ્છેદ પછીના સમયે જે બે સમય ન્યૂન બે આવલિકા પ્રમાણ કાળમાં બંધાયેલ દલિકો અનુપશાંત હોય છે. તેઓને દસમા ગુણસ્થાનકે તેટલાં જ કાળમાં સંપૂર્ણપણે સ્વસ્થાનમાં ઉપશમાવે છે. પરંતુ મોહનીયકર્મની કોઈપણ પ્રકૃતિનો બંધ ન હોવાથી સંક્રમાવતો નથી. સંક્રોધના બંધવિચ્છેદ સમયે ચારે સંકષાયનો સ્થિતિબંધ ચાર માસ પ્રમાણ હોય છે. અને જ્ઞાનાવરણીય વિગેરે છ કર્મનો સ્થિતિબંધ સંખ્યાત હજાર વર્ષ પ્રમાણ હોય છે, જે સમયે સંક્રોધના બંધોદય-ઉદીરણા વિચ્છેદ થાય છે, તેના પછીના સમયથી માનના દ્વિતીય સ્થિતિમાં રહેલ દલિકોને આકર્ષી અંતરકરણરૂપ ખાલી જગ્યામાં લાવી આ ગુણસ્થાનકે For Personal & Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ કર્મપ્રકૃતિ ભાગ - ૨ જેટલો કાળ માનનો ઉદય રહેવાનો છે તેટલાંથી એક આવલિકા વધારે કાળ સુધીમાં પૂર્વ-પૂર્વના સમયથી પછી-પછીના સમયમાં અસંખ્યાતગુણાકારે દલિકો ગોઠવી પ્રથમસ્થિતિ બનાવી તેનો ઉદય કરે છે. સંવમાનોદયના પ્રથમ સમયે માન વગેરે ત્રણેનો સ્થિતિબંધ ચાર માસ પ્રમાણ હોય છે અને તે જ સમયથી અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સંજ્વલન એ ત્રણ માનને ઉપશમાવવાની શરૂઆત કરે છે. જ્યારે માનની પ્રથમસ્થિતિ સમય ન્યૂન ત્રણ આવલિકા રહે છે ત્યારે સંવમાન અપતટ્ઠહ થાય છે. માટે તે સમયથી અન્યપ્રકૃતિના દલિકો સંવમાનમાં સંક્રમતા નથી, પરંતુ માયા અને લોભમાં સંક્રમે છે. સંમાનની પ્રથમસ્થિતિ બે આવલિકા બાકી રહે ત્યારે આગાલ બંધ પડે છે. તેમજ પ્રથમસ્થિતિ એક આવલિકા બાકી રહે ત્યારે અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય માનનો સંપૂર્ણ ઉપશમ થઈ જાય છે. અને સંવમાનના બંધ-ઉદય અને ઉદીરણાનો વિચ્છેદ થાય છે. તેમજ તે સમયે માનની પ્રથમ સ્થિતિમાં એક આવલિકા અને દ્વિતીયસ્થિતિમાં સમય ન્યૂન બે આવલિકા કાળમાં બંધાયેલ દલિક વિના સંવમાનનું પણ સર્વ દલિક ઉપશાંત થયેલું હોય છે. સંવમાનના બંધવિચ્છેદ સમયે સંમાન વિગેરે ત્રણ કષાયનો સ્થિતિબંધ બે માસ પ્રમાણ અને શેષ જ્ઞાનાવરણીય વગેરે કર્મોની સંખ્યાતવર્ષ પ્રમાણ હોય છે. સંવમાનના બંધવિચ્છેદ પછીના સમયે સંવમાયાના દ્વિતીયસ્થિતિમાં રહેલ દલિકોને આકર્ષ નવમા ગુણસ્થાનકે જેટલો કાળ માયાનો ઉદય રહેવાનો છે, તેટલાથી આવલિકા અધિક કાળ પ્રમાણ અતરકરણરૂપ ખાલી જગ્યામાં દલિકો લાવી ગુણશ્રેણિના ક્રમે ઉદય સમયથી લઈ અસંખ્યાતગુણાકારે ગોઠવી પ્રથમસ્થિતિ બનાવી તેને વેદે છે. માયોદયના પ્રથમ સમયથી અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સંજવલન આ ત્રણે માયાને ઉપશમાવવાની શરૂઆત કરે છે, અને સંમાયાની પ્રથમસ્થિતિ સમય ન્યૂન ત્રણ આવલિકા રહે ત્યારે સંમાયા અપતટ્ઠહ થવાથી અન્ય પ્રકૃતિના દલિકો તેમાં સંક્રમતાં નથી પરંતુ લોભમાંજ સંક્રમે છે. તેમજ સંમાયાની પ્રથમસ્થિતિ એ આવલિકા બાકી રહે ત્યારે આગાલ બંધ પડે છે, અને એક આવલિકા બાકી રહે ત્યારે સંમાયાના બંધ-ઉદય-ઉદીરણા એકી સાથે વિચ્છેદ થાય છે, અને તેજ સમયે અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય માયાનો સંપૂર્ણ ઉપશમ થઇ જાય છે. પરંતુ સંમાયાનું પ્રથમ સ્થિતિમાં એક આવલિકા અને દ્વિતીયસ્થિતિમાં સમય ન્યૂન બે આવલિકા પ્રમાણ કાળમાં બંધાયેલ દલિક અનુપશાંત હોય છે. અને તે અનુપશાંત દલિકને પણ તે સમયથી સમયોન બે આવલિકા કાળમાં ઉપશમાવે છે. સ,માયાના બંધવિચ્છેદ સમયે સંમાયા અને લોભનો એક માસ પ્રમાણ અને શેષ કર્મોનો સંખ્યાતવર્ષ પ્રમાણ સ્થિતિબંધ થાય છે. માયોદયના વિચ્છેદ પછીના સમયે લોભના દ્વિતીય સ્થિતિમાં રહેલ દલિકોને આકર્ષી હવે પછી જેટલો કાળ લોભનો ઉદય રહેવાનો છે તેટલાં કાળના ત્રણ ભાગ કલ્પી તેના બે ભાગ પ્રમાણ કાળમાં એટલે કે નવમા ગુણસ્થાનકના કાળથી એક આવલિકા અધિક કાળ પ્રમાણ અંતરકરણરૂપ ખાલી જગ્યામાં દલિકો લાવી પ્રથમ સમયથી અસંખ્યાતગુણાકારે ગોઠવી પ્રથમ સ્થિતિ બનાવી તેનો ઉદય શરૂ કરે છે. તેમજ સંઘમાયાના બંધવિચ્છેદ પછીના સમયે અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સંજ્વલન એ ત્રણે લોભને ઉપશમાવવાની શરૂઆત કરે છે. તેમજ સંલોભની પ્રથમસ્થિતિ સમય ન્યૂન ત્રણ આવલિકા બાકી રહે ત્યારે સંલોભ અપતટ્ઠહ થવાથી બંને લોભને સ્વસ્થાને જ ઉપશમાવે છે પરંતુ પતઘ્રહના અભાવે સંક્રમાવતો નથી, અને નવમા ગુણસ્થાનકના ચરમ સમયે અપ્રત્યાખ્યાનીય તેમજ પ્રત્યાખ્યાનીય લોભ સંપૂર્ણ ઉપશમ થઈ જાય છે. જે સમયે સંવલોભનો ઉદય થાય છે તે સમયથી લોભના ઉદય કાળના ત્રણ વિભાગ કરે છે, અને તેમાંથી પ્રથમ બે ભાગમાં દલિકો ગોઠવે છે. એ વાત ઉપર બતાવવામાં આવેલ છે. તેમાં લોભ વેદવાના પહેલા ભાગનું અશ્વકર્ણકરણાદ્ધા, બીજા ભાગનું કિટ્રિકરણાદ્ધા અને ત્રીજા ભાગનું નામ કિટ્ટિવેદનાદ્ધા છે. ત્યાં સંખ્યાતા સ્થિતિઘાત પ્રમાણ અશ્વકર્ણકરણોદ્ધા કાળમાં દ્વિતીયસ્થિતિમાં રહેલ સં. લોભના દલિકોના દરેક સમયે અપૂર્વ સ્પર્ધકો કરે છે. એટલે કે-અનાદિ સંસારમાં બંધદ્વારા કોઈવાર સં લોભના ન કર્યા હોય તેવાં હમણાં બધ્ધમાન લોભના રસ અદ્ધકોની સમાન સત્તાગત દલિકોના રસ સ્પર્ધકોમાંથી કેટલાયે નવાં રસ રૂદ્ધકો બનાવે છે, એટલે કે ચડતાં ચડતાં રસાણુઓનો ક્રમ તોડયા વિના સત્તાગત રસ સ્પર્ધકોને અનંતગુણહીન રસવાળા કરી નવાં રસ સ્પર્ધકો બનાવે છે. અને તે જ અપૂર્વ અદ્ધકો કહેવાય છે. ત્યારબાદ લોભ વેદવાના બીજા ભાગમાં પ્રવેશ કરે છે, અને તેજ કિટ્ટિકરણાદ્ધાનો કાળ છે. તે કિટ્ટિકરણાદ્ધાના પ્રથમ સમયે સંઇ લોભનો સ્થિતિબંધ દિવસ પૃથકત્વ અને શેષ કર્મોનો વર્ષ પૃથકત્વ પ્રમાણ થાય છે. For Personal & Private Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ - સારસંગ્રહ ૩૦૫ કિટ્ટિકરણાદ્ધાના પ્રથમ સમયથી ચરમ સમય સુધી દરેક સમયે દ્વિતીયસ્થિતિમાં રહેલ સંલોભના પૂર્વ અને અપૂર્વ પદ્ધકોમાંથી કેટલાક દલિકોને ગ્રહણ કરી તેમાંથી અનંતી અવંતી કિષ્ટિઓ બનાવે છે. અર્થાત પહેલાં ચડતાં ચડતાં રસાણુઓના ક્રમને ત્યાગ કર્યા વિના અનંતગુણહીન રસવાળા અપૂર્વ સ્પર્ધ્વ કો કર્યા હતાં, પરંતુ હમણાં વિશુદ્ધિનો પરમ પ્રકર્ષ હોવાથી એકોત્તર ચડતાં ચડતાં રસાણુઓનો ક્રમ તોડી અપૂર્વ સ્પર્ધકો કરતાં પણ અનંતગુણહીન રસ કરે છે. દા.ત. અભવ્યથી અનંતગુણ વર્ગણાઓનું એક સ્પર્ધક અને પ્રત્યેકવર્ગણાના દરેક પરમાણુઓમાં સર્વ જીવ રાશિથી અનંતગુણ રસાણુઓ હોવા છતાં અસત્કલ્પનાએ પાંચ વર્ગણાઓનું એક સ્પર્ધક અને પ્રથમ વર્ગણાના પરમાણુઓમાં એકસો એક, બીજીમાં એકસો બે, ત્રીજીમાં એકસો ત્રણ, ચોથીમાં એકસો ચાર અને પાંચમી વર્ગણાના પરમાણુઓમાં એકસો પાંચ રસાણુઓ હતાં, તેના બદલે અનંતગુણહીન અંતર કરી એકોત્તર ચડતાં રસાણુઓનો ક્રમ તોડી પ્રથમ વર્ગણાના અમુક પરમાણુઓમાં પાંચ, બીજીમાં પંદર, ત્રીજીમાં પચ્ચીસ, ચોથીમાં પાંત્રીસ અને પાંચમી વર્ગણાના અમુક પરમાણુઓમાં પીસ્તાલીસ રસાણુઓ રાખી વચ્ચમાં મોટું-મોટું અંતર પાડે છે અને તે જ કિઓિ કહેવાય છે. એક રસ સ્પર્ધકમાં જેટલી વર્ગણાઓ હોય છે તેના અનંતમા ભાગ જેટલી કિઠ્ઠિઓ પ્રથમ સમયે બનાવે છે. પ્રથમ સમયે બનાવેલ કિટ્ટિઓની અપેક્ષાએ બીજા સમયે અસંખ્યાતમા ભાગ પ્રમાણ કિઠ્ઠિઓ બનાવે છે. એમ કિટ્ટિકરણોદ્ધાના ચરમ સમય સુધી પૂર્વ-પૂર્વના સમયની અપેક્ષાએ પછી પછીના સમયમાં અસંખ્યાતગુણહીન-હીન અર્થાત્ અસંખ્યાતમા ભાગ પ્રમાણ કિઠ્ઠિઓ બનાવે છે. અને સર્વોત્કૃષ્ટ રસવાળી કિઠ્ઠિઓના રસ પણ સર્વ જઘન્ય રસ સ્પર્ધકના રસથી અનંતગુણહીન અર્થાતું અનંતમા ભાગ જેટલો હોય છે. પૂર્વ-પૂર્વના સમયથી પછી પછીના સમયે અનંતગુણ વિશુદ્ધિ હોય છે તેમજ તથાસ્વભાવે જ ઘણાં રસવાળા કર્મપરમાણુઓ થોડા અને અલ્પ રસવાળા કર્મપરમાણુઓ ઘણાં હોય છે. તેથી પ્રથમસમયે કરાયેલ બધી કિઠ્ઠિઓના રસની અપેક્ષાએ બીજા સમયે કરાયેલ કિઠ્ઠિઓમાં રસ અનંતગુણહીન એટલે કે અનંતમા ભાગ પ્રમાણ હોય છે. અને તે થકી પણ ત્રીજા સમયે કરાયેલ કિઠ્ઠિઓમાં રસ અનંતગુણહીન હોય છે. એમ પૂર્વ-પૂર્વના સમયની અપેક્ષાએ પછી પછીના સમયમાં કરાયેલ કિટ્ટિઓમાં દલિક ક્રમશ: અનંતગુણહીન-હીન રસ હોય છે. પ્રથમ સમયે કરાયેલ બધી કિઠ્ઠિઓનું દલિક પછીના સમયે કરાયેલ કિઠ્ઠિઓના દલિકની અપેક્ષાએ અલ્પ હોય છે, અને પ્રથમ સમયની સમસ્ત કિક્રિઓના દલિકથી બીજા સમયે કરાયેલ કિઠ્ઠિઓનું દલિક અસંખ્યાતગુણ, તે થકી પણ ત્રીજા સમયે કરાયેલ કિટ્ટિઓનું દલિક અસંખ્યાતગુણ હોય છે. એમ પૂર્વ -પૂર્વના સમયની અપેક્ષાએ પછી પછીના સમયમાં કરાયેલ કિઠ્ઠિઓનું દલિક ક્રમશઃ એક એકથી અસંખ્યાતગુણ હોય છે. એમ પૂર્વ -પૂર્વના સમયમાં કરાયેલી કિઠ્ઠિઓના રસ તથા દલિકની અપેક્ષાએ પછી-પછીના સમયમાં કરાયેલ કિટિઓના રસ અને દલિકનું અલ્પબદુત્વ બતાવી હવે દરેક સમયે કરાયેલ કિટિઓનું પરસ્પર અલ્પબદુત્વ બતાવે છે. ત્યાં પ્રથમ સમયે કરાયેલ જે અનંતી કિઠ્ઠિઓ છે તેમાં સર્વથી અલ્પ રસવાળી જે કિટ્ટિ છે તેને પ્રથમ સ્થાપન કરી તે પછી ચડતાં ચડતાં અધિક રસવાળી પ્રથમ સમયે કરાયેલી બધી કિઠ્ઠિઓને અનુક્રમે સ્થાપના કરીએ તો પ્રથમ કિટ્ટિમાં સર્વથી અલ્પ રસ હોય છે. તેથી બીજી કિટ્ટિમાં અનંતગુણ, તે થકી ત્રીજી કિટ્રિમાં અનંતગુણ એમ પૂર્વ - પૂર્વની કિટ્ટિની અપેક્ષાએ પછી પછીની કિટ્ટિમાં અનંતગુણ રસ હોય છે. તે જ પ્રથમ સમયે કરાયેલી અનંતી કિક્રિઓમાંની જે સર્વાલ્પ રસવાળી પ્રથમ કિટ્ટિ છે. તેમાં તે જ પ્રથમ સમયે કરાયેલ અન્ય કિષ્ક્રિઓના દલિકની અપેક્ષાએ ઘણાં દલિક હોય છે, અને અનંતગુણ અધિક રસવાળી પછી પછીની કિટ્રિમાં વિશેષ હીન-હીન દલિક હોય છે. એમ બીજા-ત્રીજા યાવત્ કિટ્ટિકરણાદ્ધાના ચરમ સમય સુધી કરાયેલ કોઇપણ એક સમયની કિક્રિઓમાં રસ અને દલિકોનું અલ્પબદુત્વ હોય છે. કારણ કે તથાસ્વભાવે જ અલ્પ અલ્પ રસવાળી કિઠ્ઠિઓમાં દલિકો ઘણાં ઘણાં, અને ઘણાં ઘણાં રસવાળી કિઠ્ઠિઓમાં દલિતો અલ્પ અલ્પ હોય છે. હવે પ્રથમ સમયે કરાયેલ કિઠ્ઠિઓમાંની જે કિટ્ટિ સર્વથી અલ્પ રસવાળી છે તે પણ બીજા સમયે કરાયેલ કિઠ્ઠિઓમાંની સર્વથી અધિક રસવાળી કિટ્ટિની અપેક્ષાએ અનંતગુણ અધિક રસવાળી છે. અને બીજા સમયે કરાયેલ કિઠ્ઠિઓમાંની જે કિટ્ટિ સર્વથી અલ્પ રસવાળી છે તે પણ ત્રીજા સમયે કરાયેલ સર્વથી અધિક રસવાળી કિટ્ટિની અપેક્ષાએ પણ અનંતગુણ For Personal & Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ કર્મપ્રકૃતિ ભાગ - ૨ રસવાળી છે. એમ પૂર્વ - પૂર્વના સમયમાં કરાયેલ કિઓિમાંની જે કિટ્ટિ સર્વથી અલ્પ રસવાળી છે. તે પણ પછી-પછીના સમયે કરાયેલ સર્વથી અધિક રસવાળી કિટ્ટિની અપેક્ષાએ અનંતગુણ રસવાળી હોય છે. પ્રથમ સમયે કરાયેલ કિઠ્ઠિઓમાંની જે કિષ્ટિ સર્વથી અલ્પ રસ અને ઘણાં પ્રદેશોવાળી છે, તેના દલિકની અપેક્ષાએ પણ બીજા સમયે કરાયેલ કિઠ્ઠિઓમાં જે સર્વથી ઘણાં રસ અને અલ્પ પ્રદેશવાળી છે તે પણ અસંખ્યાતગુણ દલિકવાળી છે. તેની અપેક્ષાએ ત્રીજા સમયે કરાયેલ કિઠ્ઠિઓમાં જે કિટ્ટિ સર્વથી ઘણાં રસ અને અલ્પ દલિકવાળી છે તે પણ અસંખ્યાતગુણ દલિકોવાળી છે. તેની અપેક્ષાએ ચોથે સમયે કરાયેલ કિઠ્ઠિઓમાં જે કિટ્ટિ સર્વથી અધિક રસ અને અલ્પ પ્રદેશવાળી છે તે પણ અસંખ્યાતગુણ પ્રદેશવાળી છે. એમ ચરમ સમય સુધી સમજવું. કિટ્રિકરણોદ્ધાના ઘણાં સંખ્યાતા ભાગ જાય ત્યારે સંલોભનો સ્થિતિબંધ અંતર્મુહૂર્ત પ્રમાણ, જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયકર્મનો દિવસ પૃથકત્વ અને શેષ ત્રણ કર્મનો ઘણાં હજારો વર્ષ પ્રમાણ થાય છે. અને તે પણ હીન-હીન થતાં કિટ્ટિકરણોદ્ધાના ચરમ સમયે એટલે કે નવમા ગુણસ્થાનકના ચરમ સમયે હમણાં બતાવેલ અંતર્મુહૂર્તની અપેક્ષાએ સંવ લોભનો ઘણાં નાના અંતર્મુહર્ત પ્રમાણ, જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયનો એક અહોરાત્ર પ્રમાણ અને શેષ ત્રણ કર્મનો કંઈક ન્યૂન બે વર્ષ પ્રમાણ સ્થિતિબંધ થાય છે. અને ત્યાર પછીના સમયે જીવ દસમાં ગુણસ્થાનકમાં પ્રવેશ કરે છે. જે સમયે દસમા ગુણસ્થાનકમાં પ્રવેશ કરે છે તે સમયે લોભ વેદનાદ્ધારૂપ સંલોભના બે તૃતીયાંશ ભાગ પ્રમાણ કરાયેલ પ્રથમ સ્થિતિની એક આવલિકા અને છેલ્લા બે સમય ન્યૂન બે આવલિકા પ્રમાણ કાળમાં બંધાયેલ તેમજ કિટ્રિકરણાદ્ધામાં કરાયેલ કિઠ્ઠિઓ સિવાયનું સંઇ લોભનું સર્વદલિક ઉપશાંત હોય છે. અને કિટ્ટિકરણાદ્ધામાં દ્વિતીયસ્થિતિમાં જે કિઠ્ઠિઓ કરેલી છે તેમાંથી દસમા ગુણસ્થાનકના પ્રથમ સમયે કેટલીક કિઠ્ઠિઓને આકર્ષી અંતરકરણરૂપ ખાલી જગ્યાને વિષે દસમા ગુણસ્થાનકના કાળપ્રમાણ કાળમાં ગોઠવી પ્રથમસ્થિતિ બનાવે છે, અને તેને ભોગવે છે. તેમજ તે જ સમયથી નવમાં ગુણસ્થાનકના છેલ્લે સમય ન્યૂન બે આવલિકા કાળમાં બંધાયેલ સંતુલોભને બે સમય ન્યૂન બે આવલિકા કાળમાં ઉપશમાવે છે. તેમજ કિટ્ટિકરણાદ્ધાની બાકી રહેલ સં લોભની આવલિકાને તિબુકસંક્રમથી પ્રથમસ્થિતિમાં સંક્રમાવી આવલિકા પ્રમાણ કાળમાં ભોગવી નાશ કરે છે. દસમા ગુણસ્થાનકના પ્રથમ સમયે કિટ્ટિકરણોદ્ધાના પહેલા અને છેલ્લા સમયે કરાયેલ કિઠ્ઠિઓ સિવાયની બાકીના સમયમાં કરાયેલ દરેક કિટ્ટિઓના કેટલાક દલિકો ઉદયમાં આવી જાય એવી રીતે ગોઠવે છે. અને પ્રથમ સમયે કરાયેલ કિષ્ટિઓનો ઉપરનો અસંખ્યાતમો ભાગ છોડી શેષ કિઠ્ઠિઓ તેમજ ચરમ સમયે કરાયેલ કિઠ્ઠિઓના નીચેના અસંખ્યાતમા ભાગને છોડી શેષ કિઠ્ઠિઓ ઉદીરણા દ્વારા પ્રથમ સમયે ઉદયમાં આવે છે. બીજા સમયે ઉદય પ્રાપ્ત કિઠ્ઠિઓનો અસંખ્યાતમો ભાગ ભોગવ્યા વિના જ ઉપશમાવે છે... અને દ્વિતીય સ્થિતિમાંથી ઉદીરણાથી એક અસંખ્યાતમા ભાગ પ્રમાણ કિઠ્ઠિઓ અનુભવવા માટે ગ્રહણ કરીને ઉદય સમયમાં ગોઠવી ભોગવે છે, એમ આ ગુણસ્થાનકના છેલ્લા સમય સુધી દરેક સમયે ઉદયપ્રાપ્ત કિઠ્ઠિઓનો એક એક અસંખ્યાતમો ભાગ અનુભવ્યા વિના ઉપશમાવે છે. અને દ્વિતીય સ્થિતિમાંથી ઉદીરણાદ્વારા અપૂર્વ અસખ્યાતમાં ભાગ પ્રમાણ કિદિને ગ્રહણ કરી અનુભવવા માટે ઉદય સમયમાં ગોઠવે છે. આ ગુણસ્થાનકના પ્રથમ સમયથી ચરમસમય સુધી દ્વિતીય સ્થિતિમાં જે સૂક્ષ્મકિટ્રિકત દલિક અનુપશાંત છે. તેને પણ પૂર્વ -પૂર્વના સમયથી પછી-પછીના સમયે અસંખ્યાતગુણાકારે ઉપશમાવી ચરમ સમયે સંપૂર્ણ ઉપશાંત કરી લે છે. આ ગુણસ્થાનકના ચરમ સમયે જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયકર્મનો અંતર્મુહુર્ત પ્રમાણ, નામ અને ગોત્રકર્મનો સોળમુહુર્ત પ્રમાણ અને વેદનીયનો ચોવીસમુહૂર્ત પ્રમાણ સ્થિતિબંધ થાય છે. ત્યાર પછીના સમયે આત્મા અગિયારમા ઉપશાંતમોહ ગુણસ્થાનકમાં પ્રવેશ કરે છે. આ ગુણસ્થાનકે મોહનીયકર્મ સંપૂર્ણ ઉપશાંત થયેલ હોવાથી તેનો અનુદય હોય છે. આ ગુણસ્થાનકનો કાળ મરણની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત પ્રમાણ છે. અહીં પતઘ્રહનો અભાવ હોવાથી ગુણસંક્રમ તેમજ કાષાયિક બંધનો અભાવ હોવાથી અપૂર્વ-સ્થિતિબંધ આ બે પદાર્થો પ્રવર્તતા નથી. પરંતુ મોહનીય અને આયુષ્ય વિના શેષ છ કર્મમાં સ્થિતિઘાત, રસઘાત અને ગુણશ્રેણિ આ ત્રણ પદાર્થો પ્રવર્તે છે. આ ગુણસ્થાનકે અવસ્થિત પરિણામ હોવાથી ઉપરની ગુણશ્રેણિઓની જેમ દરેક સમયે ઉપરથી અસંખ્યાતગુણ દલિકો ઉતારતો નથી પરંતુ સરખા પ્રમાણમાં જ દલિકો ઉતારે છે. અને જેમ-જેમ પૂર્વના સમયો ભોગવાઈ ને દૂર થાય છે તેમ-તેમ ઉપર-ઉપરના સ્થાનોમાં દલિક રચના થાય છે. અને તે દલિક રચના આ ગુણસ્થાનકના સંખ્યામાં For Personal & Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ સારસંગ્રહ ૩૦૭ ભાગ પ્રમાણ સ્થાનોમાં પૂર્વ-પૂર્વના સમયથી પછી પછીના સમયમાં અસંખ્યાતગુણાકારે થાય છે. તેથી આ ગુણસ્થાનકે થતી ગુણશ્રેણિ કાળ અને દલિકોની અપેક્ષાએ સમાન હોય છે. દા. ત. આ ગુણસ્થાનકના અંતર્મુહૂર્તના અસત્કલ્પનાએ ૧૦૦ સમય અને સંખ્યાતમા ભાગના ૧૦ સમય કલ્પીએ તો પ્રથમ સમયે ઉપરથી ઉતારેલ દલિકોને ૧ થી ૧૦ સમયમાં ગોઠવે છે. બીજા સમયે ઉતારેલ દલિકોને ૨ થી ૧૧, ત્રીજા સમયે ઉતારેલ દલિકોને ૩ થી ૧૨ અને ચોથા સમયે ઉતારેલ દલિકોને ૪ થી ૧૩ સમયમાં ગોઠવે છે. એમ આ ગુણસ્થાનકના ચરમ સમય સુધી તે તે સમયે ઉતારેલ દલિકોને તે તે સમયથી ૧૦ સમય સુધીના કાળમાં અસંખ્યાત ગુણાકારે ગોઠવે છે. અને ઉપરથી પણ દરેક સમયે સરખા જ દલિકોને ઉતારે છે. માટે જ આ ગુણસ્થાનકમાં જે ગુણશ્રેણિ થાય છે તે કાળ અને દલિકોની અપેક્ષાએ તુલ્ય હોય છે. આ ગુણસ્થાનકે મોહનીયકર્મનો સર્વથા ઉપશમ થયેલ હોવાથી તેની સત્તાગત કોઈપણ પ્રકૃતિઓમાં સંક્રમણ, ઉદ્વર્તના, અપવર્તના, ઉદીરણા, નિદ્ધત્તિ અને નિકાચના આ છમાંથી કોઈપણ કરણ લાગતાં નથી. તેમજ આ અંતર્મુહૂર્ત કાળમાં મોહનીયકર્મની કોઈપણ પ્રકૃતિઓનો ઉદય પણ થતો નથી, માત્ર સત્તાગત મિથ્યાત્વ અને મિશ્રનો સંક્રમ અને ત્રણે દર્શનમોહનીયની અપવર્નના થાય છે. એમ ક્રોધોદયે શ્રેણિ માંડનારને સમજવું. પરંતુ માનોદયે શ્રેણિ માંડનારને નપુંસકવેદની જેમ ત્રણે ક્રોધ એકી સાથે ઉપશાંત થાય છે, માયોદયે શ્રેણિ ઉપર આરૂઢ થનારને પ્રથમ ત્રણ ક્રોધ પછી ત્રણ માન, તે જ પ્રમાણે લોભોદયે શ્રેણિ માંડનારને પ્રથમ ત્રણ ક્રોધ, પછી ત્રણ માન, અને ત્યાર બાદ ત્રણ માયા ઉપશાંત થાય છે. અને લોભને તો પ્રથમની જેમ જ ઉપશમાવે છે. - ક્રોધાદયે શ્રેણિ માંડનારને જ્યાં ક્રોધનો બંધવિચ્છેદ થાય છે તે જ સ્થાને માને શ્રેણિ માંડનારને પણ ક્રોધનો બંધવિચ્છેદ થાય છે. અને જે સમયે ક્રોધનો બંધવિચ્છેદ થાય છે તે જ સમયે સમય ન્યૂન બે આવલિકા કાળમાં બંધાયેલ ક્રોધ જે અનુપશાંત હોય છે. તેને પછીના સમયથી બે સમય ન્યૂન બે આવલિકા કાળમાં ક્રોધોદયે શ્રેણિ માંડનારની જેમ ઉપશમાવે છે અને યથાપ્રવૃત્તસંક્રમથી સંક્રમાવે છે. એ જ પ્રમાણે માયોદયે શ્રેણિ માંડનારને પણ જે જગ્યાએ ક્રોધનો બંધવિચ્છેદ થાય છે તે જ જગ્યાએ ક્રોધનો, જે જગ્યાએ માનનો બંધવિચ્છેદ થાય છે તે જગ્યાએ માનનો અને લોભોદયે શ્રેણિ માંડનારને ક્રોધાદિ ત્રણેનો, ક્રોધોદયે શ્રેણિ માંડનારને જે જે સ્થાને બંધવિચ્છેદ થાય છે તે તે સ્થાને જ ક્રમશઃ સં૦ ક્રોધ, માન અને માયાનો બંધવિચ્છેદ થાય છે અને પોત-પોતાના બંધવિચ્છેદ સમયે સમય ન્યૂન બે આવલિકા કાળમાં બંધાયેલ છે તે કષાયનું જે દલિક અનુશાંત હોય છે તેને પોતપોતાના બંધવિચ્છેદ પછીના સમયથી બે સમય ન્યૂન બે આવલિકા કાળમાં પ્રથમની જેમ જ ઉપશમાવે છે અને યથાપ્રવૃત્તસંક્રમથી સંક્રમાવે છે. અંતર્મુહર્ત પ્રમાણ ૧૧મા ગુણસ્થાનકનો કાળ પૂર્ણ થયા પહેલાં જ જો મનુષ્ય ભવનું આયુષ્ય પૂર્ણ થઈ જાય તો તે કાળ કરી સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થાય અને તે ભવક્ષયે પતન થયું કહેવાય અને તે આત્માને મરણના ચરમ સમય સુધી ૧૧મું ગુણસ્થાનક હોય છે, પરંતુ દેવભવના પ્રથમ સમયે જ વચ્ચેના છ ગુણસ્થાનકોનો સ્પર્શ થયા વિના ૧૧માથી સીધું ચોથું ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. અને તે સમયથી બધાં કરણો પ્રવર્તે છે. દેવભવના પ્રથમ સમયે જે જે જીવને ચારિત્ર મોહનીયકર્મની જે જે કર્મપ્રકૃતિઓનો ઉદય થાય છે તે કર્મપ્રકૃતિઓની દ્વિતીયસ્થિતિમાં જે પ્રથમ દલિકો ઉપશાંત થયેલા હતાં તેમાંથી અપવર્તના દ્વારા અંતરકરણરૂપ ખાલી જગ્યામાં દલિકો લાવી ઉદય સમયથી આવલિકા પ્રમાણ કાળમાં ગોપુચ્છાકારે અને આવલિકા ઉપરના પ્રથમ સમયથી ગુણશ્રેણિના શિર સુધી અસંખ્યાત ગુણાકારે અને પછી પુનઃ વિશેષહીન-હીન ગોઠવે છે. તથા મોહનીયકર્મની જે પ્રકૃતિઓ દેવભવના પ્રથમ સમયે ઉદયમાં નથી આવતી તે પ્રકૃતિઓના દલિકોને દ્વિતીય સ્થિતિમાંથી અપવર્તનાકરણ દ્વારા અંતરકરણરૂપ ખાલી જગ્યામાં લાવી ઉદયાવલિકાની ઉપરના પ્રથમ સમયથી ગુણશ્રેણિના શિર સુધી અસંખ્યાતગુણાકારે અને તેની ઉપર વિશેષ હીન હીન ગોઠવે છે. અને તેથી પ્રથમ જે અંતરકરણરૂપ ખાલી જગ્યા હતી ત્યાં પણ પુનઃ દલિકો ગોઠવાઈ જવાથી અને ખાલી જગ્યા પૂરાઈ જવાથી અંતરકરણ રહેતું નથી. આયુષ્ય પૂર્ણ ન થાય તો પણ આ ગુણસ્થાનકનો કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ જ હોવાથી તે પૂર્ણ થયે જીવ અવશ્ય પડે છે અને તે અદ્ધાલયે પતન થયું કહેવાય. તેથી જે ક્રમે ચડ્યો હતો તે જ ક્રમે એટલે કે ૧૧મે થી ૧૦મે, ૯મે, ૮ મે આવી For Personal & Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ કર્મપ્રકૃતિ ભાગ - ૨ ત્યાંથી સાતમે અને છછું ગુણસ્થાનકે હજારો વાર પરાવર્તન કરી સ્થિર થાય છે. અને કોઈક જીવ પાંચમે તેમજ કોઈક ચોથે આવીને પણ સ્થિર થાય છે અને કોઈક ત્યાંથી પહેલે પણ જાય છે. જે આચાર્યો અનંતાનુબંધિનો ઉપશમ કરીને ઉપશમશ્રેણિ કરી શકાય છે એમ માને છે. તેઓના મતે કોઈક જીવ છઠ્ઠા, પાંચમા કે ચોથાથી સાસ્વાદને આવીને પણ મિથ્યાત્વે જાય છે. અદ્ધાલયે પડતાં ક્રમશઃ પ્રથમ સંત લોભ, પછી માયા, માન અને ક્રોધનો ઉદય થાય છે. અને જે જે પ્રકૃતિનો જે જે સમયે ઉદય થાય છે-તે સમયે તેના દ્વિતીયસ્થિતિમાં રહેલ દલિકોને આકર્ષી આવલિકા પ્રમાણ કાળમાં ગોપુચ્છાકારે, પછી ગુણશ્રેણિના શિર સુધી અસંખ્યાતગુણાકારે અને પછી પુનઃ હીન-હીન દલિકો ગોઠવે છે. તેમજ અવેદ્યમાન મોહનીયકર્મની અન્ય પ્રકૃતિના દ્વિતીયંસ્થિતિમાં રહેલ દલિકોને જ્યારે જ્યારે અનુપશાંત કરે ત્યારે ત્યારે ઉદયાવલિકાની ઉપર પ્રથમ સમયથી ગુણશ્રેણિના શિર સુધી અસંખ્યાતગુણાકારે અને પછી હીન-હીન ગોઠવે છે. તેમજ સ્થિતિઘાત વગેરે ચડતી વખતે જેમ થતા હતા તેમ પડતી વખતે પણ ઉલટાક્રમે થાય છે. એટલે ચડતી વખતે ક્રમશઃ સ્થિતિઘાતાદિ જે મોટા મોટા થતા હતા, તે પડતી વખતે ઓછા-ઓછા પ્રમાણમાં થાય છે. તેમજ ચડતી વખતે જે જે સ્થાને જે જે પ્રકૃતિઓનો બંધ, ઉદય તેમજ દેશોપશમના નિદ્ધત્તિ અને નિકાચના કરણો વિચ્છેદ થયા હતા તેજ રીતે પડતી વખતે તે તે સ્થાને તે સર્વે પુનઃ શરૂ થાય છે, પણ ચડતી વખતે અંતરકરણ કર્યા પછી પુરુષવેદ અને ચાર સંજ્વલનનો સંક્રમ જે ક્રમશઃ જ થતો હતો અને લોભના સંક્રમનોજ સર્વથા અભાવ હતો તેમજ બધ્યમાનકર્મની જે સમયથી છ આવલિકા પછી ઉદીરણા થતી હતી તેના બદલે પડતી વખતે પુરુષવેદ અને ચાર સંજ્વલનનો અરસપરસ પાંચેનો પાંચમાં સંક્રમ થાય, સંજ્વલન લોભનો પણ સંક્રમ થાય. અને બધ્યમાન કર્મલતાની બંધાવલિકા પછી ઉદીરણા થાય છે. તેમજ ચડતી વખતે ગુણશ્રેણિની રચના માટે પ્રતિસમયે ઉપરની સ્થિતિઓમાંથી અસંખ્યાતગુણ દલિતો ઉતરતા હતા તેના બદલે પડતી વખતે દરેક સમયે અસંખ્યાતગુણહીન-હીન દલિકો ઉતરે છે અને પૂર્વની જેમ ગોઠવાય છે. ક્ષપકશ્રેણિમાં જે જે સ્થાને જે જે કર્મપ્રકૃતિઓનો જેટલો સ્થિતિબંધ થાય છે. તેની અપેક્ષાએ ચડતી વખતે ઉપશમશ્રેણિમાં તે તે સ્થાને બમણો અને પડતી વખતે તે તે સ્થાને તેનાથી પણ બમણો એટલે કે ક્ષપકશ્રેણિમાં થાય છે તેનાથી ચાર ગુણો સ્થિતિબંધ થાય છે.. જેમ-ક્ષપકશ્રેણિમાં બંધવિચ્છેદ સમયે પુરુષવેદનો આઠ વર્ષનો, ઉપશમશ્રેણિમાં ચડતી વખતે ૧૬ વર્ષનો અને પડતી વખતે તે જ સ્થાને ૩૨ વર્ષનો સ્થિતિબંધ થાય છે. એ જ પ્રમાણે ક્ષપકશ્રેણિમાં ૧૦માં ગુણસ્થાનકના ચરમસમયે જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયનો અંતર્મુહૂર્ત પ્રમાણ, નામ અને ગોત્રમો આઠ મુહૂર્ત પ્રમાણ અને વેદનીયનો ૧૨ મુહૂર્ત પ્રમાણ સ્થિતિબંધ થાય છે. ત્યારે ઉપશમશ્રેણિમાં ચડતી વખતે ૧૦મા ગુણસ્થાનકના ચરમસમયે જ્ઞાનાવરણ વિગેરે કર્મનો ક્ષપકશ્રેણિના અંતર્મુહૂર્તની અપેક્ષાએ બમણાં અંતર્મુહૂર્ત પ્રમાણ, નામ અને ગોત્રનો ૧૬ મુહૂર્ત પ્રમાણ અને વેદનીયનો ૨૪ મુહૂર્ત પ્રમાણ સ્થિતિબંધ થાય છે. ત્યારે પડતી વખતે દસમા ગુણસ્થાનક પ્રથમ સમયે તેથી પણ બમણો એટલે કે-જ્ઞાનાવરણ-વિગેરે ત્રણ કર્મનો પૂર્વની અપેક્ષાએ બમણો અને ક્ષપકશ્રેણિની અપેક્ષાએ ચારગણા મોટા અંતર્મુહૂર્ત પ્રમાણ, નામ અને ગોત્રનો ૩૨ મુહુર્ત પ્રમાણ અને વેદનીયનો ૪૮ મુહુર્ત પ્રમાણ સ્થિતિબંધ થાય છે. ક્ષપકશ્રેણિમાં જે જે સ્થાને શુભ અને અશુભપ્રકૃતિઓનો જેટલો રસબંધ થાય છે તેની અપેક્ષાએ ઉપશમશ્રેણિમાં ચડતી વખતે ક્રમશઃ અનંતગુણહીન અને અનંતગણ અધિક અને પડતી વખતે તેનાથી પણ શુભનો અનંતગુણ હીન અને અશુભનો અનંતગુણ અધિક રસબંધ થાય છે. શ્રેણિ પરથી પડતો જીવ મોહનીયકર્મની પ્રકૃતિઓની ગુણશ્રેણિ કાળની અપેક્ષાએ વેદ્યમાન સંજ્વલનના કાળથી અધિક કાળવાળી બનાવે છે. અને ચડવાના કાળની ગુણશ્રેણીની અપેક્ષાએ તુલ્ય બનાવે છે. જે કષાયના ઉદયે ઉપશમશ્રેણિ ઉપર આરૂઢ થયો હતો,પડતી વખતે જ્યારે તે કષાયનો ઉદય થાય ત્યારે તે કષાયની ગુણશ્રેણિ શેષ કર્મની ગુણશ્રેણિની સમાન કરે છે. - દાઝ તo-સંક્રોધના ઉદયે શ્રેણિ ઉપર આરૂઢ થનાર શ્રેણિથી પડતા પણ જ્યારે સંત ક્રોધનો ઉદય થાય ત્યારથી સંક્રોધની ગુણશ્રેણિ કાળની અપેક્ષાએ શેષકર્મોની સમાન થાય છે. એમ સંવમાન માયા માટે પણ સમજવું. પરંતુ સંત લોભના ઉદયે શ્રેણિ માંડનારને તો પડે ત્યારે લોભોદયના પ્રથમ સમયથી જ તેની ગુણશ્રેણિ શેષકર્મોની ગુણશ્રેણિની સમાન થાય છે. અને શેષ કર્મોની ગુણશ્રેણિ તો જેમ ચડતી વખતે કરે છે, તેમ પડતી વખતે પણ કરે છે. તેમાં કોઇ વિશેષતા નથી. For Personal & Private Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ સારસંગ્રહ ૩૦૯ ત્રણ આયુષ્ય વિના દેવાયુષ્ય બાંધીને અથવા કોઇપણ આયુષ્ય બાંધ્યા વિના આત્મા ઉપશમશ્રેણિ કરી શકે છે. માટે બદ્ધાયુ ઉપશમશ્રેણિ કરે અને ઉપશમ સમ્યકત્વના કાળમાં ગમે તે ગુણઠાણે કાળ કરે તો અવશ્ય વૈમાનિક દેવમાં જ જાય છે. અને અબદ્ધાયુ હોય તો અંતરકરણ પૂર્ણ થયા પછી-એટલે કે ઉપશમ સમ્યકત્વનો કાળ પૂર્ણ થયા પછી જ પરિણામના અનુસારે ચારમાંથી ગમે તે આયુષ્ય બાંધી કાળ કરી તે તે ગતિમાં જાય છે. એક ભવની અંદર એકવાર ઉપશમશ્રેણિ કરી બીજીવાર ક્ષપકશ્રેણિ કરી આત્મા મોક્ષમાં પણ જઇ શકે છે. અને જો ક્ષપકશ્રેણિ ન કરે તો એક ભવની અંદર બે વાર ઉપશમશ્રેણિ કરી શકે છે. પરંતુ બે વાર ઉપશમશ્રેણિ કર્યા પછી તે ભવમાં ક્ષપકશ્રેણિ કરી શકતો નથી. આખા ભવચક્રની અંદર ઉપશમશ્રેણિ ચાર વાર કરી શકે છે. પણ સિદ્ધાંતના મતે એક ભવની અંદર ક્ષપક અથવા ઉપશમ આ બેમાંથી ગમે તે એક જ શ્રેણિ કરી શકે છે. એટલે એક ભવમાં ઉપશમશ્રેણિ કરી હોય તો તે ભવમાં ક્ષપકશ્રેણિ ન જ કરી શકે. આ પ્રમાણે પુરુષવેદના ઉદયે શ્રેણિ ઉપર આરૂઢ થનારની અપેક્ષાએ બતાવ્યું પરંતુ સ્ત્રીવેદે શ્રેણિ માંડનાર પ્રથમ નપુંસકવેદને ઉપશમાવે છે, અને ત્યારબાદ એક ઉદય સમય વર્જી શેષ સંપૂર્ણ સ્ત્રીવેદને પણ ઉપશમાવે છે. અને સ્ત્રીવેદના ઉદયવિચ્છેદની સાથે જ પુરુષવેદનો બંધવિચ્છેદ થાય છે પછીના સમયે અવેદક એવો તે આત્મા હાસ્યષક અને પુરુષવેદ આ સાતે પ્રકૃતિઓને એકી સાથે ઉપશમાવે છે. નપુંસકવેદના ઉદયે શ્રેણિ માંડનાર, પ્રથમ પુરુષવેદે અથવા સ્ત્રીવેદે શ્રેણિ માંડનાર જે જગ્યાએ નપુંસકવેદને ઉપશમાવે છે, ત્યાં સુધી એકલા નપુંસકવેદને ઉપશમાવવાની ક્રિયા કરે છે. પરંતુ નપુંસકવેદનો અમુક ઉપશમ થયા પછી તેની સાથે જ સ્ત્રીવેદને ઉપશમાવવાની પણ શરૂઆત કરે છે અને નપુંસકવેદના ઉદયના ચરમ સમયે નપુંસક તથા સ્ત્રીવેદ બન્ને એકી સાથે સંપૂર્ણ ઉપશાંત થઈ જાય છે. અને તે જ સમયે પુરુષવેદનો બંધ વિચ્છેદ થાય છે. અને પછીના સમયથી અવેદક થઈ હાસ્યષક અને પુરુષવેદ એ સાતે પ્રકૃતિઓને એકી સાથે ઉપશમાવે છે. ત્યારબાદ તો પ્રથમ પુરુષવેદોદયે શ્રેણિ ઉપર આરૂઢ થનાર ક્રોધાદિને જેમ ઉપશમાવે છે તેમ અહીં પણ ઉપશમાવે છે. એમ સર્વોપશમનાનું સ્વરૂપ બતાવી હવે દેશોપશમનાનું સ્વરૂપ કહે છે. - (- ૮મું દેશોપશમના દ્વાર :-) લક્ષણ :- યથાપ્રવૃત્તાદિ પ્રથમ જે ત્રણ કરણો બતાવેલા છે. તેમાંથી યથાપ્રવૃત્ત અને અપૂર્વકરણરૂપ બે કરણોથી અથવા બે કરણો થાય ત્યાં સુધી જે મૂળ અને ઉત્તરપ્રકૃતિઓની ઉપશમના થાય છે તે દેશોપશમના કહેવાય છે. આ દેશોપશમના ફક્ત મોહનીયમાં જ નહિ પરંતુ આઠ કર્મોમાં થાય છે. દેશોપશમના વડે ઉપશાંત થયેલ દલિકોમાં ઉદ્વર્તના, અપવર્તન અને સંક્રમ આ ત્રણ કરણો પ્રવર્તે છે. પરંતુ તે સિવાય ઉદીરણા વિગેરે શેષ કંરણો પ્રવર્તતાં નથી. આ દેશોપશમના અપૂર્વકરણ ગુણસ્થાનકના ચરમ સમય સુધી સત્તાગત સર્વ પ્રકૃતિઓમાં થાય છે. પરંતુ દર્શનત્રિક તથા ચાર અનંતાનુબંધિની દેશોપશમના પોતપોતાનો ક્ષય અથવા ઉપશમ કરવા માટે જે ત્રણ કરણો કરે છે તેમાંના અપૂર્વકરણના ચરમ સમય સુધીના જીવો જ કરે છે. | ભેદ :- દેશોપશમના મૂળ તેમજ ઉત્તરપ્રકૃતિઓની થાય છે તેમજ પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશોમાં પણ થાય છે. માટે મુખ્ય બે પ્રકાર અને તે એક-એકના ચાર ચાર પ્રકાર છે. ત્યાં મૂળપ્રવૃતિઓની દેશોપશમના જ્ઞાનાવરણીય વિગેરે આઠ પ્રકારે અને ઉત્તરપ્રકૃતિઓની દેશોપશમના મતિજ્ઞાનાવરણીય વિગેરે એકસો અઠ્ઠાવન પ્રકારે છે. સ્વામી :- સામાન્યપણે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના યથાસંભવ અપૂર્વકરણ ગુણસ્થાનકના ચરમ સમય સુધીના બધા જીવો સાગત કર્મપ્રકૃતિઓની દેશોપશમનાના સ્વામી છે, પરંતુ પ્રથમ ગુણસ્થાનકે મિથ્યાત્વની સર્વોપશમના કરનાર મિથ્યાષ્ટિઓ અપૂર્વકરણના ચરમ સમય સુધીના મિથ્યાત્વમોહનીયની દેશોપશમનાના સ્વામી છે, તેમજ અનંતાનુબંધિની ક્ષપણા અથવા ઉપશમના કરનાર યથાસંભવ ચારથી સાત ગુણસ્થાનક સુધીના ચારે ગતિના જીવો અને દર્શનત્રિકની ક્ષપણા અથવા ઉપશમના કરનાર ચોથાથી સાતમા સુધીના ચારગુણસ્થાનકવર્તી પોતપોતાના અપૂર્વકરણના ચરમ સમય સુધીના કોઈપણ જીવો અનંતાનુબંધિ અને દર્શનત્રિકની દેશોપશમનાના સ્વામી છે. For Personal & Private Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ છે. કર્મપ્રકૃતિ ભાગ - ૨ સાધાદિ :- મૂળ અને ઉત્તરપ્રકૃતિ આશ્રયી સાઘાદિભંગ બે પ્રકારે છે. તેમાં પ્રથમ મૂળ પ્રકૃતિઓ આશ્રયી બતાવે મૂળપ્રકૃતિ આશ્રયી-:- આઠે મૂળકર્મોની અનાદિ કાળથી સત્તા હોય છે. અને એકેન્દ્રિયાદિ સઘળા જીવો અનાદિ કાળથી તેની દેશોપશમના કરે છે. અને તે દેશોપશમના અપૂર્વકરણ ગુણસ્થાનકના ચરમ સમય સુધી જ થાય છે. પરંતુ અનિવૃત્તિકરણ વિગેરે ગુણસ્થાનકોમાં થતી નથી. એથી ઉપશમશ્રેણિ ઉપર આરૂઢ થઈ નવમાથી અગિયારમા ગુણસ્થાનક સુધીના ત્રણમાંથી કોઈપણ ગુણસ્થાનકેથી પડી આઠમા વગેરે ગુણસ્થાનકે આવે ત્યારે પુનઃ દેશોપશમના શરૂ થાય છે. માટે સાદિ, નવમા ગુણસ્થાનકને ન પામેલા જીવોને અનાદિ, અભવ્યોને કોઇ કાલે દેશોપશમનાનો વિચ્છેદ થવાનો ન હોવાથી ધ્રુવ અને ભવ્યોને ભવિષ્યમાં વિચ્છેદ થવાનો હોવાથી અધ્રુવ-એમ ચાર પ્રકારે છે. ઉત્તરપ્રકૃતિ આશ્રયી :- ધ્રુવસત્તાવાળી ૧૩૦ પ્રકૃતિઓમાંથી ચાર અનંતાનુબંધિ અને મિથ્યાત્વ વિના શેષ ૧૨૫ પ્રકૃતિઓની એકેન્દ્રિયાદિ સઘળા જીવોને યથાસંભવ આઠમા ગુણસ્થાનકના ચરમ સમય સુધી દેશોપશમના થાય છે. પણ નવમા ગુણસ્થાનકાદિમાં થતી નથી. માટે ઉપશમશ્રેણિ ઉપર આરૂઢ થયેલ જીવો આઠમા ગુણસ્થાનકના ચરમ સમયે આ સઘળી પ્રકૃતિઓની દેશોપશમનાનો વિચ્છેદ કરી ઉપરના ગુણસ્થાનકોમાં જઇ ત્યાંથી અદ્ધાક્ષયે પડે તો આઠમા અને ભવક્ષયે પડે તો ચોથા ગુણસ્થાનકના પ્રથમ સમયથી પુનઃ શરૂ કરે છે માટે સાદિ, નવમા ગુણસ્થાનકને ન પામેલા જીવો આશ્રયી અનાદિ, અભવ્યોને કોઇ કાળે વિચ્છેદ થવાનો ન હોવાથી ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ એમ ચાર-ચાર પ્રકારે હોય છે. ચાર અનંતાનુબંધિની ક્ષપણા અથવા ઉપશમના કરનાર સમ્યગ્દષ્ટિ તથા મિથ્યાત્વની સર્વોપશમના કરનાર મિથ્યાદષ્ટિ જીવોને પોતપોતાના અપૂર્વકરણના ચરમ સમય સુધી જ દેશોપશમના થાય છે, પછી થતી નથી. તેથી પોતપોતાની દેશોપશમના વિચ્છેદ થયા પછી પુનઃ પડે ત્યારે શરૂ થાય છે માટે સાદિ અને પોતપોતાના અપૂર્વક૨ણના ચરમ સમયથી આગળ ન ગયેલ જીવોને અનાદિ અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ હોય છે તેથી ચાર ચાર ભાંગા થાય છે. સમ્યક્ત્વમોહનીય, મિશ્રમોહનીય, ચાર આયુષ્ય, વૈક્રિયસપ્તક, આહારકસપ્તક, દેવદ્વિક,નરકદ્ધિક, મનુષ્યદ્ઘિક, જિનનામ અને ઉચ્ચગોત્ર આ અઠ્ઠાવીસ અધ્રુવસત્તાવાળી પ્રકૃતિઓની સત્તા જ અધ્રુવ હોવાથી જ્યારે સત્તામાં હોય છે, ત્યારે જ દેશોપશમના થાય છે તેથી આ અઠ્ઠાવીસ પ્રકૃતિઓની દેશોપશમના સાદિ-અધ્રુવ એમ બબ્બે પ્રકારે હોય છે. ૧ પ્રકૃતિસ્થાન દેશોપશમના તથા સાદ્યાદિ :- બે અથવા તેથી વધારે પ્રકૃતિના સમુદાયને પ્રકૃતિસ્થાન કહેવામાં આવે છે. ત્યાં જ્ઞાનાવરણીય અને અંતરાય આ બે કર્મોના પાંચ-પાંચ પ્રકૃત્યાત્મક એકેક જ સત્તાસ્થાન હોય છે.માટે દેશોપશમનામાં પણ પાંચ પ્રકૃત્યાત્મક એક જ સ્થાન હોય છે. અને અનિવૃત્તિકરણ ગુણસ્થાનકે તેની દેશોપશમના થતી નથી. પરંતુ ત્યાંથી પડે ત્યારે શરૂ થાય છે માટે સાદિ, નવમા ગુણસ્થાનકને નહિ પામેલા જીવોને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ એમ જ્ઞાનાવરણ અને અંતરાયકર્મના પાંચ પાંચ પ્રકૃત્યાત્મક સ્થાનની દેશોપશમના ચાર-ચાર પ્રકારે હોય છે. દર્શનાવરણીયના છ અને ચાર પ્રકૃતિના સત્તાસ્થાનો ક્ષપકશ્રેણિમાં નવમા ગુણસ્થાનકથી હોય છે માટે તેઓની દેશોપશમના થતી નથી, પરંતુ નવ પ્રકૃત્યાત્મક સત્તાસ્થાન ઉપશમશ્રેણિમાં ૧૧મા ગુણસ્થાનક સુધી અને ક્ષપકશ્રેણિમાં નવમા ગુણસ્થાનકના સંખ્યાતા ભાગો સુધી હોય છે. પરંતુ નવમા વિગેરે ગુણસ્થાનકે તેની દેશોપશમના થતી નથી. ત્યાંથી પડે ત્યારે શરૂ થાય છે માટે સાદિ, નવમા ગુણસ્થાનકને નહિ પામેલા જીવોને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ. એમ દર્શનાવરણના નવ પ્રકૃત્યાત્મક સ્થાનની દેશોપશમના ચાર પ્રકારે હોય છે. વેદનીયકર્મના બે સત્તાસ્થાન હોવા છતાં એક પ્રકૃતિનું સત્તાસ્થાન ચૌદમાના ચરમ સમયે જ પ્રાપ્ત થાય છે. માટે તેની દેશોપશમના થતી નથી, પરંતુ બે પ્રકૃત્યાત્મક સત્તાસ્થાનની આઠમા ગુણસ્થાનક સુધી દેશોપશમના થાય છે અને નવમા વિગેરે ગુણસ્થાનકોમાં થતી નથી. માટે ત્યાંથી પડી આઠમે ગુણસ્થાનકે આવે ત્યારે પુનઃ શરૂ થાય છે માટે સાદિ, નવમા ગુણસ્થાનકને ન પામેલા જીવોને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ. એમ બે પ્રકૃત્યાત્મક સ્થાનની દેશોપશમના ચાર પ્રકારે થાય છે. આયુષ્યકર્મમાં પોતપોતાના ભવના પ્રથમ સમયથી જ્યાં સુધી પરભવનું આયુષ્ય બાંધવાની શરૂઆત ન કરે ત્યાં સુધી એકની અને પરભવાયુષ્ય બાંધવાની શરૂઆત કરે ત્યારથી કાળ ન કરે ત્યાં સુધી ૨ પ્રકૃતિની સત્તા હોય છે. અને For Personal & Private Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ સારસંગ્રહ ૩૧૧ આ બન્ને સ્થાનોની સત્તાની જેમ દેશોપશમના પણ વારંવાર થતી હોવાથી બન્ને સ્થાનો સાદિ અને અધવ એમ બે પ્રકારે ગોત્રકર્મના બે અને એક પ્રકૃત્યાત્મક બે સત્તાસ્થાનો છે. ત્યાં તેઉકાય અને વાયુકાયમાં ઉચ્ચગોત્રની ઉદ્વલના કર્યા પછી અન્ય ભવમાં જઇ જ્યાં સુધી ઉચ્ચગોત્ર ન બાંધે ત્યાં સુધી એકની અને ઉચ્ચગોત્રની ઉદૂવલના ન કરી હોય અગર કર્યા પછી પણ અન્ય ભવમાં પુનઃ ઉચ્ચગોત્ર બાંધેલ હોય તેવા જીવોને બે પ્રકૃતિની સત્તા હોય છે. તથા તે બન્ને સત્તાસ્થાનો સાદિ-સાંત હોય છે. અને દેશોપશમનામાં પણ આવે છે. માટે આ બન્ને સ્થાનોની દેશોપશમના પણ સાદિ અને સાંત એમ બે પ્રકારે હોય છે. જો કે ચૌદમાના ચરમ સમયે કેવલ ઉચ્ચગોત્રરૂપે એક પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે, પરંતુ તેની દેશોપશમના થતી નથી. મોહનીયકર્મમાં ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, અને ૨૮ એમ પ્રકૃતિ દેશોપશમનાના છ સ્થાનો છે. ત્યાં અનાદિ મિથ્યાદૃષ્ટિને અથવા સમ્યકત્વથી પડી મિથ્યાત્વ ગુણસ્થાનકે આવેલા જીવને સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીયની ઉદ્ગલના કર્યા બાદ છવ્વીસની સત્તા હોય છે. આ સત્તાસ્થાન સાદ્યાદિ ચાર પ્રકારે હોવાથી છવ્વીસ પ્રકૃત્યાત્મક સ્થાનની દેશોપશમના પણ ચાર પ્રકારે થાય છે. ૨૮ની સત્તાવાળાને અઠ્ઠાવીસની તેમજ સમ્યકત્વમોહનીયની ઉદૂવલના કરેલ ૨૭ની સત્તાવાળાને ર૭ની અને પ્રથમ ગુણસ્થાનકે મિથ્યાત્વની સર્વોપશમના કરવા માટે જ્યારે ત્રણ કરણ કરે છે ત્યારે અપૂર્વકરણના ચરમ સમયે મિથ્યાત્વની દેશોપશમનાનો વિચ્છેદ થવાથી અનિવૃત્તિકરણના પ્રથમ સમયથી ૨૬ની સત્તા હોવા છતાં મિથ્યાત્વ વિના ૨૫ની દેશોપશમના થાય છે. તેમજ ચોથાથી સાતમા ગુણસ્થાનક સુધીમાં અનંતાનુબંધિની ક્ષપણા અથવા ઉપશમના કરવા માટે ત્રણ કરણ કરે ત્યારે અનિવૃતિકરણના પ્રથમ સમયથી અનંતાનુબંધિની દેશોપશમના થતી નથી, માટે અનંતાનુબંધિ વિના ૨૪ની દેશોપશમના થાય છે. અને દર્શનત્રિકની ક્ષપણા તથા ઉપશમના કરનારને પોતાના અનિવૃત્તિકરણના પ્રથમ સમયથી આ ત્રણેની દેશોપશમના થતી નથી. માટે ૨૪ અથવા ૨૮ની સત્તા હોવા છતાં દર્શનત્રિક અથવા અનંતાનુબંધિ અને દર્શનત્રિક વિના શેષ ૨૧ પ્રકૃતિઓની દેશોપશમના થાય છે. તેમજ ૨૧ની સત્તાવાળા ક્ષાયિક સમ્યકત્વીને પણ ૨૧ની દેશોપશમના થાય છે. અહીં ૨૬ સિવાયના પાંચે સ્થાનોની દેશોપશમના અમુક ટાઇમે જ થતી હોવાથી સાદિ અને સાત એમ બે જ પ્રકારે હોય છે. ૨૩ અને ૨૨નું સત્તાસ્થાન દર્શનત્રિકની ક્ષપણા કરવા માટે ત્રણ કરણમાંના ત્રીજા અનિવૃત્તિકરણમાં પ્રવેશ કર્યા પછી જ પ્રાપ્ત થાય છે. માટે આ બે સત્તાસ્થાનો દશોપશમનામાં આવતા નથી. તેમજ ૧૩ વિગેરે મોહનીયના શેષ સત્તાસ્થાનો ક્ષપકશ્રેણિમાં આઠમા ગુણસ્થાનક પછી જ આવે છે....માટે તે સ્થાનો પણ દેશોપશમનામાં આવતાં નથી. નામકર્મના ૧૦૩, ૧૦૨, ૯૬, ૯૫, ૯૩, ૯૦, ૮૯, ૮૪, ૮૩, ૮૨, ૯ અને ૮ એમ બાર સત્તાસ્થાનો હોવા છતાં ૯૦, ૮૯, ૮૩, ૯, અને ૮ પ્રકૃત્યાત્મક પાંચ સત્તાસ્થાનો ક્ષપકશ્રેણિમાં આઠમા ગુણસ્થાનક પછી જ હોય છે. માટે આ પાંચ સ્થાનો દેશોપશમનામાં આવતાં નથી. પરંતુ તે સિવાયના શેષ ૧૦૩, ૧૦૨, ૯૬, ૯૫, ૯૩, ૮૪, અને ૮૨ આ સાતે સત્તાસ્થાનો યથાસંભવ અપૂર્વકરણ ગુણસ્થાનક સુધી હોય છે, અને તે સાદિ-સાંત હોય છે.માટે આ સાતે સ્થાનોની દેશોપશમના થાય છે, અને તે પણ સાદિ સાંત હોય છે. (૨) સ્થિતિ દેશોપશમના - આ દેશોપશમના મૂળ અને ઉત્તર કર્મપ્રકૃતિઓ આશ્રયી બે પ્રકારે અને તે દરેક ઉત્કૃષ્ટ અને જઘન્ય એમ પુનઃ બબ્બે પ્રકારે છે. ત્યાં મૂળ અને ઉત્તર સઘળી પ્રવૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ દેશોપશમના ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ પ્રમાણે હોય છે. એટલે જે જે જીવો જે જે મૂળ અને ઉત્તરપ્રકૃતિઓનો જેટલો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ કરે છે તેટલી જ તે તે જીવોને ઉત્કૃષ્ટ સ્થિતિની દેશોપશમના પણ હોય છે. અને તે જ જીવો તેના સ્વામી પણ છે. સાધાદિભંગ પણ જે પ્રમાણે સ્થિતિસંક્રમમાં બતાવેલ છે, તે જ પ્રમાણે દેશોપશમનામાં પણ હોય છે. જઘન્ય સ્થિતિ દેશોપશમના પણ અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિમાં વર્તમાન એકેન્દ્રિય જીવો કરે છે. માટે તેજ જીવો તેના સ્વામી છે. કારણ કે અન્ય જીવો કરતાં એકેન્દ્રિય જીવોને સ્થિતિસત્તા ઓછી હોય છે. અને તેઓ પણ દેશોપશમના કરી શકે છે. તેમજ એકેન્દ્રિયમાંથી આવેલ જઘન્ય સ્થિતિસત્તાવાળા બેઇન્દ્રિયાદિ જીવો પણ બંધાવલિકા સુધી તે તે પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિ દેશોપશમનાના સ્વામી હોઇ શકે છે. For Personal & Private Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ કર્મપ્રકૃતિ ભાગ - ૨ તીર્થંકરનામકર્મની એકેન્દ્રિયાદિ જીવોને સત્તા ન હોવાથી તેની જઘન્ય સ્થિતિ દેશોપશમના ક્ષપક જઘન્ય સ્થિતિસત્તાવાળા અપૂર્વકરણ ગુણસ્થાનકના ચરમ સમયવર્તી જીવો કરે છે. અને ઉદ્દલના યોગ્ય પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિ દેશોપશમના તે તે પ્રકૃતિઓની ઉદ્દલના કરતી વખતે જ્યારે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ચરમ સ્થિતિખંડની ઉદૂવલના કરે છે તે વખતે જ સ્થિતિ દેશોપશમના હોય છે. ત્યાં આહારકસપ્તકની ઉદ્દવલના એકથી ચાર ગુણસ્થાનક સુધીના એકેન્દ્રિયાદિ સઘળા જીવો કરતા હોવાથી તે સર્વે તેની દેશોપશમનાના સ્વામી છે. અને સમ્યકત્વ તેમજ મિશ્રમોહનીયની પ્રથમ ગુણસ્થાનકવર્તી એકેન્દ્રિયાદિ સઘળા જીવો ઉદ્દલના કરે છે. માટે તેઓ આ બે પ્રકૃતિઓની દેશોપશમનાના સ્વામી છે. વૈક્રિયસપ્તક, દેવદ્ધિક તથા નરકદ્વિક આ ૧૧ પ્રકૃતિઓની ઉદૂવલના એકેન્દ્રિયો જ કરતા હોવાથી તેઓ તેની દેશોપશમનાના સ્વામી છે. મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્રની ઉદૂવલના તેઉકાય તેમજ વાયુકાય જીવોમાં થતી હોવાથી તેઉકાય અને વાયુકાય આ ત્રણ પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિ દેશોપશમનાના સ્વામી છે. જો કે આમાંની કેટલીક તેમજ બીજી પ્રકૃતિઓની ક્ષપક જીવો નવમા ગુણસ્થાનકે પણ ઉદ્વલના કરે છે. પરંતુ દેશોપશમના આઠમાં ગુણસ્થાનક સુધી થાય છે, માટે નવમા ગુણસ્થાનકવાળા જીવો તેના સ્વામી નથી. (૩) અનુભાગ દેશોપશમના - આ દેશોપશમના પણ મૂળ તથા ઉત્તરપ્રકૃતિઓ આશ્રયી બે પ્રકારે અને પુનઃ તે દરેક ઉત્કૃષ્ટ અને જઘન્ય એમ બન્ને પ્રકારે છે. ત્યાં મૂળ તથા ઉત્તરપ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમના જે જીવો સ્વામી છે, તે જ જીવો ઉત્કૃષ્ટ અનુભાગ દેશોપશમનાના પણ સ્વામી છે. એટલે સર્વ અશુભપ્રકૃતિઓના જેમ ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમના સ્વામી યુગલિક તેમજ આનતાદિ દેવો વર્જી શેષ સઘળા એકેન્દ્રિયાદિ મિથ્યાદૃષ્ટિ જીવો છે, તેમ ઉત્કૃષ્ટ અનુભાગ દેશોપશમનાના પણ સ્વામી છે. અને કેટલીક શુભપ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમના સ્વામી અપૂર્વકરણ ગુણસ્થાનકથી ઉપરના જીવો છે. પરંતુ દેશોપશમના આઠમા ગુણસ્થાનક સુધી જ થાય છે. માટે જે જે પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમના સ્વામી આઠમા ગુણસ્થાનક પછી બતાવેલ છે તે સઘળી શુભપ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગ દેશોપશમનાના સ્વામી ક્ષપક અપૂર્વકરણ ગુણસ્થાનક ચરમ સમયવર્તી જીવો હોય છે...પરંતુ દારિક સપ્તક, મનુષ્યદ્ધિક, વજઋષભનારાચસંઘયણ, આતપ અને ઉદ્યોત આ બાર પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમના સ્વામી જેમ સમ્યગ્દષ્ટિ તથા મિથ્યાદૃષ્ટિ છે, તેમ ઉત્કૃષ્ટ અનુભાગ દેશોપશમનાના સ્વામી પણ સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિઓ છે. ત્રણ શુભ આયુષ્યના ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમની જેમ સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ જીવો ઉત્કૃષ્ટ અનુભાગ દેશોપશમનાના સ્વામી છે. જે જીવો તીર્થંકરનામકર્મના જઘન્ય અનુભાગસંક્રમના સ્વામી છે તે જ જઘન્ય અનુભાગ દેશોપશમનાના સ્વામી છે. શેષ શુભ-અશુભ સઘળી પ્રવૃતિઓના જઘન્ય અનુભાગ દેશોપશમનાના સ્વામી ઘણો અનુભાગ સત્તામાંથી હણી નાંખેલ છે જેણે એવા અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિમાં વર્તમાન એકેન્દ્રિયો અને તેટલીજ જઘન્ય અનુભાગ સત્તાવાળા પ્રથમ બંધાવલિકાના ચરમ સમય સુધીના બેઇન્દ્રિયાદિ જીવો જઘન્ય અનુભાગ દેશોપશમનાના સ્વામી છે. જો કે પાંચ જ્ઞાનાવરણીય, ચાર દર્શનાવરણ, પાંચ અંતરાય, સંજ્વલન ચતુષ્ક અને નવ નોકષાય આ ૨૭ પ્રકૃતિઓનો જઘન્ય અનુભાગસંક્રમ ક્ષપકશ્રેણિમાં પોતપોતાના સંક્રમના ચરમ સમયે બતાવેલ છે; પરંતુ દેશોપશમના આઠમા ગુણસ્થાનક સુધી જ થાય છે. અને આઠમા ગુણસ્થાનક વર્તી જીવોને એકેન્દ્રિયોની અપેક્ષાએ આ પ્રવૃતિઓનો અનંતગુણ અધિક રસ સત્તામાં હોય છે, તેથી આ પ્રવૃતિઓના પણ જઘન્ય અનુભાગ દેશોપશમનાના સ્વામી પૂર્વે બતાવેલ એકેન્દ્રિયાદિ જીવો જ (૪) પ્રદેશ દેશોપશમના :- આ દેશોપશમના પણ મૂળ તેમજ ઉત્તરપ્રકૃતિઓની થાય છે અને તે દરેક ઉત્કૃષ્ટ અને જઘન્ય એમ બન્ને પ્રકારે છે. તેમાં પૂર્વે સંક્રમણકરણમાં જે જીવો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમના સ્વામી કહ્યાં છે. તે જ જીવો ઉત્કૃષ્ટ પ્રદેશ દશોપશમનાના સ્વામી છે. પરંતુ જે જે પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમના સ્વામી અપૂર્વકરણ ગુણસ્થાનકથી ઉપરના જીવો બતાવેલ હોય તે તે પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ પ્રદેશ દેશોપશમનાના સ્વામી અપૂર્વકરણ ગુણસ્થાનક સુધીના જીવો જ હોય છે. કારણ કે આ ગુણસ્થાનક પછી કોઇપણ પ્રકૃતિઓની દેશોપશમના થતી જ નથી. For Personal & Private Use Only www ainelibrary.org Page #340 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ સારસંગ્રહ ૩૧૩ તેમજ તીર્થંકર નામકર્મના જે જીવો જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી છે તે જ જઘન્ય પ્રદેશ દેશોપશમનાના સ્વામી છે. પર્યાપ્ત અસંજ્ઞિપંચેન્દ્રિય તિર્યંચો સ્વપ્રાયોગ્ય જઘન્ય યોગે વર્તમાન અને નાનામાં નાના જેટલા અંતર્મુહૂર્તમાં આયુષ્ય બાંધી શકાય તેટલાં અંતર્મુહૂર્ત કાળમાં દસ હજાર વર્ષ પ્રમાણ દેવ તથા નરકાયુષ્ય બાંધી તેની બંધાવલિકા વ્યતીત થયા બાદ પ્રથમ સમયે આ બન્ને આયુષ્યની જઘન્ય દેશોપશમનાના સ્વામી હોય છે. શેષ શુભ અને અશુભ સઘળી પ્રકૃતિઓના જઘન્ય પ્રદેશ દશોપશમનાના સ્વામી અભવ્ય પ્રાયોગ્ય જઘન્યસ્થિતિમાં વર્તમાન એકેન્દ્રિય જીવો જ હોય છે. આ પ્રમાણે ઉપશમનાકરણનું સ્વરૂપ બતાવી હવે નિદ્ધત્તિ અને નિકાચનાકરણનું સ્વરૂપ બતાવે છે. ઉપશમનાકરણ સારસંગ્રહ સમાપ્ત - અથ નિદ્ધત્તિ-નિકાચનાકરણ સારસંગ્રહ :-) જેમ દેશોપશમના પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશની થાય છે, તેમજ મૂળ પ્રકૃતિઓની જ્ઞાનાવરણીય વિગેરે આઠ પ્રકારે અને ઉત્તરપ્રકૃતિઓની મતિજ્ઞાનાવરણીય વિગેરે એકસો અઠ્ઠાવન પ્રકારે થાય છે. તેમ નિદ્ધતિ અને નિકાચના પણ પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશની થાય છે. અને તે પણ જ્ઞાનાવરણીય વિગેરે મૂળ આઠ કર્મની અને મતિજ્ઞાનાવરણીય વગેરે એકસો અઠ્ઠાવન ઉત્તરપ્રકૃતિઓની થાય છે. તેમજ દેશોપશમના જેમ અપૂર્વકરણ ગુણસ્થાનક સુધી જ થાય છે, તેમ આ બે કરણો પણ આઠમા ગુણસ્થાનક સુધી જ પ્રવર્તે છે. માટે પ્રકૃતિ વિગેરે ચારે પ્રકારની મૂળ અને ઉત્તરપ્રકૃતિઓની દેશોપશમનાના જે જે જીવો સ્વામી છે અને જેમ સાદ્યાદિ તથા પ્રકૃતિસ્થાન દેશોપશમના જેટલાં સ્થાનોની જે રીતે થાય છે અને જેઓ તેના સ્વામી છે તેમ આ બન્ને કરણોમાં પણ સર્વ સમાન છે. માત્ર નિદ્ધત્ત થયેલ કર્મમાં ઉદ્વર્તન તથા અપવર્નના એ બે જ કરણો પ્રવર્તે છે, પરંતુ સંક્રમણકરણ પ્રવર્તતું નથી. અને નિકાચિત કર્મમાં કોઇપણ કરણ પ્રવર્તતું નથી. કારણ કે નિકાચિત કર્મ સકલ કરણને અયોગ્ય છે. જ્યારે ગુણશ્રેણિ થતી હોય છે, ત્યારે પ્રાયઃ દેશોપશમના, નિદ્ધત્તિ, નિકાચના અને યથાપ્રવૃત્તસંક્રમ હોય છે. માટે દલિક આશ્રયી આ ચારેનું અલ્પબદુત્વ બતાવે છે. ગુણશ્રેણિમાં જેટલાં દલિકો ગોઠવાય છે, તે હવે બતાવવામાં આવશે તેની અપેક્ષાએ અલ્પ હોય છે. ગુણશ્રેણિમાં ગોઠવાયેલ દલિકોની અપેક્ષાએ અસંખ્યાતગુણ દલિકોની દેશોપશમના થાય છે. તેનાથી અસંખ્યાતગુણ દલિતોની નિદ્ધત્તિ થાય છે. તેનાથી અસંખ્યાતગુણ દલિકોની નિકાચના થાય છે. અને જેટલાં દલિકોની નિકાચના થાય છે તેનાથી પણ અસંખ્યાતગુણ દલિકો દરેક સમયે યથાપ્રવૃત્તસંક્રમ દ્વારા સંક્રમે છે. નવમાથી તેરમા ગુણસ્થાનક સુધીમાં ગુણશ્રેણિઓ થાય છે. પરંતુ ત્યાં દેશોપશમના, નિદ્ધત્તિ અને નિકાચના થતી નથી તેમજ દસમા ગુણસ્થાનક પછી કોઇપણ પ્રકૃતિઓનો યથાપ્રવૃત્તસંક્રમ પણ થતો નથી, વળી અનંતાનુબંધિ તેમજ દર્શનત્રિકની ક્ષપણા અથવા ઉપશમના માટે તેમજ મિથ્યાત્વની સર્વોપશમના માટે ત્રણ કરણો કરે છે ત્યારે પણ પોતપોતાના અપૂર્વકરણ પછી ગુણશ્રેણિ હોય છે. પરંતુ આ પ્રકૃતિઓની દેશોપશમના, નિદ્ધત્તિ તેમજ નિકાચના થતી નથી. તેથી જ ગુણશ્રેણિ દ્વારા દલિકો ગોઠવે છે ત્યારે પ્રાયઃ દેશોપશમના વિગેરે હોય છે એમ બતાવેલ છે. હવે આઠ કરણોના અધ્યવસાયોનું અલ્પબહુત આ પ્રમાણે છે... પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ યોગથી થાય છે. અર્થાતુ તેમાં મુખ્યત્વે અધ્યવસાય કારણ નથી, પરંતુ સ્થિતિબંધ અને તેના ઉપલક્ષણથી અનુભાગબંધ કાષાયિક અધ્યવસાયોથી થાય છે. માટે અહીં સ્થિતિબંધના અધ્યવસાયોથી બંધનકરણના અધ્યવસાયો સમજવાના છે. અને તે હવે પછી બતાવવામાં આવશે તે અધ્યવસાયોની અપેક્ષાએ થોડા છે. છતાં અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ હોય છે. બંધનકરણના અધ્યવસાયોથી ઉદીરણાકરણના અધ્યવસાયો અસંખ્યાતગુણ છે, તે થકી સંક્રમણ, ઉદ્વર્તન અને અપવર્નના એ ત્રણે કરણના સમુદિત અધ્યવસાયો અસંખ્યાતગુણ છે. અને એ અધ્યવસાયોથી પણ ઉપશમના, નિદ્ધત્તિ અને નિકાચનાકરણના અધ્યવસાયો ક્રમશઃ એક એકથી અસંખ્યાતગુણ છે. II નિદ્ધત્તિ નિકાચનાકરણ સારસંગ્રહ સમાપ્ત || For Personal & Private Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ કર્મપ્રકૃતિ ભાગ - ૨ (-: ઉપશમનાકરણ પ્રસ્નોત્તરી :-) પ્ર. ૧ ઉપશમનાના મુખ્ય પ્રકાર કેટલા ? અને કયા કયા છે ? ઉ. કરણ કૃત અને અકરણકૃત એમ ઉપશમનાના મુખ્ય બે પ્રકાર છે. પ્ર. ૨ અકરણકત ઉપશમના એટલે શું ? અને તે આ ગ્રંથમાં કેમ બતાવવામાં આવેલ નથી ? યથાપ્રવત્તાદિ કરણો કર્યા વિના નદી-પાષાણ ઘોળગોળના ન્યાય પ્રમાણે વેદનાદિ દ્વારા જે ઉપશમના થાય છે તે અકરણકૃત ઉપશમના કહેવાય છે. અને આ અકરણકૃત ઉપશમનાના સ્વરૂપનું જ્ઞાન કર્મપ્રકૃતિકાર તથા પંચસંગ્રહકાર મહર્ષિઓને ન હોવાથી અથવા તો તે કાળમાં કોઇપણ આચાર્ય ભગવંતોને ન હોવાથી બતાવવામાં આવેલ નથી. પ્ર.૩ કરણકૃત ઉપશમનાના મુખ્ય પ્રકાર કેટલાં? અને ક્યા ? અને તે કયા ક્યા કર્મોની થાય છે ? ઉ. કરણકૃત ઉપશમનાના સર્વોપશમના અને દેશોપશમના એમ મુખ્ય બે પ્રકાર છે. તેમ જ સર્વોપશમના માત્ર મોહનીય- કર્મની જ થાય છે. અને દેશોપશમના આઠ કર્મોની થાય છે. પ્ર. ૪ સર્વોપશમના એટલે શું? ઉ. ઉદય, ઉદીરણા, નિદ્ધત્તિ અને નિકાચના જેમાં ન થાય, તેમ જ દર્શનત્રિક સિવાય ઉપશાંત થયેલ મોહનીયકર્મની પ્રકૃતિઓમાં સંક્રમણ, ઉદ્વર્તન અને અપવર્તના પણ ન થાય એવી અવસ્થામાં સત્તાગત કર્મને મૂકવા તે સર્વોપશમના કહેવાય છે. પ્ર. ૫ ઉપશમના સર્વ પ્રકૃતિઓમાં અને તેના સર્વ દલિકોમાં જ થાય કે અમુક પ્રકૃતિઓના અમુક દલિકોમાં જ થાય ? ઉ. સર્વોપશમના મોહનીયકર્મની ૨૮ પ્રકૃતિઓમાં જ થાય અને તે ૨૮ પ્રકૃતિઓના સત્તાગત સર્વ દલિકોની થાય છે. માટે જ આ સર્વોપશમનાથી તે તે પ્રકૃતિઓએ દબાવેલ ગુણો પ્રગટ થાય છે માટે તે સર્વોપશમનાને ગુણોપશમના અથવા પ્રશસ્તોપશમના પણ કહેવામાં આવે છે. અને દેશોપશમના આઠે કર્મની સત્તાગત સર્વ પ્રકૃતિઓના અમુક અમુક દલિકમાંજ થાય છે. માટે દેશોપશમનાથી તે તે પ્રકૃતિઓએ દબાવેલ ગુણો અથવા આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થતું નથી. તેથી દેશોપશમનાને અગુણોપશમના અથવા અપ્રશસ્તોપશમના પણ કહેવામાં આવે છે. પ્ર. ૬ આ બે પ્રકારની ઉપશમનામાંથી અભવ્ય જીવોની કઇ ઉપશમના હોય ? ૧. સર્વોપશમના અનિવૃત્તિકરણરૂપ ત્રીજા કરણથી જ થાય છે અને અભિવ્ય જીવોને અપૂર્વકરણ તથા અનિવૃત્તિકરણ થતાં નથી માટે તેઓને સર્વોપશમના થતી નથી પરંતુ સત્તાગત સર્વ પ્રકૃતિઓમાં દેશોપશમના જ થાય છે. પ્ર. ૭ જે વખતે જે કર્મોની દેશોપશમના પ્રવર્તે , તે વખતે તે કર્મપ્રકૃતિઓની સર્વોપશમના પ્રવર્તી કે નહીં? ઉ. દેશોપશમના અપૂર્વકરણ ગુણસ્થાનકના અથવા દર્શનસપ્તકની અપેક્ષાએ પોતપોતાના અપૂર્વકરણના ચરમ સમય સુધી જ પ્રવર્તે છે. અને સર્વોપશમના અનિવૃત્તિકરણમાં અથવા અનિવૃત્તિકરણ કર્યા પછી જ થાય છે. માટે દેશોપશમના હોય ત્યારે સર્વોપશમના ન જ હોય અને સર્વોપશમના હોય ત્યારે તે પ્રકૃતિઓની દેશોપશમના ન જ હોય. પ્ર. ૮ સર્વોપશમના કોણ અને ક્યારે કરે ? ઉ. ઉપશમ, ઉપદેશશ્રવણ અને સર્વોપશમનાને યોગ્ય યોગ આ ત્રણ લબ્ધિથી યુક્ત સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત સંજ્ઞિ પંચેન્દ્રિય જીવો અંતર્મુહૂર્તકાળ સુધી જ સર્વોપશમના કરે છે. પ્ર.૯ દેશોપશમના કોણ અને ક્યારે કરે ? ઉ. બધ્યમાન પ્રવૃતિઓની બંધાવલિકા વ્યતીત થયા બાદ સત્તાગત સર્વ પ્રકૃતિઓની અપૂર્વકરણ ગુણસ્થાનકના અથવા પોતાના અપૂર્વકરણના ચરમ સમય સુધીના એકેન્દ્રિયાદિ સર્વ જીવો અનાદિ કાળથી દેશોપશમના કરે છે. For Personal & Private Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ પ્રશ્નોત્તરી ૩૧૫ પ્ર. ૧૦ ઉપશમનાકરણથી ઉપશાંત થયેલ દલિકો કેટલો કાળ ઉપશાંત રહે? ઉ. બન્ને પ્રકારની ઉપશમનાથી ઉપશાંત થયેલ દલિકો અંતર્મુહૂર્ત કાળ સુધી જ ઉપશાંત રહે છે. અર્થાતુ અંતર્મુહૂર્ત પછી પુનઃ તે દલિકો અનુપશાંત એટલે બધાં કરણો લાગે તેવાં થઈ જાય છે. પ્ર. ૧૧ દેશોપશમના કરણપૂર્વક જ થાય કે કરણ વિના પણ થાય ? ઉ. દેશોપશમના યથાપ્રવૃત્ત અને અપૂર્વકરણરૂપ બે કરણોથી થાય અથવા આ બે કરણો કર્યા વિના પણ થાય છે. પ્ર. ૧૨ મોહનીયકર્મની કઇ પ્રકૃતિઓની સર્વોપશમનાથી કયા ગુણો પ્રગટ થાય છે? ઉ. દર્શનમોહનીયની સર્વોપશમનાથી ઉપશમ સમ્યકત્વ અને ચારિત્રમોહનીયની પ્રવૃતિઓની સર્વોપશમનાથી ઔપથમિક યથાખ્યાત ચારિત્ર ગુણ પ્રગટ થાય છે. પ્ર. ૧૩ મોહનીયકર્મની સર્વોપશમનાથી ઉપરના પ્રશ્નોત્તરમાં બતાવેલ બે ગુણો જ થાય છે, તો દેશવિરતિ, સર્વવિરતિ અનંતાનુબંધિની વિસંયોજના અને દર્શનત્રિકની ક્ષપણા આ ચાર અધિકારો સર્વોપશમનાના અધિકારમાં કેમ બતાવ્યા ? ચારિત્રમોહનીયની સર્વોપશમના કરતાં પહેલાં સર્વવિરતિનો લાભ અને આ આચાર્ય મહારાજ વિગેરેના મતે અનંતાનુબંધિની વિસંયોજના અવશ્ય થાય છે. તેમ જ કેટલાક આત્માઓ દેશવિરતિ પામે છે અને કેટલાક દર્શનત્રિકની ક્ષપણા પણ કરે છે તેથી સર્વોપશમનાના અધિકારમાં આ ચાર અધિકારો બતાવેલ હોય તેમ લાગે છે. અથવા મોહનીયકર્મની સર્વોપશમના બતાવતાં દેશવિરતિ અને સર્વવિરતિ ક્રમશઃ અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય કષાયના ક્ષયોપશમથી અને ક્ષાયિક સમ્યકત્વ દર્શનસપ્તકના ક્ષયથી પ્રાપ્ત થાય છે. માટે આ ચાર અધિકારો બતાવેલ હોય તેમ લાગે છે. પ્ર. ૧૪ દર્શનમોહનીયની સર્વોપશમના કોણ કરે? ઉ. પ્રથમ ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરનાર અનાદિ મિથ્યાદૃષ્ટિ, સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત, સંજ્ઞિ પંચેન્દ્રિય અથવા ઉપશમશ્રેણિ ઉપર આરૂઢ થનાર ચોથાથી સાતમા ગુણસ્થાનક સુધીના અને મતાન્તરે છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકવાળા ક્ષયોપશમ સમ્યકત્વી મનુષ્યો દર્શનમોહનીયની સર્વોપશમના કરે છે. પ્ર. ૧૫ અભવ્ય તેમજ સમ્યકત્વ પામનાર ભવ્યજીવનું યથાપ્રવૃત્તકરણ સમાન હોય કે તરતમતાવાળું હોય? ઉ. અભવ્ય જીવને યથાપ્રવૃત્તકરણના અંતે જે વિશુદ્ધિ હોય છે તેના કરતાં અનંતગુણ વિશુદ્ધિ સમ્યકત્વ પ્રાપ્ત કરનાર ભવ્ય જીવને યથાપ્રવૃત્તકરણથી અંતર્મુહૂર્ત પહેલાં હોય છે. અને તે પણ ઉત્તરોત્તર દરેક સમયે અનંતગુણ અધિક હોય છે. તેથી જ અભવ્ય જીવના યથાપ્રવૃત્તકરણથી સમ્યક્ત પામનાર ભવ્યજીવનું યથાપ્રવૃત્તકરણ ઘણાં જુદા પ્રકારનું હોય છે. કારણ કે બન્નેની વિશુદ્ધિમાં ઘણીજ મોટી (અનંતગુણ પ્રમાણ) તરતમતા હોય છે. પ્ર. ૧૬ કઈ લેશ્યાઓમાં વર્તતાં જીવો સમ્યકત્વ પામે? ઉ. મનુષ્યો અને તિર્યંચો તેનો વિગેરે ત્રણ શુભ લેગ્યામાં અને દેવોને તથા નારકોને દ્રવ્ય લેશ્યા અવસ્થિત હોવાથી તેઓ પોતપોતાને જે લેગ્યા હોય તે દ્રવ્ય લેગ્યામાં વર્તતાં અને ભાવથી તેજો વિગેરે ત્રણ શુભ લેગ્યામાં વર્તતાં સમ્યકત્વ પામે છે. કારણ કે દેવો તથા નારકોને દ્રવ્ય લેશ્યા અવસ્થિત હોવા છતાં છએ ભાવ લેશ્યા પરાવર્તન થાય છે. પ્ર. ૧૭ ઉપશમ સમ્યક્ત પ્રાપ્ત કરતાં અપૂર્વકરણના પ્રથમ સમયથી સ્થિતિઘાતાદિ પાંચ પદાર્થોમાંથી કેટલાં પદાર્થો પ્રવર્તે ? ઉ. મિથ્યાદૃષ્ટિ ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરે ત્યારે અપૂર્વકરણના પ્રથમ સમયથી આયુષ્ય વિના સાતે કર્મમાં ગુણસંક્રમ વિના સ્થિતિઘાતાદિ ચાર પદાર્થો પ્રવર્તે છે. અને ક્ષયોપશમ સમ્યકત્વી ઉપશમ સમ્યકત્વ પામે ત્યારે સાતે કર્મમાં સ્થિતિઘાતાદિ ચાર અને મિથ્યાત્વ તથા મિશ્રમાં ગુણસંક્રમ સહિત પાંચે પદાર્થો પ્રવર્તે છે. For Personal & Private Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ કર્મપ્રકૃતિ ભાગ - ૨ પ્ર. ૧૮ એક સ્થિતિઘાત તથા એક સ્થિતિબંધનો કાળ કેટલો? ઉ. સ્થિતિઘાત તથા સ્થિતિબંધનો કાળ સમાન અંતર્મુહૂર્ત પ્રમાણ છે. પરંતુ તે અંતર્મુહૂર્ત આવલિકાના ઘણાં નાના સંખ્યાતમા ભાગ જેટલું જ સમજવું. કારણ કે અંતર્મુહૂર્ત પ્રમાણ અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણમાં સેંકડો વાર ઘણાં હજારો સ્થિતિઘાતો અને સ્થિતિબંધો થાય છે. પ્ર. ૧૯ આવલિકાના સંખ્યાતમા ભાગ પ્રમાણ અંતર્મુહૂર્ત કાળમાં જે એક સ્થિતિઘાત થાય છે તેનું પ્રમાણ કેટલું? ઉ. ઉત્કૃષ્ટથી ઘણાં સાગરોપમ પ્રમાણ અને જઘન્યથી પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ સ્થિતિઓ અંતર્મુહુર્તમાં નષ્ટ થાય છે. તેમાં દરેક સમયે થોડી થોડી સ્થિતિનો ઘાત થતો નથી. પરંતુ ઉપરોક્ત પ્રમાણવાળા સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકોમાંથી દરેક સમયે થોડા થોડા દલિકોનો નાશ કરતાં અંતર્મુહૂર્ત પ્રમાણ કાળમાં તે સંપૂર્ણ દલિકોને નાશ કરી અર્થાત્ અન્યત્ર-સ્વ અથવા પરમાં ગોઠવી એકી સાથે તેટલી સ્થિતિનો ઘાત કરે છે. જોકે કેટલાક સ્થળે ટીકામાં જઘન્યથી એક સ્થિતિસ્થાનનું પ્રમાણ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ જેટલું બતાવેલ છે. પરંતુ તે અશુદ્ધ હોય તેમ લાગે છે. કારણ કે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ એક-એક સ્થિતિઘાત કરે તો અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણમાં એક –એકમાં અસંખ્યાતા સ્થિતિઘાતો કરવા પડે, પરંતુ અસંખ્યાત સ્થિતિઘાતો કરવાનું ક્યાંય બતાવેલ નથી. વળી અપૂર્વકરણના પ્રથમ સમયે જેટલી સ્થિતિસત્તા હોય છે તેના કરતાં તે જ અપૂર્વકરણના ચરમ સમયે સંખ્યાતગુણહીન સ્થિતિસત્તા બતાવવામાં આવેલ છે તે પણ ઘટી શકે નહીં. કેમ કે અસંખ્યાતા સ્થિતિઘાતો કરે ત્યારે એક પલ્યોપમ જેટલી સ્થિતિ ઘટે તો હજારો સ્થિતિઘાત કરવાથી સંખ્યાતગુણહીન સ્થિતિ કેમ થાય? તેમજ આ ગ્રંથમાં ઉપશમનાકરણ મૂળ ગાથા ૧૪ તથા તેની બન્ને ટીકામાં અને ચૂર્ણમાં તેમજ પંચસંગ્રહમાં પણ ઉપશમનાકરણ ગાથા ૧૨ની ટીકામાં અપૂર્વકરણમાં હજારો સ્થિતિઘાતો થાય એમ બતાવેલ છે. પરંતુ અસંખ્યાતા સ્થિતિઘાતો થાય એમ કયાંય બતાવેલ નથી. સ્થિતિઘાતની જેમ પૂર્વ-પૂર્વની સ્થિતિબંધ પૂર્ણ થયે છતે નવો નવો સ્થિતિબંધ પર પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ ઓછો ઓછો થાય છે અને સ્થિતિબંધો પણ ઘણી વખત ઘણાં હજારો થાય છે કારણ કે બન્નેનો કાળ સમાન છે. અને યુક્તિ પણ તેજ છે... પ્ર. ૨૦ એક સ્થિતિઘાતમાં જઘન્યથી પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિનો જ ઘાત કરે કે તેથી ઓછો પણ કરે? ઉ. અપુર્વકરણમાં એક એક સ્થિતિઘાત પલ્યોપમના સંખ્યામાં ભાગથી ઓછો ન જ કરે,પરંતુ અનિવૃત્તિકરણના કાળના ઘણાં સંખ્યાતા ભાગ ગયા પછી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને મિશ્રનો ક્ષય કર્યા પછી સમ્યકત્વમોહનીયના અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિઘાતો કરે છે. એમ નવમાં ગુણસ્થાનકના કાળના ઘણાં સંખ્યાતા ભાગ ગયા પછી પણ યથાસંભવ નાના મોટા સ્થિતિઘાતો કરે છે.' પ્ર. ૨૧ સત્તાગત શુભાશુભ બધી પ્રવૃતિઓનો સ્થિતિઘાત થાય કે માત્ર અશુભનો જ થાય? ઉ. આયુષ્ય સિવાય સર્વ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અતિ સંકિલષ્ટ પરિણામથી થાય છે. તેથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધની જેમ ચાર આયુષ્ય વિના શુભાશુભ બધી પ્રવૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ પણ અશુભ ગણાય છે. માટે શુભાશુભ બધી પ્રકૃતિઓનો સ્થિતિઘાત થાય, પરંતુ કેવળ અશુભનો જ નહીં. પ્ર. ૨૨ સત્તાગત શુભાશુભ બધી પ્રવૃતિઓનો રસથાત થાય કે માત્ર અશુભનો જ થાય? શુભપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસ અતિવિશુદ્ધ પરિણામે બંધાય છે. માટે બંધની જેમ શુભપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસ પણ શુભ હોય છે. તેથી શુભપ્રકૃતિઓના રસનો ઘાત કરતો નથી. પરંતુ સત્તાગત કેવળ અશુભપ્રકૃતિઓના રસનો જ ઘાત કરે છે. અર્થાતુ આયુષ્ય વિના સત્તાગત સર્વ અશુભપ્રકૃતિઓના સ્થિતિઘાત અને રસઘાત એમ બન્ને થાય છે. અને સત્તાગત શુભપ્રકૃતિઓનો માત્ર સ્થિતિઘાત જ થાય છે. પણ રસઘાત થતો નથી. ઉ. For Personal & Private Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ પ્રશ્નોત્તરી ૩૧૭ પ્ર ૨૩ ગુણશ્રેણિ એટલે શું? અને તે કેટલાં સ્થાનોમાં દલિક રચના કરે? તેમજ ઉપરના સ્થાનોમાંથી દલિકો ઉતારવાની ક્રિયા કેટલો કાળ ચાલે ? ઉ. ઉદયવતી પ્રવૃતિઓની ઉદય સમયથી અને અનુદયવતી પ્રવૃતિઓની ઉદયાવલિકા ઉપરના પ્રથમ સમયથી અંતર્મુહૂર્તના સમયોમાં અસંખ્યાતગુણાકારે કરાતી દલિકોની રચના તે ગુણશ્રેણિ કહેવાય છે. અને તે કરવાની ક્રિયા અંતર્મુહૂર્ત સુધી ચાલે છે. પ્ર. ૨૪ ગુણશ્રેણિની રચના માટે કયા સ્થિતિસ્થાનોમાંથી દલિકો લાવે ? ઉ. ગુણશ્રેણિની રચના માટે ઘાયમાન સ્થિતિસ્થાનોમાંથી દલિકો લાવે છે એમ-કેટલાકનું માનવું છે. પરંતુ ઘાયમાન તેમજ અઘાયમાન સઘળા સ્થિતિસ્થાનોમાંથી દલિકો લાવે છે એમ-અન્ય કેટલાક મહર્ષિઓ કહે છે. કેમ કે સ્વસ્થાનમાં રહેલ સ્વભાવસ્થ દેશવિરત અને સર્વવિરત જીવો સ્થિતિઘાત કરતા નથી. પરંતુ ગુણશ્રેણિ કરે છે અને તે ગુણશ્રેણિ પણ પ્રથમ સમ્યત્ત્વની પ્રાપ્તિ કરતાં ક્રમશઃ અસંખ્યાતગુણ દલિકવાળી હોય છે. ઈત્યાદિ યુકિતઓ પણ આપે છે. પ્ર. ૨૫ અનિવૃત્તિકરણમાં અંતરકરણ કરવાની ક્રિયાનો કાળ કેટલો ? તેમજ તેના પછીનો અને પહેલાંનો અનિવૃત્તિકરણનો કાળ કેટલો ? અંતરકરણ કરવાની ક્રિયા એક સ્થિતિઘાત જેટલાં કાળમાં કરે છે. અને સ્થિતિઘાતનો કાળ માત્ર આવલિકાના સંખ્યાતમા ભાગ પ્રમાણ જ છે, તેથી અલ્પ છે. અને તેના કરતાં અંતરકરણ કર્યા પછીનો અનિવૃત્તિકરણનો કાળ ઘણી આવલિકા પ્રમાણ હોવાથી સંખ્યાતગુણ છે. પરંતુ કેટલાક મહર્ષિઓ વિશેષાધિક કહે છે, તેની યુક્તિ હું સમજી શકતો નથી. અને અંતરકરણક્રિયાના પછીના કાળથી અંતરકરણક્રિયાની પહેલાંનો અનિવૃત્તિકરણનો કાળ સંખ્યાતગુણ હોય છે. કારણ કે અનિવૃત્તિકરણ કાળના ઘણાં સંખ્યાતભાગ ગયા પછી અંતરકરણની ક્રિયા શરૂ કરે છે. પ્ર. ૨૬ અવિરતિ આદિના લક્ષણમાં વિરતિના જ્ઞાન, સ્વીકાર અને પાલનવાળાને વિરતિ બતાવેલ છે. પરંતુ શરૂઆતના ચરે ભાંગામાં મિથ્યાષ્ટિ અને પછીના ત્રણ ભાંગામાં અવિરત બતાવ્યા છે. તો જ્ઞાન અને સ્વીકાર વિના કરાતી ધર્મક્રિયાઓ અને પાલન કરાતાં વ્રતો શું સર્વથા વિરતિમાં ન જ આવે ? યથાર્થ જ્ઞાન ન હોય અને જેમ માસતુસ મુનિ આદિને જ્ઞાનીના વચનની પરતત્રતા હતી તેમ પરતત્રતા પણ ન હોય તો મિથ્યાત્વ હોવાથી વિરતિ ન જ ગણાય અને યથાર્થ જ્ઞાન અથવા જ્ઞાનીના વચનની પરતત્રતા હોવા છતાં વિધિપૂર્વક સ્વીકાર કર્યા વિના પાલન કરવામાં આવતાં વ્રતો વગેરે પણ યથાર્થ રીતે સ્વીકારેલ ન હોવાથી વ્યવહારથી મોટા ભાગે વિરતિમાં ગણાતાં નથી પરંતુ અવિરતિમાં ગણાય છે. માટે યથાર્થ જ્ઞાન, ગ્રહણ અને પાલનવાળા જીવોને જ દેશવિરતિ અથવા સર્વવિરતિ હોય છે. પ્ર. ૨૭ દેશવિરતિ કે સર્વવિરતિની પ્રાપ્તિમાં કેટલા કરણો કરવાં પડે ? ઉ. મોહનીયકર્મની કોઇપણ પ્રકૃતિઓનો ક્ષય અથવા ઉપશમ કરવાનો હોય ત્યારે ત્રણ કરણો કરવાં પડે છે. પરંતુ ક્ષયોપશમ કરવાનો હોય ત્યારે ત્રીજો અનિવૃત્તિકરણ કરવું પડતું નથી. અને આ બે ગુણોની પ્રાપ્તિમાં કોઇપણ પ્રકૃતિઓનો સર્વથા ક્ષય કે ઉપશમ થતો નથી, પણ ક્ષયોપશમ થાય છે. માટે યથાપ્રવૃત્તકરણ અને અપૂર્વકરણ કરી અનિવૃત્તિકરણ કર્યા વિના તુરત જ દેશવિરતિ અથવા સર્વવિરતિ પ્રાપ્ત કરે છે. પ્ર. ૨૮ દેશવિરતિ તથા સર્વવિરતિ પ્રાપ્ત કરનાર આત્માઓને દેશવિરતિ અને સર્વવિરતિની ગુણશ્રેણિ ક્યારે શરૂ થાય ? અને તે ગુણશ્રેણિ કરવાની ક્રિયા કયાં સુધી ચાલુ રહે ? આ બન્ને પ્રકારના આત્માઓને ગુણપ્રાપ્તિના અપૂર્વકરણમાં ગુણશ્રેણિ શરૂ થતી નથી. પરંતુ જે સમયે ગુણની પ્રાપ્તિ થાય તે જ સમયથી જ્યાં સુધી દેશવિરતિ કે સર્વવિરતિ રહે ત્યાં સુધી ગુણશ્રેણિ કરવાની ક્રિયા ચાલુ રહે છે અને દરેક સમયે ઉપરની સ્થિતિઓમાંથી લાવેલ દલિકોને ઉદયવતી પ્રવૃતિઓના ઉદય સમયથી અને શેષ પ્રકૃતિઓના ઉદયાવલિકાના ઉપરના પ્રથમ સમયથી અંતર્મુહૂર્ત પ્રમાણ કાળના સમયોમાં ગોઠવે છે. For Personal & Private Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ કર્મપ્રકૃતિ ભાગ - ૨ પ્ર.૨૯ કઈ કઈ ગુણશ્રેણિ કરવાની ક્રિયા કેટલો કાળ ચાલે ? ઉ. દેશવિરતિ, સર્વવિરતિ અને સયોગી ઓ ત્રણ ગુણશ્રેણિ કરવાની ક્રિયા ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વક્રોડ વર્ષ કાળ પર્વત અને શેષ આઠ ગુણશ્રેણિઓ કરવાની ક્રિયા ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત સુધી ચાલે છે. પ્ર. ૩૦ દેશોનપૂર્વક્રોડ કાળ સુધી જે ત્રણ ગુણશ્રેણિઓ થાય છે તેમાં કાળ તથા દલિકોને આશ્રયી ફેરફાર હોય કે ન હોય ? આ ત્રણે શ્રેણિઓમાં દરેક સમયે ઉતારેલ દલિકો સરખા જ અંતર્મુહૂર્ત પ્રમાણ કાળમાં ગોઠવે છે પરંતુ દેશવિરતિની ગુણશ્રેણિના નિષેક રચનાના સ્થાનો કરતાં સર્વવિરતિની ગુણશ્રેણિના દલિક રચનાના સ્થાનો સંખ્યાતગુણહીન અર્થાત્ સંખ્યાતમા ભાગ જેટલાં અંતર્મુહૂર્ત પ્રમાણ છે. અને સયોગી ગુણશ્રેણિની દલિક રચનાના સ્થાનો તેથી પણ સંખ્યામા ભાગ પ્રમાણ નાના અંતર્મુહૂર્ત પ્રમાણ છે. તેમજ દેશવિરતિ અથવા સર્વવિરતિની પ્રાપ્તિના પ્રથમ સમયથી અંતર્મુહૂર્ત કાળ સુધી અવશ્ય વર્ધમાન પરિણામ હોય છે. તેથી ગુણશ્રેણિની રચના માટે દરેક સમયે ઉપરથી અસંખ્યાતગુણ દલિકો લાવે છે. પરંતુ અંતર્મુહૂર્ત પછી અવસ્થિત પરિણામ રહે અથવા વર્ધમાન કે હીયમાન પરિણામ પણ થાય. માટે પરિણામના અનુસાર જો અવસ્થિત પરિણામ હોય તો ઉપરથી દરેક સમયે સમાન અને વર્ધમાન પરિણામ હોય તો પરિણામના અનુસાર ક્રમશઃ અસંખ્યાતભાગ અધિક, સંખ્યાતભાગ અધિક, સંખ્યાતગુણ અધિક અથવા અસંખ્યાતગુણ અધિક અને જો હીયમાન પરિણામ હોય તો પરિણામના અનુસારે ઉપરની સ્થિતિમાંથી અનુક્રમે અસંખ્યાતભાગહીન, સંખ્યાતભાગહીન, સંખ્યાતગુણહીન અથવા અસંખ્યાતગુણહીન દરેક સમયે દલિકો લાવી ગુણશ્રેણિની રચના કરે છે. પરંતુ દેશવિરતિ કરતાં સર્વવિરતિની ગુણશ્રેણિમાં અને તેથી પણ સયોગીની ગુણશ્રેણિમાં ક્રમશ: અનંતગુણ વિશુદ્ધિ હોવાથી એક એકથી અસંખ્યાતગુણ દલિકો લાવે છે. તેમજ સયોગી ગુણસ્થાનકે સર્વ કાળ અવસ્થિત પરિણામ હોવાથી ગુણશ્રેણિની રચના માટે દરેક સમયે ઉપરની સ્થિતિમાંથી સમાન દલિકો જ લાવે છે. પ્ર. ૩૧ અનંતાનુબંધિની વિસંયોજના (ક્ષપણા) કોણ કરે ? ઉ. ક્ષયોપશમ સમ્યગ્દષ્ટિ ચારે ગતિમાં રહેલ અવિરત અથવા દેશવિરત તિર્યંચો અને મનુષ્યો તેમજ સર્વવિરત મનુષ્યો વિશુદ્ધિના પ્રાબલ્યથી ચારે અનંતાનુબંધિની વિસંયોજના કરે છે. અને મતાન્તરે ચોથાથી સાતમા ગુણસ્થાનક સુધીના મનુષ્યો ઉપશમશ્રેણિ ઉપર આરૂઢ થતાં પહેલાં ચાર અનંતાનુબંધિની ઉપશમના પણ કરે છે. પ્ર. ૩૨ અબદ્ધાયુ ક્ષાયિક સમ્યકત્વ પામે તો તે ભવે અવશ્ય મોક્ષમાં જાય જ ? ઉ. સામાન્યથી અબદ્ધાયુ ક્ષાયિક સમ્યકત્વ પામે તો તેજ ભવે મોક્ષમાં જાય પરંતુ અબદ્ધાયુ હોવા છતાં ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરતાં પૂર્વે જો જિનનામ નિકાચિત કરેલ હોય તો ત્રીજા ભવે જ મોક્ષે જાય. પ્ર. ૩૩ કઈ લેગ્યામાં વર્તતો આત્મા દર્શનત્રિકની લપણા કરે ? ઉ. જેમ ચારિત્રમોહનીયની ક્ષપણા શુકલ લેગ્યામાં વર્તતો કરે છે. તેમ દર્શનમોહનીયની ક્ષપણા પણ શુકલ લેગ્યામાં વર્તતો કરે છે. પરંતુ સમ્યકત્વમોહનીયનો ચરમ સ્થિતિઘાત થયા બાદ કૃતકરણ અવસ્થામાં એટલે કે સમ્યકત્વમોહનીયને વેદતો હોય ત્યારે પરિણામની હાનિ પણ થાય છે. માટે પરિણામના અનુસારે છમાંથી કોઈપણ લેશ્યામાં વર્તતો હોય છે. પ્ર. ૩૪ ઉપશમશ્રેણિમાં ૯, ૧૦ અને ૧૧માં ગુણસ્થાનકે મોહનીયકર્મની કેટલી સ્થિતિસત્તા હોય ? ઉ. કર્મપ્રકૃતિચૂર્ણિના હિસાબે-આ ત્રણે ગુણસ્થાનકમાં ક્રમશઃ હીન-હીન હોવા છતાં અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિસત્તા હોય છે. પ્ર. ૩૫ ઉપશમશ્રેણિમાં નવમા ગુણસ્થાનકના સંખ્યાતા ભાગ ગયા પછી મતિજ્ઞાનાવરણીય વિગેરે બાર દેશઘાતિ પ્રકૃતિઓનો જેમ દેશઘાતી રસબંધ બતાવ્યો તેમ, મોહનીયકર્મની પ્રકૃતિઓનો દેશઘાતિ સબંધ કેમ ન બતાવ્યો ? અને તેઓનો દેશઘાતિ સબંધ કયારે થાય ? For Personal & Private Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ પ્રશ્નોત્તરી ૩૧૯ ઉ. સંભવતઃ મોહનીયકર્મની બધ્યમાન પ્રકૃતિઓનો છઠ્ઠા ગુણસ્થાનકથી દેશઘાતિ રસબંધ શરૂ થાય છે. માટે જ શ્રેણિમાં એ પ્રકૃતિઓનો દેશઘાતિ રસબંધ કયારે શરૂ થાય છે તે બતાવેલ નથી. એમ મોહનીયકર્મની પ્રકતિઓના ઉદય માટે પણ સમજવું. પ્ર. ૩૬ અંતરકરણના દલિકો કયાં નંખાય ? ઉ. જે પ્રકૃતિઓનો કેવળ ઉદય હોય તે પ્રકૃતિઓના અંતરકરણના દલિકો પોતાની પ્રથમ સ્થિતિમાં, જે પ્રકૃતિઓનો કેવળ બંધ હોય તેઓના-દલિકો પોતાની બીજી સ્થિતિમાં, જે પ્રકૃતિઓનો બંધ-ઉદય બન્ને ચાલુ હોય તેઓના દલિકો પોતાની પહેલી અને બીજી એમ બન્ને સ્થિતિમાં અને જે પ્રકૃતિઓનો બંધ-ઉદય એકે ન હોય તેઓના અંતરકરણના દલિકો માત્ર બધ્યમાન સ્વજાતીય પરપ્રકૃતિમાં નાખે છે. પ્ર. ૩૭ બે સ્થિતિની વચ્ચે ખાલી જગ્યારૂપ આંતરુ એટલે કે જે અંતરકરણ છે, તે પ્રથમસ્થિતિ કરતાં નાનું હોય કે મોટું? ઉ. કર્મપ્રકૃતિ-મૂળ તથા ટીકામાં તો પ્રથમસ્થિતિ કરતાં ખાલી જગ્યારૂપ આંતરૂ ઘણાં મોટા અંતર્મુહુર્ત પ્રમાણ હોય એમ બતાવેલ છે. પરંતુ કર્મપ્રકૃતિચૂર્ણિમાં પ્રથમસ્થિતિથી આંતરૂ સંખ્યાતગુણ મોટું હોય એમ બતાવેલ છે. પ્ર. ૩૮ અલગ અલગ ત્રણ વેદોદયવાળા જીવો ઉપશમશ્રેણિ ઉપર આરૂઢ થાય ત્યારે સ્ત્રી તથા નપુંસકવેદની પ્રથમસ્થિતિ કરતાં પુરુષવેદની પ્રથમ સ્થિતિ કેટલી મોટી હોય ? સ્ત્રી કે નપુંસકવેદે શ્રેણિ માંડનારને આ બે વેદની પ્રથમસ્થિતિ જેટલી હોય છે તેના કરતાં પુરુષવેદે શ્રેણિ માંડનારને પુરુષવેદની પ્રથમસ્થિતિ પંચસંગ્રહમાં સંખ્યાતગુણ મોટી બતાવેલ છે. પરંતુ આ ગ્રંથની ચૂર્ણિમાં સંખ્યામભાગ અધિક બતાવેલ છે. પ્ર. ૩૯ માયાના બંધવિચ્છેદ પછી નવમા ગુણસ્થાનકના અંત સુધી કેવળ બાદરલોભનો જ ઉદય હોય છે, છતાં તે બાદર લોભોદયના ઉદયકાળના બે ભાગ પાડવાનું શું કારણ છે ? બાદર લોભોદય હોવા છતાં તેના પહેલા ભાગમાં અપૂર્વરૂદ્ધ કો કરવાની અને બીજા ભાગના કાળમાં સૂક્ષ્મકિટ્ટીઓ કરવાની-એમ અલગ અલગ બે જાતની ક્રિયાઓ થાય છે. તે સમજાવવા માટે બાદર લોભોદયના કાળના બે ભાગ પાડેલ છે. પ્ર. ૪૦ ઉપશમશ્રેણિમાં કઈ પ્રકૃતિના અપૂર્વસ્પદ્ધકો તથા કિટ્ટીઓ કરે ? ઉ. માત્ર સંજ્વલન લોભના અપૂર્વરૂદ્ધકો અને કિટ્ટીઓ કરે છે. પરંતુ અન્ય કોઈ પ્રકૃતિના નહીં, પ્ર. ૪૧ અગિયારમા ગુણસ્થાનકે કયા કયા કર્મના ઉદય-સત્તા તથા કયા કયા કિરણો પ્રવર્તે છે ? - જ્ઞાનાવરણ, દર્શનાવરણ, નામ, ગોત્ર અને અંતરાય આ પાંચ કર્મના ઉદય-સત્તા તથા અપવર્તના, તેમજ ઉદીરણા આ બે કરણો પ્રવર્તે છે. વેદનીયના ઉદય-સત્તા તથા બંધ અને અપવર્નના આ બે કરણ પ્રવર્તે છે. ચારિત્રમોહનીયની માત્ર સત્તા હોય છે. અને જો દર્શનમોહનીયની સત્તા હોય તો તેમાં અપવર્તન અને સંક્રમણ આ બે કરણો પણ પ્રવર્તે છે. તેમજ આયુષ્યના ઉદય-સત્તા અને અપવર્તના પ્રવર્તે છે. . પ્ર. ૪૨ કિઠ્ઠિઓ કુલ કેટલી કરે અને તે કિઠ્ઠિઓનો રસ પદ્ધકની સમાન હોય કે સ્પર્બ કથી ઓછો હોય ? એક સ્પર્ધ્વકની એક વર્ગણાના અનંતમા ભાગ પ્રમાણ અનંતી કિઠ્ઠિઓ કરે છે. દરેક સ્પર્ધ્વકની વર્ગણાઓ સમાન સંખ્યાવાલી હોય છે. તેથી તેમ કહેલ છે. તેમજ પૂર્વ સ્પર્ધ્વ કો કરતાં અનંતગુણહીન રસવાળા અને અનંતમાં ભાગ પ્રમાણ અપૂર્વ સ્પર્ધકો કરે છે. અને અપૂર્વ સ્પર્ધકોથી પણ અનંતગુણહીન રસવાળી અનંતમાભાગ જેટલી કિઠ્ઠિઓ કરે છે. અપૂર્વ પદ્ધકોમાં પૂર્વ સ્પર્ધકો કરતાં અનંતગુણહીન રસ હોવા છતાં દરેક વર્ગણાઓમાં એકોત્તર ચડતા રસાણુઓનો ક્રમ કાયમ રહે છે. પરંતુ કિક્રિઓમાં એકોત્તર ચડતા રસાણુઓના ક્રમનો નાશ કરી મોટું મોટું અંતર કરે છે. પ્ર. ૪૩ ઉપશમશ્રેણિ ઉપર આરૂઢ થતાં અને પડતાં ગુણશ્રેણિ સરખી થાય ? કે તેમાં કંઈ ફરક હોય ? For Personal & Private Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ કર્મપ્રકૃતિ ભાગ - ૨ આરૂઢ થતાં ઉદયવતી પ્રકૃતિઓના ઉદય સમયથી ગુણશ્રેણિના અંત્ય સમય સુધી અસંખ્યાતગુણાકારે દલિકો ગોઠવે છે પરંત પડતાં ઉદયાવલિકાના પ્રથમસમયથી અંત્ય સમય સુધી વિશેષહીન-હીન અને ઉદયાવલિકાના ઉપરના પ્રથમ સમયથી ગુણશ્રેણિના અંત્ય સમય સુધી અસંખ્યાતગુણાકારે દલિકો ગોઠવે છે. તેમજ ચડતી વખતે વિશદ્ધ પરિણામ હોવાથી ગુણશ્રેણિની રચના માટે ઉત્તરોત્તર દરેક સમયે ઉપરની સ્થિતિઓમાંથી અસંખ્યાતગુણ દલિકો લાવે છે. ત્યારે પડતી વખતે સંકિલષ્ટ પરિણામ હોવાથી અસંખ્યાતગુણ હીન-હીન દલિકો લાવે છે. પ્ર. ૪૪ અગિયારમા ગુણસ્થાનકથી અદ્ધાક્ષયે પડે તો ક્રમશઃ નીચે કયા ગુણસ્થાનક સુધી આવે ? ઉ. અગિયારમા ગુણસ્થાનકથી મરણના અભાવે જો અદ્ધાલયે પડે તો ક્રમશઃ ૧૦ મે, ૯મે, ૮મે,૭મે અને ૬ઢે અવશ્ય આવે છે. અને કોઇક આત્મા છઠ્ઠાથી પમે અને ત્યાંથી ૪થે પણ આવે છે. તેમજ કોઇક છઠ્ઠા પાંચમા કે ચોથા ગુણસ્થાનકથી સાસ્વાદનભાવ પામી મિથ્યાત્વે પણ જાય છે. પ્ર. ૪૫ ઉપશમશ્રેણિથી પડતાં કોઇપણ ગુણસ્થાનકમાં તેમજ સાસ્વાદન ગુણસ્થાનકે આવી કાળ કરે તો કઈ ગતિમાં જાય? ઉ. દેવાયુષ્ય સિવાય અન્ય ત્રણ આયુષ્ય બાંધી આત્મા ઉપશમશ્રેણિ કરી શકતો નથી માટે ઉપશમશ્રેણિથી પડતાં કોઇપણ ગુણસ્થાનકે અગર સાસ્વાદન ગુણસ્થાનકે આવી કાળ કરે તો અવશ્ય દેવગતિમાં જ જાય, પરંતુ અન્ય કોઇ ગતિમાં ન જ જાય. પ્ર. ૪૬ અગિયારમા ગુણસ્થાનકે આયુષ્ય પૂર્ણ થાય તો કાળ કરીને જ્યાં ઉત્પન્ન થાય ? ઉ. પંચસંગ્રહમાં ઉપશમનાકરણ ગાથા ૮૫ની ટીકામાં બતાવ્યા મુજબ સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં ઉત્પન્ન થાય, પરંતુ આ ગ્રંથની ઉપશમનાકરણ ગાથા ૬૩માં બતાવ્યા મુજબ દેવગતિમાં અને તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય ૯ સૂત્ર ૪૯ના ભાષ્ય તથા ટીકામાં જઘન્યથી સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થાય એમ બતાવેલ છે. માટે મતાન્તર હોય તેમ લાગે છે. પ્ર. ૪૭ પંચસંગ્રહ તેમજ આ ગ્રંથકાર ઉપશમશ્રેણિમાં અનંતાનુબંધિનો ઉપશમ માનતા નથી પરંતુ વિસંયોજના જ માને છે. તેથી તેઓના મતે ઉપશમશ્રેણિમાં અનંતાનુબંધિ સત્તામાં જ ન હોવાથી ઉપશમશ્રેણિથી પડતાં અનંતાનુબંધિના ઉદયના અભાવે સાસ્વાદન ગુણસ્થાનક શી રીતે આવે ? આ મહર્ષિઓના મતે અનંતાનુબંધિના ઉદય વિના પણ મિથ્યાત્વાભિમુખ અવસ્થામાં બાર કષાયોના ઉદયથી એક આવલિકા સુધી સાસ્વાદન ગુણસ્થાનક હોય છે, એમ કર્મપ્રકૃતિ સંક્રમણકરણ ચૂર્ણિમાં તેમજ ગાથા ૧૬ની ટીકામાં બતાવેલ છે. માટે કોઇ વિરોધ નથી. પ્ર. ૪૮ નવમા ગુણસ્થાનકમાં તેમજ તેથી ઉપરના ગુણસ્થાનકમાં દેશોપશમના, નિદ્ધત્તિ અને નિકાચના થયેલ કર્મ સત્તામાં હોય કે ન હોય ? તેમજ ત્યાં આ ત્રણ કરણો પ્રવર્તે કે નહિ ? આઠમા ગુણસ્થાનકના ચરમ સમયે આ ત્રણે કરણો વિચ્છેદ થાય છે. માટે અનિવૃત્તિકરણાદિ ગુણસ્થાનકોમાં દેશોપશમના, નિદ્ધત્તિ તેમજ નિકાચિત થયેલ કોઇપણ કર્મના દલિકો સત્તામાં હોતાં નથી. તેમજ કોઇપણ કર્મના સત્તાગત દલિકોમાં આ ત્રણ કરણો પ્રવર્તતાં પણ નથી. પ્ર. ૪૯ નવમા ગુણસ્થાનકથી દેશોપશમનાની જેમ નિદ્ધત્તિ અને નિકાચના કરણો નવાં ભલે ન પ્રવર્તે પરત આઠમા ગુણસ્થાનક સુધીમાં નિદ્ધા અને નિકાચિત થયેલ કર્મ નવમા વિગેરે ગુણસ્થાનકમાં કેમ ન હોય ? નિદ્ધત્ત અને નિકાચિત કર્મપ્રકતિઓના સાદ્યાદિ, ભેદો, સ્થાનો અને સ્વામિઓ દેશોપશમનાની જેમ જ બતાવેલ છે. પણ ભિન્ન બતાવેલ નથી. જો નિદ્ધત્ત અને નિકાચિત થયેલ કર્મો નવમા વિગેરે ગુણસ્થાનકમાં પણ માનીએ તો નિદ્ધત્ત અને નિકાચિત કર્મોના સ્વામી અને સાદ્યાદિ દેશોપશમનાની જેમ ન આવે પણ જુદા જ આવે, માટે નિદ્ધા અને નિકાચિત થયેલ કર્મો નવમા વિગેરે ગુણસ્થાનકમાં હોતાં નથી. પરંતુ દેશોપશમનાથી ઉપશમેલ દલિક માત્ર અંતર્મુહૂર્ત સુધી જ ઉપશાંત હોય છે, અને પછી અનુપશાંત થાય છે. તેમ નિદ્ધત્ત અને નિકાચિત થયેલ દલિકો માટે નથી. કારણ કે નિદ્ધત્ત અને નિકાચિત થયેલ દલિકો અંતર્મુહૂર્તથી ઘણાં વધારે કાળ સુધી પણ તે જ સ્વરૂપે સત્તામાં રહે છે. Jain Education Interational For Personal & Private Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ પ્રશ્નોત્તરી પ્ર. ૫૦ અગિયારમા ગુણસ્થાનકે કયા કયા કર્મોની ગુણશ્રેણિ થાય ? ઉ. મોહનીય અને આયુષ્ય વિના શેષ છ કર્મોની ગુણશ્રેણિ થાય. પ્ર. ૫૧ કયા કયા કરણો કયા કયા ગુણસ્થાનક સુધી પ્રવર્તે ! તેમજ કયા કયા કરણથી કર્મમાં થયેલ ફેરફાર કયા ગુણસ્થાનક સુધી રહે ? ઉ. ઉ. બંધનકરણ- સાંપરાયિક બંધની અપેક્ષાએ દસમા ગુણસ્થાનક સુધી પ્રવર્તે, આ કરણથી બંધાયેલ કર્મ ચૌદમા ગુણસ્થાનક સુધી સત્તામાં રહે છે. ૩૨૧ સંક્રમણકરણ - દર્શનમોહનીય વિના દસમા ગુણસ્થાનક સુધી અને દર્શનમોહનીયમાં અગિયારમા ગુણસ્થાનક સુધી પ્રવર્તે છે અને કોઇપણ કર્મરૂપે સંક્રમેલ દલિક ચૌદમા ગુણસ્થાનક સુધી રહે છે. - અપવર્દનાકરણ – તેરમા ગુણસ્થાનક સુધી પ્રવર્તે છે અને તેનાથી ઓછી થયેલ સ્થિતિસત્તા ચૌદમા ગુણસ્થાનક સુધી રહે છે. ઉર્જાનાકરણ - દસમા ગુણસ્થાનક સુધી અથવા અપેક્ષાએ તેરમા ગુણસ્થાનક સુધી પ્રવર્તે છે. અને તેનાથી થયેલ ફે૨ફા૨વાળી કર્મસત્તા ચૌદમા ગુણસ્થાનક સુધી હોય છે. ઉદીરણાકરણ - આ કરણ અને તેનું કાર્ય તેરમા ગુણસ્થાનક સુધી હોય છે. સર્વોપશમનાકરણ - પહેલે અને ચોથાથી દસમા ગુણસ્થાનક સુધી પ્રવર્તે છે, તેનાથી ઉપશાંત થયેલ કર્મદલિક યથાસંભવ ત્રીજા વિના એકથી અગિયાર ગુણસ્થાનક સુધી હોય છે. દેશોપશમના નિવ્રુતિ અને નિકાચના આ ત્રણ ક૨ણો અને તેનાથી ઉપશાંત, નિવ્રુત્ત અને નિકાચિત થયેલ કર્મ આઠમા ગુણસ્થાનક સુધી રહે છે, પણ પછી રહેતાં નથી. પ્ર. ૫૨ અનાદિ મિથ્યાદૃષ્ટિ પ્રથમ ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે ત્યારે જેમ મિથ્યાત્વની સર્વોપશમના કરે છે. તેમ અનંતાનુબંધિની ઉપશમના કરે કે નહીં ? કારણ કે અનંતાનુબંધિનો ઉદય હોય ત્યાં સુધી ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત ન થાય, છતાં અનંતાનુબંધિની ઉપશમના કેમ બતાવી નથી ? અનાદિ મિથ્યાદષ્ટિ ઉપશમ સમ્યક્ત્વ પામે ત્યારે જેમ મિથ્યાત્વની સર્વોપશમના કરે છે, તેમ અનંતાનુબંધિની સર્વોપશમના કરતો નથી. પરંતુ અનતાનુબંધિનો ક્ષયોપશમ કરતો હોય તેમ લાગે છે. તેનું પહેલું કારણ - જો અનંતાનુબંધિનો પણ ઉપશમ કરતો હોય તો જેમ અનાદિ મિથ્યાદૃષ્ટિને ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરતાં અનિવૃત્તિકરણના પ્રથમ સમયથી મિથ્યાત્વમોહનીય વિના ૨૫ની દેશોપશમના બતાવી, તેમ અનંતાનુબંધિની પણ દેશોપશમના ન થવાથી ૨૧ પ્રકૃતિઓની દેશોપશમના બતાવવી જોઇએ, પણ તેમ બતાવેલ નથી. બીજું કારણ-જેમ મિથ્યાત્વની પ્રથમસ્થિતિ સમયાધિક આવલિકા બાકી રહે ત્યારે મિથ્યાત્વની જઘન્ય સ્થિતિ ઉદીરણા બતાવી, તેમ અનંતાનુબંધિની પણ જઘન્ય સ્થિતિ ઉદીરણા .આવી શકે છતાં તેમ ન બતાવતાં અનંતાનુબંધિની જઘન્ય સ્થિતિ ઉદીરણા એકેન્દ્રિયોમાં બતાવવામાં આવેલ છે. ત્રીજું કારણ-જેમ પુરુષવેદના બંધવિચ્છેદ પછી બે સમય ન્યૂન બે આવલિકા પ્રમાણ કાળમાં બંધાયેલા પુરુષવેદના દલિકને તેટલાં જ કાળમાં સંક્રમાવે છે. ત્યારે સંક્રમના ચરમ સમયે પુરુષવેદનો જઘન્ય અનુભાગસંક્રમ બતાવેલ છે. તેમ અનંતાનુબંધિનો પણ ઉપશમ સમ્યક્ત્વ પામ્યા પછી બે સમય ન્યૂન બે આવલિકા જેટલાં અંતિમકાળમાં બંધાયેલા દલિકોને સંક્રમાવતાં સંક્રમના ચરમ સમયે ઘણો ઓછો રસ સંક્રમતો હોવાથી જઘન્ય અનુભાગસંક્રમ બતાવવો જોઇએ. પરંતુ તેમ ન બતાવતાં અનંતાનુબંધિની વિસંયોજના કરી પ્રથમ ગુણસ્થાનકે આવેલ આત્માને પ્રથમ સમયે બંધાયેલ ૨સ અનંતગુણ હોવા છતાં બંધાવલિકા પછીના પ્રથમ સમયે તે ૨સને સંક્રમાવતાં જઘન્ય અનુભાગસંક્રમ બતાવેલ છે. For Personal & Private Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ કર્મપ્રકૃતિ ભાગ - ૨ ચોથું કારણ-પ્રથમ ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિ વખતે જો મિથ્યાત્વની જેમ અનંતાનુબંધિની પણ સર્વોપશમના થતી હોત તો અંતરકરણ કર્યા પછી મિથ્યાત્વની પ્રથમ સ્થિતિ એક આવલિકા પ્રમાણ રહે ત્યારે મિથ્યાત્વની જેમ અનંતાનુબંધિની પણ ઉદીરણા ન થાય. માટે તેવા મિથ્યાદૃષ્ટિને અપ્રત્યાખ્યાનીય વિગેરે ત્રણ ક્રોધાદિ, ત્રણમાંથી એક વેદ અને ૨ માંથી એક યુગલ એમ જઘન્યથી છ પ્રકૃતિનું ઉદીરણાસ્થાન પણ આવી શકે, પરંતુ કર્મપ્રકૃતિમાં તે કયાંય બતાવેલ નથી. તેથી અનંતાનુબંધિનો ક્ષયોપશમ જ થતો હોય તેમ લાગે છે. પછી તો બહુશ્રુતો કહે તે પ્રમાણ. . | (વિશેષ પ્રશ્નોત્તરી માટે મુનિ અભયશેખર વિજય મસાની કર્મપ્રકતિ પદાર્થ ભાગ-૩માં પેઇઝ નંબર ૧૫૨ થી ૧૬૫ જુઓ.) ઉપશમનાકરણ પ્રશ્નોત્તરી સમાપ્ત | ઉપશમનાકરણ પરિશિષ્ટ - ૧ -: અથ ક્ષપકશ્રેણિનું સ્વરૂપ - ઉપશમનાકરણમાં મોહનીયકર્મની સર્વોપશમનાનું સ્વરૂપ કહેવાના પ્રસંગે ઉપશમશ્રેણિનું સવિસ્તર સ્વરૂપ કહ્યું છે. અવશિષ્ટ ક્ષપકશ્રેણિનું સ્વરૂપ આ. શ્રીમલયગિરિજી મહારાજ કૃત છઠ્ઠા કર્મગ્રંથની ટીકાને અનુસરીને અહીં ઉતારવામાં આવ્યું છે. તેમાં પણ અનંતાનુબંધિની વિસંયોજના અને દર્શનત્રિકની ક્ષપણાનું સ્વરૂપ ઉપશમના કરણમાં વિસ્તાર પૂર્વક કહેવામાં આવ્યું છે, એટલે તે અહીં નહીં ઉતારતાં માત્ર ચારિત્રમોહનીયની ક્ષપણાનું સ્વરૂપ જ ઉતારવામાં આવ્યું છે. ચારિત્રમોહનીયનો ક્ષય કરવા માટે પ્રયત્ન કરતો આત્મા યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ, અને અનિવૃત્તિકરણ એમ ત્રણ કરણ કરે છે. એ ત્રણે કરણનું સ્વરૂપ ઉપશમનાકરણમાં કહેલા ત્રણ કરણના સ્વરૂપને અનુસરી અહીં પણ કહેવાનું છે. માત્ર અહીં યથાપ્રવૃત્તકરણ અપ્રમત્ત ગુણસ્થાનકે, અપૂર્વકરણ અપૂર્વકરણ ગુણસ્થાનકે, અને અનિવૃત્તિકરણ અનિવૃત્તિકરણ ગુણસ્થાનકે સમજવું. એટલે કે અહીં એ ત્રણે ગુણસ્થાનકો જ ત્રણ કરણરૂપે જાણવાં. અપૂર્વકરણ ગુણસ્થાનકે સ્થિતિઘાતાદિ વડે અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ એ આઠ કષાયને તેવી રીતે ક્ષય કરે છે કે જેની સ્થિતિ અનિવૃત્તિકરણ ગુણસ્થાનકના પ્રથમ સમયે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ રહે છે. અનિવૃત્તિકરણના સંખ્યાતા ભાગ જાય ત્યારે ત્યાનદ્વિત્રિક નરકઢિક, તિર્યશ્વિક, એકેન્દ્રિય-બેઇન્દ્રિયન્તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયજાતિ, સ્થાવર આતપ, ઉદ્યોત, સૂક્ષ્મ અને સાધારણ. ઉદ્ધવનાસંક્રમવડે ઉવેલાતી આ સોલ પ્રકૃતિઓની પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિ થાય. અને તેનો બધ્યમાન પ્રવૃતિઓમાં પ્રતિસમય ગુણસંક્રમવડે સંક્રમાવતાં સંપૂર્ણપણે ક્ષય થાય. જો કે અપ્રત્યાખ્યાનાવરણ પ્રત્યાખ્યાનાવરણ કષાયાષ્ટકનો ક્ષય કરવાનો આરંભ પહેલાં જ કર્યો હતો, પરંતુ હજી સુધી તેનો ક્ષય કર્યો નથી વચમાં જ પૂર્વોક્ત સોળ પ્રકૃતિઓનો ક્ષય કર્યો. ત્યારબાદ અંતર્મુહૂર્વકાળે કષાયાદનો પણ ક્ષય કરે છે. અન્ય આચાર્યો આ પ્રમાણે કહે છે પહેલાં સોળ ક્મપ્રકૃતિઓનો ક્ષય કરવાનો પ્રારંભ કરે છે, માત્ર વચમાં આઠ કષાયનો ક્ષય કરે છે, ત્યારબાદ સોળ પ્રકૃતિઓનો ક્ષય કરે છે. તેઓ એમ કહેતા જણાય છે-અપૂર્વકરણે સ્થિતિઘાતાદિ વડે સોળ પ્રકૃતિઓનો તેવી રીતે ક્ષય કરે કે તેની સ્થિતિ અનિવૃત્તિકરણના પ્રથમ સમયે પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ રહે. અપ્રત્યાખ્યાનાવરણ પ્રત્યાખ્યાનાવરણ કષાયને પણ ઉઠ્ઠલનાનુવિદ્ધ ગુણસંક્રમવડે ક્ષય કરતો જતો હતો પરંતુ ક્ષપકશ્રેણિમાં અનિવૃત્તિકરણ ગુણસ્થાનકે આઠ કષાય, થીણદ્વિત્રિકાદિ સોળ હાસ્યષક ત્રણ વેદ અને સંજ્વલનત્રિક એ છત્રીસ પ્રકૃતિઓનો સર્વથા નાશ કરે છે, યથાયોગ્ય રીતે અબધ્યમાન પ્રવૃતિઓમાં અપૂર્વકરણના પ્રથમ સમયથી જ ઉદ્ધલનાનુવિદ્ધ ગુણસંક્રમ પ્રવર્તે છે. ગુણસંક્રમવડે પરમાં અસંખ્ય અસંખ્યગુણકારે સંક્રમાવે છે, અને ઉદ્ધવનાસંક્રમ વડે સ્વમાં નીચે ઉતારે છે ઉદ્ધવનાસંક્રમ જે પ્રકૃતિને સર્વથા નાશ કરવો હોય ત્યાં પ્રવર્તે છે. અહીં એટલું ધ્યાનમાં રાખવું કે જે જે પ્રકૃતિનો પહેલાં ક્ષય થાય તેમાં ક્ષય કરવાની મુખ્ય ક્રિયા પ્રવર્તે છે, અન્ય ઉપર ગણ પ્રવર્તે છે. અહીં અપૂર્વકરણે પ્રથમ આઠ કષાયોનો ક્ષય કરવા માટે મુખ્યપણે ક્રિયા શરૂ કરી અને તેની સ્થિતિ નવમાના પ્રથમ સમયે પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ રાખી. આઠમાથી સોળ પ્રકૃતિનો પણ નાશ કરતો જ હતો પરંતુ નવમાના પ્રથમ સમયે તેની વધારે સ્થિતિ હતી. કારણ કે તેમાં ગણ ક્રિયા પ્રવર્તતી હતી. નવમાના પ્રથમ સમયથી પહેલાં સોળ પ્રકૃતિનો ક્ષય થાય છે. માટે આઠ કષાયના લયની ક્રિયા ગૌણ કરી સોળ પ્રકૃતિઓનો ક્ષય કરવાની ક્રિયા મુખ્યપણે કરી. અને તેનો નાશ કર્યો ત્યારબાદ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જે આઠ કષાયની સ્થિતિ રહી હતી, તેનો નાશ કર્યો. આ પ્રમાણે અહીં ક્ષય કરવા યોગ્ય અન્ય પ્રકૃતિઓ માટે પણ સમજવું સર્વથા નાશ પામતી જે પ્રકૃતિઓમાં એકલો ગુણસંક્રમ જ્યારે પ્રવર્તે ત્યારે તે તે પ્રકૃતિનો માત્ર છેલ્લો એક ખંડ રહ્યો છે તેમ સમજવું. Jain Education Interational For Personal & Private Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ પરિશિષ્ટ-૧ ૩૨૩ તેના પર ગૌણ ક્રિયા પ્રવર્તતી હોવાને લીધે અનિવૃત્તિકરણના પ્રથમ સમયે તેની સ્થિતિસત્તા વધારે હતી. હવે તેના પર મુખ્ય ક્રિયા શરૂ થાય , એટલે અનિવૃત્તિકરણના સંખ્યાતાભાગ' જાય ત્યારે તેની સ્થિતિસત્તા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ થાય. તેને બધ્યમાન પરપ્રકૃતિમાં ગુણસંક્રમવડે સંક્રમાવી અંતર્મુહુર્ત કાળે ખલાસ કરે, ત્યારબાદ જેની સ્થિતિ અનિવૃત્તિકરણના પ્રથમ સમયે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ રહી હતી તે થીણદ્વિત્રિકાદિ સોળ કર્મપ્રકૃતિઓનો સત્તામાંથી નાશ કરે. આ રીતે પહેલા કે પછી થીણદ્વિત્રિકાદિ સોળ પ્રકૃતિઓનો અને આઠ કષાયનો ક્ષય કરી પછી અંતર્મુહૂર્ત કાળે નવ નોકષાય અને સંજ્વલન ચતુષ્ક એ તેર પ્રકૃતિઓની અંતરકરણક્રિયા આંતરૂ પાડવાની ક્રિયા શરૂ કરે છે. જેનો ઉદય હોય છે તેની પ્રથમ સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ રાખે છે, અને શેષ પ્રકૃતિની પ્રથમ સ્થિતિ એક આવલિકા પ્રમાણ રાખે છે. અંતરકરણ ક્રિયા શરૂ કર્યા બાદ પહેલાં બીજી સ્થિતિમાં રહેલ નપુંસકવેદના દલિકને ઉઠ્ઠલનાનુવિદ્ધ ગુણસંક્રમવડે ક્ષય કરવા માટે છે.(જો કે આ ગુણસ્થાનકે જે જે પ્રકૃતિઓનો નાશ કરવાનો હોય છે. તેને ઉદ્વલનાનુવિદ્ધ ગુણસંક્રમ વડે નાશ કરવાની ક્રિયા અપૂર્વકરણના પ્રથમ સમયથી જ શરૂ થાય છે. પરંતુ જેનો પહેલાં નાશ કરવાનો હોય તેમાં મુખ્યપણે ક્રિયા પ્રવર્તે છે, અને અન્યમાં ગૌણપણે ક્રિયા પ્રવર્તે છે. નવમા ગુણસ્થાનકે પહેલાં નપુંસકવેદ સત્તામાંથી જાય છે, માટે લખ્યું છે કે નપુંસકવેદના દલિકને ઉઠ્ઠલનાનુવિદ્ધ ગુણસંક્રમવડે ક્ષય કરવા માંડે છે.) નપુંસકવેદનો ક્ષય કરતાં કરતાં અંતર્મુહુર્ત માત્ર કાળે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છેલ્લો ખંડ સત્તામાં રહે છે. તે છેલ્લા ખંડને ગુણસંક્રમવડે બધ્યમાન પ્રકૃતિમાં સંક્રમાવી અંતર્મુહૂર્ત કાળે દૂર કરે છે. પ્રથમસ્થિતિને કઈ રીતે દૂર કરે છે? તે કહે છે નપુંસકવેદના ઉદયે જો ક્ષપકશ્રેણિ પર આરૂઢ થયો હોય તો અંતર્મુહૂર્ત પ્રમાણ પ્રથમસ્થિતિને ભોગવીને દૂર કરે છે. જો નપુંસકવેદના ઉદયે શ્રેણિ ન પ્રારંભી હોય તો આવલિકા માત્ર તેની પ્રથમસ્થિતિ તેટલાં જ કાળે ઉદયવતી પ્રકૃતિમાં તિબકસંક્રમવડે સંક્રમી દૂર થાય છે. આ પ્રમાણે નપુંસકવેદનો ક્ષય થાય છે. ( જે વેદ કે જે કષાયના ઉદયે શ્રેણિ પ્રારંભી હોય તેની પ્રથમસ્થિતિ અંતર્મુહુર્ત પ્રમાણ થાય છે. અને અન્યની આવલિકામાત્ર થાય છે. અંતરકરણમાંના દલિકોને દૂર કરવાની ક્રિયા, પ્રથમસ્થિતિને ભોગવી અગર સિબુકસંક્રમવડે સંક્રમાવી દૂર કરવાની ક્રિયા, અને બીજી સ્થિતિનો નાશ કરવાની ક્રિયા આ ત્રણે ક્રિયા સાથે જ પ્રવર્તે છે, તેમાં અંતરકરણના દલિક પ્રથમ ખલાસ થાય છે. ત્યારબાદ પ્રથમસ્થિતિ ખલાસ થાય છે. ત્યારબાદ મોટી સ્થિતિ ખલાસ થાય છે.) નપુંસકવેદનો સત્તામાંથી નાશ થયા બાદ નપુંસકવેદનો જે રીતે ક્ષય કર્યો તે જ રીતે સ્ત્રીવેદનો પણ અંતર્મુહૂર્ત કાળે ક્ષય કરે છે. સ્ત્રીવેદનો ક્ષય કર્યા પછી હાસ્યાદિ છએ પ્રકૃતિઓનો એક સાથે ક્ષય કરવાનો પ્રારંભ કરે છે. જે સમયે મુખ્યતયા તેના ક્ષયની શરૂઆત કરી તે સમયથી આરંભી તે હાસ્યાદિ ષકનું બીજી સ્થિતિનું દલ પુરુષવેદમાં સંક્રમાવતો અંતરકરણના દલિકને પરપ્રકૃતિમાં સંક્રમાવી એક સ્થિતિઘાત જેટલાં કાળ દૂર કરે છે. અંતરકરણના દલિકને દૂર કરવાનો નિયમ આ છે. જે પ્રકૃતિનો બંધ અને ઉદય બંને હોય તેના અંતરકરણના દલિકને નાની અને મોટી એમ બંને સ્થિતિમાં નાંખે છે. જેનો માત્ર બંધ હોય ઉદય ન હોય તેના અંતરકરણના દલિકને મોટી સ્થિતિમાં નાંખે છે. જેનો ઉદય હોય પરંતુ બંધ ન હોય તેના અંતરકરણના દલિકને પ્રથમ નાની = સ્થિતિમાં નાંખે છે. જેનો બંધ કે ઉદય બંને ન હોય તેના અંતરકરણના દલિકને માત્ર પરમાંજ નાંખે છે. અહીં નપુંસકવેદનો બંધ તો નથી. હવે જો તે વેદના ઉદયે શ્રેણિ માંડી હોય તો તેના અંતરકરણનું દલિક નાની સ્થિતિમાં જાય, અને તેના ઉદયે શ્રેણિ ન માંડી હોય તો પ૨માં જાય છે. અંતરકરણના દલિક દૂર થયા પછી નાની સ્થિતિ રહે છે. હવે જો તેનો રસોદય હોય તો ઉદયથી નહીં તો તિબુકસંક્રમ વડે ભોગવી દૂર કરે છે. સાથે સાથે જ બીજી સ્થિતિમાંથી ઉપર કહી તે રીતે સ્થિતિને એકદમ દૂર કરવાનો પ્રયત્ન કરે છે, અંતર્મુહૂર્તમાં ખલાસ કરી સત્તાહીન થાય છે. અંતરકરણ ક્રિયા કરવાની શરૂઆત દરેક પ્રવૃતિઓમાં સાથે જ થાય છે. પરંતુ પૂર્ણ ક્રમશઃ થાય છે એમ સમજાય છે. આ પ્રમાણે અન્ય પ્રકૃતિઓ માટે પણ સમજવું. પુરુષવેદમાં નહિં સંક્રમાવવાનું કારણ તેની પ્રથમ સ્થિતિ સમય ન્યૂન બે આવલિકા રહે છે. સંક્રમણકરણમાં કહ્યું છે કે જ્યારે પુરુષવેદની પ્રથમ સ્થિતિ સમય ન્યૂન બે આવલિકા રહે છે ત્યારે તેની પતગ્રહ તરીકેની યોગ્યતા નષ્ટ થાય છે પતગ્રહ તરીકેની યોગ્યતા નષ્ટ થયા પછી તેમાં કોઇ દલિક સંક્રમી શકે નહીં અહીં એક વિચાર થાય છે કે સમયનૂન બે આવલિકા પ્રમાણે પ્રથમ સ્થિતિ બાકી રહે ત્યારે પતદગ્રહ તરીકેની યોગ્યતા કેમ નષ્ટ થાય છે વિચાર કરતાં આ પ્રમાણે સમજાય છે-એમ કહેવામાં આવ્યુ છે કે જે સમયે પુરુષવેદનો બંધવિચ્છેદ થાય છે તે સમયે સમય ન્યૂન બે આવલિકાનું બંધાયેલું માત્ર બાકી રહે છે. ત્યાં અન્યનું સંક્રમેલું પણ બાકી રહે છે તેમ કહેતા નથી. વળી બંધવિચ્છેદ થયા પછી જે છેલ્લા સમયે સર્વ સંક્રમ વડે પરમાં સંક્રમાવે છે તે સમયે જે સમયે છેલ્લો બંધ થયો તે સમયનું બંધાયેલું જે દલિક છે, તેને જ સંક્રમાવે છે. હવે જો જ્યાં સુધી તેનો બંધ થતો હોય ત્યાં સુધી પતગ્રહ તરીકેની તેની યોગ્યતા કાયમ રહેતી હોય તો એમ કહેવું જોઇએ કે-બંધવિચ્છેદ સમયે સમય ન્યૂન બે આવલિકા કાળમાં બંધાયેલું તેમજ તેટલાં કાળમાં અન્ય પ્રકૃતિઓના સંક્રમથી પ્રાપ્ત થયેલું દળ બાકી રહે છે. તેમજ જે સમયે સર્વસંક્રમ થાય છે તે સમયે છેલ્લા સમયના બંધાયેલા તેમજ તેમાં અન્ય પ્રકૃતિના સંક્રમથી પ્રાપ્ત થયેલા દલિકોનો પણ સર્વસંક્રમ થાય છે. અને જો એ પ્રમાણે હોય તો જઘન્ય સંક્રમાદિ ઘટી શકે નહીં. એટલે જે સમયે સર્વસંક્રમ થાય છે. તે સમયે શુદ્ધ છેલ્લા એક સમયના બંધાયેલા દલનો જ સર્વ સંક્રમ થાય છે. આ ઉપરથી એમ સમજાય છે કે જીવ સ્વભાવે સમયપૂન બે આવલિકા પ્રમાણ પ્રથમસ્થિતિ બાકી રહે ત્યારે પુરુષવેદ પદગ્રહ તરીકે For Personal & Private Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ કર્મપ્રકૃતિ ભાગ - ૨ નથી, પરંતુ સંજવલન ક્રોધમાં (ક્રોધાદિમાં) સંક્રમાવે છે. આ પ્રમાણે હાસ્યષકને સંવલનક્રોધમાં સંક્રમાવતો સંક્રમાવતો અંતર્મુહૂર્ત કાળે સંપૂર્ણપણે સત્તામાંથી દૂર કરે છે. | (આ ગુણઠાણે છત્રીસ પ્રકૃતિઓનો સત્તામાંથી ક્ષય થાય છે. તેમાં લગભગ બધામાં ઉકલનાસક્રમ અને ગુણસંક્રમ બંને પ્રવર્તે છે. બંધવિચ્છેદ થયા પછી અબધ્યમાન એ પ્રકૃતિઓમાં અપૂર્વકરણના પ્રથમ સમયથી ઉદ્ધવનાનુવિદ્ધ ગુણસંક્રમની શરૂઆત થઇ જાય છે. નવમા ગુણઠાણે જેનો જેનો પહેલાં પહેલાં નાશ થવાનો હોય તેમાં મુખ્યતયા અને જલદીથી ક્રિયા પ્રવર્તે છે, અને અન્યમાં ગૌણતયા = ધીરે ધીરે પ્રવર્તે છે. જેમ કે પહેલાં નપુંસકવેદનો ક્ષય થાય છે, એટલે તેમાં મુખ્યપણે અને તેનો ક્ષય થયા પછી સ્ત્રીવેદમાં મુખ્યતયા ક્ષય ક્રિયા પ્રવર્તે આ પ્રમાણે સર્વ માટે સમજવું) જે સમયે હાસ્યાદિ ષકનો સત્તામાંથી સંપૂર્ણપણે નાશ થાય છે, તેજ સમયે પુરુષવેદના બંધ, ઉદય અને ઉદીરણાનો વિચ્છેદ થાય છે, અને સમય ન્યૂન બે આવલિકામાં બંધાયેલા દલ છોડીને શેષ સઘળા દલિકો પણ ક્ષય થાય છે. માત્ર સમય ન્યૂન બે આવલિકા કાળનું બંધાયેલું દળ જ સત્તામાં શેષ રહે છે. ઉદયવિચ્છેદ થય અવેદી થાય છે. અહીં એ ધ્યાનમાં રાખવાનું કે હાસ્યષર્ક સાથે પુરુષવેદનો નાશ કરવાની ક્રિયા પણ શરૂ કરી હતી, પરંતુ હાસ્યષકનો અહીં બંધ થતો ન હતો અને પુરુષવેદનો બંધ થતો હતો. એટલે હાસ્યષકના સંપૂર્ણપણે નાશ થવાની સાથે સમય ન્યૂન બે આવલિકા કાળમાં બંધાયેલા દલિકને છોડી તેના સત્તામાંના શેષ સઘળા દળનો પણ નાશ થયો. માત્ર સમય ન્યૂન બે આવલિકા કાળમાં બંધાયેલા દલિકો જ સત્તામાં રહ્યા. સમયચુન બે આવલિકામાં બંધાયેલા શા માટે રહી જાય છે? એ પ્રશ્નો ઉત્તર આ છે-જે સમયે બંધાય છે તે સમયથી આરંભી તેની બંધાવલિકા ગયા બાદ જ તેમાં સંક્રમાદિ પ્રવર્તે છે. અને સંક્રમાવલિકાના ચરમ સમયે તેનો સત્તામાંથી ક્ષય થાય છે. આ ઉપરથી એમ થયું કે જે સમયે બંધાય તેનો તે સમયથી આરંભી બીજી આવલિકાના ચરમ સમયે સત્તામાંથી નાશ થાય છે. આ હિસાબે જે સમયે બંધવિચ્છેદ થાય તે સમયથી આરંભી બરાબર બે આવલિકામાંની પહેલી આવલિકાના પહેલાં સમયે જે બાંધ્યું તેનો બીજી આવલિકાના છેલ્લા સમયે એટલે કે બંધવિચ્છેદ સમયે નાશ થયો એટલે જ બંધવિચ્છેદ સમયે સમય ન્યૂન બે આવલિકાનું બંધાયેલું દલિક જ સત્તામાં બાકી રહે, એમ કહેવામાં આવે છે.) આ પ્રમાણે પુરુષવેદે ક્ષપકશ્રેણિપર આરૂઢ થનાર માટે સમજવું. જ્યારે નપુંસકવેદે ક્ષપકશ્રેણિપર આરૂઢ થાય ત્યારે નપુંસકવેદ અને સ્ત્રીવેદનો સત્તામાંથી એક સાથે જ નાશ કરે છે. જે સમયે ઉપરોક્ત બંને વેદનો સત્તામાંથી નાશ થયો તે જ સમયે પુરુષવેદનો બંધવિચ્છેદ થાય છે. ત્યારબાદ બે સમય ન્યૂન બે આવલિકા કાળે અવેદી તે આત્મા હાસ્યષક અને પુરુષવેદનો એક સાથે નાશ કરે છે. જ્યારે સ્ત્રીવેદ ક્ષપકશ્રેણિપર આરૂઢ થાય ત્યારે પહેલાં નપુંસકવેદનો નાશ કરે. ત્યારબાદ સ્ત્રીવેદનો ક્ષય કરે. અને સ્ત્રીવેદના ક્ષય સમયે જ પુરુષવેદનો બંધવિચ્છેદ થાય. ત્યારબાદ અવેદી તે આત્મા હાસ્યષક અને પુરુષવેદનો એક સાથે નાશ કરે. આ પ્રમાણે ભિન્ન ભિન્ન વદે શ્રેણિ આરંભનાર આશ્રયી પ્રકૃતિના ક્ષયનો ક્રમ છે. રહેતો નથી. અન્યત્ર પણ જ્યાં સંભવે ત્યાં આ પ્રમાણે સમજવું. અહીં ષષ્ઠ કર્મગ્રંથની ટીકા તેમજ કર્મપ્રકૃતિની ટીકા તેમજ ચૂર્ણિમાં પુરુષવેદના બંધોદયની સાથે જ ઉદીરણાનો વિચ્છેદ બતાવેલ છે અને તે મતાન્તર લાગે છે. કારણ કે કર્મપ્રકૃતિ ઉદય અધિકાર ગાથા રજીની ટીકામાં ત્રણ વેદનો ઉદીરણા વિના એક આવલિકા કેવળ ઉદય બતાવેલ છે. અને તે જ પ્રમાણે ઉદયાધિકાર ગાથા-પ અને તેની ટીકામાં ત્રણે વેદની જઘન્ય અનુભાગ ઉદીરણા પછી એક આવલિકા જઇને પોતપોતાના ઉદયના ચરમ સમયે જઘન્ય અનુભાગ ઉદય હોય છે. એમ કહેલ છે તેથી પુરુષવેદની પ્રથમસ્થિતિ એક આવલિકા બાકી રહે ત્યારે ઉદીરણા વિચ્છેદ થાય અને પ્રથમસ્થિતિના ચરમ સમયે બંધ તથા ઉદય વિચ્છેદ થાય એમ સમજાય છે અને એજ વધારે ઠીક લાગે છે. કારણ કે સંજ્વલન ક્રોધાદિની જેમ પ્રથમસ્થિતિ એક આવલિકા બાકી રહે ત્યારે પુરુષવેદના બંધોદય વિચ્છેદ થતા નથી, પરંતુ પ્રથમસ્થિતિના ચરમ સમયે જ વિચ્છેદ થાય છે. પછી તો બહુશ્રતો કહે તે પ્રમાણ. For Personal & Private Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ પરિશિષ્ટ-૧ ૩૨૫ હવે પછી પુરુષવેદે ક્ષપકશ્રેણિ પર આરૂઢ થનાર આશ્રયીને શું થાય છે , તે કહે છે, પુરુષવેદનો જે સમયે બંધ અને ઉદય વિચ્છેદ થાય છે તે પછીના સમયથી આત્મા સંજ્વલન ક્રોધને નાશ કરવાનો મુખ્યપણે પ્રયત્ન કરે છે. પુરુષવેદનો ઉદયવિચ્છેદ જે સમયે થાય છે તે પછીના સમયથી આરંભી નવમા ગુણસ્થાનકના જે સમય સુધી સંજ્વલન ક્રોધનો ઉદય -રસોદય રહેવાનો હોય છે, તેટલાં કાળને ત્રણ ભાગમાં વહેંચી નાંખે છે. ત્રણ ભાગમાં વહેચવાનું કારણ જુદા જુદા કાળમાં જાદી જાદી ક્રિયા થાય છે, તે છે. પહેલા ભાગમાં અપૂર્વ સ્પર્ધ્વક થવાની ક્રિયા થાય છે. બીજા ભાગમાં કિઠ્ઠિઓ થવાની ક્રિયા થાય છે. અને ત્રીજા ભાગમાં કરેલી કિઠ્ઠિઓને વેદવાની ક્રિયા થાય છે. આ ત્રણેના અનુક્રમે આ નામો છે ૧અશ્વકર્ણકરણોદ્ધા, ૨-કિટ્ટિકરણાદ્ધા, ૩ કિટ્ટિવેદનાદ્ધા. અદ્ધાનો અર્થ કાળ છે, જે કાળમાં અપૂર્વરૂદ્ધક થવાની ક્રિયા થાય છે તેને અશ્વકર્ણકરણોદ્ધા, જે કાળમાં કિટ્ટિઓ થવાની ક્રિયા થાય છે તેને કિફ્રિકરણોદ્ધા, અને જે કાળમાં કરેલી કિક્રિઓનો અનુભવ કરવાની ક્રિયા થાય છે, તેને કિટ્ટીવેદનાદ્ધા કહેવામાં આવે છે. અપૂર્વરૂદ્ધક અને કિઠ્ઠિઓનું સ્વરૂપ ઉપશમનાકરણમાં કહેવાઈ ગયું છે, એટલે તે ત્યાંથી જોઇ લેવું. અપૂર્વસ્પર્ધક ક્રિયા કાળમાં વર્તમાન આત્મા અંતરકરણ ઉપરની બીજી સ્થિતિમાં સંજ્વલન ક્રોધ, માન, માયા અને લોભ એ ચારેના પ્રતિસમય અનંત સંખ્યા પ્રમાણ અપૂર્વપદ્ધકો કરે છે. તથા આજ કાળમાં સમયોન બે આવલિકા જેટલાં કાળમાં બંધાયેલું પુરુષવેદનું જે દલિક સત્તામાં રહેલું હતું તેને તેટલાં જ કાળે ગુણસંક્રમ વડે ક્રોધમાં ચરમ સમયે સર્વ સંક્રમવડે સંક્રમાવી નાશ કરે છે. આ પ્રમાણે પુરુષવેદની સત્તાનો નાશ થયો. અંતર્મુહૂર્ત પ્રમાણ અપૂર્વરૂદ્ધક થવાની ક્રિયા પૂર્ણ થાય એટલે કિટ્ટિકરણોદ્ધામાં પ્રવેશે છે. એટલે કે કિષ્ટિ કરવાની ક્રિયા શરૂ કરે છે. કિટ્ટિ કરવાની ક્રિયા શરૂ કરતો આત્મા સંજ્વલન ક્રોધ, માન, માયા અને લોભ એ ચારેના બીજી સ્થિતિમાં રહેલ દળની કિટ્ટિ કરે છે. તે કિઠ્ઠિઓ જો કે વાસ્તવિક રીતે અનંત છે, તો પણ ક્રોધની ત્રણ, માનની ત્રણ, માયાની ત્રણ અને લોભની ત્રણ એમ ચારે કષાયની મળી સ્કૂલ જાતિભેદની અપેક્ષાએ બાર કલ્પાય છે. અહીં જઘન્ય રસવાળી કિષ્ટિ પહેલી, કંઈક ચડતાં રસવાળી બીજી, એમ અનંત કિટ્ટિની ચડતાં ચડતાં ક્રમે સ્થાપના સ્થાપવી, તેમાં જઘન્યથી અમુક સંખ્યા પયંતની કિઠ્ઠિઓનો “પહેલીમાં સમાવેશ કર્યો, ત્યાર પછીની અમુક સંખ્યાવાળી કિઢિઓનો “બીજીમાં સમાવેશ કર્યો, ત્યાર પછીની છેલ્લી કિટિ સુધીનો ‘ત્રીજીમાં સમાવેશ કર્યો છે. મતલબ કે ક્રોધાદિની સઘળી કિષ્ક્રિઓનો ત્રણ ત્રણ ભાગમાં સમાવેશ કર્યો છે. એટલે દરેકની ત્રણ ત્રણ કિઠ્ઠિઓ કલ્પાય છે, એમ કહેવામાં આવ્યું છે. ( પ્રથમ સંજ્ઞાવાળી કિઠ્ઠિઓને પહેલાં અનુભવે છે, દ્વિતીય સંજ્ઞાવાળી કિઠ્ઠિઓને ત્યાર પછી અનુભવે છે, અને તૃતીય સંજ્ઞાવાળી કિક્રિઓને તે પછી અનુભવે છે. આ પ્રમાણે અનુભવે છે, એટલે અનંત કિક્રિઓનો ત્રણમાં સમાવેશ કર્યો હોય એમ સમજાય છે.) ૧ ૨ અન્ય વેદે ક્ષપકશ્રેણિ પર આરૂઢ થનાર પણ આ ક્રમે જ સંજ્વલન ક્રોધાદિનો નાશ કરે છે. કાળની આ ગણના બંધવિચ્છેદ સમયની અપેક્ષાએ છે. પુરુષવેદનો જે સમયે બંધવિચ્છેદ થાય છે, તે સમયે સમય ન્યૂન બે આવલિકા કાળમાં બંધાયેલું અસત્કલ્પનાએ સાત સમયમાં બંધાયેલું જ સત્તામાં બાકી રહે છે. શેષ સર્વ દળનો નાશ થઇ જાય છે. અવેદીના પ્રથમ સમયે છ સમયમાં બંધાયેલું બીજા સમયે પાંચ સમયમાં બંધાયેલું. ત્રીજા સમયે ચાર સમયમાં બંધાયેલું. ચોથા સમયે ત્રણ સમયમાં બંધાયેલું. પાંચમા સમયે બે સમયમાં બંધાયેલુ. અને અવેદના છઠ્ઠા સમયે માત્ર એક સમયમાં બંધાયેલું એટલે કે બંધવિચ્છેદ સમયમાં જ બંધાયેલું બાકી રહે છે, ત્યાર પછીના સમયે કંઇ સત્તામાં જ રહેતું નથી. - આ ઉપરથી એમ સમજાય છે કે અવેદીના પ્રથમ સમયથી બે સમય ન્યૂન બે આવલિકા કાળ સુધી જ પુરુષવેદની સત્તા હોય છે, ત્યારબાદ હોતી નથી. આનું કારણ એમ છે કે જે સમયે બાંધે છે તે સમયથી આરંભી બંધાવલિકા ગયા બાદ સંક્રમાવવાનો આરંભ કરે છે. સંક્રમાવલિકાના ચરમ સમયે સંક્રમાવી ખલાસ કરે છે. એટલે ચરમ સમયે સત્તામાં રહેતું નથી. જેમકે જે સમયે બંધવિચછેદ થાય છે તે સમયથી પહેલાં આઠમા સમયે બાંધ્યું તેની બંધાવલિકા ગયા બાદ સંક્રમની શરૂઆત કરે, સમયે સમયે સંક્રમાવતાં ચરમ સમયે બંધવિચ્છેદ સમયે સર્વથા નાશ કરે છે. એટલે બંધવિચ્છેદ સમયે સમયે ન્યૂન બે આવલિકા કાળમાં બંધાયેલું જ શેષ રહે છે. તેને ઉપરોક્ત ક્રમે સંક્રમાવતાં તેટલાં જ કાળે સત્તામાંથી નાશ કરે છે. બંધવિચ્છેદથી પૂર્વે આઠમા સમયે બંધાયેલા દળના સંક્રમની શરૂઆત ચોથા સમયથી થાય. અવેદીના પૂર્વ સમયે સંક્રમાવી ખલાસ કરે એટલે તે સમયે આઠમા સમયનું બંધાયેલું સત્તામાં ન હોય. એટલે બંધવિચ્છેદ સમયે સમય ન્યૂન બે આવલિકાનું બંધાયેલું સત્તામાં હોય છે. એમ કહેવામાં આવ્યું છે.(અહીં આવલિકાના ચાર સમય કહ્યા છે.) એ હિસાબે સાતમા સમયે બંધાયેલું બંધવિચ્છેદ પછીના પ્રથમ સમયે, છઠ્ઠા સમયે બંધાયેલું બીજા સમયે, પાંચમા સમયે બંધાયેલું ત્રીજા સમયે, ચોથા સમયે બંધાયેલું ચોથા સમયે, ત્રીજા સમયે બંધાયેલું પાંચમા સમયે, બીજા સમયે બંધાયેલું છઠ્ઠા સમયે અને પહેલા એટલે કે બંધવિચ્છેદ સમયે બંધાયેલું સાતમા સમયે સત્તામાં હોતું નથી, એ ફલિત થાય છે. For Personal & Private Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ કર્મપ્રકૃતિ ભાગ - ૨ ક્રોધના ઉદયે શ્રેણિ આરંભનાર આ પ્રમાણે બાર કિઠ્ઠિઓ કરે છે. જો માનના ઉદયે ક્ષપકશ્રેણિ પર આરૂઢ થાય તો સ્ત્રીવેદના ઉદયે શ્રેણિ આરંભનાર પુરુષવેદનો જે રીતે ક્ષય કરે છે તે રીતે ક્રોધનો નાશ કરે છે, એટલે તેની કિક્રિઓ થતી નથી. પરંતુ માનની ત્રણ, માયાની ત્રણ અને લોભની ત્રણ કુલ નવ કિઠ્ઠિઓ જ થાય છે. માયાના ઉદયે જો ક્ષપકશ્રેણિ પર આરૂઢ થાય તો ક્રોધ અને માન એ બંનેનો તો પૂર્વોક્ત રીતે સત્તામાંથી નાશ કરે છે. એટલે માયા અને લોભની જ કિઠ્ઠિઓ કરે છે. અને જો લોભના ઉદયે ક્ષપકશ્રેણિ પર આરૂઢ થાય તો ક્રોધ, માન અને માયા એ ત્રણનો પૂર્વોક્ત વિધિએ નાશ કરે છે, એટલે માત્ર લોભની જ ત્રણ કિઠ્ઠિઓ કરે છે. ( કિષ્ટિકરણાદ્ધા પૂર્ણ થાય ત્યારે ક્રોધે ભપકશ્રેણિ પર આરૂઢ થનાર આત્મા ક્રોધના બીજી સ્થિતિમાં રહેલ “પ્રથમ' (પ્રથમ સંજ્ઞાવાળી) કિષ્ક્રિના દલિકને ખેંચી (તની અંતર્મુહુર્ત પ્રમાણ) પ્રથમ સ્થિતિ કરે છે. અને તેને સમયાધિક આવલિકા બાકી રહે ત્યાં સુધી અનુભવે છે. ત્યાર પછીના સમયે બીજી સ્થિતિમાં રહેલ બીજી કિટ્રિના દલિકને ખેંચી તેની પ્રથમ સ્થિતિ કરે અને અનુભવે છે. તેને પણ ત્યાં સુધી અનુભવે કે સમયાધિક આવલિકા શેષ રહે. એટલે કે દ્વિતીય સંજ્ઞાવાળી કિષ્ટિઓની જે પ્રથમસ્થિતિ થઇ હતી તેમાંથી સમયાધિક આવલિકા કાળમાં અનુભવાય તેટલી શેષ રહે. ત્યાર પછીના સમયે બીજી સ્થિતિમાં રહેલ ત્રીજી કિટ્ટિના દલિકને ખેંચી તેની પ્રથમસ્થિતિ કરે, અને તેને વેદ, તેને પણ ત્યાં સુધી વેદ કે સમયાધિક આવલિકા શેષ રહે. અહીં તાત્પર્ય આ પ્રમાણે સમજાય છે-કિટ્ટિ કરવાની ક્રિયા પૂર્ણ થયા પછી આત્મા કિટ્ટિ વેદવાની ક્રિયા કરે છે, જે સમયથી કિટ્ટિ દવાની ક્રિયા શરૂ થાય તે સમયથી આરંભી ક્રોધનો રસોદય જેટલો કાળ રહેવાનો હોય તેના પ્રથમ ભાગમાં એટલે કે લગભગ એક તૃતીયાંશ ભાગમાં પ્રથમ સંજ્ઞાવાળી કિષ્ટિ વેદે, એ પ્રમાણે બીજા ભાગમાં દ્વિતીય સંજ્ઞાવાળી કિષ્ટિ વેદે, અને ત્રીજા ભાગમાં તૃતીય સંજ્ઞાવાળી કિટ્ટિ વેદે છે. પ્રથમસ્થિતિ કરવાનો ક્રમ આ પ્રમાણે છે-બીજી સ્થિતિમાં રહેલ પ્રથમ સંજ્ઞાવાળી કિઠ્ઠિઓને ખેંચી તે કિટ્ટિઓને રસોદયથી જેટલો કાળ અનુભવવાનો છે તેનાથી એક આવલિકા અધિક પ્રથમ સ્થિતિ કરે. એ પ્રમાણે જે જે કિટ્ટિઓને અનુભવવાનો હોય તેની પ્રથમસ્થિતિ તેના રસોદય કાળથી એક આવલિકા પ્રમાણ વધારે કરે છે. એક આવલિકા પ્રમાણ વધારે થવાનું કારણ તે આવલિકા કાળ બાકી રહે છે. અને જીવસ્વભાવે પછી પછીની કિટ્ટિનો ઉદય થઇ જાય છે. જે એક એક આવલિકા શેષ રહી તેને પછીની કિટ્ટિ સાથે જ અનુભવી લે છે. ક્રોધાદિની પ્રથમ સ્થિતિ પણ આ પ્રમાણે થાય છે. ક્રોધના ઉદયે શ્રેણિ આરંભનાર જે વખતે તેની પ્રથમસ્થિતિ કરે છે તે ક્રોધનો નવમા ગુણસ્થાનકના જે સમય સુધી રસોદય હોય તેનાથી એક આવલિકા અધિક કરે છે. કેમ કે પ્રથમસ્થિતિની એક આવલિકા બાકી રહે છે અને માનનો ઉદય થઇ જાય છે. બાકી રહેલી તે આવલિકા સ્ટિબુક્સક્રમવડે માનમાં સંક્રમી ભોગવાઇ જાય છે. આ પ્રમાણે કિષ્ટિઓની અને માનાદિની પ્રથમસ્થિતિ માટે સમજવું ત્રણે પ્રકારની કિઠ્ઠિઓના અનુભવ કાળમાં બીજી સ્થિતિમાં રહેલ દલિકને ગુણસંક્રમવડે પૂર્વ પૂર્વ સમયથી ઉત્તરોત્તર સમયે અસંખ્ય-અસંખ્યગુણાકારે સંજ્વલન માનમાં નાંખે છે. તૃતીય કિ િવેદન કાળના ચરમ સમયે સંજ્વલન ક્રોધનો બંધ-ઉદય-ઉદીરણા એ ત્રણનો યુગપતું વિચ્છેદ થાય છે. (વિચ્છેદ સમયે) તેની સત્તા પણ સમય ન્યૂન બે આવલિકા કાળમાં બાંધેલ દલને છોડી અન્ય કોઇ દળની હોતી નથી, કેમ કે સઘળુ માનમાં સંક્રમાવી દીધેલ છે. - ત્યાર પછીના સમયે બીજી સ્થિતિમાં રહેલ માનની પ્રથમ કિષ્ટ્રિના દલિકને ખેંચી તેની પ્રથમસ્થિતિ કરે છે. અને તેને અંતર્મુહર્ત પર્યન્ત વેદે છે. આ કાળમાં જ ક્રોધના બંધાદિનો વિચ્છેદ થયે છતે સમય ન્યૂન બે આવલિકા કાળમાં બંધાયેલું તેનું જે દલિક સત્તામાં હતું, તેને પણ તેટલાં જ કાળે ગુણસંક્રમવડે પરમાં સંક્રમાવતાં-સંક્રમાવતાં ચરમ સમયે સર્વસંક્રમવડે સંક્રમાવી પુરુષવેદની જેમ નાશ કરે છે. તથા તે વખતે પ્રથમસ્થિતિરૂપે કરી અનુભવાતું પ્રથમ કિટ્ટિનું દળ પણ સમયાધિક આવલિકા પ્રમાણ શેષ થાય એટલે કે તેટલાં કાળમાં ભોગવાય તેટલું શેષ રહે. ત્યાર પછીના સમયે બીજી સ્થિતિમાં રહેલ માનની બીજી કિટ્ટીનું દલિક ખેંચી તેની પ્રથમસ્થિતિ કરે અને વેદે. તેને ત્યાં સુધી વેદે કે તેની સમયાધિક આવલિકા માત્ર શેષ રહે. અહીં પ્રથમસ્થિતિ તો ચાલુ જ છે. તેની સાથે પ્રથમ સંજ્ઞાવાળી કિક્રિઓને પણ અનુભવે છે. ત્યાં સુધી અનુભવે કે સમયાધિક આવલિકા કાળ પિયત પ્રથમ સંજ્ઞાવાળી કિઠ્ઠિઓ અનુભવાય તેટલી તેની પ્રથમસ્થિતિ શેષ રહે. ત્યાર પછીના સમયે દ્વિતીય સંજ્ઞાવાળી કિક્રિઓને ખેંચી અનુભવે એક આવલિકા જેટલાં કાળમાં અનુભવાય તેટલી જે પ્રથમ સંજ્ઞાવાળી કિક્રિઓ શેષ રહી છે તેને દ્વિતીય સંજ્ઞાવાળી ક્રિીઓ સાથે અનુભવે છે. કિક્રિઓને અનુભવવાનો આ ક્રમ છે. For Personal & Private Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ પરિશિષ્ટ-૧ ૩૨૭ ત્યાર પછીના સમયે (અહીં ત્યાર પછીના સમયે એટલા માટે લખવામાં આવે છે કે પ્રથમ સ્થિતિરૂપે કરાયેલ દરેક કિટ્ટિ એક આવલિકા પ્રમાણ એટલે કે તેટલાં કાળમાં ભોગવાય તેટલી શેષ રહે છે, અને પછી પછીની કિક્રિઓનો ઉદય થાય છે.) બીજી સ્થિતિમાં રહેલ ત્રીજી કિષ્ક્રિના દલિકને ખેંચી તેની પ્રથમસ્થિતિ કરે અને વેદે. તે ત્યાં સુધી વેદે કે તેની સમયાધિક આવલિકા માત્ર શેષ રહે. તે સમયે માનના બંધ ઉદય અને ઉદીરણા એ ત્રણેનો એક સાથે વિચ્છેદ થાય. અને તેની સત્તા પણ શેષ સઘળા દલિકોનો માયામાં પ્રક્ષેપ થયેલો હોવાથી સમય ન્યૂન બે આવલિકા કાળમાં બદ્ધ દલિકની જ રહે. અને તેનો માયાની પ્રથમ કિટ્ટિ વેદતા માનની જેમ નાશ કરે. માનનો જે સમયે ઉદય વિચ્છેદ થયો ત્યાર પછીના સમયે બીજી સ્થિતિમાં રહેલ માયાના પ્રથમ કિલ્ફિના દલિકોને ખેંચી તેની પ્રથમસ્થિતિ કરે અને વેદે. તે ત્યાં સુધી વેદે કે તેની સમયાધિક આવલિકા માત્ર સ્થિતિ શેષ રહે. ત્યાર પછીના સમયે બીજી સ્થિતિમાં રહેલ બીજી કિટ્રિના દલિકને ખેંચી તેની પ્રથમસ્થિતિ કરે અને વેદે. તેને પણ ત્યાં સુધી વેદે કે તેની સમયાધિક આવલિકા શેષ રહે. ત્યારબાદ બીજી સ્થિતિમાં રહેલ ત્રીજી કિટ્ટિના દલિકને ખેંચી તેની પ્રથમસ્થિતિ કરે અને વેદે, તેને પણ ત્યાં સુધી વેદે કે તેની સમયાધિક આવલિકા શેષ રહે. તે જ સમયે માયાના બંધ, ઉદય અને ઉદીરણાનો યુગપતું વિચ્છેદ થાય છે. તેની સત્તા પણ શેષ સઘળા દલિકનો લોભમાં સંક્રમ કરેલો હોવાથી સમય ન્યૂન બે આવલિકા કાળમાં બદ્ધ દલિકની જ રહે. તેનો લોભની પ્રથમ કિટ્ટિ વેદતાં માનની જેમ નાશ કરે છે. | માયાનો જે સમયે ઉદય વિચ્છેદ થયો ત્યાર પછીના સમયે બીજી સ્થિતિમાં રહેલ લોભની પ્રથમ કિષ્ટ્રિના દલિકને ખેંચી તેની પ્રથમસ્થિતિ કરે અને તેને અંતર્મુહૂર્ત પયંત વેદે બરાબર એક આવલિકા કાળમાં ભોગવાય તેટલી પ્રથમ સ્થિતિરૂપે કરાયેલ પ્રથમ કિટ્ટિ શેષ રહે ત્યારે બીજી સ્થિતિમાં રહેલ બીજી કિટ્ટિના દલિકને ખેંચી તેની પ્રથમસ્થિતિ કરે અને વેદ. તે બીજી કિટ્ટિને વેદતાં બીજી સ્થિતિમાં રહેલ ત્રીજી કિટ્ટિના દલિકને ગ્રહણ કરી તેની સૂક્ષ્મ કિઠ્ઠિઓ કરે. તે સૂક્ષ્મ કિઠ્ઠિઓ ત્યાં સુધી કરે કે પ્રથમસ્થિતિરૂપે કરાયેલ બીજી કિટ્ટિને વેદતાં વેદતાં તેની સમયાધિક આવલિકા માત્ર શેષ રહે. તે જ સમયે સંજ્વલન લોભનો બંધવિચ્છેદ, બાદર કષાયનો ઉદય-ઉદીરણા વિચ્છેદ અને અનિવૃત્તિબાદરસપરાય ગુણસ્થાનકનો પણ વિચ્છેદ થાય છે. - ત્યાર પછીના સમયે બીજી સ્થિતિમાં રહેલ સૂક્ષ્મ કિઓિના દલિકને ખેંચી તેની પ્રથમસ્થિતિ કરે છે, અને તેને વેદ છે. તેને વેદતો આત્મા સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનવત્ત કહેવાય છે. બીજી સ્કૂલ કિઢિની જે એક આવલિકા શેષ રહી તે અનુભવાતી સૂક્ષ્મ કિઠ્ઠિમાં તિબુકસંક્રમવડે સંક્રમી દૂર થાય છે. પ્રથમ અને બીજી કિટ્ટિની જે આવલિકા શેષ રહે છે, તે બીજી અને ત્રીજી કિષ્ટિમાં મળી ભોગવાઈ જાય છે. લોભની સૂક્ષ્મ કિઠ્ઠિઓને અનુભવતો સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકવર્તી આત્મા (બીજી સ્થિતિમાં રહેલો સૂક્ષ્મકિઠ્ઠિઓના દલિકને અને સમયનૂન બે આવલિકા કાળમાં બંધાયેલું જે દલિક સત્તામાં અવશિષ્ટ છે, તેને પ્રતિસમય સ્થિતિઘાતાદિ વડે ખપાવતા ખપાવતા ત્યાં સુધી ખપાવે કે દસમા ગુણસ્થાનકના સંખ્યાતાભાગ જાય અને એક ભાગ શેષ રહે. (અહીં સર્વાપવર્તના વડે સ્થિતિ અપવર્તી દસમાના સંખ્યાતમા ભાગ જેટલી રાખે છે અહીં લોભનો કોઇ પ્રકૃતિમાં સંક્રમ થતો નથી, અને સત્તામાંથી નાશ તો કરવો જ છે, એટલે તેની સ્થિતિઘાતાદિવડે નાશ કરવો રહ્યો, એટલે સ્થિતિઘાતાદિવડે તેનો નાશ કરે છે એમ કહ્યું છે.) તે સંખ્યાતમો ભાગ પણ અંતર્મુહર્ત પ્રમાણ જ છે. અહીંથી આરંભી મોહનીયકર્મમાં સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ થતા નથી, પરંતુ અન્ય શેષ કર્મોમાં થાય છે. અપવર્તિત (અપવર્તનાકરણથી ઘટાડી અંતર્મુહર્ત પ્રમાણ રાખેલ એટલે કે હવે દસમા ગુણસ્થાનકનો અંતર્મુહૂર્ત પ્રમાણ જે કાલ શેષ છે તેટલી રાખેલ) લોભની તે સ્થિતિને ઉદય, ઉદીરણાવડે વેદતા ત્યાં સુધી જાય કે તેની સત્તામાં સમયાધિક આવલિકા માત્ર સ્થિતિ શેષ રહે, ત્યારબાદ ઉદીરણા ન થાય. કેમ કે સત્તામાં માત્ર એક ઉદયાવલિકાજ શેષ રહી છે. તેને કેવળ ઉદયદ્વારાજ સૂક્ષ્મસંપાયના ચરમ સમય પયંત અનુભવે છે. અતિ ઘણો રસ ઓછો કરી ચડતાં ચડતાં રસાસુવાળા પરમાણુઓનો ક્રમ તોડી નાંખવો તેને કિદિ કહેવાય છે. અહીં સંજ્વલન ક્રોધના ઉદયે શ્રેણિ પર આરૂઢ થનારાઓએ જે બાર કિક્રિઓ કરી તે હવે પછી થનારી લોભની સૂક્ષ્મ કિક્રિઓના હિસાબે સ્થૂલ છે, કેમકે તે વખતે સૂક્ષ્મ કિદિકરણક્રિયા જે સમયથી શરૂ થાય છે તેના હિસાબે પરિણામની મંદતા હતી. વળી ઉપશમશ્રેણિમાં દસમા ગુણસ્થાનકે જેટલાં રસવાળી કિક્રિઓ હોય છે તેનાથી ક્ષપકશ્રેણિમાં દસમા ગુણસ્થાનકે અતિ અલ્પ રસવાળી કિક્રિઓ અનુભવાય છે. એટલે સંજ્વલન લોભની બીજી કિદિ વેદતાં. ત્રીજી કિદિની સૂક્ષ્મ કિદિ કરે છે, એમ કહેવામાં આવે છે. For Personal & Private Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ કર્મપ્રકૃતિ ભાગ - ૨ તે ચરમ સમયે જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણીય ચાર, અંતરાય પાંચ, યશ-કીર્તિનામ તથા ઉચ્ચગોત્રનો બંધવિચ્છેદ થાય છે, અને મોહનીયકર્મની સત્તાનો વિચ્છેદ થાય છે. ત્યારબાદ આત્મા ક્ષીણકષાય વીતરાગ છદ્મસ્થ ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. ૧૨મું ગુણસ્થાનક - આ ગુણસ્થાનકે જ્ઞાનાવરણીય વિગેરે શેષ ત્રણ ઘાતિકર્મનો સ્થિતિઘાતાદિકથી નાશ કરતો કરતો આ ગુણસ્થાનકનો અંતર્મુહૂર્ત પ્રમાણ સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે સર્વોપવના કરણદ્વારા સ્થિતિને ઘટાડી પાંચ જ્ઞાનાવરણીય, ચાર દર્શનાવરણીય અને પાંચ અંતરાય એ ચૌદ પ્રકૃતિઓની સ્થિતિ આ ગુણસ્થાનકના શેષ રહેલ કાળ સમાન અને નિદ્રાદ્ધિકની સ્થિતિ સ્વરૂપસત્તાની અપેક્ષાએ એક સમય ન્યૂન અને કર્મસત્તાની અપેક્ષાએ ચૌદ પ્રકૃતિઓની સમાન રાખે છે. ત્યારબાદ આ ગુણસ્થાનકની સમયાધિક આવલિકા શેષ રહે ત્યાં સુધી ઉપરોક્ત ચૌદ પ્રકૃતિઓને ઉદય ઉદીરણાથી અને ચરમાવલિકામાં ઉદયથી ભોગવે છે. સ્વરૂપસત્તાની અપેક્ષાએ આ ગુણસ્થાનકના દ્વિચરમસમયે અન્યથા ચરમ સમયે નિદ્રાદ્ધિકની સત્તાનો અને શેષ ચૌદ પ્રકૃતિઓની સત્તાનો ચરમ સમયે વિચ્છેદ થાય છે. (૧૩) સયોગી કેવલી ગુણસ્થાનક :- પૂર્વે રહેલ મન-વચન તથા કાયયોગ હોવા છતાં જેમને ચારે ઘાતકર્મના ક્ષયથી નિર્મળ એવું કેવળજ્ઞાન-કેવળદર્શન પ્રગટ થયું છે એવા આત્માઓનું જે ગુણસ્થાનક તે સયોગી કેવલી ગુણસ્થાનક. અહીં કાયયોગ દ્વારા આહાર નિહાર, વચનયોગદ્વારા દેશના અને મનોયોગદ્વારા અન્ય ક્ષેત્રમાં રહેલ અવધિજ્ઞાની તથા મન:પર્યવજ્ઞાનીઓએ પૂછેલા પ્રશ્નોનો ઉત્તર આપે છે. અંતર્મુહૂર્ત આયુ બાકી રહે છતે કેવળજ્ઞાન પ્રાપ્ત કરનારને આશ્રયી આ ગુણસ્થાનકનો જઘન્ય કાળ અંતર્મુહૂર્ત છે. અને આઠ વર્ષની વયે કેવળજ્ઞાન પ્રાપ્ત કરનાર પૂર્વક્રોડ વર્ષના આયુષ્યવાળાઓને આશ્રયી ઉત્કૃષ્ટ કાળ દેશોન પૂર્વક્રોડ વર્ષ પ્રમાણ છે. આ ગુણસ્થાનકનો અંતર્મુહૂર્ત કાળ શેષ રહે ત્યારે કેવલિસમુઘાત કર્યા પહેલાં દરેક કેવલીઓ આયોજિ કાકરણ કરે છે. તેને આવર્જિતકરણ અથવા આવશ્યકકરણ પણ કહેવાય છે. જે કેવલી ભગવંતને આયુષ્ય કરતાં શેષ વેદનીયાદિ ત્રણ કર્મો અધિક હોય તે કેવલી સમુદ્ધાત કરે છે. બીજાઓ કરતા નથી. બાંધતી વખતે જ ઉપક્રમને યોગ્ય એવા વેદનીયાદિ કર્મો બાંધેલાં હોય છે કે ભોગવ્યા વિના જ નાશ કરવા છતાં કૃતનાશ, અકૃતાભ્યાગમ કે મુક્તિમાં અનાશ્વાસનો કોઇ પ્રસંગ આવતો નથી. આયુકર્મ આખા ભવમાં એક જ વાર બંધાય છે. અને બીજા કર્મો સમયે સમયે બંધાય છે તેથી અથવા તથાસ્વભાવે જ વેદનીયાદિ કર્મો આયુની સમાન અથવા તેથી અધિક હોય છે પણ આયુષ્યથી ન્યૂન હોતાં જ નથી. દરેક કર્મ પ્રદેશોદયથી ભોગવીને ક્ષય કરાય છે પણ રસોદયથી ભોગવીને નહીં, જો રસોદયથી ભોગવીને જ ક્ષય થાય તો જીવ જ્યારે પણ મોક્ષે જઇ શકે નહીં. જે ક્રિયામાં ફરીથી ઉત્પન્ન ન થાય તેવી રીતે વિશેષપણે વેદનીયાદિ ત્રણ કર્મનો ઘાત કરવામાં આવે તે કેવલી સમુદ્દાત કહેવાય છે. કેવલી સમુદુઘાત કરતો આત્મા પ્રથમ સમયે પોતાના શરીરમાંથી કેટલાક આત્મપ્રદેશો બહાર કાઢી જાડાઇ તથા પહોળાઇથી શરીર પ્રમાણ અને લંબાઇથી ચૌદ રજુ પ્રમાણ દંડ, બીજા સમયે પૂર્વ પશ્ચિમ અથવા દક્ષિણ-ઉત્તર કપાટ, ત્રીજા સમયે કપાટનેજ દક્ષિણ-ઉત્તર કે પૂર્વ-પશ્ચિમમાં પહોળુ કરી મંથાન કરે છે. અને ચોથા સમયે, મંથાનના આંતરા પૂરી લોક વ્યાપી થાય છે. ત્યારબાદ પાંચમાં સમયે મંથાનનો, છઠ્ઠા સમયે કપાટનો, સાતમા સમયે દંડરૂપે કરેલ આત્મપ્રદેશોનો સંકોચ કરી આઠમા સમયે સ્વશરીરસ્થ થાય છે. પ્રથમના પાંચ સમય સુધી સમુદ્રઘાતના માહાભ્યથી સમયે સમયે સ્થિતિઘાત અને રસઘાત કરે છે. અને છઠ્ઠા સમયથી આ ગુણસ્થાનકના ચરમ સમય સુધી અંતર્મુહૂર્ત પ્રમાણ અનેક સ્થિતિઘાતો તથા રસઘાતો કરે છે. આ સમુઘાતમાં ૩૯ પ્રશસ્ત પ્રકૃતિઓના રસનો અપ્રશસ્ત પ્રકૃતિઓમાં નાખી ઘાત કરે છે. આ ગુણસ્થાનકનો અંતર્મુહૂર્ત કાળ બાકી રહે છતે કેવલી સમુઘાત કરીને અથવા કર્યા વિના પણ સર્વે કેવલીઓ વેશ્યાના નિરોધ માટે તથા સમયે સમયે થતા યોગનિમિત્તક સમય પ્રમાણ સતાવેદનીયના બંધને અટકાવવા માટે યોગનિરોધ કરે છે. For Personal & Private Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ પરિશિષ્ટ-૧ ૩૨૯ ત્યાં પ્રથમ અંતર્મુહૂર્તમાં બાદર કાયયોગથી બાદર મનોયોગ રોકી અંતર્મુહૂર્ત પ્રમાણ સ્વભાવસ્થ રહી પુનઃ તે જ બાદર કાયયોગના બલથી અંતર્મુહુર્તમાં બાદર વચનયોગને રોકી વળી અંતર્મુહુર્ત સ્વભાવસ્થ રહી અંતર્મુહૂર્તમાં ઉચ્છવાસનિઃશ્વાસને રોકે છે. ત્યારબાદ અંતર્મુહૂર્ત તદવસ્થ રહી અંતર્મુહૂર્તમાં સૂક્ષ્મ કાયયોગના બલથી અને કેટલાક આચાર્યોના મતે બાદર કાયયોગના બળથી બાહર કાયયોગને રોકે છે. તે બાદર કાયયોગને રોકતાં પૂર્વ સ્પર્ધકોની નીચે અંતર્મુહુર્ત કાળ સુધી દરેક સમયે અનાદિ સંસારમાં પ્રથમ કોઇવાર ન કર્યા હોય તેવી રીતે અત્યંત અલ્પ યોગ કરવા રૂપ અપૂર્વ સ્પર્ધકો કરે છે. તે અપૂર્વ પદ્ધકો પૂર્વ અદ્ધકોના અસંખ્યાતમા ભાગ જેટલાં જ કરે છે. ત્યારબાદ પૂર્વ અને અપૂર્વ સ્પર્ધકોમાંથી વીર્ય વ્યાપારની પ્રથમાદિ વર્ગણાઓ ગ્રહણ કરી એકોત્તર વૃદ્ધિનો ત્યાગ કરવા પૂર્વક પુનઃ અત્યંત અલ્પ યોગ કરવા રૂપ કિઠ્ઠિઓ અંતર્મુહુર્ત કાળમાં સમયે સમયે અને કુલ પણ સૂચિશ્રેણિના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કરે છે. યોગકિઠ્ઠિઓ કર્યા બાદ પૂર્વ-અપૂર્વ રૂદ્ધકોનો નાશ કરે છે, ત્યારબાદ અંતર્મુહૂર્ત કાળ સુધી સૂક્ષ્મ કિઢિગત યોગવાળો થાય છે. અંતર્મહત્ત કાળ બાદ સમ કાયયોગના બળથી અંતર્મુહૂર્તમાં સૂક્ષ્મ મનોયોગને રોકી અંતર્મુહૂર્ત સ્વભાવસ્થ રહી પુનઃ અંતર્મુહૂર્તમાં તે જ સૂક્ષ્મ કાયયોગથી સૂક્ષ્મ વચનયોગને રોકી ફરીથી અંતર્મુહૂર્ત પર્યન્ત તદવસ્થ રહે છે. સૂક્ષ્મ કાયયોગથી જ અંતર્મુહુર્ત કાળમાં સૂક્ષ્મ કાયયોગને રોકતાં સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી નામે શુક્લધ્યાનમાં આરૂઢ થઇ સમયે સમયે કિટિઓનો નાશ કરે છે. આ ધ્યાનના સામર્થ્યથી આત્મા આત્મપ્રદેશોથી વદન-ઉદરાદિ શરીરના પોલાણભાગોને પૂરી પોતાના એક તૃતીયાંશ ભાગ પ્રમાણ આત્મપ્રદેશોનો સંકોચ કરી સ્વશરીરના બેતૃતીયાંશ ભાગ પ્રમાણ અવગાહના રાખે છે. આ અંતર્મહના અંતે એટલે આ ગુણસ્થાનકના અન્ય સમયે (૧) સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી ધ્યાન (૨) સઘળી કિઠ્ઠિઓ (૩) સાતાનો બંધ (૪) નામ ગોત્રની ઉદીરણા (૫) યોગ (૬) શુક્લલેશ્યા (૭) સ્થિતિઘાત તથા રસઘાત આ સાત ભાવો એકી સાથે વિચ્છેદ પામે છે. અને તે સમયે સત્તાગત સર્વ કર્મો અયોગી ગુણસ્થાનકના કાળ સમાન સ્થિતિવાળા રહે છે. વળી સત્તા હોવા છતાં અયોગી ગુણસ્થાનકે જેઓનો ઉદય નથી તે પ્રકૃતિઓ સ્વરૂપ સત્તાની અપેક્ષાએ અયોગી ગુણસ્થાનકના કાળથી એક સમય ન્યૂન સ્થિતિવાળા રહે છે, ત્યારબાદ આત્મા અયોગી કેવલી થાય છે. (૧૪) અયોગી કેવલી ગુણસ્થાનક- પૂર્વે કહેલ યોગો ન હોય એવા કેવલજ્ઞાનિઓનું જે ગુણસ્થાનક તે અયોગી કેવલી ગુણસ્થાનક. આ ગુણસ્થાનકે વર્તમાન આત્મા કર્મોનો ક્ષય કરવા “સુપરતક્રિયા અનિવૃત્તિ નામે શુક્લધ્યાનના ચોથા પાયા પર આરૂઢ થાય છે અને સ્થિતિઘાત, રસઘાત આદિ કોઇપણ વિશિષ્ટ પ્રકારના પ્રયત્ન વિના ભગવંત અહીં જે પ્રકૃતિઓનો ઉદય છે તેને અનુભવવા દ્વારા ક્ષય કરે છે અને જે પ્રકૃતિઓનો ઉદય નથી તેઓને વેદ્યમાન પ્રવૃતિઓમાં તિબુકસંક્રમદ્વારા સંક્રમાવે એમ અયોગી અવસ્થાના દ્વિચરમ સમય સુધી જાય. ત્યાં દ્વિચરમ સમયે જેનો ઉદય નથી એવી (૭૨) બોતેર પ્રકૃતિઓનો સ્વરૂપ સત્તાની અપેક્ષાએ વિચ્છેદ થાય છે અને મનુષ્યગતિ વિગેરે ઉદયવાળી (૧૩) તેર પ્રકતિઓનો સત્તામાંથી ચરમ સમયે નાશ થાય છે. અન્ય આચાર્યોના મતે મનુષ્યાનુપૂર્વીનો ઉદય ન હોવાથી દ્વિચરમ સમયે તેના સહિત (૭૩) તોત્તર પ્રવૃતિઓ અને ચરમ સમયે બાકીની બાર પ્રકૃતિઓ સત્તામાંથી નષ્ટ થાય છે. સ્તિબુકસંક્રમ પોતાની મૂળકર્મની ઉદયવાળી ઉત્તર પ્રવૃતિઓમાં જ થાય છે, એને પ્રદેશોદય પણ કહેવામાં આવે છે. આ પ્રમાણે ચૌદ ગુણસ્થાનકનો કાળ પૂર્ણ કરી પછીના સમયે કર્મસંબંધથી મુક્ત થવા રૂપ સહકારી કારણથી ઉત્પન્ન થયેલ સ્વભાવ વિશેષથી શિંગના બંધમાંથી છૂટા થયેલ એરંડાની જેમ અહીં જેટલાં પ્રદેશને અવગાહી રહેલ છે ઉપર પણ તેટલાં જ પ્રદેશોને અવગાહન કરતાં કેવલી ભગવંત ઋજુશ્રેણિએ તે જ સમયે લોકના અંતે જઇ શાશ્વત કાળ પર્યન્ત રહે છે, પરંતુ સંસારના બીજભૂત રાગ-દ્વેષનો સર્વથા અભાવ હોવાથી પુનઃ કર્મબંધના અભાવે ફરી સંસારમાં આવતા નથી. ઇતિ ક્ષપકશ્રેણિનું સ્વરૂપ સમાપ્ત ઇતિ પરિશિષ્ટ-૧ સમાપ્ત For Personal & Private Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ કર્મપ્રકૃતિ ભાગ - ૨ (પરિશિષ્ટ-૨) (પુરુષવેદ – સંજ્વલન ક્રોધના ઉદયે ક્ષપકશ્રેણિનો ક્રમ) પ્રસ્થાપકઃ નહીં બાંધેલ આયુષ્ય એવા દર્શનસપ્તકના ક્ષયવાળા અપ્રમત્ત યતિ ક્રિયાક્રમ સંજ્ઞાર્થ : સ = સમય ૦ = આવલિકાનું અત્તર • = સમયનું અત્તર ૦. = સમયાધિકાવલિકા વિશુદ્ધિ યથાપ્રવૃત્ત કરણી ૭મું ગુણ. ૮મું ગુણ અહીં મધ્યમ ૮ કષાયની ક્ષપણા વિધિ શરૂ. સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, ગુણસંક્રમ, અપૂર્વ સ્થિતિબંધ શરૂ થાય છે. phie ૦૦૦ |૦ ૦ ૦| ૦ ૦ ૦|ooo|ooooo o o o o o o o o o o o o o o o o અહીં મધ્યમ ૮ કષાયોની સ્થિતિ પલ્યોપમનો અસંખ્યયભાગ. અહીંથી ૯મું ભાંગી ' $ સં. ૮i. 3 અહીં થીણદ્ધિ-૩-નરકદ્ધિક, તિર્યંચદ્રિક, કુજાતિ-૪, સ્થા, આત, ઉદ્યો સૂ. સાધા, એ ૧૬ પ્રકૃતિઓની સ્થિતિ પલ્યોપમનો અસં. ભાગ (ઉદૂવલનાથી) તથા તેઓનો ગુણસંક્રમ પણ શરૂ થાય છે. અહીં પૂર્વ કહેલ - ૧૬ પ્રકૃતિઓનો ક્ષય થાય છે. ગુણ અહીં મધ્યમ - ૮ કષાયનો ક્ષય. અને ૧૩ પ્રકૃતિઓનું અંતરકરણ. સ્થાનક . . . . . અહીં ઉદ્વલનાથી નપું, વેદની દ્વિતીયસ્થિતિ ૫, અસં, ભાગ થાય છે. અને તેનો જ ગુણસંક્રમ થાય છે. અહીં નપું, વેદ ક્ષય થાય છે. અને સ્ત્રીવેદની દ્વિતીય સ્થિતિની ઉદ્વલના થાય છે. oool અહીં સ્ત્રીવેદની દ્વિતીયસ્થિતિ ૫, અસં, ભાગ થાય છે. અને તેનો જ ગુણસંક્રમ થાય છે. અહીં સ્ત્રીવેદ ક્ષય અને નોકષાય ૬ની દ્વિતીય સ્થિતિ ક્ષયની શરૂઆત. તેથી તેનો દલિક પ્રક્ષેપ સંજ્વલન ક્રોધમાં કરે છે. અસ્વકર્ણ કરણાદ્ધા (અંતર્મ) અહીં નોક, ૬નો ક્ષય. પુરુષવેદનો બંધ - ઉદય - ઉદીરણા વિચ્છેદ અને સમયોન ૨ આવલિકાએ બાંધેલા સિવાયનું સર્વ ક્ષય. સંજ્વલન-૪ ની ઉપર રહેલ સ્થિતિઓમાં અપૂર્વ સ્પર્ધકકરણ શરૂઆત. આ કાલમાં વર્તતો સમયોન બે આવલિકા કાલથી પુ. વેદનો ક્ષય કરે છે. અહીં સંજ્વલન ૪ની ઉપર રહેલ સ્થિતિઓમાં અપૂર્વ સ્પર્ધક કરણ સમાપ્ત થાય છે. પછી તરત જ ત્યાં જ કિટ્ટિકરણની શરૂઆત કરે છે, અને તે અસતુકલ્પનાથી ૧૨ છે. કિટ્ટીકરણ અદ્ધા | (અંતર્મુ) For Personal & Private Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ – પરિશિષ્ટ - ૨ ૩૩૧ , 4 4 o o o o o o o o o o o - 6 o o o o o અંતર્મુહૂર્ત o o o o E 6 o o અંતર્મુહૂર્ત 0 0 امممممممممممممم અંતર્મુદ્રિવદનાદ્ધ /૧ of અંતર્મુહૂર્ત ૦. અહીં ૧૨ કિઠ્ઠિઓ કરે છે. અહીંથી જ ક્રોધની પ્રથમ કિષ્ટિનુ વેદન કરે છે, અને માનમાં ગુણસંક્રમ થાય છે. 6 ક્રોધની બે /૦ ૦૧લીકિર૦ ૦૧ ૦િ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦િ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ 6 ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ સમયાધિક આવલિકા શેષ રહે ત્યાં સુધી આ કિક્રિનું સ્વ સ્વરૂપે વેદન ચાલુ છે. ૦િ ૦ ૦ ૦ ૦p ૦ ૦ ૦ નું ૦ ૦ ૦ ૦ ૦ ૦o ૦ ૦ ૦ મ્ (એ રીતે આગળ સમજવું) અહીં બીજી કિટ્ટિનું પણ વેદન અને માનમાં ગુણસંક્રમ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ Boa 0 0 0 0 અહીં પ્રથમ કિટ્ટિની અન્ય આવલિકા બીજી કિષ્ટિમાં અન્તરગતપણે વેદે છે. 6 ૦ ૦ ૦ ૦ ૦ ૦િ ૦ ૦ ૦ ૦ ૦ ૦ કોધની ૦ ૦ /૦૦ ૨જી કિકિ ૦ ૦ ૦) ૦િ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ - અહીં ત્રીજી કિટ્ટિનું પણ વેદન અને માનમાં ગુણસંક્રમ ૦િ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ /૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ અહીં રજી કિટ્ટિની અન્ય આવલિકા ૩જી કિટ્રિમાં અન્તરગતપણે વેદે છે. ૦ ૦ ૦ ૦ ૦ ૦િ ૦ ૦ ૦ ૦ ૦ ૦િ ૦ 9 ૦ ૦ ૦ ૦ /૦૦ કરોધની ૦ ૦ / ૦ ૩જી કફ ૦ ૦ ) /૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ અહીં ક્રોધનો બંધ-ઉદય-ઉદીરણા વિચ્છેદ અને સત્તા શેષ માત્ર રહે તેનું ગુણસંક્રમ /૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ 1OOOOolo dooooo થાય છે. પછી તરતજ માનની પ્રથમ કિષ્ટિનું વેદન, અને માયામાં ગુણસંક્રમ થાય છે. ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ Vaaaa aaaaaaaaa અહીં ક્રોધની ૩જી કિક્રિની અન્ય આવલિક સ્તિબુકથી જાય છે. 6 ૦ ૦ ૦ ૦ 6 ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ માનની ૦ ૦ અહીં ક્રોધનો બાકી રહેલ ગુણસંક્રમ સમાપ્ત. /૦૦ ૧લી કિહિ ૦ ૦ પછી તરત જ સર્વસંક્રમ થાય છે. સંજ્વલન ક્રોધ ક્ષય થાય છે. ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ , | ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ અહીં માનની રજી કિટ્ટિનું વેદના અને ગુણસંક્રમ માયામાં થાય છે. V૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦િ ૦ ૦ 26 ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ અહીં માનની ૧લી કિષ્ટિનું અન્ય આવલિકાને ૨જી કિટિમાં અન્તરગતપણે વેદે છે. ૦ ૦ ૦ ૦ નું ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ) 0 ૦ માનની ૦ ૦ ૦૧ ૦િ ૦ ૨જી કિક ૦ ૦ ૦૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦૦૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ) - અહીં માનની ૩જી કિટ્ટિનું વેદન અને માયામાં ગુણસંક્રમ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ) ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ || C/o o o o o o o o o o o) 5 ૦ ૦ ૦ ૦ અહીં માનની રજી કિક્રિની અન્ય આવલિકાને ૩જી કિટ્રિમાં અન્તરગતપણે વેદે છે. 6 ૦ ૦ ૦ ૦ ૦ 5 ૦ ૦ ૦ ૦ ૦ ૦ 0 ૦ માનની ૦ ૦ ૦ ૦િ ૦ ૩જી કિહિ ૦ ૦ ૦િ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ળ ૦િ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ - અહીં માનનો બંધ-ઉદય-ઉદીરણા વિચ્છેદ અને સત્તા શેષમાત્ર રહે છે અને તેનું ૦િ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ | ગુણસંક્રમ થાય છે. પછી તરત જ માયાની ૧લી કિદિનું વેદના અને લોભમાં ગુણસંક્રમ T ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ 0 0 0 0 0 0 0 0 | અહીં માનની ૩જી કિટ્ટિની અન્ય આવલિકા તિબુકથી જાય છે. 6 ૦ ૦ ૦ ૦ ૦ 6 ૦ ૦ ૦ ૦ ૦ ૦ અહીં માનનો બાકી રહેલ ગુણસંક્રમ સમાપ્ત થાય છે. ૦ ૦ માયાની ૦ ૦ ) /૦૦ ૧લી કિક ૦ ૦ ૦ અનન્તર સર્વસંક્રમથી માન ક્ષય થાય છે. ૦િ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ 6 ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ અહીં માયાની બીજી કિષ્ટિનું વેદન અને માયામાં ગુણસંક્રમ ૦િ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ || ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ 0 ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ . અહીં માયાની ૧લી કિટ્ટિની અન્ય આવલિકા ૨જી કિટ્ટિમાં અન્તરગતપણે વેદ છે. અંતર્મુહૂર્ત | અંતર્મુહૂર્ત o| અંતર્મુહૂર્ત ૦િ. For Personal & Private Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ કર્મપ્રકૃતિ ભાગ - ૨ | અંતર્મુ. ܩܩܩ 0 ܩ ܩܩܘ fo ૦ ૦ ૦ ૦ ૦ અંતર્મુ. કિટ્ટિવેદનાદ્ધા 6 ૦ ૦ ૦ ૦ 6 ૦ ૦ ૦ ૦ 6 ૦ ૦ ૦ ૦ ૦ ૦ 0 ૦ માયાની ૦ ૦ . /૦ ૦ ૨જી કિદિ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - અહીં માયાની ૩જી કિટ્ટીનું વેદના અને લોભમાં ગુણસંક્રમ થાય છે. ૦િ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ /૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ 0 ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ છે. અહીં માયાની ૨જી કિડ્રિની અન્ય આવલિકા ૩જી કિષ્ટિની ૦ ૦ ૦ ૦ ) અન્તરગતપણે વેદે છે. ૦ ૦ ૦ ૦ ૦ ૧ 6 ૦ ૦ ૦ ૦ ૦ ૦ 6 ૦ માયાની ૦ ૦ 0િ ૦ ૩જી કિષ્ટિ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ) - અહીં માયાનો બંધ-ઉદય-ઉદીરણા વિચ્છેદ અને સત્તા શેષ માત્ર રહે છે ૦િ ૦ ૦ ૦ ૦6 ૦ ૦ ૦ ૦ ૦ | T || તેનું ગુણસંક્રમ થાય છે. અનન્તર લોભની પ્રથમ કિષ્ટિનું વદન શરૂ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ | 16 ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧. થાય છે. ૦ ૦ ૦ ૦ ૦ અહમાયાની ૩જી કિટ્રિની અન્ય આવલિકા સ્તિકથી સંક્રમે છે. 6 ૦ ૦ ૦ ૦ ૦ 6 ૦ ૦ ૦ ૦ ૦ ૦ - અહીં માયાનો બાકી રહેલ ગુણસંક્રમ સમાપ્ત થાય છે /૦૦ લોભની૦ ૦ ૦\ 6 ૦ ૧લી કિટ્ટિ ૦ ૦ ) અનન્તર સર્વસંક્રમથી માયા ક્ષય થાય છે. 6 ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - અહીં લોભની ૨જી કિષ્ટિનું વેદના અને ૩જી કિષ્ટિનું સૂક્ષ્મકરણ કરે છે. ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦૮ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ 6 ૦ ૦ ૦ અહીં લોભની ૧લી કિદિની અન્ય આવલિકા ૨જી કિદિની અન્તરગતપણે 6 ૦ ૦ ૦ ૦ ૦ વેદે છે. 6 ૦ ૦ ૦ ૦ ૦. 6 ૦ લોભની ૦ ૦ ૦ /૦ ૦ ૨જી કિટ્ટિ ૦ ૦ ) 6 ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦િ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - અહીં લોભની ૩જી કિટ્ટિને સૂક્ષ્મ કરે છે. સંજ્વલન લોભનો બંધ બાદર 0 ૦ ૦ ૦ ૦૮ ૦ ૦ ૦ ૦ ) કષાયની ઉદય ઉદીરણા વિચ્છેદ અનંત સૂક્ષ્મ કિટ્ટિ બાકી રહેલનું વેદન ૦િ ૦ ૦ ૦ ૦૬ ૦ ૦ ૦ ૦ ૦ , અને ક્ષય કરવાની ક્રિયા કરે છે. ૦ ૦ ૦ ૦ ૦6 ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ અહીં લોભની ૨જી કિટિની અન્ય આવલિકા ૩જી કિષ્ટિમાં અત્તરગતપણે વેદે છે ૦િ ૦ ૦ ૦ ૦ ૦ અહીં સં, લોભને સર્વ અપવર્તન વડે સૂ) સંપરાના કાલ સમાન કરે છે. 6 ૦ ૦ ૦ ૦ ૦ ૦ અહીં મોહનીયનો સ્થિતિઘાત આદિ સમાપ્ત થાય છે અને /૦૦ લોભની૦ ૦૦૧ 6 ૦ ૩જી કિટ્ટિ ૦ ૦ ૦ અપવર્તિત સ્થિતિની ઉદય-ઉદીરણા થાય છે. 6 ૦ ૦ ૦ સૂક્ષ્મ ૦ ૦ ૦ ૦ 6 ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - અહીં લોભની ઉદીરણા વિચ્છેદ. 6 ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ 6 ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - અહીં જ્ઞા.-પ, દર્શ-૪, અંત -૫, યશકીર્તિ અને ઉચ્ચગોત્ર-૧૬ પ્રકૃતિઓનો બંધવિચ્છેદ મોહનીયનો ઉદય-સત્તા વિચ્છેદ. મોહનીય સંપૂર્ણ ક્ષય થાય છે. અંતમે ܘܩܩ0 ܘܘܩܩ ૧૦મું ગુણસ્થાનક અંતર્મુહૂર્ત સંભાગો ૧ સંખે. સંખ્યાતા ભાગો (અંતર્મુહૂર્ત) ૨મું ક્ષીણમોહગુણસ્થાનક અહીં જ્ઞા-૫ દર્શ-૪, અંત-૫, નિદ્રા-૨ એ ૧૬ પ્રકૃતિઓની સર્વઅપવર્તના વડે ક્ષીણકષાયના કાલ સમાન કરે છે. ૧ સંખ્યાતો ભાગ અહીં નિદ્રાદ્રિકનો ક્ષય થાય છે. સ. સ. અહીં જ્ઞા-પ, દર્શ-૪ અંત-પ એ ૧૪ પ્રકૃતિઓની ઉદય-સત્તાનો ક્ષય થાય છે. For Personal & Private Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણા - પરિશિષ્ટ-૨ ૩૩૩ અંતર્મ, અહીં આયોજિકાકરણ કરે છે. અહીં કોઇ સમુઘાત કરે છે. (સ્થિતિખંડ - અનુભાગખંડનો ઘાત કરે છે.) અહીં બાદર કાયા વડે બાદર વચનયોગને રુંધે છે. અહીં બાદર વચનયોગનો રોધ થાય છે. (આ વિભાગ બે ક્રિયા વચ્ચે વિશ્રાંતિરૂ૫ છે.) . અહીં બાદર કાયા વડે બાદર મનોયોગને રૂંધે છે. અહીં બાદર મનોયોગનો રોધ થાય છે. (આ વિભાગ બે ક્રિયા વચ્ચે વિશ્રાંતિરૂપ છે.) અહીં બાદર કાયા વડે શ્વાસોચ્છવાસ રુંધે છે. અહીં શ્વાસોચ્છવાસ રોધ થાય છે. (આ વિભાગ બે ક્રિયા વચ્ચે વિશ્રાંતિરૂપ છે.) અહીં સૂત્ર કાયાથી બાર કાયાને રુંધે છે. મતાન્તરે અહીં બાદર કાયયોગનો રીધ થાય છે. બાદર કાયયોગ રુંધતા અપૂર્વ સ્પર્ધકો કરે છે. ત્યાર પછી અન્નતરે સમયે યોગ કિટ્ટિકરણ કરે છે. અહીં યોગ કિટ્ટિ પૂર્ણ થાય છે. (આ વિભાગ બે ક્રિયા વચ્ચે વિશ્રાંતિરૂ૫ છે.) અહીં સૂત્ર કાયયોગથી સૂ વચનયોગને રુંધે છે. જ ઘ| ૨ થી અંત ” હું ૧૩ મ સ યોગી *| | | | | | * | * || * | કે વ લી ગુ . ઉત્કૃષ્ટ થી દેશોને પૂર્વ ક્રિોડ વર્ષ | * | * || * | * | * | સ્થા ન ક (પાંચ સ્વાસર) ગુણસ્થાનક અન્નકું. સા. સાદિ અનંત સ્થિતિ અહીં સૂક્ષ્મ વચનયોગનો રોધ થાય છે. (આ વિભાગ બે ક્રિયા વચ્ચે વિશ્રાંતિરૂપ છે.) અહીં સૂક્ષ્મ કાયયોગથી સૂક્ષ્મ મનયોગને ઇંધે છે. અહીં સૂક્ષ્મ મનયોગનો રોધ થાય છે. (આ વિભાગ બે ક્રિયા વચ્ચે વિશ્રાંતિરૂપ છે.) અહીં સૂક્ષ્મ કાયાયોગથી સૂ, કાયાને રુંધે છે. સૂક્રિયાપ્રતિપાતિ ધ્યાનમાં ચઢે છે. દેહવિવરપૂરણ અને યોગ કિટ્ટિ વિનાશ થાય છે. અહીં સયોગીના અન્ય સમયે સર્વ પ્રકૃતિઓ અયોગીના કાલ સમાન કરે છે. (૧) સૂ૦ ક્રિયા પ્રતિપાતિ ધ્યાન (૨) સર્વયોગકિઠ્ઠિઓ (૩) સાતાબંધ (૪) નામ-ગોત્ર ઉદીરણા (૫) યોગ (૬) શુક્લલેશ્યા (૭) સ્થિતિ અનુભાગઘાત એ ૭ પદાર્થોનો વિચ્છેદ. (આ વિભાગમાં સુપરતક્રિયા અનિવૃત્તિ ધ્યાન પ્રવૃત્તિ) અહીં દેવદ્ધિક આદિ ૭૨ અથવા - ૭૩ પ્રકૃતિનો ક્ષય થાય છે. અહીં મનુષ્યગત્યાદિ - ૧૨ અથવા - ૧૩ પ્રકૃતિ ક્ષય થાય છે. ૧૪મું અયોગી સિદ્ધસ્થાનક For Personal & Private Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ કર્મપ્રકૃતિ ભાગ -૨ ही जिणवयणपहावण-कने ! कत्राण दुस्सहं रुयसि । अनिययविहारचरिए !, हुहुत्ति दूहबसि रोयंति ।। ४७ ।। હે જિનવચન પ્રભાવનારૂપી કન્યા ! કાનોને દુઃસહ રીતે તું રડે છે. તે અનિયત વિહારચર્યાવાળા તું “હું હું मे प्रभारी मोने हुमावे छ, तथा तमो २3 छ. ॥ ४७॥ इय निययकुडुंबयमाणुसाइं पत्तेयमुल्लविय दीणं । विलवइ चरित्तराओ, ओ ! विरहे तुज्झ मुणिनाह! ।। ४८ ॥ આ પ્રમાણે પોતાના કુંટુબના પ્રત્યેક માણસો દીન ઉલ્લાપ કરીને (બોલીને) હે મુનિનાથ ! તમારા વિરહમાં यास्त्रि विवा५ छ ॥ ४८ ॥ को मज्झ संपयं सामिसाल ! दाही सिरम्मि करकमलं ? । अरुणपहाजणियं सममयं व लच्छीनिवासगिहं ॥ ४९ ।। હે સ્વામી વૃક્ષ ! હવે કોણ મારા માથા ઉપર લાલ પ્રભાથી ઉત્પન્ન થયેલ જાણે કે મમત્વ ભાવયુક્ત લક્ષ્મીનું निवास स्थगनहोय वा ४२७भर भुशे ?॥४८॥ कुवलयदलमालामण-हराए अभयप्पवाहमहुराए । नेहभरमंथराए दिट्ठीऐ पसायभरियाए ।। ५० ॥ तह ताय ! पलोएही, संपइ को चरणतामरसपणयं । रोमंचंचियदेहं , तुह विरहे माणुसं लोयं ।। ५१ ।। કવલય કમલની પાંદડીઓની માલાની જેમ મનોહર, અભયના પ્રવાહથી મધુર, સ્નેહના ઢગલાથી ઝૂકી ગયેલ અને પ્રસન્નતાથી ભરેલી તમારી દૃષ્ટિથી હે તાત ! ચરણકમલમાં નમેલા રોમાંચિત શરીરવાળા મનુષ્ય લોકને તમારા विरम एशे ? ॥ ५०-५१॥ अइदुग्गमगंथपवय-सिहरोली मज्झ संपयं केणं । तुह वयणवज्जविरहे, भिंदेयत्वा पयत्तेणं ।। ५२ ।। તમારા વચનરૂપી વજના અભાવમાં અત્યંત દુરગમ શાસરૂપી પર્વતના શિખરોની હારમાળાઓ હંમણા મારે ५या प्रयत्नथा हवी. ॥ ५२ ॥ अहवा-तुह नाम परममंतं, अहोनिसं मज्झ झायमाणस्स । नाणचरणप्पहाणा, उल्लसिही मंगलगुणाली ॥ ५३ ।। અથવા તમારૂ નામ એ જ પરમમંત્ર રાત-દિવસ ધ્યાન ધરતાં એવા મારી પાસે જ્ઞાન અને ચારિત્ર પ્રધાન એવી भंगल सोनी श्रेशि Geeसित थशे. ॥ ५ ॥ जह आसि मज्झ तुह पायपंकए सामि ! अविरला भत्ती । तब्बसउ च्चिय जम्मंतरेवि तं होज्ज मज्झ गुरू ।। ५४ ।। હે સ્વામી ! તમારા ચરણકમલમાં મારી જે અવિરલ ભક્તિ હતી, તેના પ્રભાવથી જ ભવાંતરમાં પણ તમે મારા गुरु यो ॥ ५४॥ आणंदंसुणिवायं, इय वयणपुरस्सरं विहेऊणं । गुरुभणियकज्जसज्जो, संजाओ देवसूरित्ति ।। ५५ ।। આ પ્રમાણ વચન પૂર્વક આનંદથી આંસુને દૂર કરી ગુરુએ બતાવેલ કાર્યમાં સજ્જ દેવસૂરિ મહારાજ થયેલ छ. ॥ ५५॥ ઇતિ દેવસૂરિ કૃત વૈરાગ્યગર્ભિત ગુરુવિરહ વિલાપ ગુજરાતી અનુવાદ સમાપ્ત For Personal & Private Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ ઉપશમનાકરણ ૩૩૫ परमपूज्य परमोपकारि प्रातः स्मरणीय पूज्यपाद बालब्रह्मचारी सर्वतंत्रस्वतंत्र शासनसम्राट् सूरिचक्रचक्रवर्ति जगद्गुरु तपागच्छाधिपति भट्टारकाचार्य महाराजाधिराज श्री विजयनेमिसूरीश्वरभगवते नमः श्री गुरुस्तुतिः (भुजङ्गप्रयातम्) अहो योगदाता प्रभो क्षेमदाता, सदा नाथ एवासि निस्तारकस्त्वम् । सुसौभाग्यवान् बाल्यतो ब्रह्मचारी, स्तुवे त्वामहं श्रीगुरुं नेमिसूरिम् ॥१॥ न यामीह पारं गुरूणां गुणानां, कथं ते च गण्या विना शक्तियोगम् । तथापि स्तुतिभक्तिरागात्तवेयम्, स्तुवे त्वामहं श्रीगुरुं नेमिसूरिम् ॥२॥ त्वयाष्टाङ्गयोगः समाधिः सुलब्ध-स्तथाध्यात्मयोगादितोऽसाधि सिद्धिः । क्रियाज्ञानसद्धयानयोगैकनिष्ठे, स्तुवे त्वामहं श्रीगुरुं नेमिसूरिम् ॥ ३ ॥ तवासवरेशाश्च भक्ता अनेके, जगत्यां त्वया धर्मवीरत्वमुप्तम् महातीर्थसद्भक्तियोगं दधानं, स्तुवे त्वामहं श्रीगुरुं नेमिसूरिम् ॥४ ।। अहं निर्गुणः सद्गुणैः संभृतस्त्व-महं ज्ञानहीनोऽस्मि सज्ज्ञानवाँस्त्वम् । ममाभेददाविर्भवत्वार्यभक्तिः , स्तुवे त्वामहं श्रीगुरुं नेमिसूरिम् ॥५॥ मयाऽकारि नो सेवना नाथ काचि-बचाधारि शिक्षा हृदि त्वत्प्रदत्ता । क्षमन्तां मम प्रार्थनैषा कृपालो, स्तुवे त्वामहं श्रीगुरुं नेमिसूरिम् ॥६॥ सनाथस्त्वयाऽद्यापि पर्यन्तमास- मनाथोऽद्य जज्ञेऽथ भाग्यैर्विहीनः । सदा नाथ याचे तवाङ्र्येकसेवां, स्तुवे त्वामहं श्रीगुरुं नेमिसूरिम् ॥७॥ अथ प्रेमतो बोधदाता न को मे, न वा नाथ मां कोऽपि संरक्षिताऽरे । दयालो त्वया दास एषोऽनुकम्प्यः, सदा स्वर्गतो देहि नाथाशिषो मे ॥८॥ रचियता विजयनन्दनसूरिः (भुसी छ) અહો યોગ ને ક્ષેમના આપનારા, તમે નાથ છો તારનારા અમારા; પ્રભો નેમિસૂરીશ સૌભાગ્યશાલી, નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી. ૧ તમારા ગુણોનો નહીં પાર આવે, વિના શક્તિએ તે ગયા કેમ જાવે ? તથાપિ સ્તુતિ ભક્તિથી આ તમારી, નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી. ૨ લહી યોગની આઠ અંગે સમાધિ, ભલા આત્મપંથે રહી સિદ્ધિ સાધી, ક્રિયા જ્ઞાન ને ધ્યાનના યોગધારી, નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી. હતા આપના ભક્ત ભુપાલ ભારી, તમે ધર્મની વીરતાને ઉગારી, મહાતીર્થ ને ધર્મના જોગધારી, નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી. અમે નિર્ગુણી ને ગુણી આપ પુરા, અમે અજ્ઞ ને આપ જ્ઞાને સનરાં, મળો ભક્તિ એ ભેદને છેદનારી, નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી. નથી આપની સેવના કાંઈ કીધી, કહેલી વળી ધર્મશિક્ષા ન લીધી, ક્ષમા આપજો પ્રાર્થના એ અમારી, નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી, હતા આપ યોગે અમે તો સનાથ, અભાગી થયા આપ વિના અનાથ, અમે માંગીએ એક સેવા તમારી, નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી. હવે પ્રેમથી બોધ એ કોણ દેશે ? અમારી અરે ! કોણ સંભાળ લેશે ? દયાળુ તમે દીલમાં દાસ લેજો, સદા સ્વર્ગથી નાથ આશિષ દેજો. રચયિતા :- પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ધુરધરસૂરીશ્વરજી મ.સા. For Personal & Private Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ Sering Jin Shasan 073703 gyanmandir@kob: tirt.org For Personal & Private Use Only