________________
Jain Education International
ઉદીરણાકરણ
મનુષ્યગતિ આદિ-૨૯ પ્રકૃતિઓની સ્વ-સ્વ ઉત્કૃષ્ટ સ્થિતિલતા
ઉદયસંક્રમોત્કૃષ્ટ - ચિત્ર નંબર-૨ (ગાથા-૩૨ના આધારે))
ઉદીરણા યતુસ્થિતિ સ્વ-સ્વ ઉત્કૃષ્ટ સ્થિતિમાં ન આવલિકા ન્યૂન (સંક્રાન્તલતા પતઘ્રહ રૂપે) ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ બંધાવલિકા બંધાવલિકા ઉદયાવલિકા
ઉદીરણા પ્રાયોગ્ય સ્થિતિઓ - સ્વ-સ્વ ઉત્કૃષ્ટ સ્થિતિમાં ૩ આવલિકા ન્યૂન (અસાતાની) (સાતાની).
For Personal & Private Use Only
અસાતાની સંક્રમાવલિકા
અદ્ધાચ્છેદ ૩ આવલિકા પ્રમાણ
ચિત્ર નંબર-૨ની સમજતી :- જે પ્રકૃતિઓનો ઉદય હોય ત્યારે સંક્રમથી ઉત્કૃષ્ટ થાય તે ઉદયસંક્રમોત્કૃષ્ટ કહેવાય છે. જેના નામો આ પ્રમાણે છે.-સાતા વેદનીય, નોકષાય-૯ મનુષ્યગતિ, સ્થિરાદિ-૬, શુભવિહાયોગતિ, પ્રથમસંસ્થાન-૫, પ્રથમ સંઘયણ-૫, ઉચ્ચગોત્રરૂપ-૨૯ પ્રકૃતિઓ છે. અહીં પ્રથમ ૫ બિન્દુરૂપ પ્રતિપક્ષ અસાતાની બંધાવલિકા છે. પછીના ૫ બિન્દુરૂપ તે સાતાની બંધાવલિકા અને અસાતાની સંક્રમાવલિકા છે. અને તે પછીના ૫ બિન્દુ સાતાની ઉદયાવલિકારૂપ છે. આ ૩ આવલિકા પ્રમાણ અદ્ધાચ્છેદ છે. ઉત્કૃષ્ટ ઉદીરણા પ્રાયોગ્ય ૨૦ બિન્દુરૂપ સ્વ-સ્વ પ્રતિપક્ષ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિમાં ૩ આવલિકા ન્યૂન છે, અને પોતાની સાતામાં ૨ આવલિકા ન્યૂન છે. ઉદીરણા યસ્થિતિ સાતાની ઉત્કૃષ્ટ સ્થિતિ હિસાબે ૧ આવલિકા ન્યૂન અને પ્રતિપક્ષ અસાતાના હિસાબે રે આવલિકા ન્યૂન છે. (ઈતિ ચિત્ર નંબર-૨ની સમજુતી સમાપ્ત).
૧૨૯ પ્રકૃતિના ઉદયાવલિક સાતામાં ૨ આ
h?
www.jainelibrary.org