________________
ઉદીરણાકરણ
૧૦૭.
घातिनामजघन्या, द्वयोरनुकृष्टाश्च त्रिविधाः । वेदनीयेऽनुत्कृष्टा, ऽजघन्या मोहनीये तु ।। ५४ ॥ साधनादि ध्रुवाध्रुवे च तच्छेषाश्च द्विविकल्पाः ।
ગાયુષો સાથધુવા, સર્વવત્થાતુ વિયા: એ લવ / ગાથાર્થ :- ૩ ઘાતિકર્મની અજઘન્ય ઉદીતુ, તથા નામ અને ગોત્ર એ બેની અનુત્કૃષ્ટોદીરણા- ૩ પ્રકારે છે. તથા વેદનીયની અનુકુષ્ટ, અને મોહનીયની અજઘન્ય અનુભાગોદીરણા / ૫૪ ||
સાદિ-અનાદિ-ધ્રુવ અને અધ્રુવ એમ ૪ પ્રકારે છે. તથા સાતે કર્મના શેષ વિકલ્પોમાં ૨ પ્રકારની ઉદીરણા છે. અને આયુષ્યના સર્વે વિકલ્પો સાદિ-અદ્ભવ એમ ૨ પ્રકારે જાણવાં. || પપ ||
ટીકાર્થ :- પ્રમાણે પ્રત્યય પ્રરૂપણા કરી, હવે સાદિ-અનાદિ-પ્રરૂપણા કરે છે. અને તે બે પ્રકારે છે.-મૂલપ્રકૃતિ વિષયની અને ઉત્તરપ્રકૃતિ વિષયની છે. ત્યાં પ્રથમ મૂલપ્રકૃતિ વિષયની પ્રરૂપણા કરતાં કહે છે.-મોહનીય રહિત ૩ ઘાતિકર્મની અજઘન્ય અનુભાગ ઉદીરણા અનાદિ-ધ્રુવ અને અધ્રુવ એમ ૩ પ્રકારે છે. કારણ કે આ કર્મોની ક્ષીણકષાય (૧૨મા) ગુણસ્થાનકે સમયાધિક આવલિકા બાકી રહેલ સ્થિતિમાં જઘન્ય અનુભાગ ઉદીરણા થાય છે, અને તે સાદિ-અધ્રુવ છે. બાકીના કાલમાં તો અજધન્ય અને તે ધ્રુવ ઉદીરણા છે તેથી કરીને અનાદિ, ધ્રુવ-અધ્રુવ અભવ્ય-ભવ્ય અપેક્ષાએ છે.
તથા નામ-ગોત્ર એ બે કર્મનો અનુત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા-અનાદિ-ધ્રુવ અને અધ્રુવ એમ ૩ પ્રકારે છે. કારણ કે આ બન્ને કર્મની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા સયોગી કેવલીને હોય છે, અને તે સાદિ-અધ્રુવ છે. બાકીના કાલમાં તો અનુત્કૃષ્ટ ઉદીરણા, અને તે ધ્રુવ ઉદીરણાપણું હોવાથી અનાદિ છે. ધ્રુવ-અધ્રુવ પૂર્વની જેમ જાણવી.
તથા વેદનીયની અનુકુષ્ટ, અને મોહનીયની અજઘન્ય અનુભાગ ઉદીરણા સાદિ-અનાદિ-અધ્રુવ અને ધ્રુવ એમ ૪ પ્રકારે છે તે આ પ્રમાણે કહે છે.-ઉપશમશ્રેણિમાં સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે જે સાતવેદનીય બાંધેલ છે, તેની સર્વાર્થસિદ્ધ વિમાન પાપ્ત થાય ત્યારે જે ઉદીરણા પ્રવર્તે છે તે ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા અને તે સાદિ-અધ્રુવ છે. પછી બીજે સર્વ પણ અનુત્કૃષ્ટ, અને તે અપ્રમત્તાદિ ગુણસ્થાનકે ઉદીરણા નથી હોતી, અને તે અપ્રમત્ત ગુણસ્થાનકેથી પડેલાને ઉદીરણા હોય છે તેથી સાદિ, તે (અપ્રમત્ત) સ્થાન નહીં પામેલાને અનાદિ, ધ્રુવ-અધ્રુવ પૂર્વની જેમ. તથા મોહનીયની જઘન્ય અનુભાગ ઉદીરણા સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે ક્ષેપકને સમયાધિક આવલિકા બાકી રહેલ સ્થિતિમાં હોય છે, અને તે સાદિ, તેના અનંતર સમયે ઉદીરણાનો અભાવ હોવાથી અધ્રુવ. બાકીના કાળમાં અજઘન્ય ઉદીરણા હોય છે, અને તે ઉપશાંતમોહ ગુણસ્થાનકે નથી હોતી, અને ત્યાંથી પડતાં જીવને હોય છે માટે સાદિ, તે સ્થાન (ઉપશાંતમોહ) નહીં પામેલાને અનાદિ, ધ્રુવ-અધ્રુવ પૂર્વની જેમ જાણવી.
તે કહ્યા સિવાયના બાકીના વિકલ્પો સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે છે. તે આ પ્રમાણે કહે છે -૪ ઘાતિકર્મોની ઉત્કૃષ્ટ-અનુભ્રષ્ટ અનુભાગ ઉદીરણા મિથ્યાદૃષ્ટિને પરાવૃત્તિથી પ્રાપ્ત થાય છે, તેથી સાદિ-અધ્રુવ છે. અને જઘન્ય ઉદી અજઘન્યના અવસરમાં જ પ્રથમ કહેલ છે. તથા નામ-ગોત્ર અને વેદનીયકર્મની જઘન્ય-અજઘન્ય અનુભાગ ઉદીરણા મિથ્યાષ્ટિને પરાવૃત્તિથી પ્રાપ્ત થાય છે, તેથી સાદિ-અધ્રુવ છે, અને ઉત્કૃષ્ટ ઉદીઅનુષ્ટના અવસરે કહેલ છે. આયુષ્યના તો સર્વ પણ વિકલ્પો અધ્રુવ ઉદીરણાપણું હોવાથી જ સાદી-અધ્રુવ છે.
मउलहुगाणुक्कोसा, चउबिहा तिहमवि य अजहन्ना । णाइगधुवा य अधुवा, वीसाए होयणुक्कोसा ।। ५६ ।। तेवीसाए अजहण्णा वि य एयासि सेसगविगप्पा । सबविगप्पा सेसाण वावि अधुवा य साई य ।। ५७ ।। मृदुलधुनोरनुत्कृष्टा, चतुर्विधा त्रयाणामपि चाऽजघन्या । અનારિઘુવાધુવા, વિશર્મવચનુદા / વદ છે.
૬૬ બીજે સર્વત્ર અને સર્વાર્થસિદ્ધને પણ બીજા સમયથી અનુત્કૃષ્ટની સાદિ થાય છે. આ વાત ટીકામાં નથી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org