SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ કર્મપ્રકૃતિ ભાગ-૨ (પ્રત્યય ( તેની ભેદ સ્થાપના) યંત્ર નં-૮) સષાયિક અથવા અકષાયિક પરિણામકૃત ભવકૃત સગુણ પરિણામપ્રત્યય. નિર્ગુણપરિણામપ્રત્યય. (ઉત્તરપ્રવૃતિઓ વિષે પ્રત્યય પ્રરૂપણાનું યંત્ર નં-૯) (ગાથા – ૫૦ થી પ૩ ના આધારે) સંખ્યા| પ્રવૃતિઓના નામ ૩૫ | વૈ૦-૭, તૈo-૭, વર્ણ-૫, ગંધ-૨, રસ ૫, સ્નિ-ઉષ્ણ-રૂક્ષ-શીતસ્પર્શ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, અગુરુ0 =૩પ કયા જીવને કયા પ્રત્યયથી મનુષ્ય - તિર્યંચને ગુણપરિણામપ્રત્યયથી, દેવ - નારકોને ભવપ્રત્યયથી, પણ હોય છે. વિશેષકારણ વૈ૦ - સપ્તકને ગુણ વિશેષથી ઉત્પન્ન થતી લબ્ધિરૂપ બાકીની જુદા જુદા પરિણામોથી ફેરફાર કરીને ઉર્દોરે છે. ઉત્તરદેહ કરાતે છતે તેના બળથી જ ઉદીરણા કરે છે. ગુણથી ઉત્પન્ન થતી લબ્ધિ પ્રત્યયપણું હોવાથી. સમચ, મૃદુ - લધુ, પરાવ, ઉદ્યોત, શુભવિહાયોગતિ, સુસ્વર, પ્રત્યેક =૮ તનું પરિણામપ્રત્યયથી (મૂલ શરીરવાળાને ભવપ્રત્યયથી પણ) આહારકસપ્તક : ફકત ગુણ પરિણામપ્રત્યયથી. સુભગ - આદ્ય - યશ-કીર્તિ, ઉચ્ચગોત્ર. | ગુણ પરિણામ પ્રત્યયથી (અવિરત જીવને ભવપ્રત્યયથી પણ) દેશવિરતાદિ જીવ દુર્ભગાદિનો ઉદય નિરોધ અટકાવીને ઉદીરે છે. નોકષાય - ૯ પ્રથમ અસંખ્યયભાગ ગુણપરિણામ પ્રત્યયથી (બાકીનો ભાગ અવિરત જીવને ભવપ્રત્યયથી) (પંચસંગ્રહ - અનંતમો ભાગ) દેશવિરતિ અને સર્વ - વિરતિવાળાને આ જ ઉદીરણામાં આવે છે. (આદિનો અસંખ્યાતમો કે અનંતમો ભાગ). ૩૯ | જિનનામ, ઘાતિકર્મની - ૩૮ મનુષ્ય -તિર્યંચ ગુણપરિણામપ્રત્યયથી. (દવ-નારકને ભવપ્રત્યયથી.) અન્યથા રૂપે પરિણામાવીને ઉદીરે. પ૬ | બાકીની સાતા વગેરે-૫૬ ભવપ્રત્યયથી ગુણપ્રત્યયપણાના અભાવપણું હોવાથી ૧૫૮ (-: અથ પમી સાધાદિ પ્રરૂપણા 7) घाईणं अजहन्ना, दोण्हमणुक्कोसिया य तिविहाओ । વેળાવોસા, મહિના મોરી ૩ || ૧૪ . साइअणाई धुवअद्-धुवा य तस्सेसगा य दुविगप्पा । आउस्स साइअधुवा, सबविगप्पा उ विन्नेया ।। ५५ ।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005573
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy