________________
૧૦૬
કર્મપ્રકૃતિ ભાગ-૨
(પ્રત્યય ( તેની ભેદ સ્થાપના) યંત્ર નં-૮)
સષાયિક અથવા અકષાયિક
પરિણામકૃત
ભવકૃત
સગુણ પરિણામપ્રત્યય.
નિર્ગુણપરિણામપ્રત્યય.
(ઉત્તરપ્રવૃતિઓ વિષે પ્રત્યય પ્રરૂપણાનું યંત્ર નં-૯)
(ગાથા – ૫૦ થી પ૩ ના આધારે)
સંખ્યા| પ્રવૃતિઓના નામ ૩૫ | વૈ૦-૭, તૈo-૭, વર્ણ-૫, ગંધ-૨, રસ
૫, સ્નિ-ઉષ્ણ-રૂક્ષ-શીતસ્પર્શ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, અગુરુ0 =૩પ
કયા જીવને કયા પ્રત્યયથી મનુષ્ય - તિર્યંચને ગુણપરિણામપ્રત્યયથી, દેવ - નારકોને ભવપ્રત્યયથી, પણ હોય છે.
વિશેષકારણ વૈ૦ - સપ્તકને ગુણ વિશેષથી ઉત્પન્ન થતી લબ્ધિરૂપ બાકીની જુદા જુદા પરિણામોથી ફેરફાર કરીને ઉર્દોરે છે. ઉત્તરદેહ કરાતે છતે તેના બળથી જ ઉદીરણા કરે છે. ગુણથી ઉત્પન્ન થતી લબ્ધિ પ્રત્યયપણું હોવાથી.
સમચ, મૃદુ - લધુ, પરાવ, ઉદ્યોત, શુભવિહાયોગતિ, સુસ્વર, પ્રત્યેક =૮
તનું પરિણામપ્રત્યયથી (મૂલ શરીરવાળાને ભવપ્રત્યયથી પણ)
આહારકસપ્તક :
ફકત ગુણ પરિણામપ્રત્યયથી.
સુભગ - આદ્ય - યશ-કીર્તિ, ઉચ્ચગોત્ર. | ગુણ પરિણામ પ્રત્યયથી (અવિરત
જીવને ભવપ્રત્યયથી પણ)
દેશવિરતાદિ જીવ દુર્ભગાદિનો ઉદય નિરોધ અટકાવીને ઉદીરે છે.
નોકષાય - ૯
પ્રથમ અસંખ્યયભાગ ગુણપરિણામ પ્રત્યયથી (બાકીનો ભાગ અવિરત જીવને ભવપ્રત્યયથી) (પંચસંગ્રહ - અનંતમો ભાગ)
દેશવિરતિ અને સર્વ - વિરતિવાળાને આ જ ઉદીરણામાં આવે છે. (આદિનો અસંખ્યાતમો કે અનંતમો ભાગ).
૩૯ | જિનનામ, ઘાતિકર્મની - ૩૮
મનુષ્ય -તિર્યંચ ગુણપરિણામપ્રત્યયથી. (દવ-નારકને ભવપ્રત્યયથી.)
અન્યથા રૂપે પરિણામાવીને ઉદીરે.
પ૬ | બાકીની સાતા વગેરે-૫૬
ભવપ્રત્યયથી
ગુણપ્રત્યયપણાના અભાવપણું હોવાથી
૧૫૮
(-: અથ પમી સાધાદિ પ્રરૂપણા 7)
घाईणं अजहन्ना, दोण्हमणुक्कोसिया य तिविहाओ । વેળાવોસા, મહિના મોરી ૩ || ૧૪ . साइअणाई धुवअद्-धुवा य तस्सेसगा य दुविगप्पा । आउस्स साइअधुवा, सबविगप्पा उ विन्नेया ।। ५५ ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org