________________
Jain Education International
ઉદીરણાકરણ
અનુદય બંધોસ્કૃષ્ટ - નિદ્રાપંચકની સ્થિતિ ઉદીરણા ચિત્ર નંબર-૬ (ગાથા ૩૩ના આધારે)
નિદ્રાપંચકની ઉત્કૃષ્ટ સ્થિતિલતા
ઉદીરણા સ્થિતિ આવલિકાધિક અંતર્મુહુર્ત ધૂન ૩૦ કોડાકોડી સાગરોપમ ૦૦૦૦૦ ૧૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
૦ ૦ ૦ ૦ ૦
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
બંધાવલિકા
અંતર્મુહૂર્ત અનુદય
ઉદયાવલિકા | ઉદીરણા પ્રાયોગ્ય સ્થિતિ ૨ આવલિકાધિક અંતર્મુહર્ત ન્યૂન ૩૦ કોડાકોડી સાગરોપમ
અદ્ધાચ્છેદ ૨ આવલિકાધિક અંતર્મુહૂર્ત
For Personal & Private Use Only
[ ચિત્ર નંબર-૬ની સમજુતી :- નિદ્રાપંચકનો ઉદય ન હોય ત્યારે બંધથી ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે તે અનુદયબંધોત્કૃષ્ટ કહેવાય છે. આ ચિત્રમાં કુલ ૪૦ બિન્દુરૂપ નિદ્રાપંચકની હું ઉત્કૃષ્ટ સ્થિતિલતા ૩૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ છે. ત્યાં પ્રથમ ૫ બિન્દુરૂ૫ બંધાવલિકાના પસાર થયા પછી ૧૦ બિન્દુરૂપ અંતર્મુહૂર્ત અનુદય રહ્યા પછીના ૫ બિન્દુરૂપ ઉદયાવલિકાના બતાવ્યા છે. આ રીતે અદ્ધાચ્છેદ ૨ આવલિકાધિક અંતર્મુહુર્ત પ્રમાણ છે. ઉદયાવલિકા પછીના બિન્દુઓ ઉદીરણા પ્રાયોગ્ય સ્થિતિ છે, અને તેનું પ્રમાણ ૨ આવલિકાધિક અંતર્મુહૂર્ત ન્યૂન ૩૦ કોડાકોડી સાગરોપમ છે. અને ઉદીરણા યતુસ્થિતિ આવલિકાધિક અંતર્મુહૂર્ત ન્યૂન ૩૦ કોડાકોડી સાગરોપમ છે.
મતાન્તરે - અન્ય આચાર્યોના મતે ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધ્યા પછી રજા સમયે સાકારોપયોગ (જ્ઞાનોપયોગ) જતો રહેવાથી જેમ અનાકારોપયોગ આવવાથી અંત:કોડાકોડી સાગરોપમ સ્થિતિ બાંધે છે, તેમ ૨જા સમયે નિદ્રાનો ઉદય પણ થઈ શકે છે. તેથી બંધાવલિકા પછી તેનો ઉદય હોવાથી ઉદયબંધોસ્કૃષ્ટ ચિત્ર નંબર-૧માં બતાવેલ પ્રમાણે જ્ઞાનાવરણીયાદિની જેમ ઉદીરણા મલે છે. (ઇતિ ચિત્ર નંબર-૬ની સમજુતી સમાપ્ત)
૯૧
www.jainelibrary.org