________________
Jain Education International
(અનુદય સંક્રમોત્કૃષ્ટ ચિત્ર નંબર-૫ (૧૦ + ૧૪ = ૨૪ પ્રકૃતિઓ) (ગાથા-૩૩ના આધારે)
ઉદીરણા યસ્થિતિ સ્વ-સ્વ ઉત્કૃષ્ટ સ્થિતિમાં આવલિકાધિક અંતર્મુહૂર્ત ન્યૂન
દેવદ્ધિક આદિ-૧૦ { પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ
સ્થિતિલતા
૦ ૦ ૦ ૦ ૦
૦ ૦ ૦ ૦ ૦
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
૦ ૦ ૦ ૦ ૦
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
દેવદ્વિકની પ્રતિપક્ષ પ્રકૃતિની બંધાવલિકા)
. બંધાવલિકા નરકદ્ધિક
ની સંક્રમાવલિકા
અંતર્મુહૂર્ત અનુદય
દેવદ્વિકની ઉદયાવલિકા
ઉદીરણા પ્રાયોગ્ય સ્થિતિ સ્વ-સ્વ ઉત્કૃષ્ટ સ્થિતિમાં ૨ આવલિકાધિક
અંતર્મુહુર્ત ન્યૂન
અદ્ધાચ્છેદ ૨ આવલિકાધિક અંતર્મુહૂર્ત
For Personal & Private Use Only
ચિત્ર નંબર-૫ની સમજતી :- જે પ્રકૃતિઓનો ઉદય ન હોય ત્યારે જ સંક્રમથી ઉત્કૃષ્ટ સ્થિતિ થાય તે અનુદયસંક્રમોત્કૃષ્ટ કહેવાય છે. અને તે ૧૦ પ્રકતિઓના નામ આ પ્રમાણે છે. દેવદ્ધિક, મનુષ્યાનુપૂર્વી, આતપ, વિકસેન્દ્રિયત્રિક, સૂક્ષ્મત્રિક છે. આ ચિત્રમાં અસતુકલ્પનાથી ૪૫ બિન્દુરૂપ સ્વ-સ્વ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. ત્યાં પ્રથમ ૫ બિન્દુ તે પ્રતિપક્ષ પ્રકૃતિની બંધાવલિકાના છે ત્યાર પછીના ૫ બિન્દુ તે દેવદ્ધિકની બંધાવલિકા તે જ નરકદ્ધિકની સંક્રમાવિલકાના છે. ત્યાર પછીના ૧૦ બિન્દુરૂપ અંતર્મુહૂર્ત
અનુદય રહે છે. ત્યારબાદ ૫ બિન્દુરૂપ દેવદ્ધિકની ઉદયાવલિકાના છે. પછીના ૨૦ બિન્દુરૂપ સ્થિતિઓ ઉદીરણા પ્રાયોગ્ય છે. અને તેનું પ્રમાણ સ્વ સ્વ ઉત્કૃષ્ટ સ્થિતિમાં રે બે આવલિકાધિક અંતર્મુહર્ત ન્યુન હોય છે. અને અદ્ધાછેદ પ્રથમના ૫ બિન્દુ પછીના ૨૦ બિન્દુરૂપ ૨ આવલિકાધિક અંતર્મુહૂર્ત પ્રમાણ છે. અને ઉદીરણા યત્ સ્થિતિ સ્વ-સ્વ ઉત્કૃષ્ટ સ્થિતિમાં આવલિકાધિક અંતર્મુહૂર્ણ ન્યૂન છે.
અહીં બીજી પણ સ્થાવર, એકેન્દ્રિયજાતિ, નરકદ્ધિક, તિર્યચઢિક, દારિકસપ્તક અને અન્ય સંઘયણ એ ૧૪ પ્રકૃતિઓ ટીકાકારના મતે આવે છે. સ્થાવર આદિ-૧૪ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધનારને તે ભવમાં ઉદય ન હોય, તે ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને ભવાન્તરમાં જાય. ત્યાં ભવના પ્રથમ સમયે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા થાય છે. જો ભવના ચરમ સમય સુધી ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય તો ૨ આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા મળે. ભવના છેલ્લા અંતર્મુહૂર્તમાં ઉત્કૃષ્ટ સ્થિતિ ન બાંધે તે મતે 'અંતર્મુહુર્ત ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા આવે. પ્રથમ મત કર્મપ્રકૃતિ ચૂર્ણિકારનો છે, અને બીજો મત ટીકાકારનો છે. આ ૧૪ પ્રકૃતિઓની પોતાના મૂલ કર્મ જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ છે. માટે આ ૧૪ અનુદયબંધો૯ષ્ટા છે છતાં ઉદીરણા ટીકાકારના મતે અંતર્મુહૂર્ત ન્યૂન મલતી હોવાથી ૧૦ પ્રકૃતિ ભેગી આ લીધી છે. ઇતિ ચિત્ર નંબર-પની સમજુતી સમાપ્ત.
૧- અહીં ૨ આવલિકા અંતર્મુહૂર્તમાં સમાઈ જતી હોવાથી અંતર્મુહૂર્ત ન્યૂન સમજવી.
કર્મપ્રકૃતિ ભાગ -૨
www.jainelibrary.org