________________
સંખ્યા
૧૫૮
કર્મપ્રકૃતિ ભાગ - ૨ પ્રકૃતિઓના નામ સાધાદિ
સ્વામિત્વ ૧ ઉચ્છવાસ
શ્વાસો) પર્યાપ્તિએ પર્યાd જીવો ૧ થી ૧૩ સુધીના જિનનામ
તીર્થકર સયોગી કેવલી સૌભાગ્ય - આદેય
સ્વોદયવર્તીગર્ભજ પર્યાતિમનુ, દેવ યથાસંભવ ૧ થી ૧૩
ગુણસ્થાનક સુસ્વર
કેટલાક પર્યા, વિકલેન્ડ સહિતના ભાષા પર્યાપ્તિએ પર્યાપ્ત
શભવિહાયોગતિના કહેલ જીવો યશ-કીર્તિ
તેઉવાયુ, સૂક્ષ્મ, લબ્ધિ અપર્યાપ્ત અને નારક વિના સ્વોદયવર્તી
સર્વે ૧ થી ૧૩ ગુણસ્થાનક સ્થાવર
સ્થાવરો ૧ થી ૨ ગુણસ્થાનક સૂક્ષ્મ - સાધારણ
ક્રમશઃ સૂક્ષ્મ અને શરીરસ્થ (ભવસ્થ = આહારી સાધારણ જીવો
૧લે. અપર્યાપ્ત
લબ્ધિ અપર્યા મનુ0 તિર્યંચ ૧૯ ૨. દૌર્ભાગ્ય - અનાદેય
નારક, લબ્ધિ અપર્યાપ્ત, સ્વોદયવર્તી ગર્ભજ તિર્થ - મનુ ૧
થી ૪ ગુણસ્થાનક દેવ, વિકલે, એકે દુ:સ્વર
ભાષા પર્યાપ્તિએ પર્યાવ-નાશકો, તેમજ કેટલાક પર્યાવિકલ0,
| પંચે તિર્યંચ- મનુષ્ય ૧ થી ૧૩ ગુણસ્થાનક | અયશકીર્તિ
તેઉવૃ-વાયુ, નારક, સૂક્ષ્મ, લબ્ધિ અપર્યા, સ્વોદયવર્તી શેષ જીવો
૧ થી ૪ ગુણસ્થાનક ઉચ્ચગોત્ર
| સર્વદેવો, કેટલાક મનુo, ૧ થી ૧૩ ગુણસર્વવ્રતધારી મનુ0 | નીચગોત્ર
1°નારક, તિર્યંચ અને નીચકુલોત્પન્ન મનુo ૧ થી ૫ ગુણ ૫ અંતરાય-૫
૩ | ૧ થી ૧૨મા ગુણસ્થાનકની છે. ૧૫૮ યંત્ર નંબર-૨ની ટીપ્પણ:- ૧. શરીર પર્યાપ્તિની પૂર્ણતાથી ઇન્દ્રિય પર્યાપ્તિની પૂર્ણતા સુધી આ રનો ઉદય હોય છે પણ ઉદીરણા હોતા નથી. શરીર પતિ પૂર્વે ઉદય-ઉદીરણા બન્ને હોતા નથી. એવો એક મત છે. કર્મસ્તવ વિગેરેમાં લપકને ૧૨માના દ્વિચરમ સમય સુધી આ બન્નેનો ઉદય માન્યો છે, તેથી ૧૨માની ક્રિસમયાધિક આવલિકા શેષ રહે ત્યાં સુધી તેઓના મતે ઉદીરણા જાણવી. ૨. ત્યાં પ્રથમ અંતર્મુહુર્તે દેવો સાતાની અને નારકો અસાતાની જ, નારકોને સાતાનો ઉદય જિનકલ્યાણક આદિ સમયે, કેટલાક નારકોને ભવપર્યત
અસાતા. દેવોને ઇર્ષાદિ કારણે અસાતાનો ઉદય હોય. ઔદારિકશરીરની અપેક્ષાએ લબ્ધિ-કરણ પર્યાપ્તા હોવા છતાં આરબ્ધ વૈક્રિયશરીરની અપેક્ષાએ હજુ કરણ અપર્યાપ્તા જ હોય અને મૃત્યુ પામી શકે છે. કરણ અપર્યાપ્ત અવસ્થામાં મૃત્યુ ન જ થાય એવો નિયમ ભવપ્રત્યયિક શરીર સંબંધી કરણ અપર્યાપ્તા માટે છે. લબ્ધિપ્રત્યયિક શરીર માટે નહીં. તિર્યંચ - મનુષ્યો ઉત્તર વૈક્રિય કાળે પુન્યના ઉદયવાળા હોવાથી ગમે તેવું શરીર બનાવે તોય સમચતુરસનો જ ઉદય-ઉદીરણા કહેવાય છે. આ જ રીતે સુસ્વર - શુભવિહાયોગતિ માટે જાણવું.
દારિક - વૈક્રિય - આહારક આ ૩માંથી કોઈપણ એક શરીરનામકર્મના ઉદયથી તે તે શરીર વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરનાર શરીરસ્થ જીવો. તેથી વિગ્રહગતિમાં કે કેવલી સમુદ્દઘાતમાં ૩-૪-૫મા સમયે કાર્મણકાયયોગીને તેમજ ૧૪મે આના ઉદય-ઉદીરણા હોતા નથી.
જ્યાં સુધી ધ્વાસો, અને ભાષાનો નિરોધ કર્યો નથી ત્યાં સુધી કેવલીઓને શ્વાસો, સુસ્વર { દુ:સ્વરના ઉદય-ઉદીરણા હોય છે. ૭. નીચકુલોત્પન્ન મનુષ્ય પણ જ્યારે દેશ કે સર્વવિરતિધર બને છે ત્યારથી એને ઉચ્ચગોત્રના જ ઉદય - ઉદીરણા હોય છે. તિર્યંચમાં દેશવિરતિધર
હોય તો પણ ઉદય - ઉદીરણામાં નીચગોત્ર જ હોય.
|
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org