________________
ઉદીરણાકરણ
अनियट्टिम्मि दुगेगं, लोभो तणुरागेगो चउवीसा । एक्कगछक्केक्कारस, दस सत्त चउक्क एक्काओ ।। २४ ।। अनिवृत्तौ द्वे एका, लोभस्तनुराग एकश्चतुर्विंशतिः ।
एका षडेकादश, दश सप्त चतस्र एका ।। २४ ।। ગાથાર્થ :- અનિવૃત્તિમાં ૨-૧ એ બે, અને સૂક્ષ્મસંપરામાં ૧નું ઉદીરણાસ્થાન છે. અને ૧-૬-૧૧-૧૦-૭-૪-૧ ચોવીસીઓ ૧૦ થી શરૂ કરીને ૪ સુધીના ૭ ઉદયસ્થાનોની છે.
ટીકાર્ય :- ૯મા ગુણસ્થાનકે ઉદીરણાના ભાંગા :- અનિવૃત્તિબાદર ગુણસ્થાનકે બે ઉદીરણાસ્થાનો છે. તે આ પ્રમાણે ૨ અને ૧ છે. ત્યાં ૪થા સંજ્વલન ક્રોધાદિમાંથી કોઈપણ એક ક્રોધાદિ, ત્રણ વેદમાંથી કોઇપણ એક વેદ એ રનું ઉદીરણાસ્થાન છે. અહીં ત્રણ વેદને ૪ સંજ્વલન વડે ગુણતાં ૧૨ ભાંગા થાય છે. અને વેદનો ક્ષય થયે અથવા ઉપશમ થયે સંજ્વલન ક્રોધાદિ-૧ની જ ઉદીરણા પ્રવર્તે છે. ત્યાં ૪ ભાંગા થાય છે. (૯મા ગુણસ્થાનકે કુલ-૧૬ ભાંગા થાય છે.)
૧૦માં ગુણસ્થાનકે ઉદીરણાના ભાંગા :- તન - સુક્ષ્મ લોભકિટ્ટીને અનુભવતો, સૂક્ષ્મસંપાયને મોહનીય પ્રકૃતિને વિષે એક લોભની જ ઉદીરણા યોગ્ય થાય છે. (૧ ભાંગો થાય છે.)
અહીં ૪ આદિથી ૧૦ સુધીના ઉદીરણાસ્થાનને વિષે પાનુપૂર્વીક્રમથી ચોવીસીની સંખ્યા કહે છે.... ૧૦ની ઉદીરણામાં ૧ ચોવીસી, ૯ની ઉદીરણામાં ૬ ચોવીસી, ૮ની ” ૧૧ ” , ૭ની ” ૧૦ " , ૬ની " ૭ ” , પની " ક " , ૪ની " ૧ ” કુલ ૪૦ ચોવીસી
(૪૦ x ૨૪ = ૯૬૦ + ૧૬ = ૯૭૬ ભાંગા થાય.) અને આ પૂર્વે જ કહીં, અહીં સંકલન માત્ર કહીં છે. (યંત્ર નં ૩ જુઓ)
| ઇતિ મોહનીયકર્મના ઉદીરણાસ્થાનો અને ભાંગા સમાપ્ત ગુણસ્થાનક વિષે મોહનીયકર્મના ઉદીરણાસ્થાનો-ભાંગા પ્રદર્શક યંત્ર નંબર-૩
કયું
કુલ ભાંગા
૧૦
૯ ઉદીરણાસ્થાન ગુણ- ગુણસ્થાનકનું નામ
કુલ સ્થાનક
ચોવીસી મિથ્યાત્વ
૧૯૨ સાસ્વાદન મિશ્ર અવિરત
૧૯૨ દેશવિરત
૧૯૨ પ્રમત્ત
૧૯૨ અનિવૃત્તિબાદરભંપરાય કુલ ચોવીસી.................. | ૧ | ૬ | ૧૧ | ૧૦
| = ૪૦ કુલ ભાંગા..................... | ૨૪ | ૧૪૪૨૬૪ ૨૪૦] ૧૬૮ | ૯૬ | ૨૪ | ૧૨ |
યંત્ર નંબર-૩ની ટીપ્પણ-૧ અહીં ૭મા ગુણસ્થાનકની ચોવીસી અને ભાંગા તે જ પ્રમાણે છે. અને ૮મા ગુણસ્થાનકના ૬-૫-૪ ના ઉદીરણાસ્થાન વિપે અનુક્રમે ૧-ર-૧ ચવીસી થાય. પણ તે ૭-૮ ગુણસ્થાનકનો સમાવેશ ૬ઠ્ઠા ગુણસ્થાનકમાં અંતર્ગત સમજવો.
ટીપ્પણ-૨ અહીં ૧૦માં ગુણસ્થાનકે ૧ના ઉદીરણાસ્થાનનો ૧ ભાંગો છે. પણ તે ૯મા ગુણસ્થાનકમાં અંતર્ગત સમજવો.
૧૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org