________________
૧૯૨
निव्वयणमवि ततो से, ठिइरसघायटिइबन्धगद्धा ऊ । ગુળસેઢી વિ ચ સમાં, પઢમે સમયે પવત્તુતિ ।। ૧૨ ।। निर्वचनमपि ततः तस्य, स्थितिरसघातस्थितिबन्धकाद्धा ૐ । મુળથ્રેરિષિ = સમ, પ્રથમ સમયે પ્રવર્ત્તત્તે ।। ૧૨ ।
ગાથાર્થ :- ટીકાની જેમ
ટીકાર્ય :- પછી સે' તે અપૂર્વકરણનું નિર્વવર્ન એટલે જેવું નામ તેવા પ્રકારનો અર્થરૂપ નિશ્ચય વચનને કહીશ. તે આ પ્રમાણે-‘અપૂર્વીન' એટલે પૂર્વે નહીં પ્રાપ્ત થયેલ એવા સ્થિતિઘાત રસધાત-ગુણશ્રેણિ અન્યસ્થિતિબંધાદિને ઉત્પન્ન કરનાર કરણ = અધ્યવસાય વિશેષ જેને વિષે છે, તે અપૂર્વક૨ણ કહેવાય છે. કારણ કે અહીં સ્થિતિઘાત ૨સઘાત અન્ય સ્થિતિબંધ અને ગુણશ્રેણિ એ ચારે પણ નવા પદાર્થ પ્રથમ સમયે જ એકી સાથે જ પ્રવર્તે છે.
उयहिपुहत्तुक्कस्सं, इयरं पल्लस्स संखतमभागो । टिइकण्डगमणुभागा-णणंतभागा मुहुत्त॑तो ।। १३ ।। अणुभागकण्डगाणं, बहुहिं सहस्सेहिं पूरए एक्कं । ટિન્તુ સહસ્સેહિં, તેસિં વીયં સમાăિ ।। ૧૪ । उदधिपृथक्त्वमुत्कृष्ट - मितरं पल्यस्य संख्येयतमभागः । स्थितिकण्डकमनुभागानामनन्तभागान् मुहूर्त्तान्तः ।। १३ ।।
.
Jain Education International
अनुभागकण्डकानां, बहुभिः सहस्रैः पूरयेदेकम् । સ્થિતિઽસહÄ, તેમાં દ્વિતીય સમાનતિ || ૧૪ ||
અપૂર્વકરણ વિશુદ્ધિ યંત્ર નં
અહીં સર્વ સમયને વિષે પરસ્પર આક્રાન્ત પ્રરૂપણા કરવી,
પ્રથમ ૧ સમયે જધન્ય વિશોધિ સર્વથી અલ્પ ( તે પણ યથાપ્રવૃત્તના સર્વોત્કૃષ્ટ થી અનંતગુણ) તેથી તેની જ ઉત્કૃષ્ટ વિશોધિ અનંતગુણ.
તેથી ૨ સમયે જઘન્ય વિશોધિ અનંતગુણ - તેથી ઉત્કૃષ્ટ વિશોધિ અનંતગુણ તેથી ૩ સમયે જઘન્ય વિશોધિ અનંતગુણ - તેથી ઉત્કૃષ્ટ વિશોધિ અનંતગુણ તેથી ૪ સમયે જઘન્ય વિશોધિ અનંતગુણ - તેથી ઉત્કૃષ્ટ વિશોધિ અનંતગુણ તેથી ૫ સમયે જઘન્ય વિશોધિ અનંતગુણ - તેથી ઉત્કૃષ્ટ વિશોધિ અનંતગુણ તેથી ૬ સમયે જઘન્ય વિશોધિ અનંતગુણ - તેથી ઉત્કૃષ્ટ વિશોધિ અનંતગુણ તેથી ૭ સમયે જઘન્ય વિશોધિ અનંતગુણ - તેથી ઉત્કૃષ્ટ વિશોધિ અનંતગુણ તેથી ૮ સમયે જધન્ય વિશોધિ અનંતગુણ - તેથી ઉત્કૃષ્ટ વિશોધિ અનંતગુણ તેથી ૯ સમયે જઘન્ય વિશોધિ અનંતગુણ - તેથી ઉત્કૃષ્ટ વિશોધિ અનંતગુણ
કર્મપ્રકૃતિ ભાગ -૨
For Personal & Private Use Only
www.jainelibrary.org