SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International ઉદીરણાકરણ -: જિનનામકર્મ વિષે સ્થિતિ ઉદીરણા ચિત્ર નંબર-૭ (ગાથા-૩૪ના આધારે) : ૧૩માં ગુણસ્થાનકે પ્રથમ સમયે જિનનામકર્મની | ૦ ૦ ૦ ૦ ૦ ઉત્કૃષ્ટ સ્થિતિલતા - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ઉદયાવલિકા અદ્ધાચ્છેદ ઉદીરણા પ્રાયોગ્ય સ્થિતિ આવલિકા ન્યૂન પલ્યોપમનો અસંખ્ય ભાગ ઉદીરણા યસ્થિતિ ઉદયાવલિકા સહિત પલ્યોપમનાં અસંખ્ય ભાગ ચિત્ર નંબર-૭ની સમજુતી :- જિનનામકર્મની ૧૩માં ગુણસ્થાનકે પ્રથમ સમયે અસત્કલ્પનાથી ૨૦ બિરૂપ પલ્યોપમનો અસંખ્ય ભાગ સ્થિતિસત્તા હોય ત્યારે ૫ બિન્દુરૂપ ઉદયાવલિકા સિવાયની બાકીની સ્થિતિઓની ઉત્કૃષ્ટ ઉદીરણા થાય છે. અહીં અદ્ધાચ્છેદ - ઉદયાવલિકા પ્રમાણ છે. ઉદીરણા પ્રાયોગ્ય સ્થિતિ - આવલિકા ન્યૂન પલ્યોપમનો અસંખ્યયભાગ હોય છે. અને ઉદીરણા યતુસ્થિતિ - ઉદયાવલિકા સહિત પલ્યોપમનો અસંખ્યયભાગ હોય છે. (ઇતિ ચિત્ર નંબર-૭ની સમજૂતી સમાપ્ત) For Personal & Private Use Only -: ચાર આયુષ્યકર્મની સ્થિતિ ઉદીરણા ચિત્ર નંબર-૮ (ગાથા-૩૪ના આધારે) :-) આયુષ્યકર્મની સ્વ-સ્વ ઉત્કૃષ્ટ સ્થિતિલતા - ૧ ૦ ૦ ૦ ૦ ઉદયાવલિકા અદ્ધાહેર ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ઉદીરણા પ્રાયોગ્ય સ્થિતિ સ્વ-સ્વ ઉત્કૃષ્ટ સ્થિતિમાં આવલિકા ન્યૂન ઉદીરણા યસ્થિતિ સ્વ-સ્વ ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણ ચિત્ર નંબર-૮ની સમજતી :- આ ચિત્રમાં અસતુકલ્પનાથી ર૫ બિરૂ૫ અબાધા વિનાની સ્વ-સ્વ ઉત્કૃષ્ટ સ્થિતિલતા છે. ત્યાં દેવ-નારકની અબાધા પસાર થયેલ હોવાથી ઉત્કૃષ્ટ સ્થિતિ અનુત્તરવાસી અને ૭મી નારકની ૩૩ સાગરોપમ પ્રમાણ છે. અને તે રીતે તિર્યંચ-મનુષ્યની ૩ પલ્યોપમ છે. અહીં પ્રથમ ૫ બિન્દુરૂપ ઉદયાવલિકાના છે, તે સિવાયની ઉદીરણા પ્રાયોગ્ય સ્થિતિ - સ્વ-સ્વ ઉત્કૃષ્ટ સ્થિતિમાં આવલિકા ન્યૂન છે. અને ઉદીરણા યસ્થિતિ ઉદયાવલિકા સહિત એટલે સ્વ-સ્વ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. અદ્ધાચ્છેદ - ૧ આવલિકા પ્રમાણ છે. (ઇતિ ચિત્ર નંબર-૮ની સમજુતી સમાપ્ત) ૯૩ www.jainelibrary.org
SR No.005573
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy