SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપશમનાકરણ ૨૧૩ (અનંતાનુબધિની ઉપશમનાનો ક્રમ યંત્ર નંબર – ૧૪ મ) પ્રસ્થાપક :- અવિરત-ચારેગતિવાળા, દેશવિરત- તિર્યંચ - મનુષ્ય, સર્વવિરત-મનુષ્ય જ હોય છે. ક્રિયાક્રમ અહીં ૦ - બિન્દુ તે પ્રદેશોદય સૂચક છે. અહીં પ્રથમ સમયથી અન્યસ્થિતિબંધ કરે છે. વિશુદ્ધિ (અંતર્મ.) અહીં પણ પ્રથમ સમયથી અન્યસ્થિતિબંધ કરે છે. યથાપ્રવૃત્તકરણ, (અંતર્મક oooooo|૦૦૦ અહીં પ્રથમ સમયથી સ્થિતિઘાતાદિ-૫ પદાર્થ એકી સાથે પ્રવર્તે છે. અપૂર્વકરણ અહીં પણ પૂર્વ કહેલ ૫ પદાર્થો એકી સાથે પ્રવર્તે છે. અહીંથી માંડીને પ્રથમ સ્થિતિના અંતરકરણની શરૂઆત, બીજા સમયથી ઉપશમના પણ શરૂ કરે (અંતર્મુહૂર્ત) . હાશક' | અંતર્મુ-) | સંખ્યયભાગો | સંખ્યય[ નો અનુદય] (ઉપશાન્ત) (અનંતાનુબંધિ સ્થિતિ *] અંતરકરણ | દ્વિતીય ૦૦ ૦૦૦ ૦ ૦ ૦ ૦ ૦ Icile સ્તિબુકથી અનુદયવતી આવલિકા માત્રની પ્રથમસ્થિતિના પ્રથમ (= પૂર્વ) સમય જેમ જેમ ક્ષય થાય તેમ તેમ ઉપરના સમય (= પરસમયમાં) ઉદય સમયમાં તિબુકસંક્રમથી પ્રવેશ કરે છે. અહીં અનંતાનુબંધિ સંપૂર્ણ ઉપશાન્ત થાય છે. સ્થિતિઘાત અને રસઘાત એક આવલિકા પૂર્વે નિવૃત્ત થાય છે. ૦ ૦ ૦ ૦ , અહીં આવેલાને ફરી પણ પ્રદેશનો ઉદય થાય છે. આ ઉપશમના ઉપશમશ્રેણિ કરનાર જીવ કરે છે. તેથી જો કાલ ન કરે તો શ્રેણિ ચઢયા પછી ઉતરતી વખતે પ્રદેશોદય થાય છે. અને ૧લા કે રજા ગુણસ્થાનકે જાય તો રસોદય થાય છે. રણના સંખ્યાતમા ભાગમાં થતી પ્રક્રિયા યંત્ર નંબર – ૧૪૪ અંતરકરણક્રિયા-એક સ્થિતિઘાત કાળ પ્રથમિસ્થતિ - ઉપશમ કરવાનો કાળ અનિવૃત્તિકરણના સંખ્યાતભાગી ગયા પછી એક સંખ્યાતમો ભાગ બાકી રહે છે, તેના પણ એક સંખ્યામાં ભાગ પ્રમાણ કાળમાં = એક સ્થિતિબંધ કાળમાં આંતરા કરે છે અને બાકી રહેલ સંખ્યાતા સ્થિતિબંધો તેટલો કાળ પ્રથમિસ્થતિ ભોગવે છે તે વખતે બીજી સ્થિતિના દલિકો ઉપશમાવે છે. અનિસંખ્યાતમો ભાગ) o o o o o o o o Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005573
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy