SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ કર્મપ્રકૃતિ ભાગ -૨ सबस्स य देसस्स य, करणुवसमणा दुसन्नि एक्किक्का । सव्वस्स गुणपसत्था, देसस्स वि तासि विवरीया ।। २ ॥ सर्वस्य च देशस्य च, करणोपशमना द्विसंज्ञा एकैकस्याः । सर्वस्य च गुणप्रशस्ता, देशस्यापि तयोर्विपरीता ।। २ ॥ ગાથાર્થ :- ટીકાની જેમ. ટીકાર્થ :- અને તે કારણકત ઉપશમના સર્વ વિષયની અને દેશવિષયની એમ બે પ્રકારની છે. અને એકેકના બે બે નામ છે તે આ પ્રમાણે – ‘સર્વોપશમનાના ગુણોપશમના અને પ્રશસ્તોપશમના એ બે નામ છે. તથા ‘દેશોપશમનાના બે નામ તેથી વિપરીત છે, અર્થાતુ અગુણોપશમના અને અપ્રશસ્તોપશમના એ બે નામ દેશોપશમનાના છે. सबुवसमणा मोहस्सेव उ तस्सुवसमक्किया जोग्गो । પવિમો ૩ સની, પન્નરો તદ્વિતિનુત્તો // ૩ / पुवं पि विसुझंतो, गंठियसत्ताणइक्कमिय सोहिं । अन्नयरे सागारे, जोगे य विसुद्धलेसासु ।। ४ ।। ठिइसत्तकम्म अन्तो-कोडीकोडी करेत्तु सत्तण्हं ।। दुट्ठाणचउट्ठाणे, असुभसुभाणं च अणुभागं ।। ५ ।। धंतो धुवागडी, भवपाउग्गा सुभा अणाऊ र ! जोगवसा य पएसं, उक्कोसं मज्झिम जहण्णं ।। ६ ॥ સત્તામાં રહેલા દ્વિતીય સ્થિતિગત દલિકો અંતરકરણ કર્યા બાદ પૂર્વ પૂર્વ સમય કરતાં ઉત્તરોત્તર સમયે અસંખ્યાત અસંખ્યાત ગુણ કારે ઉપશમાવી તેને એવી સ્થિતિમાં મુકે છે કે જેની અંદર સંક્રમાદિ કોઇ કરણ ન લાગે અને અંતર્મુહૂર્વ સુધી ઉદય પણ ન થાય. એટલા માટે તેને સર્વોપશમના - અને ઉદયપશમના કહેવામાં આવે છે. ઉપશમન ક્રિયા શરૂ થયા પછી પ્રતિસમય અસંખ્યાત અસંખ્યાતગુણ દલિક ઉપશમે છે માટે ગુણોપશમના નામ છે. અને સર્વોપશમ થયા પછી તે કર્મ જે ગુણને દબાવે છે તે સંપૂર્ણ પ્રમાણમાં ખુલ્લો થાય છે માટે પ્રશસ્તોપશમના એવું ચોથું પર્યાયવાચક નામ છે. સત્તામાં રહેલા કર્મદલિકોને એવી સ્થિતિમાં મૂકવા કે જેની અંદર ઉવના, અપવર્ણના અને સંક્રમણ સિવાય કોઇ કરણ લાગે નહીં, એ દેશોપશમનામાં સર્વોપશમનાની જેમ સર્વથા અને અસંખ્ય ગુણકારે દલિકની ઉપશમના થતી નથી માટે દશોપશમના અને અગણોપરાના કહેવાય છે. જેનો દેશોપશમ થયેલ હોય છે તેનો ઉદય પણ હોઇ શકે છે, તેથી અનુદયોપશમ એવું પણ નામ છે. અને સર્વોપશમ થયા પછી જેમ પૂર્ણરૂપમાં ગુણ ઉધાડો થાય છે તેમ દેશોપશમનામાં થતો નથી માટે અપ્રશસ્તોપશમના નામ છે. દેશોપશમનાનું સ્વરૂપ આગળ ઉપર આવશે. ટીપ્પણ- ૧-૨ સર્વોપશમના :- એટલે જે કર્મના સર્વ દલિકો અંતર્મુહૂર્તમાં ઉપશાંત | દેશોપશમનાઃ જે કર્મ સંપૂર્ણપણે ઉપશમ ન થાય પણ થોડા થોડા દલિક થાય છે. અને અંતર્મુહુર્ત સુધી ઉપશાંત રહે છે, પછી ઉપશાંતપણું નાશ | ઉપશમ થયા કરે અંતર્મુહૂર્ણ પછી ઉપશાંતપણું નાશ થયા કરે આ રીતે પામે છે. તેને સર્વોપશમના કહેવાય છે. આ ફક્ત મોહનીયકર્મમાં ચાલ્યા કરે તે દેશપશમના કહેવાય છે. આ આઠે કર્મોમાં પ્રવર્તે છે. પ્રવર્તે છે. ઉદયોપશમના: સર્વોપશમનામાં ઉદયને અટકાવી દીધો હોવાથી, | અનુદયોપશમના ઃ જે કર્મો ઉપશમ થયા પછી પણ ઉદય હોઇ શકે છે. સર્વોપશમના કરવાથી, ઉદય ન હોવાથી, ઉદયોપશમના એટલે ઉદયની| તેથી જે દલિકો ઉપશમિત છે તે દલિકોનો ઉદય પણ હોવાથી તેને અટકાયત પણ થાય માટે ઉદયોપશમના નામ છે. અનુદયોપશમના કહી છે. ગુણોપશમનાઃ જેની અસંખ્યગુણાકારે ઉપશમના થાય, જેની સમ્યક્ત્વ | અગુણોપશમના : જેની અસંખ્યયગુણાકારે ઉપશમના નથી, અથવા જે આદિ ગુણના કારણે અને અનિવૃત્તિ આદિ ગુણના કારણે ઉપશમના | અનિવૃત્તિકરણના હિસાબે ઉપશમના નથી, જેનાથી સંપૂર્ણપણે ગુણ થાય, જેનાથી સંપૂર્ણપણે ગુણ ખુલ્લો થાય તે ગુણોપશમના કહેવાય | ખુલ્લો ન થાય તે અગુણોપશમના કહેવાય છે. , છે પ્રશસ્તોપશમના ? જે પ્રશસ્ત અધ્યવસાયથી થાય, જે વર્ધમાન | અપ્રશસ્તોપશમનાઃ જે સામાન્યથી પણ પ્રવર્તે , જે સંફિલષ્ટ અવસ્થામાં અધ્યવસાયથી થાય, જે ગણને પ્રગટ કરે તે પ્રશસ્ત કાર્યનું કારણ | પણ પ્રવર્તે તે અપ્રશસ્તોપશમના કહેવાય છે. હોવાથી પ્રશસ્તોપશમના કહેવાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005573
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy