________________
ઉદ્વર્તન અને અપવર્ણનાકરણ
જવાબ :- એ પ્રમાણે નથી, અબાધાની અન્તર્ગત રહેલ સ્થિતિઓને ઉપાડીને અબાધાથી આગળ નિક્ષેપ કરવાનો નિષેધ કરેલો છે, પરંતુ એ (અબાધા અન્તર્ગત) સ્થિતિઓનો અબાધાની મધ્યમાં આગળ કહેવાતાં અનુક્રમ પ્રમાણે ઉદવર્નના નિક્ષેપ પ્રવર્તે એમાં કોઇ વિરોધ નથી. તેથી જ ઉદયાવલિકા અન્તર્ગત સ્થિતિઓની પણ ઉવર્ણનાનો પ્રસંગ છે જ, તેથી તેના સંભવનો નિષેધ કરવાથી પ્રસન્ત પ્રતિષધ જ છે. પણ અસંભવના પ્રતિષેધસ્ય અપ્રસક્ત પ્રતિષેધ નથી.
- અથ જઘન્ય નિક્ષેપ વિધિ :-)
आवलिअसंखभागाइ जाव कम्मट्टिइ त्ति णिक्खेवो । समउत्तरालियाए, साबाहाए भवे ऊणे ।। २ ।। आवलिकाऽसङ्ख्येयभागेषु यावत् कर्मस्थितीति निक्षेपः ।
સમયોત્તરીતિયા, સાવધવા મવેત્રઃ || ૨ | ગાથાર્થ :- આવલિકાના અસંખ્યાતમાં ભાગથી માંડીને યાવત્ કર્મની અન્ય સ્થિતિ એ નિક્ષેપ વિષય છે, તે અબાધા સહિત સમયાધિકાવલિકા ન્યૂન થાય છે.
ટીકાર્થ :- હર્વે નિક્ષેપવિધિનું સ્વરૂપ કહે છે - અહીં નિક્ષેપ બે પ્રકારે છે, જઘન્ય અને ઉત્કૃષ્ટ છે. ત્યાં આવલિકાના અસંખ્યાતમા ભાગ માત્ર સ્થિતિઓમાં જે કર્મલિક નિક્ષેપ કરાય તે જઘન્ય નિક્ષેપ કહેવાય છે. તે આ પ્રમાણે કહે છે સર્વ ઉત્કૃષ્ટ (સર્વ ઉપરિતન) સ્થિતિના છેડાથી નીચે આવલિકા અને આવલિકાનો અસંખ્યાતમ ભાગ ઉતરતાં જે નીચેની સ્થિતિ આવે તે સ્થિતિનું દલિક અતીત્થાપના રૂપ એક આવલિકા (ઉપરની વા આગળની આવલિકા) ઉલ્લંઘીને ઉપરની આવલિકાના અસંખ્યાતમા ભાગની સ્થિતિમાં નંખાય છે, પરંતુ આવલિકાના (અતીત્થાપના સંબંધી આવલિકાના) વચલા ભાગમાં ન પડે, કારણ કે નીચેની સ્થિતિઓ (આગળની અનંતર) આવલિકાને મૂકીન - ત્યાગ કરીને જ ઉપરની સ્થિતિમાં સંક્રમ એવો સ્વાભાવિક નિયમ છે. તેથી એટલા પ્રમાણનો (=વલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણનો) આ
જઘન્ય નિક્ષેપવિષય છે. અને એ પ્રમાણે હોવાથી આવલિકાના અસંખ્યાતમાં ભાગ અધિક આવલિકા પ્રમાણ સ્થિતિને વિષે ઉદ્વર્તન થાય નહીં એ પ્રમાણે સિદ્ધ થયું.
અને તેમ થવાથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિષયમાં બંધાવલિકા - અબાધા અને ઉપરની અસંખ્યાતમાં ભાગ અધિક એક આવલિકા સિવાયની બાકીની સ્થિતિઓ જ ઉવના યોગ્ય જાણવી. કારણ કે બંધાવલિકા ત સકલકરણ અયોગ્યપણું ૭ ઉત્તરનો ભાવાર્થ એવો છે કે - અબાધા સંબંધી અંતર્મુહૂર્તની જઘન્ય અતીસ્થાપનામાં અને ઉદયાવલિકારૂપ અતીત્થાપનામાં ઘણો તફાવત છે. કારણ
કે અબાધા અતીત્થાપનાની સર્વથા ઉવના નથી થતી એમ નહિ, પણ અબાધા અન્તર્ગત સ્થિતિનો અબાધાથી ઉપર પ્રકોપ વા નિક્ષેપ થતાં નથી પણ અબાધામાં નું અબાધામાં તો પ્રક્ષેપ નિક્ષેપ થઇ શકે છે, અને ઉદયાવલિકાના દલિ કો ક્યાંય પણ પ્રક્ષેપ ન થતાં નથી. એ પ્રમાણે અબાધા અન્તર્ગન સ્થિતિ અબાધાથી ઉપર નહિં પ્રકંપાવાની અપેક્ષાએ અતીત્થાપનાપણે વિવશી છે અને ઉદયાવલિકાની સ્થિતિ તો (સર્વથા) ક્યાંય પણ નહિ પ્રક્ષેપાવાની અપેક્ષાએ અનીસ્થાપનાપર્ણ વિવસી છે, માટે બ, અતીસ્થાપનામાં મર્ટો તફાવત હોવાથી 'દયાવલિ કો અબાધામાં અંતર્ગત છે તો પષ્ણુ બન્નેની અતીસ્થાપના જુદી ગણી છે. ઉદાહરણ તરીકે ૧OOO સમયામક પૂર્વબદ્ધલતાના ૯૮૮માં સમયના પરમાણુઓ ૧OOO સમયાત્મક "ધ્યમા લતામાં (૯૮૯ થી ૯૯૭માં સમય સુધીની આગળની આવલિકા વર્જ) ૯૯૮-૯૯૯૯૯ ને ૧૮OC નંબર વાળા (આવ ના અસંખ્યાતમાં ભાગરૂપ) સમસ્યામાં ૫૩ પુન: ૯૮૭માં સમયના પરમાણુઓ ૯૯૭ થી ૧000 સુધીના ૪ સમયમાં (વરસ્તુત સમયાધિકાવલિકાના અસંખ્યાતમા ભાગમાં) પડે, પુનઃ ૯૮૬ મા રામયના પરમાણુ ૯૯૬ થી ૧000 સુધીના ૫ સભ્યોમાં (વસ્તુત: દ્વિરમયાધિક આવે ના અસંખ્યાતમાં ભાગમાં) ૫ડે. એ પદ્ધતિએ પાછળ પાછળ હઠનો આગળના નિસંપ, અકેક સમય અધિક થતા જાય. - અહી પરમાણુની (આગળની સ્થિતિમાં) પડવારૂપ જે ક્રિયા તે નિપ કહેવાય , અને જે સ્થિતિમાં ઉદ્ધવન્યમાન (વા અપવર્ચમા) પરમાણુઓ પ્રક્ષેપાય છે તે સ્થિતિમાં વિક્ષેપવપવ કહેવાય, સત્તાન સ્થિતિથી અધિક સ્થિતિનો બંધ થાય ત્યારે ઉના કઇ રીતે થાય તે હકીકત 3જી ગાવામાં આવશે, એટલે જ માપાંતરમાં અહી સત્તામાં સ્થિતિની સમાન બંધ થાય ત્યારે ઉત્ત• કઇ રીતે થાય એમ કહ્યું છે. જે સમયે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય તે સમયે ના નની ઉદ્ધા ન થાય, પરંતુ બંધાવલિકા ગયા બાદ થાય, માટે મiધાવલિકા પ્રમાણ સ્થિતિ ઉર્જનાને અયોગ્ય કહી છે. બંધાયેલી ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાવલિકા પછીના સમયે બંધાવલિકા ન્યૂન થઇ, તે સમય ની પ્રમાણ સ્થિતિ બંધાઇ, તેની અબાધા પ્રમાણે બંધાવલિ કા યૂન ઉત્કૃષ્ટ સત્તાન સ્થિતિની પણ ઉર્જના નહિ થાય માટે અબાધા સ્થિતિ વતું. તથા વટli સ્થિતિસ્થાથી આરંભી એક આ વલિ કા આવલિકાના અસંખ્યામાં ભાગ પ્રમાણ સ્થિતિની પણ ઉર્નના થઇ શકતી નથી માટે તે પણ વજી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org