________________
૧૯૦
સમય
૧૦
૯
८
૭
૬
૫
૪
૩
૨
૧
સમય
८
૭
૬
૫
અપૂર્વકરણમાં અધ્યવસાયોની વિશુદ્ધિનું સ્થાપનાનો યંત્ર નંબર
= ૪
જઘન્ય
૧૯
Jain Education International
૧૭
૧૫
૧૩
૧૧
૯
6
૭
૫
૩
૧
(ત્રીજા અનિવૃત્તિકરણના અધ્યવસાયની અસત્ સ્થાપનાનો યંત્ર નંબર
વિશુધ્ધિ યંત્ર નં-૬
કેટલામો અધ્યવાસય
૪૦મો
૩૫મો
૩૦મો
૨૫મો
૨૦મો
૧૫મો
૧૦મો પમો
૧
૧
૧
૧
૧
૧
૧
८
૭
૬
૫
૪
ઉત્કૃષ્ટ
૨૦
૧૮
૧૬
૧૪
૧૨
૧૦
८
૬
૪
૨
3
કર્મપ્રકૃતિ ભાગ -૨
યંત્ર નં-૪ની સમજુતી :- આ અપૂર્વકરણમાં પ્રથમ સમયમાં જઘન્ય (૧ની) અધ્યવસાયની વિશુદ્ધિ છે તે અલ્પ છે. પણ યથાપ્રવૃત્તના ઉત્કૃષ્ટ અધ્યવસાય કરતાં અનંતગુણવિશુદ્ધિ હોય છે. તેથી પ્રથમ સમયમાં ઉત્કૃષ્ટ (૨ની) અનંતગુણ તે કરતા ૨જા સમયમાં જઘન્ય (૩ની) અનંતગુણ, તેથી ૨જા સમયમાં ઉત્કૃષ્ટ (૪ની) અનંતગુણ એ પ્રમાણે ૨૦ આંકડા સુધી ક્રમસર અનંતગુણ લેવું
૪
૩
૨
૨
૧
૧
૧ અલ્પ પછી ઉત્તરોત્તર અનંતગુણ
યંત્ર નં-૫-૬ ની સમજુતી :- અનિવૃત્તિકરણમાં જેટલાં સમયો છે તેટલાં જ અધ્યવસાયો છે. એટલે ૧-૧ સમયમાં ૧-૧ જ અધ્યવસાય હોય છે. તેથી તિર્યમુખી વિશુદ્ધિ એક સરખી હોવાથી ઊર્ધ્વમુખી વિશુદ્ધિ મુક્તાવલીની જેમ એક પંક્તિરૂપે ઉત્તરોત્તર અનંતગુણ જ હોય છે, તેથી ઉત્તરોત્તર અધ્યવસાય અનંતગુણ જ હોય છે. (પમા કરતાં ૧૦મો અનંતગુણ છે.) અપૂર્વકરણના અન્ય સમયની વિશુદ્ધિ કરતાં અનિવૃત્તિકરણના પ્રથમ સમયે અંનતગુણ વિશુદ્ધિ હોય છે.
-
For Personal & Private Use Only
૫-૬
ટીકાર્થ :- પ્રથમ યથાપ્રવૃત્તકરણનું સ્વરૂપ :- અહીં બુદ્ધિ કલ્પનાવડે બે પુરુષ એકી સાથે યથાપ્રવૃત્તકરણ પ્રાપ્ત કરે છે. તેમાં પ્રથમ જીવ સર્વ જઘન્ય શ્રેણિથી પ્રાપ્ત કરે છે, અને બીજો જીવ સર્વ ઉત્કૃષ્ટ વિશુદ્ધિ શ્રેણિથી પ્રાપ્ત કરે છે. ત્યાં પ્રથમ પુરુષની પ્રથમ સમયે સર્વ જઘન્ય મંદ વિશુદ્ધિ સર્વથી અલ્પ છે. તેથી બીજા સમયે જઘન્ય વિશુદ્ધિ અનંતગુણવૃદ્ધ હોય છે, તેથી ત્રીજા સમયે પણ જઘન્ય વિશુદ્ધિ અનંતગુણ હોય છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી યથાપ્રવૃત્તકરણનો સંધ્યેયભાગ જાય. તેથી અર્થાત્ સંખ્યાત ભાગના અન્ય સમય (૪) થી પ્રથમ સમયે બીજા જીવનું ઉત્કૃષ્ટ વિશુદ્ધિ સ્થાન
www.jainelibrary.org