________________
ઉપશમનાકરણ
૧૮૯
સમય
૧૨.
બીજા સમયમાં ચરમ વિભાગ (૨૩ થી ૩૦) નવો આવે છે. અને પ્રથમ સમયના ચરમ વિભાગ (૧૬ થી ૨૨) કરતા પછીના ખંડ (૨૩ થી ૩૦) માં અધ્યવસાયો સંખ્યાથી કંઇક અધિક હોય છે. દરેક ખંડોમાં પ્રથમ કરતાં ચરમ અધ્યવસાય અનંતગુણ છે, (જેમ ૧ કરતાં ૪ અનંતગુણ છે)
દરેક ખંડોમાં ચરમ અધ્યવસાય કરતાં પછીના ખંડનું પ્રથમ અધ્યવસાય એ પણ અનંતગુણ છે. (જેમ ૪ કરતાં ૫ એ અનંતગુણ છે.) આના આધારે વિશુદ્ધિ યંત્ર પણ બેસશે.
દરેક ખંડમાં જે અધ્યવસાય છે, તેનો ક્રમ રસબંધના ષસ્થાનની જેમ સમજવો. (યથાપ્રવૃત્તકરણમાં અધ્યવસાયોની વિશુદ્ધિનું સ્થાપનાનો મંત્ર નં - ૨) | જઘન્ય
ઉત્કૃષ્ટ
યંત્ર નં-૨ની સમજુતી :- અહીં ઊર્ધ્વમુખથી શરૂ | ૨૦ | ૨૪
કરવું પ્રથમ સમયે (૧) ની જઘન્ય વિશુધ્ધિ અલ્પ ૧૮ | ૨૩. તેથી બીજા સમયોમાં (૨ની) જઘ, અનંતગુણ, ૧૬
૨૨
તેથી ત્રીજા સમયમાં (૩ની) અંનતગુણ તેથી ૪થા ૧૪
૨૧
સમયમાં (૪ની) જધઅનંતગુણ. અહીં યથા૧ર
૧૯
પ્રવૃત્તકરણનો સંખ્યાતભાગ પૂર્ણ થયો. તે ૪થા ૧૭
સમયની જઘન્ય કરતાં પ્રથમ સમયમાં ઉત્કૃષ્ટ (પની) અનંતગુણ. તે કરતાં સંખ્યાત ભાગ પછીના પમાં સમયમાં જઘન્ય (૬ની) અનંતગુણ. તે કરતાં નીચે બીજા સમયમાં ઉત્કૃષ્ટ (૭ની) અનંતગુણ એ
પ્રમાણે ક્રમસર આંકડા અનંતગણ અનંતગુણ આવે. ૩
જે છેલ્લો સંખ્યાતભાગ ૨૧થી ૨૪નો ભાગ બાકી રહેલો તે અનુક્રમે અનંતગુણ છે.
૧૦
ન |
- Tછ.
- |
પ૬
બીજા અપૂર્વકરણના અધ્યવસાયની અસત્ સ્થાપનાનો મંત્ર નં. - ૩)
કયાંથી કયાં સુધી સમય અધ્યવસાયે કુલ અધ્યવસાય યંત્ર નં-૩ની સમજુતી :- અપૂર્વકરણમાં દરેક
સમયમાં અસંખ્ય લોકાકાશ જેટલાં અધ્યવસાયો ૧૦ ૩૨૫ થી ૩૮૦
ષસ્થાનક્રમથી હોય છે. અને પ્રથમ સમય ૨૭૩ થી ૩૨૪
(૧થી૨૦) ના અધ્યવસાય બીજા સમયમાં જતા ૨૨૫ થી ૨૭૨
૪૮
નથી. તેથી બીજા સમયમાં પ્રથમ સમયના
ઉત્કૃષ્ટ(૨૦) કરતાં અનંતગુણ પાવળવાલો પ્રથમ ૧૮૧ થી ૨૨૪
४४
૨૧મો અધ્યવસાય હોય છે. તે પછી ક્રમસર ૧૪૧ થી ૧૮૦
૪૦
અસંખ્યય લોકાકાશ અધ્યવસાય ષસ્થાનક્રમથી ૧૦૫ થી ૧૪૦
હોય છે. આ રીતે દરેક સમયમાં સમજવું.
૫૨
૩૬
૭૩ થી ૧૦૪
૩૨
૪૫ થી ૭૨
૨૮
૨૧ થી ૪૪
૨૪
૧ થી ૨૦
૨૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org