________________
૧૮૮
કર્મપ્રકૃતિ ભાગ -૨
પ્રથમ યથાપ્રવૃત્તકરણના અધ્યવસાયની અસતો
સ્થાપનાનો મંત્ર નંબર - ૧ ઊર્ધ્વમુખે
સમય
અધ્યવસાયનો કુલ આંકડો
પ્રત્યેક ખંડમાં અસકલ્પનાથી અધ્યવસાયનો આંકડો ૧૦૦ થી ૧૧૪ | ૧૧૫ થી ૧૩૦ | ૧૩૧ થી ૧૪૭, ૧૪૮ થી ૧૬૫
૧૨
૧૫
૧૬
૧૭.
૧૮
||
૮૬ થી ૯૯
૧૪ ૭૩ થી ૮૫
૧૦૦ થી ૧૧૪
૧૫
૧૧૫ થી ૧૩૦
૧૬ ૧૦૦ થી ૧૧૪
૧૩૧ થી ૧૪૭
૧૭
૮૬ થી ૯
૧૧૫ થી ૧૩૦
૧૬
૧૩
૧૪
૧૫
૬૧ થી ૭૨
૧૨
૭૩ થી ૮૫
૧૩
૧૦૦ થી ૧૧૪
૮૬ થી ૯૯
૧૪
૫૦ થી ૬૦
૧૧
૬૧ થી ૭ર
૧૨
૭૩ થી ૮૫
૧૩
૮૬ થી ૯૯
૧૪
૪૦ થી ૪૯
૧૦
૫૦ થી ૬૦
૬૧ થી ૭૨
૧૨
૭૩ થી ૫
૧૧
૩૧ થી ૩૯
૪૦ થી ૪૯
૧૦ ૩૧ થી ૩૯
૫૦ થી ૬૦ - ૧૧ ૪૦ થી ૪૯
૨૩ થી ૩૦
૮
૧૦
૬૧ થી ૭૨
૧૨ . ૫૦ થી ૬૦
૧૧ ૪૦ થી ૪૯
૧૦ ૩૧ થી ૩૮
૧૬ થી ૨૨
- ૩૧ થી ૩૯
૨૩ થી ૩૦
૮ ૧૬ થી ૨૨
૧૦ થી ૧૫
૨૩ થી ૩૦
૭
-
]
૫ થી ૯
૧૦ થી ૧૫
૧૬ થી ૨૨
૨૩ થી ૩૦
II
| ૧ |
૧ થી ૪
|
૫ થી ૯
| ૧૦ થી ૧૫ | ૧૬ થી ૨૨
૪
યંત્ર નંબર-૧ ની સમજુતી :- આ યથાપ્રવૃતકરણમાં અંતર્મુહૂર્ત કાલ છે. તેના દરેક સમયમાં અસંખ્ય અધ્યવસાયો છે. અને આ કરણના સમયો પણ અસંખ્યાતા છે. આ અંતર્મુહૂર્ત કાલના સંખ્યાતા ભાગ કરવાના (૧થી૪ સમય, પથી૮ સમય, ૯ થી ૧૨ સમય) એટલે એક એક ભાગમાં અસંખ્યાત સમય આવશે. દરેક ભાગના સમય સરખા કરવા. પ્રથમ ભાગમાં જેટલાં સમય આવે તેટલી સંખ્યા એ પણ અસંખ્યાતરૂપ છે. તેની કોઇ નિશ્ચિત રકમ છે. પ્રથમ સમયમાં જેટલાં અધ્યવસાય છે, તેના એક ભાગમાં જેટલાં સમય તેટલાં વિભાગ કરવા, ઉત્તરોત્તર વિભાગ મોટો લેવો. દરેક વિભાગમાં અસંખ્યલોક જેટલાં અધ્યવસાયો પસ્થાનના ક્રમથી હોય છે.
પ્રથમ સમયમાં જેટલાં વિભાગ છે. તેમાંનો પ્રથમ વિભાગ (૧ થી ૪) ફક્ત પ્રથમ સમયમાં જ છે. બીજો વિભાગ (૫ થી ૯) એ બીજા સમયમાં પહેલો વિભાગ થાય છે. અને ત્રીજો વિભાગ (૧૦ થી ૧૫) એ બીજા સમયમાં બીજો વિભાગ થાય છે. અને તેજ બીજો વિભાગ (૧૦ થી ૧૫) એ ત્રીજા સમયમાં પહેલો વિભાગ થાય છે. તે રીતે યાવતુ પહેલા સમયનો છેલ્લો વિભાગ ૧૬થી ૨૨ એ બીજા સમયમાં દ્વિચરમ (ઉપન્ય) વિભાગ (૧૬ થી ૨૨) થાય છે. અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org