________________
ઉદીરણાકરણ
સંસ્થાન-૪ની જઘન્ય અનુભાગ ઉદીરણા કરે છે. તથા સ્વ ભવના પ્રથમ સમયે વર્તતો પૂર્વક્રોડના વર્ષના આયુષ્યવાળો આહા૨ક જીવ સેવોત્ત અને વજ્રઋષભનારાચ સંઘયણ સિવાયના મધ્યમ સંઘયણ-૪ની જઘન્ય અનુભાગ ઉદીરણા કરે છે. અહીં દીર્ઘ આયુષ્યનું ગ્રહણ તે વિશુદ્ધિને અર્થે છે. વળી તિર્યંચ પંચેન્દ્રિયની અપેક્ષાએ મનુષ્યો પ્રાયઃ અલ્પબળવાળા હોય છે, તેથી અહીં મનુષ્યનું ગ્રહણ કર્યું છે. તથા અતિ દીર્ઘઆયુષ્યવાળો પ્રથમ સમયમાં આહારને લેતો એવો સૂક્ષ્મ એકેન્દ્રિય જીવ હુંડક અને ઉપઘાતનામની જઘન્ય અનુભાગ ઉદીરણા કરે છે.
ગાથાર્થ ઃ- બાર વર્ષના આયુષ્યવાળો બેઈન્દ્રિય સેવાત્તની અને પરિણામી અણાહારી સંજ્ઞિ મૃદુ-લઘુની જઘન્ય અનુભાગ ઉદીરણા કરે છે. તૈજસસપ્તક આદિ ૨૦ પ્રકૃતિઓની અતિસંક્લિષ્ટ મિથ્યાદષ્ટિ અણાહારી જધ, અનુ ઉદી કરે છે.
सेवट्टस्स बिइंदिय, बारसवासस्स मउयलहूगाणं । सन्नि विसुद्धाणाहारगस्स वीसा अइकिलिट्टो ।। ७६ ।। सेवार्त्तस्य द्वीन्द्रियस्य, द्वादशवर्षायुष्कस्य मृदुलघुकयोः । संज्ञिविशुद्धानाहारकस्य विंशतेरतिसंक्लिष्टः ॥ ७६ ॥
ટીકાર્થ :- બાર વર્ષના આયુષ્યવાળો બેઈન્દ્રિય જીવ ૧૨મા વર્ષે વર્તતો હોય ત્યારે સેવાર્ઝસંઘયણની જધન્ય અનુભાગ ઉદીરણાનો સ્વામી થાય છે. તથા પોતાની ભૂમિકાનુસારે અતિવિશુદ્ધ અને અનાહારક સંજ્ઞિ પંચેન્દ્રિય જીવ મૃદુ-લઘુસ્પર્શની જધન્ય અનુભાગ ઉદીરણાનો સ્વામી થાય છે. તથા અપાન્તરાલ ગતિમાં વર્તતો એવો સંક્લિષ્ટ અનાહારક મિથ્યાદૃષ્ટિ જીવ તેજસસપ્તક, મૃદુ-લઘુ-સિવાય ની શુભવર્ણાદિ-૧૧ અર્થાત્ શુભવર્ણાદિ-૯, અગુરુલઘુ, સ્થિર, શુભ, નિર્માણરૂપ (શુભ ધ્રુવોદયી) ૨૦ પ્રકૃતિઓની જઘન્ય અનુભાગ ઉદીરણાનો સ્વામી જાણવો. पत्तेयमुरालसमं, इयरं हुंडेण तस्स परघाओ ।
८०
अप्पाउस य आया - वुज्जोयाणमवि तज्जोगो ।। ७७ ।। प्रत्येकमौदारिकसम - मितरद्द हुण्डेन तस्य पराघातः । ગાયુષાતો - ઘોતયોપિ તવ્યોન્યઃ ।। ૭૭ ||
८०
ગાથાર્થ :- પ્રત્યેક નામકર્મની ઔદારિક સમાન, સાધારણનામની હુંડક સમાન, પરાધાતની અલ્પાયુષ્ય શીઘ્ર પર્યાપ્ત અને આતપ-ઉદ્યોતની તદ્યોગ્ય પૃથ્વીકાયને જઘ અનુ૰ ઉદી હોય છે.
ટીકાર્થ :- પ્રત્યેકનામની ઉદીરણા ઔદારિક સમાન કહેવી, અથાત્ ઔદારિકની જેમ પ્રત્યેકનામની પણ જઘન્ય અનુભાગ ઉદીરણા પ્રથમ સમયે વર્તતાં સૂક્ષ્મ એકેન્દ્રિય જીવને જાણવી. એ પ્રમાણે અર્થ છે. તથા તેની ઇતર એટલે સાધારણનામની ઉદીરણા કુંડક સમાન કહેવી. અર્થાત્ જેમ આહારકપણાના પ્રથમ સમયે વર્તતાં સૂક્ષ્મ એકેન્દ્રિય જીવને હુંડકનામની જઘન્ય અનુભાગ ઉદીરણા પૂર્વે કહીં છે તેમ સાધારણનામની પણ જઘ૰ અનુ૰ ઉદી કહેવી. તથા શીઘ્ર પર્યાપ્ત અલ્પાયુષ્યવંત, અતિસંષ્ટિ અને પર્યાપ્તિના અન્ય સમયે વર્તતો સૂક્ષ્મ એકેન્દ્રિય જીવ પરાઘાતનામની જઘન્ય અનુભાગ ઉદીરણા કરે છે. તથા શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત, અતિસંક્લિષ્ટ અને આતપ-ઉદ્યોતને યોગ્ય એવા પૃથ્વીકાયવાળા જીવને પ્રથમ સમયે વર્તતાં આતપ અને ઉદ્યોતની જઘન્ય અનુભાગ ઉદીરણા હોય છે.
जा नाउज्जियकरणं, तित्थगरस्स नवगस्स जोगते । कक्खडगुरूण मंथे, नियत्तमाणस्स केवलिणो ।। ७८ ।। यावन्नायोजिकाकरणं, तीर्थंकरस्य नवकस्य योग्यन्ते । વવંશનુોત્તે (મન્યે), નિવર્તમાનસ્ય વેતિનઃ || ૭૮ ॥
ગાથાર્થ ઃજ્યાં સુધી હજી આવર્જીકરણનો આરંભ થયો નથી ત્યાંથી પૂર્વના સમયે જિનનામની જઘ૰ અનુ ઉદી થાય છે, તથા સયોગી કેવલીને યોગાંત સમયે (અન્ય સમયે) નીલાદિ-૯ પ્રકૃતિની જ અનુ ઉદી થાય છે. તથા સમુદ્ઘાતથી નિવર્તતાં કેવલીને કર્કશ અને ગુરુસ્પર્શની જ૰ અનુ ઉદ્દી હોય છે.
ટીકાર્ય આયોજિકાકરણ તે કેવલી સમુદ્ધાતની પૂર્વે થાય છે. ત્યાં આ ઉપસર્ગ મર્યાદાવાચક હોવાથી સર્વજ્ઞદષ્ટ મર્યાદાએ યોનનમ્ અતિ શુભયોગ સંબંધી કરણ તે આયોજિકાકરણ કહેવાય છે. કેટલાક આવર્જિતકરણ
૮૧
૧૧૭
Jain Education International
પુન્ય પ્રકૃતિઓની જ, અનુ, ઉદી, અતિસંક્ષિપ્ત પરિણામીને થાય છે. અને તેવા સંક્લેશ ૧લા ગુણઠાણે હોય છે. એટલે મિથ્યાર્દષ્ટિ ગ્રહણ કર્યો છે. અતિ અલ્પ યોગ-બળ લેવા માટે વિગ્રહગતિમાં વર્તમાન આત્મા લીધો છે. તેથી સાથે અનાહારક પણ કહ્યો છે.
પ્રત્યેક માટે ‘ઔદારિકની જેમ' એવો અતિદેશ કર્યા બાદ, ચૂર્ણિકારે એમ જણાવ્યું છે કે-શીઘ્ર પર્યાપ્ત થનાર સૂક્ષ્મ જીવને આહાર પ્રથમ સમયે.
For Personal & Private Use Only
www.jainhelitary.org