________________
કર્મપ્રકૃતિ ભાગ-૨
(૭) તેથી પણ વ્યાઘાત ઉદ્વર્તનામાં ઉત્કૃષ્ટ નિક્ષેપ વિશેષાધિક છે. (કારણ કે તે એક સમય, અતીત્થાપનારૂપ આવલિકા, અને અબાધા હીન સર્વ સ્થિતિ પ્રમાણ છે.)
(૮) તેથી પણ નિર્વાઘાત અપવર્ણનામાં ઉત્કૃષ્ટ નિક્ષેપ વિશેષાધિક છે. (કારણ કે તે સમયાધિક આવલિકાદ્ધિક હીન સર્વ કર્મસ્થિતિ પ્રમાણ છે.). (૯) તેથી પણ સર્વસ્થિતિ વિશેષાધિક છે. (યંત્ર નં ૧ - ૨ જુઓ)
ઇતિ અલ્પબદુત્વ સમાપ્તા (અપવર્તનાને વિષે અલ્પબદુત્વનું યંત્ર નં- ૧)
ક્રમ
કયા વિષયમાં અલ્પબહુ
કારણ ૧ નિર્ચાઅપમાં જ નિક્ષેપ સર્વથી અલ્પ સમયાધિક ૧/૩ આવલિકા પ્રમાણ હોવાથી ૨ નિર્ચાઇ અપમાં જઘ0 અતીત્થાપના ત્રિસમયોન દ્વિગુણ સમયોન ૨/૩ આવલિકા પ્રમાણ હોવાથી ૩ નિર્યા અપ0માંઉત્કૃષ્ટ અતીત્થાપના વિશેષાધિક સંપૂર્ણ આવલિકા પ્રમાણ હોવાથી ૪ વ્યા, અપ0 માં ઉત્કૃષ્ટ અતીત્થાપના અસંખ્યગુણ કાંઇક ઊન ડાયસ્થિતિ કંડક પ્રમાણ હોવાથી પ નિર્વાહ અપ૦ માં ઉત્કૃષ્ટ નિક્ષેપ વિશેષાધિક સમયાધિક બે આવલિકા ઓછી એવી સર્વ
કર્મસ્થિતિ હોવાથી | ૬ સર્વ કર્મસ્થિતિ
* વિશેષાધિક ઉનિક્ષેપ, ઉ0અતી અને બંધાવલિકાદિ ,
સહિત હોવાથી
(ઉદવર્તના - અપવર્નના વિષે મિશ્ર અલ્પબદુત્વનું યંત્ર નં ૨)
કયા વિષયમાં અલ્પબદુત્વ
કારણ | વ્યા, ઉર્વમાં જાવ અતી, અને સર્વથી અલ્પ | બન્ને આવલિકાના અસંખ્ય ભાગ પ્રમાણ વ્યા ઉદ્દ0 માં જઘ0 નિક્ષેપ
હોવાથી ૩ નિર્વા અપ૦ માં જઘ0 નિક્ષેપ અસંખ્યયગુણ સમયાધિક ૧/૩ આવલિકા પ્રમાણ હોવાથી ૪ નિર્વા અપ0 માં જઘ0 અતીત્થાપના ત્રિસમયોન દ્વિગુણ સમયોન ૨૩ આવલિકા પ્રમાણ હોવાથી | ૫ | નિત્યં અપમાં ઉત્કૃષ્ટ અતીત્થાપના વિશેષાધિક સંપૂર્ણ આવલિકા પ્રમાણ હોવાથી ૬ નિર્ધા, ઉ0માં ઉત્કૃષ્ટ અતીત્થાપના સંખ્યયગુણ ઉત્કૃષ્ટ અબાધા તુલ્ય હોવાથી (૭000 વર્ષ
પ્રમાણ વગેરે) ૭ વ્યા, અપ0 માં ઉત્કૃષ્ટ અતીત્થાપના અસંખ્યયગુણ કંઇક ઊન ડાયસ્થિતિ કંડક પ્રમાણ હોવાથી વ્યા, ઉર્વમાં ઉત્કૃષ્ટ નિક્ષેપ વિશેષાધિક સમયાધિક આવલિકા અને અબાધાહીન
સર્વસ્થિતિ પ્રમાણ છે. ૯ નિર્વા અપવ4 માં ઉત્કૃષ્ટ નિક્ષેપ વિશેષાધિક સમયાધિક બે આવલિકા હીન સર્વ કર્મસ્થિતિ
પ્રમાણ હોવાથી | ૧૦ સર્વ સ્થિતિ
વિશેષાધિક સંપૂર્ણ સ્થિતિ હોવાથી (ઉપરના બન્ને અલ્પબદુત્વમાં વ્યાધાત અપવર્નના સંબંધી જ નિક્ષેપ, ઉત્કૃષ્ટ નિક્ષેપ અને જઘ0 અતીત્થાપના એ ત્રણનું અલ્પબદુત્વ કહ્યું નથી. તેનો આશય શ્રી બહુશ્રુતથી વિચારવો.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org