________________
૧૯૪
કર્મપ્રકૃતિ ભાગ -૨
--
ર્ ॥'' અર્થ :- અપૂર્વકરણના પ્રથમ સમયે જે સ્થિતિબંધ થાય છે, તે કરતાં બીજો સ્થિતિબંધ જ્યાં સુધી ન થાય ત્યાં સુધીના કાળને બંધકાદ્ધા કહે છે. વળી તે બંધકાદ્ધા-સ્થિતિઘાત તુલ્ય છે. (યંત્ર નં-૯ જુઓ) (ચિત્ર નં ૧-૨ જુઓ)
પ્રતિ રસઘાતમાં ઘાત્યમાન અનુભાગ સ્પર્ધક સંખ્યા યંત્ર નં-૯
ધાત્યમાન થતાં રસ કંડકો
ઘાત થતાં અનુભાગ સ્પર્ધકો
બાકી રહેલ અનુભાગ સ્પર્ધકો
પ્રથમ કંડકમાં ઘાત થતાં
૯૦૦ ક્રોડ
૧૦૦ ક્રોડ
બીજા
૯૦ ક્રોડ
૧૦ ક્રોડ
ત્રીજા
૯ ક્રોડ
૧ ક્રોડ
ચોથા
૯૦ લાખ
૧૦ લાખ
પાંચમા
૯ લાખ
૧ લાખ
છઠ્ઠા
૯૦ હજાર
૧૦ હજાર
સાતમા
૯ હજાર
૧ હજાર
આઠમા
૧૦૦
નવમા
૧૦
33
23
11
Jain Education International
"2
33
,,
,,
33
,,
33
,,
33
,,
11
13
33
002
૯૦
પ્રરૂપણા ઃ- આ પ્રમાણે છે. પ્રથમ ૨સ કંડકમાં ઘાત થતે છતે તેમાં રહેલા અનુભાગ સ્પર્ધકો અનંતા છે. છતાં અસત્ કલ્પનાથી ૯૦૦ ક્રોડ ઘાત થાય છે. અને બાકી રહેલ એક અનંતમો ભાગ અસત્કલ્પનાથી ૧૦૦ ક્રોડ છે. એ પ્રમાણે બીજા આદિ ૨સઘાતમાં પણ એક અનંતમો ભાગ મૂકીને બાકીના સર્વ અનુભાગનો વિનાશ કરે છે. તે પ્રમાણે એક સ્થિતિખંડમાં હજારો અનુભાગ ખંડો પસાર થાય.
गुणसेढी निक्खेवो, समये समये असंखगुणणाए । અદ્ધાલુ પાશ્તિો, સેસે સેસે ય નિમ્હેવો || ૧૧ ||
गुणश्रेण्यां निक्षेपः, समये समयेऽसङ्ख्येयगुणनया । अद्धाद्विकातिरिक्तः, शेषे शेषे च निक्षेपः ।। १५ ।। .
ગાથાર્થ – સમયે સમયે અસંખ્યગુણ દલિકનો જે પ્રક્ષેપ કરવો તે ગુણશ્રેણિ કહેવાય છે. પુનઃ એ નિક્ષેપ તે અન્યના બે કરણના કાળથી કંઇક અધિક જાણવો. તથા દલિક નિક્ષેપ તે શેષ શેષ સમયોમાં થાય છે.
ટીકાર્થ :- હવે (ચોથી) ગુણશ્રેણિ નું સ્વરૂપ કહે છે. જે સ્થિતિ કંડકનો (ખંડરૂપ કંડકનો) ઘાત થાય છે. તેની મધ્યમાંથી દલિક ગ્રહણ કરીને ઉદય સમયથી શરૂ કરીને અંતર્મુહૂર્તના છેલ્લા સમય સુધી દરેક સમયે અસંખ્યયગુણપણે નાંખે છે. અને કહ્યું છે કે રિવિર્દિતો, પિત્તૂળ પુતે ૩ સો હિવદ્ । વસમર્જન્મ થોરે તત્તો ગ असंखगुणिए उ ॥ १ ॥ बीयम्मि खिवइ समए तइए तत्तो असंखगुणिए उ । एवं समए समए, अन्तमुहुत्तं तु जा पुन्नं ॥ २ ॥" (અર્થ ઃ- તે ઉપરની સ્થિતિમાંથી પુદ્ગલોને લઇને થોડા ઉદય સમયમાં નાંખે છે, ત્યાર પછી બીજે સમયે અસંખ્યગુણ નાંખે છે, ત્રીજા સમયે તેનાથી અસંખ્યગુણ નાંખે છે. એ પ્રમાણે અંતર્મુહૂત્ત સુધી સમયે સમયે અસંખ્યગુણ નાંખે છે.) આ પ્રથમ સમયે ગ્રહણ કરેલ દલિક નિક્ષેપવિધિ છે. એ પ્રમાણે બીજા આદિ સમયે ગ્રહણ કરેલા દલિકોનો નિક્ષેપ વિધિ જાણવો. (અનુસંધાણ પેઇઝ નંબર-૧૯૭)
For Personal & Private Use Only
www.jainelibrary.org