________________
ઉપશમનાકરણ
૧૯૫
(ચિત્ર નંબર –૧ અપૂર્વકરણમાં થતો સ્થિતિઘાત)
(ગાથા ૧૩-૧૪ ના આધારે)
પ્રમાણ સ્થિતિબંધ સંખ્યાતભાગ પલ્યોપમના
અપૂર્વકરણ પ્રથમસમયમાં સ્થિતિસત્તા અંતઃકો કો સાગ પ્રમાણ હોય છે. સ્થિતિઘાતમાં ઉલેચાતો સ્થિતિખંડ જઘન્યથી પલ્યોના સંખ્યામાં ભાગ માત્ર અને ઉત્કૃષ્ટથી સંખ્યાતગુણ મોટી સ્થિતિ હોય છે.
સ્થિતિઘાતકાળના દ્વિચરમ સમય સુધી દલિકોની અપેક્ષાએ સ્થિતિ પલ્યોપમના સંખ્યાતભાગ પ્રમાણ
સ્થિતિઘાતકાળના છેલ્લા સમયે તે સ્થિતિખંડમાં બાકી રહેલા સર્વ દલિતોને લઇને નીચેની સ્થિતિમાં નાખે છે. તેથી તે વખતે સ્થિતિમાંથી પલ્યોપમના સંખ્યાતમો ભાગ જેટલી સ્થિતિ ઓછી થઇ જાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org