________________
ઉપશમનાકરણ
(અનંતાનુબધિની વિસંયોજનાનો ક્રમ યંત્ર નં – ૧૩)
પ્રસ્થાપક :- અવિરત ચારેગતિવાળા પર્યાપ્ત, દેશવિરતવાળા તિર્યંચ-મનુષ્ય અને
સર્વવિરતવાળા મનુષ્ય જ હોય છે. અહીં ૦ - બિન્દુઓ પ્રદેશનો ઉદય સૂચવે છે.
અહીં પ્રથમ સમયથી જ અન્યસ્થિતિબંધ,
' વિશુદ્ધિ (અંતર્મુ.), યથાપ્રવૃત્તકરણ (અંતર્મુ.)
અહીં પણ પ્રથમ સમયથી જ અન્યસ્થિતિબંધ.
olo ooooo
અહીં પ્રથમ સમયથી સ્થિતિઘાતાદિ - ૫ પદાર્થો એક સાથે પ્રર્વતે છે. વિશેષ ગુણસંક્રમાનુવિદ્ધ ઉઠ્ઠલનાસંક્રમ પણ પ્રવર્તે છે.
અપૂર્વકરણ (અંતર્મુ.)
અહીં ગુણસંક્રમાનુવિદ્ધ યુક્ત ઉવલનાસંક્રમથી નીચેની એક આવલિકા માત્ર મૂકીને બાકીનો નાશ કરે છે. અને આવલિકા માત્ર તો વેદ્યમાન પરપ્રકૃતિને વિષે સ્ટિબુકસંક્રમથી સંક્રમાવે છે.
(અંતર્મુહૂર્ત પ્રમાણ)
અનિવૃત્તિકરણ
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
આવલિકા
૦ ૦ ૦
કેટલાકના અભિપ્રાયે અહીં અનિવૃત્તિકરણ પૂર્ણ થાય છે, બાકી રહેલ આવલિકા તિબુકથી ક્ષય થાય છે. અનંતાનુબંધિનો ક્ષય - મોહનીયની ૨૪ સત્તાવાળો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org