________________
ઉદવના અને અપવર્તનાકરણ
સમયાધિક જઘન્ય નિક્ષેપ થાય ત્યારે વ્યાઘાતભાવે
ઉદ્વર્તનાનું ચિત્ર નંબર - ૫
(ગાથા – ૩ ના આધારે) અતીત્થાપના આવલિકા પૂર્ણ
૪૦ ૪૧૪૨ ૪૩ ૪૪ ૪૫ ૪૬ ૪૭ ૪૮ ૪૯ ૫૦ પૂર્વ બંધાયેલ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
જ0ાતી
સ્થિતિલતા
બંધાતી સ્થિતિલતા
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૪૦ ૪૧ ૪૨ ૪૩ ૪૪ ૪૫ ૪૬ ૪૭|૪૮ ૪૯ ૫૦|
જધન્ય નિક્ષેપ 1 સમયાધિક જવનિક્ષેપ ક્રિસમયાધિક જધનિક્ષેપ અસત્કલ્પનાએ સંપૂર્ણ આવલિકા
ચિત્ર નંબર ૫ ની સમજતી :- ચિત્ર નંબર ૪-માં ૪૧મા સ્થાનના દલિકો અતી આવ૦ રૂ૫ ૫ સ્થાન છોડી ૪૭ - ૪૮ - ૪૯ના ૩ સ્થાનમાં જઘ0 નિક્ષેપ થયો હતો, હવે આ ચિત્રમાં તે જ ૪૧મા સ્થાનના દલિકોનો સમયાધિક જઘનિક્ષેપ કરવાનો હોવાથી ૫૦મું એક સ્થાન વધારે બતાવ્યું છે. તેથી આ ચિત્રમાં ૪૧મા સ્થાનના દલિકો અતીત્વ આવ, રૂપ ૫ સ્થાનો છોડી ૪૭ થી ૫૦ના ૪ સ્થાનોમાં નિક્ષેપ થયો તે સમયાધિક જઘ૦ નિક્ષેપ થયો. હવે આગળ જેમ જેમ સ્થિતિ બંધાય તેમ અતીત્થાપના આવલિકા પ્રમાણ જ રહે પણ નિક્ષેપ વધતો જાય. ૪રમા સ્થાનના દલિકો અતી આવ રૂ૫ ૫ સ્થાનો છોડી ૪૮ - ૪૯ - ૫૦ માં જઘ0 નિક્ષેપ થયો કહેવાય અને ૪૩મા સ્થાનના દલિકો સમયોન અતી) આવ રૂ૫ ૪ સ્થાનો છોડી તે જ ૪૮ - ૪૯ - ૫૦માં જઇ નિક્ષેપ થયો કહેવાય. ૪૪મા સ્થાનના દલિકો જઘ0 અતી, રૂપ ૩ સ્થાન છોડી તે જ ૩ સ્થાનો ૪૮ - ૪૯ - ૫૦માં જઘન્ડ નિક્ષેપ થયો કહેવાય. ૪૦મા સ્થાનના દલિકોને અતી, આવ રૂપ ૫ સ્થાન છોડી ૪૬થી ૫૦ ના ૫ સ્થાનોમાં ક્રિસમયાધિક જઘ0 નિક્ષેપ કહેવાય. અને અસત્કલ્પનાથી પાંચ સમયની આવલિકાની વિવક્ષાથી ૪૬થી ૫૦ સુધીની આવલિકા પ્રમાણ નિક્ષેપ કહેવાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org