________________
કર્મપ્રકૃતિ ભાગ-૨
(પૂર્ણ આવલિકા અતીત્થાપના સહિત આવલિકાના અસંખ્યાતમાં ભાગાયિકો પ્રમાણ બંધ થાય ત્યારે વ્યાઘાતભાવે ઉદવ ચિત્ર નંબર - ૪
(ગાથા – ૩ ના આધારે)
અતીત્થાપના આવલિકા પૂર્ણ
બંધાતી સ્થિતિ લતા :-
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૪૦ ૪૧ ૪૨ ૪૩ ૪૪ ૪૫૪૬ ૪૭ ૪૮ ૪૯
જશે. નિક્ષેપ સમયાધિક જઘન્ય નિક્ષેપ
ચિત્ર નં.-૪ ની સમજુતી :- ચિત્ર નંબર ૩માં ૪૦મા સ્થાનના દલિકો અતીત્થાપના આવ છોડી જઘન્ય નિક્ષેપ થયો હતો. હવે આ ચિત્રમાં તે જ ૪૦મા સ્થાનના દલિકો આવ૦ છોડી ૪૬થી ૪૯ના ૪ સ્થાનમાં સમયાધિક જઘo નિક્ષેપ થયો. પૂર્વના ચિત્ર નંબર ૨માં ૪૧મા સ્થાનના દલિકોનો જઘ0 અતીત્યા અને જઘન્ય નિક્ષેપ થયો હતો, હવે આ ચિત્રમાં તે જ ૪૧મા સ્થાનની અતી આવતુ પૂર્ણ કરવાની છે, અને જઘo નિક્ષેપ કરવાનો છે. તેથી અતીત્થા6 આવતુ ના ૫ બિન્દુ અને આવનો અસંખ્યાત ભાગના ૩ બિન્દુ / બિન્દુ વધારે કરીએ તો થઈ શકે. તેથી ચિત્ર નંબર-૧માં ૪૧ સ્થાનકો બતાવ્યા હતાં. હવે આ ચિત્રમાં ૪૧ + ૮ = ૪૯ સ્થાનો બતાવ્યા છે. તેથી ૪૧મા સ્થાનના દલિકો અતી આવતું રૂપ ૫ સ્થાન છોડી ૪૭ - ૪૮ - ૪૯ના ૩ સ્થાનોમાં જઘન્ય નિક્ષેપ થયો. ૪૨મા સ્થાનના દલિકો સમયાધિક જ0 અતી આવ૦ ના ૪ સ્થાનો છોડી તે જ ૩ સ્થાન ૪૭ - ૪૮ - ૪૯માં જઘન્ય નિક્ષેપ થાય. ૪૩મા સ્થાનના દલિકો જઘ0 અતી આવ૦ રૂ૫ ૩ સ્થાન છોડી તે જ ૩ સ્થાન ૪૭ - ૪૮ - ૪૯માં જઘન્ય નિક્ષેપ થાય છે. ૪૪ આદિ સ્થાનોનો નિક્ષેપ થાય નહીં.
ચિત્રમાં તે જ ૪૧મા સ્થાનની અતીઆવ પૂર્ણ કરવાની છે, અને જઘ, નિક્ષેપ કરવાનો છે. તેથી અતીત્યા આવતું ના ૫ બિન્દુ અને આવનો અસંખ્યાત ભાગના ૩ બિન્દુ ૮ બિન્દુ વધારે કરીએ તો થઈ શકે. તેથી ચિત્ર નંબર-૧માં ૪૧ સ્થાનકો બતાવ્યા હતાં. હવે આ ચિત્રમાં ૪૧ +૮ = ૪૯ સ્થાનો બતાવ્યા છે. તેથી ૪૧મા સ્થાનના દલિકો અતી આવતુ રૂપ ૫ સ્થાન છોડી ૪૭ - ૪૮ - ૪૯ના ૩ સ્થાનોમાં જઘન્ય નિક્ષેપ થયો. ૪૨મા સ્થાનના દલિકો સમયાધિક જ0 અતી આવ૦ ના ૪ સ્થાનો છોડી તે જ ૩ સ્થાન ૪૭ - ૪૮ - ૪૯માં જઘન્ય નિક્ષેપ થાય. ૪૩મા સ્થાનના દલિકો જઘ0 અતી આવ૦ રૂ૫ ૩ સ્થાન છોડી તે જ ૩ સ્થાન ૪૭ - ૪૮ - ૪૯માં જઘન્ય નિક્ષેપ થાય છે. ૪૪ આદિ સ્થાનોનો નિક્ષેપ થાય નહીં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org