________________
ઉપશમના – નિત્તિ - નિકાચનાકરણ
-: અથ પ્રદેશ દેશોપશમના :
અને પ્રદેશ દેશોપશમના અહીં પ્રદેશસંક્રમ સમાન જાણવી. અહીં આ ભાવાર્થ છે. - ઉત્કૃષ્ટ પ્રદેશ દેશોપશમના ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ સમાન છે. પરંતુ જે કર્મોનો અપૂર્વક૨ણથી આગળ પણ ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ પ્રાપ્ત થાય છે તે કર્મોનો પણ અપૂર્વકરણ ગુણસ્થાનકના અન્ય સમય સુધી જ ઉત્કૃષ્ટ પ્રદેશ દેશોપશમના કહેવી. જઘન્ય પ્રદેશ દેશોપશમના તો જઘન્ય પ્રદેશસંક્રમ તુલ્ય જ હોય છે.
ઇતિ પ્રદેશ દેશોપશમના સહિત ૮મું ચારિત્રમોહનીય દેશોપશમના દ્વાર સમાપ્ત ઇતિ ૬ઠ્ઠું ઉપશમનાકરણ સમાપ્ત
-:
૭મું-૮મું નિધત્તિ-નિકાચનાકરણ :
देसोवसमणतुल्ला, होइ णिहत्ती णिकायणा णवरं । संकमणं पि हित्तीइ णत्थि सेसाणि वियरस्स ।। ७२ ।। देशोपशमनातुल्या, भवति निधत्तिर्निकाचना नवरम् । સંભળવિ નિયજ્યાં, નાસ્તિ શેવેઞીતરસ્યાન્ ।। ૧૨ ।
ગાથાર્થ :- ટીકાની જેમ.
ટીકાર્ય :- તે પ્રમાણે ઉપશમનાકરણ કહ્યું. હવે નિત્તિ -નિકાચનાકરણ અતિદેશથી કહેવાની ઈચ્છાવાળા કહે છે. નિત્તિ અને નિકાચના દેશોપશમનાની જેવા જ છે. અર્થાત્ દેશોપશમનાના જે જે ભેદો અને સ્વામી કહ્યાં છે તે તે ભેદો અને સ્વામી અન્ય્નાધિકપણે અર્થાત્ ઓછું પણ નહીં અને વધારે પણ નહીં તેમ નિત્તિ અને નિકાચનાના પણ જાણવાં, એ પ્રમાણે અર્થ છે.
Jain Education International
પરંતુ વિશેષ નિત્તિ - નિકાચનાનો આ પ્રમાણે અર્થ છે. સંક્રમણને પ શબ્દથી ઉદીરણા આદિ પણ નિધત્ત થયેલા કર્મમાં સંભવે નહીં, પરંતુ ઉર્જાના અને અપવર્ઝના થાય છે. અને ઇતર - નિકાચનાકરણને વિષે બાકીના ઉર્જાના અને અપવર્ત્તના પણ ન થાય, કારણ કે નિકાચિતકરણ સંકલ કરણ અયોગ્ય હોય છે, એ પ્રમાણે અર્થ છે.
गुणसेढिपएसग्गं, थोवं पत्तेगसो असंखगुणं ।
૩વસમળાડ્યું તીસુવિ, સંમળેહાપવત્તું ય ।। ૦૩ ॥
प्रदेश
स्तोकं प्रत्येकशोऽसंख्येयगुणम् ।
उपशमनादिषु त्रिष्वपि संक्रमेण यथाप्रवृत्ते च ।। ७३ ।
.
૨૮૩
ગાથાર્થ :- ટીકાની જેમ.
ટીકાર્થ :- અહીં જ્યાં ગુણશ્રેણિ કરે છે ત્યાં પ્રાયઃ દેશોપશમના, નિત્તિ, નિકાચના યથાપ્રવૃત્તસંક્રમ પણ સંભવે છે. તેથી આ સર્વને આશ્રયીને અલ્પબહુત્વ કહે છે. ગુણશ્રેણિનો પ્રદેશ સમૂહ સર્વથી અલ્પ છે, તેથી પ્રત્યેક એટલે દરેક દેશોપશમ આદિ ત્રણને વિષે અને યથાપ્રવૃત્ત સંક્રમને વિષે ક્રમથી અસંખ્યેયગુણ કહેવો. અહીં આ ક્રમ કહે છે.... જે તે કર્મની ગુણશ્રેણિનો પ્રદેશ સમૂહ સર્વથી અલ્પ તેથી દેશોપશમનાનો પ્રદેશ સમૂહ અસંખ્યેયગુણ, તેથી નિત્તિ નો અસંખ્યયગુણ, તેથી પણ નિકાચિતનો અસંખ્યેયગુણ, તેથી પણ યથાપ્રવૃત્તસંક્રમને વિષે સંક્રાન્ત પ્રદેશ સમૂહ અસંખ્યયગુણ છે.
थोवा कसायउदया, टिइबन्धोदीरणा य संकमणे । उवसामणाइसु अज्झवसाया कमसो असंखगुणा ।। ७४ ॥
'ઃ
स्तोकाः कषायोदयाः, स्थितिबन्धे उदीरणयाश्च संक्रमणे । उपशमनादिष्वध्यवसायाः क्रमसोऽसंख्येयगुणाः ।। ७४ ॥
*,
For Personal & Private Use Only
www.jainelibrary.org