SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપશમનાકરણ ૨૭૭ (૧૬) ઉપ બા... લોભની પ્રથમસ્થિતિ (૧૭) | પ્રતિ લોભવેદક અદ્ધા (૧૮) | પ્રતિ માયાવેદક અદ્ધા (૧૯) | પ્રતિ માયાવેદકને ૬ કષાયોનો ગુણશ્રેણિ આયામ (૨૦) | પ્રતિo માનવેદક અદ્ધા (ર૧) | પ્રતિo માનવેદકને ૯ કષાયોનો ગુણશ્રેણિ આયામ (૨૨) | ઉપs માયાવેદક અદ્ધા (૨૩) માયાની પ્રથમ સ્થિતિ (૨૪) | માયાની ઉપશમનાદ્ધા (૨૫) | ઉપ0 માનવેદક અદ્ધા (૨૬) | માનની પ્રથમસ્થિતિ (ર૭) | માનની ઉપશમનાદ્ધા? | (૨૮) ક્રોધની ઉપશમનાદ્ધા (૨૯) | હાસ્યાદિ ૬ ઉપશમનાદ્ધા | (૩૦)| પુરુષવેદ ઉપશમનાદ્ધા (૩૧) | સ્ત્રીવેદ ઉપશમનાદ્રા (૩૨) નપુંસકવેદ ઉપશમનાદ્ધા | (૩૩) | શુલ્લકભવગ્રહણ | (૩૪) [ ઉપશાંતઅદ્ધા (૧૧માં ગુણઠાણાનોકાળ) (૩૫) પુરુષવેદ પ્રથમસ્થિતિ (૩૬) [ સંજ્વળ ક્રોધ પ્રથમસ્થિતિ | (૩૭) | મોહનીયકર્મને ઉપશમાવવાનો કાળ (૩૮) | પ્રતિ, અસંતુ સમયબદ્ધ ઉદીરણા જ્યાં સુધી ચાલે છે તે કાળા (૩૯) | ઉપ૦ ને અસંતુ સમયમબદ્ધ ઉદીરણા ચાલવાનો કાળ (૪૦) | પ્રતિ અનિવૃત્તિકરણકાળ (૪૧) | ઉપ૦ અનિવૃત્તિકરણ કાળ ૩. ઉદયવિચ્છેદ પછી પણ પ્રથમ સ્થિતિ ૧ આવલિકા જેટલી શેષ રહેતી હોવાથી. ઉદયવિચ્છેદ પછી ૧ આવલિકા પ્રથમ સ્થિતિ હોય છે અને તે પછી પણ સમયગૂન આવલિકા સુધી હજુ ઉપશમાવવાનું ચાલુ રહે છે. તેથી. અંતરકરણક્રિયા પૂર્ણ થયા પછીના સમયથી ઉપશમાવવાનું ચાલુ થાય છે. સંવ ક્રોધની પ્રથમ સ્થિતિ પૂર્ણ થાય ત્યાં સુધીમાં નપું વેદ, સ્ત્રીવેદ, હાસ્યાદિ-૬, ૫૦વેદ અને લગભગ સંજ્ય ક્રોધ ઉપશમી જાય છે. ત્યારબાદ પણ માન, માયા અને લોભને ઉપશમાવે છે જેમાં ૧૦માં ગુણઠાણાના ચરમ સમય સુધી જીવ પહોંચી જાય છે. એટલે કે અંતરકરણક્રિયા પૂર્ણ થાય ત્યાંથી ૧૦માના ચરમસમય સુધી નો કાળ એ મોહનીયનો. ઉપશમાવવાનો કાળ છે જે સંર્વાઇક્રોધની પ્રથમસ્થિતિથી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005573
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy