________________
૧૮૨
કર્મપ્રકૃતિ ભાગ-૨
(- : अथ श्री देवसूरिस्कृतवैराग्यगर्भित विरहविलाप :-) અનુવાદકર્તા વિદ્વર્ય મુનિ શ્રી યશોવિજયજી, સંશોધક - પપૂઆ.શ્રી વિજય વીરશેખરસૂરીશ્વરજી મસા
निव्वाणगमणकल्लाणवासरे जस्स मुक्कपोक्कारं ।
सुरसामिणोऽवि कंदंति वंदिमो तं जिणं वीरं ।। १ ।। મોક્ષે જવાના કલ્યાણના દિવસે જેમણા માટે પોકાર મુકીને દેવોના સ્વામી ઇંદ્ર પણ આંકદ કરે છે તે મહાવીર स्वामी भगवानने ममे २४९ रीमेछ. ॥१॥
जगगुरुगोयरनेहेण निहणिओ जस्स केवलालोओ।
कह कहवि समुभूओ, तं गोयमगणहरं सरिमो ।। २ ।। જગતગુરુ સંબંધી સ્નેહથી જેમણે અટકાયેલ કેવળજ્ઞાન કોઇપણ રીતે પ્રગટ થયું તે ગૌતમ ગણધરનું અમે સ્મરણ उरीमेछ.॥२॥
गुरुचरणसरोवररायहंसलीलं धरिसु जे सीसा ।
ते वइरसामिपमुहा, पयओ पणमामि तिविहेणं ।। ३ ।। ગુરુ ભગવંતના ચરણરૂપી સરોવરમાં રમતાં રાજહંસ ની ક્રીડાને જે શિષ્યોએ ધારણ કરી તે વજસ્વામી વિગેરેને भन-वयन-याथी प्रवृत्त थयेलोडं प्रथम छु .॥3॥
सिरिवीरजिणेसरतित्थजलहिउल्लासपुनिमायंदं । अइजच्चचरणतवनाणलच्छिमयरहरसारिच्छं ।। ४ ।। मिच्छत्तमेहमंडल-विहडणघणपवणपूरसंकासं । कासकुसुमालिनिम्मल-जसभरपरिभरियभुवणयलं ।। ५ ॥ भुवणयलवित्तसुपवित्तविद्हसेविज्जमाणपयपउमं । पउमद्दहं व पंच-प्पयारआयारकमलाणं ।। ६ ॥ करुणागंगाहिमवंतसेलमणवज्जवयणमणिखाणिं । वेरग्गवग्गुमग्ग-प्पयट्टजणसंदणसमाणं ।। ७ ॥ परहियचिंताचंदणवणावलीमलयसेलसमसील । गुणिलोयविसयवहुमाणओसहीरुहणगिरिधरणी ।। ८ ।। चारित्तनाणदंसण - फललोलमुणिंदसउणमेरुवणं । छत्तीसगणहरगुणे, सरीरलीणे सइ धरतं ।। ९ ।। दुद्धरपरीसहिंदिय-कसायविजओवलद्धमाहणं । सत्थपरमत्थपयडण - पणासियासेसजणमोहं ।। १० ।। हिंसाएँ हिंसणं दोसदूसणं रोसरूसणं वंदे ।
सिरिमुणिचंदमुणीसर, निययगुरुं गरिमजियमेरुं ।। ११ ।। શ્રી મહાવીરસ્વામીના તીર્થરૂપી સમુદ્રને ઉલ્લસિત કરવામાં પૂર્ણિમાના ચંદ્ર સમાન અને અત્યંત શ્રેષ્ઠ ચારિત્ર -તપ-જ્ઞાનરૂપી લક્ષ્મીના નિવાસ સ્થાન સમુદ્ર સમાન શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજને હું નમસ્કાર કરૂં છું Il૪il (અનુસંધાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org