________________
૧૧૪
કર્મપ્રકૃતિ ભાગ-૨
“મતિ-શ્રુતજ્ઞાનાવરણ, ચક્ષુ-અચક્ષુ-દર્શનાવરણ એ ૪ પ્રકૃતિઓની જઘન્ય અનુભાગ ઉદીરણા થાય છે.તથા સમયાધિક આવલિકા પ્રમાણ શેષ સ્થિતિમાં વર્તતાં ક્ષીણકષાયી વિપુલમતિ મન:પર્યવજ્ઞાનીને મન:પર્યવજ્ઞાનાવરણની જઘન્ય અનુભાગ ઉદીરણા થાય છે. તથા સમયાધિક આવલિકા પ્રમાણ શેષ સ્થિતિમાં વર્તતાં ક્ષીણકષાયી પરમાવધિ લબ્ધિવંતને અવધિજ્ઞાનાવરણ-અવધિદર્શનાવરણની જઘન્ય અનુભાગ ઉદીરણા થાય છે.
खवणाएँ विग्घकेवल,- संजलणाणं य सनोकसायाणं । सयसयउदीरणंते, निद्दापयलाणमुवसंते ।। ७० ।। क्षपणाय विघ्नकेवल - संज्वलनानां च सनोकषायाणाम् ।
खस्खोदीरंणान्ते, निद्राप्रचलयोरुपशान्ते ।। ७० ।। ગાથાર્થ :- અંતરાય-૫, કેવલઢિકાવરણ, સંજ્વલન કષાય, અને ૯ નોકપાયની જઘ0 અનુ0 ઉદી ક્ષેપકને પોત-પોતાની ઉદીરણાને અંતે થાય છે. નિદ્રા-પ્રચલાની ઉપશાંતમોટે થાય છે.
ટીકાર્થ :- કર્મનો ક્ષય કરવાને માટે તત્પર થયેલા ક્ષેપક જીવને અંતરાય-૫, કેવલજ્ઞાનાવરણ, કેવલદર્શનાવરણ, સંજ્વલન ચતુષ્ક, નોક્યાય-૯ = એ ૨૦ પ્રકૃતિઓની પોત-પોતાના ઉદીરણાને અન્ને જઘન્ય અનુભાગ ઉદીરણા હોય છે. અંતરાય-૫, કેવલજ્ઞાનાવરણ, કેવલદર્શનાવરણની જઘ0 અનુ ઉદી ક્ષીણક્યાય જીવને, અને સંજ્વલન-૩, વેદ-૩ની જ00 અનુ. ઉદી અનિવૃત્તિનાદર ગુણ પોત-પોતાની ઉદીરણાને અન્ત, સંજવલન લોભની જધ, અનુ, ઉદી સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે, (હાસ્યાદિ)-૬ નોકષાયની જઘ0 અનુ. ઉદી અપૂર્વકરણ ગુણસ્થાનકના અન્ય સમયે, નિદ્રા-પ્રચલાની જઘ0 અનુ0 ઉદી, ઉપશાંતમો ગુણસ્થાનકે હોય છે. કારણ કે તે જીવને અતિ વિશુદ્ધપણું છે.
निद्दानिद्दाईणं, पमत्तविरए विसुज्झमाणम्मि । वेयगसम्मत्तस्स उ, सगखवणोदीरणा चरमे ।। ७१ ।। निद्रानिद्रादीनां, प्रमत्तविरते विशुध्यमाने ।
वेदकसम्यक्त्वस्य तु, स्वक्षपणोदीरणा चरमे ।। ७१ ।। ગાથાર્થ - નિદ્રાનિદ્રાદિ ત્રિકની જઘ0 અનુ0 ઉદી, તીવ્ર વિશુદ્ધિવાળા પ્રમત્ત વિરતને થાય છે. તથા વેદક સમ્યકત્વની જઘ0 અનુ0 ઉદી પોતાના ક્ષય કાલે અન્ય ઉદીરણા થાય ત્યારે થાય છે.
ટીકાર્ય :- નિદ્રનિદ્રાધીન = નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રચલા, વીણાદ્ધી એ ૩ પ્રકૃતિઓની અપ્રમત્તભાવને સન્મુખ થયેલા એવા વિશુદ્ધિવાળા પ્રમત્તમુનિને જઘન્ય અનુભાગ ઉદીરણા પ્રવર્તે છે. તથા વેવસીવરસ્ય = એટલે ક્ષાયોપથમિક સમ્યક્ત્વવાળો જીવ ક્ષાયિક સમ્યકત્વ ઉત્પન્ન કરતો, મિથ્યાત્વ અને મિશ્રનો ક્ષય કરી અનત્તર પોતાના ક્ષય કાલે રીરા વરને = છેલ્લી ઉદીરણામાં સમયાધિક આવલિકા બાકી રહેલ સ્થિતિમાં વર્તતો સમ્યકત્વમોહનનીયની જઘન્ય અનુભાગ ઉદીરણા કરે છે. અને તે ઉદીરણા ચારગતિના જીવોમાંથી કોઈપણ ગતિવાળા જીવને પ્રવર્તે છે એમ જાણવું.
૭૪ પાપ પ્રકૃતિના જઘન્ય અનુભાગની ઉદીરણા વિશુદ્ધ પરિણામે થાય છે. એટલે તે તે પ્રકૃતિના જધન્ય અનુભાગની ઉદીરણાને યોગ્ય વિશુદ્ધિ
સ્થાન કયાં હોય, તે વિચારી જઘન્ય અનુભાગની ઉદીરણા કહેવાની હોય છે, જે અહીં કહીં છે. એ પ્રમાણે પુન્ય પ્રવૃતિઓના જઘન્ય અનુભાગ
ઉદીરણા સંલેશ પરિણામે સમજવી. ૭પ ચૂર્ણિકારે સામાન્યથી જ ૪ સંજ્વલન, ૩ વેદની ચરમ ઉદીરણા ૯મા ગુણઠાણે કહી છે. બાકી સંજ્વલન લોભની ચરમ ઉદીરણા ૧૦મે હોવાથી
એ જ જઘડ અનc ઉદીત તરીકે મળે, તેમ છતાં ઓઘથી ચૂર્ણિકારે કહેલ વચનને પકડીને સંજ્વલન લોભની જધ ઉટી પણ જ લેવી હોય તો ટીપ્પણ કારે ખુલાસો કર્યો છે કે કીટ્ટીકૃત રસ એક ઠાણીયા કરતાં પણ અત્યંત તુચ્છ હોવાથી અવ્યવહાર્ય ગણીને ૯મે થતી ચરમ ઉદીરણા જાણવી. બાકી ચૂર્ણિકારને પણ ૧૦મે થતી ચરમ ઉદીરણા જ અભિપ્રેત છે એ ઉત્કૃષ્ટ પ્રદેશદીરણા સ્વામિત્વ અધિકાર પરથી જણાય છે. ત્યાં જઘ, અનુભાગદીરણા સ્વામીનો ઘાતકર્મો માટે અતિદેશ કર્યો છે. એના વિશ્લેષણમાં સંજ્વલન-લાભ માટે ચૂર્ણિકારે સમયાધિક
આવલિકા શેષ સકપાયને કહ્યો છે, ચરમ સમય બાદર કપાયને નહીં. ૭૬ જે ઓ નિદ્રાદ્ધિકનો ઉદય ક્ષપકશ્રેણિમાં અને ક્ષીણમોહે નથી માનતા તેમને મતે ઉપશાંતમોહે જધ, અનુ, ઉદી, સમજવી, અને જે ઓ ક્ષપકશ્રેણિમાં
નિદ્રાનો ઉદય માનતા હોય તેમને મતે ૧૨મા ગુણસ્થીકની બે સમયાધિક આવલિકા શેષ રહે ત્યારે જઘન્ય અનુભાગ ઉદીરણા થાય એમ સમજવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org