SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપશમનાકરણ ૨૧૭ (દર્શનમોહનીયનો ક્ષપણાનો ક્રમ - યંત્ર નંબર - ૧૫ ગાથા - ૩૨ ના આધારે) પ્રસ્થાપક :- સર્વજ્ઞકાલ સંભવી સંક્ષિપર્યાપ્ત મનુષ્ય જધન્યથી ૮ વર્ષ ઉત્કૃષ્ટથી પૂર્વક્રોડ આયુષ્ય, પ્રથમ સંઘયણવાળા જીવો નિષ્ઠાપક :- દેવ- નારક- યુગલિક તિર્યંચ મનુષ્ય એ પ્રમાણે ચારે ગતિવાળા જીવો - 0 હજારો સ્થિતિઘાત માટે રેખા છે. અને બિન્દુઓ તે આવરણ કર્મોદય સૂચવે છે. ક્રિયાક્રમ અહીં પ્રથમ સમયથી અન્યસ્થિતિબંધ થાય છે. વિશુદ્ધિ (અંતર્મુ-). o o o o olo ૦ ૦ ૦ ૦ ૦ યથાપ્રવૃત્તકરણ અહીં પણ પ્રથમ સમયથી જ અન્યસ્થિતિબંધ થાય છે. અહીં પ્રથમ સમયથી જ સ્થિતિઘાત - રસઘાત - ગુણશ્રેણિ ઉદ્વલના અનુવિદ્ધ ગુણસંક્રમ અને અન્ય સ્થિતિબંધ એકી સાથે પ્રવર્તે છે. áકરણ હજારો સ્થિતિ - - | 'અહીં અનિવૃત્તિકરણ શરૂ થાય છે. અહીં પ્રથમ સમયથી પૂર્વની જેમ પાંચે પદાર્થો એકી સાથે પ્રવર્તે છે. અને પ્રથમ સમયથી જ દર્શનત્રિકની દેશોપશમના નિધત્તી, નિકાચનાને વ્યવચ્છેદ અર્થાત્ છૂટા કરે છે. પામે છતે ખંડ ઘાત. ૦ ૦|o o o|o o o|o o o o o o|o o o o o o અહીં દર્શનત્રિકની સ્થિતિસત્તા અસંગ્નિ પંચે તુલ્ય છે. અહીં દર્શનત્રિકની સ્થિતિસત્તા ચઉરિન્દ્રિય તુલ્ય છે. અહીં દર્શનત્રિકની સ્થિતિસત્તા તે ઇન્દ્રિય તુલ્ય છે. તિ અહીં દર્શનત્રિકની સ્થિતિસત્તા બેઇન્દ્રિય તુલ્ય છે. નિ પ્તિ ૨ જ ' કે અહીં દર્શનત્રિકની સ્થિતિસત્તા એકેન્દ્રિય તુલ્ય છે. કે ૨ ણ jo o o o|o o o o o o| અહીં ચૂર્ણિકારના મતે પલ્યોપમ માત્ર પ્રમાણ સ્થિતિસત્તા અને પંચસંગ્રહ - છઠ્ઠાકર્મગ્રંથના મતે પલ્યોપમનો સંખ્યયભાગ તુલ્ય હોય છે. ટી.૧ - અપૂર્વકરણના પ્રથમ સમયે જે સ્થિતિસત્તા હતી તે અપૂર્વકરણના અન્ય સમયે સંખ્યાતગુણહીન હોય છે. અને અન્ય સ્થિતિબંધ પણ તે જ પ્રમાણે જાણવો.. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005573
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy