________________
ઉપશમનાકરણ
૨૧૭
(દર્શનમોહનીયનો ક્ષપણાનો ક્રમ - યંત્ર નંબર - ૧૫ ગાથા - ૩૨ ના આધારે) પ્રસ્થાપક :- સર્વજ્ઞકાલ સંભવી સંક્ષિપર્યાપ્ત મનુષ્ય જધન્યથી ૮ વર્ષ
ઉત્કૃષ્ટથી પૂર્વક્રોડ આયુષ્ય, પ્રથમ સંઘયણવાળા જીવો નિષ્ઠાપક :- દેવ- નારક- યુગલિક તિર્યંચ મનુષ્ય એ પ્રમાણે ચારે ગતિવાળા જીવો
- 0 હજારો સ્થિતિઘાત માટે રેખા છે. અને બિન્દુઓ તે આવરણ કર્મોદય સૂચવે છે. ક્રિયાક્રમ
અહીં પ્રથમ સમયથી અન્યસ્થિતિબંધ થાય છે.
વિશુદ્ધિ
(અંતર્મુ-).
o o o o olo ૦ ૦ ૦ ૦ ૦
યથાપ્રવૃત્તકરણ
અહીં પણ પ્રથમ સમયથી જ અન્યસ્થિતિબંધ થાય છે.
અહીં પ્રથમ સમયથી જ સ્થિતિઘાત - રસઘાત - ગુણશ્રેણિ ઉદ્વલના અનુવિદ્ધ ગુણસંક્રમ અને અન્ય સ્થિતિબંધ એકી સાથે પ્રવર્તે છે.
áકરણ
હજારો સ્થિતિ - - |
'અહીં અનિવૃત્તિકરણ શરૂ થાય છે. અહીં પ્રથમ સમયથી પૂર્વની જેમ પાંચે પદાર્થો
એકી સાથે પ્રવર્તે છે. અને પ્રથમ સમયથી જ દર્શનત્રિકની દેશોપશમના નિધત્તી,
નિકાચનાને વ્યવચ્છેદ અર્થાત્ છૂટા કરે છે. પામે છતે
ખંડ ઘાત.
૦ ૦|o o o|o o o|o o o o o o|o o o o o o
અહીં દર્શનત્રિકની સ્થિતિસત્તા અસંગ્નિ પંચે તુલ્ય છે.
અહીં દર્શનત્રિકની સ્થિતિસત્તા ચઉરિન્દ્રિય તુલ્ય છે.
અહીં દર્શનત્રિકની સ્થિતિસત્તા તે ઇન્દ્રિય તુલ્ય છે.
તિ
અહીં દર્શનત્રિકની સ્થિતિસત્તા બેઇન્દ્રિય તુલ્ય છે.
નિ પ્તિ ૨ જ ' કે
અહીં દર્શનત્રિકની સ્થિતિસત્તા એકેન્દ્રિય તુલ્ય છે.
કે ૨ ણ
jo o o o|o o o o o o|
અહીં ચૂર્ણિકારના મતે પલ્યોપમ માત્ર પ્રમાણ સ્થિતિસત્તા અને પંચસંગ્રહ - છઠ્ઠાકર્મગ્રંથના મતે પલ્યોપમનો સંખ્યયભાગ તુલ્ય હોય છે.
ટી.૧ - અપૂર્વકરણના પ્રથમ સમયે જે સ્થિતિસત્તા હતી તે અપૂર્વકરણના અન્ય સમયે સંખ્યાતગુણહીન હોય છે. અને અન્ય સ્થિતિબંધ પણ તે જ પ્રમાણે જાણવો..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org