SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ કર્મપ્રકૃતિ ભાગ-૨ (અઘાતિ મૂલપ્રકૃતિમાં) ત્રીજું વેદનીયકર્મ અને આયુષ્યકર્મના પ્રમત્ત ગુણસ્થાનક સુધી સર્વ પણ જીવો ઉદીરણાના સ્વામી છે. ફક્ત આયુષ્યની અન્ય આવલિકામાં ઉદીરણાના સ્વામી થતા નથી. એ પ્રમાણે જાણવું. તેથી નામ અને ગોત્ર એ બે કર્મના સયોગી કેવલી ગુણસ્થાનક સુધીના સર્વ પણ જીવો ઉદીરણાના સ્વામી છે. ‘ત્તિ' ઇતિ શબ્દ એ શબ્દ ભિન્નક્રમ उवघायस्स तणुत्था, तणुकिट्टीणं तणुगरागा ।। ५ ।। विघ्नावरणधुवानां, छद्मस्था योगिनस्तु ध्रुवकाणाम् ।। उपघातस्य तनुस्था - स्तनुकिट्टीनां तनुकरागाः ।। ५ ।। ગાથાર્થ : અંતરાય-૫, જ્ઞાનાવરણ-૫, દર્શનાવરણ-૪, એ ધ્રુવોદય ૧૪ પ્રકૃતિઓના ઉદીર કે છબસ્થ, તંજસસપ્તક આદિ-૩૩ નામ ધ્રુવોદયના ઉદીરક યોગી સુધીના, ઉપધાતના શરીરસ્થ, અને લોભના ઉદીરક સૂક્ષ્મસંપાય ગુણસ્થાનક સુધીના જીવો છે. ટીકાર્થઃ તે પ્રમાણે મૂલપ્રકૃતિના ઉદીરણાના સ્વામી કહ્યાં, હવે ઉત્તરપ્રકૃતિના ઉદીરણા સ્વામી કહે છે. વિના :અંતરાય-૫, જ્ઞાનાવરણ-૫, દર્શનાવરણ-૪ એ ધ્રુવોદયકર્મની ૧૪ પ્રકૃતિના સર્વ છબી ઉદીરણાના સ્વામી છે.(૧થી ૧૨ ગુણસ્થાનકવાળા જીવો) તથા “યુવIIM' 'તિ નામધૂર્વાદયની તૈજ સસપ્તક, વર્ણાદિ-૨૦, સ્થિર-અસ્થિર, શુભ-અશુભ, અગુલધુ, નિર્માણરૂપ ૩૩ પ્રકૃતિઓના ઉદીરણા સ્વામી યોગી કેવલી સુધીના જીવો હોય છે. ઉપઘાત નામકર્મના શરીરસ્ય એટલે શરીર પર્યાપ્તિ વડે પર્યાપ્ત જીવો ઉદીરણાના સ્વામી છે. તથા “તવિટ્ટીનાં-'' લોભની સૂક્ષ્મકિટ્ટીના ઉદીરણાના સ્વામી સૂક્ષ્મસંપાયની ઉપાજ્ય આવલિકા સુધીના સૂક્ષ્મસંપરાથી જીવો છે. तसवायरपज्जत्तग -सेयर गइजाइदिट्टिवेयाणं । आऊण य तन्नामा, पत्तेगियरस्स उ तणुत्था ।। ६ ।। त्रसवादरपर्याप्त - सेतर गतिजातिदृष्टिवेदानाम् । માયુષાર્ચે તનામાનઃ, પ્રત્યે તરસ્ય તું તાઃ || ૬ || ગાથાર્થ : ટીકાની જેમ. ટીકાર્થ : ત્રાસ-બાદર-પર્યાપ્તના ઇતર-પ્રતિપક્ષ સાથે એટલે કે સ્થાવર-સૂક્ષ્મ-અપર્યાપ્ત તથા ૪ ગતિ, ૫ જાતિ, મિથ્યાત્વ, સમ્યત્વ અને મિશ્ર એ ૩ દૃષ્ટિ, વેદ-૩, આયુષ્ય-૪, સર્વ સંખ્યા ૨૫ પ્રકતિઓના ઉરણા સ્વામી યથાયોગ્ય, નિર્માણરૂપ ૩૩ પ્રકૃતિઓના ઉદીરણા સ્વામી સયોગી કેવલી સુધીના જીવો હોય છે. ઉપઘાત નામકર્મના શરીરી એટલે શરીર પર્યાપ્તિ વડે પર્યાપ્ત જીવો ઉદીરણાના સ્વામી છે. તથા “તનુwટ્ટીનાં-' લોભની સૂક્ષ્મકિટ્ટીના ઉદીરણાના સ્વામી સૂમપરાયની ઉપાજ્ય આવલિકા સુધીના સૂક્ષ્મસંપરાથી જીવો છે. तसवायरपज्जत्तग -सेयर गइजाइदिट्टिवेयाणं । आऊण य तन्नामा, पत्तेगियरस्स उ तणुत्था ।। ६ ।। त्रसवादरपर्याप्त - सेतर गतिजातिदृष्टिवेदानाम् । બાયુષાર્ચે તનામાનઃ, પ્રત્યેતર તુ તનુાઃ || ૬ || ગાથાર્થ : ટીકાની જેમ. ટીકાર્થ : ત્રસ-બાદર-પર્યાપ્તના ઇતર-પ્રતિપક્ષ સાથે એટલે કે સ્થાવર-સૂક્ષ્મ-અપર્યાપ્ત તથા ૪ ગતિ, ૫ જાતિ, મિથ્યાત્વ, સમ્યકત્વ અને મિશ્ર એ ૩ દૃષ્ટિ, વેદ-૩, આયુષ્ય-૪, સર્વ સંખ્યા ૨૫ પ્રકૃતિઓના ઉદીરણા સ્વામી યથાયોગ્યપણ તે તે પ્રકૃતિના ઉદયવાળા જાણવાં. તે આ પ્રમાણે કહે છે- ત્રસનામકર્મના ઉદીરક ત્રસ જીવો, બાદરનામકર્મના બોદર જીવો અને તે શરીરમાં (ઉત્પન્ન થતાં મિશ્રયોગ) અને અપાત્તરાલ ગતિમાં વર્તતાં જીવો ઉદીરક જાણવાં. એ પ્રમાણે સર્વ જીવોનું વિચારવું Jain Education Interational For Personal & Private Use Only www jainelibrary.org
SR No.005573
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy