SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદીરણાકરણ તથા સ્થિર - શુભ ઇતર અસ્થિર - અશુભ સહિત મૂળશ્લોકમાં એ બન્નેનું વિશેષણ જે “સેયર” પદ છે. તેનો સમાસમાં પૂર્વ પ્રયોગ થવો જોઇએ તેને બદલે જે પર પ્રયોગ થયો છે તે પ્રાકૃત હોવાથી થયેલ છે. તથા ઉપઘાત સિવાયની બાકીની ધ્રુવબંધિની, તંજ સસપ્તક, અગુરુલઘુ, વર્ણાદિ-૨૦, નિર્માણ લક્ષણવાળી ૨૯ પ્રકૃતિઓ એમ સર્વ સંખ્યા ૩૩ પ્રકૃતિઓની ઉદીરણા ૩ પ્રકારે છે. અનાદિ – ધ્રુવ અને અધ્રુવ. ત્યાં અનાદિપણું તે ધ્રુવોદયપણું હોવાથી છે, ધ્રુવ - અભવ્ય જીવોને, સયોગી કેવલીના છેલ્લા સમયે વિચ્છેદ થવાથી ભવ્ય જીવોને અધવ હોય છે. (યંત્ર નં - ૧ જુઓ) | ઇતિ ૩જી સાધાદિ પ્રરૂપણા સમાપ્ત મૂલ-ઉત્તરપ્રકૃતિ ઉદીરણા વિષે સાધાદિ ભાંગા પ્રદર્શક યંત્ર નં-૧ સંખ્યા મૂલપ્રકૃતિના નામ સાદિ અનાદિ ધ્રુવ | અધવ ભાંગા ૩ ૧૨મે સમયાધિક આવવા જ્ઞાના, દર્શા, અંત,. અભવ્યને બાકી રહે ત્યાં સુધી ભવ્યને વેદનીય અપ્રમત્તથી પડેલાને સાદિસ્થાન નહીં પામેલાને | અભવ્યને ભવ્યને નામ - ગોત્ર ૧૩માના અંત્ય સમય સુધી | અભવ્યને | ભવ્યને માહનીય ૧૧મેથી પડેલાને સાદિસ્થાન નહીં પામેલાને | અભવ્યને ભવ્યને થવા به همراه می می આયુષ્ય ભવના પ્રથમ સમયે ભવની અંય આવલિકામાં ન હોવાથી ઉત્તરપ્રકૃતિઓ : મિથ્યાત્વ સમ્ય) થી પડી મિથ્યા) પામેલા જીવને | સમ્ય, નહીં પાલન અનાદિ મિથ્યાષ્ટિને અભવ્યને | ભવ્યને જ્ઞાન - ૫, દર્શ૦ - ૪ અંતo -૫ = ૧૪. ધ્રુવોદયપણું હોવાથી ઉદય | અભવ્યને ૧૪ ભવ્યને ૧૨મે વિચ્છેદથવાથી | સુધી સ્થિર-અસ્થિર, શુભ-અશુભ, તૈ-૭, વર્ણાદિ-૨0, અગુ0. નિર્માણ ધ્રુવોદયપણું હોવાથી ઉદય | અભવ્યને સુધી ભવ્યને ૧૩મે વિચ્છેદથવાથી مای ૧૧૦ | બાકી રહેલ પ્રકૃતિ | અધ્રુવોદયપણું હોવાથી અધુવાદય - પણું હોવાથી ૨૨૦ ૩૬૫ (~: અથ ૪થી સ્વામિત્વ પ્રરૂપણા :-) घाईणं छउमत्था, उदीरगा रागिणो य मोहस्स । तइयाऊण पमत्ता, जोगंता उ त्ति दोण्हं च ।। ४ ।। घातिनां छद्मस्थाः, उदीरका रागिणश्च मोहस्य । तृतीयायुषोः प्रमत्ताः, योग्यन्तास्त्विति द्वयोश्च ।। ४ ।। ગાથાર્થ : ઘાતકર્મના ઉદીરક છદ્મસ્થો છે, મોહનીયના રાગી આત્માઓ, ત્રીજું વેદનીય અને આયુષ્યના પ્રમત્ત સુધીના આત્માઓ અને નામ-ગોત્ર એ બે કર્મના સયોગી ગુણસ્થાનક સુધીના આત્માઓ ઉદીરક છે. ટીકાર્થ : તે પ્રમાણે સાદ્યાદિ પ્રરૂપણા કરી, હવે સ્વામિત્વ પ્રરૂપણા કરે છે. ત્યાં મૂલપ્રકૃતિના ઉદીરણાના સ્વામી કહે છે. ધાતિપ્રકૃતિ જ્ઞાનાવરણ - દર્શનાવરણ - અંતરાયરૂપ ૩ મૂલપ્રકૃતિઓના સર્વ પણ છદ્મસ્થો ક્ષીણમોલ સુધીના ઉદીરણાના સ્વામી છે. અને મોહનીયકર્મના તો રાગી એવા સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક સુધીના ઉદીરણાના સ્વામી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005573
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy