________________
ઉપશમનાકરણ
૨૩૩
(ચિત્ર નંબર – ૧૦)
(ચિત્ર નંબર - ૧૧)
એક સ્થિતિબંધ જેટલાં કાળથી અંતરકરણ કર્યા | એક સ્થિતિબંધ જેટલાં કાળથી અંતરકરણ કર્યા બાદ ઉદયવાળી પ્રવૃતિઓમાં પહેલી અને બીજી સ્થિતિ | બાદ ઉદય વિનાની પ્રવૃતિઓમાં પહેલી અને બીજી સ્થિતિ
બીજી સ્થિતિ
બીજી સ્થિતિ
••••••••••••••••••••••••••••••••••• • •
અંતરકરણમાં રહેલી સ્થિતિઓ જેમાં મોહનીયના દલિકોનો સર્વથા અભાવ કરે છે.
અંતરકરણમાં રહેલી સ્થિતિઓ જેમાં મોહનીયના દલિકનો સર્વથા અભાવ કરે છે
ઉદય પામેલ વેદ અને કષાયની અંતર્મુહૂર્ત પ્રમાણ પહેલી સ્થિતિ.
ઉદય વિનાની પ્રવૃતિઓમાં આવલિકા પ્રમાણ પહેલી સ્થિતિ
ચિત્ર નંબર ૧૦ની સમજુતી :- પ્રથમ જે ૧ લખ્યું છે
ત્યાં ઉદય પામેલ વેદ અને કષાયની અંતર્મુહૂર્ત પ્રમાણ પ્રથમ સ્થિતિ છે. અને ઉપર - ૨ લખ્યું છે તે બીજી સ્થિતિ છે. અને વચ્ચે ખાલી જગ્યા છે તે અંતરકરણ સ્થાન છે, જે અંતર્મુહૂર્ત પ્રમાણ છે. આ અંતર્મુહૂર્વ પ્રથમસ્થિતિ અપેક્ષાએ સંખ્યાતગુણ મોટું છે. અહીં મોહનીયના દલિકોનો સર્વથા અભાવ કરે છે. (ઇતિ ચિત્ર નં-૧૦ ની સમજુતી સમાપ્ત)
ચિત્ર નંબર ૧૧ની સમજુતી :- આ ચિત્રમાં નીચે-૧ લખ્યું છે તે ઉદય વિનાની પ્રવૃતિઓમાં આવલિકા પ્રમાણ પ્રથમ સ્થિતિ છે અને ઉપર ૨ લખ્યું છે તે બીજી સ્થિતિ છે. વચ્ચે ખાલી જગ્યા છે. તે અંતરકરણ સ્થાન છે. જે અંતર્મુહુર્ત પ્રમાણ છે અને ત્યાં મોહનીયના દલિકોનો સર્વથા અભાવ કરે છે. (ઇતિ ચિત્ર નં-૧૧ની સમજુતી સમાપ્ત)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org