________________
Jain Education International
૯
5
આ ગ્રન્થના પ્રકાશન કાર્ય માટે આર્થિક સહયોગ દાતા શ્રી ભાવનગર મૂર્તિપૂજક તપાગચ્છ
જૈન સંઘનો
શ્વેતાંબર
E1ES CIR
શ્રી ભાવનગર શ્વે. સ્પૂ તપાગચ્છ જૈન સંઘની આગ્રહભરી વિનંતિથી વિક્રમ સંવત ૨૦૫૦ ના ચાતુર્માસ માટે ૫.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા. આદિ ઠાણા-૧૨ દાદાસાહેબમાં અને ૫.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા. આદિ ઠાણા-૧૦ કૃષ્ણનગરમાં પધાર્યા હતા. અને તે બન્નેની નિશ્રામાં શ્રી સિદ્ધાચલજીના છટ્ઠ-અઠ્ઠમ તપ ૭૫૦ની સંખ્યામાં થયેલ. તથા સમગ્ર ભાવનગરમાં વિવિધ આરાધનાઓ તેમજ શાસન પ્રભાવનાના અનેકવિધ કાર્યોથી યશસ્વી ચાતુર્માસની અનુમોદનાર્થે શ્રી ભાવનગર શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ જૈન સંઘે આ ગ્રંથના પ્રકાશન અંગે જ્ઞાનદ્રવ્યમાંથી માતબર રકમનો સહયોગ પ્રદાન કર્યો તે બદલ શ્રી સંઘના ઉદાર ભાવનાની ભૂરી ભૂરી અનુમોદના..........
For Personal & Private Use Only
www.jainelibrary.org