________________
* t 1, ના ના ૧૦ આપાલકા પ્રમાણ જધન્ય અતીથાપના બતાવેલ છે, પ્ર. ૧૫ વ્યાઘાત અપવર્ણનામાં એક વર્ગણા ન્યૂન ઉત્કૃષ્ટ કંડક પ્રમાણ અનુભાગ અતીસ્થાપના બતાવેલ છે, તેમાં
વર્ગણા શબ્દનો અર્થ શું છે ? ઉ. અહીં એક સ્થિતિસ્થાનમાં રહેલ અનંત સ્પર્ધકોના સમૂહને એક વર્ગણા કહેલ છે. પ્ર. ૧૬ એક સ્થિતિસ્થાનમાં અનંતા રસસ્પર્ધકો શી રીતે હોય ?
દરેક સમયે જીવ અભવ્યથી અનંતગણ પરમાણુથી બનેલા અનંતા કર્મસ્કંધોને ગ્રહણ કરે છે. અને પ્રતિ સમયે ગ્રહણ કરાતા તે કર્મસ્કંધોમાં અનંતા સ્પર્ધકો હોય છે તેમજ તે અનંતા સ્પર્ધકો બંધ સમયે અસંખ્યાત સમય પ્રમાણ જેટલો સ્થિતિબંધ થાય તેના અબાધાસ્થાનો છોડી શેષ સર્વ સ્થિતિસ્થાનોમાં ગોઠવાય છે. માટે દરેક સમયે બંધાતા અનંત સંખ્યા પ્રમાણ સ્પર્ધકોને સ્થિતિબંધના અસંખ્યાત સમયો વડે ભાગવાથી દરેક સ્થિતિસ્થાનમાં માત્ર એક સમયે બંધાયેલ રસસ્પર્ધકો પણ અનંતા આવે તો એક એક સ્થિતિસ્થાનમાં અસંખ્યાત સમયે બંધાયેલ અનંત અનંત સ્પર્ધકો હોવાથી એક એક સ્થિતિસ્થાનમાં અનંતાનંત સ્પર્ધકો હોય
તે સહેજે સમજાય તેમ છે. પ્ર. ૧૭ સત્તાગત કર્મના ક્ષય માટે અપવર્નનાની જરૂર છે કે કેમ ?
વાઘાત અપવર્નના વિના સત્તાગત સ્થિતિનો ક્ષય થતો જ નથી. તેથી સત્તાગત સ્થિતિનો ક્ષય કરવા વ્યાઘાત અપવર્તનાની ખાસ જરૂર છે. અને તેથી જ તેરમાં ગુણસ્થાનકના અંત સુધી સ્થિતિઘાત રૂપ વ્યાઘાત
અપવર્ણના થાય છે. પ્ર. ૧૮ પૂર્વબદ્ધ સત્તાગત સ્થિતિથી કેટલો વધારે સ્થિતિબંધ થાય ત્યાં સુધી આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ
સ્થિતિસ્થાનો જઘન્ય નિક્ષેપના વિષયભૂત હોય ? ઉ. પૂર્વબદ્ધ સત્તાગત સ્થિતિથી આવલિકાના અસંખ્યાતમા ભાગ સહિત એક આવલિકા પ્રમાણ અધિક નવો
સ્થિતિબંધ થાય ત્યાં સુધી ચરમ સ્થિતિસ્થાન આશ્રયી આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ સર્વત્ર
સંખ્યાથી સમાન સ્થિતિઓ જઘન્ય નિક્ષેપના વિષયભૂત હોય છે. પ્ર. ૧૯ પૂર્વબદ્ધ સત્તાગત સ્થિતિથી કેટલો અધિક સ્થિતિબંધ થાય ત્યાં સુધી આવલિકાથી ઓછી અતીત્થાપના
હોય ?
ઉં.
પૂર્વબદ્ધ સત્તાગત સ્થિતિથી જ્યાં સુધી પરિપૂર્ણ આવલિકાના એક અસંખ્યાતમા ભાગ સહિત (એટલે કે જઘન્ય નિક્ષેપની સમાન) આવલિકા પ્રમાણ અધિક નવો સ્થિતિબંધ નું થાય ત્યાં સુધી.અતી , કરાયાં raો હોય છે. પણ પૂર્ણ આવાંલકી હોતી નથી.
. ૧૮ પૂવMદ્ધ સત્તગત સ્થિતિથી કેટલાં વધારે સ્થિતિબંધ થાય ત્યાં સુધી આવલિ કાંના અસંખ્યામાં ભાગ મા
સ્વાતાના જ ન્ય નક્ષપના વિષયભૂત હોય ? બદ્ધ પામ સ્થિતિથી આવલિકાના અસંખ્યાતમા ભાગ સહિત એક આવલિ કા પ્રમાણ અખિ ૮ ની - વ: - - - - - - જામ :-- • • :: :...
કારડ, સંખ્યાથી સમાન સ્થિતિઓ જઘન્ય નિક્ષેપના વિષયભૂત હોય છે. પ્ર. ૧૯ પૂર્વબદ્ધ સત્તાગત સ્થિતિથી કેટલો અધિક સ્થિતિબંધ થાય ત્યાં સુધી આવલિકાથી ઓછી અતીત્થાપના
હોય ? ઉ. પૂર્વબદ્ધ સત્તાગત સ્થિતિથી જ્યાં સુધી પરિપૂર્ણ આવલિકાના એક અસંખ્યાતમાં ભાગ સહિત (એટલે કે
જઘન્ય નિક્ષેપની સમાન) આવલિકા પ્રમાણ અધિક નવો સ્થિતિબંધ ન થાય ત્યાં સુધી અતીસ્થાપના આવલિકાથી ઓછી હોય છે. પણ પૂર્ણ આવલિકા હોતી નથી.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org