________________
ઉપશમનાકરણ
एवित्थी संखतमे, गम्मि घाईण संखवासाणि । સંવનુનાળિ તો, વેસાવરણાનુવાદ્ ॥ ૪૯ || एवं स्त्रियाः संख्येयतमे गते, घातिनां संख्येयवर्षाणि । સંધ્યેયનુળા નરિતો, વેશાવરનાનામુવાનિમ્ ॥ ૪૧ ||
ગાથાર્થ ઃ
ટીકાની જેમ.
ટીકાર્થ :- નપુંસકવેદ ઉપશાંત થયે છતે ત્યારપછી હજારો સ્થિતિબંધ ગયે છતે પૂર્વ કહેલ રીતે જ સ્ત્રીવેદને ઉપશમાવે છે. તે વિધિનો અતિદેશ બાકીની વિધિ વિશેષ કહે છે. એ પ્રમાણે પૂર્વ કહેલ રીતે સ્ત્રીવેદની ઉપશમના કરાતે છતે ઉપશમના અદ્ધાના સંખ્યાતમો ભાગ ગયે છતે ત્રણ ઘાતિકર્મ જ્ઞાનાવરણ - દર્શનાવરણ - અંતરાયની સંખ્યેય વર્ષ પ્રમાણ સ્થિતિબંધ થાય છે. અને આ સંધ્યેય વર્ષ પ્રમાણ સ્થિતિબંધથી શરૂ કરીને ઘાતિકર્મનો અન્ય અન્ય સ્થિતિબંધ પૂર્વ પૂર્વના સ્થિતિબંધથી સંધ્યેયગુણહીન થાય છે. અને આ જ સંધ્યેય વર્ષ પ્રમાણ ઘાતિકર્મના સ્થિતિબંધથી શરૂ કરીને કેવલજ્ઞાનાવરણ - કેવલદર્શનાવરણ સિવાયની બાકી રહેલ દેશઘાતિ જે જ્ઞાનાવરણ અને દર્શનાવરણકર્મની જલરેખા સમાન કષાયના રસને બાંધે છે, અર્થાત્ એક સ્થાનક રસ બાંધે એ પ્રમાણે અર્થ છે.
તો સત્તદું ર્વ, સંતમે સંવાસિતો વોન્ફ્રે । વિડ્યો મુળ વિંધો, સવ્વેસિ સંઘવાળિ ॥ ૪૬ || તતઃ સપ્તાનામેવું, સંધ્યેયતમ સંધ્યેયવાર્ષિો દ્વોઃ । દ્વિતીયઃ પુનઃ સ્થિતિવન્યઃ, સર્વેમાં સંધ્યેયવર્ષાના || ૪૬ ||
ગાથાર્થ ઃ
ટીકાની જેમ
ટીકાર્થ ઃત્યાર પછી સ્ત્રીવેદ ઉપશાંત થયે છતે બાકીના ૭ નોકષાયને ઉપશમાવવાનું શરૂ કરે છે. અને ૭ની પણ એ પ્રમાણે પૂર્વ નપુંસકવેદમાં કહેલ રીતથી ઉપશમાવીને ઉપશમના અદ્દાનો સંખ્યાતમો ભાગ ગયે છતે નામ-ગોત્ર એ બે કર્મનો સંધ્યેય વર્ષનો સ્થિતિબંધ કરે છે, વળી વેદનીયકર્મનો અસંખ્યેય વર્ષનો જ સ્થિતિબંધ રહે છે. અને તે સ્થિતિબંધ પૂર્ણ થયે છતે બીજો સ્થિતિબંધ વેદનીયનો પણ સંય વર્ષનો થાય છે. અને એ પ્રમાણે થયે છતે ત્યાંથી શરૂ કરીને સર્વ પણ કર્મનો સ્થિતિબંધ સંખ્યેય વર્ષનો જ રહે છે, અને પૂર્વ પૂર્વના સ્થિતિબંધથી અન્ય અન્ય સ્થિતિબંધ સંખ્યયગુણહીન થાય છે. પછી હજારો સ્થિતિબંધ ગયે છતે સાતે પણ નોકષાય ઉપશાંત થાય છે.
छस्सुवसमिज्जमाणे, सेक्का उदयट्टिई पुरिससेसा । સમળાવલિયો, વા નિ ય તાવવદ્યાર્ ॥ ૪૦ ||
૨૪૩
षट्सूपशम्यमानेषु, सैकोदयस्थितिः पुरुषशेषा । સમયોનાલિāિવે, વાપિ = તાવન્દ્વયા || ૪૭ ||
ગાથાર્થ ઃછ નોકષાય ઉપશમતે છતે પુરુષવેદની એક ઉદય સ્થિતિ શેષ રહે છે. અને તે સમયે સમયોન બે આવલિકા સુધીના બાંધેલા દલિકને તેટલાં કાળે (સમયોન બે આવલિકાએ) ઉપશમાવે છે.
Jain Education International
છે. પછી જ્યારે (૨) સમયોન ૨ આવલિકા બાકી રહે (૧૬ થી ૨૨) ત્યારે પણ અસંખ્યગુણપણે ઉપશમાવે છે. અને પ્રથમ સમયે ૧૦ ઉપશમાવે તે કરતાં તે જ પ્રથમ સમયે (૧૪ દલિક) સંક્રમે તે અસંખ્યગુણ સંક્રમાવે છે, તે રીતે ઉપાન્ય સમય સુધી નપુંસકવેદની જેમ સંક્રમે છે. ઉપાન્ય ૧૪મા સમયે જે સંક્રમાવે છે તે કરતાં અન્ય સમયે અસંખ્યગુણ સંક્રમાવે છે (જેમ ૭૯ કરતા ૮૩ એ અસંખ્યગુણ છે) અને તે કરતાં અન્ય સમયે જે ઉપશમાવે છે તે અસંખ્યગુણે ઉપશમાવે છે (જેમ - ૮૩ કરતા ૮૭) અહી દરેક જગ્યાએ ૪ અધિકપણું તે અસંખ્યેયગુણ સમજવું. જ્યારે (૨) સમોન ૨ આવલિકા બાકી રહે ત્યારે (૧૬ થી ૨૨) વિશેષહીનપણે સંક્રમે છે. તે ૮૩ કરતાં ૮૨ વિશેષહીન છે. ૧ હીનત્વ હોય ત્યારે વિશેષહીન સમજવું.
બંધવિચ્છેદ પછી ૧૬મા સમયને ગણતરીમાં લઇએ તો સમયોન ૨ આવલિકા ઉપશમના થાય અને તે ૧૬મા સમયને ગણતરીમાં ન લઇએ તો ૨ સમયોન ૨ આવલિકા થાય.
અન્ય સમય પછી ઉપમિત દલિકોના સમયો વચ્ચે અંતર્મુહૂર્ત પ્રમાણ અંત૨ક૨ણ(આંતરૂ) છે. જો કે અહીં અસત્કલ્પનાથી ૮૨-૯૧ વિગેરે લખ્યા છે. પરંતુ વેદનો ઉદય વિચ્છેદ ગયા પછી ફક્ત નવું સમય ન્યૂન ૨ આવલિકાનું બાંધેલું સંક્રમવાનું કે ઉપશમાવાનું હોવાથી પૂર્વના વેદોદયના ચરમ સમયના દલિકોના ઉપશમ અને સંક્રમ ક૨તાં અસંખ્યાત ભાગના જ દલિકો અહીંયા ઉપશમ અને સંક્રમ થાય છે. છતાં સ્થાપનામાં વિશેષ ફેર પાડયો નથી. છતાં સમજી લેવું. (ઇતિ ચિત્ર નં.-૧૭ની સમજુતી સમાપ્ત)
For Personal & Private Use Only
www.jainelibrary.org