________________
૧૨
કર્મપ્રકૃતિ ભાગ-૨
આવલિકાના બે અસંખ્યયભાગ અધિક બંધ થાય ત્યારે વ્યાઘાતભાવે
ઉદવર્તનાનું ચિત્ર નંબર - ૨ (ગાથા-૩ના આધારે)
અતીત્યા.આવ. સંપૂર્ણ
સમયાધિક જ અતી. પૂર્વ બંધાયેલ સ્થિતિલતા
| | જશે. અતીત્થા. | ૩૩ ૩૪ ૩૫ ૩૬ ૩૭ ૩૮ ૩૯ ૪૦ ૪૧ ૪૨ ૪૩ ૪૪ ૪૫ ૪૬ ૪૭ 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0
બંધાતી સ્થિતિલતા 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 ૩૩ ૩૪ ૩૫ ૩૬ ૩૭ ૩૮ ૩૯ ૪૦ ૪૧ ૪૨ ૪૩ ૪૪ ૪૫ ૪૬ ૪૭
જઘન્ય નિક્ષેપ જઘન્ય નિક્ષેપ ૩૯ થી ૪૧ સુધીનો તે જ રહે. ૩૮મા સ્થાનથી પચ્ચાનુપૂર્વીએ નિક્ષેપ વધે છે. અતીત્થાપના આવલિકા જ રહે.
ચિત્રન.-૨ની સમજતી :- ચિત્ર નં ૧ના ૧ થી ૪૧ સ્થાનો બતાવ્યા હતા. હવે તેથી આવલિકાના બે અસંખ્યાતમા ભાગ અધિક બંધ થાય એટલે બંધલતા આવ૮ અસંખ્યયભાગ ૩ X ૨ = ૬ બિન્દુ અધિક બતાવ્યા છે. તેથી આ ચિત્રમાં ૪૨થી ૪૭ સુધી સ્થાનકો બતાવ્યા છે. હવે જ્યારે બંધાતી લતામાં ૪૭ બંધાય ત્યારે ઉપરના ૪૧નું દલિક ૩ જ00 અતીત્થાપનારૂપ છોડી ૪૫ - ૪૬ - ૪૭ ના ૩ સ્થાનરૂપ ધ0 નિક્ષેપ થાય. તે રીતે ૪૦નું દલિક સમયાધિક જઘ0 અતી ૪ સ્થાન છોડી તે જ ૪૫ - ૪૬ - ૪૭માં જઘ, નિક્ષેપ થાય, ૩૯નું દલિક ૫ અતીત્યા આવ છોડી તે જ ૪૫ - ૪૬ - ૪૭માં પડે. અહીં સુધી જઘન્ય નિક્ષેપ કહેવાય. હવે અતીત્થાપના આવતુ ૫ બિન્દુ પ્રમાણ રહે અને નિક્ષેપ વધે. તેથી ૩૮મા સ્થાનના દલિકો ૫ અતી આવ છોડી ૪૪થી ૪૭ના ૪ સ્થાનમાં પડે છે. તે રીતે ૩૭ આદિનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org