SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપશમનાકરણ ૨૧૯ અહીં મિશ્ર સમ્યકત્વની સ્થિતિ પલ્યોપમનો લઘુ સંખ્યયભાગ તુલ્ય છે. ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦. અહીં મિશ્ર સમ્યકત્વની સ્થિતિ પલ્યોપમનો અસંખ્ય ભાગ તુલ્ય છે. ૦ ૦ ૦ ૦ અ નિ વૃત્તિ ત્યારે ઉદયાવલિકા બાકી રહે છે. " એ પ્રમાણે ઘણાં સ્થિતિખંડો જાય ? અસંખ્યયભાગોને ઘાત કરે છે. ક સંક્રમે છે. | જાય ત્યારે ઉદયાવલિકા બાકી હજારો સ્થિતિઘાત પછી મિથ્યોના ઉદયાવલિકા 'મિશ્રના અસંખ્ય ભાગોને ખંડે ઉદયાવલિકા રહે છે. ન સિબુકથી | છે. એ પ્રમાણે ઘણાં સ્થિતિખંડો સિબુકથી ર ણ સંક્રમે છે. ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ અહીં સમ્યકત્વની સ્થિતિ ૮ વર્ષની છે. નિશ્ચયથી અહીં દર્શન ક્ષપક કહેવાય છે. ૦ ૦ ૦ ૦ ટી. ૨ - જ્યારે મિથ્યાત્વના અસંખ્ય ભાગોને નાશ કરે છે ત્યારે સાથે સમ્યક્ત્વ-મિશ્રના સંખ્યયભાગોને પણ નાશ કરે છે. ટી. ૩ - અહીં સમ્યકત્વ અને મિશ્રના અસંખ્યાતભાગ ખંડોનો ઘાત કરે અને એક અસંખ્યાતમો ભાગ બાકી રહે છે. તે અસંખ્યાતમાં ભાગમાંથી અસંખ્યાતાભાગ ખંડો નાશ કરે, એક અસંખ્યાતમો ભાગ બાકી રાખે. તે પ્રમાણે હજારો સ્થિતિઘાત કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005573
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy