________________
ઉપશમના કરણ
૨૪૯
सासो खासो दाहो, तिनिवि रोगा मुणिंद ! तुह खीणा ।
अणसणपवित्तिसमए, समयं कलुसेहिं कम्मेहिं ।। ३७ ।। શ્વાસ - ખાંસી અને દાહ તમારા આ ત્રણે રોગ હે મુનિપતિ!અનશન સ્વીકારવાના સમયે ક્લિષ્ટ કર્મની સાથે ક્ષય पाभ्या.।। 39॥
चरमसमएवि सुहगुरु !, वियलत्तं परिहरंतएण तए ।
सव्वत्थ एगरूवा, गुरुआ सच्चावियं वयणं ।। ३८ ।। હે શુભગુરુ ! છેલ્લા સમયે પણ વિકલતાને (દીનતાને) છોડતાં એવા તમારા વડે “મહાપુરુષો સર્વત્ર એક સરખા स्व३५वाणा होय"मायनने सत्य यु.।। 3८॥
सच्चं सा कसिणच्चिय कत्तियमासस्स पंचमी कसिणा ।
खेत्तंतरं व सूरो, जीए तं सग्गमल्लीणो ।। ३९ ॥ ખરેખર કારતક મહિનાની કૃષ્ણ પંચમી કાળી જ હતી, કે જે તિથીએ અન્ય ક્ષેત્રમાં જતાં સૂર્યની જેમ તમે સ્વર્ગમાં सीधाव्यां ।। 3८॥
एगारस अट्टत्तर संवच्छरकाल ! पडउ तह कालो ।
. जससेसं जेण तए, तं मुणिरयणं कयं पाव ! ।। ४० ।। ૧૧૭૮ના હે સંવત્સર કાલ!તારા ઉપર કાળ (યમરાજ) પડો, કારણ કે હે પાપી તારા વડે યશસ્વી એવું તે મુનિન नामशेष रीनमायु.॥४०॥
हा ! सिद्धंतपियामह !, हा ! माए : ललियकव्वसंपत्ति ।
हा ! गणियविज्जसहिए, हा ! बंधव तक्कपरमत्थे ।। ४१ ।। હાય ! સિદ્ધાંતના પિતામહ ! હે સુંદર કાવ્યની સંપત્તિની માતા ! હે ગણિત વિધાયુક્ત હે તર્કના પરમાર્થ તત્ત્વના बांधव!॥४१॥
हा ! छंदमुद्धपुत्तय, हा ! हाऽलंकारमज्झलंकारा ।
हा ! कम्मपयडिपाहुड-माया ! मह भे निसामेह ।। ४२ ।। छना भूर्धन्यना पुत्र ! मारनी मध्यनामसंडार ! प्रति प्राभूतनी माता! तुं भने समग.।।
४२॥
जो आसि मज्ज जणओ, मुणिचंदमुणीसरो विवहपणओ ।
सो निग्घिणेण विहिणा, सग्गंगणमंडणो विहिओ ।। ४३ ।। - દેવતાઓથી પ્રણામ કરાયેલ તે મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજ મારા પિતા(ગુરુ) હતા. કુર એવા વિધાતા વડે તે स्वर्गना सांगानुसाभूष। बनावाधा.॥४३॥
ते अमयजलहिउग्गारसनिहा कत्थ कोमलालावा ? ।
सुपसत्रनयणअवलोयणाई ही ताई पुण कत्थ.? ।। ४४ ।। અમૃતના સાગરના ઉદ્ગાર સમાન કયાં તમારા તે કોમલ આલાપ ? સુપ્રસન્ન નયનોનું વળી તે અવલોકન કયાં ? ॥४४॥
इय तुज्झ विरहहुयवह-जालावलिकवलिया रुयइ कलुणं ।
निसकं लीलाइय-मणुसरइ सरस्सई-देवी ।। ४५ ।। આ પ્રમાણે તમારા વિરહાગ્નિની જ્વાલાની શ્રેણિથી કોળીયો કરાયેલ તે સરસ્વતી દેવી કરૂણ રીતે રડે છે. નિશંક सीमा विगेरेनते या६७२छ.॥४५॥
हा ! चरणलच्छीवच्छे, संपइ वेहब्बदुक्खमणुपत्ता ।
जइधम्मपुत्त ! मज्झवि, संजाओ सामिणा विरहो ।। ४६ ।। - હાય ! ચારિત્રરૂપી લક્ષ્મીની દીકરી વૈધવ્યના દુ:ખને પામેલી છે. હે યતિધર્મના પુત્ર ! મારો પણ સ્વામીનો वियोगथयो. ॥ ४६ ।। (अनुसंधा। पं.नं. - ३४८)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org