________________
Jain Education International
(ચિત્ર નં. - ૧૩ અંતરકરણ કાલમાં મોહનીયની ફક્ત ઉદયમાં આવેલ પ્રકૃતિઓની સ્થિતિલતામાં અંતરકરણના દલિક પ્રક્ષેપ વિધિ)
ઉપશમનાકરણ
સ્ત્રી-ન, વેદની સ્થિતિ લતા - હે ઠં ઠં ઠં ઠં ઠં ઠં ઠં ૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
પ્રથમસ્થિતિ
અંતરકરણ સ્થાન , દ્વિતીયસ્થિતિ (ઉત્કૃષ્ટથી સંખ્યયવર્ષ બંધ પ્રમાણ)
છે (અંતર્મુહૂર્ત) દા.ત. સ્ત્રી, નપું, વેદના ઉદયવાળા જીવો !
ઉત્કીર્ણ થતી સ્થિતિઓ અહીં અંતરકરણના દલિક સંક્રમ થતા નથી પ્રક્ષેપ વિષયની (અંતર્મુહૂર્ત પ્રમાણ)
ચિત્ર નંબર ૧૩ની સમજતી :- આ ચિત્રિમાં મોહનીયની ફક્ત ઉદયમાં આવેલ પ્રકૃતિઓની સ્થિતિલતામાં અંતરકરણના દલિક પ્રક્ષેપ વિધિ છે. અહીં
- નપુંસકવેદની સ્થિતિલતા છે. અહીં પ્રથમસ્થિતિમાં રહેલ જીવ ફક્ત અંતરકરણ સ્થાનમાં રહેલ દલિકને પ્રથમસ્થિતિમાં નાંખીને ખાલી કરે છે. અહીં બીજી સ્થિતિમાં અંતરકરણના દલિક સંક્રમ થતા નથી, કારણ કે ત્યાં સ્ત્રી - નપુંસકવેદનો બંધ નથી. (ઇતિ ચિત્ર નં-૧૩ની સમજુતી સમાપ્ત).
For Personal & Private Use Only
ચિત્ર નંબર - ૧૪ અંતરકરણ કાલમાં મોહનીય ઉદય વિનાની બંધાતી સ્થિતિલતામાં અંતરકરણ દલિક પ્રક્ષેપ વિધિ
સંજ્વલન માન આદિની સ્થિતિલતા
οοοο οι 0000000000000/οόόόόόόόόόόόόόόόόόόόι અનુદયવતીની અંતરકરણ સ્થાન
દ્વિતીયસ્થિતિ(ઉત્કૃષ્ટથી સંખ્યયવર્ષ બંધ પ્રમાણ) ઉદયાવલિકા (અંતર્મુહૂર્ત પ્રમાણ) પ્રક્ષેપ વિષયરૂપ પ્રથમસ્થિતિ ઉત્કીર્ણ થતી સ્થિતિઓ
ચિત્ર નંબર ૧૪ની સમજતી :- આ ચિત્રમાં ફક્ત અંતરકરણ કાલમાં મોહનીયની ઉદય વિના ફક્ત માન આદિની બંધાતી સ્થિતિલતામાં અંતરકરણના દલિક પ્રક્ષેપ વિધિ છે. અહીં ક્રોધના ઉદય સહિત ઉપશમશ્રેણિ સ્વીકાર કરનાર જીવ અંતરકરણના દલિક સંજ્વલન માન આદિ બંધાતી દ્વિતીય સ્થિતિમાં નાંખે છે. અહીં પ્રથમસ્થિતિમાં અંતરકરણ દલિક નિક્ષેપ થતા નથી. કારણ કે અનુદયવતી પ્રવૃતિઓની પ્રથમ સ્થિતિ ઉદયાવલિકા પ્રમાણ છે. (ઇતિ ચિત્ર નં-૧૪ની સમજુતી સમાપ્ત).
૨૩૫
www.jainelibrary.org