SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપશમનાકરણ સ્થાનક ૭ મું ગુણ શરૂકરનાર જીવ ઃ- ઉપશમ સમ્યગ્દષ્ટિ અથવા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ (પુરુષવેદ - સંજ્વલન ક્રોધના ઉદયથી શ્રેણિ શરૂ કરનાર પ્રરૂપણા - અધોમુખે કરવી. ૮ عی ગુ 18 સ્થા ન (ચારિત્રમોહનીયના સર્વોપશમનાનો અનુક્રમ યંત્ર નંબર ૧૭ (ગાથા –૩૪ થી ૫૭ ના આધારે) Jain Education International સંજ્ઞાર્થ :- સં. ૧ = સંખ્યેય વર્ષો, શેષ વર્લ્ડ = પ્રથમસ્થિતિની ચરમ આવલિકા સમયોન બે આવલિકાએ બાંધેલ દલિકને ત્યાગ કરીને. અહીં જે ૦ ૦ મોટા બિન્દુઓ તે કર્મના ઉદયસૂચક છે. અને જે બિન્દુ નીચેની રેખા છે ૦ = સ્થિતિઘાતની પૂર્ણાહૂતી સૂચવે છે. આવા હજારો સ્થિતિઘાત થાય છે તે પણ ભેગુ સમજવું. વિશુદ્ધિ (અંતર્મુ) યથાપ્રવૃત્ત ક્રિયાક્રમ કરણ (અંતર્મુ॰) અ પૂ ર્વ સંખ્યાતમો સંખ્યાતા ભાગો ૨ થી ૬ ભાગ ૧લો ભાગ ઘણાં હજારો સ્થિતિઘાત ૦ ૦ ૦ ૦ ૦ ૦ c ક ૨ าล civ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ (હજારો) ૭મો ભાગ પૃથક્ત્વ સ્થિતિખંડ ૨૫૫ અહીં અન્યસ્થિતિબંધ પલ્યોપમનો સંધ્યેયભાગ હીન ક્રમથી. અહીં પ્રથમ સમયથી શરૂ કરીને સ્થિતિઘાતાદિ - ૫ પદાર્થ પ્રવર્તે છે. વિશેષ એ કે અબધ્યમાન સર્વ અશુભપ્રકૃતિઓનો ગુણસંક્રમ પ્રવર્તે છે. અહીં નિદ્રા - પ્રચલાનો બંધવિચ્છેદ થાય છે. અહીં દેવદ્ધિક, પંચે, વૈ. દ્વિક, આહા દ્વિક, તે. - કાર્મ. - સમચતુ. વર્ણાદિ - ૪, અગુરુલઘુ, ઉપ પરા,ઉચ્છ,સાદિ-૪, શુભવિહા સ્થિરાદિ-૫, નિર્માણ, જિનનામ. એ ૩૦ પ્રકૃતિઓનો બંધવિચ્છેદ અહીં અન્ય સમયે હાસ્ય - રતિ - ભય જુગુપ્સાનો બંધવિચ્છેદ, હાસ્યાદિ-૬નો ઉદય વિચ્છેદ, સર્વ કર્મોની દેશોપશમના, નિત્તિ અને નિકાચના પણ વિચ્છેદ થાય છે. For Personal & Private Use Only www.jainsitivity.org
SR No.005573
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy