Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
Catalog link: https://jainqq.org/explore/536506/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Registered No. B. 585. श्री जैन (श्वेताम्बर) कोन्फरन्स हेरल्ड. SHRI JAIN SWETAMBER CONFERENCE HERALD. પુસ્તક ૬) માર્ગશિષ, વીર સંવત ૨૪૩૬, જાન્યુઆરી સને ૧૯૧૦, (અંક ૧ લા प्रकट कर्त्ता. श्री जैन (श्वेतांबर) कॉन्फरन्स ऑफिस, मुंबई. -heseविषयानुक्रमणिका. મારું ગત ગ ારી મા કેમ થાય ? था सो मेरा. નીતિની કેળવણી P E विषय. 939 836 20. 800 con 850 100 200 ... Vegetarian Prize carry written by a Mahomedan. भांसना ખારાક વિરૂદ્ધ એક મુસલમાન વિદ્વાનને અભિપ્રાય નમ વીરચંદ રાધવજી ગાંધી યુનિમહારાજ શ્રી મુદ્ધિસાગરકું અને વર્તમાન સાહિત્ય • અમરચંદ્ર તલદ જૈત ધાર્મીક ઇનામાં પરીક્ષાના સવાલ મેં સુકૃત ભંડાર ક્રૂડમાં આવેલી રકમ. समृत भंडार ई. det 240 400 महावीर Dee ००० 940 900 ... 009 642 ... ... eca 400 वार्षिक मूल्य डाकका मूल्य समेत सिर्फ रु. १-४-० श्री 'जैन' प्रिन्टिंग वर्कस कि. १२ बैंकटि मुंबई. 100 जन राधना कानू ००० पृष्ट. 19 11 १६ २४ २५ Page #2 -------------------------------------------------------------------------- ________________ કેન્ફરન્સ ઓફિસમાંથી વેચાતાં મળતાં પુસ્તકે. શ્રી જન શ્વેતાંબર મંદિરાવલિ–પ્રથમ ભાગ. આ પુસ્તકમાં ગુજરાત, કાઠિવાડ, કચ્છ અને મારવાડ દેશના દેરાસની ધ દેરાસર સુદ્ધાંત )* હકીકત આપવામાં આવેલી છે. મુંબાઇની કોન્ફરન્સ ફી તરફ મહાન ખર્ચ કરી શરૂ કરવામાં આવેલ ડીરેકટરીના અમૂલ્ય તેમજ પ્રથમ ફળ રૂપે આ પુસ્ત જૈન સમાજના હિતને માટે બહાર પાડવામાં આવેલ છે. હિંદુસ્તાનમાં આવેલ આપણું પવિત્ર ક્ષેત્રોની યાત્રા કરવા જનાર જિન ભાઈઓને આ પુસ્તક એક સુંદર ગાઈડ (ભેમિયા તરીકે થઈ પડવા સંભવ છે. આ પુસ્તકમાં જુદા જુદા કોલમો પાડી દેરાસુરવાડ ગામનું નામ, નજીકનું સ્ટેશન યાને મોટા ગામનું નામ તથા તેનું અંતર, દેરાસરનું ઠેકાણ, બાંધણી વર્ણન, બંધાવનારનું નામ, મૂળનાયકનું નામ, બંધાયાની સાલ, પ્રતિમાજીની સંખ્યા, નોક રની સંખ્યા તથા મકાનની સ્થિતિ વિગેરે તમામ હકીકત સવિસ્તર દાખલ કરવા માં આવી આ પુસ્તક રોયલ સાઈઝ ૨૬૦ પાનાનું સુંદર કપડાનાં પુંઠાથી બંધાવેલું છે. બહ રે ગામથી મંગાવનારને વી. પી. થી મોકલવામાં આવશે મુલ્ય ફકત રૂ૦ ૧-૮-૦ રાખવામાં આવેલ છે. - ખાસ સુચનો.. અમારા સુનું ગ્રાહકોને જણાવવાની રજા લઈએ છીએ કે અત્યાર સુધી માસિકના લવાજમને રૂ. ૧) લેવામાં આવતો હતો, તેથી આ માસિકને અબે કાન છે નુકશાની ભેગવવી પડી છે. તો હવે ચાલુ વર્ષથી લવાજમ રૂ. ૧) ને બદલે રૂ. ૧-૧ -૦ ટપાલ - ખર્ચ સહિત રાખવામાં આવેલ છે. તો અત્યારસુધી જેવી રીતે જે ગૃહસ્થોએ : માસિક ગ્રાહક થઈ આશ્રય આપ્યો છે તેવી રીતે હવે પછી પણ તેઓ સાહેબ ગ્રાહક તરીકે કાયમ રહી અમને આભારી કરશે એવી નમ્ર વિનંતિ છે. આસીસ્ટ સેક્રેટર, શ્રી જૈન શ્વેતાંબર કો રસ. નક નાના તૈયાર છે! તૈયાર છે !! તૈયારી કોન્ફરન્સ ઓફીસની ચાર વર્ષની અથાગ મહેનતનું અપૂર ફળ | શ્રી જૈન-ગ્રંથાવલિ, છે. જુદા જુદા ધમ ધુરંધર જૈન આચાર્યએ ભિન્ન ભિન્ન . યા ઉપર રચેલા અપૂર્વ ગ્રંથની સંપૂર્ણ યાદી આ પુસ્તકમાં આપવામાં આવી છે. જેના આગમ, ન્યાય, ફિલસી, ઓપદેશિક, ભાષા, સાહિત્ય તળે વિજ્ઞાન સંબંધી ગ્રંથોનું લીસ્ટ, ગ્રંથ કર્તાઓનાં નામ, લેક સંખ્યા, રસ્યાને સંવત, હાલ કયા ભંડારમાંથી કેવી સ્થિતિમાં મળી શકે તેમ છે વિગેરે સઘળી હકીકત બતાવનારું આ અમૂલ્ય પુસ્તક છે. વિશેષ ફૂટનેટમાં ગ્રંથને લગતી ઉપયોગી માહિતી આપવામાં આવેલી છે. ગ્રંથ અને પુષ્ટ, ગ્રંથ કર્તા અને પૃદ, રચ્યાને સંવત અને ગ્રંથ, એવી રીતે ત્રણ પ્રકારની સંભાળપૂવક બનાવવામાં આવેલી અનુક્રમણિકાઓ આ પુસ્તકની છેવટે આપેલી છે. આ પુસ્તક દરેક પુસ્તકભંડાર, લાયબ્રેરી તથા સભામંડળમાં ૨ વશ્ય રાખવા ' લાયક તેમજ દરેક જનને ઉપયોગી છે. કિંમત માત્ર રૂ. ૩-૦-૦. Page #3 -------------------------------------------------------------------------- ________________ | ૐ નમઃ શિખ્ય | श्री जैन (श्वेताम्बर) कोन्फरन्स हेरल्ड. लोकेभ्यो नृपतिस्ततोऽपि हि वरश्चक्री ततो वासवः सर्वभ्योऽपि जिनेश्वरः समधिको विश्वत्रयीनायकः । सोऽपि ज्ञानमहोदधिः प्रतिदिनं संघं नमस्यत्यहो वैरस्वामिवदुन्नतिं नयति तं यः स प्रशस्यः क्षितौ ॥ ભાવાર્થ સર્વ લોકથી રાજા, રાજાથી ચક્રવતી અને ચક્રવતીથી ઇંદ્ર શ્રેષ્ઠ છે. વળી ૨. સર્વથી ત્રણ જગતના નાયક શ્રી જિનેશ્વર ભગવાન શ્રેષ્ઠ છે. જ્ઞાનના મહાસાગર એવા કો જિનેશ્વર ભગવાન પણ શ્રી સંઘને હમેશાં નમસ્કાર કરે છે એજ આશ્ચર્ય છે. માટે તે સંધ છે જે પુરૂષ વરસ્વામીની પેઠે ઉન્નાને પમાડે છે તેજ પૃથ્વી ઉપર પ્રશંસનીય છે. પુસ્તક ૬ ) માર્ગશિષ, વીર સંવત્ ૨૪૩૬. જાન્યુઆરી, સને ૧૯૧૦ (અંક ૧ મારૂં ગત વર્ષ. મારું પાંચમું વર્ષ મારા પ્રકટકર્તાની દેખરેખ નીચે કેવી રીતે પસાર થયું તેને હું હેવાલ મા નવીન વર્ષના આરંભ સમયે જેને પ્રજા સમક્ષ રજુ કરવો તે યોગ્ય જ ગણાશે. ગત વર્ષના શરૂઆતના અંકમાં જણાવ્યા પ્રમાણેજ મારું જીવન એક વર્ષ સુધી બરાબર પસાર થયું છે. ધમનીતિની કેળવણીને લગતા ઉપયોગી વિષ, પાંજરાપોળના રીપોર્ટ, તથા પાં જરાપોળોને ઉપયોગી લેખ મારા પંચમ વર્ષ દરમિયાન મારાં પૃષ્ઠોમાં પ્રસિદ્ધ થયેલ છે. માર વાંચકોને હરેક રીતે સંતોષ આપવા મેં યથાશક્તિ પ્રયાસ કરેલ છે. પ્રાસંગિક ધમાં કોન્ફરન્સ ઓફીસ સંબંધી સર્વે હકીકતે પ્રજાની જાણ માટે નિયમસર આપવામાં આવતી હતી. તદુપરાંત અનેક ઉપયોગી વિષયે મારા પાનામાં ચર્ચાઈ જૈન કોમમાં અગત્યની ચળવળ જારી રાખી છે. થમ ગત વર્ષના અંગ્રેજી વિષયોની પર્યાચના કરતાં મારે જણાવવું જોઈએ કે ધી જૈન ગ્રેજ્યુએટસ એસોસીએશન, નૈતિક અને ધાર્મિક કેળવણીને લગતા ફેબેલના મૂળતત્વ, શુદ્ધ કેળવણી, પ્રજાકીય જીંદગીમાં સ્ત્રીઓની જગ્યા, જૈન બાંધકામ, હિંદુસ્તાનને અરજીઓ, Page #4 -------------------------------------------------------------------------- ________________ જેન કેન્ફરન્સ હેરલ્ડ. (જાન્યુઆરી કેળવણીના આધુનિક ખ્યાલ ઉપર ટુંક નોંધ, આપણું મકાને, ધર્મ વિજ્ઞાન સંવાદ અને જૈન ધર્મ એ સર્વે વિષય ખરેખર મનન કરવા લાયક છે.:વાચક વર્ગને જોકે અંગ્રેજી આદિ આટલા વિષયો સંતોષ આપશે નહિ, પરંતુ તેને માટે હું દિલગીર છું. કારણ કે મારી ફતેહને મુખ્ય આધાર મારા લેખકો ઉપર છે અને મારે આ પ્રસંગે ભૂલવું નહીં જોઈએ કે મારા અંગ્રેજી લેખકે બહુ જૂજ છે અને તે પણ જવલ્લે જ લખે છે તે પણ નિરાશ નહીં થતાં હું આ જુજ પણ વધતા જતા અંગ્રેજી લેખકોને પ્રાર્થના કરીશ કે તમારી લેખિનીને સદુપયોગ કરશો અને તમારા સુલેખાથી મને અલંકૃત કરશે. - હિંદી લેખ પર લખતાં અફસેસ જણાવ્યા વગર છૂટકો નથી. આપણુમાં હિંદી લેખકે ઘણુજ છે પરંતુ તેઓ ભાગ્યેજ મારામાં પિતાના લેખો મોકલતા હશે અને તેથી મારા હિંદી ગ્રાહકોને અસંતોષ થાય એ સ્વાભાવિક છે. પણ હું તેમને પણ આ સ્થળે વિનતિ કરીશ કે આપ જરૂર આપના સરસ લેખ મોકલી મને શોભાવશે અને વધારે ઉપયોગી બનાવશો, અને જે ગૃહસ્થાએ થોડાક પણ લેખે માફલ્યા છે તેઓ - આ સમયે આભાર માનું છું - હવે ગુજરાતી વિષયના અંગે લખીએ છીએ. ગુર્જર ભાષામાં લખાએલા અનેક સુંદર લેખો મારા ગત વર્ષના જીવન દરમિયાન ચર્ચાયેલા છે. રા. રા. ન્યાલચંદ લક્ષ્મીચંદ સેની બી. એ. એલ એલ. બી. ને હાનિકારક રીતરીવાજેનો લાંબો પણ બોધદાયક અને અસરકારક લેખ મારા વાંચનાર સજને પુનઃ વાંચી સાર ગ્રહણ કરશે તો ખરેખર આપણું જૈન કોમને અનેક લાભ થવા સંભવ છે. તદુપરાંત શ્રી સંધની એકત્ર સત્તા શું છે, ચતુર્વિધ સંધ, પ્રાચીન શિલાલેખે, શેઠ સાહેબ તેમજ વિદ્વાનને ખૂલ્લા પ, ધર્મનીતિની કેળવણીના સર્વે વિષયે, નામદાર ગાયકવાડનો સંદેશ, પાંજરાપોળની હાલહવાલ સ્થિતિ અને તેમાં કરવો જોઈતો સુધારે, સુકૃતભંડારનું યશગાન, જેનોને ઉદય કયારે થશે, જેમ કોન્ફરન્સ, અને સુકૃતભંડારફંડ, શ્રીમાન હરિભદ્રસૂરિ અને વર્તમાન જૈન સાહિત્ય આદિ વિષય આપણું કામ માટે ઘણુજ ઉપયોગી હોવાથી હું મારા વાંચકોને પુનઃ વાંચવા ભલામણ કરીશ. શ્રી અંતરીક્ષછના કેસ વખતે પણ મારા ગ્રાહકોને વખતસર સમાચાર આપી આપણે જેને ભાઈઓની મારાથી બની તેટલી સેવા મેં કરી છે તેમજ શ્રી ગિરનારજી કેસને અા બીજા પત્રોમાંથી ઉતારી લઈને મારા વાંચક વર્ગને સંતોષવા પ્રયાસ કરેલો છે. પ્રાસંગિક આટલું લખાણ કર્યા પછી ગ્રાહક તરીકે કાયમ રહેવા તથા અન્ય ગ્રાહકે વધારવા તેમજ લેખક વર્ગને નિયમિત પિતાના લેખો મોકલવા અને અન્ય લેખકને લખવાની પ્રેરણા કરવા વિનંતિ કરી મારૂં કર્તવ્ય બજાવવાને હવે હું નવીન વર્ષમાં પ્રવેશ કરૂં છું. છેવટમાં પરમકૃપાળુ પરમાત્મા પ્રત્યે એટલીજ પ્રાર્થના કરવાની છે કે દરેક જૈન ધુ કર્તવ્ય પરાયણ થતાં શીખે, સર્વત્ર શાંતિ તથા સંપ પ્રસરે અને જેનકેમ ઉન્નત દશાને પામે. તથાસ્તુ. Page #5 -------------------------------------------------------------------------- ________________ 1910] Vegetarian Prize Essay. ખરી દયા કેમ થાય? સન ૧૯૦૮ માં અત્રેની ઇસલામ હાઈસ્કૂલમાં જીવદયાના શિક્ષણ મી. લાભશંકરની સુચના ઉપરથી શેઠ મગનલાલ કંકુચંદ મારફતના-જીવદયા ખાતામાંથી રૂ. ૫૦) મોકલી આપવામાં આવેલ, અને નિબંધ લખાવવાનું નક્કી કરેલ. તેમાં ૪ અંગ્રેજી લેખે લખાયા. તે શ્રી કોન્ફરન્સ ઓફીસ મારફત શેઠ મોતીલાલ જમનાદાસ સેવકલાલ જે. પી. તથા ડે. ત્રિભુવનદાસ લહેરચંદ એલ. એમ. એન્ડ એસ. ને પરીક્ષકો નીમી તપાસાવ્યા જે પૈકી મી. એસ. વી. પઠાણ નામના એક મુસલમાન બંધુ તે વખતે એલ એલ. બી. ના અભ્યાસી હતા (હાલ પાસ થયા છે. તેઓને નિબંધ સર્વોત્તમ લખાયેલ જાહેર કર્યો છે. પરીક્ષાના જણાવવા પ્રમાણે તે ગૃહસ્થને ૧ લું ઈનામ અને બીજાઓને અનુક્રમે ઇનામ વહેંચી આપવાને ઇસલામહાઇસ્કુલના સેક્રેટરી સાહેબને લખી જણાવ્યું છે. આ નિબંધની ઉત્તમતા માટે મી. લાભશંકર કે જેમણે પણ આ નિબંધ વાંચી ઘણીજ પ્રશંસા કરી છે તેમણે કોન્ફરન્સને આવા પ્રકારની હીલચાલ ચાલુ રાખવા મજબુત ભલામણ કરેલ છે. તેથી તેવા ઉપયોગી નિબંધને આ માસિકમાં પ્રકટ કરવા જરૂર વિચારી છે. જે વાંચકને સંપૂર્ણ મનન કરવા ભલામણ કરવી અયોગ્ય કહેવાશે નહીં. લી. તા. ૧૦–૧-૧૦ લલુભાઇ કરમચંદ દલાલ, ઓનરરી સેક્રેટરી જીવદયા કમીટી પાયધુની, મુંબઈ. | શ્રી જેન વેતાંબર કોન્ફરન્સ VEGETARIAN PRIZE ESSAY WRITTEN BY A MAHOMEDAN. માંસના ખેરા વિરૂદ્ધ એક મુસલમાન વિદ્વાનો અભિપ્રાય Eating is for living and praying. (While) thou believest that living is for eating. God created man for the execution of a special mission which, it ought to be his duty to carry out to the best of his abilities. That mission may succintly and most appropriately be described in the word of a Hindustani Poet. God created man for sympathising with others; Otherwise there was no lack of angels to sing his praises. The Fulfilment of this duty viz to be kind to those around us, be they rational or irrational creatures, should be our aim and object and our thoughts ought always to be engaged in devising means which would enable us to accom. plish it. In this paper I do not propose to discuss in detail the various avenues which lead to this coveted garden, but will take only one of them and show that it is possible for man to live without doing any harm to other creatures inhabiting this infinitesimally small portion of the all-pervading:Kingdom of God. Page #6 -------------------------------------------------------------------------- ________________ 4] Jain Conference Herald. [January A machine works fast or slow according as the energy received by it is greater or less; similarly man is active or inactive, religious or irreligious, kind or cruel according as his surroundings and food are virtuous and pure or vicious and impure. Our movements, our deeds nay our very thoughts are influenced by the food we eat. We should therefore find out the food-stuffs, which, while satisfying the needs of the body, will also help us to be in tune with the infinite. It often happens that man remains ignorant of the most essential things, while he stuffs his brain with trifles. He pays much more attention to things ornamental than to things useful. Instead of cultivaing good physique which is of great importance to him in self defence, he wastes away his time and energy in ephemeral pleasures. So also it is with diet. It is universally acknowledged that the question of diet is the most important and that it ought to be carefully studied, yet how many are there who have given even a moment's reflec. tion to this all important subject. We are every day extremely anxious to know about anarchy in Persia, the wiles of Russia, the Pros and cons of the American tariff and take the first opportunity to enlighten ourselves on these points, but we display the most astonishing aversion to spend even a second of our thus most properly utilized time in reading books on hygeine or diet. It is not only to common men that this blissful ignorance about diet is confined, but it encircles within its folds a majority of the learned professors of the healing art also. How this deprecable neglect of the most useful branch of science has led to pernicious results I shall later on try to show. For the present, I shall consider the ingredients required for making up the wear and tear of the body and the up-keep of the human frame. Dr. Lyons in his excellent treatise on Medical Jurisprudence shows that an adult at work, requires on the average per day 30 to 45 grains of pitrogen per 1 lb. of body-weight; 1 to 3 ounces of fat, I to } an ounce of salt, 3 to 6 pints of water and one grain of carbon to 5 grains of Nitrogen. Nitrogen is required for forming flesh, building Page #7 -------------------------------------------------------------------------- ________________ 1910] Vegetarian Prize Essay. nuscles and producing strength.. Carbon produces heat and supplies energy; fatty matter sustains and nourishes the nervous system and provides heat also and salt produces the chemical action by the aid of which proteid and other substances are dissolved. The accompanying table taken from Dr. Lyon's book indicates the proportion in which principal tood-stuffs supply these ingredients. A cursory glance at the table will reveal that pulses and other cereals supply Nitrogen and carbon-the two chief and mnost necessary ingredients in a greater quantity than does Mutton. Besides the flesh of the healthiest of animals contains parasites which defy observation by the most precise microscope. In order to destroy these germs each particle of Aesh should be subjected to uniform heat of 215° F. H. which in every day cooking seems utterly impossible nor are we sure the healthiest of animals will be slaughtered, because the prevalence of various diseases amongst these animals leaves only a small percentage immune; so much so that 90 per cent of the late Queen Victoria's dairy cows were, on inspection, found to be suffering from tuberculosis. If this is the condition of those animals which are in model farms, what must be the state of those improperly housed and less cared for. Tuberculosis, anthrax, cancer, foot and mouth diseases are common among beasts whose filesh is used as food by a majority of Creophagists. The love of gain which is the dominant passion in man compels butchers to import meat of emaciated and lean animals. Those who are regular readers of the Times of India must have noticed the frequent prosecutions of butchers and other persons for illicit importation of meat in Bombay. One morning we read that a diseased buffalo's meat was secretly brought in the market, the next one hails us with the unpleasant news that a donkey's flesh was smuggled in Bombay and on the third “The skill of a detective who caught a butcher selling dog's flesh in open market" writ in bold types attracts our attention. These abominable practices are not particularly confined to India alone; the civilized countries of Page #8 -------------------------------------------------------------------------- ________________ Jain Conference Herald. [January urope and the continent of America labour under the same sadvantages. Not very long ago the gifted author of the Jungle" exposed the scandalous mismanagement in the meat icking factories of Chicago which created a stir in the civi. zed world. The instantaneous killing of an animal by cutting its roat leads to a sudden cessation of the movement of the heart id so the machinery which purified food-raw food eaten by the imal-is stopped once for all and the limbs of the animal which main quivering for hours draw their supply from the unpurified od remaining in the belly of the dead animal. The uric acid intained in the food was formerly thrown out by the kidneys, e lungs and other excretory organs, but they, are stopped ith the action of the heart and the Uric acid remains in the ircass rendering the whole flesh poisonous. To this must be Ided the poison introduced by poisonous herbs eaten by asts and the additional quantity of Uric acid to be found in the sh itself. It is true that certain organs of man have got the wer of destroying germs and removing poison; but the ccessive demand made on them renders them ineffete. The -sh-juice introduced in the body paralyzes the white blood Ipuscles which are germicides and deprives the blood-serum its alkalinity which frees blood from parasites. The liver so suffers from exhaustion and so dyspepsia sets in. Under these circumstances, it is not surprising if a reophagist suffers from many harassing maladies. The Uric id gives rise to rheumatism, gout, mental disturbances and irious other diseases. Lenham says that animal diet raises e proportion of fibrine in human-blood, causing thereby neumonia and Rheumatism. The remedy for many of these seases is in total abstention from flesh-diet. In Rheumatism id gout, simple vegetable food, and dried fruits are prescribed ; diet for the patient. The classic treatment of scurvy was give to the patient fresh fruits and vegetable dict. Children howiug a tendency toward consumption are absolutely ebarred from tasting flesh-diet. Page #9 -------------------------------------------------------------------------- ________________ મરહમ વીરચંદ રાધવજી ગાંધી. * મહૂમ વીરચંદ રાઘવજી ગાંધી. સીંચ્યું તેને જગપર અમી, મીઠડાં વેણ વાઈ ભેદ્યાં ગાઢાં જીવનતિમિર, અન્તરે દુઃખ છાયી; શીળી કુંળ પ્રણયલ હરી ઉરકું જે સુહાતી, લ્યાં ઘેરાં જગત ઝુલડે, આ ભિતિ અનેરાં, જીવ્યાં વર્ષો સુખદુઃખ ભર્યા છંદગીનાં ઘણેરાં, પહેર્યા પ્રેમે રજની વસને અન્યનાં પાપ ભીના ને જિજે હવાડયાં મનુજ દુખ દહ્યાં, પ્રીતિ કુંડ દેનાં. આશરે બારેક વર્ષ ઉપર કેશરીઆ વાઘામાં સજજ થએલા નરના દર્શને પછી થએલા સંકલ્પના સિદ્ધિ આજે પણ થતી જોઈ સ્વાભાવિક જ આનંદ ઉદવે એ સર્વ કોઈની અનુભવ સિદ્ધ વાર્તા છે. - પ્રભુ અને પ્રભુમત, સજ્જન અને મહર્ષિ, રાજગીર, રણવીર, અને ધર્મવીરની જનેતા, ગુરુવંતા ગિરનાર અને સુંદર શત્ર જયવી સેહાતી સૌરાષ્ટ્રના ભાવનગર સંસ્થાના મહુવા ગામે એક રંક માતાની ગોદમાં આજથી લગભગ ૪૫ મે વર્ષે મહેમ ખેલતા હતા; તે વખતે ભાગ્યેજ કોઈ એ કલ્પના કરી હશે કે આ રંક માતાપિતાને પુત્ર “રકના રત્ન "તરિકે ઓળખાશે. ઈગ્રેજી સત્તાનું પરિબળ સારાષ્ટ્રમાં વધેજ જતું હતું. પૂરાણું જાતીય ખમીરને તિભાવ થતા હતા, હિંદુસ્તાનના પાટનગરમાં સુધારાની ઘેષણ વધ્યેજ જતી હતી, પ્રવૃત્તિ નિવૃત્તિના પડઘા સર્વત્ર સંભળાતા હતા, કેળવણી માટે પ્રયત્ન ચાલુ થયા હતા, યુનિવર્સિટીની સ્થાપના થઈ ગઈ હતી, મહારાજા લાયબેલ કેસના નરવીર અગ્રેસરની કથા વાર્તા સને તાજી જ હતી; રાજારજવાડામાં દેશાટણને પ્રચાર આરંભાયે હતો. તેમ કેળવણીની અમી છાંટ મોટાં મોટાં ગામોમાં નંખાઈ હતી. મહુવા એ સૌરાષ્ટ્રના સુધારાની જનેતા છે. તેમજ વેપાર ઉદ્યોગને લઈ વસ્તી પણ વધુ હેવાથી, મહું મને શિક્ષણને પાસ જલદી લાગે. ગ્રામ્ય ધરણાનુસાર કેળવણી પ્રાપ્ત કરી, “પુત્રના લક્ષણ પારણામાંથી જણાય” તવશાત વીરચંદના સંબંધમાં થયું. સ્વાભાવિક બુદ્ધિબળ અને ચાંચશ્ય સર્વના જાણ્યામાં આવ્યાં, ગમે તેમ કરી અંગ્રેજી શીખવું જ જોઈએ. બાર વર્ષના બટુકની જીજ્ઞાસા તપ્ત થઈ અંગ્રેજી શીખવાને પ્રસંગ મળે, શૈશવ, માર પછી તરૂણાવસ્થાના પ્રારંભમાં તે પ્રવેશ: ( Matric) પરીક્ષામાં માન સાથે પસાર થયા. અને એક શિષ્યવૃત્તિ સંપાદન કરવાને યોગ્ય ગણાયા. શિષ્યવૃત્તિ મળતાં, કોલેજમાં અભ્યાસ આદર્યો; એક પછી એક સંકલ્પની સિદ્ધિ થતાં કેનામાં ઉહાસ ન ઉદ્ભવે. વિદ્યાલયમાં એક ઉત્તમ વિદ્યાર્થી તરીકે પંકાતા, છેવટ બી. એ. ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. Page #10 -------------------------------------------------------------------------- ________________ જેન કરન્સ હેરડ. [ જાન્યુઆરી હિંદુસંસારની એક મુશ્કેલી, અદ્યાપિ પર્યત વિદ્યાર્થીના લલાટે ચોંટી જ રહી છે, બાળલગ્ન સાથે વિદ્યાર્થીને શિરે આવી પડતો કુટુંબભાર અનેક ઉગતી આશાને લુપ્ત કરે છે, આ સ્થિતિમાં આ ચરિત્રના નાયક પણ સપડાયા. રંક માતાપિતા અને કુટુંબનું પિષણ કરી આગળ અભ્યાસ કરવો એ મહા વિકટ કાર્યો છે. છેવટ અનેક વિચાર કરી ને કરી સ્વીકારવી એ નિર્ણય થયો અને એક સેલીસીટરની પેઢીમાં દાખલ થયા. જીવનને અન્યનકાળ હતા. અને આ મન્થનકાળમાં અનેક વિચાર અને તરંગની પરંપરા દરેક જુવાનના મગજને ડોલાવે છે. મહું સાક્ષર શ્રી નવલરામ એ સંબંધમાં આ લેખે છે કે, “અને એનું મન પહેલ વહેલુંજ જુવાનીને ચકડોળે ચડયું હતું, બધા માણસની જીંદગીમાં આ સમય કઈ કારજ કહેવાય છે. એ સમે પહેલાં નહી અનુભવેલી એવી અનેક ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે આત્મા ચગડોળે ચડે છે, અને છેવટે જે સ્થાયી વલણ તે લે છે તેની ઉપરજ ઘણો ખરો આખા ભવના અને પરલેકના પણ સુખ દુ:ખને આધાર રહે છે. આ આત્મમંથનમાંથી વિવિધ રત્ન પણ નીકળે અને ઝેર પણ નીકળે x x x આપણામાં ૧૬થી ૨૫ વર્ષ સુધી વખત સાધારણ રીતે ગધ્ધાપચીસી કહેવાય છે અને જે તે માણસને વિષયની ગધાઈમાંજ ડુબાવી મારે તે તે નામ ખરું છે પણ આ સમયે સ્ત્રી વાસનાને જ ઉદય થાય છે એમ નથી. મા સમે આત્માની મહેચ્છાઓ વ્યકત થઈ પ્રવૃત્તિ રોધે છે. આ સમે જેટલે સ્ત્રી વાસનાને એટલે જ પરાક્રમ કરવાને કે નામાંકિત થવાને qસે પણ આત્માને ડોહળી નાંખે છે. * * * * તેમજ પ્રસિધ્ધિની ઇચ્છાઓ કોઈને ઘેલાઈ ને પતરાજી કરવા, કોઈને ધનપ્રાપ્તિ કરવા, કોઈને માન મર્તબે મેળવવા અને તેને વિવા, ધર્મ કે યુદ્ધનાં પરાક્રમો કરવા પ્રેરે છે, છેલ્લા વર્ગના પુરૂષમાં આ લાગણી પતે નિમળ વિદ્યાભક્તિ, ધર્મભક્તિ કે દેશભકિતમાં કૈવલ્યને પામે છે. ઘણાંમાં તો મને શિયે એ બંને વૃત્તિઓ પચીસ વર્ષની ઉમ્મર સુધીમાં શિયિળ થઈ જઈ તેમને માત્ર દુનિયાદારીનાં માણસ બનાવે છે. કમાવું, કુટુંબને પિષવું અને બે પૈસા મળે તે ખર્ચા તેમને જાતમાં સારા કહેવડાવવું એજ આ કાળમાં સાધારણ હિંદુઓ પિતાનું કર્તવ્ય સમજે છે. એથી ઉચ્ચ લાગણીઓ આ કે પરાકની કવચિત જ જોવામાં આવે છે. અગરજે સ્વધર્મ શ્રધ્ધા મોઢે તા અપ્રવૃત્તિ કાળે બહુ બોલાય છે.” મહું વીરચદના અંતરમાં વિદ્યા, સત્સંગ, વાંચન, અને દેશકાળની પ્રવૃતિથી અનેક શુભ વાસના પુરે છે. અને પિતાને કુળ ધર્મ જૈનોને માટે પિતાનું જીવનનું બળિદાન આપવાનો નિશ્ચય કરાય છે. સુધારાની વેઠીથી બહિષ્કૃત થએલો રડવા કૂટવાનો હાનિકારક રિવાજ બંધ પાડવાને એક વ્યાખ્યાન આપે છે, છપાવે છે, બલકે પિતાને ત્યાં આચારમાં મૂકે છે. સુધારાની ભરતીના જુવાળની વીર શત થતી હતી. સ્વામી દયાનંદ અને સૂરિ વિજયાનંદ (આત્મારામજી મહારાજ) ના ઉપદેશ સમાજને પષતા હતા, અને પરમહંસ રામકૃષ્ણની ભકિતમય મુદ્રામાં કેશવ બાબુ જેવા મહાત થતા હતા, કેગ્રેસ અને બીજી સંસ્થાઓના ગભબંધારણ કે જન્મ થઈ ચૂક્યા હતા. સારા હિંદુસ્તાનમાં નવ ચેતન્ય સ્કુયું હતું. મહેમદનને સર સૈયદ અહમદખાન પણ પિતાની અનેરી પ્રવૃત્તિમાં મશગુલ થઈ રહ્યો હતો. આવા પ્રસંગે આપણે ચરિત્રનાયક “જન એસેસિએશન Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦ ] મહેમવીરચંદ રાધવજી ગાંધી. ઓફ ઈન્ડિયા” નામનું મંડળ સ્થાપી તેનું મંત્રીપદ સ્વીકારે છે. નવલરામે નર્મદનું જીવન જોયું; અને આલેખ્યું તેજ નવલરામનું જીવન ગવરધનભાઈ લખે છે, અને નવલરામની મહેચ્છાનું સ્વરૂપ દર્શાવે છે કે – “મહેચ્છાઓ જુવાનીમાં ઉછાળા મારે છે તે જુદા જુદા મનુષ્યોમાં જુદી જુદી રીતે પરિણામ પામે છે. કેટલાકમા ઉછાળા એકલા જ હોય છે, તે ચેડા સમયમાં થાકી શાંત થઈ વનય છે. આ ઉછાળા હોય છે ત્યારે અત્યંત વેગવાળા અને ઉદ્ધત હેય છે. કેટલીક હાની નદીમાં પૂર આવે છે, અને કલાકમાં નદી સૂકાઈ જાય છે, એ આમની દશા છે. કેટલીક નદીઓમાં આખું ચોમાસું ધીરે ધીરે પણ વધ્યા કરે છે, કેટલેક વખત તે વધે છે કે નહીં એ પણ ન સમજાય એટલું ધીરૂં પૂર હોય છે, એ છું થતું નહીં પણ આ નદીનું પાણી બીજા ચોમાસા સુધી ટકે છે અને વર્ષોવર્ષ એ નદી પર ધ્યાન ખેંચ્યા વિના વધી કેટલેક વર્ષે લેકોને ચમકાવે છે. કેટલાકની મહેચ્છાઓ આવી રીતે વધે છે. નવલરામની મહેચ્છા અને પ્રવૃત્તિ આ જાતની હતી. એક વર્ષે તેમાં પૂર, બીજે વર્ષો શાંતિ, ત્રીજે વર્ષે પાછું વેગવાળું પૂર, વળી સાતિ, અને અંતે ઉત્તરોત્તર વૃદ્ધિ. - ... મમ વીરચંદનું જીવન પણ આવું જ હતું. પરંતુ હેતે કામ કરવાનું ક્ષેત્ર વિચિત્ર હતું. જેન કોમમાં રૂઢિનું પ્રબળ એટલું બધું વ્યાપી ગયું હતું કે ધર્માચાર્યોને પણ લેકના મન્તવ્યને આધીન થવું પડતું. વૈષ્ણમાં મહારાજ, હિંદુઓમાં બ્રાહ્મણ તેમ જૈન સમાજમાં ગે.રજીઓ ગુરૂ તરિકે વંદતા, કોઈ કોઈ મુનિ મહારાજેમાં નીતિમત્તા હતી, પણ તેને સમાજમાં મૂકવાને ભય પામતા. આવા સમયમાં વીરચંદની મહેચ્છાઓ પૂરું થવાને કેટલી વિટંબણું પડી હશે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અનુલક્ષી ધમ પ્રવૃતિ થવી જોઈએ. માનવ સમાજની નાનાવિધ પ્રવૃતિનું અવલોકન કરી નિર્ણય કરી પોતાને માર્ગ શોધે છે. નિર્ધનતા, કુટુંબભાર, સમાજની અજ્ઞાનતા આવા સંજોગોમાં પિતાની મનશ્ચમના કેમ સરળ કરવી. હે માગ શોધે છે. જુદા જુદા ધર્મના સાહિત્યનું વાચન કરે છે, વિચારે છે, વર્તમાન પ્રવૃતિ ને અવકે છે. અને તે સાથે સ્વધર્મના ગ્રંથનું વાચન મનન કરે છે; કેળ અને તત્વજ્ઞાનના ગ્રંથ સાથે સૂવગ્રંથનું અધ્યયન પણ કરાય છે. અને તેમાંથી દ્રવ્ય, ક્ષેત્ર, ક્ષળ અને ભાવને અનુસરતે ઉપદેશ, પિતાના સંબંધી સ્નેહી અને મિત્રમંડળમાં ચર્ચાવે છે, કેટલાક અનુયાયી થાય છે, અને કેટલાક શત્રુ પણ બને છે. આ સમયમાં મુનિ મહારાજ આભારામનો ઉપદેશ જૈન સમાજની આંખ ખેલે છે. વરચંદભાઈનામાં આશાના અંકુર ફુટે છે અને મુનિ મહારાજના દર્શન કરે છે. જગતમાં પાપની દિવાલ જમીન દેરૂ થાય છે, સહરાને હબસી કે અમેરિકાને નિમ સુદ્ધાં પિતાનું સ્વત્વ સમજતો થાય છે. “સાધુતા બંધુતા અને અવશતાનાં ગૂગલ” સ્થળે સ્થળે ફેંકાય છે. એક કવિવરના શબ્દોમાં કહિયે તો - “જગત ઉન્નતિના વિધિ શોધતા, સ્વજનને જનશાસ્ત્ર છે બોધતા; Page #12 -------------------------------------------------------------------------- ________________ જૈન કોન્ફરન્સ હેરડ. ( જાન્યુઆરી ગૂઢ રહસ્ય વિશાળ વિકતા, અસીમ શા અવકાશ વટાવતા, ભૂત કથા વીર કેરી વિચારતા, પરમ દર્શન ભાવિનું કલ્પતા; વિભુ યા જય રાજ પ્રવૃત્તિના શથિલ ગોખ વિષે પડી નિમ તા” આમ જગતના શાણુ પુરૂષમાં પ્રવૃત્તિ ચાલી રહેલી જણાય છે. અને સ્નેહી હૃદયમાં માનવ સમાજને વિચારગર્ભ બંધાય છે. તે માનવ સમાજ તો મળે ત્યારે ખરી, પણ અમેરિકાના ચિકા નગરમાં “ધર્મ સમાજ” સ્થપાય છે. મરહુમ ગાંધી હેમાં પ્રતિનિધિ તરિકે જવાને સંકલ્પ કરે છે. મહારાજ આત્મારામજી હેને અનુમોદન આપે છે જૈન સમાજ સહાયતા આપે છે. એટલે એ વીરનર ધર્મસમાજ ગજાવે છે. સ્વામી વિવેકાનંદ બૈદ્ધ ભિખુ ધર્મપાલ અને જૈન વકતા વરચંદ, અમેરીકાના હદય જીતી લે છે. ત્રણેના શિષ્ય થાય છે અને મંડળે સ્થાપે છે, અને પિત પિતાની મહેચ્છાઓ અને શ્રેષ્ઠતા દર્શાવે છે. એક વર્ષ ત્યાં આ ધાર્મિક પ્રવૃત્તિમાં મંડયા રહી પાછા સ્વદેશમાં પધારે છે, ન કોમ ઘેલી ઘેલી થઈ એ નરવીરને પ્રેમથી વંદે છે, સત્કારે છે, કહે કે પૂજે છે. - પુનઃ પ્રયાણું આદરે છે, પોતાના પુત્ર અને પત્ની ઉભયને સાથે લઈ જાય છે, પ્રત્તિનું પગરણ કરે છે. આર્થિક સ્થિતિ બદલાતાં, ઈંગ્લાંડના વાસી થઈબારીસ્ટરને અભ્યાસ આદરી તેમાં ફતેહમંદ થાય છે. એક પત્રમાં દારિદ્ર દશાનું હૃદયદ્રાવક ચિત્ર ચિતરે છે. અને માતાને આશ્વાસન આપે છે. શેઠ વીરચંદ દીપચંદ સાથે પત્રવ્યવહાર કરેલ માલમ પડે છે. એક કેસમાં એમના તરફથી પ્રવૃત થતાં પૈસાની તાણ બતાવે છે છતાં અમેરિકાના દર્શન કરી, સ્વભૂમિમાં આવી ઘુમે છે. એમ જ નહીં પણ સ્થ બે સ્થળે વ્યાખ્યાન આપી, પિતાના ધર્મબંધુને જાગૃત કરે છે, નવ વર્ષને એમને દીકરે મોહન સર્વને મેહિની લગાડે છે. હેટા મહેટા શ્રીમંત શેઠીઆ તેડી એ બાળકને બેલાવતા સન્માનતા. આજે તેની શી સ્થિતિ છે ? કોઈ કહેશે ? એમના ભાષણ અને લેખ, વાર્તા અને વિવેચનમાં સર્વત્ર બહુમતત્વની છીયા ઓતપ્રેત થએલી નજરે પડે છે. સમાજમાં શાંતિ સાથે શ્રીમાન મહાવીરના વચનામૃતના પાન કરાવવા મથે છે. અને તે માટે ભિન્ન ભિન્ન ગ્રંથનું વાચન મનન અને નિદિધ્યાસન છેવટ પર્યત ચાલુ રાખે છે. વિવેક અને સંભાળ રાખ્યા છતાં પણ જડવાદની જવાળા સમી થિસોફીના રંગમાં રંગાય છે, આ રંગ એમની લેખિની દ્વારા સર્વત્ર દષ્ટિગોચર થાય છે. વ્યાખ્યાન શકિત સરસ હતી, સિરાષ્ટિને સ્વાભાવિક મીઠો કંઠ, વિશાળ વાંચન અને બહુશ્રુતત્વને અનુભવ નમાલા વિચારને પણ માલવાળે બનાવતા અને અસરકારક શબ્દમાં પ્રેક્ષકોને પ્રબોધી તેમને રંજીત કરતા. કેટલીકવાર પ્રેક્ષકોના અધિકારોનુંસાર પણ ઉપદેશની શૈલી Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦ ] મુનિ મહારાજ બુધ્ધિસાગરજી અને વર્તમાન જૈન સાહિત્ય. [ ૧૧ રાખતા છતાં દરેક પ્રકારના શ્રેતાને જોઈએ તેવું મળતું અને સૌ કોઈ આનંદ પામતાં, પામતાં વિચાર અને વાર્તાલાપમાં ચર્ચા ચલાવતા. વાદવિવાદમાં પણ સ્વત્વ રાખવામાં ધર્માધ નહીં પણ ધાર્મિક બનતા. છૂટા છૂટા કાગળી, અને તે પણ રખડતાં રઝળતાં ત્રીજે હાથે કેટલાક વર્ષ ઉપર વંચાયેલા તેથી તૈયાર કરેલી નેંધમાંથી આ રૂ૫ રેખા દેરી છે. ભૂલ ઘણીએ હશે. છતાં કાંઈ નહિ તે કાંઈ પણ નવું જાણવા મળશે તે આ લેખકને પરિશ્રમ સફળ થય ગણાશે. “પંથી ગયા ને પગલાં રહ્યાં” જૈન સમાજ એ પગલાંને કાંઈક સત્કારે, એ પંથીનું જીવન ચરિત્ર લખાવે તે જૈન યુવકમાં અનેક સગુણને પ્રવેશ થાય એમ છે. સાધનો તે હજીએ કાયમ છે. મળશે, અને લખનારે નીકળશે. પણ તેને બહાર પાડનાર મળવા મુશ્કેલ છે. મહાજનના ચરિત્રની કીસ્મત કોણ કરી શકે? વખત ચાલ્યા જશે અને આ સત્ય અનુભવાશે. “ખબરે તૈહયુર ઈસકર્ન, ન જતું રહા ન પરી રહી; ન તે તું રહા ન તો મેં રહા, જે રહીસે બે ખબરી રહી * વિશ્વહિતિષી મુનિ મહારાજ શ્રી બુદ્ધિસાગરજી અને વર્તમાન જૈન સાહિત્ય. (લેખક મોહનલાલ દલીચંદ શાઇ, બી. એ.) અકબર શહેનશાહના સમયમાં આપણું પવિત્ર તીર્થો માટે રાજ્યલેખ પિતાની અદભૂત બુદ્ધિથી મેળવી જેની અપ્રતિમ સેવા બજાવનાર શ્રીમદ્દ હીરવિજ્યસરિ જેનોને સુવિદિત છે, તેના શિષ્યથી સહેજસાગરજીથી “સાગર શાખા” ની ઉત્પત્તિ થઈ. તે શાખામાં ઉતરી આવેલા ઉકત બુદ્ધિસાગર મુનિને દીક્ષા લીધા દશ વર્ષ ઉપર થયા જણાય છે. તે દશ વર્ષમાં તેમણે સારો અભ્યાસ કરી “ગનિઝ” કેટલાકના મોઢેથી સંભળાયા છે. ઉકત દશ વર્ષના અરસામાં તેમણે પ્રકારેલા જૈન ગ્રંથે આપણે જોઈએ. ૧–સંવત ૧૮૫૮ માં રવિસાગરજીનું ચરિત્ર લખ્યું. આ ચરિત્રમાં સાગરશાખાનો ઈતિહાસ જેવા યોગ્ય છે. તે સિવાય ઐતિહાસિક કે ચારિત્ર વિષયક વસ્તુ કે જે હૃદયને વિશેષ રસેત્પાદક થાય તેવું જોવામાં આવી શકતું નથી. ૨–સંવત ૧૮૫૮ માં શાકવિનાશક ગ્રંથ-આમાં મરણ પછી થતા સંસારી શોકને દૂર કરવા માટે ધર્મધ્યાનમાં ચિત્ત લગાડવાનું બતાવ્યું છે. | ઉપલી બે ચોપડી સાથે એક નાની ચેપડીના આકારમાં છપાવવામાં આવી છે. ૩ વચનામૃત “જૈન” પત્રમાં ઉક્ત મુનિના પ્રસ્તાવક પ્રબોધ રૂપે આવતા ટુંકા લેખેને એક નાની ચેપડીના આકારમાં સમાવેશ કર્યો છે. સામાન્ય રીતે પ્રકૃત,જનેને વાંચવા Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ] જૈિનકોન્ફરન્સ હેડ [ જાન્યુઆરી યોગ્ય છે. જેમ” પત્રની જે તારીખે તે લેખે આવ્યા હોય તે આપી હતી અને દરેક લેખ એક બીજાથી છૂટા પાડી શકાયા હતા તે વધારે ગ્ય થાત. આ “બુલેટ’ પાદરાના વકીલ અને ઉક્ત મુનિના શિષ્ય મી. મેહનલાલ હીમચંદે છપાવેલ છે. ૪ષદ્ધવિચારઆ પણ એક નાની ચોપડીના આકારમાં છે. આ અને ઉપલી ત્રણ ચેપડીઓ મુનિના પ્રથમ પ્રયાસ લાગે છે. આમાં અનુક્રમણિકા નથી છતાં કરી શકાય તેવું છે કે તેમાં છ દ્રવ્યના ગુણુપર્યાય નામથી બતાવેલ છે, અને તે બતાવવામાં શ્રીમાન દેવચંદજીના “આગમસાર' ઉપરાંત કંઈ નવું અને તાત્વિક લખાયું હોય તેમ જણાતું નથી. આ પછી સાત ન્ય, સાત ભંગીનું સ્વરૂપ, ધ્યાન અને દ્રવ્યના સ્વભાવ ટુંકામાં ન્શાવેલ છે. જૈનધર્મમાં પરમ રહસ્યરૂપ અપૂર્વ શાસ્ત્રીય અને સાત્વિક વસ્તુ (ફિલસુફી) દ્રવ્યાનુયોગ છે. તે અનુયોગનું યથાર્થ પ્રત્યક્ષ દર્શન એકપણ પુસ્તકમાં અત્યાર સુધી થયું નથી, એ અપશેષ છે. જ્યાં સુઆ પૂર્ણ પ્રકાશથી જગતે અરે! ફક્ત જેનોને વિદિત થયે નથી, ત્યાં સુધી જડવાદની પ્રગતિ અટકવાની નથી, ધર્મ રહસ્ય પ્રગટવાનું નથી. દ્રવ્ય સંબંધમાં વર્તમાનમાં અનેક ગ્રંથો લખાયા છે છતાં દિલગીરી સાથે કહેવું પડે છે કે એકકેમાં દ્રવ્યનું યથાર્થ સર્વ પ્રકારે નિરૂપણ થયું નથી. પૂર્વાચાર્યોના પ્રણીત મહાન્ દ્રવ્યાનુયોગ ગ્રંથને આધાર લઈ સૂની સાક્ષી ટાંકી, વર્તમાન શાસ્ત્ર અને વિજ્ઞાન દષ્ટિથી તેના પર વિવેચન કરી. અને તુલનાત્મક રીતે ધર્મોના સંગત અસંગતપણને જૈન દષ્ટિની સાથે તપાસીને એક મહાન દ્રવ્યાનુયેગ કઈ સમથથી લખવામાં આવશે ત્યારેજ જૈનધર્મની ખરી ખૂબી સમજાશે, મહાવીરની વાણિમાં અપ્રતિમ શ્રદ્ધા બેસશે અને જૈન ધર્મની જગતના તત્વજ્ઞાનમાં અપૂર્વ ત પ્રકાશશે. આવા ગ્રંથ પ્રાકૃત (હમણાની પ્રચલિત દેશી) ભાષામાં થાય તેની સાથે જે અંગ્રેજીમાં તૈયાર કરાવવામાં આવશે અગર થશે ત્યારેજ જગતના વિવિધ ધર્મોની સાથે આપણે પવિત્ર જેનધમ સારી પકવીએ બીરાજશે. , - ૫. સમાધિ શતક–મૂળ આ ગ્રંથ સંસ્કૃતમાં છે એ પ્રસ્તાવનામાં જણાવ્યું છે અને તે મૂળની સાથે:શ્રીમદ્દ યશોવિજયજીએ તેના પર કરેલી ટીકા રૂપે ભાષા ( દેહરા-- દેધકમાં) આપેલી છે. આ મૂળ ગ્રંથ સંસ્કૃત કેણે-કયા આચાર્યો બનાવેલ છે તે બિલકુલ દર્શાવેલું નથી, તેમજ છેવટે મૂળ ગ્રંથની પ્રશસ્તિ પણ મૂકવામાં આવી નથી. અમે તે પ્રશસ્તિ નીચે મૂકીએ છીએ.' ....येनाल्मा बहिरन्तरुत्तममिदा त्रेधा वित्त्यादि ते __मोक्षोऽनन्तचतुष्टयामलपपुः सयानतः कीर्तितः .... जीयारसोऽत्र जिनः समस्त विषय श्रीपादपूज्यो ऽमलो भव्यानन्दकरः समाधिशतकः श्रीमत्प्रभेन्दुः प्रभुः॥ 3 : આ પ્રશસ્તિમાં કેવી અર્થ ગેરવવાળી જિનની સ્તુતિ છે અને તેની સાથે સમાધિશતકના કર્તા શ્રીમાન પૂજ્યમારવામિનું નામ પણ ખુબીથી દર્શાવેલું છે ! Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧૦ ) મુનિ મહારાજ બુદ્ધિસાગરજી અને વર્તમાન જેને સાહિત્ય. (૧૩ . શ્રીમભૂજ્યપાદ સ્વામી એ દિગંબરીય મહાન આચાર્ય થઈ ગયા છે. આ પૂજયપાદ ૧ પૂજાકલ્પ, ૨ સિદ્ધપ્રિય, ૩ પાણિનીયસૂવ વૃત્તિકારિક કલોકસંખ્યા ૩૦૦૦૦, ૪ પંચાધ્યાયી જૈનેન્દ્રસ્ય ટીકા ૫. પચવાસુક્રમ હ. જૈનેન્દ્ર વ્યાકરણ લઘુ ટીકા ૭. વેધક ૮ શ્રાવકાચાર ૯ સમાધિતંત્રના કર્તા બીજા લઘુ પૂજ્યપાદ એકજ હોવા જોઈએ કારણુ કે ઉપર લખેલું સમાધિતંત્ર અને આ સમાધિશતક એકજ છે કારણ કે, આ સમાધિશતકના છેલ્લા ૧૦૫ મા કલેકમાં સમાધિતંત્ર એ નામ આપેલ છે. આ પરથી જણાશે કે આ દિગંબરીય મૂલ કૃતિ છે, અને તે ઘણું જ ઉત્તમ હેવાથી અમે તેના પર થયેલી શ્રીમદ્ યશોવિજયજીની ભાષા આપી તેના પર ભાવાર્થ અને વિશે વાર્થ લખે છે એવું મુનિરાજ શ્રી બુદ્ધિસાગરજીએ સ્વીકાર્યું હતું તો અમોને ઘણે આનંદ થાત. કારણ કે પ્રસ્તાવનામાં એમ કહેવું કે “સમાધિશતક નામને આ ગ્રંથ પણ તેમને બનાવેલ છે એ બરાબર નથી, કારણ કે ત્યાર પછી પણ જરા લિષ્ટ ભાષા કરી દઈ તે ગ્રંથનાં કર્તા માટે બસબર પ્રકાશ પાડ્યો નથી. ત્યાર પછીના શબદો આ છે મૂળ સમાધિશતક એક સંસ્કૃત ભાષામાં ગ્રંથ છે તે ઉપરથી કેટલાક સુધારા વધારે કરી બાળકોને બેધ પ્રાપ્તિ અ ભાષામાં રહે છે” –ણે રચે છે એ વાત કંઈ નહિ? મૂકી દીધી છે. - હવે ગ્રંથ તરફ આવીએ સંસ્કૃતમાં મૂળ ગ્રંથ એ ઉત્તમ અને મધ્યસ્થષ્ટિથી રચાયેલું છે કે ગમે તે અન્યધર્મી તેને વાંચી મનન કરવાથી અવશ્ય ધર્મલાભ મેળવી શકે તેમ છે. આ ગ્રંથ સદ્દગત સાક્ષરશ્રી મણિલાલ નભુભાઈએ તેના પર મુગ્ધ થઈ તેનું ભાષાંતર વડોદરા શ્રીમંત ગાયકવાડ સરકારની ફરમાસથી છપાતાં ગ્રંથમાં પ્રસિદ્ધ કર્યું હતું. અને તેની પ્રસ્તાવનામાં ઉકત સાક્ષરે આ ગ્રંથના મહત્વ પર ઘણું સારી ટીકા કરી છે-તે સાક્ષ આ ગ્રંથ માટે આટલેથી જ સંતોષ ન પામી તે ગ્રંથ આપણુમાંના એક ન વિદ્વાન શ્રાવક રા. ગિરધરલાલ હીરાભાઈની વિનંતિથી મૂળ અને તેના પરની પ્રભાચંદ્ર ( વિક્રમ સંવત ૧૩૧૬ ) કૃત સંસ્કૃત ટીકા સાથે અને તેના ઈંગ્રેજી ભાષણ સાથે છપાવ્યો; કર્તા શ્રીમત પૂજ્યપાદ અને ટીકાકાર શ્રીમદ્દ પ્રભાચંદ્રની જીવનકલા તેમજ પૂર જ્યપ દનો સમય મળી શક્યા નથી, પ્રોફે. મણિભાઈ આ ગ્રંથના મૂળ કર્તા તરીકે ભૂલમાં છેલ્લી પ્રશસ્તિના છેલ્લા કલેક પરથી પ્રભેન્દુ નામના આચાર્ય કહે છે પરંતુ ખરીરીતે પૂજ્ય પાદ છે. ટીકાકાર શ્રીમત પ્રભાચંદ્ર અનેક ગ્રંથેપર ટીકા, પંચિકા લખી છે અને ક્રિયાકલાપ અને અષ્ટકામૃત જેવા સ્વતંત્ર ગ્રંથ લખ્યા છે. આ ગ્રંથોના નામ માટે જુએ “ સનાતન જૈન ' પુસ્તક ૪ થું અંક ૩થી ૬ પૃષ્ટ ૧૨૮ નંબર ૧૭૧ તેમાં બેતાળીસ ગ્રંથોના નામ આપેલાં છે, આ પરથી જણાય છે કે ઉકત ટીકાકાર, મિહા બુદ્ધિશાળી પ્રખર વિદ્વાન હોવા જોઈએ. મુનિશ્રી બુદ્ધિસાગરજીના સમાધિશતકમાં ઉક્ત પ્રભાચંદ્રની મૂળ સંસ્કૃત ટીકા આમ્પી નથી, તે આપી હતી તે ગ્રંથના રવમાં અચૂક વધારે થાત. પરંતુ તેમણે આપેલા વિશેષાથમાં ઉકત ટીકા ઘણે અંશે સહાયકારક થઈ પડી છે તેથી તે ટીકાને ગુજરાતી ભાષામ ઉતારી છે એ ઠીક કર્યું છે. . . . . . . . . . • • • • • Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ) જૈન કારન્સ હેરલ્ડ, [ જાન્યુઆરી ગ્રંથમાં અર્થ ગાંભીર્યં ધણું છે તેથી ખાલજીવેાના ઉપકાર અર્થે તેનાપર બહુજ વિસ્તારમાં વિશેષા થવા જોઇએ અને તેજ પ્રમાણે મુનિશ્રીએ કર્યું છે ાણી આનંદ થાય છે. આની સાથે છેલ્લા શતામાં થયેલા નાની મહાત્મા શ્રીમદ્ આન ધનજી, ચિદાન દ્રુજી વીગેરેના આધારા લઈ અર્થ સરલતામાં વિશેષ વધારા કર્યાં છે. આ ગ્રંથ સમાધિ જેવા ગહન વિષયમાં પ્રવેશ કરનારા સર્વ જીવેને પ્રથમ પાયારૂપ ઉત્તમ ગ્રંથ છે; ભાષા શૈલી સરલ છે તેથી સર્વને સમજી શકાય તેમ છે,' અને અન્યમાં જે રાજયોગ કહેવામાં આવે છે તેજ રાજયગ મૂળ કર્તાએ અપૂર્વ વાણુિથી ફ્કત ૧૦૫ શ્લાકમાં સૂક્ષ્મરીતે બતાવેલ છે તે ખાસ મનન કરવા યેાગ્ય છે. આવા ગ્રંથાને જૈન ધર્મ પરીક્ષાના અભ્યાસક્રમમાં (દાખલા તરીકે સ્વ॰ . અમરચંદ તલકચંદના સ્મરણાર્થે નીકળેલ ) તથા આપણી જૈન ખેર્ડંગ સ્કૂલોમાં ધર્મના અભ્યાસક્રમમાં સ્થાન મળવું જોઇએ; હજુ સુધી મળ્યું નથી તે માટે દીલગીરી છે પણ આશા રાખી શકાય છે કે કાઇ વર્ષે આ ગ્રંથને અવશ્ય સ્થાન અપાશે. ૬. આ સાથે આત્મશક્તિ પ્રકાશ નામને સ્વરચિત ગ્રંથ જોડેલે છે તેમાં આત્મામાં શ્રદ્ધા રાખવાનું જણુાવ્યું છે અને ત્રાટક (હઠયોગના પ્રથમ ક્રમ) કેમ રાખવા તે જણાવેલ છે. ભાષા હમેશ મુજબ સરલ છે, આ પણુ દરેકે વાંચવા યોગ્ય છે. ૭. આત્મપ્રકાશ-આ ગ્રંથ મુનિશ્રીનેા રચાયેલા છે. તેનુ અવલાકન 'જૈન' પત્રના અગાઉના અંકમાં આવી ગયુ છે તે જોઇ લેવું. તે સિવાય અહીં વધારે લખવુ ઊંચત નથી. ૮ અધ્યાત્મ વ્યાખ્યાનમાળા' મહારાજ શ્રી જ્યાં જ્યાં આત્માપાસક યેાગ મંડળના મેલાવડા કરવા અને ત્યાં સહાનુભૂતિ દર્શાવનાર જૈનોને ખેાલાવી તેમાં વ્યાખ્યાનમાલા અપાવવી લાગે છે. આવે પ્રથમ મેળાવડે માણસા મુકામે થયા હતા તેમાં જે ગ્રંથમાં છપાવવામાં આવ્યા છે. આ ગ્રંથમાં પ્રથમનાં ચાર ભાષા, પાંચમા અધ્યાત્મ તત્વપર નિબંધ, પછી એક બાષણુ અને છેલ્લું સમાધિનું અને ક્ષમાપનાંપર ભાષણ ઉકત મુનિના છે. વળી ષડાવશ્યક ઉપર ગીરધરલાલ હેમચંદના અને શાંતિનું સ્થળ કયાં છે તે પર રા. મણુિલાલ નથુભાઈ દોશી બી. એ. ના જરા લાખે! લેખછે. ત્યાર પછી ગુરૂભકિત, વિવેચન શુધ્ધિ, આત્મા, સંબંધી ઉદ્દગાર વિવેક આદી ભાષા છે. ચાતુર્માસ રહે ત્યાં ત્યાં તેમના શિષ્ય તેમજ એવા કઈ ઠરાવ થયે વ્યાખ્યાને થયા તે આ શ્રેયઃસાધક વર્ગ જે રીતે કાર્ય કરે છે તે રીતે આ મંડળને સમારંભ જોઇ આનંદ થાય છે. મુનિશ્રીના અને રા. મણિભાઇના વ્યાખ્યાતા વાંચવા જેવા છે. કિંમત પણ ધણી જીજ એટલે ચાર આના રાખવામાં આવી છે. ૯ બુધ્ધિપ્રભા ઉકત મુનિશ્રીના નામના સ્મારક રૂપે બુધ્ધિપ્રભા નામનું માસિક નીકળે છે. ઉપર બતાવેલા મંડળની નોંધ લેતાં અમને શ્રેયઃસાધક વર્ગની તુલના કરવાનું મન સહેજ થાય છે. તે વર્ગ તરફથી નીકળતાં મહાકાલ, પ્રાતઃકાલ આદિ માસિકા જેવું એકપણુ માસક જૈનો માટે નીકળે તેા વધારે સારૂં, તે પ્રમાણે આ માસિક યોજાયુ છે જાણી હુ ચાયુ છે, પણ પરમ આનંદનું કારણુ ત્યારે થશે કે જેમ શ્રેયઃસાધક વર્ગના ભગવાન ઉપેન્દ્ર લેખા Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦) મુનિમહારાજ ખુાધ્ધસાગરજી અને વતમાન જૈત સાહિત્ય. ( ૧૧ લખછે તેમ મુનિશ્રી બુધ્ધિસાગર લેખા લખે, અને રા. ટાલાલ લખેછે તેવા રા. મણિલક્ષ લખ; તા માસિક ધણું જ સારૂ બનશે. હમણાં જે લેખા આવેછે તે સારા નીતિ એધક છે. ધર્મ અને ઇતિહાસને સ્થાન મળ્યું છે. સ્વતંત્ર કૃતિના લેખાની ખાસ જરૂર છે; એક ંદરે તે માસિકના ઉદ્દેશ્ય ઇચ્છીએ છીએ. ૧૦–૧૨–૧૨ પદસંગ્રહું—ભજનસાગર ભાગ ૧-૨-૩ મુનિશ્રી સામાન્ય જતાપર અસર કરનાર સારાં ભજના જોડી શકે છે, અને કેટલીક વખત તે ભજના કથ ંચિત્ ભાવવાહી થાય છે. ભાવવાહી કવિતા એ અંતરના ઉદ્ગાર છે, અનુભવ વાણી છે, ભાવવાહી ભજનમાં હૃદયની તૃપ્તિ રહી છે, અધ્યાત્મ રસ રહ્યો છે, વૈરાગ્યનું અમૃત રહેલું છે. તેવાં ભજને ગાતાં, લાંબા સૂરથી લલકારતાં, અને તેની સાથે તલ્લીન થતાં જે આનંદ થાય છે તે અવનીય છે. કાળાનાળા લાકા અને અન્યધર્મી કેટલાક ગામડીઆએ પણ મુનિશ્રીનાં કરી છે, એટલે તેઓને પણ આ ભજના ગમે છે, તેથી ગાય છે અને મા બહાર આવેલી વાત સત્ય હોય તે ખરેખર તે ભજના પોતાની સુગમ, સરલ ઉતરી જાય તેવી અથ અને શબ્દશૈલિ પૂરવાર કરે છે. એટલુંજ નહીં પરંતુ ૧૪ ભાવના પ્રવાહ પણ અમુક અંશે રહેલા છે એવુ સિદ્ધ કરે છે. ભજનેાની કદર લે છે. એવી અને તરતજ તેમાં આક અમારા જૈન ભાઇએ અમદાવાદના ખાલાભાઇની જૈન સઝાય માળાના ત્રણ ભાગને સારી રીતે ઉપયાગ કરે છે. તેઓ સઝાયની સારી રીતે ગરજ ત્રણ ભાગના છૂટથી ઉપયેગ કરવા ચૂકશે નિહ સારવાર આ ભજનસાગરના ઉપરનાં પુસ્તકામાંનાં ઘણાં ખરાં પુસ્તકા જાણીતા જૈન મુકસેલર શા. મેઘજી હીરજી ની -માંગરાળ જૈન સભા પાયલુણી, મુંબઇ—એ સ્થલેથી મલશે. વર્તમાન જૈન સાહિત્યમાં સ્વતંત્ર કૃતિના સ્વતંત્ર, સૂક્ષ્મ અને ઉંડા વિચારથી જૈન તત્વજ્ઞાનનાં ગહન રહસ્યને ઉકેલનારા ગ્રંથાની વર્તમાન ભાષામાં બહુજ જરૂર છે. ઉપરના ગ્ર થેનું સામાન્ય અવલોકન અમારી નમ્ર દૃષ્ટિથી આપ્યું છે અને તે ગ્રંથા લગભગ ડઝન થવાં જાય છે. આ ગ્રંથ સીવાય ખીજાં અમારી જાણમાં નથી. આ ઉપરથી જોતાં મુનિ શ્રી બુદ્ધિ સાગરે જે કઇ પ્રયાસ કર્યો છે તે બધા પ્રસિધ્ધ થયા છે. હવે તે પ્રયાસ બહુજ ગૂઢ વિષયમાં ઉતાર્યો કરશે એમ ઇચ્છીશું. તે ચેાગનિષ્ઠ કહેવાય છે. એટલે યાગામૃતના અનુભવ સ ને ચખાડશે. વત માનમાં શ્રીમદ્ હેમચંદ્રાચાયના ચેાગશાસ્ત્રની બે જુદી આવૃત્તિ (એક .ભીમશી માણેકની અને કેશરવિજય ગણિની) બહાર પડી છે અને તેથી વિશેષ કા તે। શ્રીમદ્ હરિભદ્રસૂરિનું યાગબિંદુનું સ્વ॰ પ્રેફે મણિલાલ નભુભાઇએ બહાર પાડયુ છે. તે એ સિવાય અન્ય કાઇ ચેષ્ણના ગ્રંથ બહાર પડયા નથી. યાગ સંબધે હમણાંજ કાન્સ તરફથી બહાર પડેલી જૈન ગ્રંથાવલિમાં ઘણાં પુસ્તકા આપણામાં પ્રભાવશાલી આચાયૅએ લખ્યા માલૂમ પડે છે. તેમાંથી એક એક મૂળ, ભાષાંતર અને વિશેષાથ સાથે ઉકત ચૈાગનિષ્ઠ’ મુનિ બહાર પાડશે તે જૈન ચેાગાભ્યાસીઓને પરમ ચેગસાધન મળશે. મુનિ પોતે ઘણુ* કહી અને કરી શકે તેવા છે. તેઓ પાતે માધ્યસ્થ દૃષ્ટિથીજ જોનારા છે એવું તે પેાકારી પાકારી કહે છે તે તે આ ઉપર જે લખ્યુ" છે તેવા સ્વરૂપમાંજ જોશે એવું ખાત્રીથી ઇચ્છી હાલ તા વિરમીએ છીએ. Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૬) * કોન્ફરન્સ હેરલ્ડ. (જાન્યુઆરી શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ તરફથી તા. ૨૬-૧૨૦૯ ના રોજ લેવાયેલી શેઠ અમરચંદ તલકચંદ - જૈન ધાર્મીક ઈનામી પરીક્ષાના સવાલ પત્રકા. ધોરણ ૧ લું. - પરીક્ષક–મોહનલાલ દલીચંદ દેસાઇ બી. એ. - ટેકસ્ટ બુક-શ્રી પ્રતિક્રમણ સત્ર. પ્રકાશક શ૦ ભીમજી માણેક. સવાલ. ૧. પ્રતિક્રમણ એટલે શું? તેને હેતુ શું? તેમાં કયા છે આવશ્યકને સમાવેશ ' થાય છે ? પાંચ પ્રતિક્રમણ કયા ક્યા? અને નીચેના દેહરાને અર્થ - ટુંકમાં લખ.. પંચ પડિકામણું અને રે સ્તોત્ર સ્તવન બહુ ભેદ ' ' . અર્થ વિના કંઠે કરી રે, ગયે અંતર નહિ ખેદ. ૨. મંગળને અર્થ શું? તે કેટલી જાતના છે ? સિદ્ધના આઠ ગુણની સાથે આઠ જાતના કર્મોને શું સંબંધ છે ? નમીનાથ એ નામ શાથી પડયું ? ૧૦ ૩. નીચેનાના અર્થ લખે. .. पंच परमेष्ठी, संपदा, खमासमण, आचार्य इरिया वहियाए विराहणाए, तस्स मिच्छामि दुक्कडं, काउसग्ग, सामाहिवरं, सामायिक, धम्मवरचाउरंत चकचट्टीणं, अणुप्पेहाए, वेआवचाराणं, परमहनिविष्ठा, મતિ, ગમે સિવાર, ૪. પહેલા પાંચ સ્મરણના નામ લખે અને બીજા સ્મરણના મૂળ સાથે અથ લખે. ૧૦ : પ. નીચે પર ટુંક વિવેચન લખે - (૧) અમથાળ રવુરા મઢવાળ વાળવાળ વોદિયા (२) उवसम विवेक संवर भासा, समिई छ जीव करणाय । ધામ્રિગ ગ ણો, વારણ નો વળિ પરિણામો : (३) भव्यानां कृत सिद्ध, नित्ति निर्वाणा जननि सत्यानां । अभयमदाननिरते, नमोऽस्तु स्वस्तिमदे तुभ्यम् ॥ १० Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ] - ધાર્મિક ઈનામી પરીક્ષા. ૧૭ ૧૦ ૬. ગુરૂને વાંદણ માટે કહીએ છીએ તે વાંદણુના સૂરનો પાઠ અને વિશાલ લોચનને પાઠ મૂળમાંજ એટલે ફક્ત મૂળ ગાથામાં લો. ૭. તપાચારના ભેદ, સમિતિના અતિચાર અને ત્રીજા અણુવ્રતના અતિચાર મૂળ ગાથા સાથે ટુંકમાં સમજાવી લો. ૮. નીચેની ગાથાને અથ લખો. (१) सोमगुणेहिं पावइ न तं नव सरय ससी तेअ गुणेहिं पावइ न तं नव सरय रवी । रूव गुणेहिं पावइ न तं तिअसं गण बइ .. सार गुणेहिं पावइ न तं धरणिधर वइ ।। (૨) વહુરાણમુકુ વાલિદુતારાના * અરિષ્ટને નિર્મળવાન મૂળાકોષ્ટનાશનઃ || (8) વ મે જો નાક્ષત્રણ જ एवं अदीण मगसो अप्पाण मणुसासई ।। ૮. પખી પ્રતિક્રમણની વિધિમાં અને દેવસિ પ્રતિક્રમણની વિધિમાં ફેર શું? ૧૦. નીચે લખેલ છે તેનો સંબંધ દર્શાવે એટલે તે આખા પંચ પ્રતિક્રમણમાં કયાં આવે છે તે જણાવે. (2) सधपावप्पणासणी (૨) પંચમહાધાર, બદાસ સદા (३) सव्वास समगघस्स भगव भो अंजलिं करिय सीसे । (४) आगमणे निग्गमणे ठाणे चंकमणे अगाभोगे । (૧) વાજંનિષ્કામદૂતં કુતરદુષણનું સામ્ | ૨૦ સવાલ. ધોરણ ૨ છું. પરીક્ષક–શેઠ અમરચંદ ઘેલાભાઈ ટેસ્કબુક-નવસ્મરણ, જીવવિચાર, નવતત્વ મૂળ તથા અથે. | નવસ્મરણ, ૧. ઉવસગહરની ત્રીજી ગાથા (વિક્ફ ) શુદ્ધ લખી તેને અર્થ લખી લાવે–૨ ૨. સંતકરની તેરમી ગાથા ( સંતિ રાહ ) શુદ્ધ લખી તેના શબ્દાર્થ તથા ભાવાર્થ લખે. ... ... .. ૩. તિજય પહાની નવમી ગાથા (Gર લ ) શુદ્ધ લખી તેને અ લ– Page #20 -------------------------------------------------------------------------- ________________ : ૧૮) જન કોન્ફરન્સ હેરલ્ડ ( જાન્યુઆરી ૪. નમિઊણની ત્રીજી અને ચોથી(કા નમુદ તથા તે તુહ વાળા gT) એ બંને ગાથા મૂળ તથા અર્થ સહિત લખી લાવ. .. . . -- ૫. નમિઊણુની ઓગણીશમી ગાથા (વયં મા માહ) અર્થ સહિત લખી લાવો.-૩ ૬. અજિતશાંતિ સ્તવની સત્તરમી ગાથા (રોમg gવ ન સં) મૂળ તથા અર્થ સહિત લખી લાવો. . . . . . . --* ૭. અજિતશાંતિ સ્તવની પાંત્રીશમી ગાથા ( તા ૧૪ વિડ) મૂળ તથા તેના શબ્દાર્થ તથા ભાવાર્થ લખી લાવે. . . . . -૪ ૮. ભક્તામરની નવમી ગાથા (જાતાં તવ તારામતરમતોલં) મૂળ અર્થ સહિત લખ લાવે. . . . . . . . --* હ, ભક્તામરની પચ્ચીશમી ગાથા (શુદરત્ત્વવિ) મૂળ, તેના પદચ્છેદ, શબ્દાર્થ તથા ભાવાર્થ સાથે લખી લાવે. વૃત્તનું નામ લખો. ... ... ... ... '---૮ ૧૦. કલ્યાણમંદિરની અગીઆરમી ગાથા (મન દમૃતોપ) મૂળ, તેના પદદ, શબ્દાર્થ તથા ભાવાર્થ સાથે લખી લાવો. . . . . –૭ ૧૧. કલ્યાણમંદિરની સાડત્રીસમી ગાથા (નૂ કો) મૂળ અર્થ સહિત લખી લાવે –-૫ ૧૨. બહ@ાંતિની પહેલી ગાથા શુદ્ધ લખી તેને અર્થ લખે તથા તે વૃત્તનું નામ જાણતા હે તે લખો. • • • • • • • -૫ ૧૩. બૃહત્ક્રાંતિમાંથી ( પેં પુત્ર મિત્ર એ પદથી નવરામનાથ શાંતિર્મવતુ) એટલે સુધીને પાઠ તથા અર્થ લખી લાવો ... ... ... ... ... –૪, નવતત્વ. ૧. પાપ કેટલા પ્રકારે બંધાય તેનાં નામ લખો .. .. ૨. (giા છ વિ ) એ ગાથા શુદ્ધ લખી તેને વિસ્તારથી અર્થ સમજાવો--- ૩. અજીવ તત્ત્વના ભેદ કેટલા તેનાં નામ લખે... ... ... – ૪. પુણ્ય તત્ત્વના બેંતાળીશ પ્રકાર ગણુ • • • - ૫. આશ્રવ, સંવર અને નિર્જરાનો અર્થ શું તથા પુણ્ય અને પાપ એ બે તનનો એ ત્રણમાંથી કયા તત્વમાં સમાવેશ થઈ શકે ? ... –૩ ૬. આઠે પ્રકારના કર્મોને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો ? .. . ૭. (gય તો કુ) એ ગાથા શુધ્ધ લખી તેનો અર્થ લખી લાવો.-૩ ૮. (નાર હિ તર મવ) એ ગાથા શુધ્ધ લખી તેને અર્થ લખી લાવે.-૩ ૯. દશ પ્રકારને યતિ ધર્મ અથે સાથે લખી લાવો. . – ૩ જવવિચાર. ૧. સાધારણ વનસ્પતિકાય અને પ્રત્યેક વનસ્પતિકાયનાં લક્ષણ સમજાવે. -૨ ૨. તિર્યંચ પંચેન્દ્રિયના ભેદ કેટલા તે નામ સાથે લો. • ૨ # -૨ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦ ) ધાર્મિક ઇનામી પરીક્ષા. ૨૮ ૩. જીવના (૫૬૩) ભેદ વિસ્તારથી સમજાવો. . .. .૩ ૪ (વાલિયા પાછા) એ પદથી શરૂ થતી બે ગાથા મૂળ તથા અથ સાથે લખી લાવે. ... ... ... . -* ૪. વિગલેંદ્રિય જીવોનું ઉત્કૃષ્ટ અને જઘન્ય આયુષ્ય કેટલું ? ... પૂર્વે અભ્યાસ કરેલામાંથી. વંદિતા સૂત્રની (ા વિહં દુર ) એ ગાથા મૂળ અર્થ સાથે લખો લઘુશાંતિની (મયાનાં તર) એ ગાથા મૂળ અર્થ સાથે લખો... સકલાર્વતની (વિશ્લેપ ત ) એ ગાથા મૂળ અર્થ સાથે લખો .... ...૨ ધોરણ ૩ જુ. પરીક્ષક–મતીચંદ ગિરધરલાલ કાપડીઆ, બી. એ. એલએલ, બી સેલીસીટર. ટેકસ્ટ બુક–દેવવંદનાદિ ત્રણ ભાષ્ય સાથે તથા પ્રથમ બે કર્મગ્રંથ સાથે. પ્રકાશક શા. ભીમશી માણેક. પ્રશ્ન –નીચેના પારિભાષિક શબ્દો તમારી ભાષામાં સમજાવો. - अभ्युपगममंपदा, आगंतुगागार, द्रव्यमिन, सम्माणवतिआए, एवमाइथा चउरो, जिअलदोष, मुक्ताशुक्तिमुद्रा, संसत्तओ, अवनत, ढहरदोष, तुमंपिवढए, तथ्यगए, महत्तरागारेणं, पडुच्चमखिएणं, फासिअं. १५ પ્રશ્ન ૨–(ક) “ચત્ય સ્તવાધ્યયન” અને “નામ સ્તવ' દરેકની પદ સંખ્યા, સંપદા, સર્વ અક્ષર સંખ્યા, ગુરૂ અક્ષર સંખ્યા અને લઘુ અક્ષર સંખ્યા લખે, અને શક્ર સ્તવની સંપદાઓનાં નામ અને તે કયાંથી શરૂ થાય છે તે વિગતથી લખો. (ખ) ત્રણ અવસ્થા યે કયે વખતે ભાવવી તે સ્પષ્ટ રીતે સમજાવો. (ગ) ત્રણ મુદ્દાની મૂળ ગાથાઓ લખો અને તે દરેક કેવી રીતે થાય તે સ્પષ્ટ કરીને સમજાવો. (ઘ) ચત્તારી અદશના અધિકારવાળી ગાથામાં કેવી રીતે દેવ વંદન કર્યા છે તે સર્વ પ્રકાર લખી જણાવો. પ્રશ્ન ૩.–(ક) ગુરૂવંદનનાં પાંચે નામો અને તે પર દ્રષ્ટાંત સંક્ષેપથી સમજાવો. (ખ) નિત્યપિંડ અને અગ્રપિંડની વ્યાખ્યા કરે અને પાસસ્થાનું સ્વરૂ૫ બાંધે. (ગ) અને ત્રણે પ્રકારના કુશળીઆનાં લક્ષણ સંક્ષેપથી સમજાવે. • (ઘ) સ્થવિર કેટલા પ્રકારના હોય છે, તેના નામ અને સ્વરૂપ લખે. ૮ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૦) પ્રશ્ન ૪,—( ૩ ) ( ખ ) ( ૫ ) ( ધ ( - ) ( ચ ) પ્રશ્ન ૫.— ( ૩ ) ( ખ ) પ્રશ્ન ૬~૩ ) ( ખ ) ( ૫ ) પ્રશ્ન ૭. ક ) ( ૫ ) (ગ) ( ૧ ) (૫) ( ૨ ) પ્રશ્ન ૮.— પ્રશ્ન — જેન કારન્સ હેરલ્ડ. ( જાન્યુઆરી ત્રીશ દેષ વદનના કહ્યા છે તેની મૂળ ગાથાએ માત્ર લખા દવિધ ઉત્તર ગુણુ પચ્ચક્ખાણુ સંક્ષેપથી સમજાવા અને સાંકેતિક ૫ચ્ચખ્ખાણુના ઉત્તર ભેદના પ્રકારા લખી જણાવા. ચારે આહારમાં સ્વરૂપ બતાવનારી મૂળ ગાથા લખે અને તેનાં સ્વરૂપ સમજાવે. નીચેની વસ્તુ તમે ચાર આહારમાંથી કયા પ્રકારમાં ગણશે. શેરડીના રસ, ધાણી, કાથેા, પીપરીમૂળ, ધરાખ, જાયફળ, સાકર, ખેરસાર, ચાપચીની. પુરિમ‰ના પચ્ચખ્ખાણમાં આગાર કેંટલા અને કયા કયા છે તે ગણાવે અને તે દરેક આગારનું સ્વરૂપ અને હેતુ સંક્ષેપથી સમજાવ દુધનાં પાંચ નિવિઆતાં કેવી રીતે થાય છે તે નામ સાથે સમાવે. ૧૫ નીચે લખેલ પ્રત્યેકના હેતુ સમજાવે, ત્રણ નિસિહી અને ગુરૂવંદનથી ઉપજતા ગુણા. પચ્ચખ્ખાણના શબ્દાર્થ અને તે કરવાના હેતુ, કારણેા, અને લાભ ઉપર વીરાથી ત્રીશ લીટીને નાના નિબંધ લખા. પર બધનનાં નામે લખે. ૧૫ ક્રમે ધનના હેતુ કેટલા છે તેના મૂળ અને ઉત્તર ભેદનાં નામ લખેા. અગ્યાર શુભ વર્ણાદિકનાં માત્ર નામ લખેા. ચાર પ્રકારની બુદ્ધિનું સ્વરૂપ સમજાવા અને તેનાં નામ લખા; વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ વચ્ચેનેા તફાવત સમજાવા. અપ્રત્યાખાની ક્રેધની સ્થિતિ, સ્વરૂપ અને ગુણુ નાશ લખા. પરાધાત અને આતપ નામકર્મનુ' સ્વરૂપ સમજાવે. તિર્યંચગતિના અંધ હેતુ ગણાવા. મિથ્યાત્વને ગુણુઠાણું શા માટે કહ્યું છે તે સમજાવે. નીચેના શબ્દોની ટુંક વ્યાખ્યા કરા. と ૧૦ વડુગવાર, ગામૃતસમાસ, થીળદ્ધિ, સંઘાતન ሪ સુક્ષ્મસ પરાય ગુણુસ્થાનકે અંધ, ઉદય, ઉદિરા અને સત્તામાં ડ ક્રમાંથી પ્રત્યેક કર્મની કેટલી કેટલી પ્રકૃતિ રહે છે તેની સંખ્યા ગણાવે અને તપ નામક ના બંધ અને ઉદયમાંથી કયે ગુણસ્થાનકે ક્ષય થાય છે તેનાં નામ માત્ર લખા અને ઉદિરાના સંબંધમાં તમારા મનમાં શું ખ્યાલ છે તે વિગતથી સમજાવે. ૧ર. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ] ધાર્ષિક ઈનામી પરીક્ષા (૨૧ * * * * છે રણ ૪ થું, પરીક્ષક––મેતીચંદ ગિરધર લ કાપડીઆ, બી. એ એલ એલ. બી. સોલીસીટર. ટેકસ્ટ બુક-ત્રણથી છ કર્મગ્રંથ સાથે. પ્રકાશક શા. ભીમશી માણેક. મહાવીર ચરિત્ર–ભાષાંતર. પ્રકાશક શ્રી ભાવનગર જૈન ધર્મ પ્રસારક સભા. સવાલ. ૧. ત્રીજા, ચોથા, પાંચમા ને છડ઼ા કર્મગ્રંથનાં નામ અને તેનાં કારણો. ૨. કર્મગ્ર થ ત્રીજાની ગાથા ૧૯ મી, કર્મગ્રંથ થાની ગાથા ૪૬ મી ને ૬૮ મી, કર્મગ્રંથ પાંચમા ની ગાથા ૩૫-૬-૮૪મી તથા કર્મગ્રંથ છઠ્ઠાની ગાથા ૨૭ મી ને ૫૩ મી લખે. અમુક સંખ્યાવાળી ગાથા સ્મરણમાં આવવા માટે તેની અગાઉની ગાથાના પહેલા પદ આ નીચે જણાવ્યા છે. કમગ્રંથ. ગાથા. પ્રથમ પદ. . १८ जाजीव वहिस चउमास ४५ पच्गणु पुन्धि लेसा ६८ बीए केवल जुअलं ३४ इग विगल पुष काडी ६० जलहि सयं पण सीयं ८३ गुणसेढी दल रयण २६ तेवीस पन्नवीसा ५२ इक गछडि किशारि ૩. ત્રીજો કમ ગ્રંથ-ગ માગણા પૈકી કાય માગણું એ કેટલા ગુણઠાણું અને તે દરેક ગુણઠાણે કેટલી કેટલી પ્રકૃતિને બંધ હોય? તે સાતે પ્રકારના કાય યોગ માટે યંત્ર કરીને લખે. ૪ કમ ગ્રંથ ચે – ૧૧. માર્ગણાધારે છ કાય છે પિકી દરેક કાર્યોને કેટલી બેસ્યા હોય ? ૨. સાતમે મુગુઠાણે કેટલાયેગ, ઉપયોગ ને લેસ્યા હોય ? ૩. ચિદ ગુણઠાણે જીવેનું અલ્પ બહત લખો ૪. આઠે કર્મ ઉપર પાંચે ભાવ ઉતારો. ૫. પહેલું અસંખ્યાતું કેમ થાય તે ટુંકામાં લખે. ૫. કર્મગ્રંથ પાચમો– ૧. અગ્યાર ગુણશ્રેણીનાં નામ અને તેને ઓળખી શકાય તેવી તેની સ્વરૂપ સૂયક વ્યાખ્યા લખો. - ૨. પેગ કોને કહીએ? તેનું સમજાય તેવું સ્વરૂપ લખો અને તેને ઓછા વત્તાપણાનું કારણ જણ. * * છે Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૨) જેને કેન્ફરન્સ હેરલ્ડ. ( જાન્યુઆરી –૨૦ ૬. કર્મગ્રંથ છઠ્ઠો– મૂળ પ્રકૃતિ સંબંધી. ૧. નામકર્મ બાંધતાં બંધસ્થાન કેટલાં હોય? ૨. આઠ કર્મ બાંધે ત્યારે ઉદયમાં ને સત્તામાં કેટલા કર્મ હોય ? ૩. અગ્યારમે ગુણઠાણે બંધમાં, ઉદયમાં ને સત્તામાં કેટલાં કમ હોય ? ઉત્તર પ્રકૃતિ સંબંધી. ૧. મોહની કર્મની ઉત્તર પ્રકૃતિ ૨૮ પૈકી બંધસ્થાન કેટલા ને કયા કયા?' ૨. તેમાં બાવીશ પ્રકૃતિના બંધમાં કેટલા ભાગ હોય ને તે શી રીતે ? ૩. બાવીશન બંધ સ્થાનકે ઉદયસ્થાન કેટલા હેય ને કયા કયા ? ૧ ઉપશમ શ્રેણીનું ટુંકામાં સ્વરૂપ લખો. છે. સામાન્ય સવાલ-કર્મબંધ અટકાવવા માટે પ્રયત શું કરે ? તે અધિકારી પરત્વે લખે. માર્ગાનુસારી, સમ્યકવી, દેશવિરતિ ને સર્વવિરતિ એ ચારને અધિકારી સમજવા. ૮. ચેલણાના મહેલમાંથી આમ્રની ચોરી કરનાર ચોરને શોધી કાઢવા માટે અભયકુમારે કેવી યુક્તિ કામે લગાડી હતી તે સાથેની કથા સહિત લખો. પ્રસન્નચંદ્ર રાજર્ષિના ચરિત્ર પરથી ચિત્તમને સંબંધમાં તમને જે વિચારે ઉપજતા હોય તે સંક્ષેપથી જણાવે. મહાવીર સ્વામીના ઉપસર્ગો, અગાઉના સત્તાવીશ ભવ અને દેશનાપધ્ધતિ વિગેરે પરથી તેમના જીવન ચરિત્ર અને ચારિત્રપર એક ટુંક લગભગ ત્રોશ લીંટીને નિબંધ લખો. ૧૦, કુલ–૧૦૦ ઘોરણ ૫ મું પરીક્ષક-મનસુખલાલ વિ. કીરચંદ મહેતા ટેકસ્ટ બુક –( ૧ ) શ્રી ઉમાસ્વાતિ વાચક કૃત સભાષ્ય તત્ત્વાર્થધામસૂત્ર (હિંદી અનુવાદ.) ( ૨ ) શ્રી હરિભદ્રસૂરિ કૃત ધર્મબિન્દુ ( શ્રાવકધર્મ સંહિતા ) પ્રશ્ન-( ૧ ) નીચેના ગમે તે વિષય ઉપર નિબંધ લખે; (ક) તત્ત્વાર્થ સૂત્રને સારસમુચ્ચય. (ખ) લેક સ્વરૂપ અથવા વિશ્વ વ્યવસ્થા. (ગ) અઢીદીપનું વર્ણન. (ઘ ) હાદશાનુપ્રેક્ષા અથવા બાર ભાવના. ( ૩ ) જ્ઞાનાદિ પંચાચાર અને તેના ભેદ. ( ૨ ) માર્થાનુસારીપણું અથવા ગૃહસ્થ સામાન્ય ધર્મ. (છ) ગૃહસ્થ યંગ્ય બાર વ્રત તથા તેના અતિચાર. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧ ) પ્રશ્ન ( ૨. ) નીચેના શબ્દોની વ્યાખ્યા આપેઃ— પ્રશ્ન (૪. પ્રશ્ન ( ૩. ) નીચેની બાબતેા સમજાવાઃ— ( ૧ ) ધર્મ; ( ૨) આપચારિક અથવા વ્યવહાર ધર્મ; (૩) નિશ્ચય ધર્મ; ( ૪ ) યાગ–ક્ષેમ; ( ૫ ) નય; ( ૬ ) ઉપવાસ; ( ૭) પરિણામ; (૮) સમ્યક્ત્વ; ( ૯ ) મૈત્રી; ( ૧૦ ) પ્રમેાદ; ( ૧૧ ) કરૂણા; ( ૧૨ ) માધ્યસ્થ; ( ૧૩ ) સ્યાદ્વાદ; ( ૧૪ ) સાર્થક અને નિરક ( ૧૫ ) સાપેક્ષ અને નિરપેક્ષ; ( ૧૬ ) અપવતન; ( ૧૭ ) ઉપક્રમ ( ૧૮ ) દ્રવ્યેન્દ્રિય; (૧૯) ભાવેન્દ્રિય; (૨૦) વ્યંજનાવગ્રહ. ( ૧ ) કયાં કારણેા સેવ્યાથી જીવને દર્શનમેાહ ઉપજે ? ( ૨ ) ક્રાં કારણેા સેવ્યાથી જીવ તી કરપણું પામે ? ( ૩ ) કયાં કારણેા સેવ્યાથી જીવ મનુષ્યપણું પામે ? ધાર્મિક ઈનામી પરીક્ષા.. ( ૪ ) કયાં કારણેા સેમાથી જીવ નીચ ગેત્રમાં ઉપજે ? ( ૫ ) જીવ સિદ્ધ થઈ લેાકાગ્રેજ કેમ રહે છે ? આગળ અનંત આકાશ છતાં ત્યાં કેમ નથી જતા ? (( * ( ૬ ) ( ૭ ) ( ૮ ) ( ૯ ) , વ્યંતર ” એટલે શુ ? ( ગ ) ( ૨૩ ( ( ) (3) (ચ) 66 આ ( ૧૨ ) પૂર્વ પ્રયાગ ને ગતિ પરિણામે બંધન છેદ અસગ ચારે કારણેા જીવન સિદ્ધ થતાં ઉર્ધ્વ જવામાં કેવા પ્રકારે સહાયભૂત થાય છે ? ( ૧૦ ) આ કાલે આ ક્ષેત્રે આયુષ્ય પ્રાયઃ કેવું ગણાય? અપવર્તનીય કે અનપવતનીય ? અપવર્તનમાં ઉપક્રમ રૂપ નિમિત્ત શુ હોય ? વ્યય અને શ્રેષ્ય, એ ત્રણેથી યુક્ત તે સત્; ” આવી ‘ સત્ ની વ્યાખ્યા છે; ‘સત્' ના ત્રણે ગુણેા નહી સ્વીકારતાં એકલા શ્રાવ્ય સ્વીકારીએ તેા શે। વિધ આવે ( ૧૧ ) * ઉત્પાદ, " 66 ‘અસુરકુમાર’ ‘ નાગકુમાર ’ એમાં ‘ કુમાર ’નામ શા માટે આપ્યું છે? આદાયિક ભાવના ભેદ કયા કયા? કર્મ બન્યના મુખ્ય હેતુ શું છે? કમ યાગ પુદ્ગલ જીવ કયા મુખ્ય કારણને લઇને ગ્રહણ કરે? મિથ્યા દર્શન હોય તેા અવિરતિ હાય કે નહિ? અવિરતિ હાય તા મિથ્યા દર્શન હોય કે નહીં? ( ૪ ) ‘ કર્મ ' સત્ય છે. પણ કલ્પના નથી. (ખ) “ સમ્યક્ત્વ ન થયું હાય ત્યાં લગણું વ્રત ગ્રહણુ કરવાની યેાગ્યતા કહેવાયજ નહિ "" ૨૦ નીચેની બાબતા ઉપર ટુંક વ્યાખ્યાન ( Notes or commentary ) લખેઃ ૧૫ ૨૦ ܕ (ગૃહસ્થે ) પરસ્પર હરકત ન પહેોંચે એવી રીતે એ ત્રણેનું (ધ, અર્થ, કામનું ) સેવન કરવુ. "C વિભવ લાભને અત્યંત રહસ્ય ભૂત ઉપાય ન્યાયજ છે.'' 66 મૂર્છા ત્રિઃ ” મૂર્છા એ પરિગ્રહ ” 66 નિરાયો થતો? શલ્ય રહિત તે વ્રતી.” Page #26 -------------------------------------------------------------------------- ________________ જૈન કોન્ફરન્સ હેરલ્ડ. [ જાન્યુઆરી - (છ) “ વિવાહની આવશ્યકતા શા માટે? સગોત્રીય વિવાહમાં વાંધો શું ? કન્યા ગમમાં ને ગામમાં આપવાના રીવાજને એ વાંધો નડે ખરો?” પ્રશ્ન (પ.) “દિવ્ય” એટલે શું? એ કેટલાં કયાં ક્યાં છે? તે ગુણ લક્ષણ અને તે પ્રત્યેકના ભેદ સમજાવે. ૧૦ પ્રશ્ન (ક.) નીચેની બાબતમાં શું ભેદ (Difference) છે તે સમજાવે. ૫ (૧) જ્ઞાન અને અજ્ઞાન. ( ૨ ) ક્ષાયિક, અપશમિક અને ક્ષાપશમિક. ( ૩ ) જરાયુજ, અંડજ, પિતજ અને સમૂઈન. (૪) સ્વદારસંતોષી અને પરદારવિરત એમાં ભેદ શું, તય બેમાં કેણુ વધારે સારો ? (૫) સમ્યગ દર્શન અને સમ્ય દ્રષ્ટિ એમાં ફેર શું ? કેવલી સભ્ય દર્શની હોય કે સમ્યમ્ દષ્ટિ હોય? પ્રશ્ન ( ૭ ) નીચેની ગમે તે એક બાબત વિષે લખે – ( ૧ ) જીવના જુદા જુદા ભેદે દેખાડનારૂં એક વૃક્ષ દે અથવા એક કેડી (table) લખો ( ૨ ) કર્મની મૂળ તથા ઉત્તર પ્રવૃતિઓનો એક કઠો લખે.' ( ૩ ) “અતિચાર” એટલે શું એ ફુટ દાખલા સાથે સમજાવે. ( ૪ ) “ કાળ”ના વિભાગ આપો. ( ૫ ) શ્રીમાન ઉમાસ્વાતિ વાચક વિષે જે જાણતા હો તે લખે. (૬) કષશુદ્ધિ, છેદશુદ્ધિ અને તાપશુદ્ધિ શાસ્ત્ર ઉપર ઉતારે, અર્થાત કેવાં શાસ્ત્ર કષશુદ્ધ, છેદશુદ્ધ અને તાપશુદ્ધ કહેવાય ? . શ્રી સુકૃતભંડાર ફડમાં આવેલી રકમ રૂ. ૫૫૮૧-૬ ૪ ગયા અંકમાં જણાવ્યા પ્રમાણે ૧૭-૮-૦ પાલીતાણું જાત્રાળુના, ૧૨--કુંકાવાવ, ૧-૮-૦ હઠીપરા, ૦-૮-૦ ઘેલડા, ૧૧-૮-• દેકાવાડા, ૧૨ -૪–૦ બીલીમોરા, ૧૨ -૦ ગુંજાળ, ૭-૪-૦ દીધી, ૧-૧૨- રૂદાતલ, ૧-૦-૦ ડાબસર, ૮-૪-૦ રાંતેજ,૧-૦-૦ રૂપિપરું ૧૦-૪-૦ વિજય - ગર, ૨-૦-૦ મુંબઈ, ૬-૧૨-૨ ડાંગરવા, ૩-૦-૦ દેહદ, ૭-૧૨-૦ તેલાવી, ૪-૪-૦ બાલસાસણ, ૧૨-૦-૦ સૂરજ ૧૩-૮-૦ કટોસણ, ૧-૪-૦ તેજપરા, ૧-૦-૦ સુંવાળા, ૦-૪-૦ બામરોલી, ૫૧-૧૨-૦ રંગુત, ૫-૪-૦ માલમીન, ૧૩-૪-૦ માંડલે, ૫-૮-૦ લેવરબરમા. ૧-. પાચબરા, ૪-૧ર-૦ પાનેલી, ૩-૮-૦ સીસદર, ૪-૦-૦ ધાણા, ૨-૦૦ - ગારખડી, ૩-૦-૦ ગુદા, ૧૦-૦- ભાણવડ, ૩ ૪-૦ ચરેલી આ, ૧૬-૮-૦ સાદરા ૭-૦-૦ વખતાપુર, ૨-૦-૦ વીસેડા, ૩-૪-૦ રાત, ૩-૦-૦ મદરીસણ ૧૪-૮-૦ સાંથળ, ૧-૦-૦ કાનપુર, ૨૦-૧૧-૦ મીદપુરા, ૬૩–૧૨–૦ ઝીંઝુવાડા, ૩–૪–૦ મીઠાઘોડા ૦-૮-૦ વડાવળી, ૪-૦ -૦ ધામા, ૨-૮-. નગવાડા, ૩–૪–૦ ફતેપુર, ૨૦-૦-૦ યેવલા ૧-૮-૦ પાદરા, ૦–૮–૦ સાંઢપુર, ૧૨–૧૨–૦ મુજપર, ૨૮-૪-૦ જેટાણા, ૦-૧૨બાલસાસણ, ૦-૧૪-ખેડ, ૧-૧૪ ૦ ચાસ, ૦-૪-૦ શીરોહી, ૦–૧૨–૦ આંબેલી કુલ રૂ. ૬૦૫-૨-૩ બાકીનાનું લીસ્ટ આવતા અંકમાં. વય ? . --- Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦ ) શ્રી સુકૃતભંડાર ડ. ૨૫ શ્રી સુકૃત ભંડાર ફંડ. ભાવનગર–ભાવનગરના શ્રી સંઘે એક જાહેર મીલાવડે તા. ૨૦-૧૨-૦૯ ના રોજ શેઠ હઠીંશંગભાઈ ઝવેરચંદના પ્રમુખપણું નીચે કરી શ્રી સુકૃત ભંડાર ફંડની ઉઘરાત શરૂ કરવા ઠરાવ કર્યો છે. આ વખતે શેઠ કુંવરજી આણંદજીએ તથા શેઠ વલ્લભદાસ ત્રિભુવનદાસે કોન્ફરન્સની આવશ્યક્તા, અત્યાર લગીમાં કોન્ફરન્સ કરેલાં કામો તથા સુકૃતભંડારની જરૂરીઆત એ વિષય ઉપર સારી રીતે ભાષણ આપ્યું હતું. અને તે વખતે શેઠ દેવચંદ દામજી તથા શેઠ શામજી હીમચંદ અને શેઠ ભીખાભાઈ હીરાલાલ મેદીએ તેની પુષ્ટિમાં વિવેચન કર્યું હતું. છેવટ શેઠ હઠીસંગભાઈને આ ફંડ માટે પ્રમુખ અને શેઠ ગુલાબચંદ આણંદજી તથા શેઠ પ્રેમચંદ રતનજીને સેક્રેટરી નીમવામાં આવ્યા છે. એ જાણું સર્વ જૈન કોમને ઇ - આનંદ થશે. આ ઠરાવ થવાની સાથે ફંડ ભરાવા લાગ્યું છે. તેમ સ્વયંસેવકો પણ બહાર પડી પોતાનો આત્મભોગ આપવા કટ્ટીબધ થયા છે. વળી ભાવનગરની આસપાસ પણ ઉઘરાત શરૂ કરવા માટે ભાવનગર નિવાસી બંધુઓ બહાર પડયા છે, જેથી અમે તેઓને ધન્યવાદ આપીએ છીએ. કસચીશ્રી જૈન કોન્ફરન્સના માનાધિકારી ઉપદેશક મી. બાપુલાલ ન્યાલચંદના સુપ્રયાસથી રૂ. ૫૫) શ્રી સુકૃતભંડાર ફંડ ખાતે ભેગા થએલા તે તા. ૪-૧૦-૦૯ ના રોજ મુંબઈ કોન્ફરન્સ ઓફીસમાં જમા થયા છે. આ પ્રવાસ માટે મી. બાપુલાલને ધન્યવાદ આ પવામાં આવે છે. તેમની માફક બીજા માનધિકારીઓ પણ પિતાથી બનતો પરિશ્રમ લેવા અમારી ભલામણ છે અને સંપૂર્ણ ખાત્રી છે કે તેઓ પછાત પડશે નહીં. જુનાગઢ–જુનાગઢમાં શેઠ વીરચંદ્ર ત્રિભુવનદાસના આગ્રહથી અને રા. રા. દેલતચંદ પુરૂષોતમ બરેડીયાના સુપ્રયાસથી શ્રી સુકૃતભંડાર ફંડ વસુલ થવા લાગ્યું છે. આ ખબર જાણ સવ બંધુએન ઘણુંજ આનંદ થયેલ છે. અમો અંત:કરણથી તેઓ સાહેબને ધન્યવાદ આપીએ છીએ. સવ સ્થળે આ યોગ્ય શેઠસાહને લાખ લેવાશે એવી અમને પૂરેપૂરી ખાત્રી છે. રંગુન-રંગુનના શેઠ મનસુખલાલ દલતચંદ ઝવેરી તરફથી શ્રી જૈન શ્વેતામ્બર કોરસ એરીસમાં રૂ. ૭૫-૧૨-૦ આવી ગયા છે આ સમાચાર (અમાંરા બંધુઓને ઘણેજ આનંદ કરાવો. કારણ કે પરદેશમાં પણ આ પ્રમાણે વીરરને પાતાથી બનતે પ્રવાસ કરી રહ્યા છે. આથી આ ફંડને ઘણજ લાભ થશે. આ સુપ્રયાસ માટે અમો શેઠ મનસુખભાઈને આભાર માનીએ છીએ. ઉપરના રૂ. ૭૫-૧૨-. માં માંડેલાના રૂ. ૧૩-૪-૦ તથા માલમીનના રૂ. ૫-૪ ૦ ને સમાવેશ થાય છે. ઝીંઝુવાડા-ઝીંઝુવાડાના શ્રી સંધસમસ્તે શ્રી સુકૃત ભંડાર ફંડના રૂ. ૭૭-૧૨ભેગા કરી પિતાને ત્યાં રાખેલા તે તા. ૧૧-૧-૧૦ ના રોજ મુંબઈ કેજરન્સ એકીસમાં મોકલી આપ્યા છે. આ પ્રમાણે ગુજરાતના જે જે સ્થળોએ રૂપી આ ભેગા કરી રાખી મુકેલા છે તેમણે તાકીદે અહીં મેકવા મહેરબાની કરવી કારણ કે તે રૂપી બને સદ્વ્યય થવા લાગ્યો છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ २) જૈન કેન્ફરન્સ હેરલ્ડ. (જાન્યુઆરી सच्चा सो मेरा. गया अंकना पृष्ट ३१८ थी सुरू ४ प्रियवर ! सर्व जैनि श्री वीर परमात्माके सन्तामीये अर्थात् अंतिम तीर्थंकर भी माहावीर भगवानके शासनके भाराधिक होनेसेही अपन चतुर्विध संघवीरपुत्र कहलाते हैं, अब विचार करियेकी हम सच्चे वीरपुत्र हैं अथवा कहने मात्र, श्लोकः धीरत्वम् शिरः त्रुटोपि वीरत्वम् नैव मुञ्चति । दीनत्वम् पाद युक्तोपि हीनत्वम् नैव मुञ्चति । भावार्थ इस्का यह है कि धीर शब्द सिर रहित कर देनेसे वीर शब्द बन जाता है, भौर दीन शब्दको पाद बढ़ा देनेसे उल्टा हीन बन जाता है. तो विचारिये कि धीरसे वीर शब्द अधिक प्रशंसनीय हैं और दीनसे हीन शब्द अधिक निन्दनीय है, प्रियवर महाशय ! अपनी तीनो वर्गकी उन्नति करना चाहते होतो दीनता हीनताको कभी ग्रहण न कर हरेक कार्यमें धीरता धारण करना और कभी आपत्तिका समय हो तो वीरता प्रकट करना उचित है. श्लोकः ४ . प्रारभ्यते न खलु विघ्नभयेन नीचैः प्रारभ्य विघ्नविहिता विरमन्तिमध्याः विघ्नःपुनःपुनरपि प्रतिहन्यमानाः प्रारभ्य चोत्तमणना न परित्यजन्ति । देखिये ! अपनी जैन जाति प्राचीन पूर्वकालकी अच्छी स्थितिकी अपेक्षाम कितनी अवनतिको पहुंच कर कैसी २ भापत्तियां सहन कर रही है. यह सबको विदितही है. इस लिए हे वीरपुत्र महाशय ! आप अपनी जाति व धर्म, व्यापार, विद्या आदिकी सच्ची उन्नति करना चाहते हो तो सच्चे कारणका अवश्य अवलम्बा । करा क्यों कि विना कारण कार्य नहिं बनता. ५ हाल में अपने कान्फरन्तकी कार्रवाई इस ढंगसे चल रही है कि मुख्य कार्यको गाँण, और गौणको मुख्य; इस लिए ऐसा न करके मुख्य सुधारेके तरफ विशेष ध्यान देना चाहिए जिससे शीघ्रोन्नति हो. देखिये एक मनुष्यका घोड़ा चोर ले गया तो उसकी परवाह न कर, जीव, मोरा, डुमची, रकाव आदिको संभालने लगा परन्तु बिना घोडेके वह सामान किस कामका ? इसी तरह जहांतक उन्नति रूपि घोड़ा जाह मिलेगा यहांतक इस दृष्टान्तके माफिक सर्व तैयारिये किस कामकी ? यी ऐसा है तोभी मैं इस मंडप आदिकी तैयारिसे विरुद्ध नहिं हुं कारणकी इतनी धुम बाल विगेरे जागृति नहिं होती अभी चाहे वह सुधारा न हुधा तोभी कहना होगा कि जैन वर्गमें जागृति जरूर हुई, तथा पूर्वकी अपेक्षासे कितनाक सुधारा जरू: इका यह वर्तमान पत्रोद्वारा प्रसिद्ध हो चुका है. ६ अपन सर्व जनबंधु दूर २ से वक्त और पैसा खर्चकर जिस अभिप्रायस इस महा सभामें एकति होते हैं, वह अभिप्राय पुरा करनेकी कोशिश होनि चाहिए, दृष्टान्त है कि एक मनुष्य अपने बेलको जंगलमें चराने ले गया पिछा आते वक्त घासका गठ्ठाभी लाने लगा तो बेलको दुगना ( डबल) बोझा लगेगा Page #29 -------------------------------------------------------------------------- ________________ १८१०] સચ્ચા સે મેરા. ऐसा विचार कर आप बेलपर सवार होकर सिरपर गठा उठा लिया, भब देखिये वेलपर बोझ ज्यों का त्यों सिवाए उसकी गरदन व सिर हुःखे, तात्पर्य इस्का यह है कि जहां तक हम टाइम व पैसा खर्चकर अपनि धार्मिक, व्यवहारिक उन्नति न करेंगे वहां तक जितने जल्से हो चुके हैं यह उपरोक्त दृष्टान्तके माफिक है. क्यों कि जहांतक हरेक जैनि इस वातको कि हम दुसरे व कान्फरन्स दुसरी यह दिलसे हटाकर कान्फरन्स है वही हम हैं और हम हैं वही कान्फरन्स है ऐसा समझ लेंगे तवही सच्ची उन्नति हो सकेगी. ___ श्लोकः ५ चलन्ति तारा प्रचलन्तिमंदिरं चलन्ति मेरुरविचन्द्रपडलन् कदापि काले पृथिवीचलन्ति सत्पुरुषवाक्यं न चलन्ति धर्मः ७ प्रिय बंधुओं ! अपनि प्रतिज्ञापर हमेशा तत्पर रहना चाहिए यानि जोजो प्रस्ताव समुदायके समक्ष पास किए हैं उसके अतिरिक्त किसिके मुलाहिजे व आलस्यमें न आकर अपने विचारोपर अटल रहना चाहिए. जिस्ले उच्च श्रेणीकी उन्नति प्राप्त हो । कितनेक साहब ऐसाभी फरमाते हैं कि, हमने प्रतिज्ञा कवको ! उन बन्धुओंको विचारना चाहिए कि अपने प्रतिनिधि (डेलिगेट ) व अग्रेसरोंने जन वर्गकी हिताकांक्षाके लिए जो विषय पास कर प्रतिज्ञाकी है वह हमनेहीकी है, इस बास्ते हमेशा उस्का पालन करना चाहिए, क्योंकि प्रतिज्ञाभंग करनेका शास्त्र में बहोत बड़ा दुषण बतलाया है. दृष्टान्त है कि एक चंडालिनीने मनुष्यकी खोपरीमें मांस पकाया और उस्को सिंगसे हिलाया जव खाने बेठी तो जल छांटकर चौका लगाया, तव किसीने पुछा कि तूं चोका क्यों देती है तेरेसेभी क्या कोई शेष अशौच है? उसने कहा मेरेसे अधिक दूषित प्रतिज्ञाभंग करनेवाला है शायद वह यहां आया हो इसही कारण यह जलसे भूमि सिंचती हूं. श्लोकः ६ एक वर्ण यथा दुग्धं बहुवर्णासु धेनुषु तथा धर्मस्य वैचित्र्यं तत्वमेकं परं पुनः श्लोकः ७ स्वयं कर्म करोत्यात्मा स्वयं तत्फलमानते स्वयं भ्रमति संसारे स्वयं मोक्षश्चगच्छति एक अपनी उन्नतिन होनेका यहभी कारण है. कि अपनेमें गच्छादिकका झगड़ा विना मतलबका है क्यो के गच्छ नाम गणका याने गुरु समुदायका हे जुदे जुद गच्छकी जुदी जुदी समाचारी होते हुवेभी मतभेद नही अर्थात प्ररूपणा एक हे तो फीर निकम्मी लडाई क्यो लडना? जैसे की कीली नग्रमे एक इमारत दो दरवाजे वाली दोनो तर्फ दो रंगसे रंगी हुइथी. वहां कोई दो मुसाफीर साथही Page #30 -------------------------------------------------------------------------- ________________ જૈન કોન્ફરન્સ હેરલ્ડ. (જાન્યુઆરી फिरते २ ऊस शहर में आये ओर बाजार देखनेको निकले तो एक एक तर्फ गया. दुसरा दुसरी तर्फ उस मकानके दोनो तर्फ होकर ऊसमकानको देखते हुवे. आगे जाकर मिले और नगर शोभाकी चर्चा करते हुबे ऊस इमारतकी जिक्र करने लगे. तो एक बोला मकान हरे रंगसे रंगी है. दुसरा बोला नही लाल रंगसे रंगी है. ईसपर दोनो मुसाफिर जिदे. आर तकरार कर मारामारी करने लगे. पुलीसने दोनोको मजीस्ट्रटके सामने खडे कीये तो दोनोको दंड मिला अब सुज्ञजनोको विचारना चाहियेकी दोनो पुरुष सच्चे थे ओर नाहक कर समझके कारण मारा कुटी करके दन्ड पाये. इसी तरह याद रखना चाहिए कि हम गच्छोंके बहानेसे व्यर्थ लडकर धम्मोन्नतिमें धक्का लगाते हैं. क्या, इस्की सजा हमको न मिलेगी ! ला समझकर हमेशा सर्व एक मतके जैनबंधुओंने भ्रातृ भाव बढाकर तीनो वर्गकी उन्नतिका उपाय करो, ताकि भविस्यके सन्तानका सुधारा होकर उदय हो । अबमें कितनिक मुख्य २ सूचनाएं जाहिर करता हूं. . १ चारों जनरल सेक्रेटरी साहेबको उचित है कि, अपने हस्तगत विभागमें जहां २ प्रॉविन्सीयल सेक्रेटरी न हो वहां नियत करें, और प्रॉविन्सीयल सेक्रेटरी अपने २ प्रान्तमें डिस्ट्रीक्ट सेक्रेटरी कायम कर, उनके द्वारा स्थानीय सेक्रेटरी व सभा स्थापित करावे जिस्ले जैन पाठशाला आदि कॉन्फरंसके ठहराव सरलता पूर्वक पार पड सके, और यह कुल नाम हेरल्डके हर अंकके पृष्ठपर मुद्रित हुवा करें, जिससे सरलता पूर्वक कार्य हो सके. २ जो २ कार्रवाई हो बह हेरल्ड में हिन्दो व गुजराती दोनो भाषामें प्रसिद्धकी जाय जिस्से अधिक सुधारा होना संभव है ओर हरेक देशवासी उस्के ग्राहक बनकर लाभ उठा सके. ३ कॉन्फरन्सके वेठककी वक अपने जैनबंधुओंमेंसे धर्मविद्या तथा जाति सुधारे के लिए तनमन धनसे कोशिश कर उन्नतिकी होवेलेही धर्मशास्त्र, न्याय, नीति, व्याकरण आदि उच्च श्रेणीका अभ्यास किया हो, और उपदेश द्वारा कई प्रकारका लाभ पहुंचाया होतो उन्होंको योग्य जैन उपाधियां (पदवियां ) श्री संघकी तरफसे दनेकी पद्धति जारी की जाय, इस्ले आशा है कि उत्साह बढनेसे कई प्रकारका कार्य सूभिता पूर्वक हो सकेगा. ४ देखिये प्रतिवर्ष कितने संकोच विचारसे कान्फरन्सको आमंत्रण किया जाता है, इस वास्ते हरसाल हरेक तिर्थस्थलपर कान्फरन्सका जलसा हुवा करें, कुर्सी बगेराकी गोठवण न कर फर्शकी बेठक रक्खी जावे, इसके अतिरिक्त किसी शहरका संघ आमंत्रण करें तो ऐसेभी अच्छा है और ऐसेही प्रान्तिक कान्फरंसभी अपने २ प्रान्तमें भरी जाय जिससे सूमिता हो, हरतरहसे सुधारा होनेसे गरज है. ५ परमपूज्य आत्मार्थी मुाने महाराजोसेभी नम्रता पूर्वक प्रार्थना है कि आपकी प्रजा श्रावक वर्ग हैं, उनका हित चाहते हैं तो पूर्वीचार्योके माफिक मुनिवर्ग एक विचार और एक दिल होकर उच्च श्रेणीके विचारोंको उपदेश द्वारा श्रावकोंके दिलमें ठूस दोगे तबही इस महामंडलका उद्देश पूरा होकर उन्नति होगी. Page #31 -------------------------------------------------------------------------- ________________ social ધર્મ નીતિની કેળવણી. “શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામેં કેલિ કરે; શુદ્ધતા મેં થિર વહે, અમૃતધારા વરસે” Be%T ઘાર્મિક તથા નૈતિક શિક્ષણ વિષે કેટલાક વિદ્વાનેના અભિપ્રા. (૫) ધાર્મિક શિક્ષણકેવા પ્રકારનું હોવું જોઇએ. ધર્મશિક્ષણ આપવામાં ધર્મને અર્થ સર્વમાન્ય ધર્મ,-વ્યવહારમાર્ગે દયા, અને નિશ્ચયે વસ્તુને સ્વભાવ,-એ કરવાને છે. આપણું. વિદ્યાથીઓને (૧) પિતાની આજીવિકા પ્રાપ્ત કરતાં અને ( ૨ ) પ્રમાણિકપણે કરતાં શીખવવું—એ બધા ધર્મ શિક્ષણનું મંડાણ basis મૂળ સૂત્ર હેવું જાઈએ, આજીવિકાનું સાધન અને તે પણ ન્યાયસંપન્ન–આ બધા વ્યવહાર પરમાર્થનું મૂળ છે. આજીવિકા વિના વ્યવહાર નથી, અને ન્યાય વિના પરમાર્થ નથી. ન્યાયસંપન્નતા ન હોય અને લુખ ધર્મ શીખવવામાં આવે તે તે ધર્મ કહેવા યેવ્ય નથી,છારપર લીંપણું સમાન છે. જ્ઞાનીઓ ભાગે પડવા માટે સર્વથી પહેલાં ન્યાયસંપન્ન વિભવની આવશ્યકતા દેખે છે. માર્ગાનુગારીપણું એ સર્વમાન્ય સામાન્ય ધર્મ છે, અને તેનું મૂળ ( પ્રથમ પગથિયું ) ન્યાય વિભવ (honest earnings) છે. નહિ તે પાયે ભર્યાવિનાની ચણતર માફક સર્વ ધુળભેગું થઈ જશે. જ્ઞાનિઓ પ્રકાશે છે કે ચારિત્રથી ભ્રષ્ટ થયો તેનું ઠેકાણું પડશે, પણ દર્શન-સમ્યકત્વથી ભ્રષ્ટ ભ્રષ્ટ જ છે. શ્રીમાન આનંદધનજીએ કહ્યું છે કે “ કંથ વિહુણી કામની, એતે રણમાહે પિક ” આમાં “ કંથ” તે સમ્યકત્વ અને કામની ” તે વિરતિ છે. મતલબ કે સમ્યકત્વ પતિ અને વિરતિ પત્નિના સંગથી મેક્ષ રૂપ પુત્ર રત્ન પ્રાપ્ત થાય. કંથ વિહુણી ( વિનાની ) કામની એ તે અરણ્યરૂદન છે, Page #32 -------------------------------------------------------------------------- ________________ ધર્મ નીતિની કેળવણી. (જાન્યુઆરી સમ્યગદષ્ટિ તે પ્રથમ પાયેજ છે. શિક્ષણ શિબીજ એ દષ્ટિના વિકાસ–પષણ અર્થે હોવી જોઈએ. ચાર અનુયાગ પૈકી ધર્મકથાનુયોગ્ય, ચરણકરણાનુગ, ગણિતાનુગ અને દ્રવ્યા નમ એ અનુક્રમે ઉપકારક છે. પ્રાયઃ પ્રથમ બેની પ્રાધાન્યતાને આ કાળ છે. દ્રવ્યાનુયોગમાં તત્ત્વ વિભાગ બહાર ફુટ પ્રકટી નીકળે છે, ત્યારે ધર્મકથાનુયોગ આદિમાં એ ગર્ભિતપણે ગણપણે–રહેલ છે. એ જ રીતે-ગાણપણે-બીજરૂપે નીચે જણાવેલી બાબતનું જ્ઞાન બાળકોને કરાવવું જ જોઈએ. હું કેણુ છું? ક્યાંથી થયે? શું સ્વરૂપ છે મારૂં ખરૂ? કેના સંબંધે વળગણ છે? રાખું કે એ પરિહરૂં? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જે કર્યા, “તે સર્વ આત્મિકભાવના સિદ્ધાંત તવ અનુભવ્યાં." તેમજ આત્મા છે, તે નિત્ય છે, છે કત્તા નિજ કમ,. છે લેતા, વળી મેક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ.” એ તેમજ સવ, સદ્ગુરૂ, સધર્મ– એ તો મૂળથી જ બીજરૂપે બાળકોની મનોભૂમીમાં પ્રક્ષેપાવા જોઈએ. એટલી બાબતના સંસ્કાર થવા જોઈએ, પછી ભલે દેશવિરતિપણું ન હોય. ખેદ એ . છે કે હાલ જેટલે ભાર વિરતિ ઉપર મૂકવામાં આવે છે, તેથી ઘણે ઓછે અંશે પણ સમ્યગદષ્ટિપણું ઉપર મૂકવામાં આવતો નથી. અરે સમ્યકતનું ભાન–એને ખ્યાલ–પણું નથી. વિરતિના ઉછેદ દે નિષેધરૂપે આ કહેવું નથી, વિરતિ તે પરમ કલ્યાણકારી છે, પણ તે સમ્યકત્વમૂળરૂ૫ હેવી જોઈએ. મનસુખલાલ કીરચંદ મહેતા. જુદા જુદા ધર્મના તરીકાવાલા પણ કબુલ રાખે એવી આ કેળવણી લેવી જોઈએ. અહિંસા એજ ધર્મ અને હિંસા એજ પાપ છે. અહિંસા શબ્દનો અર્થ બહુ બહોળો છે; માત્ર પ્રાણીને ઘાત ન કરે એટલે જ એને અર્થ નથી, પણ કોઈપણ પ્રકારે કોઈપણ જીવના તન મનને દુઃખ ન ઉપજાવવું એ ભાવ એમાં રહેલું છે. ચેરી, જારી, કટુ વચન, ક્રોધ અને કુરતા ઈત્યાદિ દુર્ગણે મનુષ્યને અને બીજા પ્રાણુઓને દુઃખ ઉપજાવે છે, તે તે હિંસારૂપ જ ગણાય છે. આ ઉપરથી ધર્મનીતિમાં નીચેના પ્રશ્નોત્તરે તે શિક્ષણ માટે ધ્યાનમાં રાખવા જેવા છે પ્રશ્નો – નવા? કિ સઘં? જ ધર્મ? હા ! ઉત્તરે–જવરાતા; મૂર્તિ તથા સમાવ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦ ) ધર્મનીતિ કેળવણી. ' જોઈએ. એ ભીંતો ઉપર જે ધર્મનીતિન પાયે આ ચાર ભીંતે માટે પણ મહેલ ચણાશે તે સર્વ રીતે સુખદાયક ગણાશે. માતા પિતા તથા ગુરૂજનનું પૂજન, વૃદ્ધોનું સેવન, મનુષ્યો વિષે મિત્રભાવ, સ્વદેશ પ્રીતિ, શરણાગતનું સંરક્ષણ, આસ્તિકતા અને ઉદારતા આદિ સગુણ પણ ધર્મનીતિના શિક્ષણમાંથી પ્રાપ્ત થાય તેમ થવું જોઈએ. સર્વમાન્ય સામાન્ય ગ્રહણ કરવા યોગ્ય નિર્વિવાદ ધર્મ નીચેના લોકમાં દાખ્યા છે જે આ વિષયના સારરૂપ શ્રેયસ્કર છેઃ प्राणाद्यातानिटतिः परधन हरणे संयमः सत्यक्यवां कालेशक्त्या प्रदान युवतिजनकथा मूकभावः परषाम् । तृष्णा स्रोतोविभंगो गुरुषुच विनयः सर्वभूतानुकंपा सामान्यः सर्वशास्त्रेष्वनुपहतविधिः श्रेयसामेष पंथाः ॥ ગણપતરામ રાજારામ ભટ્ટ धार्मिक शिक्षा इस दृष्टिलें देनी चाहिये कि जिसमें मनुष्योंकी पापवृतियां वशिभूत होकर सुप्रवृतियां (good impulses) पुष्ट हों, तथा आत्मिक ज्ञानपिपासा उत्तेजित हो. कुमारसींग नहार, बी. ए. શિક્ષણમાં શિક્ષકે વિવેક, જનસમાજની સેવા, અને સ્વદેશભકિતને સમન્વય દરેક ધર્મમાં રહેલું છે તે ધર્મમાંથી વિદ્યાર્થીઓને તારવીને દેખાડી આપતાં જવું. નગીનદાસ પુરૂત્તમદાસ સંધવી. * શું કરીએ તો શિક્ષક ને શિષ્યનું ચારિત્ર્ય વિશુદ્ધ બને, તેનું મનોબળ વધે, તેની દેવી સંપત્તિયો ખીલે, તેની આસુરિ સંપત્તિને નાશ થાય, તેની લાગણીઓ કોમળ થાય, ને તેનો વિવેક શક્તિ દઢ થાય,–આ પ્રશ્ન જ નિરંતર પિતાની સામે રાખ એજ અમારી સૂચના છે. ડી, એ, તેલંગ, બી. એ. જીવાભાઈ અમીચંદ પટેલ, Page #34 -------------------------------------------------------------------------- ________________ રાજય સરકારમાં માલના ઉળવણી. " " " (જાન આરી (૬) – ધાર્મિક શિક્ષણની પદ્ધતિ કેવી હેવી જોઇએ? જ્યાં સમય એવો આવી લાગે છે કે (Things first and Words after) પ્રથમ વસ્તુ દેખાડવી અને પછી તેનું નામ આપવું-પદાર્થનું પ્રદર્શન પ્રથમ અને પદો તેનું શબ્દજ્ઞાન–૧૨૪૮=૮૬ ને પાડે પણ હવે પ્રથમ બાર વાર આઠ અથવા આઠ વાર બાર મણકા કે કેડી મૂકીને બાલકને ૯૬ થાય છે તેની ખાત્રી કર્યા પછી બાર આઠ છનું : ગેખાવવાનું સ્વીકારાય; ત્યાં-તેવે સમયે ધર્મ શિક્ષણ જેવા સૂક્ષ્મતમ આધ્યાત્મિક વિષય ઉપર પુસ્તકો રચવાની રૂપરેખા દર્શાવવાનું હું સાહસ કરી શકતા નથી. ધર્મનું શિક્ષણ આપવાનું જ કરે, તે અંકગણીતના શાસ્ત્રની પેઠે એનો મ એક સંખ્યા એક પદાર્થ કે એક વસ્તુના પ્રદર્શનથી સાક્ષાત કરી બતાવાય છે, તેમ ગે ઠવીને પગથીએ પગથીએ તત્ત્વષ્ટિ સુધી તેને લઈ જ. ગણપતરામ અનુપરામ ત્રવાડી. જન્મથી તે નિશાળે મુકતાં સુધી પ્રત્યક્ષ શિક્ષણ આપવાનું નથી, પણ બાવકના મનમાં પરોક્ષ રીતે ઘર્મના સંસ્કાર પડે એવી ગોઠવણ કરવાની છે. બની શકે તે એની આસપાસનું વાતાવરણ જ ધમમય કરવું. આ ફરજ તેના માબાપની છે. નિશાળે મોકલ્યા પછી સરળ રીતે વાંચતાં અને વાંચેલું સમજતાં આવડે ત્યાં સુધી ધર્મનીતિનું શિક્ષણ કેવળ મહેલેથી જ આપવું. શિક્ષકો ભલે પુસ્તકનો ઉપયોગ લે પણ બાળકને તે લેવાનું નથી. આ અવસ્થામાં પણ ધમેનીતિનું શિક્ષણ જેટલું પરોક્ષ અપાય એટલું પારૂં. છોકરાઓ સમજે અને એમને રસ પડે એવી અને જેને ધમ અને નીતિની સાથે સંબંધ છે એવી વાતો શિક્ષકે કરાઓને કહેવી. સાર કહેવો નહિ; તેમ છોકરાં પાસે કહેવરાવ પણ નહિ, પરંતુ વાત એવી રીતે કરવી કે જેથી સ્વાભાવિક રીતે છોકરાઓને પોતાના મનમાં કંઇક સાર સમજાય. તે ઉપરાંત નાનાં નાનાં સુંદર પધો, જે તેમને ગાવાં ગમે તેવી રીતે રચેલાં હોવાં જોઇએ, તે હાડે કરાવવાં; અને નિયંત્રણ રાખવું. સારૂં વાંચતાં આવડે એટલું જ નહિ પણ વાંચેલું સમજવાની થોડી ઘણી શક્તિ અપાવે ત્યારથી એટલે ગુજરાતી પાંચમી ચોપડીને અભ્યાસ શરૂ કરવામાં આવે ત્યારથી પુસ્તક રિા. ધમ-નીતિનું શિક્ષણ અપાવું જોઈએ. તેમાં પણ ધર્મ અને નીતિના સિદ્ધાંતો સિદ્ધાંતે રૂપે શીખવવા નહિ, પરંતુ વાર્તા અને સંવાદના રૂપમાં શીખવવા. આને માટે એક પુસ્તક રચવ ની જરૂર છે કે જેની અંદર ઈતિહાસ પુરાણમાંથી ચૂંટી કાઢેલી કેટલીક સુંદર વાર્તાઓ કેટ પાક સંવાદો અને કેટલાં નાનાં રસમય અને સુંદર પો આપેલા હોય, આ અવસ્થામાં છોકરા ને વિચાર કરતાં અને પોતાની મેળે સારી કાઢતાં શીખવવું. પછી રામાયણ અને મહાભ રત (જૈન ધર્મનાં પુસ્તકોની મને ખબર નથી) શીખવવાં. અંગ્રેજી ત્રીજા વેરણ સુધી આ પ્રમાણે ધર્મનું શિક્ષણ આપવું જોઈએ. બહેચરલાલ નટવરજી ત્રિવેદી, બી. એ. એલ. એલ. બી. Page #35 -------------------------------------------------------------------------- ________________ કે ગવર્નમેન્ટનાં પેટ સર્ટીફીકેટ એન, હજારે ખાન પત્રકે. તિ છે NAGPUR 19 : સરકાર રજવાડાઓ અને મીલેને વેચનારા, બેંકે, ચીન વગેરે પરદેશી - રાજ્યને પુરી પાડનારા. જુદા જુદા સંગ્રહસ્થાનેમાં ૧ સેનાના અને બીજા ઘણું ચાં, કર પહેલા નંબરમાં વધુમાં વધુ ચાદા મેળવનારા, * ' ચાલસ વરસથી હિંદુસ્તાનમાં તિજોરીઓ બનાવવાને પહેલ વહેલે હુન્નર દાખલ કરવાનો દાવો કરનારા શું કહે છે? - - હરીચંદની : તિજોરીએ = = & SON હેડલામાં છેલ્લી શેધ દાખલ કરેલી, સાંધા વગરની (વાળેલ એકજ પત્રાની, ૨, છે અને બહાર મળી સોળ બાજુથી વાળેલી, તેમજ ગુપ્ત ભંડારની પેટંટ ચેમ્બર સેફ છે જાતની ગજર જેવા પ્રસિદ્ધ રસાયણશાસ્ત્રીની પાસ કરેલા સ્પેશીયલ ફાયર છુ મને ભરેલી, મુંબઈના સંગ્રહસ્થાનમાં આગના અખતરાની : હરીફાઈમાં સૈથી પહેલી એ છે અને સૌથી પહેલા નંબરને સોના ચાંદ મળેલી, આ સેંકડે આગમાં અને ડાકુઓના હથોડા સામે ટકેલી પેટન્ટ પ્રોટેકટર કળા અને તાળાંઓ હાથી રેડ મા તપાસીને લેજે! હલકા પ્રકારની નકલથી સાવચેત રહેશો : "સાયડી નહી લાગે એવી શીલ પ્રફ પ્લેટવાળી ( સરકારી ખાસ પેટંટ મેળ પેલું હર ચાવી લગાડી જતાં યા બાહોશ કારીગરથી પણ ખુલેજ નહીં, 'અ! ( ૧ ની ચા પીથી ઉ અને નં ૦ ૨નીથી સુવ એમ બે આંટાથી દેવાય એવી તિજોરીને લગાડવાની ક. અમારા પેટની નકલ કરનારા, લેનારા અને વેચનારા એક સરખા ગુન્હેગાર છે. કારખાનામાં બનતી વખતે જ માલ જુઓ, મસાલામાં નોટ મુકીને એ - આખી તીજોરીને સખત ભઠ્ઠીમાં નાંખી બતાવીશું! આખું ગામ જોઈને પછી આ છે ) પ્રીમીયર સેફ એન્ડ લેક વસ-હરીચંદ મંછારામ એન્ડ સ - દુકાન–નં. ૧૩૧, ગુલાલવાડી. ૨ કારખાનું–પાંજરામેળ પહેલી ગલી. શો રૂમને ૩ર૦, માંટરોડ કોર્નર Page #36 -------------------------------------------------------------------------- ________________ ઉદ્યાગશાળા તેમજ કન્યાશાળા માટે ખાસ ઉપચાગી. “ હાથથી ગુથવાના સંચા. વહેપારી તેમજ ગૃહસ્થ ધરનાં સ્ત્રી બાળકો પણ લાભ લઈ શકે તેવા સરસ અને સાદાર મેાજા, ગલપરા, ટાપી, ગુજી રાક વીગેરે ઘણીજ સહેલાઈથી અને ઝડપથી બનાવવાનાં અસલ ઇંગ્લીશ પ્રાઈસલીસ્ટ મફત. નાવટના સંચા ધુપેલીઆ એન્ડ કુાં॰ માં મળે છે. REG ૪. જે એચ૦ એન. ૧૫ ગુલાલવાડી મુખ. ૧૦ ૪. જૈન ભાઇઆને અગત્યની સુચના. પાતપાતાના સ્થળમાં જૈન ધર્મ અને જૈન કામની ઉન્નતિને લગતી દરેક બાબતની ગબર આ માસિકમાં પ્રગટ કરવા માટે દરેક માસની તા ૧૫ મી પહેલાં અમને મળે તે માણે માકલી આપવા જૈન અને ખાસ વિન ંતિ કરવામાં આવે છે. જાહેર ખબર આપવાના ભાવ. શ્રી જૈન શ્વેતામ્બર કાન્કુરન્સનુ વાજીંત્ર ગણાતુ આ માસિક કે જેને હિંદુસ્તાનના જુદાજુદા ભાગામાં વસ્તા જતા જેવી ધનાઢય કામમાં બહેાળા ફેલાવા છે તેમાં નહેર ખબર આપવાના ભાવ નીચે મૂજબ ઘટાડા કરી રાખવામાં આવેલ છે, તે તરફ સાનુ ધ્યાન ખેંચી એ છીએઃ લીટી શ ૩ 2 ... ... .. ... દસથી વધારે લીટી માટે રૂ. ૧) ની લીટીએ ચાર પ્રમાણે. ખાર માસ લગી લાગલાગઢ હશે તે 900 પ્રથમ પૂરા ચાર્જ અને તે પછીના અગીઆર માસ લગી દર માસે હુ ગા ચાર્જ પડશે, છ માસ માટે પહેલે મહીને પૂરા ચાજ અને પછી દરેક માસે રૂ ચાર્જ લેવારો. જાહેર ખબર। હિંદી, ગુજરાતી યા ઇંગ્રેજી ભાષામાં લેવામાં આવશે. જાહેર ખબરનાં નાણાં અગાઉથી મળ્યા સિવાય જાહેર ખબર દાખલ કરવામાં આવશે નહિ. આ માસિકની ારફતે હૅન્ડીલ વહેંચવાના ભાવા પત્રવ્યવહાર અગર રૂબરૂ મળવાથી નકી ચઇ શકરો. તે નાટે સઘળા પત્ર વ્યવહાર તથા મનીઆર્ડર વીગેરે નીચેના સરનામે મેાકલવા. શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ, પાયધુની, મુંબઈ. ન્યૂ + કાવ્યવિનાદ—મુંબઈ સમાચારમાં આવતા ચમત્કારી કાવ્યના લેખાના સંગ્રહ. પહેલા બીજો-ત્રીજો ભાગ દરેક ૪૫૦ પાનાના શ॰ ૧) રા૦ રા૦ રહ્યુાડભાઇ શ્યામે સુધારેલ-પુસ્તક્ર હાથમાંથી મેલવુ ગમે નહી અમર'પી૦ પરમાર---૦ ૧૩૫ ગુલાલવાડી--સુ ખન્ન Page #37 -------------------------------------------------------------------------- ________________ Registered No. B. 52 श्री जैन श्वेताम्बर कोन्फरन्स હું , = SHRI JAIN SWETAMBER CONFERENCE HERALD. "BAB%e પુસ્તક કે. પેપ, વીર સંવત ૨૪૩૬, ફેબ્રુઆરી સને ૧૯ ૧૦._ प्रकट की. श्री जैन (श्वेतांबर) कॉन्फरन्स ऑफिस, मुंबई. વિષયાનુ+[ . વિષય. પુઠ, - (0 (U ({ Vegetarian Prize Issay written by a Malomedan, HiRL VARIS વિફ ધ એક મુસલમાન વિદ્વાનના અભિપ્રાય .. જૈન વિવિધ જ્ઞાન સ ગ્રહ કર્તા મોહનલાલ દલીચંદ દેસાઈ બી. એ.) ... જૈન ધા િમ ક ઈનામી પરીક્ષાનું પરિણામ પાંજરા પાળા અને તપાસણી કામ ધાર્મિક હિસાબ તપાસણી ખાતુ પ્રજાની એ ખાદી તેજ રાયની આબાદી. सच्चा .. ધમ ની તિની કેળવણી.... वार्षिक मूल्य डाकका मूल्य समेत सिर्फ रु.१-४-० ૪૬. પર . धर्म विजय प्रेस, पापधुनी-मुंबई, Page #38 -------------------------------------------------------------------------- ________________ CROYANCES ગવર્નમેન્ટનાં પિટ ‘સર્ટીફીકેટ NTHAL PS NOILIS એન. હુજા રે ખાનગી પત્ર . NAGPUR 1 9 09 સરકાર રજ વાડાઓ અને મીલોને વેચનારા, બેંકો, ચીન વગેરે પરદેશ | રાજ્યોને પુરી પાડનારા. જુદા જુદા સંગ્રહસ્થાનમાં ૧૧ સોનાના અને બીજા ઘણું ચ દો, પહેલા નંબરમાં વધુમાં વધુ ચાંદો મેળવનારા, ચાલીસ વરસથી હિંદુસ્તાનમાં તિજોરીઓ બનાવવાને પહેલ વહેલ હતા | દાખલ કરવાને દાવો કરનારા શું કહે છે ? - હરીચંદની NARICHAND MANCHARAM તિજોરીઓ. & SONS છેલ્લામાં છેલ્લી શોધ દાખલ કરેલી, સાંધા વગરની (વાળેલ એક જ પત્રા , અંદર અને બહાર મળી સોળ બાજુથી વાળેલી, તેમજ ગુપ્ત ભંડારની–પેટ ચેમ્બર સેફ', વગેરે જાતની) પૂ. ગજર જેવા પ્રસિદ્ધ રસાયણશાસ્ત્રીના પાસ કરેલા સ્પેશીયલ ફાયર મુફ મસાલો મેરેલી, મુંબઈના સંગ્રહસ્થાનમાં આગના અખતરાની હરીફાઈમાં સૌથી પહેલી વનારી અને સેથી પહેલા નંબરને સેનાને ચાંદ મળેલી, સેંકડે આગોમાં અને ડાકુઓના હથોડા સામે ટકેલે. પેટેટ પ્રોટેકટર કળા અને તાળાંઓ. હાથી ટ્રેડ માર્ક તપાસીને લેજે ! હલકા પ્રકારની નકલથી સાવચેત રહે !! , સા હી નહીં લાગે એવી ફીલ પ્રફ પ્લેટવાળી, (સરકારી ખર્સ પિટટ મેળવેલી ) હજારો ચાવી લગાડી જતાં યા બાહોશ કારીગરથી પણ ખુલેજ નહીં, અને નં૦ ૧ ની ચાવીથી ઉલટો અને નં૦ ૨ નીથી સુલટો એમ મેં આંટાથી દેવાય એવી આ તિજોરીને લગાડવાની કળા, અમારા પેટની નકલ કરનારા, લેનારા અને વેચનારા એક સરખા ગુ મેર છે. કારખાનાંમાં બનતી વખતે જ માલ જુઓ, મસાલામાં નોટ મુકીને અથવા આખી તારીને સખત ભઠ્ઠીમાં નાંખી બતાવીશું! આખું ગામ જોઈને પછી આ ! ! પ્રીમીયર સેફ એન્ડ લેક વર્કસ–હરીચંદ મંછારામ એન્ડ સને દુકાન-નં. ૧૩૧, ગુલાલવાડી. કારખાનું –પાંજરાપોળ પહેલી ગો. ” શે રૂમ-નં. ૩૨૦, ગ્રાંટરેડ : તેર. Page #39 -------------------------------------------------------------------------- ________________ ॥ ॐ नमः सिद्धेभ्यः ॥ श्री जैन श्वेताम्बर कोन्फरन्स हेरल्ड लोकभ्यो नृपतिस्ततोऽपि हिवरकी ततो वासवः सर्वेभ्योऽपि जिनेश्वरः समधिको विश्वत्रयीनायकः । सोऽपि ज्ञानमहोदधिः प्रतिदिनं संघं नमस्यत्यहो वैरस्वामिवदुन्नतिं नयति तं यः स प्रशस्यः क्षितौ ॥ ભ વાર્થ:-—સર્વ લાકાથી રાજા, રાજાથી ચક્રવર્તી અને ચક્રવર્તીથી ઇંદ્ર શ્રેષ્ઠ વળી આ સથી ત્રણ જગતના નાયક શ્રી જિનેશ્વર ભગવાન શ્રેષ્ઠ છે, જ્ઞાનના મહુ સાગર વા શ્રી જિનેશ્વર ભગવાન પણ શ્રી સંઘને હમેશાં નમસ્કાર કરે છે. એ આશ્ચર્ય છે. માટે તે સંઘને જે પુરૂષ વેરસ્વામીની પેઠે ઉન્નતિ પમાડે છે તે પૃથ્વી ઉપર પ્રશ ંસનીય છે. પાપ, વીર સંવત ૨૪૩૬ ફેબ્રુઆરી. સને ૧૯૧૦ Vegetarian Prize Essay Written by a Mahomedan. पुस्त: : ) ( २५ २ The animal food stimulates and excites the nervous system, th indirect. ffect of which is to diminish vital resistance and shorten th term of atural life. Indeed if we compare the term of life of th present dy man with the period of existence of a man living som three the sand years ago we shall find that the former is much shor lived. Th anatomists have found out that men ought to live for 11 years, but every-day experience teaches us that it is rare to find eve a Centuri: n among flesheaters, and if any one can be found amongs them, he owes his long term of life to total abstention from flesh diet and irituous liquors. The pitfalls which folly creates for man Trap many a youth in the prime of life, and neglect and ignoranc concerning diet brush the surviving few into the river of oblivion. Page #40 -------------------------------------------------------------------------- ________________ 03 8855 Jain Conference Herald." (February 1. The flesh-eating animals also do not enjoy as long a le ise of fe as is allotted to the herbivora. The lion, the Hyena, the wolf and le panther are but short lived as compared with the elephant, the rinoceros, the bullock and the cow; nor are the foriner stronger and ippler than the latter'; gorilla, a kind of monkey found on the eastern past of Africa is described to be more than a match for a lion; the rength and weight of an elephant are enough to crush two ions at time and the deer is more active and agile than a wolf or a janther. 'hose who have had the good fortune or misfortune-whatei rone lay call it--of travelling through the Satpura ranges might oft haver ben a tiger or a panther kept at bay and sometimes even kille by : air of wild cows. Can anyone who has seen a deer eluding pursuit, orget even for a moment its agility and shrewdness ? A frout of the act that agility is the outcome of non-flesh diet may be foun in the node of training and bringing up of hounds; the keepers, nowing ull well that flesh diet brings on laziness, give to these dogs : trictly non-flesh diet. The flesh-eating animals are known for their idleness, Cerocity, vant of the power of physical endurance and lack of de erminel Serseverance. A flesh-eating man possesses all these qualities in common vith his brethren-the flesh-eating animals. Almost all useful animals ome from the herb.eating class; the bullocks that plough our fields, he horses which carry our loads and guns, the mules whic. are 80 useful in mountainous regions and the camel which is the ship of the lèsert are all vegetarians. In strength also the vegetarians are far superior to flesh-eaters. The present-day athletic Competitio: s prove hat flesh-dietis utterly unsuited for those who wish to win r: nown in he world of athletes, wrestlers and pugilists. Frank Melvile, a v getarian, covered a distance of about 14 miles in 1 hour, ms 17 and 4 secs and secured the first rank in a running race in Germany. Sir Joh Sinclair describing the postal system of India in 1818 wrote that the Pattawar Hindus crossed the distance between Calcutta and Bombay vithin 25 jay's travelling 82 miles on the average per day. The Indian Gymnasts who are famous for their colossal strength and marvelous Jower of Page #41 -------------------------------------------------------------------------- ________________ 1910) Vegetarian Prize Essay. endurai ce, live chiefly on milk and almonds. The Brahmin who is vegetar an performs feats which cannot but evoke admiration from spectate rs. The grace and ease with which he controls and stops an H. P. notor in full speed disillusions the bloated flesh cater who beg to ask himself whether non-flesh diet could give so much strength. 1 ancient also recommended a vegetable diet for wrestlers and athle The G ecian pugilist and the Roman Gladiator who combated w fierce and excited lions lived on a diet consisting of nuts, cher barley, bread and oil. The strength is matched with bravery and courage which the nollest qualities of man. A belief that vegetarians are devoid these manly qualities lurks in the mind of most men; but I may here that this wrong belief is due mostly to ignorance. The Histo of nations places one lesson before us that nation rises and ma progres as long as it sticks to a simple way of living and that luxu and its attendent vices contribute to its fall. The Romans could beco masters of a major portion of the then known world on account their s mple diet. The Roman soldier to whose bravery and courage Rome ow her sujiremacy over the world got for his daily ration one pound barley and 3 ounces of oil. The Roman General Cincinatus who sav Rome from the claws of an invader lived on the produce of his far Compa' e aud contrast with these the weak and the effeminate weak ide of the latter day Roman Empire, who could not defend their count against foreigners. The History of the Mahomedans will teach the sai lesson. The abstemious habits of Hazarat Omar, who ate dates and sle on a riat can stand no comparison whatsoever with the frivolities Mabon edshah Rangila and the debaucherous Vajidali Shah of Oudh. Let us pass from this indirect to the direct and positive eviden to pro' e tkat Vegetarians are as brave as, if not braver than, t Aesh-ea'ers. Lord Heathfield who defended the fortress of Gibraltar wi consur mate skill and persevering fortitude was a total abstainer from fle diet. B: jirao who gave a crushing defeat to the numerically stronger ari of the Nizam at Bhopal and Chimnajee Appa who forced the drill Page #42 -------------------------------------------------------------------------- ________________ Jain Conference Herald. (February id well instructed Portuguese to surrender the impregnable for tress of assein were both vegetarians. Sadashivrao Bhao and Vishwasra, fought 2 the battle-field of Panipat with the fortitude and courage o'a hero upu Gokhale was a name of terror to the demoralized and luxury ving army of the Nizam. The Japanese who have impeded tl e rapid inquest of Asia by the Europeans live mainly on rice and other cereals. In the 20th century when battalions are moved on th: battle:ld like pawns on a chess-board, a field Marshal who work with a eady aim and fixed purpose, undisturbed by the turmoils of ar, can sily gain victory over an army led by a person of an xcitable mperament. It has already been pointed out that flesh diet nakes a an excitable and rash. A cool temper and a cool mind are the ossessions of a Vegetarian only, and consequently he can j rosecute 8 studies in any branch of science undisturbed. The students who are vegetarians possess .greater p wer of »plication and an unflinching devotion to study than the fles i eating udents can boast of. General Booth, the life spirit of the Salvation rmy once said to the Dresden Journalist that he was able to istain so much hard work and public speaking at night, at such an Ivanced age on account of his carefully selected Vegetable diet. ühn Wesley, the founder of the Methodist Church, gave up fle h eating ecause it brought on exhaustion and was injurious to hi health. on Roman De Maeztu, a Spanish writer says that every in ellectual an who leaves off eating meat and drinking alcoholic liquors will bserve in a short time that his mental powers will have increa jed. The ork of the digestive organs being lessened, greater energy i: left for eing spent on mental work. The economical advantages of Vegetarianism press on our ttention the advisability of adopting it. It has been found ou; that a pan in India requires about 360 pounds of meat during one rear and hat this quantity of mutton can be obtained from nine fit sheep; has also been ascertained that a sheep consumes in one ear grass growing on fifteen acres; calculating roughly ve may Page #43 -------------------------------------------------------------------------- ________________ જેન `વિવિધ જ્ઞાન put down that to get a year's provision of meat for one man, abou ten acres are used as pasture. The corn produce of these ten acre would have supported 40 men instead of one and would have give work to larger number of men than does pasturing. The high cost living be ng thus lowered, people will learn to live comfortably an happily at a less expense and the uneasiness which at present prevail all the world over, may to some extent be removed. The question of th nemployed also which, at present, is taxing the brains of politician may find an easy solution in vegetarianism. ૧૯૧૦) 2) There will then no longer be any need for emigration which depletes the country of its strongest and best children nor will there b any hinde rance in way of marriage. Many people, who do not at present marry for fear that they will not be able to maintain the issues of a legal marriage, will tak to thems lves a permanent companion and have an opportunity to learn the when God sends mouths He sends food also. Each child means no only a soul to support but a pair of hands also to til the soil. Many acres of land which at present lie fallow for want of tillers, will be brought under cultivation and many of those in numerable acres which serve as pastures for fattening sheep, cows and bullocks may be turned into shady orchards. જૈન વિવિધ જ્ઞાન. ( સંગ્રહ કર્તા—માહનલાલ દલીચ'દ દેસાઇ બી. એ. ) 66 મહારાષ્ટ્રના પ્રાચીન ઇતિહાસમાંથી ઘેાડી પ્રખ્યાત વાતે’એ નામના મરાઠી લેખમાં ડાકટર રામકૃષ્ણે ભાંડારકર લખે છે કે —પૂર્વના ઇતિહાસમાં જૈન ધર્મને ઉલ્લેખ માલૂમ પડતા નથી, પરંતુ ઉક્ત ચાલુકય કુળની કારકીર્દીમાં જૈન મદિરાને તથા જૈન પ ંડિતાને દાન અપાયેલાં માલૂમ પડે છે. એક ચાલુકય રાજાના ગુરૂ જૈન ધર્મી હતા. ચાલુકય કુળના નાશ ઇસવી સન ૭૫૦ માં થયે. તેથી એકદર ૪૦ સ॰ ૫૦૦-૭૫૦ સુધી મહારાષ્ટ્ર દેશનુ આધિપત્ય આ કુળને સ્વાધીન ( ૨૫૦ વર્ષ સુધી) હતુ 6 Page #44 -------------------------------------------------------------------------- ________________ જૈન કોન્ફરન્સ હરહુ ' (ફેબ્રુવારી ત્યારપછી દંતીદુર્ગ નામના રાષ્ટ્રકૂટ વંશમાંથી એક પુરૂષે ચાલુક્યને પરાભવ કરી પોતાના કુળની સ્થાપના કરી. આ કુળમાંથી પહેલા કૃષ્ણરાજે ઈ. સ. ૭૭પ ના કુમારે વેરળ, ચેરળ અથવા એલાપુરમાં પર્વત દી બહાર ઉત્તમ નકશી કામ કરી શેવનું મંદિર તૈયાર કરાવ્યું કે જેને હમણાં કૈલાસ એવી સંજ્ઞા આપવા માં આવી. બા કૈલાસ નામનું મંદિર હજુ સુધી વેરળ પાસે ઘણું ખરું જેવું હતું, તેવું છે બને ત્યાં સર્વ ગુફાઓમાં તે અત્યંત સુંદર છે. આ કુળની કારકીદીમાં જૈન ધર્મની વિશેષ પ્રવૃત્તિ થઈ. અમોઘવર્ષ નામે રાજા થયા તે જૈનધર્મી હતા. પ્રકનોત્તર રત્નમાલિકા નામે એક નાને ગ્રંથ છે તે શંકરાચાર્ય કેવા શંકરગુરૂએ લખ્યા છે એમ બ્રાહ્મણનું કહેવું છે. દિગંબરી જેને આ ગ્રંથ અમેઘવર્ષે લખે છે એવું કહે છે અને તે વિષયે તેમની પાસે રહેલી છે તેમાં નીચે પ્રમાણે બ્લેક માલૂમ પડે છે. विवेकात्त्यक्तराज्येन राज्ञेयं रत्नमालिका । रचितामोघवर्षेण सुधियां सदलंकृतिः ॥ વિવેકપૂર્વક જેમણે રાજ્યનો ત્યાગ કર્યો છે એવા અમોઘવર્ષ રાજાએ. આ રત્નમાલિકા નામની સુજ્ઞ વિદ્વાન પુરૂમાં ઉત્તમ અલંકૃતિ રચી ” ચિતોડગઢ ” એ નામના મરાઠી લેખમાં ડાકટર ભાંડારકરના પુત્ર રા. રા. દેવદત્ત લખે છે કે – “ચિતોડ સ્ટેશન છોડતાં સુમારે દેઢ મિલ ગયા પછી એક નાની નદી બાવે છે તેને ત્યાંના લોક નંબેરી કિંવા ગંભીર કહે છે. નદી પાસે જતાંજ એક જૂને પુલ દ્રષ્ટિએ પડે છે. આ પુલને દશ કમાને છે અને ચાદમાં શતકમાં રાણ. લખમસી ( લક્ષ્મણસિંહ) ના પુત્ર અરસી (અરસિંહ)–કે જે અલાઉદ્દીન સાથેની લડાઈમાં માર્યા ગયા હતા–તેણે આ પુલ બાંધ્યું હતું એવી આખ્યાયિકા ચાલે છે. અલ્લાઉદીન ખીલજીએ જે વખતે ચિતોડગઢ ઈ. સ. ૧૩૦૩ માં કબજે લીધો તે વખતે તે તેના મોટા છોકરા ખીજરખાનને સ્વાધીન કરી દીધી ગયું અને પછી ખિજરખાને ચિતોડનું ખિજરાબાદ નામ આપ્યું અને આ પૂલ બાંધ્યું એવું કેટલાકનું કહેવું છે અને આ કહેવું વધારે સયુતિક અને સંભવનીય દેખાય છે, કારણ આ પુલની બે કમાનમાં ચાર ખંડિત શિલા લેખ છે, તે ઉપરથી તે પ્ર એક જૈન મંદિરનાં હોય તેમ દેખાય છે અને કઈ હિંદુરાજા જૈન મંદિરના લેપ ગમે તેમ તેડી ફેડી તેને ઉપયોગ પુલના કામમાં કરે એ બીલકુલ સંભવતું નથી. તેથી ખિજરખાને આ પુલ બાંધે એવી જે બીજી દંતકથા છે તેજ અધિક વિશ્વસનીય દેખાય છે. આ લેખમાંનો એક લેખ ઘણું મટે છે, પણ તે એટલે બધે તુટેલે છે કે તેને આશય પૂર્ણ રીતે ઓળખવો શકય નથી. પરંતુ ગુહિલ સરસિંહ રાજા તેની માતા જયતલદેવી તેણે ભપુર નામના એક જૈનગચ્છને કરેલા દાનનું તેમાં કથન છે. (જૈન ધર્મના બે મુખ્ય પંથ છે. એક શ્વેતાંબર બીજે દિગંબર શ્વેતાંબર પંથની ૪ શાખા છે તેને ગરછ કહે છે) ........ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦) " જેન વિવિધ જ્ઞાન ઉપર આપેલા ચિતોડગઢના વર્ણનમાં જૈન મંદિરને તદ્દન ઉલ્લેખ કર્યો ન તે પરથી બેમ જરાપણ સમજવાનું નથી કે જેન મંદિરને ચિતોડગઢપર અભાવ ઉલટું જૈન મંદિરની અહિં રેલમછેલ થઈ રહી છે. તેમાંની સુપ્રસિદ્ધ એવી છે તે ઈમારતે છે–એક જૈન કીર્તિસ્થંભ અને બીજી શૃંગારચાવડી આ કીર્તિસ્ત રાણે કુંભાના કીર્તિસ્તંભ કરતાં નાનો છે. તેથી તેનું નામ છોટા કીરથંબ એમ પડી છે. આ રાતિ સ્તંભ કોણે કેવી રીતે ઉભે કર્યો તે સંબંધી ઘણે વાદ છે. ફર્ગ્યુ સાહેબ જ્યારે ચિતોડગઢ પર ગયા હતા ત્યારે આ કીતિ સ્થંભના તળીઆ પાસે રે શિલાલે હતો તે ગુહિલ અલીરાજા જીવતા હતા ત્યારે એટલે ઈ. સ. ૮૯૯ માં કોતરવામાં આવ્યા અને તે લેખના સમયને આ કીર્તિસ્તંભ હોય એવું આ સા બનું કહેવું છે. આ શિલા લેખનો હાલ બીલકુલ પત્તો લાગતો નથી અને ફળ્યુર સાહેબના વખતમાં જ તેમના લખવાપરથી દેખાય છે કે આ લેખને પથ્થર છુ અલગ પડયું હતું એટલે આ ઈમારતને તે એક ટુકડો હતો એ સમજવામાં આ તેમ ન હતું તેથી આ પહેલાં બીજે ઠેકાણે હતો અને ત્યાંથી આણીને અહીં મૂક હેય એવા ક૯૫ના બીલકુલ અસંભવનીય નથી. ડેક્કન કૅલેજ લાયબ્રેરીમાં એક પિ છે તેનું નામ “વિત્ર મgવઘાના પ્રતિ” એમ છે. તેમાં કહ્યું છે આ કીતિ સ્તંભ પોરવાડ જ્ઞાતિના વણિક કુમારપાળે બાંધે છે. તેમજ આના શિવ ઉપરથી મા બારમા શતકમાંજ ઉભો કરાવ્યા એમ દેખાય છે. પચીસ વર્ષ પહે આકજિકલ ખાતામાંથી મિ. ગરિક ચિતોડગઢમાં આવ્યા હતા, તે વખતે ર કીર્તિસ્તંભનો ઉપરનો ભાગ ઘણે તૂટી જાય તેમ હતા. આને દુરસ્ત તરતજ કરાવ જોઈએ, અથવા જૈન યાત્રાળ કે પ્રવાસી લેકને અહીં આવવા દેવા નહિ, નહિં અપઘાત હોવાનો સંભવ છે એમ તેણે સરકારને સૂચવ્યું હતું; પણ આ સૂચ અરણ્યરૂદિત સમાન નીવડી; પરંતુ ઈ. સ. ૧૮૯૯ માં ઇંડિયા કૅસિલના સભાસ સર ચાર રિવાઝ સાહેબની સ્વારી હોવાથી તે જ્યારે ચિતોડગઢ ગયા અને કીતિ સ્તંભની ટોચનીય સ્થિતિ જોઈ ત્યારે તેણે કલકત્તા સરકારને લાગ્યું. કલકત્તા સરકા તાબડતોબ રાજપુતાનાના એજંટ ટુ ધિ ગવર્નર જનરલને ખબર કરી અને એ. છે જી. સાહેબે (એજંટ ટુ ધિ ગવર્નર જનરલે) ઉદેપુર દરબારના ધ્યાનમાં આ વા આણી. ઉદેપુર દરબારે આર્કીઓલંજિકલ ખાતાની સલ્લાહ પ્રમાણે ર૩ ફૂટ સુ કીર્તિસ્તંભનો ભાગ પડાવ્યું અને બાવીસ હજાર રૂપીઆ ખર્ચા ફરીવાર પહેલાં જે તે પથર તો તેજ બંધાવ્યું. આ પથર માટે હતું તેથી કામ કરનારા મજુરો અંગ્રેજી 1 લીને ઉપયોગ કરવાનો વારંવાર ઉપદેશ કરવામાં આવ્યો, પણ તેઓ જુન પદ્ધતિ પર કામ કરનારા હોવાથી નવીન રીતિ અથવા યંત્ર પેજના સામે તેઓ કટાક્ષ હતા. તેઓએ પિતાની પેઢીથી ચાલ્યા આવેલા રીવાજ પ્રમાણે પથરે ઉભે કર માટે આરપાસ વાંસ બાંધી તે પથ્થર ઉંચકી મૂકવા માટે હાથને તેમજ ગાડાંને ઉપ કરવામાં આવ્યો અને પછી મૂકવામાં આવ્યું, પરંતુ જે રીતે કામ કરવાનું હતું. જેવું જોઈએ તેવું કરી આપ્યું. તેની વાંસ બાંધવાની રીતિ જેવા જેવી હતી. Page #46 -------------------------------------------------------------------------- ________________ | જૈન કેન્ફરન્સ હેર (વારી - હવે શૃંગાર ચાવડી રહી. આ નામ જૈન મંદિરને કેમ પ્રાપ્ત થયું તે રમજાતું વી. આને પહેલાં ચાર બારણાં હતાં, તેમાંના બે દરવાજા સારી રીતે કતરણી કરી માં જાળી પાડી બંધ કર્યા છે, મંદિરમાં એક લેખ છે, તેમાં એવું લખેલું છે કે થે કર શાંતિનાથનું અષ્ટાપદ નામક આ મંદિર છે અને રાણા કુંભાના ખાનદાર ને ઝવેરી વેલાકે સંવત્ ૧૫૦૫ માં તે બંધાવ્યું છે. શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ તરફથી તા. ર૬–૧૨–૦૯ના રોજ લેવામાં આવેલી શેઠ અમરચંદ તલકચંદ જૈન ધાર્મિક ઈનામી પરીક્ષાનું પરિણામ. આ પરીક્ષામાં બધા ધરણામાં વિદ્યાર્થીઓ અને બહેનો મળી કુલ ૧૧ ઉમેદ. ર જુદે જુદે સ્થળે બેઠા હતા, જેમાંથી ૭૮ ઉમેદવાર નીચે પ્રમાણે પાસ થએલ છે. * ધોરણ ૧ લું. બર વિદ્યાર્થીઓનું નામ માર્કસ સેન્ટ ઈનામ. . મીરતીલાલ મગનલાલ શાહ ૭૬ અમદાવાદ છે , ઉદયચંદ લાલચંદ શાહ ૭૫ મુંબઈ ૧૭-૦-૦ કે , મેહનલાલ હરીભાઈ કોઠારી ૬૫ અમદાવાદ ૫ -૦- ૦ ,, પિપટલાલ કેશવજી દેશી દવા પાલીતાણા ૧૧-૦-૦ મેહનલાલ મનસુખરામ શાહ ૬૩ અમદાવાદ ૯-૦-૦ મણલાલ ચકુભાઈ શાહ ૬રા ૭-૦૦ હરખચંદ જગજીવન ૫-૦-૦ ચંદુલાલ સકરચંદ શાહ ૫૯ અમદાવાદ નેમચંદ ભગુભાઈ શાહ પલા નરોતમદાસ ગાંડાભાઈ શાહ ૨-૦-૦ ચુનીલાલ મોહનલાલ દેશી પછા પાલીતાણું , ખીમચંદ નેમચંદ તળાટી સુરત કે , વાડીલાલ ચુનીલાલ શાહ અમદાવાદ રૂપચંદ દુલાચંદ શાહ સુરત , રાયચંદ ઠાકોરભાઈ મહેસાણા 2 મા ) Page #47 -------------------------------------------------------------------------- ________________ જેન ધાર્મિક ઈનામી પરીક્ષાનું પરિણામ મહેસાણું પાલીતાણું અમદાવાદ ૪૯ બનારસ અમદાવાદ, પાલીતાણા અમદાવાદ ૪૪ માંગરોળ અમદાવાદ ૪૧ ૧૬ , કસ્તુરચંદ ભવાનદાસ માસ્તર ૫૩ ૧૭, મગનલાલ વર્ધમાન ઝવેરી પરા , હીરાલાલ ચુનીલાલ શાહ ૫રા ભગુભાઈ ગેકળદાસ શાહ ૫૧ કેશવલાલ ઘેલાભાઈ શાહ ૫ ભીખાભાઈ કાળીદાસ શાહ ડાહ્યાભાઈ હીરાચંદ શાહ ૪૯ાા લાલચંદ ભગવાન ચીમનલાલ તારાચંદ શાહ નકલભાઈ ગોકળદાસ શાહ ૪૪ 'પોપટલાલ માણેકલાલ શાહ ચીમનલાલ ડાહ્યાભાઈ શાહ * ૪૪. રકીસન મનજી શાહ ૪ મોહનલાલ ચુનીલાલ શાહ ૪રા સારાભાઈ સાંકળચંદ ૪રા ૩૧ , 'શવલાલ મનસુખરામ શાહ ૪૨ ૩ર , અમચંદ હકીશંગ શાહ ૪૧ ૩૩ , ચંદુલાલ ભગુભાઈ શાહ ૩૪ બહેન શશી બાપાલાલ ૪૧ ૩૫ મી. કેશવલાલ ડાહ્યાભાઈ શાહ ४० ૩૬ , રામચંદ પીતાંબર સંઘવી ૩૭ , ગુલાબચંદ જેઠાભાઈ. ૩૭ ૩૮, મયાભાઈ ઠાકરશી શાહ ૩૪ ૩૯ ,, રતીલાલ મેહનલાલ શાહ ૩૩ ૪૦ બહેન વીજુ પુરૂષોતમ ૪૧ , રતન કાળીદાસ ૪ર , સુરજ પુરૂષોતમ ૪૩ મીબાલાભાઈ મગનલાલ પટવા ૪૪ , ચંદુલાલ સાંકળચંદ ધોરણ ૨ જુ. ૧ મી. રાયચંદ કશળચંદ ૨ , ફતેચંદ ઝવેરચંદ ૩ , વેલજી લાલજી ૪ , મણીલાલ ન્યાલચંદ ૫ , જીવરાજ રતનજી ૩૯ પાલીતાણા માંગરોળ અમદાવાદ ૩૩ માંગરોળ અમદાવાદ માંગરોળ અમદાવાદ ૩૩ ૪ ૨ ૨ ૩ ૪ બનારસ ભાવનગર મુંબઈ અમદાવાદ ભાવનગર ૩૧-૦૨૫-૦૧૭-૦૧૦-૦-c ૭૦-૮ Page #48 -------------------------------------------------------------------------- ________________ જેન કેન્ફરન્સ હેર હુ (ફેબ્રુવારી. ૫-૦-૦ ૩-૦-૦૦ મહેસાણા અમદાવાદ, સુરત - અમદાવાદ મહેસાણા ભાવનગર માંગરોળ ભાવનગર અમદાવાદ સુરત » પુંજાભાઈ નારૂભાઈ , ચીમનલાલ હાલાભાઈ , મણલાલ અમીચંદ હીરાલાલ સ્વરૂપચંદ , વીરચંદ મેઘજી , સુખલાલ રવજી કર , ઓધવજી ધનજી બહેન સુંદરજી ધનજી ૪ મી જીવણલાલ પ્રેમચંદ ૪૮ ૫ , ખીમચંદ વૃજલાલ ૬િ ,, મંગળદાસ વખતચંદ ધોરણ ૩ જું. ૧ મી. દુલભદાસ કાળીદાસ શાહ ૨ , જસરાજ ખેડીદાસ કે ઠારી ૩ ,, હીરાચંદ સુંદરજી શાહ ૬૧ ૪ , ગુલાબચંદ જુઠાભાઈ શાહ મેતીચંદ હીમચંદ શાહ પ્રભુદાસ બેહેચરદાસ પારેખ જેઠાલાલ નાનાલાલ પુરૂષોત્તમ જેમલ જાદવજી ડુંગરશી ૧૦ / હરજીવન લાલચંદ ૧૧ , શાંતીલાલ હરગોવનદાસ માસ્તર ૩૪ ૧૨ , કાળીદાસ ત્રીભવન શાહ ૩૪ ધોરણ ૪ થું. , ૧ મી. શામજી હીમચંદ દેસાઈ હર , ૨ , કાશીભાઈ વહાલાભાઈ પટેલ ૫૦ , ૩ , ભીમજી ગુલાબચંદ શાહ ૪૭ માંગરોળ પાલીતાણા મહેસાણા ૩૧-૦-૦ ૨૭-૦૦ ૧૫-૦-૦ ૬-૦-૦ -૦-૦ - પાલીતાણું મહેસાણા અમદાવાદ, મહેસાણું બનારસ મહેસાણા - ભાવનગર મહેસાણા ૪૧-૦-૦ ૨૫. ૦–૦ ૧૪-૦-૦ : ૧ મી. બેચર જીવરાજ બનારસ ૨૫-૦-૦ | ૨ ,, મેહનલાલ અમરશી રાજકોટ ૩૦-૦૦ • ૩ , માવજી દામજી ૩૯ બનારસ ' ઉપર પ્રમાણે ૭૮ ઉમેદવારમાં પહેલા ધોરણમાં ૧૦, બીજા બે રણમાં ૭, ત્રીજા ધોરણમાં ૫, ચેથા ધોરણમાં ૩, અને પાંચમા ધોરણમાં ૨ બે ઈનામ મળી કુલ રૂ. ૪૫૨) નાં આપવામાં આવ્યા છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦) જૈન ધાર્મિક ઇનામી પરીક્ષાનું પરિણામ. પાંજરાપોળે અને તપાસણી કામ પાંજરાપોળનું કામ કેવું હોવું જોઈએ. દેશની પાંજરાપોળોની ખરી સ્થિતિ તપાસી તે સંબંધમાં રીપોર્ટ કરવા તેમ પાંજરાપોળના વહીવટમાં જે જે ખામીઓ હોય તે સુધારવા સારૂ તેના વહીવટદાર સૂચના કરવાને અને ખાસ કરીને પાંજરાપોળમાં રહેતાં માંદાં જનાવરોની દવાદારૂ મલમપટા કરવા વિગેરે કામ માટે લગભગ ૧૭ સતર માસ થયાં શ્રી જૈન શ્વેતાંબ કોન્ફરન્સ તરફથી વેટરીનરીસ રજન ડૉકટર મેતીચંદ કુરજી ઝવેરી G. B. V. 0. પાંજરાપોળ ઈ-પેકટર નીમવામાં આવેલા. તેઓએ સંખ્યાબંધ પાંજરાપોળો તપાર તેના રીપોર્ટો કલી આપેલા છે. જેમાંના કેટલાક કેન્ફરન્સ હેરલ્ડમાં પ્રકટ થયા છે (બાકી અનુકૂળતાએ થશે.) તેમણે ઘણે ઠેકાણે દવાદારૂ અને મલમપટા કરેલા દે કે જે માટે (અપવાદ સિવાય) ઘણી પાંજરાપોળોમાં તેની સગવડજ નથી. તે કામ સંબંધીની ડીક હકીકતો જાહેરપત્રોમાં અને કોન્ફરન્સ હેરડમ પ્રગટ થવા પામી છે, પણ તેનો સામટો ક રીપોર્ટ હવે પછીના અંકમાં પ્રગટ થ પામશે. તે વાંરવા ભલામણ કરવી જરૂરી જણાય છે, એટલું જ નહિ પણ તેને લગતે બાબતે વિષે રંગ્ય સંસ્થાઓનું ધ્યાન ખેંચી પાંજરાપોળ જે કારણે સ્થપાઈ છે તે કામ આપે તેમ કરવામાં સમાજની કઈ પણ વ્યક્તિથી બને તે પ્રકારે હીલચા કરી પિતાની ફરજ અદા કરવાની છે. ઉપરના કારણે પાંજરાપોળ ઈન્સ્પેકટરે અમે કેટલીક સૂચનાઓ કરેલ છે, જે નીચે મૂજબ છે – Lપાંજરાપોળ અને જીવદયા કમીટી જોગ ઉપયોગી સૂચનાઓ. ૧ શ્રી ડેફરન્સ પાંજરાપોળ વેટરીનરી સ્કુલ કાઢવાની જરૂર. ૨ પાંજરાપોળ કોન્ફરન્સ બોલાવવાની અગત્યતા. ૩ પાંજરાપોળ ઈન્સપેકટરે તપાસેલી પાંજરાપોળમાં જે પાંજરાપોળની વ્યવસ્થ | સર્વથી ઉત્તમ જણાય તેને ઇનામ આપવાની જરૂર. ૪ બીજ સારી વ્યવસ્થાવાળી પાંજરાપોળને પારિતોષિક તથા પ્રશંસા પત્રે આપવાની જરૂર. ૫ જીવદયાનો ઝંડે ફેલાવવાને માટે પાંજરાપોળ અને જીવદયાના સંબંધમ ઇનામી નિબંધો જુદી જુદી હાઈસ્કુલના વિદ્યાર્થીઓ પાસે લખાવવા અને - તેમાં જે સારો જણાય તેને ઈનામ આપવું. આવતી વૈશ્નવ કોન્ફરન્સમાં જીવદયાને ઠરાવ પસાર કરાવવાને માટે કરે જોઈતે પ્રયત્ન. (ક) વૈશ્નવોના આચાર્યોને વિનંતિ પત્રો લખવા. (ખ , મહારાજે પોતાના અનુયાયીઓને પાંજરાપોળના લાગાઓ આપવાને અને પાંજરાપોળની વ્યવસ્થામાં ઉમંગથી ભાગ લે, એવી આજ્ઞાએ કરે તેમ વિનંતિ કરવી. Page #50 -------------------------------------------------------------------------- ________________ _o) (ફેબ્રુવારી છે મજકુર સૂચનાઓ પૈકી જે કામ માટે આપણે તેઓને નીમેલા તેમાં પાંજરામાળોની તપાસ અને માંદ જનાવરોની સારવાર કરવાની યોજના તરફ ચારે બાજુથી થામાન્ય સંતોષ દેખાડવામાં આવે છે. પણ ઉપર જણાવ્યું તેમ જાશુકની ગોઠવણની નામી ઘણે સ્થળે હોવાથીથે પડાવ ખતની વૈદકીય મદદ આપવાને બદલે નથુકની મદદ માટે તેઓ પહેલી સૂચના યાને પાંજરાપોળ વેટરીનરી સ્કુલ” ખોલવાને ભલામણ કરે છે. તે સાથે તે પેજના તરફ જનરલ સેક્રેટરી મી. ગુલાબચંદજી ઠા એમ. એ, મઠ બાલાભાઈ મંછારામ, શેઠ કુંવરજીભાઈ આણંદજી તથા પ્રાંતિક સેક્રેટરી મી. પગરદાસ પુરૂષોત્તમ અને મી. દોલતચંદ બરોડિયા વિગેરેએ પસંદગી બતાવવા સાથે પાર દઈ જરૂરીઆત સ્વીકારી છે એમ જણાય છે. આ બાબત થોડાક વખત અગાઉ પાંજરાપોળ કમીટીમાં રજુ થઈ હતી. ત્યારે તેની જરૂરીઆત વિચારવામાં આવી હતી, બને તે માટે સ્કીમ (યેજના) તૈયાર કરી લખી મોકલવા ડો. મેતીચંદ કુરજી વેરીને જણાવવામાં આવ્યું હતું. તેઓએ રજુ કરેલ પેજના ઉપયોગી હેવા સાથે સમાજના વિચારોની, અને સહાયતાની જરૂર હોવાથી તેનું આખું લખાણ નીચે રગટ કરવામાં આવ્યું છે. કેમકે તે વિના વ્યવહારૂ રૂપ આપવાને જોઈતી અનુકૂળતા ઈ શકે નહિ, માટે પાંજરાપોળના વહીવટકર્તા ગૃહસ્થાએ પિતાના વિચારો, તેમાં પધારો વધારો કરવા જેવી બાબતો, અને તે યાજના શરૂ કરવામાં આવે તે નીચેની પદે પિકી કઈ અને કેટલી મદદ આપવાને પિતે તૈયાર થશે તે સર્વે હકીકત સાથે પાંજરાપોળ કમીટીના નામે વિગતથી પ્રત્યુત્તર લખવા કૃપા કરશે એવી વિનંતિ છે. મદદના માર્ગો ૧ શાળાને માસિક મદદ અમુક રૂપીઆ આપી શકાશે. ( ૨ શાળામાં પોતાના તરથી અમુક માણસો શીખવા મોકલી તેનું ખર્ચ, પગાર આપી શકાશે. ૧ ૩ શીખી પાસ થનારને સ્કોલરશીપ આપી શકાશે. વાંચો અને લેખકે પ્રત્યે વિનંતિ. તમે તમારા ગામમાં પાંજરાપોળ હોય તો તેના અધિકારીઓ સાથે આ બાબત મસલત ચલાવીને જે યોગ્ય જણાય તે રીતે પ્રત્યુત્તર તેઓની પાસે લખાવવાને પ્રયત્ન કરશે એમ ભલામણ છે. સંબઈ પાયધુની તા. ૫-૧-૧૦ ( લી. સેવક, લલ્લુભાઈ કરમચંદ દલાલ શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ ઓફીસ) ઓનરરી સેક્રેટરી, પાંજરાપોળ અને વદયા કમીટી. ઉપરની સૂચનાઓ પિકી-વેટરીનરી સ્કુલની અગત્યતાની એજના ડે. મેતીચંદકુવરજી નીચે મુજબ રજુ કરે છે. એક વેટરીનરી કુલ કાઢી તેમાં માંદાં જનાવને દવા કરી શકાય એટલે દરજજે શિક્ષણ આપવામાં આવશે તે દેશની પાંજરાપોળને ઘણે ફાયદો થશે. દેશમાં વેટરીનરી સરજનની અછત છે. વેટરીનરી આસિસ્ટંટ પણ જેટલા જોઈએ તેટલા -- ---- Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦) મળી શકતા નથી અને મળે છે તે તેઓના પગારનું ખર્ચ પાંજરાપોળોને પિસારું નથી જેથી પાંજરાપોળોને માટે ઓછા પગારના પશુ વૈદે પૂરા પાડવાની ઘણી જરૂ છે. જે આવી સ્કલ કાઢવામાં આવે તો ત્યાં એવું અને એવા માણસોને શિક્ષા આપવું કે જે માણસ શિક્ષણ લીધા પછી ફક્ત પાંજરાપોળોને જ વધારે ઉપયોગી થા શકે. કોન્ફરન્સની અને પાંજરાપોળની મદદથી આવું શિક્ષણ લીધા પછી શી ખેલ માણસ પાંજરાપોળની નોકરી નહિ કરતાં કેઈ બીજી જગોએ નોકરી કરવા જશે એ કોઈનું ધારવું થાય તો તેથી પણ આપણને કોઈ નુકશાન થશે નહિ. કારણ કે જય જશે ત્યાં મારા જનાવરની દવાદારૂ કરી તેઓને સારાં કરશે જ. તો પછી આપણે મૂળ હેતુ માં , મુંગા, અબીલ, પ્રાણીઓ પછી ગમે તે તે પાંજરાપોળનાં હે અગર ખાનગી માલિકીનાં હોય પણ તેને દવા દારૂ અને મલમપટાથી સાજા કરી આરામ આપવ નો છે, તે પૂરેપૂરો જળવાશે. પાંજરાપોળની હયાતી. આજ દિસ લગીના અનુભવ ઉપરથી જણાય છે કે આખા હિંદુસ્તાનમાં ગુજરા અને કાઠીયાવાડમાં જેટલી પાંજરાપોળે છે તેટલી બીજા કોઈ પણ ભાગમાં નથી મારવાડ અને દેલવાડમાં બે ચાર નામની પાંજરાપોળો છે. પંજાબ અને ઉત્તર હિંદ સ્તાનમાં પાંજરા પોળો હોય તેમ હું જાણતા નથી. મથુરામાં એક મોટી શાળા છે જે વેશ્ન ૨ લાવે છે. બંગાલમાં કલકત્તાની પાંજરાપોળ મેટી કહેવાય છે. પણ મોફયુસીલમાં બીજી પાંજરાપોળ હોય તેમ જણાતું નથી. મદ્રાસ પ્રેસીડેન્સીને મને અનુભવ નથી. તો પણ ત્યાં પાંજરાપોળે હોય તેમ મેં કદી સાંભળ્યું નથી. (કદાર એકાદ હશે.) દક્ષિણ હૈદ્રાબાદ અને તે બાજુના દેશોમાં કઈ કઈ જગ્યાએ પાંજરા ળેિ છે, પણ સંખ્યા ઘણી છેડી જણાય છે. ખાનદેશમાં પાંજરાપોળ છે, પણ એટલી વધારે નહિ. જેથી એકંદર વિચાર કરતાં આખા હિંદુસ્તાનમાં વધારે પાંજરા પિોળે કાઠીઆવાડ અને ગુજરાતમાં જ છે. : સ્કુલ માટે સ્થાનની પસંદગી. આમ હોવાથી જે પાંજરાપોળ વેટેરીનરી સ્કુલ કાઢવામાં આવે તો તે કાઠીઆવા અને ગુજરાતન, મધ્યબિંદુમાં કે જ્યાં જેન વસ્તી વધારે હોય, સારી સ્થિતિની મોર્ટ પાંજરાપોળ હોય અને વધારે માંદા જનાવરો તે પાંજરાપોળમાં રહેતાં હોય ત્યાં આવે કુલ ખોલવાની જરૂર છે. (જે અમદાવાદ પાંજરાપોળ કમીટી પોતાની ખુશી દેખાડે અને આવી સ્કુલને પિતાથી બનતી મદદ આપવાનું જાહેર કરે તે અમદાવાદમાં જ તે ખેલવી વધારે સલાહ ભરેલું છે, કારણ કે અમદાવાદ ગુજરાત અને કાઠીઆવાડનું મધ્ય બિંદુ છે. કાઠીઆવાડમાંથી અભ્યાસ કરવા આવનાર માણસને તે શહેર નજી અને વધારે સવિડતા ભરેલું છે. જેન વસ્તી પણ ત્યાં સારી છે. ત્યાંની પાંજરાપોળન્ય સ્થિતિ ઘણી સારી છે અને તેમાં માંદા જનાવરોની સંખ્યા પણ ઘણી મોટી રહે છે વળી ત્યાંની પાંજરાપોળને દર વરસે રૂ. ૫૦૦) ના આશરેનું માંદા જનાવરોની દવ દારૂ તથા વેંકટ. વગેરેનું ખર્ચ છે તેથી જે આ સ્કુલ ત્યાં કાઢવામાં આવે તો તે પાંજરાપોળનું આ ખર્ચ બંધ પડે, અને કુલ જ્યારે અમદાવાદ પાંજરાપોળના માંદ Page #52 -------------------------------------------------------------------------- ________________ કર) (ફેબ્રુવારી. જનાવરોની મફત સારવાર કરે, ત્યારે તેના બદલામાં અમદાવાદ પાંજરાપે ળ આ કુલને થી વાષિક અમુક મદદ આપવાનું પણ ખુશીથી કબૂલ કરે. વળી અમદાવાદ ખાધા ખર્ચ માં પણ ઘણું થોડું આવશે.) જે આવી કુલ મુંબઈમાં ખોલવામાં આવે તો ખર્ચનું જે ર્થ બજેટ થયેલું છે, તેનાથી દેટું ખર્ચ લાગશે. ' શિક્ષણની ભાષા અને કેર્સ * આ સ્કુલમાં ગુજરાતી અગર હિંદી ભાષામાં વેટરીનરી સાયન્સનું શિક્ષણ આપવું, અને તેને કેસ એક વરસનો રાખવો. તે મુદત દર્મીઆન પાંજરાપોળના માંદા જનાવરને ઘણીજ સારી રીતે સારવાર કરી શકે તેટલું જ્ઞાન શીખનારાઓને આપવું. ભણવા આવનારની લાયકાત.. . દેશની તમામ પાંજરાપોળોના વહીવટ કર્તાઓને વિનંતિ કરવી છે. દરેક પાંજરપિળ તરપ થી અગર જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાંથી ભરવાડ, રબારી, કોળી, હજામ, અથવા એવી જાતના બીજા કેઈ કે જેઓને જનાવરના વેદાં તરફ સ્વાભાવિક લાગણી હોય અને પાંજરાપોળમાંજ તે સંબંધી કામ કરતા હોય તેવા માણસને આ સ્કુલમાં શીખવા મોકલી આપવા ગોઠવણ કરવી. જે વાણી આ બ્રાહ્મણ અગર એવાજ કેઈ બીજી ઉંચી જાતના માણસો શીખવા આવે તો તેવાઓને ઘણી ખુશીથી દાખલ કરવા, અને ઉત્તેજનાને ખાતર આવા માણસોને કાંઈ સ્કોલરશીપ આપવા ગે વણુ કરવી. | શીખવા આવનાર માણસ જે પાંજરાપોળ તરપૂછી આવે તે પણ જરાપોળ તેનો માસિક પગાર આપે. પરંતુ પગાર ઉપરાંત તેઓને ખાધા ખર્ચનો છે દેબસ્ત કેરન્સ તરફથી કરવાની હું જરૂર જોઉં છું. પાંજરાપોળ સિવાયના ખાનગી શીખવા આવનાર માણસોને પાર મફત ટયુશન આપવાની હું ભલામણ કરું છું. પરંતુ આવા માણસોને માટે ખાવા ધવાની ગોઠવણ કરન્સ કરવાની જરૂર નથી. ખ. ખર્ચની બાબતમાં પહેલાંથી જ અમુક બજેટ કરવું એ મારે, મત છે, અને બજેટમાં મંજૂર થએલી રકમમાંથી જેટલા ભણનારાઓનું ખર્ચ ચાલી શકે તેટલાએને જ તેમાં દાખલ કરવાની ગોઠવણ કરવી. પિતાને ખર્ચે ખાનગી શીખવા આવનારાઓની સંખ્યા કાંઈ મુકરર કરવાની જરૂર નથી. જે પાંજરાપોળ તરપ થી આવનારા બાર માણસોને દાખલ કરવા નું નકી કરવામાં આવે, અને સ્કુલ અમદાવાદમાંજ કાઢવામાં આવે તે માસિક ખર્વ નીચે મુજબ લાગવા સંભવ છે. - રૂ. ૪૮-૦-૦ શીખવા આવનારાઓને માટે જમવાનું ખર્ચ દરેક રૂ. ૪) પ્રમાણે. પર-૦-૦ દવાદારૂ તથા સ્ટેશનરી વીગેરેનું ખર્ચા. ૧૨૫-૦-૦ સ્ટાફના પગારનું ખર્ચ. ર૫-૦-૦ બીજા અકસ્માત ખર્ચ માટે જમા રાખવા. ૨૫૦-૦૦ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦) આ પ્રમાણે કુલ માસિક ખર્ચ રૂ. ૨૫૦) ના આશરે થશે. તે ઉપરાંત મકાન-ભ તેમજ દવાખાનું અને સ્કુલને લગતું ફરનીચર ખર્ચ તથા જનાવરેને મલમપટા ૨ પરેશનો કરવાને માટે જોઈતા ઓજારો, પશુ વૈદક વિદ્યાનાં ડાંક પુસ્તકો, દવા બનાવવાને માટે ખરલ, દસ્તા, બરણી, સગડી વગેરે બીજી કેટલીક ચીજોનો છે પહેલાંથી જ કરવું પડશે. - અમદાવાદ પાંજરાપોળ પાસે નાગોરી સરાહુ નામનું એક મોટું મકાન પાંજ પળના તાબાનું છે તેમાં કેટલેક ભાગ ખાલી પડેલ છે. પાંજરાપોળ કમી, વિનંતિ કરવી કે તે મકાન આ સ્કુલને માટે (વગર ભાડે) વાપરવાને આપે. જે મકાન મળે છે. આ સ્કુલને માટે જોઈતી દરેક સગવડતા તે મકાનમાં થઈ શકશે મદદ. ઉપર જણાવ્યા પ્રમાણે અમદાવાદ પાંજરાપોળ તરફથી આ સ્કુલને મદદ : તે ઉપરાંત સુરત, ભરૂચ, વડોદરા, પાટણ, વીરમગામ અને વઢવાણની પાંજરાપો પણ આ સ્કુલને વાર્ષિક અમુક મદદ આપવાની વિનંતિ કરવી. અને તેઓ જે ? આપે તેના બદલામાં અઠવાડિક, પાક્ષિક કે માસિક જેમ યંગ્ય જણાય તેવી ? આ સ્કુલનો અપ્રીન્ટેનડેન્ટ તે પાંજરાપોળની મુલાકાત લેવા જાય, અને ત્યાંનાં માં જનાવરોની મફત સારવાર કરે પરંતુ જતાં આવતાંનું રેલ્વે ભાડું વિગેરે તે પ રાપોળ કમીટીએ આપવું જોઈએ. આ ઉપરાંત મુંબઈના મોતીના કાંટાને પણ આ સ્કુલને અમુક વાર્ષિક રે આપવાની વિનંતિ કરવી. કારણ કે તે ખાતા તરફથી જુદી જુદી પાંજરાપોળે ? જીવદયાના ખાતાઓને મદદ મળે છે, અને આ પણ તેવી જ જાતનું એક ખાતું હોવ તેને મદદ મળવા પુરતે સંભવ છે. શ્રી સ્થાનકવાસી જૈન કોન્ફરન્સના આસીસ્ટંટ સેક્રેટરીની સાથે હું જ્યારે મુ ઇમાં હતો ત્યારે વાતચીત થતાં તેઓ ભાઈનું એવું બોલવું થયું હતું કે જે આ ખાતુ ઉઘાડવામાં આવે તો સ્થાનકવાસી કેન્ફરન્સ તરફથી પણ થોડી મદદ મળે ખ થોડી ઉપજવાળા દેશી રાજ્યો અને જાગીરદારોને વેટેરીનરી સરજનના પર ખર્ચ પોસાતું નથી જેથી તેઓને આવા ટુંક પગારના પશુ વૈદની ઘણું જરૂર જે આપણે માવા દેશી રાજ્ય અને જાગીરદારેને વિનંતિ કરીશું તે તેઓ પણ કુલ નીભાવવાને સારી મદદ કરશે. આ ઉપરાંત સરકારને પણ આ સંકુલને કાંઈ વાર્ષિક મદદ ગ્રાંટ રૂપે આપવા જો આપણા તરફથી અરજી કરવામાં આવે તે આશા રહે છે કે સરકાર આપ આ કામમાં જરૂર મદદ કરશે. અમદાવાદમાં ઘણું જૈન ભાઈઓ મોટા શ્રીમંત છે, અને તેઓને ત્યાં ગ ઘેડા, ભેંસ, કૂતરા, બળદ વીગેરે ઘણું જનાવરો હોય છે. જ્યારે તે ભાઈઓનાં જનાવરે માંદાં થાય ત્યારે તેઓને બીજી જગ્યાએ નહીં મોકલતાં સારવાર માટે, Page #54 -------------------------------------------------------------------------- ________________ ૬ જૈન કોન્ફરન્સ હેરફડ, (ફેબ્રુવારી. - * i, * જુલમાં મોકલવામાં આવે અને આ સ્કુલના ડાકટરની મદદ લેવાનું વિચારે તે આ થી ફલને અંગે સારી Private Practice ચાલવાને પુરતો સંભવ છે, જેને જે તેમ મધિય તો આ સ્કુલનું ખર્ચ તેમાંથીજ નીકળશે. ' છેવટ. ને ગુજરાત અને કાઠીઆવાડમાં ફક્ત પાંજરાપોળોને માટેજ આવા એ છામાં ઓછા ૦૦ પશુ વેદની જરૂર છે. ઉપર જે બજેટ મેં કહ્યું છે તે બજેટ પ્ર પાણે જે દર રિસે ૧૨ પશુ વેદોને તૈયાર કરીશું, તે આ સ્કુલનું કામ આઠ વરસ ૮ ગી ચાલશે. 4. ૧૨ ને બદલે દર વરસે ર૫ પશુ વેદોને બહાર પાડીશું તે બજેટમાં ફ ત રૂ. ૬૦૦) કે છોનેજ વાર્ષિક વધારો (તેઓના ખાધા ખર્ચન) કરે પડશે, અને જે કેમ થશે તે ફક્ત ચાર વરસમાં જ આપણું કામ પૂરું થશે. i' આ કામ પૂરું થયા પછી આ સ્કુલ આગળ ચલાવવી કે નહીં તે બાબતનો Hચાર હાલમાં કરવા કરતાં તે વખતેજ કરવો વધારે સલાહ ભરેલું છે. જે આ કુ નું પરિણામ સારું આવે અને પાંજરાપોળોને તેમજ દેશને આ સ્કુલની ઉપયોગિતા Vણાય તો કુલ કાયમ રાખવી. નહીંતર તે વખતે તે કુલ બંધ કરવાનો વિચાર કરે. ધાર્મિક હિસાબ તપાસણી ખાતું. છલે ખેડા તાબે શ્રો સ્થંભતીર્થ (ખંભાત) મદ ખારવાડામાં આવેલા શ્રી સ્થંભન પાર્શ્વનાથજી મહારાજના દેરાસરના વહીવટને લગતો રીપેટ. પર સદરહુ દેરાસરજીના શ્રી સંઘ તરફથી વહીવટકર્તા શેઠ છગનલાલ પાનાચંદ તથા ઠ ખુબચંદ મુળચંદ તથા શેઠ મગનલાલ પાનાચંદ અને શેઠ ભેગીલાલ જેઠાભાઈ સ્તકનો સં. ૧૯૫૯ થી સં. ૧૯૬૩ ના આસો વદ ૦)) સુધીનો હિસાબ રામે તપાસ્ય. ન જોતાં હિસાબ ચખે છે. પરંતુ આ મંદિર એક તીર્થ સ્થળ છે તેના પ્રમાણમાં હીવટ તથા નામું રાખવામાં આવેલ નથી. સદરહુ દેરાસરજી સુધરવાની કેટલીક રૂર જણાય છે તે ઉપર વહીવટ કર્તાઓએ તથા જૈન ગૃહસ્થોએ ધ્યાન આપવા જેવું છે. . આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણું તેને લગતું સૂચન પત્ર વહીવટર્તાિ ગૃહસ્થને આપવામાં આવ્યું છે. તે આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે દાન આપી યોગ્ય બંદોબસ્ત કરશે. છિલ્લે ખેડા તાબે થંભતીર્થ (ખંભાત) મધ્યે આવેલા શ્રી સાગરગચ્છ નેમસાગજીના ઉપાશ્રયની મારફત દેરાસર, જ્ઞાન, કબતર અને સાધારણ માતાના વહીવટને લગતો રીપોર્ટ સદરહુ વહીવટના શ્રી સંઘ તરફથી વહીવટકર્તા શેઠ છગનલાલ પાનાચંદ તથા ઉઠ પોપટભાઈ મૂળચંદ બીને દીપચંદ હસ્તકનો સં. ૧૯૫૯ થી સં. ૧૯૬૩ ના આસો દી ૦)) સુધીને હિસાબ અમે તપાસ્યું છે. તે જોતાં હિસાબ રીત પર રાખવામાં Page #55 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦) ધાર્મિક હિસાબ તપાસણ ખાતું, આવ્યો છે તે માટે તેમનો આભાર માનીએ છીએ. આ ખાતું તપાસી જેજે ખામીરે જોવામાં આવી તેને લગતું સૂચનાપત્ર વહીવટકર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું તે તે આશા રાખે એ છીએ કે તે ઉપર તાકીદે ધ્યાન આપી ચગ્ય બંદેબસ્ત કરશે. છલે ખેડા તાબે થંભતીર્થ (ખંભાત) મધ ખારવાડામાં આવેલા શ્રી આદીશ્વર મહારાજના દેરાસરના વહીવટને લગતો રીપોર્ટ. ' સદરહ પરાસરના શ્રી સંઘ તરફથી વહીવટકર્તા શેઠ છગનલાલ લખમીચ હસ્તકનો હિસાબ સં. ૧૯૬૪ સુધી અમે તપાસ્યું છે. તે જોતાં નામું બીલકુલ રા વામાં આવ્યું નથી. અમોએ સદરહુ દેરાસરજીને હિસાબ તપાસવાની માગણી કર તરત પોતાની પાસે જે હિસાબ હતું તે બતાવી દીધો છે તેથી તેમને આભ માનીએ છીએ. આ ખાત તપાસી જેજે ખામીઓ દેખાણી તેને લગતું સૂચનાપત્ર વહીવટકર ગૃહસ્થોને આપવામાં આવ્યું છે તો આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે ધ્યા આપી એગ્ય દેબસ્ત કરશે. છલે ખેડા તાબે શ્રી સ્તંભતીર્થ (ખંભાત) મદએ ભેંયરાપાડામાં આવેલા શ્રી નેમનાથજી મહારાજના તથા શ્રી શાંતિનાથજી મહારાજના દેરાસરના વહીવટને લગતો રીપોર્ટ. સદરહુ દેરાસરના શ્રી સંઘ તરફથી વહીવટકર્તા શેઠ પુંજભાઈ સુરચંદના હસ્તક હિસાબ અમે તેમની પાસે હતો તે તપાસ્યો. નામું તેમના હસ્તકમાં નહીં હોવા તેમની પાસે દાગીના તથા રોકડ જે કંઈ મીલ્કત હતી તેના હિસાબની માગણી કર તરત દેખડાવી દીધો છે, તેથી તેમનો આભાર માનીએ છીએ. પરંતુ સદરહ દેરાસ અને બાકીને હિસાબ શેઠ મગનલાલ વીરચંદ પાસે છે. તેઓની પાસે ઘણીવ માગણી કરવા છતાં હજુ બતાવ્યા નથી. તે બહુ દીલગીર થવા જેવું છે. આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સૂચનાપત્ર વહીવટકર ગૃહસ્થને આપવામાં આવ્યું છે તે આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે ધ્યા આપી બંદોબત કરશે. જીલે ખેડા તાબે શ્રી સ્વંભતીર્થ (ખંભાત) મચે છરાળાપાડામાં આવેલા શ્રી અરનાથજી મહારાજના દેરાસરના વહીવટને લગતો રીપોર્ટ સદરહ દેરાસરના શ્રી સંઘ તરફથી વહીવટકર્તા શેઠ વખતચંદ લક્ષમીચંદ હસ્તકને સં. ૧૯૬૫ થી સંવત ૧૯૬૪ ના શ્રાવણ વદ ૦)) સુધીને હિસાબ અમેરં તપાસ્યા છે, તે જોતાં વહીવટ ચેખવટથી રાખી અમેએ માગણી કરતાં તુરત ખુલાસ સાથે દેખડાવી આપે છે, તે માટે તેમને આભાર માનીએ છીએ. Page #56 -------------------------------------------------------------------------- ________________ જેન કેન્ફરન્સ હેરલ્ડ, (ફેબ્રુવારી. આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સૂચનાપન્ય વહીવટકર્તા હસ્થને આપવામાં આવ્યું છે. તો આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે ધ્યાન માપી યોગ્ય બંદોબસ્ત કરશે. જીલે ખેડા તાબે શ્રી સ્થંભતીર્થ (ખંભાત) મદએ આવેલા મેં પાડાના શ્રી ' મલ્લિનાથજી મહારાજના દેરાસરને લગતો રીપોર્ટ. સદરહુ દેરાસરના શ્રી સંઘ તરફથી વહીવટકર્તા શેઠ હીરાચંદ જેઠા ભાઈ ચોકસીના સ્તિકને સંવત ૧૯૬૧ થી ૧૯૬૪ ના અશાડ વદ ૦)) સુધીને હિ સાબ અમોએ પાસ્યા. તે જોતાં વહીવટકર્તાએ હિસાબ ચો-ખો રાખી અમે મારા કરતાં તુરત ખડાવી દીધો છે તેથી તેમનો આભાર માનીએ છીએ. આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સૂચના ત્ર વહીવટકર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે તો આશા રાખીએ છીએ કે તે ઉપર ધ્યાન આપી પાકીદે બંદોબસ્ત કરશે. લી. શ્રી સંઘનો સેવક, ચુનીલાલ નહાનચંદ ઓનરરી ઓડીટર, શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ. પ્રજાની આબાદી તેજ રાજ્યની આબાદી. –એક સ્તુત્ય ઠરાવ- નીચલી ખબર જામનગરના દરબારી ગેઝેટમાં પ્રગટ થઈ છેઃકે “આ ટેટમાંથી ગાય, બળદ, ઘેડા, ટટ્ટ વિગેરે જાનવરે સંખ્યાબંધ પરદેશ પડે છે તેથી ખેતીને ધકે લાગવા સંભવ છે. માટે વસ્તીની આબાદી ખાતર રને પરદેશ ચડતાં અટકાવવાની જરૂર છે. સબબ ઠરાવવામાં આવે છે કે હવેથી બા સ્ટેટનું કોઈ પણ ઢેર તરી અગર ખુશકી રસ્તે પરદેશ ચડાવવા માં આવશે તેની વેચાણ કિમત ઉપર સેંકડે ૫૦ ટકા જકાત લેવામાં આવશે.” મજકુર ઠરાવ ઘણેજ સ્તુત્ય છે કેમકે જે ઢોર રૂ. ૫) માં ચાતું હોય તેના જ્યારે રૂ. ૧૦૦) આવે તો જ હવે વેચી શકાય, કેમકે રૂ. ૫૦) જ તના જાય અને તેમ કરવું વેચનારને પાલવે નહીં તેથી બહારગામ ખાતે કોઈ જન વિર જાય નહીં. જ્યારે જનાવરે, તે પણ ઉપયોગી, જનાવરોની નિકાશ અટકે તે ગામમાં ઓછી કિંમતે વેચાણ થાય જેથી ગરીબો પણ લઈ શકે અને જે આ રીતે દરેક રાજ્ય કરે તો હજારો ઢોરો બચે અને પરિણામે ઢેરો ઉપર આજીવિકા ચલાવી શકનારાઓ જે દુર્બળ સ્થિતિ ભેગવે છે તે સુધરે. ખેતીવાડીને આ રીતે ટેકો મળતાં મોંઘવારીમાં ઘટાડો થવા પામે અને તે રીતે પ્રાની આબાદીમાં વધારે થાય તે નિર્વિવાદ છે. જ્યારે પ્રજા આબાદ તો રાજ્ય આબાદ છે. એટલું જ નહીં પણ પ્રજા આબાદીમાં જેમ વધારો તેમ રાજ્યશાંતિમાં પણ વધારે. આ શું જે તે લાભ છે? લી. મધુકર. Page #57 -------------------------------------------------------------------------- ________________ १८१०) સચ્ચા સે મેરા. ॥ श्री॥ सच्चा सो मेरा. (लेखक लक्ष्मीचंदजी घीया) ॥ जैनम् जयति शासनम् ॥ श्लोकः ८. सत्यं चूयात् प्रियं ब्रूयात् न ब्रूयात् सत्यमप्रियम् । प्रियं च नानृतं ब्रूयात् एष धर्मः सनातनः ॥ . ६ जैन समाचार पत्रोंके मालिक व सम्पादकों को मैं यह सम्मति जाहिर करता कि यद्यपी कोई सत्य हो तो भी ऐसा आक्षेपभरा लेख प्रकाशित न किया जाय जिस धार्मिक व व्यवहा रक उन्नतिके कार्यमें उलटा धक्का न पहुंचे. आशा है के पूर्वोक्त प्रार्थना पर सर्व जैन बंधु लक्ष देकर अपनि श्रीमति महासभाव पक्षपाति बनकर । म्न लिखित विषयोंको अमलमें लानेकी कोशिश कर भविष्यका सुधार करें ताले मनुष्य जन्म सार्थिक हो. श्लोकः ९. आलस्यं हि मनुष्याणाम् प्राणपरहरणो रिपुः । रिपुर्दहति को काले आलस्य च पदे पदे ॥ प्रथम विषय तीर्थ व जिनमंदिर जीर्णोद्धार श्लोक १० श्रीतीर्थपाथरजसा विरजी भवन्ति तीर्थेषु बंभ्रमणतो न भवे भ्रमन्ति ।। द्रव्यव्ययादिह नराः स्थिरसंपदः स्युः पूज्या भवंति जगदीशमथार्चयंतः ॥ Page #58 -------------------------------------------------------------------------- ________________ .. जैन -२.स २८४. (३श्रुवारी १ भाइये। प्रमाद निद्राको छोडकर लाभालाभ विचारो अपनि धर्मस्थिति की और तनिक मांख उठाकर देखो तो सही, पूर्वकाल में जैनधर्मका प्रकाश सर्वत्र सूर्यके माहीक चमकताथा भव वर्तमान छोटी २ बातें छोडकर देखो अपने परम पवित्र तिर्थों के ऊपरभी हाथ डालते कोई बिचार नहिं करता यह अपनी बेदरकारीका ही फल है ! हृदय कैसे रोका जाय कहना नही पडता है कि वह परमपूज्य श्री हीरविजयजी जैसे प्रभाविकाचार्यने बादशाह अकबरकों उपदेश देकर कैसे २ फरमानपत्र तीर्थरक्षा व जीवरक्षाके लिए कराए, अब उस्को अमलमें लानेकी कोशिश करनेमें भी हम असमर्थ होगये क हमारे परमपूज्य पवित्र तीथ पर हमेशाका कब्जा होते हुवेभी रक्षा करने में बेदखल होने लगे, अफसोस ! समस्त भार वर्षीय श्री तीर्थ रक्षण कमेटीकों इस तरफ सुभारा व प्रबंध करनेकी तरफ पूरा २ लक्ष देना चाहिए. और एक अच्छे प्रमाणीक व प्रभाविक इन्सपेक्टर फिरनेकी व्यवस्था की जाय और जगह २ ऐसे साइन बोर्ड द्वारपर लगाने चाहिए के, जिस चिजसे आसातना होताहो अंदर लेकर कोई न जा सके. श्लोक ११-१२ चैत्यं चकारयेद्धन्यो जिनानां भक्तिभावितः । तत्परमाणुसंख्यानि वर्षाणि त्रिदशो भवेत् ॥ नवीनजिनगेहस्य विधाने यत्फलं भवेत् । तस्मादष्टगुणं पुण्यं जीर्णोद्धारेण जायते ॥ . २ एक समय ऐसा था कि बडे २ भव्य देरासर एवम् जिनालय अथ ग द्रव्य खर्च करके पुण्यवानोंने जैसेकी सम्प्रति कुमारपाल आदि महाराजा व वस्तुपाल तेजपाल आदि मंत्री व धनाशाह विमलशाह, आदि साहूकारों ने बनाकर इस आर्य भूमिकों जिन मंदिरोंसे विभूषित कर दी थी भब बहोतसे ग्रामों मे ऐसेही प्रान्तों में श्री जिनालयकी शोचनीय स्थिति होगई वास्ते जीर्णोध्धार कराना अपना श्रावकों का मुख्य कर्तव्य है कई जगह तो अन् मति पूजारे रखकर पूजा कराई जाती है. ठिक है आजतो पैसा खर्च जिन प्रतिमाकी पूजाकगनेका कार्य दुसरके सिपुर्द कर निश्चित होगये, अब उपवास व्रतादिभी गरिब भाइयोंको पैसा कर करावेगे उस्का भी कष्ट नहि उठाना पडेगा, बलिहारी इस भक्तिकी! जैसी देवकी आसातना होति है वैसी अपनी भी स्थिति खराब होती है वास्त स्वयम् पूजा करना अपना कर्तव्य है. ३ और उपरोक्त लिखे अनुसार मंदिर व धर्मस्थानों के द्वारपर नोटिस कान्फरंसकी तरफसे छपवाकर लगाने की व्यवस्था की जाय जिस्से कोई आसातना न कर सके. Page #59 -------------------------------------------------------------------------- ________________ १८१०) સચ્ચા સો મેરા. ४ ध्यान दिजिये की एक मंदिरमें सहस्रों रूपेकी आय होती है और एकमें पूजन खर्च के लिएभी तंगी है, तो उस बडे मंदिरके खजानेमेंसे मदद देकर पूजाका प्रबंध क्यों : किया जाय? क्या वह परमपूज्य परमात्माकी मूर्ति नहिं हैं ? द्वितीय विषय प्राचीन शास्त्रोद्धार तथा शिलालेख . श्लोक १३-१४ श्रुत्वा धर्म विजानाति श्रुत्वा त्यजति दुर्मतिम् । श्रुत्वा ज्ञानमवाप्नोति श्रुत्वा मोक्षं च गच्छति ॥ लेखयित्वा च शास्त्राणि यो गुणिनः प्रयच्छति । तन्मात्राक्षरसंख्यानि वर्षाणि त्रिदशोभवेत् ॥ १ नजर डालिएकी हमारे परमोपकारी पूर्वाचार्य हरिभद्रजीसूरि व हेमचंद्राचार्य आदि हमारेपर कितने बड़े भारी उपकार किये कि क्रोडों शास्त्र लिखकर छोडगए, जिसमेसे बहोतर तो पहले नष्ट किए गए परन्तु हमारेमे तो यह ताकत रहा के अबजो बाकी रहे उनकोभी संभाल न सकें, या यों माहिए कि उनको उपयोगमें लाने योग्य हम न रहे तब उनकों किडे ऊद आदि काममें लायार नाश कर रहे हैं यह आंखसे देखा हुवा है, क्या अब पच्चीसमें तिर्थक होनेवाले हैं, सो पुनः सर्वज्ञ द्वादशांगी रचि जायगी? नहिं २ बंधुभों जागृत हो! ग्रंथोंका उद्धा कराके संभाल कर काममें लाओ यही अपना खास फर्ज है.. २ एक ज्ञानमंदिर अच्छे स्थलपर ऐसा होना चाहीए. की जिसमें शास्त्र जो वत्तमान में हैं वह कुलही एकत्र कर उसमें रखे जावें. ३ शिलालेखोंकी नकलें जगह २ की फोटो या मुसालेसे उतरवाकर एकत्रित करना चाहिए. जो वक्तपर काममें आवे और प्राचीन ऐतिहासिक बात ज्ञात हो. तृतीय विषय धार्मिक तथा व्यावहारिक शिक्षा. ___ श्लोक १५-१६ न चौरहार्य न च राजहार्य, न भ्रातृभाज्यं न च भारकारी । व्यये कृते वर्धत एव नित्यं, विद्याधनं सर्वधनप्रधानम् ॥ Page #60 -------------------------------------------------------------------------- ________________ . ३२ २८४. (३थुमारी. आचार्यपुस्तकसहायनिवासवित्तं बाह्याश्च पंच पठनं परिवर्डयन्ति । आरोग्यबुद्धिविनयोद्यमशास्त्ररागाः, पञ्चान्तराः पठनसिद्धिकरा भवन्ति ॥ १ धार्मिक शिक्षाके बिना सच्चे देव, गुरु, धर्म व दर्शन, ज्ञान, चारित्रका स्वरूप ज्ञात नहिं होता, इस्के बिना मोक्ष नहि. व्यावहारिक शिक्षाके बिना कृत्याकृत्य कैरे मालुम हो, वास्ते चारों वर्गकों प्राप्त करनेवाली एक विद्या ही उत्तम उपाय है, इस लिए मुख्य २ स्थलपर सेंट्रल कॉलेज खोलकर क्रमवार धार्मिक व व्यावहारिक शिक्षा लडके तथा लडकीयोंको दीजाय, और साथ २ औद्योगिक कला कौशल्य (हुन्नर) भी सिखाया जाय, और धार्मिक शिक्षामेंभी कलास यानि दर्जह कायम कर जैसे मिडल, एन्ट्रॅम आदि पास होते हैं वैसे ह परीक्षा लेकर पास करनेकी पद्धति जारी की जाय, ईस्से उम्मेद होति है कि विद्यार्थी दिलने महेनत करेंगे. ऐसेही बालाओंके वास्ते भी प्रबंध कीया जाय, ताकी शीवोन्नति हो, स्त्र शिक्षाकोभी बडी आवश्यकता है क्यों कि दुरस्त दो पहियों बिगेर गाडी नहीं चल सक्ती. - २ प्रान्त २ में छात्रालय (बोर्डिंग हौस ) खोलकर विद्यार्थीयों के लिए पुरा प्रबंध कियाजाय. चतुर्थ विषय निराश्रितोंकों आश्रय. श्लोक १७ वात्सल्यं बन्धुमुख्यानां संसारा हविवर्द्धनम् । अहिंसालक्षणो धर्मो संसारोदधितारकम् ॥ अफसोस है कि हम उत्तम तरह २ के भोजन करते हैं और हमारे कितनेक दीन सहधमी भाइ बहन अन्न वस्त्रके वास्ते भटकते फिरते हैं, तकलिफ पा रहे हैं ?नको तन मन धनसे प्रचलित उद्योगमें लगाकर धर्ममें दृढ करना धनिक धार्मिक पुरुषोंका मुख् कर्तव्य हैं. देखिये बिचारे छोटे २ बालकों कों जिनके मा, बाप प्लेग कोलेरा आदिसे मर गए उनकी कैसी दुर्दशा है आर ध्यान देने से मालुम होता है कि हमारी दयाका यह कैसा नमुना है, तैने ही अच्छे २ योग्य घरानेकी विधवा स्त्रीयां कुछ कार्य नहिं कर सक्ती वे आपना निर्वाह बहोत हष्ट से करती है इस Page #61 -------------------------------------------------------------------------- ________________ १६१०) સચ્ચા સે મેર. और भी लक्ष देकर प्रबंध करना चाहिए. विचारिये, समाजी, इसाई आदि कैसे २ उद्योग करतें छप्पनके दुःकाल में भिक्षा मांगते हुवे बालक जिनको स्पर्श करनेसे घृणा होती थी वेही अ बाबू कहे जाते हैं वैसा मार्ग अपनेकोभी अखतियार करना चाहिए. पञ्चम विषय. जीवदया श्लोक १८-१९ तस्माद्धार्थना कर्तव्या प्राणीनां दया। अहिंसालक्षणो धर्मोह्यधर्मः प्राणिनां वधः॥ यादृशं भुज्यते चान्नं बुध्धिर्भवति तादृशी । दीपेन च तमो भुक्तं नीहारोपि च तादृशं ॥ १ आसा परमो धर्मः यह अपने पवित्र धर्मका मूल सिद्धान्त है! ईस लिए जगह पांजराल वगेरा स्थान नीयत कर अनाथ पशु आदिका संरक्षण करना, तथा जो २ चिज जीवोंकी हिंसासे बनाई जाती है उसको काममें नहिं लाना कारण दया धर्मका मूल सिद्धान्त जैसे की परोंक टोपी, चर्बिकी मोमबती, साबुन, अशुद्ध शक्कर, अशुद्ध पदार्थोंसे बनाई हुई द ईयें व हाथी द तके चुडे आदि ! २ जीप दयाका प्रबंध अपने घरहीमें उपदेश करनेसे कैसे हो सक्ता है निरपरा दीन पशुओंको हथीयारोंकी तिक्षण धाराको त्राससे बचाकर इस आर्य भूमिको धन धा वृद्धिको प्राप्त करना है तो, वेजिटेरियन पक्षवालोंके माफिक रास्ता लेना चाहिए, त दयाका पूतल मि० लाभशंकर लक्ष्मीशंकरके विचार मुजिब सहायता देकर उपदेश प्रबंध होना च हिए, जिस्से रूका काम पेसेमे होना संभव है. . ३ दर साल विजयादशमी नवरात्री इन मांगलीक दिवसोमें निरपरावि पशुओं अभयदान दिलानेक लिए प्रथमसेही राजामहाराजाओंको दरखास्तें भेजकर वकालत क अपनें जैनियोंका व कॉन्फरसका खास फर्ज है. Page #62 -------------------------------------------------------------------------- ________________ જૈન કોન્ફરન્સ હેરલ્ડ छठ्ठा विषय. हानिकारक रीवाज श्लोक २० ययोरेव समं शीलं ययोरेव समं कुलम् | तयोर्मैत्रीविवाहश्च न तु पुष्टविपुष्टयोः ॥ श्लोकः २१ अन्यायोपार्जितं द्रव्यं दशवर्षाणि तिष्ठति । प्राप्यतैकादशे वर्षे समूले च विनश्यति ॥ श्लोक २२ न जारजातस्य ललाटशृंगम् कुले प्रसृतस्य न पाणिपद्मम् । यदा यदा मुंचति वाक्यबाणम् तदा तदा जातिकुलप्रमाणम् ॥ शरमको भीयाहां पर शरम आय है. जो बेशरम हो वो न शरमाय है. (शुमारी. लोकनिन्दनिय, धर्मविरूद्ध जीवितमांस विक्रय करने जैसा हीन रिवाज जैनबन्धुमोंको अवश्य त्यागने योग्य है. क्यों की, प्रत्यक्ष देखने में आता है के जिसने यह अन्यायका पैसा लेया ऊस्की ऊद्योगबुद्धिका नाश हो कर दुःखी अवस्था में आगए हैं, कारण जानकर जरूर छोडना चाहीये तैसे ही दुर्गतिका कमजोर हैं. क्यों न वहां से पैदा हो ? लगे यह ठिक नहिं १ जैन बंधु कहते हैं कि हमारी कोम दूसरी जातियोंकी अपेक्षा हो! छोटे २ बच्चाओं का विवाह कर दिया जाता है, फिर दिलावर सन्तान २. कोई कहते हैं कि पुनर्विवाह के लिए जैनी भी चर्चा करने रन्तु यह नहिं सौचते कि ईस्का कारण वृद्धविवाह है. उसहीको रोकने की कोशिश की जाय, कोशिश क्या कि जाय? कन्याविक्रयकाभी तो भयानक रिवाज चल पड है फिर निर्दोष मबलाओं के दुःखकी कोन चिन्ता करे ! माबापको मतलब से काम है फिर भला हो कैसे ! Page #63 -------------------------------------------------------------------------- ________________ १८१०) સચ્ચા સે મેરા, जैन विधिसे भी विव ह न किया जाता, विचारिये, जब की अपने शास्त्रोमें संस्कार विधि होते हुवे अन्य विधि । विवाह आदि कराना कहां तक मांगलिक के लिए हो सकता है. सच्ची श्रध्धार्ह सम्यक्त्वका काण है. फाल्गुन मसमें अथश विवाहसमयपर अच्छे २ कुलवान स्त्रीपुरू निःशंक होकर विवेक रहित निर्लज़ताके गीत गाते हैं और अपने शीलमें लाञ्छन लगाते है क्या यह उच्च जातिके लिए लजाकी बात नहिं है. विवाहके समय दारूदखाना छेड क अपने पैसो पर आग लगाना और बेचारे जानवरों को त्रास पहुँचाना क्या दयाधमय के लिए अनुचित नहिं र? तेसे ही वैश्याके नृत्यमें बहोत रूपे शोखके छिये खर्च कर देते है वैश्या उन रूपियें में से कुरबानी के लिए हिस्सा निकालती है, उसमें भी अपन भागी होते हैं फिर पञ्जरापोठ बनाकर पशुओंकी रक्षा करनेका क्या मतलब है? शोचिये तो सही ! श्लोक २३ . यस्यास्ति वित्तं स नरः कुलीनः स पंडितः स श्रुतिमान् गुणज्ञः। स एव वक्ता स च दर्शनीयः सर्वे गुणाः कांचनमाश्रयन्ते ॥ ५ बिना है सिवत के जिमन नुक्ता (करियावर) के लिए जेवर जायदाद गिरवे रखक या बेचकर अपवा करजा लेकर जिमन करना कोनसी चतुराईकी बात हैं ! मरनेवालेको ते १००) रूपेभी दान या शुभकार्यमें व्यय करने के लिए नहिं देते और नुक्तेमें सहस्रों रूपेक पानी करना कौनसे शास्त्रका वाक्य है; बिचारी बारह पन्द्रह वर्षकी विधवा कोनेमें बेठकर रो रही है और हम लडु खावें यह प्रेत यानि राक्षसी भोजन नहिं तो क्या है ? भाइयों में किसीवे लडू खानेमें अंतराय नहिं डाहता. अपने खुश के वक्त भोजन करना कौन मना करता है? केवल पीछेसे दुःख हो वैसा कार्य न करना चाहिए, इस्से कई बरबाद हो चुके हैं यह जातिवं अग्रेसरोंके विरपर छोडता हूँ. सप्तम विषय भ्रातृभाव (संप) बढानेके विषयमे. श्लोक २४ बहूनामल्पस्वराणाम् समवाप्येदुरत्ययः । वृणैर्विधियते रज्जुर्बध्यते दन्तिनस्तथा ॥ Page #64 -------------------------------------------------------------------------- ________________ ४) જેન કોન્ફરન્સ હેરલ્ડ. (ફેબ્રુઆરી - . १ प्रिय बंधुओं ! आप जानते हैं कि जो २ जातिय जैन है यह सब आचार्यों के पदेशसे स्थापित हुई है वही एक धर्षी होते हुवे यह समझ नहिं आता कि परस्पर व्यवहार दि क्यों? यदि एक धर्म, एक आचरणवाली जितनी सर्व वेश्य जातियां है हं सब एक हो आय तो क्या धर्म विरूद्ध है ? अथवा नुकसानदायक है? कदापी नहिं ! सचे भ्र'तृभावके ठए दूसरा कोई रास्ता नहें दिख पडता! यह विचार अपनी जातिके हिता कांक्षियोंक उपर जोडता हूँ--और अपने परस्परके लेन देन आदिके झगडे अपनी पं बायतसेही तह रालेना चाहिए क्यों कि ऐसा न होनेसे द्रव्यहानि और कषायकी वृद्धि होनेसे दुःखका कारण होता है. आठमा विषय जैन डाईरेक्टरी जैन डाईरेक्टरी हुवे भिगेर अपने बंधुओं की संख्या व स्थिति पूरी २ मालुम नहि हो रक्ती. ईस हेतू से कान्फरं मसे कितनिक जगहकी तो डाईरेक्टरी हो चुकी है बाकी नहां न हुई हे वहाँके बंधुओं को चाहिए कि बबई अकिससे फॉर्म मंगाकर जीत्र डाइरेक्टरी करा देवे ताकी देशाटनमें सर्वको सुभिता रहे और जैन समुदायकी स्थिति ज्ञार हो जाय. नवमा विषय. श्लोक २५ चेइदबविणासे रिसिवाये पवयणरस उट्टाये. । संजइ च उत्त भंगे गूलग्गि बोहिलाभरस ॥ धार्मिक खाताओका बराबर हिसाब जैन धर्मका सार्वजनिक खाता, जैसेकी देवद्रव्य, ज्ञानद्रव्य, साधारणद्र प ग्राम २ शहर २ में अग्रेस के पास रहता है, उसका हिसाब बराबर रखना, जिससे परिणामग गोटाळा न हो तके. और सालीयाना आय व्ययकी सपोर्ट संघ समक्ष जूदी २ या हेरल्डद्वारा प्रकशित करना चाहिए, कोइ जैन बंधु अथवा कोन्फरन्सकी तरफसे कोई इन्स्पेक्टर हिसाब देखने आवे तो जरुर बताना योग्य है. तीर्थादी बडी संस्थाका हिसाब व रीपोर्ट छापेद्वारा जाही! करनेकी कोई आवश्यकता नहीं, ऐसेही तीर्थ स्थलपर जाकर हीसाब देखना सर्व जैन बंधुओं का हक है. Page #65 -------------------------------------------------------------------------- ________________ १८१० ) સચ્ચા સા મેરા. अपने जैन में कितनिक जगह व (यू दशमा विषय. सुकृत भंडार फंड कान्फरन्स निनावफंडके लिए प्रति मनुष्य ४ आना देवे ऐसी योजना की गई है परन्तु इस् सिवाय भी येग्य सहायता देना आवश्यक है. क्यों कि मुख्य आधार इसही पर है. अग्यारहमा विषय अनुचित पढ़ी. स्त्रीयोके पर्दा रखनेका अधिक प्रचार है. परन्तु देवगुरुक भक्ते व धर्मा बाधा हो ऐसी पर्दगी रखना ठीक नहिं तेसेही स्त्रीयोंके लिए बिल्कुल बेपर्द अनुचित है. श्लोक २७ ( कवित ) सुकाज छोड कुकाज करे, धन जात है व्यर्थ सदा तिनको; एक रांड बुलाय नचावत है, नहीं आवत लाज जरा तिनको मृदंग भने धिक है धिक है, स्वर ताल पुछे किनको किनको; तब उत्तर रांड बतावत है, धिक है इनको इनको इनको. ठराव एकपर दूसरी स्त्री, मरण पीछे पीटणा कितना जगे यह रीवाज हैकिं कोई मनुष्य मरजानेसे स्त्रीवर्ग में खुले मुंह होकर पीट लीजाती है इसमे सीवाय कर्म बंधके और कुछ फायदा नहीं. मराहुवा पीछा नहीं आता सच्च रोना दीएके अंदर मोहनी के उदयसे होता है उसको रोकना मुश्कील है परंतु जाहेर बाजार बीचमें लोकोंबे देखते निर्लज्ज होकर मोटे आवाजसे गावके साथ पीणी लेलेकर शेना अपने जैनीयों के लीये अनुचित हे वास्ते इस प्रथाको बंध करनी चाहीए. ठराव. अपने कितनेक जैनबंधु प्रथम स्त्रीके साथ संबंध करके फिर विनाकारण निर्दोष अब लाको विनाधार छोडकर दूसरा विवाह करलेते हैं. यह विश्वासवती रीवाज आर्य लोकों के ली Page #66 -------------------------------------------------------------------------- ________________ જેન કોન્ફરન્સ હેરલ્ડ (ફેબ્રુઆરી नुचित है. ऐसा होनेसे कई अनर्थ व्यभिचार ही दुषण पैदा होते हैं वास्ते रयाल रखना अन्तिम प्रार्थना. उपरोक्त सर्व बाबतोंसे यह तो निःसंदेह विदित हो गया कि कोन्फरन्सने जो अपनी नतीकाही बीज बोया है इससे पूर्ण आशा है कि जैनकोम पीछी अपनी असली ह लतको पहुँच वेगी. परंतु अफसोस इस बातका हैकि हमारे कितनेक भाई पिनाही विचारे अक्षेप करते हैं • कान्फरन्सने अभीतक क्या कीयाहे. उन साहीबोंसे पूछना पडता है कि, मेहेरबानीकर इतना फरमांवे की आपने कोन्फरन्सके कार्य में कितना प्रयास लीयाहै. हम टावेके साथ कह सक्ते कि जीतनो खामी इसके कार्यमें जीन साहोबोंको मालूम देतीहै वह उनही साहीब के तर्फकी हे गों कि कोन्फरन्स इमारत या कोई आदमी या कोई देवका नाम नहीं है, किंतु खास अपने वस्त भारतवासी जैनीयोंकी एक महासभ का नाम है. जोसमे आक्षेप करताभं शरीक है. इसके जो जा उद्देश है उनकों पार लगाना वो सर्वका फर्ज है. न की आक्षेप करनेका. क्यों ठहराव करनेवालेभी अपन और उसको अमल में लानेवालेभी अपन तो अब बताइए कि, आक्षेप सके उपर करते है. ख्याल करनेकी बात है कि, जैसा पहेनकर आरीसेमें देखेंगे स ही दिखेगा ससे कमज्यादा कब दिख सक्ता है. इसी तरह सुधारा व उन्नति वगेरा अपन करेंगे इतन ही गा ज्यादा कहांसे होगा. व स्ते हे बंधुओ! अपनी उन्नतिके लीये कोन्फरन्स् माताकी एक लिसे दृढ चित्त होकर भक्ति करना चाहीए. मेरी सर्व सज्जन पुरुषों से अन्तिम प्रार्थना है, ; जो जो रीवाज प्राचीन अथवा अर्वाचीन लाभदायक हो वही ग्रहण करना चाहीए. । जो रीवाज प्राचीन या अर्वाचीन कोइभी हानीकारक हो वह अवश्य त्यागना उचित है. इस्का म सच्चासो मरा है. इसीही द्वारा उन्नतिका विजय बावटा फरकाना चाहिए ॥ इ ते शुभंभवतु॥ शांतिः ॥ शांतिः ॥ शांतिः ॥ ___ अन्तिम मेरी सर्व जैन बंधुओंसे यह प्रार्थना है कि, जो २ इस लेखमें रार हो, उसको इण करेंगे. और जो २ असावधानीसे गलती होगइ हो, तो उसको सुधारले गें. ऐसी आशा , कोई धर्म विरुद्ध भूलसे बात लिखी गई हो तो उसके लिये मिच्छाभि दुकडं देता हुं. श्लोक २९ मङ्गलं भगवान् वीरो, मङ्गलं गौतमः प्रभुः । मङ्गलं श्रीस्थुलिभद्राद्या, जैनो धर्मोस्तु मङ्गलम् ॥ ॥ इति ॥ Page #67 -------------------------------------------------------------------------- ________________ ધર્મ નીતિની કેળવણી. “શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામેં કેલિ કરે; બુદ્ધતા ચિર હે, અમૃતધારા વરસે” CCM ધાર્મિક તથા નૈતિક શિક્ષણ વિષે કેટલાક વિદ્રાના અભિપ્રાયે.. (૬) ધાર્મિક શિક્ષણની પદ્ધતિ કેવી હેવી જોઈએ? હાનાં બાલકની સમજશક્તિ કાચી હોય છે. તેની વિવેક બુદ્ધિ અપરિપકવ હોય છે. તેની નિર્ણયશક્તિ તદન બીજાવસ્થામાં હોય છે. તેને ભવિષ્યનો કશે વિચાર હોતો નથી. આટલા માટે પર્યેષણુની પગથી પર ચડાવવાની લાલસા આપણે રાખવાની નથી. પણ અતિ સાદિ, રસિક, પરિચિત, ને તેના સ્વભાવને અનુકૂલ સૃષ્ટિ તરફ દેરી નીતિના શિખર ભણી તેને દેડતાં કરવાનાં છે. વાર્તાઓ અને સંગત્તિ એ બે તેનાં પ્રબલ સાધન છે. માબાપનું ઉત્તમ. ચારિત્ર્ય, સચરાની ઉત્તમ સંગત્તિ ને શિક્ષકનું અનુકરણીય વર્તન એ શબ્દ વગરનું પણ સફળ શિક્ષણ છે; અને ઉન્નત જીવનની રસિક વાત એ શાબ્દિક શિક્ષણ છે. જે ઉમ્મરે બાલક વાંચવાને અશકત છે તે ઉમ્મરે આવી વાતો મહેડેથી કહેવી; અને જ્યારે તે વાંચવાની સ્થિતિ પર (સમજીને વાંચવાની સ્થિતિ પર) પહોંચે ત્યારે તેને તેવી વાતનું પુસ્તક આપવામાં કશી હરકત અમે જોતા નથી. બાલવર્ગથી (તેથી ન્હાની ઉમરે પણ એટલે કે ઘરમાં) તે ત્રીજા ધોરણ સુધી વાતો મોંએ કહેવામાં આવે તે પણ ચાલે. ડી. એ. તેલંગ, બી. એ. જીવાભાઈ અમીચંદ પટેલ, જે પ્રકારના ધર્મના સંસ્કાર ખીલવવાના હોય તે પ્રકારના ઉત્તમ દષ્ટાતો રસભરી રીતે તે તે બાળક આગળ તેવાજ ઉત્સાહથી વર્ણન થવા જોઈએ; અને જે શિક્ષક હોય તેને ખાસ કરીને પિતામાં શ્રદ્ધા હોવી જોઈએ; એટલું નહિ પણ એણે તે તે સમયે તદાત્મ થવાની જરૂર છે. શિક્ષમાં ધર્મની દૃઢ લાગણી હતી નથી તે તેણે કરેલા પ્રયત્ન કવચિતજ Page #68 -------------------------------------------------------------------------- ________________ ધર્મ નીતિની કેળવણી. (ફેબ્રુઆરી વિજયી નીવડે છે. પુસ્તકેથી ધર્મનું જ્ઞાન માત્ર કરાવી શકાય છે, પણ ખરું શિક્ષણ તે મેથી અને તેથી વધારે સૂચનથી અને પિતાની કૃતિથી અપાય છે. તેથી બાર વર્ષની ઉમ્મર પૂર્વે સાધારણ જ્ઞાનમાત્ર આપી શકાય છે અને પછી જ તેને સકારણ સમજાવવાને યત્ન કરાય છે. છેક નાનપણમાં આવા ગંભીર વિષયની ચર્ચા બાલકના મગજમાં પ્રવેશવા સંભવ છે છે. જેની ચર્ચા કરવા જેટલી મતિ નહિ હોય તેને સાધારણ Emotion (લાગણી) ને અસર થાય તેવી રીતે જ ઠેઠ સુધી શિક્ષણ આપવાની જરૂર પડે છે. બુદ્ધિને નિર્ણય શિક્ષકે તેિજ કર જરૂર છે. ગુજરાતી ધોરણ ૧-સુધી અર્થાત ઉમ્મર ૬ થી ૧૨ સુધી ધર્મ તથા નીતિના સિદ્ધાન્તો પ્રત્યક્ષ રીતે નહિ પરતુ પરોક્ષ રીતે કથાદ્વારા શીખવવા જોઈએ. કથા એજ પ્રધાન હેવી જોઈએ. સિદ્ધાન્ત કાંતો શિષ્યની પાસે કહડાવવો કે તે સમજે તેવા પરિચિત રૂપમાં મૂક ને બહુ કઠિન ન હોય તે પછી શિષ્યોએ સ્વીકારેલા રૂપમાં પરિચય થવાને માટે મૂકો. આ કોટિમાં કથારૂપને બહુ પ્રાધાન્ય આપવું. અંગ્રેજી ધોરણ ૪ થી મેટ્રિક સુધીને માટે સિદ્ધાન્ત, હેનું તાત્પ સ્પષ્ટ રીતે સમજાય તેવું વિવરણ-exposition, -ને હેના દષ્ટાંતો એવી પદ્ધતિ રાખવી. આ ઉપરથી સમજાશે કે philosophic treatment અર્થાત તવજ્ઞાનની દૃષ્ટિથી શાસ્ત્રીય મંડન કે ખંડન, કે criticism મૅટ્રિક સુધી રાખવી જ નહિ. મેટ્રિક સુધી તે તત્વજ્ઞાનના સિદ્ધાન્તો કરતાં નીતિના સિદ્ધાન્તો ઉપર વધારે ધ્યાન અપા જોઈએ, ને હેમાં પણ આચારપદેશ યુકિતપૂર્વક કરવા તરફ વધારે લક્ષ રાખવું જોઈએ. ચન્દ્રશંકર નર્મદાશંકર પંડયા, બી. એ. શૈલી તે વાર્તાની–રસભરી–બધભરી જોઈએ. શિક્ષકને તે વિષય માં રસ હોય, પ્રેમ હોય તેજ શીખવવું કામનું છે. પ્રાથમિક ધેરણ એટલે ગુજરાતી ચાર ધોરણ સુધી તે મોઢેથી જ શિક્ષણ આપવું જોઈએ. ત્યારપછી છોકરાઓને મદદ માટે ના પુસ્તક હેય તે હસ્તક નથી, જે કે ચાદ પંદર વર્ષ સુધી વગર પુસ્તકે ચલાવાય તે વધારે સારૂં. હિમ્મતલાલ ગણેશજી અંજારિયા, એમ. એ. પુસ્તકોથી નિયમિત ધર્મ શિક્ષણ આપવાનું લગભગ દશ વર્ષની ઉમ્મરથી શરૂ કરી શકાય. જે છોકરાની ઉમ્મર ઓછામાં ઓછી પંદર વર્ષની થઈ હોય તેને પ્રથમ ન્યાય વ્યાકરણદિનાં મૂળતત્વે સમજાવ્યા પછી તત્વષ્ટિએ ધમનું શિક્ષણ આપી શકાય. છોટાલાલ નરભેરામ ભટ્ટ Page #69 -------------------------------------------------------------------------- ________________ " ૧૮૧૦ ) ધર્મ નીતિની કેળવણી (૧) પિતાના ધર્મ સંબંધી બની શકે તેટલું પુરૂં જ્ઞાન આપવું. (૨) બીજા ધર્મોના આધાર રૂપ સિદ્ધાન્ત સમજાવવા, અને તે ધર્મોમાં પણ અમુક સત્ય અને સત્ત્વ છે ? સમજાવવું, જેથી સ્વમાન્યતા ન થાય. (૩) પોથીમાંનાં રીંગણું થાય નહિ માટે કેવા પુસ્તકનું જ કે સૂક્ષ્મ વિષય સંબન્ધી જ જ્ઞાન આપવું નહિ; પરંતુ ધર્મનીતિને વ્યવહારમાં છે ઉપયોગ છે, અને આપણી આસપાસના બનાવે, સંગે, વ્યતીકરે, વગેરેમાં તે જ્ઞાનને શે ઉપગ હેવો જોઈએ તે બહુ સારી રીતે ઠસાવવું. ઓછામાં ઓછા નવ દશ વર્ષની ઉમર સુધી ધર્મનીતિનું જ્ઞાન મેઢેથીજ અપાવું જોઈએ. તે ઉમર થતાં પહેલાં પુસ્તકો વાપરવાથી મહેટે ભાગે તે વ્યર્થ શ્રેમ જ કરે છે છે. પછીથી ધીમે ધીમે ધર્મના વિષયમાં રસ પડતો જાય અને સમજણ ખીલતી જાય તેમ તેમ પુસ્તકે દાખલ કરવાં. શિક્ષણની શરૂઆતમાં ધર્મ સંબંધી વાર્તાઓ કહીને કરવી. એ વાર્તાઓની અસર બાળકોના આચાર ઉપર થાય હેની તજવીજ રાખવી. ધર્મનીતિનું શિક્ષણ પિપટીઉં થઇ જાય નહિ, પરંતુ વિદ્યાથીઓના હૃદયમાં બરાબર ઉતરે એવી જીવંત રીતિથી શિક્ષણ આપવું જાઇએ. કાન્તિલાલ છગનલાલ પંડયા, બી. એ ધિક્કર ઉપજાવવાના શુદ્ધ હેતુથી દુર્ગુણેનું દર્શન કરાવવા કરતાં પ્રેમ ઉપજાવવાના : શુદ્ધ હેતુથી સદ્ગુણોના ચિત્ર-પટ પ્રત્યક્ષ કરવા એ વધારે સલામતી ભરેલું છે. ગણપતરામ અનુપરામ ત્રવાડી વ્યભિચારાદિ બાબતે કિશોર ને તરૂણ વયના બાળકના કાનપર નાખવી એ અયોગ્ય થશે. એજ રીતે શિયળ વગેરે બાબતને નિષેધ ન છતાં પણ તે અમૂક વયે બેલવા જેવી નથી. કેમકે તે કહેતાં તેથી ઉલટી વાત છોકરાંના મનમાં આવી જાય છે. હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાલા, બાળકની વય ધ્યાનમાં રાખી નિષેધક આજ્ઞાઓનું શિક્ષણ આપવું. વ્યભિચારાદિ દુષ્ટ કર્મો બાલકની વિચાર શકિતથી પણ દૂર છે. માટે તેવા દુર્ગણે તરફ તેને દેરવાં નહિ. પરંતુ દિવસના મહેણા ભાગમાં બાળકે સ્વાભાવિક રીતે જ સંગતાદિ કારણોથી જે દુર્ગુણે તરફ વળે છે તે દુગુણેના અનિષ્ટ પરિણામો બતાવવાની ખાસ જરૂર છે. જે તેને પરિચિત નથી. તે પરિચિત નહિ કરવું; પણ જે પરિચિત છે તેનો લાભ હાનિ બતાવવાં. ડી. એ. તેલંગ, બી. એ. જીવાભાઈ અમીચંદ પટેલ - - - Page #70 -------------------------------------------------------------------------- ________________ ધર્મ નીતિની કેળવણું. (ફેબ્રુઆરી (૭)- ધાર્મિક શિક્ષણ માટે કેવાં પુસ્તક રચાવાં જોઇએ ? બાળક અને બાળકીની વય તથા બુધ્ધ લક્ષમાં રાખીને સાદી, સરળ અને રસભરી Iષામાં ગૃહણધારણ શકત્યાનુસાર જ્ઞાન આપવાનું બને, એવી રીતના અંક ચાવા (ઇએ. ગણપતરામ અનુપરામ ત્રવાડી, ધર્મશિક્ષણમાળા માટે જે પાઠ અને વાર્તાઓ લખવાં તે એવાં હેવા hઈએ કે તેથી હૃદયના સદ્ભાવ અને સત કલ્પના ખીલતાં જાય અને પોષાય, એટ હૃદય અને કલ્પનાધારા નીતિના નમુનાઓ અને આદર્શ તરફ આપે આપ પ્રિતિ છુટે અને તે છે લવાન તિી જાય. પરંપરાગત આખ્યાને પ્રસંગે અને મહાપુરૂના વૃત્તાંતે તરફ સૈકાઓથી બાખી અને પુજ્યભાવ પ્રદીત છે; તેવાનો ઘટતે ઉપયોગ કરવાથી આનું શિક્ષણ એકદમ પચી (ય છે અને સફળ બને છે. બાળકની કુદરતે બક્ષેલી શુભ લાગણીઓ, કલ્પના, જીસાને ૧ભ લઈ આ પ્રમાણે એ ભૂમિમાંજ ધર્મ અને નીતિનાં બીજ વાવવાં જોઈએ. વચ્ચે વચ્ચે વડાંક કઠણું સૂત્ર કે પદ્યો આવે તેને બાધ નહીં. એ બાળક શીખી લે, અને તેનું અર્થ ભય છી મોટી ઉંમરે જ જાણે. પરંતુ તે પ્રસાદવાળાં અને ઉપર ઉપરનો અર્થ બાળક સમજી કે એવાં તો હોવો જ જોઈએ. અમુક ધર્મને પિત હિમાયતી છે. તેને પક્ષવાદ કરવાની જરૂર છે, અને તે તે થાશક્તિ કરે છે એવી છાપ ભૂલે ચૂકે પણ વિદ્યાર્થિન મગજ ઉપર ન પડે માટે ભવધ રહેવું. વિવાદમાં ઉતરવું નહીં; પરનિંદા કરવી નહીં. જે જે વિષય આવશ્યક ન હોય અગર શિક્ષણ કમના બીજા કોઈ પેટા ભાગ સાથે ધારે નિકટ સંબંધ ધરાવતા હોય તે તે સર્વ વિષયથી ધર્મશિક્ષણમાલાને મુક્ત ખવી Hઈએ. [ આ ધમમાલાનું પહેલું ધોરણ હાલની ચોથી ચોપડીમાં વિદ્યાથીને નવમું વપ બેસે પરથી આરંભીએ તે છોકરો છોકરી સોળ વર્ષનાં થાય ત્યાં સુધીમાં એમને ધમનીતી કેવિણ યોગ્ય પધ્ધતિથી સારી રીતે અપાઈ જાય એવી વ્યવસ્થા અને એવી ચેડીઓ વી જોઈએ. જે બલવંતરાય ક. ઠાકેર, બી. એ. * વસન્ત, ચૈત્ર, સંવત્ ૧૯૬ર. Page #71 -------------------------------------------------------------------------- ________________ ઉઘોગશાળા તેમજ કન્યાશાળા માટે ખાસ ઉપયોગી હાથથી ગુંથવાના સંચા.” છે. એક વહેપારી તેમજ ગૃહસ્થ ઘરનાં સ્ત્રી બાળકો પણ લાભ લઈ શકે [ ; તેવા સરસ અને સફાઈદાર મોજાં, ગલપટા, ટોપીઓ, ગંજીફરાક વગેરે બ્રોકર « ઘણીજ સહેલાઈથી અને ઝડપથી બનાવવાનાં અસલ ઈગ્લીશ બનાવટન ચા ધુપલીઆ એન્ડ કુળ માં મળે છે. પ્રાસલી મફત. ઠેજે. એચ. એ સંs ૧૨૫ ગુલાલવાડી–મુંબઈ. નં૦૪, શાક જનક મૃત્યુ. - - - - - I ! જેન કેમમાં એક પછી એક એ પ્રમાણે વૃદ્ધ આગેવાનોની ખોટ પડતી 5 જાય છે. હજુ તો ગયા વર્ષમાં થયેલ વીરચદ દીપચંદના મૃત્યુની બેટ પુરાઈ એમ નહિ, એટલામાં તો ૧૮ વર્ષની ઉમરે તા. ૨૪ ૧-૧૦ ના રોજ પાલણપુરનિવાસી 1 શેઠ અમુલખ ખુબચંદ આ ફાની દુનીયાને ત્યાગ કરી પરલોકગામી થયા છે. મહું શેઠ ઝવેરીના ધંધામાં બહુ બાહોશ હતા. તેમના મૃત્યુથી અત્રેના ઝવેરી આ મંડળમાં મોટી ખોટ પડી છે. તેઓ ધર્મિષ્ઠ, પરેપકારી અને શાંત હતા. તેમજ છે જીવદયા પ્રત્યે બહુ લાગણી ધરાવતા હતા. અમે ઈચ્છીએ છીએ કે પરમાત્મા ! છે તેઓના આત્માને શાંતિ આપે. બાદ બીજા અઠવાડીઆમાં ભાવનગર ખાતે તા. ૩-ર-૧૦ ના રોજ એક | શ્રીમંત આગેવાન, કાપડના વ્યાપારી અને આપણી કોન્ફરન્સના આસી. જનરલ સેક્રેટરી શેઠ કુંવરજીભાઈના પિતાશ્રી શેઠ આણંદજી પુરૂષોત્તમ ૭૮ વર્ષની ઉમરે આ અસાર સંસારને ત્યાગ કરી પહેલેકમાં સિધાવ્યા છે. મહેમનું જીવન અનુકરણીય છે. તેઓ જાત મહેનતથી ગરીબાઈમાંથી લક્ષાધિપતિ થયા હતા, ભાવનગરના સંઘમાં ગુંચવાડા ભરેલા કાર્ય વખતે એવી કુશળતાથી કામ લેતા કે દરેકને તેમનું વચન માન્ય રાખવું પડતું. તેઓ ધાર્મિક કાર્યોમાં તથા : સખાવતેમાં પૈસાને શુભ વ્યય કરતા હતા. છઠ્ઠી કેન્ફરન્સ વખતે મને રૂ. ૨૦૦૦૦) ની મોટી રકમ કાઢી વિકાશાળા સ્થાપી છે. એ જ તેમની સખાવત બતાવી આપે છે. તેઓ પરોપકાર વૃત્તિવાળા, અડગ શ્રદ્ધાવાળા, દયા હૃદયવાળા અને સ્વભાવે મિલનસાર હતા. તેઓના આત્માને શાંતિ મળે એવી પરમાત્મા પ્રત્યે પ્રાર્થના છે. . . Page #72 -------------------------------------------------------------------------- ________________ tom No. 183 of 191) Legal Department. L.C. Crump sgr, L.C.S. Secretary to Government Tribhowandass L. Shah Esqr. L. M. & S. Secretary, Jain Graduates' Association, BOJIBAY, Bombay Castle, 24th February 1910, In reply to your letter dated the 4th January 1910 submitting Memorial dated the 31st Decenber 1909 to the address of His Excelienev the Viceroy on the subject of the representation of the ain Community on the Legislative Council of the Governor General, am directed to inform you, in accordance with the orders of the loverment of India, that it is not possible to assign definitely to the in Community a seat on the Imperial Legislative Council but that Le chims of that Community will receive due consideration along fith those of other ininorities front time to time when nominations re male. I have the lionot to be. Sir, Your most obedient servant (d) G. Freneh For Secretary to Government. ખાસ સુચના. અમારા સુન ગ્રાહકોને જણાવવાની રજા લઈએ છીએ કે અત્યાર સુધી હેર માસિકન', લવાજમના રૂ. ૧) લેવામાં આવતા હતા, તેથી આ માસિકને અંગે કા રસને નુકશાની નાગવવી પડી છે. તે હવે ચાલુ વર્ષ થી લવાજમ રૂ. ૧) ને બદલે ૩, ૧-૪-૦ ટપાલ ખર્ચ સહિત રાખવામાં આવેલ છે. તે અત્યાર સુધી જેવી રીતે જે ગૃહસ્થાએ આ માસિકના ગ્રાહક ને આશ્રય આપે. યે છે તેવી રીતે હવે પછી પણ તે સાહેબ સહક તરીકે કા યમ રહી અને માભારી કરશે એવી નમ્ર વિનંતિ છે. આસીસ્ટન્ટ સેક્રેટરી, શ્રી જૈન શ્વેતાંબર કા-ક્સ . Page #73 -------------------------------------------------------------------------- ________________ Registered No. B.520 श्री जैन श्वेताम्बर कोन्फरन्स हेरल्ड. SHRI JAIN SWETAMBER CONFERENCE HERALD. પુસ્તક ૬.) માહ, વીર સંવત ૨૪૩૬, માર્ચ સને ૧૯૧૦. प्रकट कर्त्ता. श्री जैन (श्वेतांबर) कॉन्फरन्स ऑफिस, मुंबई. विषयानुक्रमणिका. વિષય १४. ५७ ५८ १८ ७५ दांतकी चुडीका गायन Vegetarian Prize Essay written by a Mahomedan, hizlal BRIS વિરૂધ એક મુસલમાન વિદ્વાનનો અભિપ્રાય ... કવેતાંબરીય જૈન !જાનું વર્તમાન સાહિત્ય ... શ્રી નવપદ પ્રકરણની સંક્ષિપ્ત વ્યાખ્યા. श्री सुकृत म स२ ३ ... प्रवास वर्णन ... प्राचीन तीर्थ श्री वई पार्श्वनाथ .... नोटीस धनातिनी गए.... .. वार्षिक मूल्य डाकका मूल्य समेत सिर्फ रु. १-४-० ७७ ८१ ८३ ५७ धर्म विजय प्रेस, पायधुनी-मुंबई. Page #74 -------------------------------------------------------------------------- ________________ કર TINCES . BERAR સ્ટનાં પિટીટ જી. ઓનરે હજારો ખાનગી ટીફીકેટ પત્રકે. NAGPUR સરકાર રક્વાડાઓ અને મલિને વેચનારા, બેંકો, ચીન વગેરે પરદેશી * રાજ્યોને પુરી પાડનારા. જુદા જુદા સંગ્રહસ્થાનેમાં ૧૧ સેનાના અને બીજા ઘણુ ચદે, પહેલા નંબરમાં વધુમાં વધુ ચાંદ મેળવનારા, ચાલીસ વરસથી હિંદુસ્તાનમાં તિજોરીઓ બનાવવાની પહેલ વહેલો હુન્નર દાખલ કરવાને દા કરનારા શું કહે છે? હરીચંદની - તિજોરીઓ. t " HARICHAND MANCHARAMA & SON. છેલ્લામાં છેલ્લી શોધ દાખલ કરેલી, સાંધા વગરની (વાળેલ એકજ પાની, અંદર અને હાર મળી સોળ બાજુથી વાળેલી, તેમજ ગુપ્ત ભંડારની–પેટ ચેમ્બર એક’, વગેરે તેની) ગાજર જેવા પ્રસિદ્ધ રસાયણશાસ્ત્રીના પાસ કરેલા સ્પેશીયલ ફાયર મુફ મસાલે રેલી, મુંબઈના સંગ્રહસ્થાનમાં આગના ખતરાની હરીફાઈમાં સૈથી પહેલી આવનારી અને થી પહેલા નંબરને સેનાને ચાંદ મળેલી, સેંકડે આગમાં અને ડાકુઓના હથોડા સામે ટકેલી. પેટેટ પ્રોટેકટર કળા અને તાળાંઓ. હાથી રેડ માર્ક તપાસીને લેજે ! હલકા પ્રકારની નકલથી સાવચેત રહેશે ! ! સાવડી નહીં લાગે એવી ડ્રીલ પ્રફ પ્લેટવાળી, (સરકારી ખાસ ટિટ મેળવેલી છે જારો ચાવી લગાડી જતાં યા બાહોશ કારીગરથી પણ ખુલેજ નહીં, અને નં ૧ ની ચાવીથી લટો અને ન૦ ૨ નીથી સુલટો એમ બે આંટાથી દેવાય એવી– તિજોરીને લગાડવાની કળા, અમારા પેટની નકલ કરનારા, લેનારા અને વેચનારા એક સરખા ગુન્હેગાર છે. કારખાનામાં બનતી વખતે જ માલ જુઓ, મસાલામાં નોટ મુને અથવા આખી જોરીને સખત ભઠ્ઠીમાં નાંખી બતાવીશું! આખું ગામ જોઈને પછી આવે ! ! પ્રીમીયર સેફ એન્ડ લેક વસ–હરીચંદ મંછારામ એન્ડ સન. દુકાન–ન. ૧૩૧, ગુલ લવાડી કારખાનું–પાંજરાપોળ પહેલી ગલી. શો રૂમ–નં. ૩૨૦, ગ્રાંટરેડ કે ર. Page #75 -------------------------------------------------------------------------- ________________ ॥ ॐ नमः सिद्धेभ्यः ॥ श्री जैन श्वेताम्बर कोन्फरन्स हेरल्ड. लोकेभ्यो नृपतिस्ततोऽपि हि वरश्चक्री ततो वासवः सर्वेभ्योऽपि जिनेश्वरः समधिको विश्वत्रयीनायकः । सोऽपि ज्ञानमहोदधिः प्रतिदिनं संघं नमस्यत्यहो वैरस्वामिवदुन्नतिं नयति तं यः स प्रशस्यः क्षितौ ॥ ભાવાર્થ –સર્વ લેકથી રાજા, રાજાથી ચક્રવર્તી અને ચક્રવર્તીથી ઇદ્ર શ્રેષ્ઠ છે વળી આ સવથી ત્રણ જગતના નાયક શ્રી જિનેશ્વર ભગવાન શ્રેષ્ઠ છે. જ્ઞાનના મહ સાગર એવા શ્રી જિનેશ્વર ભગવાન પણ શ્રી સંઘને હમેશાં નમસ્કાર કરે છે. એ આવ્યું છે. માટે તે સંઘને જે પુરૂષ વરસ્વામીની પેઠે ઉન્નતિ પમાડે છે તે 23५२ प्रशंसनीय छे. પુસ્તક ૬ ) માહા, વીર સંવત ૨૪૩૬ માર્ચ, સને ૧૯૧૦ (અંક : दांतकी चुडीका गायन. देसी रेखता. गजल. अहो हिन्दु सबी जेनो गजगज पुकार मुनाता है गजदंतकी चुडी कारण हमाग प्राण जाताहे. ।। अहो० ॥ १ ॥ जैनधर्मी कहलाके आप त्रसहिंसामें उत्तेजन दो अन्याय येतो भारी हे वाड उठके खेत खाताहे. ।। अहो० ॥ २॥ अहिंसा धी होके तुम हिंस्कको उत्तेजन दो तभी भारत हुवा गारत धन जाय ओर हड्डी आताहे ।। अहो ॥श करोंडो हिन्दु भूखे रहते जीनकी तो खबर नहीं लेते हो हमारा प्राण सतानेको तुमें लाखों रूपे मील जाता है । अहो० ॥४॥ धर्मस्थानमें कोई हड्डी डाले केस उसपर तुम चलातेहो. खुद पहिनके भीतर घुस्ते जीस्का दिल रंजन आता हे ॥ अहो० ॥ कहांतकीक समझके तुम पहीनो गजदंतकी चुडी Page #76 -------------------------------------------------------------------------- ________________ Re) करो नही भृष्ट देवळको वीरपुत्र तुमें जगाताहे. ॥अहो० ॥ ६ ॥ तुमसे तो विझीटीरीयन अछे जो करोडो प्राण बचाते हे छोडो त्रसहिनावस्तुको न्ही ता करम नचाता हे ।। अहो ॥ ७ ॥ सुधागे भुल अपनी अब जो सुख चाहते हो आगे . नहीं तो फीर पिस्ताओगे काल बली सीर आता हे ॥ अहो० ८॥ कर जोडी अर्ज करता हु मन पहीनो दांतकी चुडी तुपारा द्रव्य न जाने से हमें कोई नही स्तानाहे ।। अहो० ॥ ९ ॥ जितमल लोढा मंदसोर.. : Vegetarian Prize Essay Written by a Mahomedan. માંસના ખોરાક વિરૂદ્ધ એક મુસલમાન વિદ્વાનને અભિપ્રાય. ગયા અંક પાને ૩૩ થી ચાલુ. The juices of sweet fruits act as solvents, eliminate the wates and other impurities from human blood and thus renler Din free from inflammatory diseases. Apples purify the blood and eliminate urates. Tomatus are good for a sluggish liver; Figs contain very muritius elements :01 are easily digestible; Dates sustain and warm the body and Walnuts feel and strengthen the nerves as they contain oil: Plantains contain il considerable quantity of phosphorous and so furm the best food for mental workers. It has been estimiteit by Alexan: er l'on Humboldt, the noted Traveller and scientist that a Banana plantation would feel 25 human beings where a potato ficlel of equal area wonki support two (2) and a wlieat-farm one only. It has already been foreseen by those who read the signs of the time what a great revolution this mole of living will bring about in the economic listory of the world. The maltreatment of the Indians in Transvaal, the opposition of the Canadians to the introdursiuni of Indian labour in their curity and the anxiety of the Chilonus Page #77 -------------------------------------------------------------------------- ________________ 1910) Vegetarian Prize Essay. to shut their gates against the Japanese will show to any man of oii in:ry intelligence that flesh-eaters have aniserably failed in competitio with thie vegetarius Their simple habits and shrewdness, activity an liligenre gire to the Vegetariani A sintie o superiority over the tieslieation Westeriler. Ther can till out :: upeitter qunits of work it a less cu on coil therefore under-ell their verraries in the main ker. In uiditie to its che:mess it has one special revantage fur Inili: which vug! not to be overlooked. The adoption of the leget ble vliet will rema the di-cured 10w existing between the liniuos au the Mabomeda the antipathy, which borders on tied ay:inst the liualnans may, some extent le viperl oilt and the task of univl and progress, rendere ersier. Jauty noble Oils have tried their hand at the sulution of the vifficult problem of de fusion of the two races. The first and the fulla most among there was Aktur the great. The Veen I:thi wis founded for this very purpo-e but it d'eil to achieve its object. The causes of Akbaida filiure are not far iu seek. The opien viegradation of the leading Mullas, thieu itssuming of the tile af Khalifarul Khudil, the alteration in the forın salutistion and the indirect pressure brought to leur on the Courtiers ! subscribe tu ihe finith of the Emperor nipped the movement in the buy After Akbar came Bab: Nanak, the Curn of the Shikls, while forbude the Hussalmans from killing cous and pre:ached to the Hii sous to give up the worshipping of stones. Every religion is inauguri red with the inust humane motives but als time passes the followers she new religion turn militant and try tofurce their views on others the point of bayonet. The spirit of reconciliation and the policy of lear "e-i- tce observable in the acts of the originator become scarce and scard ind the form instead of the spirit of the reforms remains behin, Kabee Was the third man who gruppel wish the baril problem and preache practic:lly she same doctrines which his pre lecessors hd done wic tie exception that he wisely refrained from adding one more secti the already existing many. I have tried in brief the history of the efforts made to unite til Plinius ant die Jusulmans, in order to show that there still remail ne more means for bringing about the desired result which if purs ed in a receful manner is sure to be successful. But we must wit Page #78 -------------------------------------------------------------------------- ________________ - A Blogerize dies. (2124. warily and cautiously lest we rouse that demull of suspicion which brings in its train blind and unre isonable resis-ance- the rork which shattered the ships of hope of so many energetic sailors. I 12V be permitted to mention here that the restrictions placed on the Musalmans and other flesh-eating races by some of the Chiefs of Kathin waar are to say the east, impolitic. It may he put down here without fe:ur of contradiction that force in matters social and religious creates resistance which at times throws the society into convulsions, from which it takes years and rears to restore it to its normal state. The marked discrepancy in the mode of living being removed, the obstacles in the path of inter-marriages between the Hinclues and the Machomeans may easily be overcome. The Hindus aliendly know that majority of the Indiim Musalmans comes from their rituks 111 that many of them cau claim to be the scions of the noblest Hinclou families. What then is the cuse which keeps the e brethren apart from each other? I wonld with all the cert: inty at my command answer the it is this difference in living and nothing else. The intermarriages will lead to a better understanding of a a greater respect for each other. The gulf which separates the two races will be brilyed and the sucial pheavil will lear:l tu political sali. ution which onght to be the goal of every true Indian. I am afraid, this part of my essay will be regarded as out of point and considered to be the wild effusion of an idle awl impractical brain. I would respectfully ask my generous and well-meaning critics to dive a little deep into the spirit of the suggestion, to rezul between the lines and then to call me a dreamer, if they like. In my opinion this union of the two races will be the greatest. good, coming out of vegetarianism and it onght to be the chief if not the sole : with which it should be preached in India. It has been demonstrated above thit the adoption of vegetablefood will heal many of the sores which at present subject the body of the Indian society to agonizing tortures. Let us see what more weiglit can we wld to our arguments in favour of vegetarianism from scriptures and the lives of prophets and saints. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦ ) શ્વેતાંબર જૈન પ્રજાનું માન સાહિત્ય. શ્વેતાંબરીય જૈન પ્રજાનું વર્તમાન સાહિત્ય. அமுை ( re ( લખનાર માહનલાલ દલીચંદ દેશાઇ ખી એ ) મૃદુ હૃદયની જાગા ! જાગા ! મીઠી નવ ભાવના! હૃદુ પવનની વાધો ! વાધા ! નવી કુમળી લતા ! દિશચમનની ખીલે ! ખીલે ! સુહાગી કલી સદા ! સુમન સુરભી ! મ્હેકો ! મ્હેકા ! પૂરેપૂરી સવંદા ! ” FR. જૈન ( શ્વેતાંબરીય ) પ્રામાં પત્રસાહિત્ય હમણાં હમણાં ખીલ્યું છે, નવી જાગૃ થઇ રહી છે; ક્યાંક કેાલાહુલ સભળાય છે, ક્યાંક માનના નાદ થઇ રહ્યા છે; કે સ્થળે અખંડ પ્રીતિની શાંતિ પ્રસરી રહી છે; તેા બીજે ઠેકાણે પ્રીતિની હુતાશન હામ આપી રાખની અપેક્ષા થઇ રહી છે. કાઇને સુલક્ષ્ય શુ છે તેના વિચાર સર પણ નથી, તો કેાઈને લક્ષ્ય આવુ હાવુ જોઇએ એવી કઈ ઝાંખી છે, છતાં તે ત વન નથી. આમ આમ વ્યવહારી સંસારપક્ષે વર્તી રહ્યુ છે. યતિપક્ષની શુ સ્થિ છે, તે યતિએ વિચારશે. આ કથનની કંઈ ઝાંખી આપણા વિષય નામે જૈન પત્રસાહિત્ય ચતાં પહે તે સંબંધે વિચારતાં પ્રત્યક્ષ થશે, પરંતુ તે કથનને આ પત્રસાહિત્યને સ ંબંધે વિસ્તા પૂર્ણાંક લગાડતાં ઉપજતા કડવાશ દૂર રાખી મથાળે ટાંકેલી કડીએમાંની શુભ ઈ ભાવી સમભાવે વર્તવાની શુભ કેશેષ કરીએ. અ આપણુ પુત્રસાહિત્ય ગણાવતાં નીચેનાં અઠવાડિક અને માસિક લઇએ. જૈન—આ અઠવાડિકને સાતમુ વ જાય છે. તેની તદ્ન ઉછરતી વય સ હાલનુ તેનું વય સરખાવતાં ઘા સ્થિત્યંતર માલૂમ પડે છે, અમદાવાદની હવા તે વધારે પ્રેોત્સાહક અને બલવતી નીવડી હતી. મુંબઇની હવા તેને ક્ષીણ, મદ અ અલહીન મનાવે છે. આ કથન તેમાં આગળ આવેલા અને હવે આવતા લેખે સરખામણી કરતાં સત્ય જાહેર થશે. (૧) અગ્ર લેખેાની ભાષા કિલ, ગ્રામ્ય અસંગત આવ્યા કરે છે. (ર) જૈન નેધ અને ચર્ચા-એ ભાગ નીચે જે ચર્ચાના વિષ ઉપસ્થિત થાય છે અને જે રીતે ઉપસ્થિત થાય છે તે કેટલીક વખત નિર્માલ્ય હૈ છે, કેટલીક વખત એક બીજાને અસંગત હાય છે. એક વખત જૈન ગ્રેજયુએટ એસસીએશનને સત્ય દલીલેા વગર નીદે છે, અને ખીજી વખત તે એસેસીએશન પ્રતાપથી જાહેર તહેવાર મળે છે, ત્યારે પૂર્ણ અભિનદન તેને ન આપતાં સરકાર ધન્યવાદ માનવા મંડી જાય છે. એક વખત તે સભા એકઝીકયુટીવ ને લેજીસ્લેટીવ જૈનાના હક્ક સ ંભાળવાનું સરકારને વિનવે છે ત્યારે જૈન મશ્કરી કરે છે, જ્યારે ખી વખત ધારા સભામાં જેનેાના હક્ક સરકાર સાચવશે એમ તે ઉલટભેર આશા રા છે. આમ એકબીજાથી વિરાધી વચન આવતાં જૈનના હૃદયમાં સત્ય શું છે તે પ્રગટ Page #80 -------------------------------------------------------------------------- ________________ જેન કેન્ફરન્સ હેરલ્ડ. (માર્ચ. છે. વળી ચર્ચાને વિષયની ચુંટણી પણ હવે તે કંઇ આપણે આગળથી ન ધારીએ –અપૂર્વ આવે છે. હવે (૩) જે ભાગ મુનિવિચાર આવે છે, તેમાં આપણામાં ની અને વિદ્વાન ગણાતા શ્રી બુદ્ધિસાગરજી, આણંદસાગરજી, કેશરવિજયજી, વિજયજી, નેમિવિજયજી, ચારિત્રવિજયજી વિગેરે તરફથી લેખો ન આવતા ચકનેમિ Iણે મુનિ મણિવિજય, મુનિ માણેક અને યતિ બાલવિજયજીના લાંબા લચક, લેખે યા આવે છે–(૪) થો ભાગ વિષયમાળાને શ્રાવકોના લેખ માટે રાખે છે. યેિની માળામાં પુપ, ગુલાબ, મોગરા, જુઈ, ચંબલી વગેરે સુગંધી આવવાની શા રખાય. પરંતુ તે આશા છેડા અપવાદે સિવાય ઘણી વખત કહેવાઈ ગયેલા મા લેખોમાં કરમાઈ ગયેલા કે તેના જેવા પુના જેટલી લઈ શકાય તેટલી લેવી છે. (૫) મે વિભાગ કોઈ વખત ચર્ચાપત્રનો તો કોઈ વખત સમૂળગો નડિજમ દેખાવ દે છે. ચર્ચાપત્રીઓને જેમાં કેટલું સ્થાન મળે છે, તે ચર્ચાપત્રીએ જાણે પુસ્તકની પરીક્ષા થાય છે કે નહિ, અને થાય છે તે કેટલાં પાનાં વાંચીને થાય અથવા કેવી સેલીએ થાય છે, તે અમારે લખવાની જરૂર રહેતી નથી. હમણાંના જૈનની આવી સ્થિતિ કરતાં પહેલાં ઘણી સારી સ્થિતિ હતી, તે કહ્યા ૨ ચાલે તેમ નથી. પહેલાં જેમ પત્રસાહિત્યને વિષય અત્યારે ચર્ચવામાં આવે તેમ તેમાં માસિક સાહિત્યનો વિષય ઠીક ચર્ચવામાં આવત; પુસ્તકોની પરીક્ષા ધારણ સારી થતી; વિષય અને લેખે વધારે સારા આવતા અને રા. અધિપતિ ! પોતાના લેખો લખવામાં તેમજ પત્રને અપૂર્વ અને સુંદર બનાવવા ઘણો પ્રયત્ન છે. ભાષા સારી અને હમણાંથી વિશેષ સંસ્કારી વપરાતી. હમણ જરા ચિત્રદશા છે તેમાં વિશેષ સુધારે અને સુંદરતા આવશે એમ સા જેન અંતઃકરણ પૂર્વક છશે અને તેમ થશે તો તેનો બહોળો વિસ્તાર જામશે. પત્રસાહિત્ય એ આ જમાનામાં પૈસે મેળવવાના સાધન કરતાં પ્રજાજગૃતિ વાનું ઉચ્ચ સાધન છે; આ પત્ર જેને પ્રપગી હોવાથી તે પત્ર જૈન પ્રજાના ર્થિક, ધાર્મિક, વ્યાવહારિક અને સામાજિક ગૃઢ પ્રીને ચર્ચા તેનું સમયાનુસાર તપુરઃસર નિરાકરણ લાવી સમાજનું સર્વ રીતે શ્રેય કરવા માટે છે, તેજ તેનો શ છે, અને તે સદાને માટે હવે જોઈએ. હવે આ પત્રની સુધારણા ( Remodeling ) વિષે કંઈ બેલીએ-જન પત્ર વમ મેળવેલી કીતિ હજુ ઓછા વધતા પ્રમાણમાં જારી છે અને તે જારી રાખી કાય એટલું જ નહિ, પરંતુ તેનાથી ઘણીજ યશદાયી કીર્તિ મેળવી શકાય. તે પત્ર ઠવાડિક તરીખે આખી શ્વેતાંબરીય પ્રજામાં પ્રથમ છે, તેના પર તે પ્રજાને ઘણો તેક હક્ક છે, આધાર છે, શ્રેય-કલ્યાણ છે. તેથી તેના પર સૌની મીઠી દ્રષ્ટિ-અમીમય પંખ હોવી જોઈએ. તે આપણું હાલું સાત વરસનું બાળક છે, તેનામાં આપણી વિષ્યની સારી આશાઓ હોવાથી આંખ ઠરીને હીમ થાય છે; છતાં પણ તેને ધારવાનું કામ પ્રથમ આપણેજ કરવું જોઈએ અને તેથી નીચેની સૂચના મીઠાં થી કરીએ છીએ. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦) વેતાંબર જૈન પ્રજાનું વર્તમાન સાહિત્ય. ૧–અધિપતિના લેખમાં પ્રાસંગિક વિષય-જેવા કે શેઠ અમરચંદ તલકચંદ્ર જૈન ધાર્મિક પરીક્ષા તેને કઈ રીતે સુંદર અને સરસ બનાવી શકાય ?, શિવજીભાઈ અને તેમના ગુપ્ત પ્રવાસનું રહસ્ય,–જેન બોડીંગ અને તેની ઉપયોગિતામાં થવો જોઈતો વધારે –લાલનની સાથે અધિપતિની મસલત, એજ્યુકેશન બોર્ડ અને એજયુકેશન પૂડ વિગેરે વિગેરે ઉંડા રહસ્ય સત્યની ખોજ જણાવનારાં, કડક અને સત્ય. નિડર અને નિઃશંક્તિ, સમાજના સત્વને પોષક અને સમાજના રાગના શેષક લખાણે આવવાં જોઈએ; વિચારશ્રેણીની પદ્ધતિ નિર્મલ અને અવિધી હેવી જોઈએ, ભાષા સુંદર, ઘરગતુ છતાં સંસ્કારી થવી જોઈએ, અને વિચાર અનુકરણીય હેવા જોઈએ. હમણાં મુનિમાર્ગ સંબંધના જુદા જુદા વિષયની શ્રેણી ઠીક આવે છે. જૈન નેધ અને ચર્ચા માટે આ વિચારો લાગુ પડે છે. અધિપતિ પિતે પત્રના બહેળા અનુભવી અને ઘડાયેલા યુવક નર છે, તેથી ઉપલા વિચારો એમને માન્ય હશે જ ! ૨–મુનિવિચાર–આ ભાગથી મુનિશ્રીઓના જુદા જુદા વિચારોને સંક્રમણને લાભ મળે તે સ્તુત્ય છે, અને આ વિભાગ કાઢવાથીજ મુનિશ્રીઓ હવે લેખિની હાથમાં લઈ લેખ લખવાનો પ્રયાસ કરતા રહ્યા છે તે ખરેખર અભિનંદનીય છે. ખરા ઉપદેશક વગર ચાતાઓનું કલ્યાણ નથી. તે જ ખરા માર્ગને બતાવી લઈ જનારા છે, તેના આચાર અને વિચારથીજ આપણે વિચારો પર અસર થાય છે, તેથી તેમના તરથી આવેલા લે સ્વીકારણીય છે, પરંતુ ઉત્તમ વિદ્વાન મુનિઓને લખવાનું ખાસ આમંત્રણ કરવું, તેમજ બીજાઓના લાંબા લચક આવતા લેખોમાંથી તેના ટુંક પારા કરી તેમના બધા વિચારો તરવે આવી જાય તેમ કરવું. આથી તેમને તેમના વિચારોનું સંક્રમણ કરવું પડશે. વળી તેમને જૈન ઐતિહાસિક ભાગો પર વિશેષ લક્ષ્ય રાખવાને વિનવતાં અનેક વિધવિધ બાબત પર અજવાળું પડશે. વળી તેઓને બીજઓ તરફથી આવતા ગૂઢ સવાલના જવાબ આપવાનું નિમંત્રણ કરવું, અને તેમાંથી જેના સારા ઉત્તર આવે તે બધાને સારાંશરૂપે પ્રગટ કરવાથી ધર્મપ્રકોનું નિરાકરણ થશે, અને તેવા ઉત્તમ વાદથી તત્ત્વ બોધ થશે. હમણું કઈ કચ્છી ગૃહસ્થ જૈનમાં પૂછેલા ઘણા ઉત્તમ અને ગૂઢ પ્રકનોનું નિરાકરણ હજુ સુધી કઈ વિદ્વાન ગૃહસ્થ કે મુનિશ્રીએ કર્યું નથી યા કરવાની દરકાર કરી નથી. આથી તે પ્રશ્નો પ્રકને જ રહ્યા છે, ૩ વિષયમાળા—આ ભાગમાં આપણા જૈન વિદ્વાને જેવા કે રા. રા. મનસુખલાલ કિરચંદ, મોતીચંદ ગિરધર કાપડીઆ, ગોવિન્દજી મૂળજી મેપાણી, વગેરે તરફથી ખાસ આવવા જોઈતાં લખાણે આવે તો તે કેવું શોભી નીકળે તેમ છે ? વિષય સંગીન હોવા જોઈએ એટલે કે જે ઉપરથી લગાએક આંખ ફેરવતાં જાણી જવાય તેવા ન હોવા જોઈએ. નહિ તો પછી જૈન હાથમાં લીધું અને પાંચ દશ મીનીટ જોઈ છોડી દીધું એમ થાય. પણ સંગીન હોય, તો તેમ ન થાય. દાખલા તરીકે સાધારણ નોવેલમાં વાર્તાના રસમાં એકદમ પાનાં ઉથલાબે જઈએ છીએ, પરંતુ સરસ્વતીચંદ્ર કે ગુલાબસિંહમાં તેમ થઈ શકે તેમ નથી, કારણ કે સંગીન નેવેલે છે. હાલના કઈ કઈ વિષયે નિરસ, અને ઘણી વખત કહેવાઈ ગયેલા ( Hackneyed) આવે છે. માટે પસંદગી ઉત્તમ થવી જોઈએ. આ પસંદગી ઉત્તમ થવા માટે તેમજ ઉછરતા Page #82 -------------------------------------------------------------------------- ________________ જેન કેન્ફરન્સ હેરડ, (માર્ચ, = = = = - લેખકોને ઉત્તેજન આપવા માટે ખાસ કોલમ રાખવું ઘટે છે કે જેમાં તેઓને જવાબ આપી શકાય, સુધારીને લખવાનું કહી શકાય અથવા આવેલા લેખમાંના ઉત્તમ ભાગના કાપલા કરી તેને યુક્તિથી ગઠવી ટુંકમાં પ્રગટ કરાય, તે લેખકે સમજી શકે, કે આવી રીતે લખવું જોઈએ. ચર્ચાપત્રેના સંબંધમાં પણ તેમજ થવું જોઈએ. ક પુસ્તક પરીક્ષા–આ સંબંધે ખાસ અને નિડરતાથી ગુણ દેષ પ્રગટ કરવાની અતિશય જરૂર છે. આજકાલના ચીંથરીઆં પુસ્તકો, અશુદ્ધ ભાષાંતરો, પ્રાસ કરી મેળવી દીધેલાં કવિત્વ વગરનાં જોડકણાઓ, પિંગળ જ્ઞાન વગર બેસાડી દીધેલા દે, ભક્તિ વગરનાં ભજને, યુક્ત વિવેચન વગરનાં વિવેચને, મેટી કીંમત લઈ પૈસા કમાનારા લેભાગુઓ, પંડિતવરને દા કરનારાઓ, માલ વગરનાં પુસ્તકોની, તેમાં અર્પણ કરનારાઓ પાસેથી પૈસા લેનારાઓ, વગેરે વગેરેની કરડી, ખાસ, ચાબકેથી કલ્યાણકારી ખબર લેવાની મોટી જરૂર છે. મધ્યમ વર્ગના પુસ્તકોનાં ગુણ અને દેષની સમાનતા ઓળખાવી પ્રદર્શિત કરવાના છે, ઉત્તેજન યંગ્ય લેખકેના પહેલા પ્રયોગોને અભિનંદી પ્રત્સાહક બનાવવાનું છે, અને અધ્યાત્મ ક્લપકુમ, રાજબોધ, રાયચંદ્ર કાવ્યમાળા, વગેરે સસ્તા અને ઉચ્ચ સાહિત્યને મેગ્ય રીતે પૂર્ણ સત્કાર આપી તેમને પિષવા, અભિનંદવા અને સ્તવવા ઘટે છે. બાહ્ય દષ્ટિથી ગ્રંથકર્તાને લક્ષ્યમાં રાખી અંતર દષ્ટિથી આંતરિક ગુણેની તપાસ પુસ્તકમાંની વસ્તુ સર્વ રીતે તપાસ્યા વગર ઉપર ઉપરથી અભિપ્રાય આપી દે એ ઘણુંજ સહેલું છતાં દેખજનક અને ખામીવાળું કાર્ય છે. તે પુસ્તકની પરીક્ષા છે એમ જણાવવું તે અગ્ય છે અને પરીક્ષાના અર્થને ઉતારી પાડવા સમાન છે. પરીક્ષાને અર્થ જ અક્ષરશઃ કરવા બેસીએ તોપણ પરિ એટલે ચારેકોર-ઈલા એટલે જેવું ચારેકોર જેવું એમ થાય છે. આ અર્થની સાર્થકતા થાય તે જ પરીક્ષા સત્તાધારી બને, અને લોકે તે પર પૂર્ણ વિશ્વાસ રાખી તેનો ઉપાડ કે ન ઉપાડ કરી શકે. આથી ઉચ્ચને સત્કાર થશે, કનિકને નાશ થશે, અને એમ થવાની ખાસ જરૂર છે. આટલું ટુંકમાં કહ્યા બાદ બીજા વિભાગો જૈનમાં કરવામાં આવશે, તે તેના આંતરિક મૂલ્યને અચૂક વધારો થશે. તે વિભાગો નીચે પ્રમાણે સૂચવી શકાય. ૧-સામાયિક પત્રસાહિત્ય કે જેમાં દર મહિને પ્રકટ થતા આપણે પત્રોની નોંધ અને તેમાંના લેખોપર અભિપ્રાય આવી શકે. ૨-જૈન વિવિધ જ્ઞાન વિસ્તાર કે જેમાં જેને અને જૈન ધર્મ સંબંધી બીજા અંગ્રેજી તેમજ અન્ય ભાષામાં જેવી કે મરાઠી, બંગાળી, હીંદી વગેરે જે જે જાણવા ગ્ય આવી શકે તેને સમાવેશ થઈ શકે. ૩-ચિત્રો–આ ભાગમાં હમણાં બેચાર વ્યક્તિના ફેટે આવ્યા છે, પરંતુ તેના કરતાં વિશેષ આવે તે સારૂં. જેવાં કે છે. જોકેબી, સતીશચંદ્ર વિદ્યાભૂષણ, પ્રોફે. વેબર, ડા. પીટર્સન, ડાકટર સ્વાલી, જગમંદીરલાલ, ઈત્યાદિ ઈત્યાદિ. –જેમ પારસીપત્રો પટેટીને અંક કાઢે છે, હિંદુઓ દિવાલીને અંક કાઢે છે, તેમ જૈન પણ ખાસ સંવત્સરીને અંક માટે, ઉત્તમ વાંચનથી ભરપુર, સચિત્ર કાઢી શકે. ૫-ઉત્તમ ટૂંકી કવિતાઓ. ૬-જૈન ટૂંકી વાર્તાઓ. ૭-કોન્ફરન્સ વર્તમાન કે જેમાં કરન્સ તરફથી Page #83 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦) વેતાંબર જૈન પ્રજાનું વર્તમાન સાહિત્ય. થતા અને થવા જોઈતા ખાસ શુભ કામો, તેની નોંધ, તેની પેજનાઓ, તેને પ્રજાનું ખેંચવું જોઈતું લક્ષ્ય, અને તેની ઉત્તમ કામગીરી. તેના પિષણ, વૃદ્ધિ, : આબાદીના પ્રયત્ન વગેરે. જૈન માટે ઘણુબધાએ ઘણું કરવાનું છે, છતાં અહીં જે સૂઝમાં આવે છે એક ઉડતી તપાસે લખી જવાય છે. જિન ધર્મ પ્રકાશ–આ પત્ર જૂનામાં જૂનું છે. તેના ૨૫ વર્ષની યુળિ ( આનંદેત્સવ ) હમણજ પ્રસાર થયો છે. આ પત્ર જૈન ધર્મ પ્રસારક સભા ભાવન તરફથી પ્રગટ થાય છે, અને તેની પદ્ધતિ ગુજરાતી વર્નાકયુલર સોસાઈટ બુદ્ધિપ્રકાશ' માસિક જેવી ધીમે ધીમે ઉત્ક્રાંત થતી આવે છે. હાલમાં તેનું વધારવામાં આવ્યું છે. આ પત્ર જૈન સમાજની ઘણી ઉપયોગી સેવા બજાવી છે ૨ બજાવતું જાય છે. હમણાં વિદ્વાન મુનિ અને વિદ્વાન શ્રાવકે તરફથી જે લેખો આ છે તે મનન કરવા યોગ્ય છે. દાખલા તરીકે છેલા અંકમાં “ શ્રી જ્ઞાનસાર રે સ્પષ્ટીકરણ” મુનિશ્રી કપૂરવિજયજીના વિવેચન સહિત આવે છે તે ખાસ મનની છે, અને રા. રા. મનઃસુખ કિરચંદ મહેતાનો એક અતિહાસિક પ્રન ( ઉપદે માળાના કર્તા ક્યારે થયા?)” એ વિસ્તારપૂર્વક લેખ લેખકની તલસ્પર્શિતા આ તેથી માસિકની સારી શોભામાં વધારો કરે છે. આવા આવા લેખ જેમ જેમ વિદ્રા તરથી આવતા જશે, તેમ તેમ માસિક વિશેષ ઉપગી, પ્રિઢ અને સંસ્કારદાયક થ તેમાં પ્રથમ પાને આવતી કવિતાઓ કાવ્ય તરીકે જોતાં માસિકને વિશેષ જ આપે તેવી નથી. સારી કવિતાઓ માસિકનાં આભૂષણ છે; પરંતુ તેવી કવિતા પ્રાપ્ત ન થાય, તે આપણા પૂર્વના આચાર્યો, સંત, મહાત્માઓ જેવા કે ચિદાનંદ વિનયવિજયજી, યશવિજયજી, દેવચંદ્રજી, આનંદઘનજી આદિનાં એક એક પદે ૯ તેપર સુઘટનાથી પદનો ઉચ્ચ આશય સમજાવે તેવાં વિવેચન લખાય તે ઘણ સારૂં. આ માસિક જે સભાના શુભ આશ્રય તળે છે તે સભાની પાસે જૈન પ્રાર્ચ સાહિત્યને ભડળ એટલે બધે છે કે તેને ઉપગ ઐતિહાસિક વિભાગ, ત વિભાગ, અધ્યાત્મ જ્ઞાન, ન્યાય આદિ બુદ્ધિ અને હૃદયગમ્ય વિષયમાં કરવામાં આ તે આ માસિક ઘણું જ સુંદર અને પ્રમાણભૂત સંગીન વાંચન પૂરું પાડી શકે તે છે. વળી કથેલું કથવામાં વિશેષ લાભ નથી. જેન ન્યાયને હજુ સુધી કયાંઈ પણુએટ કઈ પણ માસિકમાં સ્થાન મળ્યું નથી જાણી ઘણે ખેદ થાય છે. જેને ન્યાય સ્વતંત્ર લેખ ન મળી આવે ત્યાર સુધીમાં નયકણિકા, કે નયમાર્ગપ્રવેશ, અનેક જયપતાકા, કે શ્રી યશોવિજયજીકૃત ટુંકા અને સરસ ન્યાયના ગ્રંથો મૂળમાં અ સાથે ગુજરાતી ભાષાંતર અપાવાં જોઈએ. તે પર સંસ્કૃતમાં થયેલી ટીકાઓના આધ વિવેચન થાય તે ઘણું જ સારું. આથી જૈન ન્યાયમાં ચંચુપાત કરવાને આપણને ત મળશે, અને તે તકને લાભ લઈ કઈ વિદ્વાન ટુંક વખતમાં તેને અભ્યાસી નીક આવશે. અભ્યાસી નીકળતાં બીજા ધર્મોના ન્યાયની તુલનાત્મક ગણના કરનાર ૫ જાગશે. Page #84 -------------------------------------------------------------------------- ________________ ' જૈન કોન્ફરન્સ હેરલ્ડ. (માર્ચ, ચરિતાનાગ આ માસિકમાં આવે છે તે ખુશ થવા જેવું છે, પરંતુ અધીન પ્રમાણે તેને બદલે ઐતિહાસિક ચરિતે આવે તો વિશેષ ઉત્તમ છે, અને તેથીજ ષ્યમાં જૈન ધર્મ અને જેને ઇતિહાસ બની શકશે. ધર્મકથાને ઉપયોગ સ્વતંત્ર લેખથી ન કરનાં ધાર્મિક અને નૈતિક લેખમાં ઉપયોગ કરી શકાય તે વધારે દાખલા તરીકે ઉઝિતકુમાર કે એક પોપટની કથા-એને બદલે વિકમમાં ની પ્રબળતા, શિલાદિત્ય, શ્રેણિક અને તેનો સમય, ભદ્રબાહુના સમયની સ્થિતિ, દે આદિ વિષેની ચર્ચા વિશેષ ઉત્તમ થશે. આ સર્વને માટે ક્ષેત્ર તરીકે આ માસિકને બનાવવા માટે તેમાં વિષયને તાર વધારે જોઈશે. તે તેમ કરવા હમણાં વપરાતા મોટા ટાઈપને બદલે નાના પિ વપરાય, અને તેના કદમાં સહેજ વધારે એટલે બત્રીશ પૃષ્ઠને બદલે–ચાલી શ ત્રીશ પૃષ્ઠ કરવામાં આવે તો માસિક વિશેષ લાભદાયી, સંગીન અને સુંદર બની તેમ છે. આત્માનંદ પ્રકાશ–આ પત્રનું વર્ષ ૭ મું છે. તે પત્રની વસ્તુને વિચાર કરતાં પ્રગતિ કરે તે સારૂં એમ થાય છે. તેમાં આવતા લેખો ખાસ ચોપાનીયું ગમે કરી કાઢવું અને તેથી લખવા જોઈએ તેવી રીતે લખાય છે. ઘણી વખત એનું જોવામાં આવે છે. માર્ગાનુસારીના ૩૫ ગુણ તેમાં અનેક વખત આવ્યા. મૂળચંદભાઈના વખતમાં તેની વૃદ્ધિ સારી હતી. હવે તે દેખાવ કંગાલ ન થાય માટે ખાસ પ્રયત્નો થવા જોઈએ છીએ. તેમાં આવતા મુનિવિહારના લાંબા રીપોર્ટે છે કે કચ્છમહોદય આદિથી શું સંગીન વાંચન મળી શકે ? અગર તે શું માસિકને થ લેખ તરીકે ચાલીશ કે? તેવા રીપોર્ટી અઠવાડિક, કે દૈનિકપત્રને વધારે ગ્ય છે. આત્માનંદ સભા ( ભાવનગર )ની પ્રવૃત્તિ તળે રહેલા આ માસિકને અમે ઘણી 9 દશામાં જોઈ શકીએ; વિષયની સંગીનતા. સાહિત્યનો રસ, અધ્યાત્મનો આનંદ માનંદમાં કેમ ન હોય ? વિષય ( મેટર ) ન મળે એટલે મોટા ટાઈપ રાખવા, એવું હાલ ઘણે ઠેકાણે માં આવે છે. આમાં ખાસ તેમ થયું છે, એમ તેના સંબંધમાં સત્તાધારી પુરૂષ વે તે આ માસિકને યોગ્ય કહેવાય ? આનંદ-આનું સાતમું વર્ષ ચાલે છે. ઉત્પત્તિ પાલીતાણને જૈન ધર્મ વિદ્યા રિક વર્ગ છે. આમાં મુખ્ય લેખને ખાસ વિભાગ હમણું રાખવામાં આવ્યો છે. તેમાં સ આમંત્રિત લખાણ આવે છે, તેથી તેની યેગ્યતા સારી છે. બાકીનામાં નોવેલ પામન્ત વનવીર) જંગલનો મુસાફર આદિથી સહૃદયની રસતૃપ્તિ થઈ શકતી નથી. પ્રગટ થયેલા લેખો ફરી આમાં પ્રગટ થાય, એ કોઈ પણ ઈચ્છશે નહિ. કાતિકના મા ઉપદેશમાળા પ્રકરણ આપેલ છે, તે એક ગ્રંથરૂપે ક્યારનું પ્રગટ થઈ યું છે. સનાતન જેન–આ પત્રની ઉત્તમ કારકીર્દિ છે. સમગ્ર ગુજરાતી પ્રજામાં ઉત્તમ ! “ વસન્ત” માસિક-તેના જેવું ઉત્તમ માસિક જેને પ્રજામાં નીકળી શકે તેમ તેનું આ પત્ર પ્રત્યક્ષ ઉદાહરણ છે. ચાલુ ચર્ચામાંના વિષયે પ્રસંગને અનુસરતા અને Page #85 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦) વેતાંબર જૈન પ્રજાનું વર્તમાન સાહિત્ય સુઘટિત છે. મુખ્ય લેખ-સ્વતંત્ર વિચાર, સ્વતંત્ર કૃતિ અને સૂક્ષ્મદશિતાનું પ્રાકટય દર્શાવે છે. અન્ય સર્વ લખાણ ઉત્તમ માસિકને પૂર્ણ શોભાવે તેવું છે. તેમાં જૈન વિવિધ જ્ઞાન વિસ્તાર, પ્રાચીન શેધખોળ, પાશ્ચાત્ય વિદ્વાન સાથે પત્રવ્યવહાર, તેઓના લખાણનું ભાષાંતર, ઐતિહાસિક વૃત્તાંતો, વગેરે વગેરે જૈન સાહિત્યમાં અતીવ વૃદ્ધિ કરનારું છે. વળી અંગ્રેજી મેટરને પણ આમાં સ્થાન આપ્યું છે તે ઘણું જ એગ્ય છે. હાલમાં જેન સુશિક્ષિત વર્ગ મૂળ અંગ્રેજીમાં લેખ લખી શકે તેમ નથી–અગર લખવાની દરકાર કરતા નથી, તેથી તેમાં તો ફક્ત ઉતારા આવે છે. છતાં તેવા ઉતારાની પસંદગી પણ ઉત્તમ થાય છે. આ માસિકે હોપકિન્સ ( અમેરિકન વિદ્વાન ) જૈન ધર્મપર કરેલા આક્ષેપ બહાર પાડી ઉત્તમ ચર્ચા ઉપજાવી છે; આ માસિકના તંત્રીએ જેથી ગુજરાતી ભાષાને જન્મ સંભવે છે તે સંબંધી ઉત્તમ દલીલાપૂર્વક ચર્ચા કરી ગુજરાતી સાહિત્યપ્રિય પ્રજાનું જે ધ્યાન ખેંચ્યું છે, તે પ્રબળ છે. પરંતુ તેની મોટામાં મોટી ખામી કહેવાતી હોય તો તે એ છે કે તે ઘણું જ અનિયમિત છે. ઘણી વખત તે ચાર મહિનાનું, ત્રણ માસનું, બે માસનું ભેગું નીકળે છે, અને તેમ નીકળીને પણ વખતને પકડી શકતું નથી. તેને ત્રિમાસિકમાં ફેરવી નંખાય તો પણ તે બરાબર નિયમિત નીકળે એવું નિશ્ચિત તે કહેવરાવી શકતું નથી. છેલ્લે જુલાઈમાં નીકળ્યું છે, અને આ મહિને માર્ચ ચાલે છે છતાં પત્તા નથી કે તે આ મહિને નીકળશે. પત્રનું નામ માસિક છે, અને છતાં તેના અનિયમિત કાળને માટે તેને ત્રિમાસિક નામ આપવું, કે ચાતુર્માસિક કે શું આપવું તે એકદમ કહેવું મુશ્કેલ છે, છતાં તેને ત્રિમાસિક નામ અપાય તે યોગ્ય કહેવાશે. હમણાં તે તેના વિષે ભય રહે છે કે તે વાર્ષિક થઈ જાય એટલે બારે માસના અંક એક હોટા પુસ્તકને આકારે કદાચ બહાર પડે. અમે ઇચ્છીએ છીએ કે તેના પ્રચાલકે માસિકને નિયમિત કરવા બનતે પુરૂષાર્થ કરશે. આ માસિકની અમે ફત્તેહ ઈચ્છીએ છીએ; તેનું કદ બધા માસિકો કરતાં વધુ, વિષય સંગીન, લવાજમ માત્ર સવા રૂપીઓ એટલે તેને અભ્યદય થાય, પરંતુ તેમ થવામાં પ્રબલ અનિયમિતતા બહુ આડે આવે છે એ જાણી ખેદ થાય છે. જૈનપતાકા–આ મિત્રની થોડાં વર્ષ હયાતી થયા પછી બનારસ જૈન પાઠશાળાને તે સુપ્રત થતાં તેમાં વિષય આક્ષેપ સિવાય સારા આવવા લાગ્યા, પરંતુ દુર્ભાગ્યે તે એક વર્ષ ચાલી સૂતું છે, અને હવે આશા ઘણીજ છેડી રખાય છે કે તે જાગે; આ જાણી ઘણે ખેદ થાય છે. તત્વવિવેચક–જાગ્ય ઉદય થયું, અસ્ત પામ્યું. જૈન કેન્ફરન્સ હેર૯૭–આ માસિક શ્રી કોન્ફરન્સના આશરા તળે નીકળે છે. તેમાં સારા લેખકના લેખ થોડા થોડા ઠીક આવે છે. બાકી કેટલુંક તે તેના કાર્યવાહક અંગે છે. તેમાં જે પ્રયાસ કરે અને વિદ્વાન લેખકોને ખાસ આગ્રહથી આમંત્રે તે આ માસિક વધારે સારું બની શકે તેમ છે. હમણાં તે તરફ પ્રયાસ થતે જોવામાં આવે છે. ધર્મ કેળવણીને ખાસ વિભાગ આમાં જોડવાથી માસિકની Page #86 -------------------------------------------------------------------------- ________________ જૈન કોન્ફરન્સ હેરલ્ડ, (માર્ચ, પ્રતિષ્ઠામાં વધારો કર્યો છે. કેન્યુરન્સના શુભ કામના રિપોર્ટ ટુંકા અને રસદાર ડાવા જોઈએ; તેના ગુચવાડા ભર્યા પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે વિદ્વાનોના અભિપ્રાય માંગવાની સાથે તેને ચર્ચાના વિષયે કરવા જોઈએ, અને તે ચર્ચા મુદ્દાસર, કી અને ધુ શિખવનારી હોવી જોઈએ. આના વિષયે આટલુંજ બુદ્ધિપ્રભા-આને માટે અભિપ્રાય જન કોન્ફરન્સ હેરલ્ડના જાન્યુઆરી ૧૯૧૦ છે અંકમાં આવી ગયું છે, એટલે તે માટે વિશેષ લખવાની જરૂર રહેતી નથી. | નેટ –જેટલાં જૈન વેતાંબરીય પત્રે જાણમાં છે તેટલાની ટુંક અને ઉડતી નોંધ પર પ્રમાણે લેવાઈ છે. તેમાં સારગમ્ય લાગે તો ગ્રહણ કરવાનું છે, દેષને માટે માની યાચના છે. મંત્રી મિત્રીભાવે પરિણમશે, અને સમભાવના વર્તનનો સાક્ષાત્કાર રશે. ન કરવા કરતાં કાંઈ કરવું” એ સૂત્ર મને બહુજ માન્ય છે. પરંતુ કાંઈ થતું ય, તેમાં સુધારો થતો હોય તે પત્રસાહિત્ય લેકપર ઘણી અસર કરનારું જબરું ધિન છે, તેથી તે ધ્યાનમાં રાખી સુધારે ગ્રહણ થશે તે જનસમુદાયનું કલ્યાણ થશે. “ જેના ઉપર દેશના ઉદયને આધાર છે સર્વથા, જેના આગળ ઓ અન્ય સઉની લાગ્યા કરે છે વૃથા; જે આપી ઉપદેશ ગુપ્ત રહીને વિનો થકી વારતી, પૂરે તે સઉ વર્ષમાં નિખિલની સિમ કામના ભારતી. ” ॐ अर्हम् શ્રી નવપદ પ્રકરણની સંક્ષિપ્ત વ્યાખ્યા. ( પી બંધ: -૯ ) ૧ શ્રી અરિહંતાદિક નવ પદને હૃદયકમળમાં ધ્યાયી શ્રી સિદ્ધચકનું ઉત્તમ માહાત્મ્ય હું સંક્ષેપથી કહું છું. ૨-૩ ભે ભે મહાનુભાવો ! આ દુર્લભ મનુષ્ય જન્મ, ઉત્તમ ક્ષેત્ર, ઉત્તમ કુલાદિક તેમજ સદ્દગુરૂની સામગ્રી પુન્યને પામી, મહા હાનિકારક પંચવિધ પ્રમાદને શીઘ તજી સદ્ધર્મ-કર્મને વિષે તમે સમુદ્યમ કરો ? ઇ તે ધર્મ સર્વ જિનેશ્વરોએ દાન, શીલ, તપ, અને ભાવ ભેદે કરી ચાર પ્રકારનો ઉપદેશેલે છે. ૫ તેમાં પણ ભાવ વિના દાન સિદ્ધિદાયક થતું જ નથી. તેમજ ભાવ વિનાનું. શીલ પણ જગમાં જરૂર નિષ્કળ થાય છે. ૬ ભાવ વિના તપ પણ સંસારની વૃદ્ધિજ કરે છે. તે માટે પિતાને ભાવજ સુવિશુદ્ધજ કરે જરૂર છે. ૭ ભાવ પણ મનસંબદ્ધ છે, અને આલંબન વિના મન અતિ દુર્જય છે, તેથી તેને નિયમમાં રાખવા માટે સાલંબન (આલંબનવાળું) ધ્યાન કહેલું છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦) શ્રી નવપદ પ્રકરણની સંક્ષિપ્ત વ્યાખ્યા. - - ૮ યદ્યપિ અનેક પ્રકારનાં આલબન શાસ્ત્રમાં વખાણ્યાંજ છે, તથાપિ નવ ૫ ધ્યાનજ મુખ્ય છે એમ જિનેશ્વર કહે છે. ૯ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સમ્યકત્વ, જ્ઞાન, ચારિત્ર અને તપ એ નવ પદ જાણવા ( નવ પદનું સંક્ષિપ્ત સ્વરૂપમ ૧૦-૨૦ ) ૧૦ એ નવ પદમાં પ્રથમ પદે અદશ દોષ વિમુક્ત થયેલા, વિશુદ્ધ જ્ઞાનથી ભરેલા, તત્ત્વ પ્રકાશક અને સુરરાજ વંદિત એવા શ્રી અરિહંત ભગવાનનું નિરંતર ધ્યાન કરે. ૧૧ બીજે પદે સકળ કર્મબંધનથી વિમુક્ત થયેલા અને અનંત જ્ઞાન, દર્શન, ચારિક તથા વીર્યરૂપ અનંત ચતુષ્ટય સંપ્રાપ્ત થયેલા એવા પંદર ભેદે પ્રસિદ્ધ - સિદ્ધભગવાનનું સદા તન્મયપણે ધ્યાન ધરો. ૧૨ ત્રીજે પદે પંચાચારવડે પવિત્ર, સર્વજ્ઞ દેશિત વિશુદ્ધ સિદ્ધાંત સંબંધ - દેશના દેવામાં ઉજમાળ, અને પરોપકાર કરવા સદા તત્પર એવા સૂરિવરનું - નિરંતર ધ્યાન કરો. ૧૩ ચતુર્થ પદે ગરછની સંભાળ કરવા સદા સાવધાન, સૂત્રાર્થનું અધ્યાપન કરો વવામાં ઉજમાળ અને સ્વાધ્યાય ધ્યાનમાં લીન મનવાળા શ્રી ઉપાધ્યાય મહારાજનું સમ્ય) ધ્યાન ધરે. ૧૪ સર્વ કર્મભૂમિએમાં વિચરતા, અનેક ગુણગણે કરી સંયુક્ત, ત્રણ ગતિએ ગુપ્ત, અને નિષ્પરિગ્રહી એવા નિષ્કષાયી મુનિરાજનું પંચમ પ ધ્યાન કરો. ૧૫ છ પદે સર્વત્તપ્રત આગમમાં કહેલા જીવાદિક તત્ત્વાર્થને વિષે શ્રદ્ધાનરૂ દનરૂપી રત્નદીપકને નિરંતર મનમંદિરમાં સ્થાપ. ૧૬ સાતમે પદે જીવાજીવાદિક પદાર્થ સમૂહના યથાર્થ અવબોધરૂપ જ્ઞાનને સવા ગુણોના મૂળ કારણભૂત જાણીને વિનય–બહુમાન વડે ભણે. ૧૭ આઠમે પદે અશુભ કિયાઓના ત્યાગરૂપ અને શુભ ક્રિયાઓમાં આદર ઉત્તમ ગુણયુક્ત ચારિત્રને યથાર્થ પાળે. ૧૮ નવમે પદે આકરાં કર્મરૂપી અંધકારને હરી લેવા સૂર્ય સમાન દ્વાદશવિ તપનું કષાય તાપ રહિત રૂડી રીતે સેવન કરો. ૧૯ આ પ્રમાણે ઉપર બતાવેલાં નવે પદે જિનેશ્વર પ્રભુએ કથેલા ધર્મમ સારભૂત છે, અને આરાધન કરનાર ભવ્યજનેને કલ્યાણકારી છે તેથી તે યથાવિધ આરાધવા ગ્ય છે. ૨૦ એ નવપદેવડે નિષ્પન્ન એવા શ્રી સિદ્ધચકને ઉપયોગયુક્ત આરાધનાર પ્રાણ શ્રી શ્રીપાળકુમારની પેરે સુખ-સમાધિ પામે છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ 94) છે જેને કેન્ફરન્સ હેરલ્ડ. (માર્ચ. નવપદ વિશેષ વર્ણન, “તત્ર પ્રથમ શ્રી અરિહંતપદ વર્ણનમ” (૨૧-૨૯ ) ર૧ શેષ ત્રણ ભવ રહેતાં મનુષ્યભવે અરિહંતાદિક વીશ સ્થાનક ( તપ)નું આરાધન કરીને જેમણે તીર્થકર નામકર્મ ઉપામ્યું છે તે અરિહં તેને હું પ્રણમું છું. રર છેલ્લે ભવે ઉત્તમ રાજકુળમાં ચિદ મડા સ્વ વડે સૂચિત ગુણવાળા જે અવતરે છે તે અરિહંતોને હું પ્રણામ કરું છું. ' ૨૩ જેઓના જન્મ સમયે ૫૬ દિકકુમારીઓ અને દેવનાયક આવીને પ્રમુદિત મનથી મહિમા–ઉત્સવ કરે છે તે અરિહંતને પ્રણામ કરું છું. ૨૪ જન્મથી માંડીને જેમના દેહમાં લોકને આશ્ચર્યકારી એવા ચાર અતિશય હોય છે, તે અરિહંતાને હું પ્રણમું છું. ૨૫ જેઓ ત્રણ જ્ઞાન સહિત છતાં ભેગાવળી કમરને ક્ષીણ થયેલું જાણી ચારિત્ર રૂપ નિવૃત્તિ માગને આદરે છે, તે અરિહં તેને હું પ્રણામ કરું છું. ૨૯ ચારિત્ર ધર્મમાં સદા ઉપયોગી અને અપ્રમત્ત છતાં નિર્મળ ધ્યાન થી ક્ષેપક શ્રેણી ઉપર આરૂઢ થઈ મેહને હણી જે કેવળલક્ષ્મી વરે છે, તે અરિહંતોને હું પ્રણામ કરું છું. ર૭ કર્મના ક્ષયથી ૧૧ અને દેવકૃત ૧૯ અતિશે જેમને હોય છે, તે અરિ હંતોને હું પ્રણામ કરું છું. ૨૮ અષ્ટ પ્રાતિહાર્યોવડે શોભિત અને સુરનાયકવડે સેવિત જે સદાકાળ વિચરે છે તે અરિહંતોને હું પ્રણમું છું. ૨૯ પૃથ્વી પીઠ ઉપર વિચરતા ૩૫ ગુણયુક્ત વાણીવડે જે ભવ્યજનોને વિબોધે છે તે અરિહંતને હું પ્રણમું છું. દ્વિતીય શ્રી સિદ્ધપદ વર્ણનમ ” (૩૦-૩૮) ૩૦-૩૧ કેવળી સમુદઘાત કરેલા કે નહિ કરેલા અરિહંત કે સામાન્ય કેવળી શિલેશીકરણ વડે અગી કેવળી થઈ આયુષ્યના છેલ્લા બે સમયમાંના પહેલે સમયે ૭ર પ્રકૃતિઓને ખપાવી અને છેલ્લે સમયે ૧૩ પ્રવૃતિઓને ખપાવી જેઓ શિવસુખ પામ્યા તે સિદ્ધ ભગવાને મને શિવસુખ આપે. ૩ર ચરમ શરીરના ત્રીજા ભાગે ન્યૂન અવગાહનાવાળા છતાં જે એક સમયમાં લેકના અંતે જઈ પહોંચ્યા તે સિદ્ધભગવાન મુજને શિવસુખ આપે. ૩૩ ધનુષમાંથી છુટેલા બાણની પેરે પૂર્વ પ્રગથી, તુંબડાની પેરે અસંગપણથી, એરંડાના ફળની પેરે બંધન–છેદથી અને ધૂમાડાની પેરે ઉર્વ સ્વભાવથી જેમની ઉર્ધ્વ ગતિ કહી છે તે સિદ્ધભગવાન મુજને શિવસુખ આપે. ૩૪ સિદ્ધશિલ્લાની ઉપર એક એજનના મા ભાગમાં લેકના અંતે નિચે જેમની સ્થિતિ પ્રસિદ્ધ છે તે સિદ્ધભગવાન મુજને શિવસુખ આપો. Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવપદ પ્રકરણની સક્ષિત વ્યાખ્યા. 1; ૨૫ જે અનત, અપુનભવ, અશરીરી, અનાબાધ, તથા સામાન્ય વિશેષ ઉપયે સહિત છે તે સિદ્ધભગવત મુજને શિવસુખ આપેા. ૩૬ જે અનતગુણી, નિર્ગુણી, ૩૧ અથવા ૮ ગુણવાળા અને અનંત ચતુષ્ક સહિ છે તે સિદ્ધભગવત મુજને શિવસુખ આપે. ૩૭ જેમ ભીલ નગરના ગુણુ ાણુતા છતાં પણ કહી શકતા નથી, તેમ જેમ ગુણ જાણતા છતા પણ જ્ઞાની કહી શકતા નથી તે સિદ્ધભગવત મુજ શિવસુખ આપે. ૩૮ જે અનંત, અનુત્તર, શાશ્વત અને સદાનંદ, એવા સિદ્ધિસુખને પામ્યા સિદ્ધભગવત મુજને શિવસુખ આપે. તૃતીય આચાર્ય પદ વનમ્ ' ( ૩૯-૪૭ ) ૭૯ જે પવિધ આચારને સદા આચરતા છતાં ભવ્યજનોના અનુગ્રહને મા તેને ઉપદેશ આપે છે તે આચાય મહારાજને હું નમસ્કાર કરૂ છું. ૪૦ દેશ, કુળ, જાતિ, અને રૂપાદિક અહ્ ગુણસમુદાયથી સંયુક્ત છતાં યુગપ્રધાન છે તે આચાર્ય મહારાજને હું નમસ્કાર કરૂ છું. ૪૧ જે સદા અપ્રમત્ત, વિકથાવિરક્ત, કષાયત્યાગી, અને ધર્મોપદેશ દેવા આસક્ત છે, તે આચાય મહારાજને હું નમસ્કાર કરૂ છું. ૪ર જે સારણા, વારણા, ચાયણા અને પડિચાયાવડે નિરંતર સ્વગચ્છની સંભા રાખે છે, તે આચાય મટ્ઠારાજને હું નમસ્કાર કરૂ છુ. ૪૩ જે સૂત્રના જાણુ છતાં પરોપકાર રસિક હોવાથી તત્ત્વપદેશ આપે છે આચાર્ય મહારાજને હું નમસ્કાર કરૂ છું ૪૮ જિનેશ્વરરૂપી સૂર્ય અને સામાન્ય કેવળીરૂપી ચંદ્ર અસ્ત થયે છતે મનુષ્યક્ષેત્રમાં દીપકની પેરે તત્ત્વના પ્રકાશ કરે છે તે આચાય ભગવતા હું નમસ્કાર કરૂ છું. ૪૫ પાપના ભારથી કાંન્ત થયા છતાં સંસારરૂપી ઊંડા અધ ફૂવામાં પડ પ્રાણીઓને જે ઉદ્ધાર કરે છે તે આચાર્ય મહારાજને હું નમકાર કરૂ છુ ૪૬ માત, તાત અને આધવ પ્રમુખથી પણ અધિક હિતકાર્ય અત્ર જીવે સાચાર આચાર્ય ભગવંતને નમ કરૂ છું. ૪૭ જે હુ લબ્ધઓથી સમૃદ્ધ અને અતિશયવત છતાં શાસનને દીપાવે તેમજ રજાના પેરે નિશ્ચિત રહે છે તે આચાય મહારાજને હુ નમસ્કા કરૂ છું. " · ચતુર્થ શ્રી ઉપાધ્યાયપદ વર્ણનમ્ ' (૪૮-૫૬ ) ૪૮ જે દ્વાદશાંગ સ્વાધ્યાયના પારગામી, તેનાં રહસ્યના ધારક, તેમજ તદ્ ઉલ્ યને વિસ્તાર કરવામાં રક્ત એવા ઉપાધ્યાય મહારાજને હું ધ્યાવું છું. ૪૯ સૂત્રધારાવડે કરીને પથ્થર જેવા જડ શિષ્યાને પણ જે છે તે ઉપાધ્યાયને ધ્યાવું છું. સર્વ પૂજનિક ક ૧૯૧૦) 6 10) Page #90 -------------------------------------------------------------------------- ________________ જેન કોન્ફરન્સ હેરડ, . (માર્ચ, ૫૦ મેહરૂપી સર્પ ડયાથી જેમના જ્ઞાન-પ્રાણ નષ્ટ થઈ ગયા છે એવા જીવને જાંગુલી મંત્રવાદી-ગારૂડીની પેરે નવું ચેતન્ય આપે છે તે ઉપા ધ્યાયજી મહારાજને હું ધ્યાવું છું. ૫૧ અજ્ઞાનરૂપ વ્યાધિથી પીડિત થયેલા પ્રાણીઓને ધનંતરી વૈદ્યની પરે શ્રત જ્ઞાનરૂપી શ્રેષ્ઠ રસાયણ આપી જે સજજ કરે છે તે ઉપાધ્યાયજીને હું ધ્યાવું છું. પર ગુણ-વનનો વિનાશ કરનાર મદ-ગજને દમવા અંકુશ સમાન જ્ઞાનદાન ભવ્યજંનેને જે સદા આપે છે તે ઉપાધ્યાયજીને હું ધ્યાવું છું. પર બાકીનાં દાન દિવસ, માસ કે જીવિત પર્યત પહોંચનારા જાણીને જે મુક્તિ પર્યત પહોંચનારૂં શાશ્વત જ્ઞાનદાન સદા દે છે તે ઉપાધ્યાયજીને હું થાવું છું. ૫૪ અજ્ઞાનઅંધ જનેનાં લેશન રૂડા શાસ્ત્રરૂપી શસ્ત્રના મુખવડે જે સારી રીતે ઉઘાડી નાંખે છે તે ઉપાધ્યાયજીને હું ધ્યાવું છું. ૫૫ બાવન અક્ષરરૂપ બાવન ચંદનના રસવડે લોકોના પાપ-તાપને એકદમ ઉપશમાવી દે છે તે ઉપાધ્યાયજીને હું ધ્યાવું છું. પ૬ યુવરાજ સમાન, ગ૭–ચિંતામાં સાવધાન અને આચાર્યપદને લાયક છતાં જે શિષ્ય વર્ગને વાચના આપે છે તે ઉપાધ્યાયજીને હું ધ્યાવું છું. પંચમ શ્રી સાધુપદ વર્ણનમ્ ' (૫૭–૬પ). ૫૭ દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ અનુપમ રત્નત્રયીવડે જે મોક્ષમાર્ગનું સાધન કરે છે તે સર્વ સાધુઓને હું વંદન કરું છું. ૫૮ આર્ત અને રૈદ્ર એ બંને પ્રકારનાં દષ્ટ ધ્યાન તજી ધર્મ અને શુકલ એ બે દયાનને જ ધ્યાવવાવાળા જે ગ્રહણશિક્ષા અને આ સેવના-શિક્ષાને અભ્યાસ કરે છે તે સર્વ સાધુઓને હું વંદન કરું છું. ૧૯ ત્રણ ગુપિવડે ગુણ, ત્રિશલ્ય સહિત અને ગાવિત્રય વિમુક્ત છતાં જેઓ જિનાજ્ઞાનું પાલન કરે છે તે સર્વ સાધુઓને વંદન કરું છું, ૬૦ ચારે પ્રકારની વિકથાથી વિરક્ત તેમજ સર્વ પ્રકારના કષાયના ત્યાગી છતાં - જેઓ દાનાદિક ચાર પ્રકારના ધર્મની દેશના દે છે તે સર્વ સાધુજનેને હું વંદન કરૂં છું. ૬૧ પાંચે પ્રમાદના પરિવારી, અને પાંચે ઇંદ્રિયેનું દમન કરવા છતાં જેઓ પાંચે સમિતિઓનું પાલન કરે છે તે સર્વ સાધુજનોને હું વંદન કરૂં છું. દર છ જવનિકાયનું રક્ષણ કરવામાં નિપુણ અને હાસ્યાદિક ષકથી મુક્ત છતાં જેઓ છે તેને પ્રાણની પેરે ધારે છે તે સર્વ સાધુજનોને હું વંદન કરૂં છું. ૧. ગુરૂગમથી સમજાયેલી આજ્ઞાનું પરિપાલન કરવું તે. ૨, રસ ગારવ, રિદ્ધિ ગારવ અને શાતા ગારવ. ૩, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય અને દુર્ગ છો. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦) શ્રી નવપદ પ્રકરણની સંક્ષિપ્ત વ્યાખ્યા. ૬૩ જેમણે સાત ભય જીત્યા છે, આઠ મદ ટાન્યા છે અને અપ્રમત્ત થઈ છે નવ બ્રહ્મ ગુપ્તિઓનું પાલન કરે છે તે સર્વે સાધુઓને હું વંદન કરૂં છું. ૬૪ દશવિધ યતિધર્મ, દ્વાદશવિધ સાધુ–પડિમા અને દ્વાદશવિધ તપને જે આરાધે છે તે સર્વ સાધુજનેને હું વંદન કરૂં છું. ૯પ સત્તર પ્રકારના સંયમને પાળતા અને અઢાર હજાર શીલાંગને ધારણ કરતા છતાં જેઓ કર્મભૂમિમાં વિચરે છે તે સર્વ સાધુજનેને હું વંદન કરું છું. પછમ શ્રી દર્શનપદ વર્ણનમ્” (૬૬-૭૪). ૬૬ શુદ્ર દેવ, ગુરૂ અને ધર્મરૂપ તત્ત્વસંપત્તિની શ્રદ્ધારૂપ જે સમ્યકત્વ વખાણ્યું છે તે સામ્ય દર્શનને અમે નમીએ છીએ. ૭ જયાં સુધી કમની સ્થિતિ ઘટાડીને એક કડાકોડી સાગરોપમ જેટલી જ બાકી રહે એવી થઈ ન હોય ત્યાં સુધી જેની પ્રાપ્તિ થઈ શકતી નથી તે સમ્યગ દર્શનને અમે નમીએ છીએ. ૬૮ અધે પુદગલ પરાવર્તનથી વધારે સંસાર સ્થિતિ જેમને રહી નથી એવા ભવ્યજીને રાગદ્વેષમય ગ્રંથિને છેદ થયે છતે જેની પ્રાપ્તિ થાય છે તે સમ્યગ દર્શનને અમે નમીએ છીએ. દ૯ ઉપથમિક, ક્ષયોશિમિક અને ક્ષાયિક એમ ત્રણ પ્રકારે જે જિન આગમમાં ભાખ્યું છે તે સમ્યગ દર્શનને અમે નમીએ છીએ. ૭૦ જે ઉપરામિક પાંચવાર, ક્ષયેશમિક અસંખ્યવાર અને ક્ષાયિક એકજવાર * પ્રાપ્ત થાય છે તે સમ્યગ દર્શનને અમે નમીએ છીએ. ૭૧ જે ધર્મવૃક્ષનું મૂળ, ધર્મ પુરનું દ્વાર અને ધર્મમહેલને પાયે કહેવાય છે તે સમ્યગ દર્શનને અમે નમીએ છીએ. ૭ર જે પૃથ્વીપેરે સમસ્ત ધર્મનો આધાર, ઉપશમ રસનું ભાજન અને ગુણરૂપી રત્નોનું નિધાન છે એમ મુનિજને કહે છે તે સમ્યગ દર્શનને અમે નમીએ છીએ. ૭૩, જેના વિના જ્ઞાન પણ અપ્રમાણ છે, ચારિત્ર ફળીભૂત થતું નથી અને મોક્ષ પ્રાપ્તિ તો થતી જ નથી તે સમ્યગ દર્શનને અમે નમીએ છીએ. ૭૪ જે સહણા, લક્ષણ અને ભૂષણ પ્રમુખ બહુ ભેદેવડે સિદ્ધાંતમાં વર્ણવેલું છે તે સમ્યગ દર્શનને અમે નમીએ છીએ. સપ્તમ શ્રી જ્ઞાનપદ વર્ણનમ (૭૪-૮૩). ૭પ સર્વજ્ઞ પ્રણીત આગમમાં ભાખેલા યથાસ્થિત તને જે શુદ્ધ અવધ તે સમ્યગ જ્ઞાન મારે પ્રમાણ છે. ૭૬ જેવડે ભક્ષ્યાભઢ્ય, પિયા પેય, ગમ્યાગમ્ય અને કૃત્યાકૃત્ય જણાય છે તે સમ્યગ જ્ઞાન મારે પ્રમાણ છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ (૭૪) જૈન કેન્ફરન્સ હેર૯૩, (માર્ચ ૭૭ લેકમાં સકળ ક્રિયાનું મૂળ શ્રદ્ધા છે, તે શ્રદ્ધાનું પણ જે મૂળ (કારણ) છે તે સમ્યગ જ્ઞાન મારે પ્રમાણ છે. ૭૮ જે મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ, અને કેવળ એમ પાંચ પ્રકારે સુપ્રસિદ્ધ છે તે સમ્યગ જ્ઞાન મારે પ્રમાણ છે. - ૭૯ કેવળજ્ઞાની, મન:પર્યાવજ્ઞાની કે અવધિજ્ઞાનીનાં પણ વચન જે મશ્રિત રૂપે લોકોને ઉપગાર કરે છે તે સમ્યગ જ્ઞાન મારે પ્રમાણ છે. ૮૦ દ્વાદશાંગરૂપ શ્રુતજ્ઞાન જ જેમાં જગ ઉપકારી કહેલું છે તે સમ્યગ જ્ઞાન મારે પ્રમાણ છે. ૮૧ તેટલા માટેજ ભવ્યજનો જે ભણે છે, ભણાવે છે, દે છે, નિસુણે છે, પૂજે છે અને લખાવે છે તે સમ્યગ જ્ઞાન મારે પ્રમાણ છે. ૮૨ જેના બળથી આજ પણ ત્રણે લેકના ભાવ હાથમાં રહેલા આંબળાની પેરે જણાય છે તે સમ્યગ જ્ઞાન મારે પ્રમાણ છે. ૮૩ જેના પસાયથી ભવ્યજન લેકમાં પૂછવા જોગ, માનવા જોગ અને વખાણવા જોગ થાય છે તે સાયન્ જ્ઞાન મારે પ્રમાણ છે. “અષ્ટમ શ્રી ચારિત્રપદ વણનમ ' (૮૪ ૯૨) ૮૪ જે દેશવિરતિરૂપ અને સર્વવિરતિરૂપ અનુક્રમે ગૃહને અને મુનિને પ્રાપ્ત થાય છે તે ચારિત્ર જગમાં જ્યવંતું વતે છે. ૮૫ જ્ઞાન અને દર્શન પણ જેની સાથે રહ્યા છતાજ જીવોને સંપૂર્ણ ફળ આપે છે તે ચારિત્ર જગતમાં જયવંતુ વતે છે. ૮૦ જે સુસામાયિકાદિક પાંચ પ્રકારે મુનિજનોને અધિકાધિક ફળદાયી જિના ગમમાં સુપ્રસિદ્ધ છે તે ચારિત્ર જગમાં જયવંતું વર્તે છે. ૮૭ જિનેશ્વરોએ જે પોતે સ્વીકાર્યું, આરાધ્યું, સમ્યક્ પ્રરૂપ્યું અને અન્ય જનોને આપ્યું ને ચારિત્ર જગતમાં જયવંતું વતે છે. ૮૮ છ ખંડની અખંડ રાજરિદ્ધિને તજી ચક્રવર્તીઓએ જે સદ્દભાવથી આદર્યું તે ચારિત્ર જગતમાં જયવંતું વતે છે. ૮૯ જેની પ્રાપ્તિથી રંક પણ ત્રિભુવનમાં સર્વ પૂજનિક થાય છે, તે ચારિત્ર જગતમાં જયવતું વતે છે. ૯૦ જેનું પાલન કરતા મુની ધરોના ચરણમાં દેવ દાનવના નાયક ઉલ્લાસથી નમસ્કાર કરે છે તે ચારિત્ર જગમાં જયવંતુ વતે છે. ૯૧ અનંત ગુણવાળું છતાં શાસ્ત્રમાં મુનિવરોએ જે સત્તર પ્રકારનું અથવા દશ પ્રકારનું વર્ણવ્યું છે તે ચારિત્રનું મને શરણ છે. ૯૨ કરૂચ સમિતિ અને ત્રણ ગુપ્તિ, ક્ષમાદિક ગુણનું સેવન, અને મંત્રી પ્રમુખ - વના ચતુષ્ટયવડે જેની સિદ્ધિ-પૂર્ણતા પ્રાપ્ત થાય છે, તે ચારિત્રનું શું રે શરણ છે. અપૂર્ણ. Page #93 -------------------------------------------------------------------------- ________________ ( 6) શ્રી સુકૃત ભંડાર ફડકે ૦ શ્રી સુકૃત ભંડાર ફંડ, શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ ઓફીસમાં સુકૃત ભંડાર ફડમાં સંવત ૧૯૬૫ની સાલમાં આવેલાં નાણાંની ગામવાર રકમ. રૂ. ૨૯૯૦ ૧૦ ૬ સંવત ૧૯૬૦ ની સાલ સુધીમાં આવેલા તે. ૨-૧૨-૦ કાર્ડા. ૯- ૦–૦ ગંભીર. ૦-૧૨૦ તાસગા ૧૦- ૮–૦ કરજા. ૬- ૮-૦ ગયા. ૩–૧૨–૦ તલી. ૨- ૪-૦ કાનવાડી. ગોરડકા. ૫- ૪-૦ ત્રાપજ. કોસીંદ્રા. ૭ -૧૦-૦ ગાડરવાડા. ૧૨-૧૧ ૦ તાલ. ૨–૧૫-૦ કારીયાણી. ૧૪– ૪-૦ , ગાંભુ : ૦- ૮-૦ થરાદ. ૯-૧૪-૦ કનગેટી. ૧૦- ૮- ચીતા ખેડા. ૨૬- ૮-૦ દસાડા. ૨- ૦-૦ કાકેર. ૧૮- ૪-૦ ચમારા. ૫- ૦-૦ દેત્રોજ ૧- ૮-૦ કંથારીઆ. ચાંગા. ૨- ૪-૦ તેલી. ૬- ૦-૦ કજગામ. ચીચડી. ૨- ૮-૧ દઢાણ. (૦- ૮-૦ - કુકડીસર. - ચાંપબેરાજા. ૫- ૮-૦ દાલોડ ૯-૧૨-૦ કાવીઠા. ૨૬- ૧-૩ છોટી સાદડી. ૧૧- ૮-૦ દાવડ. ૧- ૦-૦ કણીયા. ૧૨– ૪- ૦ છની આર. ૧૨- ૪-૦ દાઠા. પ૫- ૦-૦ કરાર ૧૦ ૧૨-૦ જીરન્દ ૨૯-૭-૬ ધમતરી. કુર ડ્રવાડી. ૩ર- ૦- ૭ જુનેર. ૧૩- ૪-૦ ધરમજ. કાંધરેટી. ૦-૧૨–૦ શકુવા. ૧-૧૨-૦ ધુડાકુવા. ૨- ૮-૦ કણજટ. ૬- ૩ ૦ નવદ ૮-૧૨-૦ નીમચકે ૨- ૮-૦ કરસમલ. ૧- ૮-૦ જનડા. ૧૬-૧૧-૦ નાશીક. કાર ૫- ૦- ૦ જલસણ. ૫- ૭-૦ નારણગઢ, ૮-૦ કુણપર. ૨- ૪-૦ જાલીસણા ૭- ૮-૦ નવાખલ. - ૨- ૦ કરેલી ૦- ૮-૦ ઝીંઝાવદર મેટા, ૪-૦-૦ નવાપરા (માળવ ૮-૧૪-૦ ૨- ૦ ૦ ઝાંઝ ૦-૦ નવાપરા. ૫- ૦-૦ ખેડબ્રહ્મા ડ- ૦-૦ ઝાંઝવા. ૬ નીકરા. ૫- ૪-૦ ખેડાસા. ૨-૧૨-૦ ઝાંઝમેર. ૧- ૦-૦ નાગલપર. ૬- ૦ ૦ અઢાણ. ૩–૧૨-૦ ટાટમ. ૨૧- ૮-૦ નીંબાહેડા. ૦ ૧૨ - ૦ ખટલાલ. ૫-૧૪-૦ તેહારા. ૮ - ૮- ૦ નડીયાદ. ૦- ૪-૦ ખડકી. ૨- ૦-૦ તાજપર નરસંડા. ૧૨- ૬-૦ પાદરા. મુલપાડ. ૧-૧૨-૦ વેલેરવું. ૧- ૮-૦ મનસા. ૭- ૦-૦ વડનગર. ૪-૦ પુના. મંદર. ૬૬- ૮-૦ વેરાવળ. પીપળી. મેઘવડીઆ. ૧૪– ૪-૦ વતરા. ૦ ૦ ૦ ૦ 0 ખેડા. ૦. પીંપળ. Page #94 -------------------------------------------------------------------------- ________________ જેન કોન્ફરન્સ હેરડ, (માર્ચ વડનેસા. વડદલા. વિલાયતથી. વીડલપુર, ૦ ૦ વેસણુ. ૦ o વાસણ. વડાવલી. સાટોલા, o સંઘાણ. સિલાના. ૦ . . . ૩. ૧૨-૦ પીપલ્યા ૧૫ ૮-૦ ૦- ૮-૦ પીંપળીઆ - ૮-૦ ૯- ૪-૦ પંચાસર, ૮- ૦-૦ ૯- ૮-૦ પાડગોળ. ૨- ૦-૦ ૫- ૦-૦ પાલજ. ૬૭- ૪-૦ ૭-૧૨-૦ ફુદેડા. ૧-૦-૦ ૯-૧ર-૦ બારસીડ ૧-૦-૦ ૧- ૪-૦ બામણગામ પ- ૦-૦ બીલીપાડ ૧- ૮-૦ ૧- ૭-૦ બરડ. ૦-૧૨-૦ ૦-૧૨-૦ તલગંજ. ૩- ૭-૦ ૦- ૮-૦ બગદેઈ. * ૪- ૭-૦ ૪- ૪-૦ બીલીમોરા. ૪-૧૨-૦ ૧- ૮-૦ બરઢીઆ. ૧૯- ૪-૦ ૦-૧૨-૦ બેરી. ૨-૦-૦ ૧- ૦-૦ બોચાસણ ૦- ૪-૦ બેંગલેર. ૦- ૮-૦ ૦-૧૨-૦ બામણવા. ૩-૦-૦ બાંધણી. ૪-૧૧ ૦ ૪-૧- ભીલસા. ૦- ૪-૦ ભેપાળ. ૪- ૪-૦ ૨- ૪-૦. ભાંભણ. ૧૭-૧૨-૦ o-૧૨-૦ ભીમડાદ, ૧૪ ૧૨-૦ ભીડર. ૪- ૪-૦ મહુડી. ર- ૦-૦ ૨-૧૫-૦ માલેગામ. ૨- ૦-૦ માનપુર. ૧૮- ૦-૦ -૧૪-૦ મસુર. ૧૧- ૪-૦ - ૭-૦ મલારગઢ. ૨- ૪-૦ -૧ર-૦ આસોદર. ૧-૦-૦ કિ-૧૨-૦ એકલારા. ૧૮- ૪-૦ અમદાવાદ. ૧-૪-૦. પ૭–૦-૦ ઉમેટા. ૨- ૦૯-૦ -૧૨-૦ ઉંચડી. ૬ર૧- ૪-૦ કુલ રૂા. ૫૦૫૦-૭-૩. મઢેરા. ૨-૧ર-૦ મહેલાવ. ૪-૦-૦ રણ. * ૧૯-૧૨-૦ રઢાજણ. ૭- ૪-૦ રાંદેર. - ૪–૧૨–૦ રાણીવાડા. ૧- ૮-૦ રાજપરા. ૨૦-૧૨-૦ રણશીપુર. ૨- ૪-૦ રાવાસર. લાલપર. ૪-૧૫-૦ લાઠીદડ. ૦-૧૨-૦ લાખેણ. ૧- ૦-૦ લધુણા. ૩-૦-૦ વેરાવળ. ૧-૪-૦ વાડી. ૨૨-૧૨-૦ વરસડા. ૯- ૪-૦ વાંકાનેર, ૧- ૦–૦ વડ. ૨૬- ૪-૦ વિસાવડી. ૮૦- ૨-૦ વર્ડપારસનાથ. ૭– ૪-૦ વડગામ વાલોડ. ૨વાસદ, વસઇ. વડલા, વીરછમ. વટાદરા. ૧૮- ૪-૦ વાલર. ૩- ૭૦ અંબાઈ. ૬-૧૪-૦ આદરીયાણા. ૨- ૮-૦ ઈડરગઢ. ૧૫૦-૦-૦ ઉગામેડી. ૩- ૮-૦ ૦-૦ સાંગાવદર. સોના. સુકલતિર્થ સુંદયણ. સીરપુર. સીતાપુર. લગામ. સરદારપુર. સીતામહુ. સાબલી. સેલાવદર સુણાવ. હામાપર. અંજાર.. આસરમાં, આમરોડ. અંબાલી. આંકલાવ. અલારસા. એડુ અમરાવદ. ઉદેપુર ઉધરેજ. મુંબઈ. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦) પ્રવાસ વર્ણન. પ્રવાસ વર્ણન. લેખક મણિલાલ ખુશાલચંદ પારેખ—પાલણપુર પાલણપુરથી પગ રસ્તે ૧૯ ગાઉપર પાલણપુર રાજ્યનું સાતસણ ગામ છે. ત્ય હાલ શ્રાવકે।ની વસ્તી નથી પણ દેરાસર છે. તેની સભાળ માડ વિગેરે આસપાસન ગામેવાળા રાખે છે. મૂળનાયક શ્રી શાંતિનાથજીની તથા બીજી ૩ પ્રતિમાજી પાષા ણનાં છે. દેરાસરની સ્થિતિ સારી છે. સિદ્ધચક્રજી નહીં હાવાથી તે રાખવા તથા દેરાસ ઉપર ધજા દંડ નથી તે ચડાવવા મઢાડના શ્રાવકોને ભલામણ કરી છે. સાતસણુર્થ મહાડ ૧ ગાઉ છે. તેમાં શ્રાવકનાં ઘર ર૫૦) આશરે છે. ગચ્છભેદ નહીં હાવાર્થ સર્વ એક સાથે વતે છે. ધર્મના રાગ સારા છે. ઉપાશ્રય વિગેરે ધર્મસ્થાના પ ઠીક છે. દેરાસર બે છે તેની વીગતઃ— ( ૭ ૧ શ્રી મહાવીર સ્વામીનું દેરાસર હાલ જે સંઘના હસ્તક છે તેમાં મૂ શ્રી મહાવીર સ્વામીની પ્રતિમા પાષાણની બહુ મેટી અને અલૈકિક છે. તે સિવાય શ્રીજી પાષાણની પ્રતિમા ૪ તથા ધાતુની પ્રતિમા ૪ અને ધાતુના સિદ્ધચક્ર ર૧ છે મૂળનાયક શ્રી મહાવીર સ્વામીની પ્રતિમા એ કાઉસ્સગી સહીત ગામન જોડેના ભાખર પાસે કશ્મીએ ખેદતા હતા ત્યાંથી સંવત ૧૮૫૪ ની સાલમાં નીકળેલ છે. ત્યાંથી લાવીને ઉપાશ્રયમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા, અને એ કાઉસ્સ ગીઆ જગ્યાના સ કાચને લીધે શ્રી ધર્મનાથજીના દેરાસરમાં પધરાવેલ હતા. પ પાછળથી સ ંવત ૧૯૨૦ ની સાલમાં નવું દેરાસર થતાં (હાલ જ્યાં છે ત્યાં ) તેમ પધરાવવામાં આવ્યા હતા. દેરાસરને વહીવટ સારે છે. પૂજારી સારા હોવાથી પૂજ વિગેરેનું કામ સતાષકારક છે. ૨ શ્રી ધર્મનાથનું દેરાસર ( જે હાલ મહાત્માના કબજામાં છે તે)–આ દેરાસ ઉપરના દેરાસરની અગાઉનુ છે. તેમાં પ્રતિમાજી પણ જૂના વખતના છે. મૂળનાય શ્રી ધનાથની પ્રતિમા પાષાણુની છે. તે સિવાય પાષાણની બે પ્રતિમા તથા ધાતુન ૨૮ પ્રતિમા અને ૧ સિદ્ધચક્ર છે. ગભારા બહાર અને દેરાસરના મુખ્ય દ્વાર અંદરન અન્ને બાજુએ કાઉસ્સગધ્યાને ઉભેલા શ્રી પાર્શ્વનાથજીની એ પ્રતિમા મેાટી છે. ટ્ મહાવીર સ્વામીની પ્રતિમા સાથે નીકળેલ છે. આ દેરાસર મઢાડના શ્રી સંઘનુ છે તેના ઘણા પ્રત્યક્ષ પુરાવા હોવા છતાં તેમજ તે સંબંધી કેટલાક દાખલા અત્રેન પંચના ચેપડામાં હાવા છતાં અહીંના મહાત્મા અમીચંદજી તથા તેમના ભાઇ મેઘજ અન્ને જણ સવત ૧૯૪૦ ની સાલમાં શ્રી સઘ સાથે કંઇ નહીં જેવી સંસારિક તક રાર ( કે જે ઘણાખરા જૈન ભાઇઓના જાણવામાં છે ) પડવાથી આ દેરાસર તે અમા રૂજ છે તેમ કહી પેાતાને કબજે કરી બેઠેલા છે. મઢાડના શ્રાવકાને સેવા પૂજા અથવ દર્શન પણ કરવા દેતા નથી. ( બહારગામના કાઇ આવે તેને પણ પેાતાની મરજીમ આવે તે સેવા પૂજા કે દન કરવા દે. નહીં તેા નહીં. ) પ્રથમ કેટલાક વખત સુધ તેઓ જાતે પ્રજા કરતા અથવા નોકર રાખી તેની પાસે પૂજા કરાવતા પણ છેલ્લાં ત્રણ ચાર વરસથી તે તેમણે પોતે સેવા પૂજા કરી નહીં, કાઇ પાસે કરાવી નહીં અને Page #96 -------------------------------------------------------------------------- ________________ ૨૮) જેન કોન્ફરન્સ હેરલ્ડ (માર્ચ, બધી પ્રતિમાજી અપૂજ રાખેલ તે હકીકત વધારે બહાર આવી. અને કેટલાકની ભલામણથી કોન્ફરન્સ તરથી શેઠ મનસુખભાઈ ભગુભાઈએ તે સંબંધી હીલચાલ કરી ગયા માગશર માસમાં શીરોહીના રાજા સાહેબ મારત તે મહાત્માઓને હુકમ કરાવેલ છે કે તે દેરાસરમાં પૂજા થવી જોઈએ. તેથી તે હુકમને માન આપવાની ખાતર મહાત્મા હાલ તે દેશરમાં પૂજા કરે છે પણ પાષાણની પ્રતિમાજીને નવ અંગે ને બાકીની પ્રતિમાજીને જમણે અંગુઠે પણ પૂજા નહીં કરતાં ડાબે અંગુઠે જ સુજા કરેલી અમારા જેવામાં આવી. આ બાબત મહાત્માને કહેતાં તેમણે કહ્યું જે ઠીક; ૧મો પૂજા કરીને ચાલ્યા જાઓ. જેમ કરતા હશુ તેમ કરશું. મતલબ કે તેઓ ચિત્ર પ્રકારના છે. કેઈનું કહેવું માને તેવા નથી. દીવા ધુપ વિગેરેનું પણ કાંઈ કાણું નથી. તે ઉપરથી પૂજા હમેશાં થતી હશે કે નહીં તે પણ સંય પડતું છે. ગળી દેસર દિવસને ઘણે ભાગ તદન બંધ રાખે છે તે કોર પોતે આ કરેલા કાર્યથી સંતોષ માની બેસી રહેવાનું નથી પણ દેરાસર શ્રાવકોને સંપાય જેવી ગોઠવણની જરૂર છે કે જેથી મહાત્મા સાથે તકરારમાં ન ઉતરવું પડે. ને હમેશાં એવા પુજા થાય. આ બાબત શેઠ મનસુખભાઈ ભગુભાઈને ખાસ પ્રયાસ કરવાની જરૂર છે કેમકે તેઓ સાહેબને સીરહી મહારાજ સાથે ઘણો સારે સ્નેહ છે. તેથી તેઓ સાહેબ ધારે તો સહેલાઇથી કામ કરી શકે તેમ છે માટે ઉપર લખ્યા પ્રમાણે બંદભસ્ત કરાવવા કોન્ફરન્સને હું ભલામણ કરું છું. અને શેઠ સાહેબ મનસુખભાઈ પણ પર લખ્યા પ્રમાણે બંદેબસ્ત કરાવવા ધ્યાનમાં લેશે એવી તેઓ સાહેબને વિનંતિ કરૂ છું. માટે તેઓ સાહેબ શેડી મહેનતે મોટું પુણ્ય ઉપાર્જન કરવા ભાગ્યશાળી સશે. તથાસ્તુ. કે મઢાડમાં થોડા વખત અગાઉ ૧ પાઠશાળા ઉઘાડવામાં આવી છે. તેમાં પતિજી શ્રી વિવેકવર્ધનજી અભ્યાસ કરાવે છે. હાલ પંચ પ્રતિકમણ તથા પ્રકરણનો અભ્યાસ ચાલે છે. તપાસ કરતાં ૧૫ વિદ્યાથી પૈકી ૧૦ ને અભ્યાસ સારો છે. પ્રયાસ સ્તુતિ પાત્ર છે. તો પણ મારવાડી ભાષાને લીધે અને ખાસ વિદ્યાર્થીઓની જોઇએ તેવી કાળજી નહીં હોવાથી અશુદ્ધતા જણાય છે તેને માટે ભલામણ કરી છે. સાથે કેટલીક બાધાઓ પણ ભણે છે તેમાંથી એકાદ બે ને તપાસવામાં આવતાં છોકરાઓ કરતાં તેમને અભ્યાસ સારે છે. આવી રીતે છોકરાઓનો અભ્યાસ સારો થાય તો આગળ ઉપર ઘણું જ સારું પરિણામ આવે, એ નિઃસંશય છે. આ પાઠશાળા ઉપર અહીંના શ્રી iઘની દેખરેખ બરાબર હોય તેમ લાગતું નથી તે તેઓએ બનતી કાળજી રાખવા ભલામણ કરું છું. તેમજ આ યતિજ વિવેકવર્ધાનજી કાયમ રહેવાના ન હોય તે બીજે સારો માસ્તર રાખીને આ શાળા ચલાવવાથી ઘણાજ લાભ થશે. આ ગામની મધ્યમાં એક ટેકરી છે. તેના ઉપર મઢાડ દેવીનું સ્થાન છે. તેમાં અત્રેના મહાત્માઓના વડવાઓની પાદુકા જડી ૧૧ પાષાણની છે. ટેકરીના છેડે ટોચ ઉપર એક મંદિર છે. તેમાં એક મહાદેવનું લિંગ છે. તેને નીલકંઠ મહાદેવ અથવા લીલાધારી કહે છે. તેની અહીંના શ્રાવકેને ઘણીજ શ્રદ્ધા છે. મહાદેવની સાર સંભાળ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦) પ્રવાસ વર્ણન. ( તથા આસ્તા જેટલી ખીજા લેાકેા નથી રાખતા તેથી વિશેષ આસ્તા અને સાર સભા શ્રાવકે લે છે. તેના દરેક કામના વહીવટ પણ શ્રાવકે કરે છે. વળી કેટલાક શ્રાવ કાએ પોતાની દેશાવરની દુકાનમાં તે મહાદેવના નામના ભાગ રાખેલ છે. આ કેટલ બધી અફસોસની વાત છે કે પેાતાનાં દેરાસર. જ્ઞાનભંડાર વિગેરે ધર્મનાં ખાતાં નિભા વવા માટે ખર્ચની તે! કાંઇ પણ ગેાડવણુ નથી, અથવા કાંઈ પણ લાગેા નથી તે વહીવટ પણ કરતા નથી. આવું હડહડતું અને પૂર્ણ મિથ્યાત્વીપણુ આપણા જે ધર્મીઓમાં જોઇ ઘણાજ ખેદ્ર થાય છે. તેા મહાડના શ્રી સકળ સંઘને વિન ંતિ સા ભલામણ કરૂ છું કે તેએ પોતાના ધમનેજ વળગી રહી ખીજા મિથ્યાત્વને છેાર્ડ દેવા બનતા પ્રયત્ન કરી પેાતાના આત્માને સુધારવા ધ્યાનમાં લેશે. એકદર ક્ષેત્ર સારૂ છે તેમ લોકો પણ ભેાળા છે. માટે ઉપદેશકેાની અને તેમ પણ ખાસ કરી મુનિ મહારાજાએના વિહારની ખાસ જરૂર છે, તેા આ ક્ષેત્ર સુધર્ જાય, માટે ઉપરાઉપરી લાંબા વખત સુધી મુનિ મહારાજાએની આ તરફ વિચરવાન આવશ્યકતા છે. વિવેક વિનય આછા આછા હેાવાથી તે વખતે ભાષણરૂપે મારા તરફથ એ ખેલ કહેવામાં આવ્યા હતા તેને ટુક સારઃ પ્રથમ મંગળાચરણ કરી જણાવ્યું કે આપણે પંચેન્દ્રિય મનુષ્યને! અવતાર : તેની સાથે શુદ્ધ જૈન ધર્મ પામ્યા છતાં પણ આપણી સ્થિતિ દિન પ્રતિદિન આર્વ ખરાબ થાય છે તેનું કારણ ટુકામાં માત્ર એટલુજ કે પ્રથમ તે! આપણામાં આચા નથી. એટલે ખાવા પીવાની રીત ઘણીજ અશુદ્ધ છે. અને તેથી કહેવત છે કે “ અ તેવેા એડકાર ” તે કહેવત મુજબ બુદ્ધિ પણ અશુદ્ધ છે; અશુદ્ધ બુદ્ધિથી વાણી તથ જ્ઞાન અશુદ્ધ છે, અશુદ્ધ જ્ઞાનથી કૃત્યાકૃત્યનુ અજાણપણુ છે, અને તેથી અજ્ઞાનત છે. અજ્ઞાનતાથી રડવુ, ફુટવુ, ફટાણાં ગાવાં, બિભત્સ ભાષણ કરવું, મરણ પાછ ક્જીત જમણવાર કરવા, બાળલગ્ન, વૃદ્ધવિવાહ, કન્યાવિક્રય અને મિથ્યાત્વનુ સેવન જેવું કે કુળદેવી, ખેતલા આદિને માનવા પૂજવા તથા બીજા અન્ય દર્શનીય દેવની માનતા કરવી. કુગુરૂની સેાબત ને કુધનું સાંભળવુ તથા હેળી વીગેરે મિથ્યાત્વી પર્વ કરવાં વીગેરે કુરીવાજો દાખલ થયા છે અને તેથી સુદેવ, સુગુરૂ, સુધર્મ પ્રત્યે શુદ્ધ શ્રદ્ધ રહી નથી અને શુદ્ધ શ્રદ્ધા ન હેાવાથી સમ્યક્ત્વ મલીન છે. મત્રીન સમ્યકત્વથી ધની ચેાગ્યતા નથી અને તેમ થવાથી આપણે આવી ખરાબ સ્થિતિએ પહેાંચ્યા છીએ. માટે સમયને અનુસરી તે સ્થિતિ સુધારવા આપણી કેન્ફરન્સ અથાગ પ્રયાસ કરે છે, અને કાન્ફરન્સને હેતુ પણ એજ છે. કેન્ફરન્સ એ કોઈ એક વ્યક્તિ નથી કે જે કંઇ કરી શકે. પણ આપણા સકળ સઘ તેનુ નામજ કેન્ફરન્સ છે, તે દરેક ગામના સઘ પાત પોતાનામાં સુધારો કરે જાય તેા કાન્ફ્રન્સે કરવા ધારેલ કાર્યો તરત સફળ થઇ જાય કાપૂરન્સની ચેાજનાએ સારી છે પણ તેને અમલમાં મૂકવી તે આપણા હાથમાં છે કેમકે દરેક માણસ પેાતાને! જાતેથી સુધારા કરે તે તરત સુધારા થઇ શકે માટે ભાઇએ ઉપર કહેલા રીવાજેમાં કદાચ કોઇ રીવાજ તમારે ત્યાં આછા હશે, પણ ઘણા ખરા કુરીવાજ તે બહુજ ચાલે છે, તેને માટે તમારે સુધારા કરવા જોઇએ. અને તેમાં Page #98 -------------------------------------------------------------------------- ________________ જૈન કેન્ફરન્સ હેરલ્ડ, (માર્ચ. બરણ કન્યા વિકય, અને સમ્યકત્વને મલીન કરનાર મિથ્યાત્વ સેવનને તે તમારે ખાસ કરી દેશવટો આપવો જોઈએ કે જેથી તમારા આત્માનું તરત કલ્યાણ થાય. સ્ત્રી જીરૂષોને કેળવણી આપવા પ્રયાસ કરે. કેળવણી પામેલા હશે તે સુધારો થતાં વાર દાગશે નહીં વિગેરે બાબતો ઉપર કહેવામાં આવ્યું હતું. આ પ્રમાણે દરેક મુનિ 1. સહારાજાઓનું આ તર પધારવું થાય અને ઉપદેશદ્વારા કહેવામાં આવે તો વેળાસર રીવાજ નાશ પામે. માટે દરેક મુનિ મહારાજાએ મારી નમ્ર વિનંતિ દયાનમાં લેશે છે એવી પ્રાર્થના છે. ૧ મઢાડથી ૪ ગાઉ ઉપર વરમાણ ગામ છે. ત્યાં શ્રાવકનાં ર-૩ ઘર છે. અહીં વિએક બાવન જીનાલયનું ભવ્ય મંદિર છે પણ મૂળ ગભારા સિવાય બાકીની દેરીઓમાં કાતિમાજી નથી. તેમ કેટલોક ભાગ તૂટેલ છે. મૂળનાયક શ્રી મહાવીર સ્વામીની વળતિમા પાષાણની મોટી અને પ્રાચીન છે, તે સિવાય ૧ પાર્શ્વનાથની પાષાણની પ્રતિમા કથા બે પ્રતિમા પાશ્વનાથની પાષાણની કાઉસગ્ગથ્થાને છે પણ સિદ્ધચકજી નથી. મહારાજ પણ પરોણ દાખલ છે. દેરાસર જીર્ણ હોવાથી તેને કેટલેક ભાગ સુધારવા કરે છે. આ દેરાસરને વહીવટ મઢાડ વિગેરેના આસપાસના ગામના કાવ કરે છે છે. સિદ્ધચકજી રાખવા તથા મહારાજને બિરાજમાન કરવા અને જીર્ણ ભાગને સુધાપાવા મઢાડના શ્રાવકોને ભલામણ કરી છે. દેરાસરમાં જૂજ રકમ છે તેથી બાકીની અખૂટતી રકમની મદદની જરૂર છે તો કોન્ફરન્સે આ બાબતની તપાસ કરી બનતા રયત્ન સુધારવાની જરૂર છે. ગામ બહાર એક તૂટેલું મંદિર વૈશ્નનું છે. તેની બાંધણી ગેરે જોતાં આ ગામ આગળ મેટું શહેર હોવું જોઈએ. તે બાબત લેકેને પૂછતાં હે છે કે આગળ વરમાણ નગરી હતી. - વરમાણથી ૪ ગાઉ ઉપર જીરાવળ ગામ છે. ત્યાં શ્રાવકોનાં ૧૦-૧૨ ઘર છે. અહીં રાવળા પાર્શ્વનાથજીનું તીર્થ છે, તે ઘણું પ્રાચીન છે. સકલ તીર્થમાં લખ્યું છે કે થરાવળે ને થંભણ પાસ” તેમજ વળી તીર્થમાળાના સ્તવનમાં કહ્યું છે કે “જીરાવળે જિગનાથ તીરથ તે નમું રે.ભાખરના થડમાં જીરાવળા પાર્શ્વનાથનું બાવન જીનાલયનું ભવ્ય મંદિર છે. મૂળ ગભારામાં મૂળનાયક શ્રી નેમિનાથજીની પાષાણની પ્રતિમા છે ખથા બીજી ૧ ધાતુની પ્રતિમા અને ૧ સિદ્ધચક છે. મૂળ ગભારાની જમણી બાજુની બતે બે ઓરડીઓ છે. તેમાંની પેલી ઓરડીમાં જીરાવળા પાર્શ્વનાથની પ્રતિમા નાજુક માની અને મનહર છે. જીર્ણ થઈ ગએલ હોવાથી લેપ કરાવેલ છે. આ પ્રતિમાજીની મુંદરતા જોઈ અત્યંત આહાદ થાય છે. તેમની જોડે બીજી એક પાર્શ્વનાથની પ્રતિમા પાષાણની છે. બીજી ઓરડીમાં ભીંતમાં તક્તા તરીકે પાષાણની ૧ પ્રતિમા તથા સ્વસ્તિક આ સાથીઓ) પાષાણુના ચડેલા છે. બાકીની ઓરડીઓ ખાલી છે. આ દેરાસર ઘણું જ અલોકિક અને રમણિય છે. જે ભાગ સુધારવા જેવો છે તેનું કામ ચાલે છે. દેરાસરનો વહીવટ ત્યાંના શ્રાવક કરે છે. થાંભલાઓ ઉપર તથા ઓરડીઓ ઉપર લેખો ઘણા છે પણ કલઈથી ધોળેલ હોવાથી ઘણા ખરા બંધ બેસ્તા નથી. એક લેખમાં આ પ્રમાણે વાંચવામાં આવ્યું છે “સંવત ૧૮૫૧ આશાઢ સુદ ૧૫ ઉંજાવાળા–એ રૂ. ૩૦૩૧ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦ ) પ્રાચીન તીર્થ શ્રી વઈ પાર્શ્વનાથ ખરચી ઉદ્ધાર કરાવેલ છે” જીરાવળા પાર્શ્વનાથજીની પ્રતિમાના સંબંધમાં નીચે મુજબ દંતકથા છે. વરમાણ અને જીરાવાળાની વચમાં પાણીને ખાડો છે. તેમાંથી ઘણા લાંબા વખત ઉપર આ પ્રતિમાજી નીકળ્યાં હતાં, તેની ખબર પડતાં ઘણું શ્રાવકો ત્યાં આવ્યા, વરમાણુવાળા કહે કે અમે લઈ જઈશું ને જીરાવાળાવાળા કહે કે અમે લઈ જશું. એ તકરાર પડી ત્યારે બધા એવા ઠરાવ ઉપર આવ્યા કે આકડાના ડેકાની ગાડલી બનાવે અને એક દિવસના જન્મેલા બે વાછરડાને જોડી તેમાં મહારાજને બિરાજમાન કરે. પછી તે ગાડી જ્યાં જાય ત્યાંના શ્રાવકે તે મહારાજને રાખે. આ વાત દરેકે કબૂલ કરવાથી તેમ કર્યું એટલે ગાડી જીરાવળ જઈ ઉભી રહી તેથી જીવળાના શ્રાવકેએ દેરાસર કરીને પ્રતિમાજી બિરાજમાન કરવામાં આવેલ. આ ચમત્કારને લઈને જ બીજા લોકો પણ જીરાવળા પાર્શ્વનાથજીને દાદાના નામથી માને છે અને તેમની એટલી આસ્તા રાખે છે કે આવા ભરજંગલમાં દેરાસર હોવા છતાં ત્યાંથી કાંઈ પણ ચીજ કે ઉઠાવતું નથી. દર વરસે આ દેરાસર ઉપર ભાદરવા સુદ ૪ ના રોજ દવા દંડ ચડે છે તથા ભાદરવા સુદ ૯ ને દિવસે મેળો ભરાય છે. તેમાં તમામ વર્ણના લેકે આવે છે. ઉતરવાને ધર્મશાળા છે. તીર્થ બહુમાન્ય ગણાય છે માટે તેને પ્રસિદ્ધિમાં લાવવાને બનતા પ્રયત્ન કરવાની કોન્ફરન્સને ખાસ ભલામણ કરવામાં આવે છે. - જીરાવળાથી વરમાણુ થઈ પાછા મઢાડ આવી બીજે રસ્તે પાલણપુર આવતાં રસ્તામાં મઢાડથી ૩ ગાઉ ઉપર આરખી ગામ છે. અહીં શ્રાવકોનાં ઘર છે. દેરાસર નવું બનાવેલું છે. મૂળનાયક શ્રી શાંતિનાથજીની પ્રતિમા પાષાણની તથા બીજી બે પ્રતિમાજી પાષાણની ને બે પ્રતિમા ધાતુની છે. બે સિદ્ધચક્રજી ધાતુના છે. પ્રતિ થઈ નથી. આરખીથી ૧ ગાઉ પાંથાવાડું ગામ છે. ત્યાં શ્રાવકેનાં ઘણાં ઘર છે. દેરાસર સારું છે. સુધારવાનું કામ ચાલુ છે. મૂળનાયક શ્રી આદીશ્વરજીની પ્રતિમા ૧ પાષાણની છે તથા પાષાણની બીજી ત્રણ પ્રતિમાઓ છે; ધાતુની પાંચ પ્રતિમા અને ત્રણ સિદ્ધચક્રજી વિગેરે છે. ઇતિ શુભ ભવતુ. વીર સંવત ૨૪૩૮ કાર્તિક સુદ ૫ ગુરૂ. प्राचीन तीर्थ श्री वई पार्श्वनाथ. मंदसौर (मालवा ) के पास थरोद स्टेशन से २ मिल पश्चिम कि तरफ एक वई नामक ग्राम हैं वहां बहोतही प्राचीन श्री सम्प्रति राजाका बनाया हुआ चमत्कारिक श्री पार्श्वनाथ स्वामीका तीर्थ स्थल है । प्रतिवर्ष जन्म कल्याणक के दिन यानि पोष वद १० को एक मेला होता है, इस मोके पर कुछ यात्री आकर तीर्थ सेवाका लाभ प्राप्त करते हैं । इस वर्ष श्रीयुत शेठ लक्षमिचंद साहब घीया प्रॉविन्सीयल सेक्रेटरी श्री जैन श्वे. कॉन्फरंस ( जो कि बडे उत्साही और हर धार्मिक कार्य में अग्रभाग लेते हैं, ) ने विचार किया कि, तीर्थका प्रबंध ठीक हो जाय इस्के लिए कोशिश करना अत्यावश्यक है। इस सुविचार से आपने वई तीर्थके Page #100 -------------------------------------------------------------------------- ________________ જૈન કોન્ફરન્સ હેરલ્ડ. (भार्य. स्टीयों को सूचित किया कि इस मेले का कुकुंपत्रिका छपवा कर सारे म ट्वेके मुख्य स्थलों में भेजादिजावे, इधरसे आपने साध्वीजी महाराज देवश्रीजी आदि ठाणा ? १ जिनका 'तुम स प्रतापगढ़ था,-बई पधारने के विनंति कर मंजुरी लेली, इससे लोगों का उल्लाह अधिकसे बई जानेके लिर बढ गया, श्रीयुत शेठजीको यद्यपि मक्षी अदिके मेले पर मारने के लिए मिंत्रण पत्रिका पहुंच गईथी तदपि आपने वई पधारना ही उचित समझा और मी मले पर ठारी शेरसिंहजा उपदेशक जैन श्वे. कन्फरंप को भेज दिय, इधरसे साध्वी जी महाराज भी ए २५० यात्रियों के पोष वद ८ को बई जो कि प्रतापगढसे ( वाप है--पधार गरः । प्रति वर्ष सो तानसो यात्रीसे अधिक नाहिं आते इस वर्ष दो तान सः यात्री एकत्रित हुवे, जन्म ल्याणक महोत्सव वहातही आनंदसे हुवा. कलश पूजन आदिका आमदन भी बहोत अच्छी हुई. प य त्रामें गायन मंडलीने बडी भक्ति दिवाई जिमसे यात्रीयोको बहोतही हप प्राप्त हुवा, ध्याको सभा हुई श्रीमान् शेठजीका बहातही गनिर शब्द में विद्या ऐक्यता व बर्थोन्नति के बियमें भ पण हुवा, आपके कहनेके असरमें सराय बनवाने के लिए टीप शुरू की गई जिसकी डी आवश्यक्ता है. और भी कई सजनोने विवेचन किया. दूपरे दिन श्रीबई पार्श्वनाथ तीर्थ संरक्षण कमेटी स्थापित कीगई जिसमें निम्न लम्बित जन कायम किए गए. मेम्बर. T. फुलचंदजी संबवी मंदसौर, सा. रिपभदास जी नाहार मंदसौर, सा. सवाइराम जी चापडीत मंदसौर, 1. हजारीमलजी लोढा मंदसौर, पोरवाड हीरालाल जी, चंपालाल जी, मुथरालाल जी कणगेटी. सेक्रेटरी. . . . सा. नाथुरामजी उदेचंद जी, मंदसौर. । उक्त मदिर में जानेवालों के लिए नियम एक बोर्ड बुदवाकर दरवाजा पर र गानेकी जविज की गई अब समस्त श्री जैन श्वेतावर सबसे सादर प्रार्थना है कि उक्त त थके दर्शन । लाभ जरुर प्राप्त करें व तन मन धनसे तीर्थोन्नति तथा 'धर्मशाल के लिए मदद करे । यह पर्थ राजपूताना मालवा रेलवेके थरोद स्टेशन से २ मिल पश्चिममे हैं । यहां के केटरी सा, 'थुजी उदाजी मंदसौर वालेने कितनाक जीर्ण कार्यका सुधारा व मरम्मत करने में अच्छा या है । आशा है आगेभी ऐसाही करते रहें गै। .. मंत्री, श्री जैन श्वेताम्बर सभा प्रतापगढ़ः । मालवा. Page #101 -------------------------------------------------------------------------- ________________ १८१०) नोटीस. - - - ॥ श्रीः ॥ * नोटीस धर्म करत संसार सुख धर्म करत निर्वान । धर्म पंथ साधन बिना, नर तिर्यच समान ॥ जिन पूजा आनन्द लखि, मनमें धरो हुलास । जैसे चातक मेघकी, निस दिन धारै आस ॥ श्री जैन तीर्थस्थान पंचपहाड़ व गांव मंदिर मुकाम राजगृहीजी जिया पटनाके भंडार की तरफ से --- नं० १ व जैन भाईयों से सविनय निवेदन है कि इन तीर्य पर यहां के पंडेलोग ही गुम स्ता पुजारीसाविक में थे जो उनका मतलब होता सो करत थे मैनेजर की कुछ दखरेख नहीं थः ॥ सं० १९६२ में इसतीर्थ का इंतजाम दूसरा हुवा जो अभीतक चलता है । नं० २ सतर्थ पर कई तरह की गोलमाल इस कारण से हुवा के जब पंडेलोगों को भंडार के काम अलग कर दिया तब उनों ने बहुत से झुठ झगडे किय लाचार उनपर मुकदमा चलाये गये सो सं० १९६४ आसीनमुदी १ से लगायत सं० १९६६ दना श्रावण मुदी १५ तइ चार मुकदमें करने हुव जिसमें ३ मुत्र दमा फौजदारी १ दावानी सो इन्में बहुत खरचा हुवा उन पंडे के झगडे से भंडार को बहुत नुकसानी पहुंची रन्तु धर्म के प्रसाद से चारो मुकदमें मैं श्री संघ की जंत हुई मुकदमा का हल लिखने से बहुत बढ़ जायगा इस वास्ते नहीं लिखसके जो भई सकदमें के हाल को जानना चाहै वो भंडार के मेनेजर के पास से बेफ लेकर बांच सकते हैं। ___ नं० २ . अब इस मुकदमें को दके १४४ जापते फौजदारी की रूसे उन पंों को जनम दर वा धर्मशाला वगैरहमें भाना बंद किया गया। नं. ४ अब बडे लोक जत्री भाइयों का तरह तरह से वहकाते हैं और उनका मतलब यात्रियों के दिल को खराव करने का रहता है हरतरह की शिकायत करते है सो उनके बहकाने पर कुछ खयाल न कीजियेगा क्योंकि उनके बहकाने का वजह सच ऊपर लिख चूकाहूं। नं. ५ तलेटी याने 'गांवके मंदिरजी में १ बकस संसे का रखा है सो जो जात्रियों के भेंट करना हो सो उस वकस मैं ड लदे और जो आभूषण छत्र चवर बरतन __ प्रमुख चडहाना सो . जो चढा कर उसको भंडार की वही में लिखद जो नकद्गी Page #102 -------------------------------------------------------------------------- ________________ सैन अन्३२.स २८४. - (भार्थ.. घूजा वो वोली का हों वो भी वही में अपने हाथ से लिखदे और उसकी रसीद छपीहुई कारपरदाज से लेखिजिये जिसमें आपका चढाना सफल हो । ६ पंचपहाड के मंदिर में जो नगदी चडाहावे वो वाली या पूजा की जो नकदी हो या सोना चांदो प्रमुख या आभूषण प्रमुख जो चढावे उसको वहां नहीं छोडकर वहां से लेतेआधे गांवमंदिर के मनेजर कि सपुर्द करके भंडार की वहीमें पूवित लिखके रसीद लेलेवे पहाड पर छोड़ने से लुटेरे लूट लेते हैं वो भंडार में न आया तो आपका चढना व्यर्थ है और धर्म में उलटा कर्मका बंध हुवा न जाने के वे लुटेरे उस द्रव्य को किस कार्य में लगावे और वे लोग मांसाहारी भी हैं ॥ ' इस तीर्थस्थान पर नीचे लिखे कार्यों की विशेष आवश्यकता है ॥ १ पांचों पहड के रस्ते बहुत खराब है जात्रियों को बहुत कष्ट होता है । २ गांव में जो धर्मशाला है सो बहुत कम है जब ज दे जात्री आते हैं तब उतरने को जगह नहीं मिलती है जब पंडो का बदोवस्त थ' तो वो लोग अाने लोभ के वास्ते जात्रियों को जब जगह न मिलती तो अपने मकानों में भी उतारते थे सो अब यह बात नहीं है अब जगह न मिलने से जात्री और मनेज : को पूरा कष्ट होता ॥ उपर लीखे नं० १ । २ को बांचकर सक्ती माफक इसपर दृष्टी दे के साध रनखाते में दीजिये जिसमें ये कष्टता दूर हो और जो स्वजन ४०० को मदद करेगे उन नामसे १ कमरा बनवाया जायगा और संसार के बढानेक तो सक्ती से जाद करजा करके भी विवाहादिक कार्य करते है परन्तु जो इसकार्य में खरचेगें उनका लोक परलोक सब में बेहतरी होगी यह भी विचारियेगा इस तीर्थ पर पहाडों के सबब नौकर का खरचा जादे है । गरमी में पहाह पर पानी पीने का मजूर ले जाता है । फी मजूर को ।) देना होता है। जीन जात्रियों को न कर कहार पहाड पर ले जाने को चाहिये सो भंडार के सिपाही के मारफत कीजियेगा क रण अगर आप अपने से नौकर प्रमुख करोगे तो उसका जवाबदेही मनेजर के उपर नहीं होगा. इहां का दरयान लिखें। २॥-) पांचो पहाड के दरसन केराने की डोली की मजूरी ) मजयूर खिदमतगार 1) मजदूर जो १२ वर्षतई के लडके को पांचो पहाड पर दरशन करावेगा उसको 1-) कोई बख्त ॥) भी है दूध दर -॥ =) फी मेर अपने सामने दूहाके लेने से। ता० अकटुबर सन १९०९ सं० १९६६ आसीन बदी २ शुक्रवार Page #103 -------------------------------------------------------------------------- ________________ egion. ધર્મ નીતિની કેળવણી. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામે કેલિ કરે; શુદ્ધતામેં થિર વહે, અમૃતધારા વરસે.” ધામક તથા નૈતિક શિક્ષણ વિષે કેટલાક વિદ્વાનોના અભિપ્રાયો. ( ૭) ધાર્મિક શિક્ષણ માટે કેવાં પુસ્તક રચાવા જોઇએ? પ્રાથમિક શાળાઓમાં તે કથા રૂપે ધર્મ ને નિતિને બેધ કરવું જોઈએ; અર્થાત સારા નીનિમાન અને ધર્મિષ્ઠ પુરૂષ કે સ્ત્રીઓનાં ચરિત્રો બનેલાં કે બનાવટી છેકરાંઓને રસ પડે એવી રીતે લખાવાં જોઈએ. નિયમોનું કે સિધાન્તનું પિપરીયા જ્ઞાન કરાવવાની જરૂર નથી. કથાઓ મહેએ. કહેવાય તે બહુ સારું, પરંતુ હેમને માટે કથાવાલા પુરત તો શિક્ષકના આધાર માટે જોઈએ જ. ચોથી પાંચમી ચોપડીથી તે શિષ્યનાં પુસ્તકોમાં જ કથાઓનું મિશ્રણ કરી દેવું. માધ્યમિક શાળાઓ Secondary Schools માં સિધ્ધાન્ત અને નિયમનું સં. ક્ષિપ્ત કથન થવું જોઈએ, ને કેવળ હે અર્થ સ્પષ્ટ રીતે સમજાય તેવું વિવરણ તથા તે બરાબર મનમાં ઠસે માટે દૃષ્ટાન્ત એટલું લેવું જોઈએ. આ કોટિમાં શાસ્ત્રીય પધ્ધતિથી ખંડન મંડન ન જ હોવું જોઇએ. કોલેજો ને માટે જે પુસ્તકે નિમાય હેમાં સિધ્ધાન્ત તથા નિયમનું બરાબર પદ્ધતિ પુરઃસર મંડન થવું જોઈએ. તે સિધ્ધાન્ત તથા નિયમોની મર્યાદાઓ પણ બરાબર લક્ષમાં રાખવી જોઈએ. આ બધા ક્રમમાં ધીમે ધીમે ઉત્તરોત્તર વિકાસ થ જોઇએ. બહુ ઉંચા પ્રકારની તત્વ દૃષ્ટિથી તો શિક્ષણ વિરલ અધિકારીનેજ આપી શકાય, ને તેને માટે તો પ્રાથમિક, માધ્યમિક કે કોલેજ કોઈ ગ્ય સ્થાન નથી. પરનું સાધારણ ખંડન મંડન વગેરેથી ને reasoning થી શિક્ષણ આપવાનું કોલેજોમાં રાખવું જોઈએ. ત્યાર પહેલાં નહિ, Page #104 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ધમ નાતિની કેળવણું. ( માય પુરતાના સ્વરૂપના સંબન્ધમાં નીચેની સુચનાઓ કરવાની છે – (૧) પુસ્તક શિષ્યના અધિકારને અનુસરીને હોવું જોઈએ. અર્થાત વિષયની પસંદગી ભાષા, વગેરે એવું હોવું જોઈએ કે વિદ્યાથીને હેમાં રસ પડે ને શ્રમ બહુ પડે નહિ. બને ત્યાં સુધી Conversational method ઉપર રચાયેલાં પુસ્તકે હું વધારે પસંદ કરૂં છું. આપણુમાં ગુરૂશિષ્યની પ્રશ્નોત્તર માળાના પુસ્તકો આવે છે એથી આ પદ્ધતિ જુદી છે. જેવી રીતે શિક્ષક શિષ્યની સાથે વાત કરતે હેય તેવી સ્વાભાવિક રીતે જ લખાણ થવું જોઈએ. (૨) પુસ્તક એવું જોઈએ કે જેથી વિદ્યાર્થીને વિષયમાં Living interest પડે. સિધ્ધાન્ત વગર સમળે એ કરી જવાને કોષ્ટક જેવું ન લેવું જોઈએ. શિક્ષકેને માટે માર્ગ સુચનના જુદાં પુસ્તકો છપાવવાની જરૂર બહુ નથી. તેને સ્થાને ધર્મ શિક્ષણ કેમ આપવું જોઈએ હેના સિધાને ને દઝાન્ડે આપનાર પુસ્તક લખાવાં જોઈએ. ચંન્દ્રશંકર નામદાશંકર પંડ્યા, બી. એ. જે બધાં પુસ્તક રચાય તેમજ જે પધ્ધતિથી શિક્ષણ આપવામાં આવે તેમાં એક મહાન મુલાધાર તત્વ એસ્મર્ણમાં રાખવું જોઈએ કે વિદ્યાર્થીના મગજમાં અમૂક ધર્મ સંબંધી જ્ઞાન ઠાંસવાને કરતાં હેની ધર્મ ભાવના વધારે પ્રદીપ્ત થાય એમ કરવું વધારે મહત્વનું છે. અલબત ધર્મ સંબંધી જ્ઞાન આપવાનું છે પણ તે જ્ઞાનથી ધર્મભાવના પ્રદીપ્ત થાય એવી રીતે તે આપવાનું છે; કેવળ શુષ્ક જ્ઞાનને અર્થે નહિ. આ મહાન નિયમ ધ્યાનમાં રાખીને પુસ્તકો રચવાં જોઈએ અને શિક્ષણ આપવું જોઈએ. બહેચરલાલ નટવરજી ત્રિવેદી, બી. એ, એલ, એલ. બી. ૧. જીન ધર્મનાં મૂળ તો સર્વથી સ્વીકારાય એવાં ઉદારતા ભરેલાં હોઈને શિક્ષણ :માળામાં દાખલ થાય તે વધારે સારું. દરેક ધર્મવાળાએ અન્ય ધર્મી મેતાવલંબીઓને પિતાના તરફ ખેંચવાનો પ્રયાસ કરે જોઈએ, છેટા પડવાને નહિ. ૨. વિદ્યાર્થીઓ ધમધ તથા મિથ્યાગ્રહી બને એ એક પણ પાઠ કે વાક્ય ધમ શિક્ષણમાં નહિ આવે તેની સંભાળ રાખવી. ૩. અન્યધર્મો ઉપર અભાવ કે તિરસ્કાર આવે એવા શિક્ષણને કાંઈ પણ સ્થાન નહીં મળવું જોઈએ. સ્વર્ગસ્થ રાયચંદ્રજી જેવા વિશાળ દરિયાલાઓના સિદ્ધાન્તનું અનુકરણ કરવું જોઈએ. વઘ જટાશંકર લીલાધર, Moral Instruction League નાં બહાર પડેલાં પુસ્તકો શિક્ષકોને માટે બહુ સારી છે; અને તે જોવાની ખાસ ભલામણ કરું છું. અને Mr. H. G. Gould કૃત Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ ) ધર્મ નીતિન કેળવણી. Moral Lessons ની જે ચાર ચેપડીઓ બહાર પડી છે તેના નમુના પ્રમાણે ગુજરાતીમાં પુસ્તકે લખાવાય છે તે વિદ્યાર્થીઓને પણ રસ સાથે નીતિના નિયમનું ભાન આપે તેમ છે. હરિલાલ માધવજી ભટ્ટ, એમ, એ. (૧) શ્રધ્ધા અને ઉત્સાહને વધારે તેવાં, (૨) સ્વાભાર્પણ કરવાને આવેશ રહે તેવાં, (૩) સત્યપર પરમ પ્રેમ ઉપજે તેવાં, (૪) જગત, પરમેશ્વર, જીવ આદિના સ્વરૂપ સ્પષ્ટ થાય તેવાં, તથા નીતિ વગેરેને તે સાથે સંબંધ જણાવનારાં પુસ્તકો રચાવાં જોઈએ. મેટાઈની વાસના અને વાર્તાપર પ્રેમ એ બાળકમાં સ્વાભાવિક છે, માટે તે બન્નેની ગ્ય મેળવણીથી ધર્મસિક્ષણમાળા રચાવી જોઈએ. બાળકે પ્રાચિન વાત અને અદ્દભૂત રસના પ્રેમી હોય છે. છોકરાઓ માટે બાળવિલાસ કે ચારિત્રની ઢબ પર અમુક અમુક ગુણ પરત્વે દષ્ટાંત લખવા; અને એવા દષ્ટાંતથી તે ગુણના ફાયદા સમજાવવા. શિક્ષકને માટે નર્મકથાકેપ જેવા પુસ્તકની જરૂર છે. શિક્ષક તેની બધી વાતેથી જાણતા હોય તે બાળકને દષ્ટાંત આપવામાં અચકાય નહિ. પ્રાચિન કથાઓમાં તેવું બહુ છે. અને નીચેને ક્રમે ત્રણ અંકે પુરતા જણાય છે – (૧) ધામીક પુરૂના ચરિત્રા, સતી ચરિત્રો. (૨) સ્વ સિદ્ધાંત દર્શન– (ધર્મ સિધ્ધાંત). (૩) કાર્ય આચના–ધમ અને વ્યહારને સંબંધ. પહેલાથી મનેભાવના ધાર્મિક અને ઉદાર બનશે. બીજાથી પિતાને ધર્મનું ગૌરવ સમજાશે. ત્રીજાથી કેટલીક ખરાબ રૂઢીઓને તપાસી તજી દેવા વૃતિ કેળવાશે. કહાન ચકુ ગાધી. * પ્રાથમિક શાળાઓ બાલકને કેળવણી આપવાની આરંભની શાળાઓ છે. ત્યાંથી જ માનસશાસ્ત્રના સિદ્ધાંતો લાગુ કરવામાં આવે છે. હું તે આગલ વધીને કહીશ કે સુશિક્ષિત માતાએ તો બાલક જન્મે અને પોતે તેને સ્તનપાન કરાવે અને તેને ઉંધાડવાને હાલરડાં ગાય ત્યાંથી જ માનસ શાસ્ત્રને કડક અમલમાં મુકવાને છે. ઇંદ્રિય કેળવણીની શરૂઆત પ્રાથમિક શાલામાં કરવાનું ધોરણ માં જણાવ્યું છે, પણ જ્ઞાનેન્દ્રિય-તથા કર્મેન્દ્રિય કેળવણીને આરંભ બાળકને આપણે ઘેરથી જ થાય છે, તે સૌ કોઈ અનુભવથી જાણે છે, અને તેથી એવા અગ ત્યના માનસશાસ્ત્રનાં સુસ્થાપિત સિધ્ધાન્ત પ્રમાણે અભ્યાસ્ક્રમ ગોઠવવાની તથા ધર્મ ની. તિને કમ પણ તેવી જ રીતે ગોઠવવાની અને તેજ પ્રમાણે શીખવવાની પારાવાર અગત્ય છે. ગણપતરામ અનુપરામ ત્રવાડી Page #106 -------------------------------------------------------------------------- ________________ જૂના ગ્રંથાને માનસશાસ્ત્રના ૠમનાં ગોઠવી તેને ધર્મે શિક્ષણમાળા નામ આપવાથી શિક્ષણની અનુકૂલતા વિશેષ થવા સંભવ છે. છે.ટાલાલ નભેરામ ભટ્ટ આધુનિક માનસશાસ્ત્ર કાર્ય નિરીક્ષણે કારણુ કલ્પનાવેષ્ટિત છે. પ્રાચીન માનસશાસ્ત્ર કારણૢાંગે નિષ્પન્ન થતાં કાર્યની અખાધિત પ્રાણાલિકા તૂલ્ય છે. વૃતિઓને ત્રિકાશ પૂર્વ અને વર્તમાન કર્માનુવલ ખિત છે. તત્સંબંધી કાલ્પનિક નિર્ણય સર્વગ્રાહ થઈ શકે એમ નથી તસ્માત્ પૂર્વ પ્રણાલિકા ઇષ્ટાંશે સ્વરૂપબદ્ધ કરવાની જરૂર છે. ગીરાશકર કાશીમ દ્વિવેદી, ક્રિયાકાંડને લગતી ચોપડીઓ જુદીજ હાવી નેઇએ. તેવા પા। ધર્મ શિક્ષણમાળામાં દાખલ થવા ન જોઇએ. “ મોક્ષમાળા ” ની શૈલી પુસ્તકો રચતી રૃખતે ખાસ ધ્યાનમાં લેવા જેવી છે. પાપટલાલ કેવળચંદ શાહ, જીવ વિચારાદિ પુસ્તકો પણ જમાનાને ઇનેન્દ્ર પૂર્વના ગ્રંથોના અનાદર થતે નથી. તેમજ નવીન રચના પણ કાંઈ હરકત નથી. આચાર્યોએ બનાવેલા છે તેથી કાંઇ આગમાનુસાર કરવામાં આવે તે પન્યાસ શ્રી કમલવિજયજી મહારાજ, મુનિરાજ શ્રી કેશરવિજયજી શિક્ષકા અને તેમના ધર્મ, શિક્ષકા અને તેમનું કાર્ય, પ્રત્યક્ષ જીવનની આધપર થતી અસર, હિંદુ પુરાણુ સારસગ્રહ, વગેરે પુસ્તકો જ્યાં શિક્ષકાને પોતાને ધર્મના અને કરજના એધ મલે અને ધર્મજ્ઞાન આપતાં નિકલતા કંફાડા સવાલોનું જ્યાં નિરાકરણ કરેલ હાલ તેવાં પુસ્તકો નવાં લખાવવાની બહુ જરૂર છે. હિન્દુ કૈ હિન્દુસ્તાનના ધર્મના ઇતિહાસનું એકે પુસ્તક હિન્દવાને લખ્યું જોયું છે? દેશ ભાષામાં તેવાં કેટલાં પુસ્તકો છે ? પુસ્તકા સંબંધે તે ઘણું કરવાનું છે. ખરેખર એ વિષય હાથમાં લેવાય તા સીધા નકીતા આડકતરી લાભ ધાને સભન્ન ઘણા છે. હિમ્મતલાલ ગણેશ” અજારિયા, એમ એ. Page #107 -------------------------------------------------------------------------- ________________ ઉઘોગશાળા તેમજ કન્યાશાળા માટે ખાસ ઉપયોગી હાથથી ગુંથવાના સંચા.” વહેપારી તેમજ ગૃહસ્થ ઘરનાં સ્ત્રી બાળકો પણ લાભ લઈ શકે હ તેવા સરસ અને સફાઈદાર મેજ, ગલપટા ટોપીઓ, ગંજીફરાક વગેરે કોઈ ક ઘણું જ સહેલાઈથી અને ઝડપથી બનાવવાનાં અસલ ઈંગ્લીશ બનાવટન સંચા ધુપલીઆ એન્ડ કુ. માં મળે છે. પ્રાઇસ લીસ્ટ મફત કેજે. એચ. એનં ૧૨૫ ગુલાલવાડી–મુંબઈ નં૦ ૪. પુસ્તકની પહોંચ. નીચેનાં પુસ્તકો અમને ભેટ તરીકે મોકલવામાં આવ્યા છે તેને ઉપકાર સાથે સ્વીકાર કરવામાં આવે છે. ' ૧ શિવાનંદ ગ્રંથમાળા મણકે ૧ લે. ર ને મુંબઈ બુકસેલર મેઘજી હીરજી તરફથી. ૧ ઢંઢક હૃદય નેત્રાંજન.. ... ... ... મુનિ મહારાજ અમરવિજયજી તરથી. ૧ અજ્ઞાનતિમિર ભાસ્કર. ૨ જીવવિચાર. ૩ નવ તત્ત્વ. ૪ દંડક, ૫ નયમાર્ગદર્શક શ્રી ભાવનગર જૈન આત્માનંદ સભા– ૬. જૈન ધર્મ વિષયિક પ્રકનોત્તરી ! તરફથી. ૭ - પૂજા સંગ્રહ. ૮ દેવસરાઈ પ્રતિક્રમણ. ૯ હંસવિનોદ. ૧૦ કુમારવિહાર. ૧ શ્રી શેતમસ્વામીને રાસ, 2 શ્રી ભાવનગર જૈન ધર્મ પ્રસારક સભા૨ શ્રી પુન્યપ્રકાશનું સ્તવન. 5 તરફથી. . ૧ સ્થાનકવાસી સાધુ માર્ગની સત્યતા- મુંબઈવાળા કોઠારી રીખવચદં ઉજમચંદ ઉપર કુહાડો.. .. . ! તરપૂથી. ૧ ભજન પચાસા ' ૨ કલિયુગી કુલદેવી ( સીકંદરાબાદવાળા શેઠ જવાહરલાલ જિની ૩ રાત્રી ભોજન અભક્ષ વિચાર ) તરફથી. ૧ પ્રશમરતિ.... ... ... ... ... શ્રી મહેસાણા જૈન શ્રેયસ્કર મંડળ તરફથી Page #108 -------------------------------------------------------------------------- ________________ જેન ખંધુએ વાચા અને અમુલ્ય લાભ લ્યા. શ્રી જૈન શ્વેતામ્બર ડીરેકટરી, કામના વ્હાલા બંધુએ, આપ સારી રીતે જાણતા હશેા કે વડેદરા અને પાટણ કાન્ફરન્સ વખતે જૈન શ્વેતાંબર કામની આધુનિક સ્થિતિ જાણવા માટે સર્વે જૈન બંધુએને વિચાર ચવાથી ડીરેકટરી કરવાનું કામ કાન્ફરન્સ એજ઼ીસે હાથ ધરેલું હતું. આ મહાભારત પ્રથમ ફળ રૂપે અ દાવાદ કેન્ફરન્સ પહેલા શ્રી જૈન શ્વેતાંબર મદિરાળિ, ભાગ ૧ લે બહાર પાડવામાં આવ્યા હતા. ત્યાર પછી કેાન્ફરન્સ એરીસ તરફથી આ મુશ્કેલ કામના દ્વિતીય ફળ રૂપે શ્રી જૈન શ્વેતાંબર ડીરેકટરીના ભાગ ૧ લા (ઉત્તર ગુજરાત) અને ભાગ ૨ જો (દક્ષિણ ગુજરાત)-એવી રીતે બે ભાગ આ સમયે જૈન પ્રજા સમક્ષ પ્રસિદ્ધિમાં મુકવામાં આવે છે. આ બન્ને ભાગમાં સમસ્ત ગુજરાત દેશની પ્રાચીન તેમજ અર્વાચીન જાણવાલાયક હકીકતે =ાખલ કરવામાં આવી છે. જેનેાની વ તીસંખ્યા દેખાડનારી ગામની નિશાનીએ. ઉપરાંત તી - સ્થળ, દેરાસર, તથા રેલ્વેની સરળ માહિતી આપનારાં ચિન્હાવાળેા સુંદર નકશા પણ આપેલે કે ટુકમાં જેનેાની વસ્તીવાળા જીલ્લા અને તાલુકાવાર ગામ, રાજ્ય, નજીકનું સ્ટેશન અને તેનું અંતર, નજીકની પેસ્ટ તથા તાર એપીસ, દેરાસર, તીર્થ સ્થળ, ધર્મશાળા. ઉપાશ્રય. પુસ્તક ભંડાર, લાયબ્રેરી, પાઠશાળા પાંજરાપાળ અને સભામડળ વિગેરેને લગતી સઘળી ઉપયોગી બાબતાથી આ ડીરેકટરી ભરપૂર છે. આ સિવય ગામવાર જ્ઞાતિ અને ગચ્છની, કુવારા, પરણેલ, વિધુર અને વિધવાની તેમજ ભણેલ તથા અભણ ની સંખ્યા આ ડીરેકટરીમાં સમજપૂર્વક આપવામાં આવેલ હાવાથી દરેક જૈન બને આપણી આધુનિક સ્થિતિ નજરે નરી આવે છે. વિશેષમાં જીલ્લાવાર તેમજ જનરક રીપોર્ટ તથા તે ઉપરથી ઉપજતા વિચારાથી આ ડીરેકરી જૈન સમાજ માટે બહુ ઉપયોગી કરવામાં લગાર પણ કચાશ રાખવામાં આવી નથી. છતાં આ બુકની કીંમત માત્ર પહેલા ભાગના રૂ. ૦-૧૨-૦ અને બીજા ભાગના . ૧-૪-૦ અને અન્તે ભાગ સાથેના રૂ. ૧ ૧૪-૦ રાખવામાં આવેલ છે. ડીરેકટરી તૈયાર =રવા પાળળ રૂ. ૧૬૦૦૦ ની મેાટી રકમ ખર્ચવામાં આવી છે, તે છતાં આ નુજ કિ મત –ાખવાનું કારણ કમાવાની ખાતર નહીં પરંતુ શ્રીમત તેમજ ગરીબ જૈન બંધુતે આ પુસ્તકને લાભ આપવનું છે, માટે સર્વે જૈન બંધુએ આ મોટા લાભ અવશ્ય લેશેજ એવી અમારી નપૂર્ણ ખાત્રી છે. નકશાની છુટી નકલ અઢી આનાની પેસ્ટ ટીકીટ માકલનારને મેાકલવમાં આવશે. તૈયાર છે ! તૈયાર છે !! તૈયાર છે!!! કાન્ફરન્સ ઓફીસની ચાર વર્ષની અથાગ અત્ર ફળ. શ્રી જૈન ગ્રંથાવળિ. મહેનતનુ જુદા જુદા ધર્મ ધુરંધર જૈન આચાર્યોએ ભિન્ન ભિન્ન વિષયો ઉપર રચેલા અપૂર્વ ચૈાની સંપૂર્ણ યાદી આ પુસ્તકમાં આપવામાં આવી છે. જૈન આગમ, ન્યાય, ફ્રિલેસેપી, આપદેશિક, ભાષા,, સાહિત્ય તથા વિજ્ઞાન સંબંધી ગ્રંથૈાનુ લીસ્ટ, ગ્રંથ કર્તાઓનાં નામ, શ્લોક લખ્યા, રચ્યાના સવતું, હાલ કયા ભંડારમાંથી કેવી સ્થિતિમાં મળી શકે તેમ છે. વિગેરે સઘળી હકીકત બતાવતારૂં આ અમૂલ્ય પુસ્તક છે. વિશેષ ફૂટનેટમાં ગ્રંથને લગતી ઉપયેાગી નાહિતી આપવામાં આવેલી છે. ગ્રંથ અને પૃષ્ટ, ગ્રંથ કર્તા અને પૃષ્ટ, રસ્યાને સવત્ ગ્રંથ, એવી રીતે ત્રણ પ્રકારની સંભાળપૂર્વક બનાવવામાં આવેલી અનુક્રમણિકાએ આ પુસ્તકની વરે આપેલી છે. આ પુસ્તક દરેક પુસ્તકભડાર, લાયબ્રેરી તથા સભામડળમાં અવશ્ય રાખવ નાયક તેમજ દરેક જૈનને ઉપયાગી છે. કિંમત માત્ર રૂ. રૂ. ૩-૦-૦ Page #109 -------------------------------------------------------------------------- ________________ पुस्त: (.) ॐ श्री जैन श्वेताम्बर कोन्फरन्स हेरल्ड. SHRI JAIN SWETAMBER CONFERENCE HERALD. झग, वीर संवत् २४३९ अप्रिल सने १८१०.. Registered No. B. 525. प्रकट कर्त्ता. श्री जैन (श्वेतांबर) कॉन्फरन्स ऑफिस, मुंबई. विषयानुक्रमणिका. શ્રી નવપદ પ્રકરણ સ ંક્ષિપ્તે વ્યાખ્યા एक आश्चर्यजनक स्वप्न ધાર્મિક હીસાબ તપાસણી ખાતુ धर्मनीतिनी उणवण... विषय. Vegetarian Prize Essay written by a Mahomedan, मांसना मोरा વિરૂઘ્ધ એક મુસલમાન વિદ્વાનના અભિપ્રાય. શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન એડના પ્રથમ છ માસિક રી સિધ્ધષિ ગણિ C.. ... 930 908 (म: ४ थे .... ... वार्षिक मूल्य डाकका मूल्य समेत सिर्फ रु० १-४-० धर्म विजय प्रेस, पायधुनी - मुंबई. पृष्ठ. ८ ૧૦ ૧૦૯ ૧૧ Page #110 -------------------------------------------------------------------------- ________________ BERNRE PROVINCS એનરો, હજારો ખાનગી ગવર્નમેન્ટનાં પેટા સર્ટીફીકેટ HIBITION NAGPUR 1 9 09. સરકાર રજવાડાઓ અને મીલને વેચનારાબેંક, ચીન વગેરે પરદેશી રાજ્યોને પુરી પાડનારા. જુદા જુદા સંગ્રહસ્થાનમાં ૧૧ સેનાના અને બીજા ઘણુ ચદે, પહેલા નંબરમાં વધુમાં વધુ ચાંદા મેળવનારા, ચાલીસ વરસથી હિંદુસ્તાનમાં તિજોરીઓ બનાવવાની પહેલ વહેલે હુન્નર દાખલ કરવાનો દાવો કરનારા શું કહે છે? હરીચંદની MANCHARAM & SONS HARICHINOS તિજોરીઓ. છેલ્લામાં છેલ્લી શોધ દાખલ કરેલી, સાંધા વગરની (વાળેલ એકજ પત્રાની, અંદર અને બહાર મળી સોળ બાજુથી વાળેલી, તેમજ ગુપ્ત ભંડારની–પેટંટ ચેમ્બર બફ', વગેરે જાતોની) છે ગજર જેવા પ્રસિદ્ધ રસાયણશાસ્ત્રીના પાસ કરેલા સ્પેશીયલ ફાયર પ્રફ મસાલે ભરેલી, મુંબઈના સંગ્રહસ્થાનમાં આગના અખતરાની હરીફાઈમાં સૌથી પહેલી આવનારી અને સૌથી પહેલા નંબરને સોના ચાંદ મળેલી, સેંકડો આગમાં અને ડાકુઓના હથોડા સામે ટકેલી. પેટંટ પ્રોટેકટર કળે અને તાળાં. હાથી ટ્રેડ માર્ક તપાસીને લેજો ! હલકા પ્રકારની નકલથી સાવચેત રહેશો ! ! સાલડી નહીં લાગે એવી ફીલ મુફ પ્લેટવાળી, (સરકારી ખાસ પેટંટ મેળવેલી) હજારો ચાવી લગાડી જતાં યા બાહોશ કારીગરથી પણ ખુલેજ નહીં, અને નં ૧ ને ચાવીથી ઉલટો અને નં૦ ૨ નીથી સુલટો એમ બે આંટાથી દેવાય એવી– તિજોરીને લગાડવાની કળા, અમારા પેટની નકલ કરનારા, લેનારા અને વેચનારા એક સરખા ગુન્હેગાર છે. કારખાનામાં બનતી વખતે જ માલ જુઓ, મસાલામાં નોટ મુકીને અથવા આખી તીજોરીને સખત ભઠ્ઠીમાં નાંખી બતાવીશું! આખું ગામ જઈને પછી આવો ! ! પ્રીમીયર સેફ એન્ડ લક વર્કસ–હરીચંદ મંછારામ એન્ડ સન. દુકાન-નં. ૧૩૧, ગુલાલવાડી. કારખાનું–પાંજરાપોળ પહેલી ગલી. શો રૂમ-નં. ૩૨૦, ગ્રાંટડ કોનર. Page #111 -------------------------------------------------------------------------- ________________ છે છે નમઃ શિઃ || श्री जैन श्वेताम्बर कोन्फरन्स हेरल्ड. लोकेभ्यो नपतिस्ततोऽपि हि वरश्चक्री ततो वासवः सर्वेभ्योऽपि जिनेश्वरः समधिको विश्ववयीनायकः । सोऽपि ज्ञानमहोदधिः प्रतिदिनं संघ नमत्यत्यहो वैरखामिवदुन्नति नयति तं यः स प्रशस्यः क्षितौ ॥ ભાવાર્થ-સર્વ લોકોથી રાજ, રાજીથી ચક્રવતી અને ચકવર્તીથી ઈંદ્ર શ્રેષ્ઠ વળી આ સર્વથી ત્રણ જગતના નાયક શ્રી જિનેશ્વર ભગવાન શ્રેષ્ઠ છે, જ્ઞાનના મ. સાગર એવા શ્રી જિનેશ્વર ભગવાન પણ શ્રી સંઘને હમેશાં નમસ્કાર કરે છે, એને આ છે. માટે તે સંઘને જે પુરૂષ વરસ્વામીની પેઠે ઉન્નતિ પમાડે છે તેને પૃથ્વી ઉપર પ્રશંસનીય છે. પુ. 5 ) ફાગુન, વીર સંવત ર૪૩૬ એપ્રિલ, સને ૧૯૧૦ અંક His Vegetarian Prize Essay Written by a Mahomedan. માંસના રાક વિરૂદ્ધ એક મુસલમાન વિદ્વાનને અભિપ્રાય. ગતાંક પૃષ્ઠ ૬ થી ચાલુ The first work which was given to man was not that of a hi nter but that of a husbauman. Alam did not kill birds and beas witi: his pendid arrows but he took to the slow and peaceful tas of : tiiler of the Svil. He trimmel the tree; in the garlen of Ede ren Seil wecils from the bels of power-trees, pruned his vines ar harured the fruit-trees in his gardel. Nowhere do we find Ada described as the exter of flesh; on the contrary we ciuli point out mar presages which go to show that the first parents of mankind were in દીe-1 -eaters. God permitteri Adem to part:ke of everything which grew Page #112 -------------------------------------------------------------------------- ________________ (but. his garden except the fruit of the tree of knowledge. The beasts looked upon Adam with an affection and familiarity which suggest the ide: Juf a keeper and a protector rather than that of terrorizer and destroyer. When the sins of mankind drew upon them the wrath of God in the form bf an all-devastating deluge the phrophet Nooh embarke 1 with provisiuns sufficient for himself, his family and other animals in the ark. No roat was killed to satisfy the hunger of the prophet and his family hile on voyage and the first thing which he did on finding a halting found was to liberate the birds and beasts sheltered in the ark. The lahomedan religion itself does not (with the solitary exception of the past of sacrifice) ask iis votaries to kill beasts for food. The prophet may the salutation of god be upon hiin ) led a must abstemivus life nd did not touch meat as far as possible. The Mussalman saints such Is Khawaga Moinuddin Chushti and Hazarat Nizamudin Aulia ( may he peace of God be upon them ) are known for their abstention from nimal-food. History tells us that the zealous, pious and unfortunately puch blasphemed emperor Aurangzeb did not take animal-fuod for many days during the year. It is a fact known to all that performing the Chilla lives on cereals. Before quoting any passage from the Koran I beg to saumit hat I do not pretend to any deep or exhaustive study of the Holy. ook; Nor do I say that there are passages in the Book which permit the onsumption of flesh. There may be or I should say that here are certain passages which mean that God created some nimals to be used as food by man; but there are also many thers which recommend a vegetarian diet to his human-creation. The following passages describing paradise and the earth may be pad with advantage. I do not take upon myself the responsibility saying that these are the all or the only passages describing paradise ut I would say that only a few if there be any might have escaped y observation. I And a sign for them is the dead earth which we have quikened and brought forth; therefrom seed and from it do they eat. Te made cherein gardens and palms and grapes and we have caused ountains to gnsh forth therein that they may eat from the fruit there and of what their hands have made. Page #113 -------------------------------------------------------------------------- ________________ 1910 Vegetarian Prize Essay. (867 II Theirin they have fruit and they shall have what they call for. III These shall have a stated provision of fruit and they shall be housed in the gardens of pleasure upon couches facing each other. They shall be served all round with a cup from a spring white and delicious to tho:e who drink wherein is no insidious spirit nor shall they be druk therewith. IV Dishes of gold and pitchers shall be sent round to then therein is what should desire and the eyes shall be delighted and re then shall dwell for aye; for that is paradise which ye are given as an inheritance for that which ye have done. Therein shall ye have much fruit whereuf to eat. V The similitude of paradise which is promised to the pious in it are rivers of water without corruption and the rivers of milk th taste whereof changes not and rivers of honey clarified; and there they · shall hi ve much fruit. 11 As for him who is given his book in the right hand h shall say "Here' take and read my book, Verily I thought that should meet my reckuning; and he shall be in a pleasing life, in lofty garden whose fruits are high to cul- eat ye and drink wit] good digestion for what ye did aforetime in the days that have gone by VII Verily the pious are amidst shades and springs and frui and such as they love. Eat and drink with good disposition for tha which ye have done. . In the above quotations the thing which strikes a reader mos of all is the repeated mention of fruits and the total exclusion of mea In my opinion these repetitions are intended to impress upon the min of the reader that God desires that man shouli abstain from meat an take to the rational and natural diet consisting of fruits, honey, mil and other things made or producel with his own hand. The Devout and pious people of every religion abst:in fro meat. The saint Derelict rules prohibit the flesh of quartrupeds to a except the feeble and the sick; the rule of St Francis iä severely Veg tarian forbidding even eggs and milk; and the monks of St Dominic and St. Basil orders are all vegetarians. Take any religion and you will find that it permits the slayi Page #114 -------------------------------------------------------------------------- ________________ TO) જેન કોન્ફરન્સ હેરલ્ડ (એપ્રિલ of beasts fur foot only in cases of wrgent and pressing necessity; Although some of the Hindous, have in these days the city to assert that their religion dues not prohibit the consumption of fleshi, lyet a close and critical study of their religion and philosophıy liscloses facts quite to the contrary. “ Ahinsa parmudharma” is as mucli a principle of Hinduism or any other religion as it is of Buddhi-n, The lives of the Hindoo saints are rep ete with examples of kindnes, to aninals and it would certainly be an act of desecration to imprate the slightest inclination towards flesh-diet to any of the:n. The lives of the lower animals are as precious is those of men and they have as great a privilege to live as any which man can put forth to justify his own existence in this world. It passen Olie's magination to conjecture what these flesh-eaters would say if any trong man-eating race of rational tupeds were to arise and comence The work of devouring them. We curse the Gog and the Mayor because it is said that they would in some remote futurity devour bankind. Gud created man a vegetarian and non-flesh-eater. An examinaKon of the human constitution discluses many similarities between it and he constitution of a superior ape. The liver, the gall-blaclıler, the pehtonium, the onecuta and the sudoriperous glands of mau beur marked resemblance to those of the anthropoid ape. Those who eave taken a stroll in the Albert museum and examined the craniums Hlaced therein must have marked a close resemblance between the Hanium of man and that of the Orang-outang. The human saliva den in this Creophagist condition resembles strongly the saliva of the þrbivora. The human bites represent the same composition in thit the herb-eaters and possess power of sacclarification not discovereil f the corresponding secretion of the carnivora. The teeth of man We precisely the same in number and arrangement as those of the Go la and the tongue, the fingers and finger-nails of the two animals sclose but little dissimilarity. It is said that the spikelike teeth of man kemble those of the carnivora and so man must be a flesh-enter. The thropoid apes which along with man stand at the head of the maKniferous animals possess similar teeth and yet they are not flesh-eatF$. It is sugge teil that these teeth are meant for cracking nuts and Page #115 -------------------------------------------------------------------------- ________________ 1910) Vegetarian Prize Essay. other similar hard substances. If we are to believe what the expert say we shall have to admit that man is the direct descendant of th inonkey and belongs therefore to the class of the herb-eaters and fi uit-eaters. In fact these tendencies are remarkably exhibited by the ch Id. If we take a child to a herd of sheep and kids, we shall find th innocent being fondling and caressing the kids while he displays a inclination to eat any fruit or vegetable which may be placed in his way One argument against vegetarianism is that stronger creatures fee upon weaker ones and consequently man has every right to kill these an mals which are weaker than he. Benjamin Franklin had once given ur fiesh-eating but he resumed it on finding a small fish in the belly of large one, saying that when animals of the same species eat one anothe there is no reason as to why man should show mercy to them. The learne doctor perhaps did not care to know that man is endowed with reaso wbich enables him to produce his food in many other ways and that it is n cogent argument that A should do a thing becanse B has done it. Another objection against vegetarianism which apparently appe ars to be weighty and sound is that if man were not to eat the fles of animals, they would multiply and become a curse to mankind. Natur will control and check the growth of these animals as it does in the cas of others. Nobody butchers man for food and yet the total num ber of the world's population does not rise much. The Malthusian theor has been refuted and it is no use taking shelter under it. Now, the lioi the panther, the horses and the asses are not used as food and get the never over-run the earth. These animals have in fact been reduced i number owing to the unnatural pleasure which man takes in killin them and the Government has therefore been obliged to pass game-law for their preservation ( Vide Girnar forest-act passed to preserve th lions therein ). The carcasses of beasts who have died a natural death wi provide leather and bones sufficient for the use of man. These are the arguments that I can adduce in favonra vegetarianism which I hope will be sufficient for the purpose of cor vincing any reasonable man that a nonflesh-diet is the natural an proper food for man. Page #116 -------------------------------------------------------------------------- ________________ () જેન કેન્ફરન્સ હેરલ્ડ, (એપ્રિલ શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બેડન * પ્રથમ છમાસિક રીપોર્ટ -ઝ૭– સાતમી જૈન વેતાંબર કોન્ફરન્સનું અધિવેશન પુના શહેરમાં સંવત્ ૧૯૬પ ના માસમાં કરવામાં આવ્યું તે પ્રસંગે જૈન કેમની કેળવણીના સવાલ પ્રત્યે બહુ બાણથી ચર્ચા કરવામાં આવી, અને સર્વને એકત્ર વિચાર થયે કે ચાલુ જમાનામાં મને અભ્યદય કેળવણીની અગત્ય પીછાની તેને સર્વ દિશામાં એક સરખે પ્રયાસ :વામાં રહેલું છે. કેળવણીના સવાલને કોન્ફરન્સે પ્રથમથી જ હાથ ધર્યો હતો. પરંતુ ના આગળના અધિવેશનમાં આ સવાલને અંગે ચર્ચા ચલાવવામાં જેટલો વખત ઢવામાં આવ્યો હતો, તેના કરતાં છેલા અધિવેશન વખતે બહુ વધારે વખત કાઢી ને માટે પૂરતી જાગ્રતિ દેખાડવાની જરૂરીઆત સ્વીકારવામાં આવી, અને તે સંબંમાં બહોળા પાયા ઉપર એક લંબાણ ઠરાવ ઘડી રજુ કરવામાં આવ્યો. એ ઠરાવમાં ઉતાવેલી કેળવણીને લગતી અનેક બાબતોને વ્યવહારૂ આકારમાં મૂકવા અને તેને "ટે જનાઓ તૈયાર કરવા એક કેળવણ બોર્ડનું સ્થાપન કરવાનો ઠરાવ કરવામાં છે. જે ઠરાવ કોન્ફરન્સ હેરલ્ડના ગત વર્ષના (૧૯૦૯) જુન માસના અંક ૬ઠા માં છ ૧૫૧ મે દાખલ કરવામાં આવેલ છે. તેમજ કમીટીના સભાસદોનાં નામ પણ તેજ અષ્ટમાં આપેલ છે. સદરહુ ઠરાવ અનુસાર તે વખતે મેમ્બરો વધારવાની સત્તા સાથે ૨૬ મેમ્બરોનું Pર્ડ રચવામાં આવ્યું. આ પ્રમાણે આપણા બોર્ડની હતિ મુકરર કરવામાં આવી તે પ સર્વને વિદિત છે. ( કેન્ફરન્સનો મેળાવડે ખલાસ થયા પછી તા. ૧૦-૬-૦૯ ના રેજે બોર્ડના બઈના તેમજ બહારગામના મેમ્બરને એક મેળાવડે મુંબઈ કોન્યુરન્સ હેડ માફીસમાં કરવામાં આવ્યું, અને તે વખતે ધારા ધેરણ ઘડવા માટે એક પેટા કમીટી મિવામાં આવી. એ કમીટીએ સૂચવેલા ધારા ધોરણો યાર પછી બોર્ડની બીજી સેટીંગમાં છેવટને માટે પસાર કરવા પહેલાં તેની એક એક નકલ મુંબઈના મજ બહારગામના મેમ્બરોને મોકલવાનું ઠરાવવામાં આવ્યું. ત્યાર પછીની ત્રીજી ટીંગમાં લંબાણ ચર્ચા ચાલ્યા પછી સર્વાનુમતે જે નિયમો ઘડવામાં આવ્યા તે મજૂરન્સ હેરલ્ડના સન ૧૯૦૯ ની સાલના અગષ્ટ માસના અંક ૮ માના પૃષ્ટ ૨૦૩ દાખલ કરવામાં આવેલ છે. એ પ્રમાણે પસાર થએલા નિયમ પૈકી પાંચમા નિયમથી બોર્ડની સાધારણ ટીંગ મુંબઈમાં બોલાવવાનું અને છઠ્ઠા નિયમથી કોન્ફરન્સ મળવાની જગ્યાએ તેના પાગલા દિવસે બોલાવવાનું ઠરાવવામાં આવ્યું, તેમજ પ્રમુખ, ઉપપ્રમુખ અને ઓ. કેટરીઓની નિમણુક કરવામાં આવી. જુદે જુદે પ્રસંગે ત્યાર પછી સાતમા ઠરાવ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦) શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બે રીપેટ. (૯ અનુસાર મેમ્બરોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યું, અને હાલ બોર્ડના મેમ્બરે! ૫૪ છે. જેમાં ૨૫ મુંબઇ શહેરના અને ૨૮ બહારગામના છે. બોર્ડની મીટીંગ મા પહેલાં બહારગામના મેમ્બરોને કાર્યક્રમની યાદિમેકલી તે પર તેઓની સૂચના માગવા આવે છે, અને છેલી મીટીંગના ઠરાવ અનુસાર હવે દરેક મીટીંગનું પ્રોસીડીંગ ૧ તેઓને મોકલવામાં આવશે. ડીસેમ્બરની આખરે બેર્ડમાં જે મેમ્બરો હતા તેઓ લીસ્ટ નીચે પ્રમાણે છે. (૧) પ્રમુખ-શેઠ કલ્યાણચંદ શેભાગચંદ (૧) ઉપપ્રમુખ-મી. લખમશી હરજી મૈસા - સેક્રેટરીએ. (૧) મી. મેતીચંદ ગીરધરલાલ કાપડીઆ. (૨) મી. મનસુખલાલ કીરચંદ મહે ' મુંબઈના મેમ્બરે. (૧) શેઠ અમચંદ ઘેલાભાઈ. (૨) મી. ગેવિંદજી મૂળજી મેપાણી. (૩) શેઠ હેમચંદ અમરચંદ. (૪) શેઠ માણેકલાલ ઘેલાભાઈ (૫) મી. સાકરચંદ માણેકચંદ ઘડીઆળી. (૬) મી. મોહનલાલ દલીચંદ દેશાઈ. (૭) ડે. ત્રીભવનદાસ લહેરચંદ. (૮) પં. તેહચંદ કપૂરચંદ લાલન. (૯) શેઠ પદમશી ઠાકરશી. (૧૦) શેઠ મોહનલાલ પુંજાભાઈ. (૧૧) શેડ ટોકરશી નેણશી. (૧૨) મી. ઉમેદચંદ દેલતચંદ બરેડીએ (૧૩) શેઠ ગુલાબચંદ દેવચંદ. (૧૪) મી. મનસુખલાલ રવજીભાઈ મહેતા. (૧૫) શેઠ નાનચંદ માણેકચંદ. (૧૬) મી. મકનજી જુઠાભાઈ મહેતા. (૧૭) શેઠ વેલજી આણંદજી મિસરી. (૧૮) શેઠ પુનશી હીરજી મિસરી. (૧૯) મી. હીરાચંદ લીલાધર ઝવેરી. (૨૦) શેઠ મોહનલાલ હેમચંદ. [ર૧) મી. મોતીલાલ કુશળચંદ શાહ બહારગામના મેમ્બરે. (૧) મી. કેશવલાલ પ્રેમચંદ મોરી-અમદાવાદ (૨) શેડ વેણીચંદ સુરચંદ મેહેસાણા. (૩) શેઠ શીવજી દેવશી-પાલીતાણા. (૪) શેઠ દામોદર બાપુશા-યેવલા. (૫) શેઠ મગનલાલ ચુનીલાલ વિદ્ય-વડોદરા. (૬) શેઠ મણીલાલ નભુભાઈ–અમદાવા (૭) મી. કેશવલાલ અમથાશા-અમદાવાદ. (૮). શેઠ કુંવરજી આણંદજી-ભાવનગર (૯) શેઠ અનોપચંદ મલકચંદ-ભરૂચ. (૧૦) શેઠ રાજકુમારસીંગ બાબુ -કલકત્ત (૧૧) મી. ગુલાબચંદજી ઢઢ્ઢા એમ. એ.જે પુર. (૧૨) શેઠ કુમારસીંહજી નાહર-આજીમાં (૧૩) મી. સાકરચંદ મેકમચંદ દલાલ– (૧૪) શેડ ડાહ્યાભાઈ હકમચંદ-ધંધુકા. અમદાવાદ. (૧૬) મી. જગજીવન મુળજી બની (૧૫) મી. ગુલાબચંદ વાઘજી વઢવાણ સીટી. જામનગર. (૧૭) મી. સાકરચંદ નારણજી- જામનગર. (૧૮) પારેખ દેવચંદ ઉત્તમચંદ-રાજકે (૧૯) શેઠ વલભદાસ ઉત્તમચંદ-જુનાગઢ. (૨૦) શેઠ પુરણચંદજી નાહર-આઝમગ] Page #118 -------------------------------------------------------------------------- ________________ જેન કેન્સરન્સ હેરલ્ડ. * (એપ્રિલ - ૧) શેઠ સેમાભાઈ ભાઈલાલ-ખેડા. (રર) શેઠ ઇટાલાલ ત્રીકમલાલ-વીરમગામ. 6) શેઠ છોટાલાલ લલુભાઈ વકીલ-સાદ્રા, (૨૪) શેઠ ચુનીલાલ છગનલાલ-સુરત. ) મી. ન્યાલચંદ લક્ષ્મીચંદ સેની- (ર૬) કેકારી ઘરમચંદ ચેલજીભાઈ– વરસેડા. પાલણપુર. છે) મી. સુરચંદ પી. બદામી–ગોધરા. (૨૮) મી. નારણજી અમરશી શાહકે) મી. મેહનલાલ ચુનીલાલ દલાલ - વઢવાણ સીટી. અમદાવાદ, - પુના કોન્ફરન્સ કરેલા ઠરાવથી કેળવણીને લગતું સર્વ કાર્ય એજ્યુકેશન ડે કરવાનું ઠરાવવામાં આવ્યું હતું. અત્યાર સુધી કેળવણીના કામના સંબંધમાં રીતે કામ ચાલતું હતું. કેટલાંક કાર્યો અમદાવાદની બ્રાંચ એફીસ તરફથી કરવામાં વતાં હતાં, અને કેટલાંક કાર્યો મુંબઈની એડવાઈઝરી બડે નીમેલ કેળવણી કમીટી તી હતી. આ બંને જગો પર કામ કરવાની ઉલટ સારી હતી. એડવાઈઝરી બોર્ડ કાના અધિવેશનમાં કેળવણીનાં સર્વ કાર્યો કરવા સ્વતંત્ર બેડની નીમણુક થયેલ રાથી કેન્ફરન્સ તરપથી કેળવણું કમીટી જે દરેક અધિવેશન પછી ચાલુ કરવી એ તે ન કરતાં બંધ કરી, અને કેળવણી ખાતું અમદાવાદથી મુંબઈ એફમાં આવ્યું, અને બેડે તે સંભાળી લીધું. ' સર્વથી મોટી મુશ્કેલી આ ખાતું હાથમાં લેતી વખતે જ આવી, અને જે કેલીને ફડચે હજુ સુધી સંતોષકારક રીતે થઈ શકતો નથી. તે કેળવણી ખાતાને બે નાણાં સંબંધીની છે. કપૂરન્સની શરૂઆતમાં કેળવણી ખાતે જે ગંજાવર રકમ ફીસને મળી હતી તેને બહુ ઉત્તમ પ્રકારે વ્યય થયે. ઘણા જૈન બંધું તેથી પારી ધંધાઓ, ટાઈપ રાઈટીંગ, શોર્ટહેન્ડ, નામું વગેરે શીખ્યા. ઘણાને કેલરપિ મળી, અને ઘણા સારે ધંધે લાગી ગયા. તેમજ ધાર્મિક અભ્યાસ કરાવનારી ઠશાળાઓને મદદ મોકલવામાં આવી. પણ એજ કારણથી જ્યારે બીજા ખાતાઓમાં પ બહ વપરાયા નહીં ત્યારે કેળવણી ખાતે મેટી રકમનો ખર્ચ થઈ ગયે, અને છે તથા સાતમી કોન્ફરન્સના વચ્ચેના વખતમાં પણ ચાલુ ખર્ચ કેમ નભાવ એ ક મોટી મુશ્કેલીને સવાલ થઈ પડયે હતે. કેન્ફરન્સને સાતમો મેળાવડો થયા ડી લગભગ એજ સ્થિતિમાં બોર્ડ આવી પડયું. કારણ કે છેલ્લી કોન્ફરન્સ વખતે નવણી ખાતે મુંબઈની ઓફીસના ચોપડામાં રૂ. ૧૨૩૭-૪-૮ જમે હતા, પણ મદાવાદ ઓફીસમાં કેળવણી ખાતે તે વખતે લગભગ રૂ. ૨૦૦૦) ખર્ચાયા હતા. ધી કોન્ફરન્સના સામા રૂ. ૮૦૦) લેણા હતા. કેટલીક જુની ઉઘરાણી અને પુના ન્ફરન્સ વખતે ભરાયેલા રૂપીઆ વસુલ કરવાના હતા, પણ અત્રે જે બતાવવાનું છે એકે આવી મુશ્કેલીથી બહુ કડા સંગે વખતે આ બેડનું કામ શરૂ ત્રિામાં આવ્યું. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦) શ્રી જેન વેતાંબર એજ્યુકેશન ને રીપી. પિસા સંબંધી ઉપર જણાવી તેવી અગવડવાળી સ્થિતિ વચ્ચે શરૂ કરવા આવેલ કામમાં કેન્ફરન્સ સુકૃત ભંડારના સંબંધમાં કરેલ ઠરાવે મદદ કરી. તે ઠરાવ સુકૃતભંડાર ખાતે આવેલી રકમમાંથી અડધી રકમ કેળવણી ખાતાને મળવા લાગે ડિસેમ્બરની આખર સુધીમાં સુકૃતભંડાર ખાતે રૂ. ૫૭૯૭ આવ્યા, જેના અડધા ભાગ કેળવણુ ખાતે રૂ. ૨૮૯૬-૮-૦ આવ્યા તેથી અત્યાર સુધી બેડનો વહીવટ ચાલ્યા હું આ ઉપરાંત અમદાવાદ કેન્ફરન્સની ઉઘરાણીમાંથી રૂ. પ૦) તથા ભાવનગર કેન્ડ રન્સની ઉઘરાણીમાંથી રૂ. ૨૬૦) અને પુના ખાતે કેળવણી ફંડમાં ભરાયેલી રકમ માંથી રૂ. ૭૨૯-૯-૦ તથા પરચુરણ રૂ. ૬૯-૧૫-૦ તથા અગાઉના રૂપીઆના વ્યાજ રૂ. ૧૧૪૮–૧૪-૧૦ વસુલ થયા તેથી પણ બર્ડ કામ ચલાવવાને શકિતવાન થઈ છે. આવા જાવકનો વિગતે હેવાલ નીચે આપે છે. (મુંબઈ એકીસ હથે) કેળવણી ખાતુ. તા. ૧-૬–૦૯ થી તા. ૩૧-૧૨-૦૯ સુધી. -ઉધાર જમા ૧૨૩૭– ૪– ૮ બાકી તા. ૧-૬-૦૯ ૨૭૯૭-૧૨-૬ અમદાવાદ ખાતે ખર્ચાયા. , ૫૦- ૦- અમદાવાદ કોન્ફરન્સની ઉ ૨૦૦-૧૦-૩ જેપુર ઓફીસના રૂ. ૨૯) તથ - ઘરાણીમાંથી આવ્યા. સુરતની ફકીરચંદ પ્રેમ ૨૬ - ૦- ૦ ભાવનગર કેન્ફરન્સની ઉ લાઈબ્રેરીને રૂ. ૩૦) તથા મુંબ ઘરાણીમાંથી આવ્યા. ઓફીસ તરફથી પાઠશાળા ૭ર૯-૯- ૦ પુના કેન્ફરન્સની ઉઘરા અને વિદ્યાર્થીઓને મદદ ણીમાંથી આવ્યા. ' મંજુર થએલા રૂ. ૧૪૪–૧૦નું ૧૯-૧૫- ૭ પરચુરણ આવ્યા. અપાયું. ૧૧૪૮-૧૪-૧૦ છેલ્લા પાંચ વર્ષના અ- ૩૬૫ ૧૦-૬ એજ્યુકેશન બોર્ડને ખા ગાઉના રૂપીઆના વ્યાજના પાઠશાળાઓ વગેરેને આપ્ય આવ્યા. ૪૯૭– ૮-૯ બાકી. ૩૬૫–૧૦- ૬ પાઠશાળા વગેરેને મદદના આપેલા તે એજ્યુકેશન ૩૮૬૧-૬-૦ બોર્ડન ખાતે ઉધારી જમા કર્યા. ' ૩૮૬૧-૬-૦ સને ૧૯૦૯ના ડીસેમ્બર સુધીમાં એજ્યુકેશન બેડની છ મીટીંગે કેન્ફરન ઓફીસમાં મળી હતી. પ્રથમ મીટીંગમાં ઉપર જણાવ્યું તેમ બેડના ધા ધારણ ઘડવા માટે એક પેટા કમીટી નીમવામાં આવી, અને કેટલીક નીમણુક કર Page #120 -------------------------------------------------------------------------- ________________ જૈન કેન્ફરન્સ હેરલ્ડ. (એપ્રિલ નજી મીટીંગમાં તૈયાર કરેલ ધારા ધોરણને ખર મુંબઈ તેમજ બહાર ગામના વુિં મેમ્બરને મોકલવામાં આવ્યું, અને ત્રીજી મીટીંગમાં તે છેવટનો પસાર કરવામાં છે. તા. ૭ મી ઓગષ્ટ મળેલી એથી મીટીંગમાં પુરૂષ શિક્ષકો અને સ્ત્રી શિક્ષકો યાર કરવાની જરૂરીઆત પર વિચાર કરી તે સંબંધમાં ભેજના કરવા માટે એક ટા કમીટી નીમવામાં આવી. તેમજ ધાર્મિક શિક્ષણક્રમ દરેક પાઠશાળામાં એક રિણસર ચાલતું ન હોવાથી તે સંબંધમાં એક સરખો અભ્યાસક્રમ ગોઠવવાની જરૂર આત પર વિચાર કરી તે સંબંધમાં યંગ્ય સૂચનાઓ મેળવી તેપર બોર્ડના વિચાર ટે રીપોર્ટ કરવા સારૂ એક પેટા કમીટી નીમવામાં આવી. તા. ૯ મી અકટોમ્બરે ળેલી પાંચમી મીટીંગમાં શેઠ અમરચંદ તલકચંદ ધાર્મિક ઈનામી પરીક્ષાનું કામ ર્ડિની દેખરેખ નીચે લેવા સંબંધમાં પત્રવ્યવહાર રજુ કરી તે કામ બોર્ડ રવાનું ઠરાવવામાં આવ્યું. તા. ૧૨ મી ડીસેમ્બરે મળેલી છઠ્ઠી મીટીંગમાં આર્થિક થિતિ પર વિચાર કરવામાં આવ્યું. ઉપર જણાવેલ ચોથી, પાંચમી અને છઠ્ઠી દરેક મીટીંગ વખતે નાણાં સંબંધી શ્કેલીને ફડચે કેવી રીતે કરવો એ સવાલપર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું હતું, ને તે સંબ ધમાં દરેક વખતે ઠરાવ રજુ કરવામાં અને પસાર કરવામાં વ્યા હતા. એજ્યુકેશન બોર્ડ તરફથી પાઠશાળાઓ, કુલ, કન્યાશાળા વગેરે ૩૯ સંસ્થાને ડીસેમ્બર ૧૯૦૯ ની આખર સુધીમાં દરેક માસે મદદ આપવામાં આવી છે. માં સુરતની રત્નસાગરજી પાઠશાળાને માસિક રૂ. ૩૦), મુંબઈની માંગરોળ સભા રફથી ચાલતી શાળાને રૂ. ૭૦), અમદાવાદની શ્રાવિકા ઉદ્યોગશાળાને રૂ. ૨૦) એ ટિી મદદમાં છે. આવી રીતે ડીસેમ્બરની આબર સુધીમાં કુલ રૂ. ૧૦૦૦) અપાયા તેની વિગત પરિશિષ્ટ માંથી વિગતવાર મળશે. તે પરિશિષ્ટમાં રૂ. ૨૦૦) ની દદ કપૂરન્સ ઓફીસ તરપૂથી લખી છે. તે બોર્ડની હસ્તક કામ આવ્યા પછી ~રન્સ ઓફીસે આપેલી મદદ છે. જેને તા. ૧૨-૧૨-૦૯ ના ઠરાવથી બોર્ડ મંજુરી પી છે. આ સર્વે સંસ્થાઓ તરફથી અભ્યાસ કરનાર વિદ્યાથી એના તેમજ આવક, વક, અભ્યાસ, હાજરી વીગેરેની સંપૂર્ણ માહિતી દર્શાવનાર પત્રક બોર્ડ તરફ મોકવામાં આવે છે. જે પરથી તેમની ચાલુ સ્થિતિ અને વધારા સંબંધી વિગત ન્યા કરે છે. તેજ અરસામાં જુદા જુદા ધોરણમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને માસિક લિરશીપના ડીસેમ્બરની આખર સુધીમાં રૂ. ૭૬૧) આપવામાં આવ્યા છે. તેઓનાં મ આપવા યોગ્ય ન લાગ્યાથી તેઓનાં ધોરણ અને મદદનો આંકડો ડીસેમ્બર ૧૯૦૯ ધીને નીચે આપે છે. વિદ્યાર્થી મેટ્રીકયુલેશન રૂ. ૧૦૦ ૨ વિદ્યાર્થી ઇંગ્લીશ છે. ૬ રૂ. ૪૩ , ઈંગ્લીશ છે. ૫ રૂ. ૯૬ ૩ ,, છે : ૪ રૂ. ૬૬ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦) શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડને રીપિટ. (૯ m” ” ” ૨ રૂ. ૩ , ૧ રૂ. ૬ ૧ ,, મેટ્રીકની ફી તથા ચોપડીઓ. રૂ. ૧ સ્ત્રિ, ટ્રેનીગકોલેજ અમદાવાદ રૂ. ૪ર ૨ , કળાભુવન મધ્યમ પદ રૂ ૧ , કમશીયલ કલાસ રૂ. ૩૬ ૧ ,, ગ્રાંટ મેડીકલ કોલેજ ૨ ,, બી. એ. ,, રૂ. ૯૫ ૧ ,, ડ્રોઇંગ ૧ ,, ભાયખાલા ટેકનીકલ- ૪ ,, કોન્ફરન્સ ઓફીસ તરથી કોલેજ રૂ. ૨૫ અભ્યાસ જણાતો નથી. રૂ. ૨ કુલ રૂ. ૭૬૧ ઉપર પ્રમાણે કુલ ૫ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવી છે, અને તેની માસિક રકમ ઓછામાં ઓછી રૂપીઆ એકથી દસ સુધી હતી. આ સાથે આવક જાવકનું સરવૈયું આપવામાં આવ્યું છે તે પરથી જણાશે : અત્યાર સુધીમાં સુકૃતભંડાર વગેરેમાંથી રૂા. ૨૮૯૬) જમે મળેલા છે. તેમાંથી રૂ. ૭૬૧ સ્કોલરશીપના, રૂ. ૯૯૧) પાઠશાળાને માસિક મદદ પેટે આપવામાં આવ્યા છે. મની ઓરડર ખર્ચ રૂ. ૨૧-૧૧-૬ અને પત્ર વ્યવહાર ખર્ચ રૂ. ૫-૧૫-૯ થયો છે. તેમજ પરચુરણ ખર્ચ રૂ. ૨૩-ર-તથા કલાર્કને રૂ. ૧૦) આપ્યા. તથા ધાર્મિક પરીક્ષ માટે રૂ ૪૪–૦-૯ ખર્ચના થયા તેથી છેવટે ૩ ૯૮૭૫ ડીસેમ્બર ૧૯૦૯ ની આખ સુધીમાં રહે છે. તેમાંથી ડીસેમ્બર માસની કુલ મદદ તથા સ્કોલરશીપ અને કેટલી આગલી કાલરશીપ આપવાની છે. રૂ. ૫૦૦) શેઠ અમચંદ તલકચંદ જૈન ધાર્મિક પરીક્ષાના ઇનામ માટે શે. હેમચંદ અમરચંદ પાસેથી મંગાવતાં તા. ૧૬-૧૧ ૦૯ ના રોજો આવેલા છે તે તેના તારીખે કરન્સ ઓફીસમાં અનામત મુકવામાં આવેલા છે. કેન્ફરન્સ હસ્તકના કેળવણી ખાતામાંથી ૩ ૪૯૭-૪-૯ મળવા બાકી છે તે મળશે, અને તે ઉપરાંત કેળવણી ખાતે લગભગ રૂ. ૨૫૦૦) ઉઘરાણીના છે જે હજુ વસુલ થયા નથી પાઠશાળાઓ બહુ નાની મદદથી ચાલી શકે છે, અને નાનાં ગામડાંઓની મદ બંધ કરવામાં આવશે તે એક સાથે મોટી સંખ્યામાં પાઠશાળાઓ બંધ કરવાનો વખત આવશે. વિદ્યાથીઓની પણ બહુ અરજીઓ આવેલી છે પરંતુ કેળવણી ફંડની સ્થિતિ ધ્યાનમાં લઈ માત્ર અપાતી મદદજ ચાલુ રાખી છે, અને ખાસ એકાદ બે વિદ્યાથી એને નવી ટેક મદદ આપી છે. ઘણા વિદ્યાર્થીઓ એવી ગરીબ સ્થિતિના છે કે તેઓની સ્કોલરશીપ બંધ થશે તે તેઓ અભ્યાસ કરતા અટકી જશે. સુકૃતભંડારની ચેજનાનો બરાબર અમલ થાય તો આ સર્વ નીવેડે આવી શકે તેમ છે. પણ હજુ તે સંબંધમાં બહુ ઓછું થયું છે તે ખેદની બાબત છે. કેળવણી એ કમનું જીવન છે, અને ભવિષ્યને માટે આધાર કેળવણી પર છે. કમનશીબે બેડના હસ્તક ખાતું આવ્યું ત્યારથીજ નાણાં સંબંધી અગવડને સવાલ ઉભો થયો છે, જેથી કાં પણ નવીન યેજના થઈ શકતી નથી. દરેક યોજના માટે પણ મોટો ખર્ચ કરવો પડે તેમ Page #122 -------------------------------------------------------------------------- ________________ જેન કોન્ફરન્સ હેરડ, (એપ્રિલ છે. દાખલા તરીકે શિક્ષકો માટે ટ્રેનિંગ કોલેજ, અભ્યાસક્રમ, કેલેજના વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ કરવામાં મદદ કરે તેવી યેજના, હરિભદ્રસૂરિ, હેમચંદ્રાચાર્ય જેવા મહાન પુરૂષના જીવન ચરીત્ર અને સોસાઇટી પર તેની અસર વીગેરે સંબંધમાં શોધખોળ કરી તૈયાર કરેલા લેખો અને ભાષણે વીગેરે વગેરે અનેક કામો કેળવણીના વિસ્તૃત અર્થમાં કરવાના છે જેને માટે પૈસાની જરૂર છે. ઉપર જણાવેલ છે તે ઉપરાંત બીજી અનેક જનાઓ બોર્ડના મેમ્બરોના મનમાં છે, પણ તેને વ્યવહાર રૂપ આપવામાં નડતી અગવડોને ઉપાય વિચારવાનું આખી જૈન કોમ ઉપર છેડવા સિવાય ચાલે તેમ નથી. રે આ વરસે શેઠ અમરચંદ તલકચંદ જૈન ધાર્મિક ઈનામી પરીક્ષાનું કામ બોર્ડ તરફથી હરવામાં આવ્યું હતું, અને તે માટે જુદી જુદી જગા પર તે પરીક્ષા લેવામાં આવી હતી. તે પરીક્ષાના પાંચ ધોરણ કરવામાં આવ્યાં હતાં. પહેલા ધોરણમાં અર્થ મૂળ સહિત પંચપ્રતિક્રમણ બીજા ધોરણમાં નવમરણ, જીવવિચાર, અને નવતત્વ અર્થ સહિત. ત્રીજામાં ત્રણ ભાષ્ય અને બે કર્મ ગ્રંથ, ચેથામાં બાકીના ચાર કર્મગ્રંથ બને મહાવીરચરિત્ર. પાંચમામાં તત્વાર્થાધિગમસૂત્ર અને ધર્મબિંદુ એવી રીતે તેના વિભાગ પાડવામાં આવ્યા હતા. પરીક્ષામાં કુલ ૧૧૬ વિદ્યાથી બેઠા હતા, જેનું પરિણામ ફેબ્રુઆરી ૧૯૧૦ ના હેરલ્ડમાં બહાર પાડવામાં આવ્યું છે. આ પરિક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓને રૂ. ૫૦૦) ના જુદા જુદા ઇનામ આપવાના છે, અને તેને અંગે થયેલ પરચુરણ ખર્ચ બોર્ડ તરફથી કરવામાં આવ્યું છે. આ પરીક્ષાની બાબતમાં યોગ્ય બેઠવણ કરવા માટે બાર મેમ્બરોની પેટા કમીટીની થયેલ નીમણુક બડે બહાલ ખી હતી. તે કમીટીના સવ મેમ્બરોએ અને ખાસ કરીને તેના ઉત્સાહી સેક્રેટરીએ સર્સ ઉમેદચંદ દેલતચંદ બરેડિયા તથા મી. નાનચંદ માણેકચંદ મહેતાને તેમજ પરીક્ષકનો બર્ડ આભાર માને છે. સદરહુ પરીક્ષા મુંબઈ તેમજ બહાર ગામમાં હુ લોકપ્રીય થઈ છે, અને તેને બરાબર જાહેરાત આપવાથી આવતી વખતે મેટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેનો લાભ લેશે એમ માની શકાય છે. ધાર્મિક શિક્ષણક્રમની તથા સ્ત્રી પુરૂષ શિક્ષકો તૈયાર કરવાની એજના માટે કમાએલી કમીટીને રીપોર્ટ હજુ આવ્યું નથી. ડીસેંબર ૧૯૦૯ની આખરસુધીના હિસાબનું સરવૈયું પરિશિષ્ટ માં આપવામાં આવ્યું છે. આ છ માસમાં બીજી કેટલીક યોજનાઓ હાથ ધરવા ઇચ્છા હતી પણ ડીઆ મેક્રેટરી મી. મનસુખલાલ કીરચંદ મહેતા પિતાની સાંસારિક અગવડોને લીધે તેમજ માંદગીને લીધે મુંબઈ આવી શક્યા નથી તેથી નવીન જનાઓ હાથમાં લઈ શકાણી નથી. પલે પત્રવ્યવહાર વગેરે કામ નીયમીત ચાલ્યા કરે છે. બોર્ડની આર્થિક સ્થિતિ ધ્યાનમાં ઈ કોન્ફરન્સ ઓફીસના કારકુનને બોર્ડનું કામ સોંપવાની હા પાડવાથી બોર્ડને માથેથી એક બેજો ઓછો થયો છે, તે સંબંધમાં કેન્ફરન્સ ઓફિસનો આભાર માનવામાં આવે છે. મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ કલ્યાણચંદ શેભાગચંદ મનઃસુખ વિ. કીરચંદ મહેતા સેકેટરીએ. પ્રમુખ, Page #123 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન એના રીપોર પરિશિષ્ટ અ. એજયુકેશન ખેડ તરથી નીચે લખેલી પાઠશાળા-એને નવેમ્બર ૧૯૦૯ સુધીની નદદ અપાણી છે. ગામ નામ અમદાવાદ -શ્રાવિકા ઉદ્યોગશાળા પાઠશાળા ૧ ૨ અમરેલી ૩ ઇડર ઉજા ૫. ચાટીલા ૬ ઝીંઝુવાડા ૭ તણસા ત્રાપજ ૯ દહેગામ ૧૦, છત્રાસા ૧૧ એરસદ ૧૩ ખાટાદ ૧૩ મહુધા ૧૪ રાધનપુર ૧૫ લીંબડી ૧૬ લાડીદડ ૧૭ વીંછીઆ ૧૮ સાદરી ૧૯ સાણંદ ૨૦ સરધાર ૨૧ વળા ૨૨ જસપરા ૨૩ રાણપુર ૨૪ ધારાજી ૨૫ ખુંટવડા રહે વતરા ૨૭ ચુડા २८ સરદારગઢ ૨૯ મહુડી ૩૦ ભાણવડ ૩૧ સમી ઇ. 99 .... "" 99 "" 27 "" 77 77 ,, 27 ,' "" 99 "9 ,, "7 "" "" "" ,, "" "" ખેડ તરથી ઓફીસ તરફથી રૂ. ૧૨૦ ૧૨ સ ૧૬ ૨૦ ૧૫ ૧૮ . ૧૨ કર ૩૫ < ૧૫ ૨૦ ટ્ ૮ ૨૪ ૧૬ ૧ પ નર २० ૧૩ ; ૧૬ ર ૯ ૧૬ . * ૩ · * * છું " o ર ર . ૨ * * શ * yo yo ४ ( ૯૭ કુલ ૧૨૦ ૧૨ ૩૦ ૨૪ ૨૪ ૧૮ ૧૮ ' ક મ કર નર ૨૦ ૫ વર ૧૦ ૩૩ ૨૦ . ૨૦ ૧૦ ૧૬ ૫ ૧૬ હું ૩૦ * * * * Page #124 -------------------------------------------------------------------------- ________________ જૈન કોન્ફરન્સ હેરડ. (એપ્રિલ * પર લીંચ ૩ મુબઈ અને માંગરોળ સભા–મુંબઈ ૯૦ ૪ સુરત–રત્નસાગરજી જૈન પાઠશાળા ૧૫૦ ૫ મંદસર–પાઠશાળા ૬ તળાજા ) ૭ રામપુરા, ૮ મુંબઈ-વિદ્યાશાળા ઠે. શાંતિનાથજીના દેરાસરે ૯ મેહેસાણું પાઠશાળા ૦ ૦. ૪૦ ૧૦૦૦ પુના કેન્ફરન્સ પછીથી તે તા. ૩૧-૧૨-૦૯ સુધીમાં રૂ. ૧૦૦૦) પાઠશાળા ૧૯ ને મદદ આપવામાં આવી, પણ તેમાંથી મહુડી પાઠશાળા નહીં ચાલતી હોવાથી છે. ૯) પાછા મંગાવી લીધા છે. પરિશિષ્ટ ૩. એજ્યુકેશન બેડનું તા. ૩૧-૧ર-૦૯ લગીનું સરવૈયું. ૨૮૯૬-૦-૦ એજ્યુકેશન બોર્ડને કોન્ફરન્સ ૧૪૮૭-૫-૬ શ્રી કેન્ફરન્સ ઓફીસ ખાતે. ઓફીસમાં સુકૃતભંડારના આવેલા રૂપીઆમાંથી અડધા હિ- ૪૪-૦-૮ શ્રી ધાર્મિક પરીક્ષા ખાતે. સ્સાને મળ્યા તે. શ્રી ધાર્મિક પરીક્ષા ખાતે જમા ૧૮૧૮-૧૩-૯ એજ્યુકેશન બોર્ડ તરફથી શેઠ હેમચંદ અમરચંદ તરફથી નીચે મુજબ ખર્ચ થયે તે મન્યા તે. ૭૬૧-૦-૦ શ્રી સ્કોલર૩૭૯૧-૦-૦ શીપ ખાતે. પ-૧૫–૯ શ્રી કરસV ડસ ખાતે. ૯૯૧-૦-૦ શ્રી પાઠશા બાને મદદ. ૨૩- ૨-૬ શ્રી પરચુરણ ૨૧-૧૧-૬ શ્રી મનીઓ રડરના કમી શન ખર્ચ ૧૬-૦-૦ શ્રી પગાર ખર્ચ ૧૮૧૮-૧૩-૯ ૪૫-૧૨–૦ શ્રી પરાતે જસે. તા. ૩૧-૧૨-૯ -૩૩૯૬-૦-૦ ખર્ચ = Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦) શ્રી જેન વેતાંબર એજ્યુકેમન ને રીપોર્ટ ઉપરના રૂ. ૨૮૯૬)માંથી રૂ. ૧૮૧૮-૧૩-એજ્યુકેશન બોર્ડ વાપર્યા છે, આ રૂ. ૧૦૭૭-૨-૩ બાકી રહેલા છે. તેમાંથી ડીસેમ્બર માસની પાઠશાળાઓ અને વિદ્ય થઓને આપવાની સ્કોલરશીપના રૂ. પર૫)ના આશરે દેવાના છે. તેમજ નવેમ્ય માસની મદદના પણ રૂ. ૧૫)ના આશરે દેવા છે. ધાર્મિક પરીક્ષાના ખર્ચ માટે | ૫૦) મંજુર કરેલા માંડીવાળવા બાકી છે. તે કુલ મળી રૂ. ૬૨૫) જતાં બાકી રૂ. ૪૫ રહે છે તેમાંથી જાનેવારીની મદદ આપી શકાશે, પણ ફેબ્રુઆરી સને ૧૯૧૦ ની મત પૂરી આપી શકાય તેમ નથી. - સિદ્ધર્ષિ ગણિ. (લેખક-ઉદયચંદ લાલચંદ શાહ મુંબઈ.). આ સિદ્ધષિ ગણિનો સમય નક્કી કરતાં ઘણી મુશ્કેલીઓ નડે છે. કારણ કે ઘા ખરા વિદ્વાનોના મતે જુદા જુદા છે. તેમજ સિદ્ધષિ ગણિ મહાવીરસ્વામીના મુ પાટે થયા નથી, તો પણ ઘણું વિદ્વાનોના મતોને અનુસરતાં તેમજ તેઓના દાખ દલીલો તરફ નજર કરતાં જણાય છે કે આ મહષિ મહાશય વિક્રમની નવમી સદી છેવટના ભાગમાં તેમજ દસમી સદીમાં હશે એમ પણ માની શકાય છે. મહાકાલ શિશુપાળવધ યાને માઘકાવ્ય તેના લખનાર કવિ માઘ તે સિદ્ધષિના સાંસારિક વ્ય હારે કાકાના પુત્ર હતા. (જુઓ પ્રભાચંદ્ર સૂરિનું કરેલું પ્રભાવક ચરીત્ર જે વિક્ર સંવત ૧૭૩૪ માં રચાયું છે. ) ઉપમિતિ ભવ પ્રપંચ પીઠબદ્ધ ગ્રંથના કર્તા તે આ સિદ્ધષિ ગણિ છે, અને તે વિક્રમ સંવત ૯૬ર એટલે ઈસ્વીસન ૯૦૬ માં તેઓ ઉપરોક્ત ગ્રંથ રચ્યું છે. (જુઓ, ઉપમિતિ ભવ પ્રપંચ ગ્રંથના પીડબદ્ધના ભાષાંતર પ્રસ્તાવના પાને ૪ છે, જે ભાષાંતર . રા. મોતીચંદ ગિરધરલાલ કાપડીયા બી. મેં એલ. એલ. બી. સોલીસીટરે કરેલું છે.) તેમના ગુરૂ મહાશય ગાષિ સંવત ૯૬૨ માં હયાત હતા. (જુઓ જૈન ધર્મ પ્રાચીન ઇતિહાસ ભાગ બીજે પાને ૧૪૫ મેતેવી જ રીતે દંતકથાઓ અને ઇતિહ સાધારે જણાય છે કે રાજા ભેજ પણ દસમી સદીમાં હતો. તે સમયમાં કવિમાં પણ ભોજરાજા (તે અવંતી નગરીને રાજા તે અવંતી આજે ઘણું કરીને ઉજજે નામથી ઓળખવામાં તે હોયતે હોય જે માળવા દેશમાં છે.) ના સમયમાં હયા હતો. અને પાશ્ચાત્ય વિદ્વાન ડે. કલાટ પણ માઘકવિના સમય માટે ચોક્કસ રી. વિક્રમની નવમી સદીનો છેવટનો ભાગ કબૂલ રાખે છે. એ ઉપરોક્ત કારણોથી જણ છે કે ઉપમિતિ ભવ પ્રપંચ પીઠબદ્ધના રચનાર, શિશુપાળવયના લેખક કવિ મા ને કાકાના પુત્ર, ગદ્ગષિના શિષ્ય, તે સિદ્ધષિ ગણિ આજથી વિક્રમ સંવત્ ૧૦૦ વર્ષ પહેલાં અને વીર સંવત્ ૧૪૭૪ પહેલાં આ ભારત વર્ષની પવિત્ર ભૂમિના ભૂત ઉપર વિહાર કરી ભવ્ય જીને ધર્મ રૂપી અમૃતનું પિતાની દેશના વડે પાન કરાવ હતા, અને તેઓ અવંતી નરેશના અને કવિ માઘના સમકાલી ન હતા એમ જા શકીએ છીએ. Page #126 -------------------------------------------------------------------------- ________________ જેન કેન્ફરન્સ હેરલ્ડ, (એપ્રિલ હું તે મહાશય સિદ્ધર્ષિ ગણિનું જીવન ચરિત્ર, સાંસારિક બાબતે સાથે આજે વસ્તાર સહિત વાંચકે સન્મુખ રજુ કરવાની મારી અ૯પમતિ પ્રમાણે આતક લઉં છું. 3 જંબુદ્વીપમાં આવેલા ભારતવર્ષની ભૂમિના ભૂષણ રૂપ ગુર્જર (ગુજરાત) દેશમાં વ્ય કૃપવન, ઉપવનાદિ વડે સુશોભિત “શ્રીમાળ” નામનું નગર હતું. એ નગરની શાળતા ઘણા વિસ્તારમાં હતી. આધુનિક સમયમાં જે શ્રીમાળી વંશ પ્રવર્તે છે. નું મૂળ- ઉત્પત્તિ-સ્થાન અને શ્રીમાળ વંશના મૂળ-આદિ પુરૂષનું નિવાસ સ્થાન કે શ્રીમાળ નગર હતું. તે નગરમાં શૂરવીર શીરામદ, વૈરીઓના માનને મર્દન કર૨, ક્ષત્રિય ધર્મ ધુરંધર શ્રી વર્મલાભ નામે રાજા રાજ્ય કર્યો હતે તે સામ, દામ, ભેદ ને દંડ એ ચાર પ્રકારની રાજનીતિ રૂપ લતાને નવ પલ્લવિત કરતો હતો. ટૂંકમાં ૬ શ્રીમાળ નગરના રાજ્યની રિયત સુખી હતી. એથી કરીને શ્રી વર્મલાભ ભૂપતિની તકીર્તિ ભારતવર્ષમાં સુમનની સુગંધિની માફક સર્વ સ્થળે પ્રસરી રહી હતી. તે શ્રી વર્મલાભ રાજાને દયા, ક્ષમા, સરળતા ઈત્યાદિ અનેક ગુણએ કરીને સુશેત સુપ્રભદેવ નામને મંત્રી હતો તે ઘણેજ નીતિભાન, ન્યાયસંપન્ન અને ઘણી બીણતા-ચાતુર્યતાને ધરાવનાર હતા. એવા તેના ગુણરૂપી લેહચુંબકના પ્રભાવે આકએલ રાજા તે પ્રવીણ પ્રધાન ઉપર બહુજ પ્રીતિ રાખતો હતો. તેના વિષે તે તાના મનમાં બહુજ માનની નજરે તેને જેતે. તે મંત્રી રાજાને ઘણો માનનીય છે. તેનો ચહેરે નિરંતર ખુશનુમા રહેતો હતો. તેનામાં સામ્યતાને ગુણ બહુજ ટે હતે. માન અને મરતબાવાળી અને દબદબા ભરેલી મોટી પ્રધાનની પદ્ધી તે ગવતો હતો. પરંતુ કેઈ ન્હાનામાં ન્હાનું બાળક તથા કેઈપણ ગરીબ મનુષ્ય ની પાસે જતે ત્યારે તેની સાથે સિામ્યતા પૂર્વક તે વાતચીત કરી તેના હદયને નમ્ર વડે સંતષિત બનાવતો હતો. તે સરળ હૃદયના સદ્દગુણ સચીવને બે પુત્ર નામે દત્ત અને શુભંકર હતા. ( સુપ્રભદેવ )ને બીજો પુત્ર જે શુભંકર તેને લક્ષ્મીનામાં સ્ત્રી હતી. એ સ્ત્રી તાના નામ પ્રમાણેજ ગુણોને ધારણ કરનારી અને વાસ્તવિક રીતે જોતાં તે ખરેખર મીજ હતી. તે ભલી ભાગ્યવંત ભામીનીના હૃદયમાં શ્રાવિકાના સર્વે સદ્દગુણોએ વાસ કરેલ હતો. શુભંકર અને લક્ષ્મીનું પ્રેમી યુગલ પિતાના ધર્મમાં પ્રવર્તતા છે, અને સુખ સમાધિમાં સમય નિર્ગમન કરતા હતા. તેમના એવા ધાર્મિક ગુણો; શ્રીમાળનગરની સર્વે પ્રજા તેમના ઉપર અત્યંત સ્નેહ પ્રીતિ રાખતી. તેના ઘરના એક એકાન્ત ભાગમાં ધાર્મિક ક્રિયાઓ કરવાને માટે જુદાજ ગ રાખવામાં આવેલ હતો, તે ભાગ ધર્મગૃહનાજ નામથી ઓળખાતો હતો. તેમાં ડતર શુભંકર અને લક્ષ્મી ધર્મ સંબંધી કાર્યો જેવાં કે સામાયિક, પૌષધ, સ્વાધ્યાય તે અભ્યાસ ઈત્યાદિક સર્વે પવિત્ર કાર્ય તે ધર્મગૃહમાંજ થતાં હતાં. એકદા પ્રાતઃકાળનો સમય હતો તે સમયે સચીવ પુત્ર શુભંકર શય્યામાંથી જાગ્રત થઈ શિચકર્મ કરી શુદ્ધ થઈને તેમજ પોતાના નિત્ય શારિરિક કાર્યોમાંથી Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦) સિદ્ધર્ષિ ગણિ. પરવારી તે નિયમિત ધાર્મિક ક્રિયા સાઃ ધર્મગૃહમાં આવવા નીકળ્યા. તે સમયે તેની પરમ પ્રેમાળ પવિત્ર પત્ની પિતાના પતિ પાસે આવી પોતાની મધુર વાણીનું લાલિત્ય પ્રગટ કરી બેલી લક્ષ્મી –(સવિનય હાથ જોડી ) પ્રિય પ્રાણપતિ પ્રાણેશ, આજે મેં સ્વપ્ન વિષે એક સભા મંડપ અવેલેક–જે અને તેમાં મોટી પરષદાને બોધ આપતા એક મુનિરાજને જોયા. ત્યાર બાદ મારાં નેત્ર નિદ્રાથી રહીત થઈ ગયાં એટલે હું જાગી ઉઠી. શુભંકર— મંદ હાસ્ય સહિત ) પ્રિયા ! એ સ્વપ્નનું દર્શન સર્વોત્તમ છે કોઈ જૈન યોગી મહાશય તમારા ગર્ભ માં અવતરશે. અને તે સપુત્ર જૈન દીક્ષા લઈ આપણા મંત્રીકુળનું માન અને ગૌરવ વધારશે. કુળને દીપાવશે. આવા પિતાના પતિનાં મુખકારી વચને શ્રવણ કરી આનંદસાગરમાં ગરકાવ થઈ ગઈ. વિદ્વાન પુત્રના પ્રસવની વાટ જોતી અંગુલીઓના વેઢાપર દિવસે ગણવા લાગી સ્વાભાવિક રીતે એવું જણાય છે કે સ્ત્રીઓને કેઈ પણ મોટામાં મોટી આશા હોય તેં તે પુત્રની જ છે.” હવે શુભંકરની મનહર માનુની લમી સગર્ભા થઈ. તે સદગુણી સુશિલ, સાંદર્યવાન શ્રાવિકાના ભાલ ઉપર ધાર્મિક તેજ ચળકતું હતું. પહેલાંના કરતાં હવે તેની ધાર્મિક વૃત્તિઓ વિશેષપણે દઢ થતી ગઈ. નિરંતર સ્વાધ્યાય ધ્યાનમાં વિશેષ પ્રવૃત્તિ રાખવા લાગી, અને સરસ–સુંદર ભાવનાઓ ભાવ્યા કરતી હતી વિવિધ પ્રકારના પવિત્ર દેહદે તેના હૃદયમાં પ્રગટ થતા તે શુભંકર પૂર્ણ કરતો હતો. જ્યારે ગ્ય સમય થયો ત્યારે લક્ષ્મીએ શુભ સમયે એક તેજસ્વી પુત્રને જન્મ આપે. તે પ્રભાવિક પુત્રના જન્મ સમયે સર્વે દિશા નિર્મળ થઈ ગઈ અને સર્વ સ્થળે ધામિક ઉદ્યત થઇ રહ્યા. કુદરતે આ મહાપુરૂષનાં શુભ ચિન્હ પ્રગટ કરી દીધાં. મંત્રિ પુત્ર શુભંકરને ઘેર પુત્ર જન્મના શુભ સમાચાર સાંભળી શ્રી માળનગરની સર્વે પ્રજા સંતુષ્ટ થઈ. સર્વે જ્ઞાતિઓના અગ્રેસરો પિતાની ખુશાલી પ્રગટ કરવા માટે શુભંકરના ઘર પ્રત્યે આવવા લાગ્યા. લક્ષ્મીના સુતિકા ગૃહની આગ સાભાગ્યવતી સુંદરીઓ ટોળેટોળા આવી બાળકની માતાને ખુશખબર. સુખશાતા પુછતી હતી. શ્રીમાળી નરેશ શ્રી વર્મલાભ રાજાએ પણ પિતાના હજુરી મનુષ્યોને એકલી મેટી ખુશાલી પ્રદર્શિત કરી, અને પિતાના પ્રમાણિક પ્રધાનના કુટુંબીઓ ઉપર નિરવધિ ચાર દર્શાવ્ય-પ્રગટ કર્યો. મંત્રીના કુટુંબીઓમાં પણ સર્વત્ર આનંદની ઉમિએ ઉછળવા લાગી. માંગલિક વાજા વાગવા લાગ્યાં દીન જનોને પુષ્કળ અન્ન વસ્ત્ર વહેંચ્યું. ગરીબને જમણ આપવામાં આવ્યું. દુકામાં કહીએ તે મંત્રીએ પિતાને છાજે એવી રીતનો પિત્ર જન્મ મહોત્સવ મહાન ઠાઠમાઠ સાથે કર્યો. બાળક બાર દિવસને થયે ત્યારે ત્રીઆઓને જમણ આપવામાં આવ્યું, અને શુભ મતિવાળા શભંકરે નૈમિત્તિકને લાવી પોતાના પુત્રનો જન્મ ગ્રહ જોવરાવી તેના નામ માટે પુછયું. નૈમિત્તિકે રાશીચક્ર જોઈ કહ્યું કે પ્રધાન પુત્ર, આ આપના કુમારનું નામ Page #128 -------------------------------------------------------------------------- ________________ (૦૨) જેન કોન્ફરન્સ હેરલ્ડ. (એપ્રીલ કુંભ રાશી પર આવે છે. તે ઉપરથી તેણે ( શુભંકરે ) વિચાર કર્યો કે, આ પુત્રની વાતાને શુભ સ્વપ્ન આવેલ છે તે ઉપરથી જણાય છે કે આ પુત્ર પિતાના પરલેકનાં ર્યો સિદ્ધ કરશે. પુનઃ તે આહંતુ ધર્મની પવિત્ર દીક્ષાનો અંગિકાર કરીને કોઈ વાર સદ્ધની પદવીને અધિકારી થવાને છે, માટે પુત્રનું નામ સિદ્ધજ રાખવું યોગ્ય છે. બેવી રીતે અનેક વિચાર કરી મંત્રિ પુત્ર શુભંકરે પિતાના પુત્રનું નામ “ સિદધ ' ખ્યું. જેવી રીતે શુકલપક્ષની અંદર ચંદ્રમા વૃદ્ધિ પામે છે, તેવી રીતે એક સ્ત્રીના હાથમાંથી બીજીના હાથમાં, એક સ્ત્રીના ખોળામાંથી બીજીના ખોળામાં એમ અનુક્રમે કૃદ્ધિ પામતો હતે. તેના બાલ્યવયથી જ બુદ્ધિના ચમત્કાર દશ્યમાન થતા હતા. એની ત્તિમાં વાદેવીના સુંદર બીજો અંકુરિત થયાં હતાં. મરણ શક્તિની તીવ્રતા ઉદય પામી અજ્ઞાનતાના અંધકારને નાશ કરી દિવ્ય પ્રભાવને સંપાદિત કરતી હતી. સંસારમાં કઈ માણસની ધારેલી ધારણા સફળતાને પામતી નથી. જેની વરેલી ધારણાઓ સફળ થાય એવા છેડાજ બલ્ક વિરલા જ ભાગ્યવંત પુરૂ આ અવનીમાં છે. મનુષ્ય ધારે છે શું અને કર્મ કરે છે શું, કમની પ્રબળ સત્તા આગળ કોઈ મનુષ્યનું કાંઈ પણ ચાલી શકતું નથી. કમની આગળ શાણપણુ-ડહાપણ નિષ્ફળ વાય છે. અયોધ્યાના રાજા દશરથના પ્રાણથી પણ પ્રિય પુત્ર રામને તેની રાણી કેકે એ વનવાસે મોકલ્યા ત્યાં રામચંદ્ર બાર વર્ષ પર્યત ફળ પુલને આધારે જીવનને કાવી રહ્યા હતા, ત્યાં સીતાને રાવણ હરી ગયે એ સર્વ કાર્ય કર્મના છે. તે કર્મનાજ પ્રસાદ છે. સત્યવાદી રાજા હરીશ્ચઢે પિતાની પ્રિય પત્નીને વેચી, ચાંડાળની સેવા ઉઠાવી, નળ જેવા રાજવીએ પોતાના પ્રાણથી પ્રિય પતિવ્રતા પત્નીને ભયંકર વેરાન જંગલમાં રાત્રીને સમયે અર્ધ વસ્ત્ર સહિત ત્યાગી. નામ, ઠામનું ગોપન કરીને તેને નળને) કાળ નિર્ગમન કરવો પડે. સંપૂર્ણ પરિપૂર્ણ પણે રૂપનો ભંડાર કે જેના રૂપથી ગણેલેક અંજાઈ ગયું હતું એવા સનકુમાર ચકવતીને પણ સાત વર્ષ પય ત જુદા જુદા સાત પ્રકારની વેદનાઓ ભેગવવી પડી. દેવાંશી સ્વરૂપના પાંચ પાંડવોને બારબાર વર્ષ પર્યત વનવાસનું સેવન કરવું પડયું, આદિનાથ ભગવાનને એક વર્ષ પયત અન્ન ન મળ્યું. અન્તિમ તીર્થકર વિર પરમાત્માએ બાર વર્ષ સુધી અનેક પ્રકારની અસહ્ય વેદનાઓ સહન કરી, એ સર્વે કર્મની પ્રસાદી છે. મનુષ્યના શુભકર્મોના શુભ પુદ્ગલે ઉદય પામે છે ત્યારે જીવ સુખ અનુભવે છે. અશુભ કર્મોના અશુભ પગલે ઉદય પામે છે ત્યારે જીવ દુઃખ અનુભવે છે. ઉપર કહેલા રાજાઓ, મહારાજાઓ, ચક્રવતીઓ બને તીર્થકરોને પણ કમે વિંડબના પમાડી તો સાધારણ માણસ તે શા હિસાબમાં છે. મહાન બળવાન પુરૂષે કર્મની સત્તા આગળ સબળ છતાં પણ નિર્બળ થઈ ગયા. સંકની મારૂક થઈ ગયા. શું ! બિચારા શુભંકરે મનમાં એવું ધાર્યું હતું કે સિદધ રૂપી જળમાંથી અગ્નિ પ્રગટ થશે. ચંદનમાંથી શીતળતા અને સુગંધીપણું નષ્ટ પ્રાય: થઈ જશે. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦) સિદ્ધર્ષિ ગણિ. સુવર્ણન છેદતાં, કસતાં, બાળતાં તે પિતવણને તજશે. શેલડી સચે પિલાતાં મધુર પણને તજી દેશે ? એમ સ્વને પણ કદાપિ નહોતું ધાર્યું કે મારે પુત્ર સિધ્ધ તે સદ્દા ગુણોને ત્યાગી દુર્ગુણોનું સેવન કરશે, પરંતુ તેની ધારણાઓ કમરાજે બેટી પાડી. અનુક્રમે સિદ્ધ બાલ્યાવસ્થામાંથી મુક્ત થઈ કિશોરાવસ્થાને પ્રાપ્ત થયું. ત્યાર તેનામાં સારા સગુણોને બદલે દુર્ગુણોનો પ્રાદુર્ભાવ થવા લાગે. તેની પ્રવીણતા અને ચાતુર્યતા કારેલી બુદ્ધિનો પ્રવાહ વિપરીત માર્ગે દોરાવા લાગે. સમાન વયના બાળ કોના ટોળામાં રમતો રમવાને માટે તેનું મન આકર્ષાયું. તેનો પિતા તેને ઘણી વખતે સમજાવો-બેધ આપતો, તો પણ તે ઉચ્છખલ થયેલ બાળક પોતાના પિતાએ આપેલા બોધનો તિરસ્કાર અને સમજણનો અનાદર કરી નિરંતર-સર્વદા બાલ્યવૃદમ કીડા પરાયણજ રહેતો. એક સમયે તેના પિતાએ તેને પાસે બેલાવી ઉત્કંગમાં બેસા ડીને કહ્યું વત્સ ? તું હવે યુવાવસ્થાનો અધિકારી થયે છે, હવે તારે તારા હૃદયમ વિચારવું જોઈએ કે હું કોણ છું ? કોના કુટુંબને છું અને મારો ધર્મ શું છે બેટા તું આ શ્રીમાળ નગરના ભૂપતિના મુખ્ય મંત્રિના કુટુંબને એક માનવંતો પુત્ર છે. તારા પિતામહની કીર્તિ ભારત ભૂમિની ચારે દિશાઓમાં પ્રસરેલી છે. તારૂં કુવી આહંત ધમનું ઉપાસક છે. તારા ઘર કુટુંબમાં પવિત્ર જૈન ધર્મ–આહંતુ ધર્મની ભાવનાઓ રહેલી છે. આ વિચાર તારા મનમાં લાવી તારે તારી અસભ્યતા ભરેલ ચાલ ચલગત સુધારવી જોઈએ. તારા જે મંત્રિ પૌત્ર અને શ્રાવક પુત્ર થઈ અનુચિત, અગ્ય કાર્ય આચરે તે કેવું ખરાબ, અગ્ય અને અનુચિત કહેવાય ? પ્રિય પુત્ર તું વિચાર કરી જેકે શેડા જ સમયમાં એક સુંદર સદ્ગુણ, સુસ્વરૂપવાન, સુશિલ કુલીની કુમારિકા સાથે તારો વિવાહ કરવાનો છે. વિવાહ થયા બાદ તું એક ગૃહસ્થ ધર્મને લેતા થવાનો છે, અને ગૃહસ્થ ધર્મને પ્રાપ્ત થયેલા મનુષ્ય કેવું પ્રવર્તન, આચરણ આચાર, વિચાર કેવા રાખવા જોઈએ તે પણ તારેજ વિચારવાનું છે. પિતાના આવા પ્રકારનાં વચનો સાંભળી સિદ્ધ કાંઈ પણ બોલ્યા નહીં. તેમજ તેના ઉચ્છખલ થયેલ હૃદયમાં પોતાના પિતા શુભંકરના હિતકારક અને સુખદાયી વચનોએ કાંઈપણ અસર કરી નહીં અને તરતજ પિતાના ઉત્સ માંથી ઉઠી તે ઉછુંબલ અને ઉદ્ધત બનેલ પુત્ર ક્રિડા કરવાને માટે બાળકોને ગ્રંદ તરફ ચાલવા લાગ્યું પુત્રની આવી વિષમ પ્રવૃત્તિ જે તેના પિતા શુભંકર વધારે ચિંતાતુર થઈ ગયા. તે સમયે તેની ભાય (સ્ત્રી) લમી આંતગૃહમાંથી બહાર આવી અને પોતાના પતિને ચિંતાતુર નિહાળી એ ચતુર ચતુરાએ બોલવાને પ્રારંભ કર્યો. લક્ષ્મી—વામીનાથ, શાની ચિંતા કરે છે.? આપણે સિદ્ધ ક્યાં ગયે છે. | હું તેને માટે જ તમેને કહેવા આવી છું. પ્રાણનાથ, મારા સ્વપ્નને માટે આપે જે ફળ બતાવ્યું હતું તે તદ્દન મિથ્યા થાય છે. તે શુભ સ્વપ્ન સૂચિત પુત્ર એવો દુર્ગુણ કેમ થાય ? તેમજ આવા દુર્ગુણ પુત્રથી શુભની આશા શી રીતે રાખી શકાય? શુભંકર–સુંદરી. તમારા આવાં વચનો સાંભળી મને પણ એજ આશ્ચર્ય થાણ્યા છે. તે પણ મારા હૃદયમાં રમી રહેલી શાસ્ત્ર ઉપરની શ્રદ્ધા તે શિથિલતાને પામતી Page #130 -------------------------------------------------------------------------- ________________ ૦૪) . જેન કોન્ફરન્સ હેરલ્ડ (એપ્રિલ થી. શાસ્ત્રકારોએ સ્વપ્નને માટે જે ફળે કહેલાં છે. તે સર્વથા સત્યજ છે. તે ટી પણ અન્યથા થતા નથી. ખાટા પડતા નથી. ગમે તેમ થાય તે પણ શાસ્ત્રી વચને. ષા-મિથ્યા થતા નથી. પરંતુ જ્યારે પુત્ર સિદ્ધિના પ્રવર્તન અને આચરણનું અવકન કરું છું, ત્યારે મને આશ્ચર્ય થાય છે. પ્રિયા, અત્યારે જ મેં પુત્ર સિદ્ધને શાંતિ વક ઉપદેશ આપવા માંડયે તો પણ તે ઉખલ પુત્ર મારા ઉપદેશ કારક શાસ્ત્રીય ચનોનો અનાદર કરીને તે ચાલ્યા ગયા અને પથ્થર ઉપર પાણીની પ્રમાણે અને છાર પર લીપણાની સમાન મારા ઉપદેશીય વચન વ્યર્થ ગયાં-નકામાં થયાં અને હવે ત્રને માટે શું કરવું? તેજ વિચારમાં રહું છું. અને વિચાર કરી અન્તમાં એવા નિશ્ચય પર આવું છું કે. જેએ તરૂણ પુત્રને વિવાહ કરવામાં આવે તો વખતે તે સન્માર્ગને થી થાય કારણ કે લેઢાને પારસમણિને ૨પર્શ થતાંજ તે લે હું કંચન સ્વરૂપમાં વી જાય છે તેમજ પુત્ર સિદ્ધ એકદમ નહીં સુધરે તે આસ્તે આસ્તે સુધરશે ને કુલીન કાંતાના સહવાસથી સ્વભાવ સુધરી જાય. તેમજ બુદ્ધિ મતિ અને જ્ઞાનતે કુલીન બાળાના સંગે તેનામાં સમજણ આવે એ સંભવિત લાગે છે. આ પ્રકારના પિતાના પતિના વિચારો વચન દ્વારા શ્રવણ કરી લમી ખુશ થઈ ને તેની મને વૃત્તિમાં પુત્ર સુધારવાની ઉત્તમ આશા પ્રગટી આની-ઉત્તમ થઈ આવી. ને સહાય કરતી પોતાના પતિ પ્રત્યે બોલીઃ - શ્રી નવપદ પ્રકરણ સંક્ષિપ્ત યાખ્યા. (લેખક–મુનિ મહારાજ કરવિજયજી) ગતાંક પૃષ્ઠ ૭૪ થી શરૂ નવમ શ્રી તપપદ વર્ણનમ (૯-૧૦૧) ૯૩, યત્તર ગુણકારી બાહા અને અત્યંતર ભેદે કરી જે બાર પ્રકારે જિના ગમમાં વર્ણવેલ છે તે તપપદને હું આદરથી વંદન કરૂ છું. ૯૪, તદ્દભવ સિદ્ધિ જાણતાં છતાં શ્રી રિષભદેવ પ્રમુખ તીર્થકરોએ જેનું સેવન કરેલું છે તે તપદને હું વંદું છું. ૯૫, સમતા સહિત જેનું સેવન કરવાથી નિકાચિત કર્મને પણ ક્ષણમાત્રમાં ક્ષય થાય છે તે તપદને હું નમસ્કાર કરું છું. ક૬, જેમ અગ્નિવડે સુવર્ણ થકી કિટ્ટી વિગેરે તત્ક્ષણ પિટ્ટીને જૂદાં પડે છે તેમ જેના વડે જીવથકી કર્મમળ ફિદી જુદો પડી જાય છે તે તપપદને પ્રણમું છું. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦) નિવપદ પ્રકરણની સંક્ષિપ્ત વ્યાખ્યા. ૯૭, જેના પસાયથી “આ સહિત ” પ્રમુખ અનેક લબ્ધિઓ અવશ્ય પ્રગટે છે તાપદને હું પ્રણામ કરું છું. ૯૮, આશંસા રહિત કર્મ-નિર્જર અથે જેનું સેવન કયે છતે મહાસિદ્ધિઓ સંપર્વ છે તે તપપદને હું પ્રણામ કરું છું. ૯૯. કલ્પવૃક્ષની જેમ સુરવર અને નરવર સંબંધી સંપદારૂપ જેનાં પુલ છે આ મોક્ષરૂપ ફળ છે તે તપપદને હું પ્રણામ કરું છું. ૧૦૦, અત્યંત અસાધ્ય એવાં પણ સર્વ લેકનાં કાર્યો જેના વડે લિલા-માત્રમાં શી સીજે છે તે તપદને હું પ્રણામ કરું છું. ૧૧, દધિ દુર્વાદિક માંગલિક પદાર્થોમાં જે પ્રથમ મંગળરૂપ જગતમાં ગવાય છે તાપદને હું પ્રણામ કરું છું નવપદ સંબંધી નિશ્ચય સ્વરૂપમ (૧૦૨-૧૧૪) ૧૨, આ નવપદનું આરાધન સર્વ સુખનું મૂળ છે તે આ પ્રમાણે નવપદેનું વર્ણન કર્યા તમારાથી સમજાયું. ૧૦૭, નવપદની આરાધનાનું મૂળ પ્રાણીઓને કેવળ શુભ ભાવજ છે. તે શુભ ભા નિર્ચે નિર્મળ આત્માઓને હોય છે પણ બીજા મલીન પરિણામ હેતે નથી. ૧૦૪, જે સંકલ્પ વિકલ્પ વજિત નિર્મળ પરિણામી આત્મા છે તેજ નવપદ છે અને નવપદમાં પણ તેજ છે. ૧૦૫, કારણ કે ધ્યાતા પુરૂષ પિંડસ્થ, પદસ્થ અને રૂપિસ્થ એવા અરિહંત ભગવાન યાતે છતે નિર્ચે અરિહંત પદમય પોતાના આત્માને પ્રત્યક્ષ દેખે છે. અરિ હંત દેવની આકૃતિનું ધ્યાન તે “પિંડ ધ્યાન.” અરિહંતાદિક પદોનું ધ્યાન કે પદસ્ત ધ્યાન” અને સમવસરણસ્થ ભાવ-અરિહંતનું ધ્યાન તે “રૂપસ્થ ધ્યાન” છે ૧૦૬, કેવળ જ્ઞાન અને દર્શનાનંદ રૂપ રૂપાતીત સ્વભાવ વાળા જે પરમાત્મા તેને નિચે સિદ્ધામા જાણતા. ૧૦૭, પંચ પ્રસ્થાન મય, મહામંત્ર–ધ્યાનમાં લીન મનવાળા, અને પંચવિધ આચા મય જે આત્મા તેજ આચાર્ય સમજવા. ૧૦૮, મહાપ્રાણ (ધ્યાન) વડે સૂત્રાર્થ તદુભય રહસ્ય યુક્ત દ્વાદશાંગને જેણે ધ્યાય છે અને સ્વાધ્યાયમાં સદા તત્પર રહેનાર એ આત્મા એજ ઉપાધ્યાય છે. ૧૦૯, રત્નત્રયી વડે મોક્ષ માર્ગનું સભ્ય રીતે સાધના કરવા જેના તન મન વચન સાવધાન છે એ નિત્ય અપ્રમત્ત આત્મા જ ખરેખર સાધુ છે. ૧૧૦ મહિના પશમ વડે શમ સંવેગાદિક લક્ષણવાળે પરમ શુભ પરિણાર મય પિતાને આત્મા એજ દર્શન છે. ૧૧૧, જ્ઞાનાવરણના ક્ષપશમ વડે યથાસ્થિત તના શુધ્ધ અવધ રૂપ આત્માન જ્ઞાન કહેવાય છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ જેન કેન્ફરન્સ હેરડ, (એપ્રિલ ૧૨, સેળ કષાય અને નવ નેકષાય રહિત અને વિશુદ્ધ લેશ્યાવંત એવા સ્વસ્વભા વમાં રહેલા પોતાના આત્માને જ ચારિત્ર સમજે. ૧૭, ઇચ્છાના નિધથી શુદ્ધ સંવર વાળો અને સમતા ગુણે પરિણમે છત કર્મની, કે નિર્જ કરતે આ આત્માજ પરૂપ છે ૧૪, નવપદનું નિશ્ચય સ્વરૂપ આવું હોવાથી હે ભલે પિતાના આત્માને જ નવપદ - મય જાણુને પોતાના આત્મ-સ્વરૂપમાંજ સદા લીનમનવાળા થાઓ ! નવપદ–ધ્યાનોપદેશ (૧૧૫-૧૨૪) ૧૫, જેમણે કામ ક્રોધાદિક અંતરંગ શત્રુ વર્ગને જીતી લીધું છે તથા ઉત્તમ જ્ઞાનવંત સંપ્રાતિહાર્યાદિક અતિશય વડે પ્રધાન અને સંશયસમૂહરૂપ રજને ઝાટકી કાઢવા એવા શ્રી અરિહંત ભગવાનને તમે નિરંતર ધ્યા. ૧૬, દુષ્ટ કર્માવરણથી મુક્ત થયેલા, અનંત જ્ઞાનાદિક ચતુષ્ટયસંપદા વરેલા, અને તે સમગ્ર લેકમાં અગ્રપદને પામી પ્રસિદ્ધ થયેલા એવા સિદ્ધ ભગવાનને નિરંતર મનમાં ધ્યા! ૧૭, આ સંસારમાં સૂરિશ્ચરણ જે સુખ આપે છે તેવું સુખ માતા પિતા પણ આપી શકતા નથી. તેથી તેમનું જ સદા સેવન કરે છે જેથી તમે મેક્ષનાં સુખ શીઘમેળવી શકે ! ૧૧૮, ઉત્તમ નીર, હીર અને અમૃત સમાન સ્વાદિષ્ટ સૂત્ર અર્થ અને સંવેગમય શ્રત ક્ષાનવડે જેઓ ભવ્ય જનને સંતોષ પમાડે છે તે અનુગ્રહ કારી ઉપાધ્યાય મહારાજને નિરંતર ધ્યા! ૧૯, ક્ષમાવંત, જિતેન્દ્રિય, સુગુપ્તિ ગુપ્ત, સંતોષી, પ્રશાન્ત, ઉત્તમ ગયુક્ત, અપ્ર માદી, અને મેહમાયા રહિત એવા મુનિવરેના ચરણોનુ સદાય ધ્યાન કરે. ર૦, પડ દ્રવ્યાદિકમાં શ્રદ્ધાનરૂપ સર્વ ગુણમાં પ્રધાન એવું જે દર્શન તે કુગ્રહ વ્યા ધિને ઉત્તમ રસાયણની જેમ હઠાવી કાઢે છે ? રિ૧, નિગમાદિક નય સમૂહથી નિષ્પન્ન અને પ્રસિદ્ધ એવા તત્ત્વાવધ રૂપ પ્રધાન જ્ઞાનને, તમે હારી માણિક્ય દીપકની પેરે તમારા મન મંદિરમાં સ્થાપિ ! ૧૨૨, મેહનો વિરોધ કરવા સમર્થ અને અતિચાર રહિત મૂળેત્તર અનેક ગુણવડે પવિત્ર એવા પંચવિધ સુસંવર રૂપ નિર્મળ ચારિત્રને તમે નિશ્ચ સે. ૧૨૩, અતિ દુર્જય કુકર્મનો ભેદ કરનાર અને પાપ માત્રનો નાશ કરનાર એવા બ્રાહ્ય અત્યંતર ભેદવાળી તપને તમે આગમ નીતિયુકત દુઃખક્ષયાર્થે નિરાશી ભાવે સે ! ૧૨૪, ઈષ્ટ ફળને દેનાર એ નવપદને જે ભવ્યજનો આરાધે છે, તેઓ શ્રી શ્રીપાળ નરેશ્વરની પેરે સુખની પરંપરાને પામે છે. એમ સમજી આ પંચમ કાળમાં પણ પ્રગટ રીતે કલ્પવૃક્ષની પરે અનુપમ એવાં અમૃતળ ચખાડી સર્વ વ્યાધિને અપહરનાર શ્રી સિદ્ધચક્ર (નવપદ) મહારાજને સર્વ પ્રમાદ તજી તમે પૂર્ણભકિતભાવથી ભજે. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦) શ્રી નવપદ પ્રકરણની સંક્ષિપ્ત વ્યાખ્યા, પ્રાસંગિક પદ્ય વડે નવપદને નમસ્કાર. (૧) ઉત્પન્ન થયેલા નિર્મળ જ્ઞાન તિથી ભરેલા, સતિહાર્ય યુક્ત સિંહાસ ઉપર સંસ્થિત થયેલા, અને સદ્ દેશના વડે જેમણે સજનોને આનંદિત કરે છે તે જિનોધને સદા સહસશઃ નમસ્કાર હો ! (૨) પરમાનંદ લક્ષ્મીના સ્થાપનરૂપ અને અનંત ચતુષ્કના સ્વામી એવા સિદ્ધ ભ વંતને વારંવાર નમસ્કાર! (૩) કુમતિ-કદાગ્રહને હઠાવી કાડનાર અને સૂર્ય સમાન પ્રતાપી એવા આચાર મહારાજને વારંવાર નમસ્કાર! (૪) સૂત્ર અર્થ અને તદુભયને વિસ્તાર કરવા તત્પર એવા વાચકને વારંવાર વંદન (૫) જેમણે સમ્યગ રીતે સંપમને સેવેલું છે એવા દયાળુ અને દમનશીલ સાધુ જનને વારંવાર નમસ્કાર! (૬) જિરોક્ત તત્વને વિશે રૂચિ-પ્રીતિ થવી એ છે લક્ષણ જેનું એવા નિર્મ | દર્શન ગુણને વારંવાર નમસ્કાર! (૭) અજ્ઞાન અને મેહરૂપ અંધકારને દૂર કરવા સૂર્ય સમાન સમર્થ જ્ઞાન ગુણ વારંવાર નમસ્કાર ! (૮) આત્માની સંપૂર્ણ શક્તિ જેના વડે પ્રાપ્ત થયેલી છે તે સંયમ વીર્યને વારંવા નમસ્કાર ! (૯) અછવિધ કર્મરૂપી વચનને ઉખેડી નાંખવા કુંજર સમાન તીવ્ર તપ સમુદાય વારંવાર નમસ્કાર! એવી રીતે નવપદોથી નિષ્પન્ન શ્રી સિદ્ધચક્ર મહારાજને હે ભવ્યજને તમે ભકિ ભરથી ભજે ઈતિ શમશ્રી સિદ્ધચક્રઆરાધન વિધિ. ઉપર કહ્યા મુજબ નવપદના ગુણ સમજી શાશ્વત સુખના અથી જનોએ તેનું સદા સદ્દભાવથી સેવન કરવું. ત્રિકાળ પૂજા સેવા ભક્તિ બહુમાન પૂર્વક મનમાં નિર તર નવપદનું સ્મરણ કરવું. દ્રઢ અભ્યાસથી નવપદનું ધ્યાન ધરનાર પોતે જ નવપ રૂપ થઈ શકે છે. તેથી અહોનિશ હૃદય કમળમાં નવપદનું સ્થાપન કરી રાખવું જરૂર છે. આસો અને ચૈત્ર માસમાં વિશેષ કરીને શુદ ૭ થી ૧૫ સુધી નિરંતર “આયંબિલ તપનું સેવન કરવું, અને એ કેક દિવસે અનુક્રમે છે દી પૂર્વક ? નમો રદંતાળ, ૨ નવે सिद्वाणं, ३ नमो आयरियाणं, ४ नमो नुवझायाणं, ५ नमो लोर सञ्चसाहुगं, ६ नम् दसणस्स. ७ नमो नाणस्स, ८ नमो चरित्तस्त, ९ नमो तपस्त से नवपद नुराग દરેક પદને ૨૦૦૦ જાપ કરે અથવા એકેક પદથી ૨૦ નવકારવાળી ગણવી. ગણું ગણતાં અરિહંતાદિક પદમાંજ ઉપયોગ સ્થિર કર. સ્થિર આસન કરી મન તથ ઈ ને કાબુમાં રાખી, એકાંત અને પવિત્ર સ્થળમાં અડગ ધ્યાન ધરવું. ઉભયકાળ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૮) જૈન કોન્ફરન્સ હેરલ્ડ. (એપ્રીલ તિક્રમણ અને પડિલેહણ તથા ત્રિકાલ દેવવંદન સંબંધી ક્રિયા યથાવિધ પ્રમાદ હિત કરવી. પ્રતિક્રમણ એટલે કરેલાં પાપનું પશ્ચાત્તાપ પૂર્વક સદ્દગુરૂ સમીપે આલે. ન કરી નિઃશલ્ય થઈ પુનઃ તેવાં પાપથી ડરતા રહેવું અને સર્વ જીવ ઉપર સમાન કુદ્ધિ રાખવી. રાગ, દ્વેષ ક્રોધાદિક કષાય, નિંદા, ચૂગલી મિથ્યા આળ તથા કલહ માદિક નિંઘ કામથી સદંતર દૂર રહેવું. યથાશકિત દાન દેવું. નિર્મળ મન રાખી અદ્ધ શીલ પાળવું. નવ દિવસ સુધી યથાવર્ણ એકજ ધાનથી, રસ કસ વિના લુખાસ નિથી એક જ વખત સ્થિર આસને ભજન કરવું. પહેલે દિવસે વેત અન્ન-ચોખા મુખ, બીજે દિવસે લાલ અને ઘઉં પ્રમુખ, ત્રીજે દિવસે પીત અન-ચણા પ્રમુખ, hથે દિવસે નીલ વર્ણ-મગ પ્રમુખ, પાંચમે દિવસે કૃષ્ણ વર્ણ-અડદ પ્રમુખ અને લ્લા ચાર દિવસે વેત વર્ણ શાલિ પ્રમુખ રાંધેલું ધાન વાપરી દેહને આધાર આપવા ત્રી પ્રમુખ ભાવના ચતુષ્ટયનું સદાય સેવન કરવું. સર્વ જીવોનું સદાય હિત ઇચ્છવું, ગુણને દેખી પ્રમુદિત થવું. દીન-દુઃખનું દુઃખ ટાળવા બનતુ કરવું અને કઠેર લના નિર્દય પ્રાણી ઉપર પણ દ્વેષ લાવે નહિં. દેહાદિક પગલિક વસ્તુઓનું નિત્ય પણું અને અસાર પણું વિચારી સદા શાશ્વત અને સાર ભૂત ધર્મનું જ દ્રઢ લંબન લેવું. સર્વજ્ઞ પ્રણીત ધર્મજ આ દુઃખે દધિમાં ડૂબતા અને સહાય ભૂત . નવપદમાં દેવ ગુરૂ અને ધર્મ એ ત્રણેનો સમાવેશ થાય છે. તેથી જ તેનું દ્રઢતર વલંબન કરવું ઉચિત છે. એ નવપદનું સવિશેષ સ્વરૂપ સદ્દગુરૂ સમીપે સમજી આશંસા હિત નિષ્કામીપણે તેનું સેવન કરવામાં આવે તો અ૫ કાળમાં અક્ષયસુખ પ્રાપ ઈ શકે છે. ઉક્ત નવપદ અનંત ગુણનિધાન છતાં તેના અનુક્રમે ૧૨, ૮, ૩૬, ૨૫, ૭, ૬૭, ૫૧, ૭૦ અને ૧૨ ગુણ શાસ્ત્રમાં વર્ણવેલાં છે તે પ્રમાણે તેટલા લગસનો કાઉસ્સગ્ગ, તેટલાંજ ખમાસણાં અને તેટલીજ પ્રદક્ષિણ વિગેરે કરણી સ્થિર ઉપ ગિથી નવ દિવસ સુધી અનુકમે કરવી કહી છે. વળી દિન દિન વિનય, વૈયાવચ્ચ, ધ્યાય, ધ્યાન, પ્રમુખ ધમ વ્યાપાર, શુદ્ધ મન વચન કાયાના રોગથી કરતાં આત્મા વિશ્ય મેક્ષનો અધિકારી થાય છે. આ પ્રમાણે નવપદનું આરાધન કા વર્ષ સુધી અને ની શકે તે જીવિત પ્રયત કરવાનું છે. આ વર્ષમાં સર્વ મળીને ૮૧ આયંબિલ પર મુજબ કરવાના છે, અને સાથે સાથે બીજી ધર્મ કરણી યથાવિધ સમજ પૂર્વક . વવાની છે. દરેક ધર્મ કરણ કરવાનો પરમાર્થ સદ્દગુરૂ સમીપે સમજી તેનું સેવન નારને યથાર્થ લાભ મેળવવા એટલું અવશ્ય લક્ષમાં રાખવાની જરૂર છે કે તે કરણી 1ષ્કપટપણે કરવી. ભય-પરિણામની ચંચળતા, શ્રેષ-અરૂચિ, અને ખેદ રહિત ચઢતે રિણામે બની શકે તેવી અને તેટલી ધમાં કરણી–કરવી દેષ રહિત કરેલી કરણી તમ ફળ આપે છે. એમ સમજી સુજ્ઞ સજીનોએ સર્વ મત કદાગ્રહ મૂકી દઈ ઉક્ત વપદનું સ્વરૂપ યથાર્થ રીતે નિષ્પક્ષપાત પણે નિર્ધારી તેનું સેવન–આરાધન નિર્મળ દ્વાથી ઉલ્લસિત ભાવે પ્રમાદરહિત કરવું એવી રીતે શુદ્ધ ભાવથી સિદ્ધચકની રાધના કરનાર શ્રી શ્રીપાળ અને મયણું સુંદરીની પેરે અત્ર મનુષ્યભવમાં અદ્ત સુખ અનુભવી અનુક્રમે સ્વર્ગનો અને મોક્ષનાં અક્ષય અનંત સુખ પ્રાપ્ત કરે છે. ઇતિ શમ. Page #135 -------------------------------------------------------------------------- ________________ १६१०) એક આશ્ચર્યજનક સ્વમ. ॥ एक आश्चर्यजनक स्वप्न ॥ K---- (लेखक शेरसिंह कोठारी उपदेशक) अति मनोहर मालवदेशमें एक रमणीय मक्षी नामक पवित्र तिर्थ स्थान है. वहांपर प्रति वर्ष पौष वद १० को भेला हुवा करताहै. देश २ के यात्री लोग वहां आकर अपने जन्मक साफल्यता करते हैं. मैंभी अपने इष्ट मित्रों सहित वहां पर पहुंचा. शीतकाल होनेसें शाम वख्त सर्वभाइ अपने २ अगों पर नाना प्रकार के पोशाक पहीने हुवे. शरीर पर दुशाले ओर्दै हुवे, इधर उधर अटन करते हुवे, शोभायम न दिखते थे, मैं अपने मित्रों सहित वहारकी धर्म शालामें बैठा हुवा, ज्ञान गोष्टी कर रहाथा; कि रात्रिके बारा बजेका समय आन पहुंचा. और दुष्ट दर्शनावर्गिय कर्मने आन सताया. बस क्या पुछीये? उस दुष्टके आते ही अचेत होन पडा और निद्राके वश पूर्ण रूपसे होगया. पिछली रात को करीब चार बजे के वख्त स्वप्नमें क्या देखता हुं की मैं एक सुंदर उपवन (Gardens) के अंदर खडा हुं. वो बगीचा पूर्ण रूपसे हरा भरा हुवा नजर आता था. विविध प्रकारके पुष्प उसके अंदर खिले हुवे थे. कई प्रकारके फल परिपक्क हुवे हुवाओ मालुम होते थे. चारो तर्फ नाना प्रक रके पक्षाओंको मधुर वाणी चित्तको अलग ही आल्हा दंत कर रही थी.. महां! इस मुखसे आनंद मनाता हुवा जबकी मैं इधर उधर टहलने लगा तो थोडी दूर जाकर क्या देवता हुं की एक अति मनोहर विशाल और अवर्णनीय शोभावाला महल बना हुवा है, उस महलको बहारसें देखतेही मैं चकित होगया. और इच्छा हुइ कि भीतर जाकर देखें इस बातको सोचते २ मैंने उस मक नके अंदर प्रवेश किया. उस मकानको अंदरसे देखते ही मुझे निश्चय होगया कि, वह साक्षात इन्द्र भुवनसाही था उस महलमें बिजलीकी रोशनी Electric light लगी हुई थी. प्रत्येक कमरा बडे उदमा तौरसे सजाया हुवा था. बोचके दालान में टेबल तथा कुरशीये लगी हुइ थी, परंतु उफ. वो महल बीलकुल शुन्य था, परीदे जाततककाभी उसमें निवास नहीं था. उस समय मुझे इतनी ताज्जुवो हुइ की मैं अपने मुखसे उसका वर्णन नहीं कर सक्ता. खेर. अखीर मैंने उस महलके चारों ओरके किंवाड बंध कर दिये. और एक कुर्सिपर बैठ कर पुस्तक पढने लग गया. वो पुस्तक ऐसी मजेदार Interesting थी के थोडेही मिनिटोंमें मेरा चित्त उसीको तर्फ स्थिर होगया. और मआलुम होने लगा की मानो वह पुस्तक स्वयंमेव मुझसेंही बातें कर रही है. . परंतु सजनो सुनो तो! थोडीही देरमें मुझे ऐसा मालुम होने लगाकी बहारसे मुझे . कोइ आवाज दे रहा है. वो आवाज सुनतेही मैं एकदम चौंक पडा. सवब कि मेरा ध्यान Page #136 -------------------------------------------------------------------------- ________________ १०) જેન કોન્ફરન્સ હેરલ્ડ, (अपक्ष स पुस्तक की तर्फथा. मैंने कुछ भी तवज्जे नहीं दीया और फिरसें पुस्तक पढना शुरु रांदिया. दो चार मिनिटोंमें फिर भी आवाज आया, मैंने सोचा “ वह कौन आवाज देता है? सायद दीपक तो न बोलता होः " खेर पुन: मैंने पढना शुरू कर दिया. अवी में एक जोर का आवाज आया कि " किंवाड खोली वरना तोड दिये जावेंगे" तब में बोला. “टेरो सोलता हूं." __ जब कि मैंने दरवाजा खोला तो मैं क्या देखता हुं कि, चार यौवनवति अतिरूपवान बीयां एकदमसें उस महलमें घुसकरके टेबल के पास जाकर खडी होगई. और मुझे हाथके शारेसे अपने पास बुलाने लगो. सज्जनो, जब मैं उनके पास गया तो मुझे मआलुम हुवा की, नोंने बाल २ मोतीसारे हुवे और सोला श्रृंगार पहीने हुये थे. तदपि उनके चहरे पर दासी नजर आती थी. पश्चात् मैंने पुछा " हे माताओ! आप कौन हैं? यहां क्यों आइ हो? तथा ऐसी रूपन होते हुवेभी जो अपने चहरे पर शोकके चिन्ह धारण कर रही हो. इसका क्या कारण है?" स परसें वह सर्व माताएं एक दमसे बोल उठी " हे भाइ! हम बड़ी दुःखी हो रही हैं क्षाकर २ " ऐसे रौद्र वचन सुन मैर रोम २ कांप गये; परंतु मैंन विचारा कि, इस बख्त धैर्य ा अवलम्बन करना ठीक होगा. पश्चात् मैं कर जोडकर सविनय बोला, " है माताओ! आप बराइयेगा नहीं. और प्रथम आप अपने प्रथक् २ नाम वत वें " उन चारों में ने प्रथमने मंत्री, दैतीयने प्रमोद, तृतीयने कारूण्य, और चतुर्थने आपना नाम मध्यस्थ बताया उनके कहने पर से मुझे निश्चय होगया कि जिन चार भावनाओंका वर्णन हमारे जैन शास्त्र में किया गया है. येही मैरी मातारां स्त्री रू । हे कर मेरे सन्मुख खडी हैं. तब मैंने प्रथम स्त्रासें पुछा, “ हे मैत्री माता! तुझमें इतना क्या दुःख आन पडा है तो कृपया मुझे सविस्तर मुनादे." वह माता बोलो, “ मुझ दुःखिणीका दुःख अपार है. आज कल मैं बडी दुर्बल होती जाती हूं. देख तो? जैनशास्त्रों के अंदर मेरा वर्णन बडे विस्तारसें किया गया है. उन्ही शास्त्रोंको मानने वाले आज मुझे मान तक नहीं देते. अर्थात् जहां देखा जाता है वहां मित्रता 5 बजाय कुसंपही कुसंप नजर आता है. भाइ भाइ के, पिता पुत्र के, सासु बहुके, और पति नी आदिके आपसमें ऐसे झगडे चलते हैं कि, जिनका वर्णन मैं अपने मुखसे नहीं कर क्ती हुँ. हे वत्त. जहां तक आपसमें संप नहीं होगः वहां तक जैनजातिका उदय होना डा कठिन है. अपूर्ण. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦) ધાર્મિક હિસાબ તપાસણ ખાતું. ધાર્મિક હિસાબ તપાસણું ખાતું. જીલે ખેડા તાબે શ્રી સ્થંભતીર્થ (ખંભાત) માં બજાર વચ્ચે શાગોટાપાડા મધ્યે આવેલા શ્રી આદિશ્વર ભગવાનના દહેરાસરજીના વહીવટને લગતે રીપોર્ટ. સદરહુ દહેરાસરજીના શ્રી સંઘ તરફથી વહીવટ કર્તા શેઠ નેમચંદ સકલચં હસ્તકનો હિસાબ અમોએ તપાસ્યું છે. તે જોતાં સદરહુ વહીવટ કર્તાએ દાગીના વગે રેન હીસાબ તથા નોંધ ચોખી રીતે રાખી શીલીક જૈન શાળામાં રહેતી હોવાથી ઉપજ ખર્ચનું નામું માંડયું નથી. સદરહુ વહીવટ કર્તા પાસે જે હીસાબ હતા તે અમે એ માગણી કરતાં તુરત દેખડાવી દીધો છેતેથી તેમનો આભાર માનીએ છીએ આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણે તેને લગતું સૂચના પત્ર વહીવ કર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે તો આશા રાખીએ છીએ કે તે ઉપર તાકી ધ્યાન આપી ગ્ય બંદોબસ્ત કરશે. જીલ ખેડા તાબે થી થંભતીર્થ (ખંભાત) મધ્યેના કુંભારવાડામાં આવેલ શ્રી શીતળનાથજી મહારાજના દહેરાસરજીના વહીવટને લગતા રીપોર્ટ. સદરહુ દહેરાસરજીના પ્રથમના શ્રી સંઘ તરફથી વહીવટ કર્તા શેઠ બાપુલા ખુબચંદમાં હસ્તકનો સ. ૧૯૬૪ ના આસો સુદ ૧૫ સુધીનો હીસાબ અમેએ તપાસ્ય તે જોતાં હીસાબ ચોખે છે પણ નંબર. ૨ ના વહીવટ કર્તા શેઠ મેહનલાલ પંપ ટચંદ જોડે કેસ લડી તેમાં જે ખર્ચ થયે તેના પૈસા દહેરાસરજી ખાતે ઉધાર્યા છે તે રીતથી ઉલટું હોવાથી તે નાણું દહેરાસરજીમાં ભરી દેવા સૂચવ્યું છે. આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણે તેને લગતું સૂચના પત્ર વહીવ કર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે તે આશા રાખીએ છીએ કે તે ઉપર તાકી ધ્યાન આપી યંગ્ય બંદોબસ્ત કરશે. જલે ખેડા તાબે શ્રી શંભતીર્થ (ખંભાત) મધ્યે કડાકોટડીમાં આવેલા શ્રી પદ્મપ્રભુજી મહારાજના દહેરાસરજીના વહીવટને લગતો રીપોર્ટ. સદરહુ દહેરાસરજીના શ્રી સંઘ તરપૂથી વહીવટ કર્તા શેઠ ગુલાબચંદ અમથાભા. હસ્તકનો સ. ૧૯૬૧ થી સં. ૧૯૬૪ ના પોષ વદી ) સુધીને હીસાબ અમેએ તપાસ્ય છે. તે જોતાં હીસાબ ઘણે ચોખવટથી રાખે છે. તેમ દહેરાસરજીની દેખરેખ પર્વ સારી રીતે રાખે છે. તેમજ સદરહુ દહેરાસરજીને હીસાબ તપાસણી માટે અમોએ માગણી કરતાં તુરત તેમણે દેખડાવી દીધું છે તેથી તેમનો આભાર માનીએ છીએ. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨) જેન કેન્ફરન્સ હેરલ્ડ. (એપ્રીલ . આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સુચના પત્ર વહીવટ Gર્તા ગ્રહસ્થને આપવામાં આવ્યું છે તે આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે યાન આપી એગ્ય બંદેબસ્ત કરશે. તે જીલે નીમાડ તાબે ખંડવા મથે આવેલા શ્રી આદિશ્વરજી ભગવાનના ઘર દેરાસરજીના વહીવટને લગતા રીપોર્ટ. | સદરહુ દહેરાસરજીના શ્રી સંઘ તરફથી વહીવટ કર્તા શેઠ ચુનીલાલ અનોપચંદના દસ્તકનો સં. ૧૯૫૮ ની સાલથી તે સં. ૧૯૬પ ના માગસર વદી ૧ સુધીનો હીસાબ અમેએ તપાસ્યું તે જોતાં હીસાબ રીતસર રાખે છે. 3 આ ગામમાં દહેરાસરજી તથા પિશાળ નહીં હોવાથી તે કરાવવા માટે સંવત ૫૮ની સાલમાં મુનિ મહારાજ શ્રી હંસવિયજીના ઉપદેશથી ટીપ ભરાવી તેમાંથી ડા રૂપી ઉઘરાવી તેની જગ્યા લીધી છે. બાકીની ટીપના રૂપીઆ વહીવટ કર્તા વર્ગવાસ થવાથી ઉઘરાવવા બાકી છે. કે હાલમાં શ્રી બુરાનપુરથી શેઠ શીરચંદ ઠાકોરદાસની વિધવાબાઈ શીવકોર બાઈએ થી માંડવગઢ તીર્થને સંઘ કાઢી મુનિ મહારાજ પન્યાસજી કમલ વિજયજી આદિ પણ ચારને સાથે લઈ ગયાં હતાં. રસ્તામાં ખેડવા ગામ આવવાથી, ત્યાં બે દિવસ કાણું ને દિગંબર દહેરાસરજીમાં આપણું આદિશ્વરજી ભગવાનની પાષાણુની પ્રતિ જી હતાં, તે લાવવાને પન્યાસજી સાહેબે ઉપદેશ આપવાથી તે પ્રતિમાજી મેટા ઠ માઠથી લાવી, એક જગ્યા ભાડે લઈ તેમાં બિરાજમાન કરવામાં આવ્યાં છે. * આ ગામ સમેતશીખરજી જવાના રસ્તામાં હેવાથી સંઘ તથા છુટા જાત્રાળુઓ મજ સાધુ મુનિરાજોને આવવાનો પરિચય ઘણે છે, માટે ત્યાં એક દહેરાસરજી તથા 1ષધશાળાની ઘણી જરૂર છે. તે ઉપર ત્યાં રહેનાર જોન ગૃહસ્થનું ધ્યાન ખેંચ્યું છે છે આશા રાખીએ છીએ કે જે ગૃહસ્થને શુભમાગે રૂપીઆ વાપરવાના હોય, તેઓ છેડા ખર્ચમાં મોટો લાભ મેળવવાનો આ અમુલ્ય તક દેશે નહિ. છે આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી, તેને લગતું સૂચના પત્ર વહીવટ ર્તાિ ગૃહસ્થને આપવામાં આવ્યું છે તે આશા રાખીએ છીએ કે, તે ઉપર તાકીદે માન આપી ચગ્ય બંદોબસ્ત કરશે. લી. શ્રી સંઘને સેવક, ચુનીલાલ નહાનચંદ ઓનરરી ઓડીટર શ્રી જેન વેતાંબર કોન્ફરન્સ. Page #139 -------------------------------------------------------------------------- ________________ ધર્મ નીતિની કેળવણી. “શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામે કેલિ કરે; શુદ્ધતામે થિર વ્હે, અમૃતધારા વસે.” ધાર્મીક તથા નૈતિક શિક્ષણ વિષે કેટલાક વિદ્રાનાના અભિપ્રાયેા. ( ૮ ) ક્રિયાકાંડનાં સૂત્રેા. વિદ્યાર્થી ને મેઢે કેટલાં સૂત્રેા રહ્યાં છે તેના કરતાં તેના જીવનમાં કેટલાં ઉતર છે, એ ઉપર ધર્મ શિક્ષણની સફળતા ગણવી જોઇએ. ન સમજી શકાય તેવાં મૃત ભાષાનાં સૂત્રોની દ્રષ્ટિથી એક ધિક્કારવા લાયક ને બાળકની શક્તિના મગળજી હરજીવન એ ગોખણપટ્ટી તે માનસ્ શાસ્ત્ર ઘાણ કાઢનારી પદ્ધતિ છે. ડી. એ. તેલંગ, ખી. એ. જીવાભાઈ અમીચંદ્ર પટેલ, ગોખણને કદી પણ ઉત્તેજન આપવુ ન જોઇએ. સૂત્રેાને અર્થ સમજાવ્યા વિ માત્ર મુખપાઠ કરાવવાની રૂઢી બહુ ખાટી છે અને શિક્ષણ શાસ્ત્રના નિયમાથી તદ્દ વિરૂદ્ધ છે. લખમસી હીરજી મેશેરી, બી. એ. એસ. એલ. બી. સમજ્યા વગરનું મોઢે કરાવવુ એ ભૂલ છે. માટે બહુ નાના બાળકે! જે અ સમજવા લાયક વયના નથી તેને મેઢે અમૂક શબ્દ અથવા ‘ ક્રિયા ’ કરાવવી તે વિરૂદ્ધ હુ છુ. એવી રીતે નાના બાળકોને મેઢે કરાવવાથી ગંભીર વિષયે પેાતા ગભીરતા ખેાઇ એક રમત રૂપ થઇ પડે છે અને ગમે ત્યારે ગમે ત્યાં અને ગમે રીતે એ શબ્દે ઉચારાય છે. જગજીવન મુળજી બની, બી. એ. બી. એસસ પોપટ રામ કહે ’તેવુ શિક્ષણ હાવુ જોઈએ નહિ. જેટલુ શીખવવામાં આ તે બરાબર સમજ સાથે તથા અ સાથે શીખવાવુ જોઇએ. Page #140 -------------------------------------------------------------------------- ________________ ધર્મ નીતિની કેળવણી. (એપ્રિલ. સૂત્રેનું શિક્ષણ ૧૨ વર્ષની ઉમર થયા બાદ અપાવવું જોઈએ અને તે વ્યાકરણ, સ્કૃત તથા માગધીને અભ્યાસ કરાવ્યા બાદ આપવામાં આવે તે વધારે શ્રેષ્ઠ છે. શાહ ડાહ્યાભાઈ હુકમચંદ, લીડર. બાળવયથી ક્રિયાકાંડના પાઠે મુખે કરાવાય છે પણ અર્થ સમજ્યા સિવાય તે પગી નથી. વલી નિશાળના બીજા પાઠોના બોજાથી, તે પાઠ ભૂલાઈ નિરૂપયોગી વડે છે. માટે ડું પણ અર્થ સહિત તથા બાળકને ઉપયોગમાં આવે તેટલું જ ખપાઠ કરાવાય તે ચગ્ય લાગે છે. પન્યાસ શ્રી કમલવિજયજી મહારાજ. મુનિરાજ શ્રી કેશરવિજયજી. વિદ્યાથીને બાળવયથી જ ક્રિયાકાંડનાં સૂત્રને માત્ર મુખપાઠ કરાવવાની જે રૂઢી ડી ગએલી છે તે સારી નથી. અમુક ક્રિયામાં અમુક લાભ સમાએલા છે અને તેના મુક હેતુ છે અને તે કરવાની આવશ્યકતા છે એમ સમજાવવાથી સૂત્રે મુખપાઠે રવા એ પિતે પિતાની મેળે કર્તવ્યને અવશ્ય સ્વિકારશે તે કરી લેશે. ફરજીઆતની મુનિરાજ શ્રી ચારિત્રવિજયજી. - ક્રિયાકાંડના સૂત્રોનાં સુગમ રહસ્યાર્થ પ્રચલિત દેશ ભાષામાં ઉતારી ઉપદેશવામાં– ખવવામાં-કંઠાગ્ર કરાવવામાં આવે તો વિશેષ લાભપ્રદ થાય એમ છે; આ વાત અનુવિમાં આવે એવી છે. સૂત્રપાઠને નિષેધ કરવો એમ કહેવું નથી; પછી ભલે એ ત્ર કંઠાગ્ર કરવામાં આવે. જરૂર નથી. માગધીભાષા વિદ્યાર્થીના અભ્યાસક્રમમાં દાખલ થાય ત્યારે પછી ભલે મૂળ ત્ર-ભાષા દ્વારા શાસ્ત્ર અવગાહવામાં આવે; અથવા એ દાખલ ન થાય તે પણ મૂળ ત્રની ભાષામાં જ સૂત્રે અવગાહવા ઈચ્છનારને તે ભાષા શીખવા-શીખવવા હરકત થી; પણ આવા શીખનારા થડા નીકળે; માટે સામાન્ય સમૂહના માટે જે વર્તમાન શ ભાષામાં થાય તો બહુ સારું. શ્રી મોક્ષમાળા, આત્મસિદ્ધિ આદિ નમુના રૂપે ખવી શકાય. મનસુખલાલ કીરચંદ મહેતા. પ્રતિક્રમણ મોટી ઉમરે શીખવવું યોગ્ય થશે.....યોગ્ય વયે યોગ્ય વિધિથી પાયેલ શિક્ષણ ઘણી વખત ધર્મ અને ધમી ને બેટી ચર્ચાના ભેગમાંથી બચાવે છે. કહાન ચકુ ગાંધી. ૧૨ થી ૧૪ વર્ષની ઉમરે પ્રતિક્રમણ વિષય સમજપૂર્વક શીખવવું વ્યાજબી થશે. ગુલાબચંદ વી. શાહ, પ્લીડર. कियाकांडका अर्थ सहित मुखपाठ १३ से १६ वर्ष तकमें कराना चाहिए. ह्मचर्य व्रतकी बात १५, १६ वर्षकी उमरमें समझाकर शिखलाना. Page #141 -------------------------------------------------------------------------- ________________ 1910) ધમ નિતની કેળવણી. जीवविचार आदि प्रकरण ग्रंथोकी मूळ गाथाओंका अर्थ सहित मुखपाठ 1 वर्ष से कम उमर वाले बालकोंको कराना वाजवी नहीं होगा, कारण इसमें उन लोग Gર તરિજી વોલ કરવાના મા. કુમાર નાર, વી. ઇ. છોકરાંઓની નીતિ માટે શિક્ષકે લેવાના ઉપાય. કેળવણીનું શાસ્ત્ર અને તેની કળા. 1. વર્ગમાં કામ ચાલતું હોય, ત્યારે તેમનું વર્તન તપાસવું, એટલે તેઓ ભણ તરફ ધ્યાન આપે છે કે કેમ, બીજા સાથે કેમ વર્તે છે, જુઠું બે વર્તન તપાસવું. વાથી ને નકલ કરવાથી અલગ રહે છે કે કેમ, સ્વાથી થઈ બીજા તકાવે છે કે શું, પિતાની આજ્ઞા ઉલ્લંઘે છે કેમ, શાળાના નિય સાચવે છે કે નહિ, તે જેવું. શાળાના વખતમાં ઘણું કરીને નીતિનાં આટલાં તો ખપ પડે છે, અને તે બાળકથી સમજાય એવાં અને તેમનાથી પળાય એવાં હોય 2. છુટીના વખતમાં કે નિશાળ બહાર હય, ત્યારે પણ બાળક ઉપરનાં તત ઉપર ધ્યાન રાખી પિતાનું આચરણ ચલાવે છે કે કેમ, તે ઉ નિશાળ બહારનું શિક્ષકે લક્ષ આપવું. રમતના વખતમાં ને અખાડાની કસરતે થે વર્તન. હોય ત્યારે શિક્ષકે હાજર રહેવું જોઈએ. તેમની હાજરી જ છોકર આડે માગે જતાં અટકાવે છે, એટલું જ નહિ, પણ જ્યારે કે અણચું બેલે (રાચડી બકે છે કે ખોટી તકરાર કરે, ત્યારે તેનું શા માટે ખોટું તેની સમજ પાડી તેને ખોટા માર્ગથી અટકાવવું જોઈએ. રમતમાં જુઠું કે વાંકું બે વાની લાલચ બાળકને બહુ થાય છે, પરંતુ એ મહા દુર્ગણ અટકાવવા માટે શિક્ષ પ્રથમથી જ લક્ષ આપવું જોઈએ. કોઈપણ દુર્ગણે ઘર કર્યું. એટલે તે નીકળવો મુશ્કે પડે છે, માટે છોકરાંના કુમળાં હૃદયમાં તે પ્રવેશ થવાજ ન પામે, તેને માટે ઇલા લેવાની ફરજ માબાપની ને શિક્ષકની છે. 3. છોકરાં મોટાનું અનુકરણ કરે છે, તેથી મેટાંની ખોડખાંપણે ને અવગુ તેમનામાં દાખલ થાય છે. એટલા માટે શિક્ષક પોતે ખોડખાં શિક્ષક નીતિન વગરનો ને સદ્દગુણને નમુને હોવો જોઈએ. શિક્ષકમાં પગ હ૮ નમુન જોઈએ. વવાની, આંખ નચમચાવવાની, બોલવામાં નકામા શબ્દ વારેવ ઉમેરવાની, અવિવેકી કે બિભત્સ વેણ બોલવાની ખોડ હોય, તે તે નકલ છોકરાં કરે છે. શિક્ષક પોતે અનિયમિત, આળસુ, જુઠા બેલે, સ્વાથી, અન્યા કે નિર્દય હોય તો વિદ્યાર્થી માં તેવા અવગુણ થોડા કે ઘણું દાખલ થાય છે. 4. છોકરાં જ્યારે ખોટું કામ કરે, ત્યારે શું કરવું? કેટલાક શિક્ષક તેમને ન ઠપકે દે છે, કે સખત માર મારે છે; વળી કેટલાક દયાળુ કે Page #142 -------------------------------------------------------------------------- ________________ ક્ષક્ષકની નાપસ-કાર શિક્ષક એવે પ્રસ ંગે કંઇજ કરતા નથી; પરંતુ એ બને માગ દગી તે નારાવાંધા ભરેલા છે. શિક્ષકની નાપસદગી અને નારાજીપણુ એજ વિદ્યાજીપણું. થીને કુમા થી અટકાવનાર મુખ્ય સાધન છે. આર્નોલ્ડના વિદ્યાર્થીએ કહેતા, કે “ આર્નોલ્ડના માં આગળ જુઠ્ઠું ખેલવુ એ પાપ છે. રાવી ઊંચ સમજ જો વિદ્યાર્થીના મનમાં શિક્ષક લાવી શકે, તેા તેને ખરેખરા કુશળ • ફતેહમદ શિક્ષક સમજવા જાણે પેતાથી કંઇ પાપ થઈ ગયું હાય, તે જેવી ાગણી શિક્ષકને થાય, તેવીજ લાગણી વિદ્યાથીથી થઇ ગએલા પાપને માટે શિક્ષકને ાય, તે તેની અસર વિદ્યાથી ઉપર થયા વગર રહેજ નહિ. શિક્ષક આપણા શુભેચ્છક અને આપણું સારૂ ચહાય છે, એવી સમજ વડે વિદ્યાર્થીએ તેની મરજીને અનુસરનારા જરૂર થાય છે. ૫. દાખલા દૃષ્ટાંત વડે નીતિનું શિક્ષણ સારૂ મળે છે. *સપ નીતિ અને બીજી વાતે। એવા હેતુથી જોડેલી હોય છે. ગામમાં કે ગામની ખલા દૃષ્ટાંત આસપાસ સારાં કામ કરનારને મળેલા સુખનાં કે નડારાં આચરણ આચરનારને પડેલા દુઃખના દાખલા બાળકના મનને અસર કરે છે. તિહાસ એ દૃષ્ટાંતરૂપે નીતિ શીખવવાનું માટું સાધન છે, માટે તે શીખવતી વખતે ના લાભ અવશ્ય લેવે. ૬. વાંચનમાળામાં કે બીજે ઠેકાણે નીતિના પાર્ડ આપેલા હોય, તે ચલાવતી વખતે નીતિનાં તત્વ! સારી પેઠે સમજાવવાં ને ાકરાંના મનમાં ીતિના પાઠેની ઠસાવવાં. નીતિના પાઠ એકલા વચાવી જવાના નથી. દાખલા દૃષ્ટાંત સમજૂત. આપીને દરેક તત્વનું ખરૂ સ્વરૂપ છે.કરાંના મનમાં ઠસાવવું. ઘણી વાર એલાવાથી કે વાપરવાથી જરૂરનાં સૂત્રે તેમને મેઢે થઈ જાય, । તે હમેશ યાદ રહેશે. ૭. પેાતાનાં બ્ય સમજવાં, ને અદા કરવાં, એ મનુષ્ય માત્રની ફરજ છે. ખીજાને ખૂશી કરવા, ખીજાથી માન મેળવવા, કે લાભની પ્રપ્તિ થવા વ્ય કરવાની ખાતર કવ્ય કરવાનાં નથી; પરંતુ તે કરવાની પોતાની ફરજ છેફરજ છે. ઇશ્વરની આજ્ઞા છે, એ વાત ભણનારના મનમાં દૃઢ કરવી જોઇએ. ૮. બીજા વિષયેાની માફક નીતિ પણ સચેાગીકરણની રીતે શીખવાય છે. જાણીતા દાખલા દૃષ્ટાંત વડે અમુક કરવા ન કરવાની બાળકને વધારે નીતિનું શાસ્ત્રીય સમજ પડે છે. જેનુ પિરણામ તાત્કાલિક આવે, અને બાળકને તેને જ્ઞાન. અનુભવ થાય, તે વાત તેના મનમાં દૃઢ થાય છે. આ સ નીતિની કળા કહેવાય. એ કળા જે શાસ્ત્ર ઉપર આધાર રાખે છે, તે શાસ્ત્રનું રિણામે જ્ઞાન થવુ જોઇએ; એટલે દાખલા દૃષ્ટાંત વગેરે ઉપરથી જે નીતિના નિયમ કળે છે, તેની તેને સમજ પડવી જોઇએ. આ પ્રમાણે નીતિનુ શાસ્ત્રીય જ્ઞાન છેોકરાં વટાં થાય, ત્યારે ઉપલા વર્ગોમાં આપવાથી ડીક પડે છે. બીજા શાસ્ત્રાની પેઠે નીતિ પ્રશ્ન એ બુદ્ધિના ખારાક થઈ પડે છે, તથા તે નીતિના વિચાર દૃઢ કરે છે, પરંતુ પ્રેક્ષકે જે ખાસ લક્ષમાં લેવાનુ છે, તે એ કે નીતિના નિયમે કાચી વયમાં બાળકને ાત્ર ગેખાવવાથી લાભ થતા નથી. અથ વગરનાં વાકયે સમયા વગર પાપટન જે ગાખી રખાવવાં, તે નિરૂપયોગી છે. ܕܐ Page #143 -------------------------------------------------------------------------- ________________ ટયુટરીચલ-કલાસીઝની ત્રમાસિક પરીક્ષા. પ ર આવેલ શેઠ વરચંદ કરમચંદ જૈન કીરીડીંગ રૂમ એન્ડ લાઈકે હાલમાં ચાલતા ટયુટોરીયલ કલાસી છે કે જેમાં ૧૭ વિદ્યાથીઓ લાભ લે છે ત્રીમાસિક પરીક્ષા તા. ૨૦-૪-૧૦ ની રાત્રે રા. રા. ઉમેદચંદ દોલતચંદ બરોડિયા : એ. ના હસ્તકથી લેવામાં આવી હતી જેનું પરીણામ પરીક્ષક તરફથી પૂરતું તોષકારક જણવવામાં આવેલ છે. શ્રીયુત પરીક્ષકે કરેલ મીનીટ નેધ, (જે નીચે પ્રમાણે છે તે) મજકુર કલાસીઝમાં કરવામાં આવતા સંગીન કામને પૂરતો પૂરા છે. જે દરેક સદ્દગૃહસ્થને વાંચવાની ખાસ ભલામણ છે. I examined the Students of the Tutorial-classes on the 20th April 1919 at the request of the Proprietor and was highly pleased 10 find that they all showed good progress within a period of four months. The teachers seem to have worked hard for their pupils. However I wish they would take care in future that their pupils learn English Pronunciation better. These Classes are the first of their kind in the Jain Community of Bombay and if they are properly encouraged, they wili be a boon to the Young students who cin not attend school because of heir poverty, age and employment. The New Scheme adopted here is commendable. Il wish every prosperity to these Classes. Sd. U. D. BARODIA. B. A 21st. April 1910. TEACHER, CHANDA RAMJI GIRLS' HIGH SCHOOL & SUPDT. G. M. JAIN HOSTEL ધંધ.દારીઓને અંગ્રેજી વાતચીત, વેપારી પત્રવ્યવહાર એક વર્ષમાં ખાસ નવીન ઢબ મૂજબ (સાધારણ) શીખવવામાં આવે છે. ફી રૂ. પ૦) તે ચાર હફતે દર ત્રણ ત્રણ માસ માટે રૂ. ૧૨ા એડવાન્સ લેવામાં આવે છે. ટાઈમ રાત્રીના ૮ થી ૯ (મુટા. હાઈસ્કુલના વિદ્યાર્થીઓને કલાસના ધારણ મુજબ શીખવવામાં આવે છે. અનુભવી કેળવાયેલા શીક્ષકે રોકવામાં આવ્યા છે. વ હકીકત માટે લાખો યા મળે. ઠે. વી. કે. જેન લાઈબ્રેરી. લાલચંદ લર્મિચંદ શાહ. પાયધુની–મુંબઈ.' ( પ્રેરાયટર ટયુટોરીયલ–કલાસીઝ ઉદ્યોગશાળા તેમજ કન્યાશાળા માટે ખાસ ઉપગી, “હાથી ગુંથવાના સંચા.” [, Jધ વહેપારી તેમજ હસ્થ ઘરનાં સ્ત્રી બાળકો પણ લાભ લઈ શ તેવા સરસ અને સફાઈદા મેજ, ગલપટા, ટોપીઓ, ગંજીફરાક વીગે એમ -. ઘણી જ સહેલાઈથી અને ઝડપથી બનાવવાનાં અસલ ઈગ્લીશ બનાવટ સંચા ધુપલીઆ એન્ડ કુ. માં મળે છે. પ્રાઈસલર મફત. કે જે એચ એનં. ૧૨૫ ગુલાલવાડી–મુંબઈ. નં૦ ૪ Page #144 -------------------------------------------------------------------------- ________________ જૈન બંધુઓ વાંચા અને અમુલ્ય લાભ ૯. શ્રી જન શ્વેતામ્બર ડીરેકટરી. હાલા બંધુઓ, આપ સારી રીતે જાણતા હશે કે વડોદરા અને પાટણ કોન્ફરન્સ પંખતે જેન વેતાંબર કામની આધુનિક સ્થિતિ જાણવા માટે સર્વે જૈન બંધુ એનો વિચાર થવાથી ડીરેકટરી કરવાનું કામ કોન્ફરન્સ એરીસે હાથ ધરેલું હતું. આ મહાભારત કામના પ્રથમ ફળ રૂપે અ દાવાદ કોન્ફરન્સ પહેલા શ્રી જૈન વેતાંબર મદિરાવળિ, ભાગ ૧ લો બહાર પાડવામાં આવ્યા હતા. ત્યાર પછી કાકુ રસ એરીસ તરફથી આ મુકે છે કામ!ા દ્રિતીય ક (ઈ. પે શ્રી જૈન શ્વેતાંબર ડીરેકટરીના ભાગ ૧ લો (ઉત્તર ગુજરાત) અને ભ ગ ર જે (દક્ષિણ ગુજરાત)--એવી રીતે બે ભાગ આ સમયે જેને પ્રજા સમક્ષ પ્રસિદ્ધિ માં મુકવામાં આવે છે. આ બન્ને ભાગમાં સમસ્ત ગુજરાત દેશની પ્રાચીન તેમજ અર્વાચીન જા ગવાલાયક હકીકતો દાખલ કરવામાં આવી છે. જનાની વ તી સ ખ્યા દેખાડનારી ગામની નિશાનીઓ ઉપરાંત તીર્થથળ, દેરાસર, તથા રેલ્વેની સરળ માહિતી આપનારાં ચિન્હાવાળા સુ દર નકશા પણ આપેલા છે. ટૂંકમાં જેનોની વસ્તીવાળા જીલ્લા અને તાલુકાવાર ગામ રાજય, નજીકનું સ્ટેશન અને તેનું અંતર, નજીકની પોસ્ટ તથા તાર ઓફીસ, દેરાસર, તીર્થ સ્થળ, ધર્મશાળા. ઉપાશ્રય પુસ્તક ભંડાર લાયબ્રેરી, પાઠશાળા પાંજરાપોળ અને સભામંડળ વિગેરેને લગતી સઘળી ઉપયોગી બાબતોથી આ ડીરેક રી ભરપૂર છે. આ સિવ ય ગામવાર જ્ઞાતિ અને ગ૭ની, દવારા, પરણેલ, વિધુર અને વિધવાની તેમ જ ભણેલ તથા અભણ ની સંખ્યા આ ડીરેકટરીમાં તમજપૂર્વક આપવામાં આવેલ હોવાથી દરેક જૈન બંધુને આપણી આધુનિક સ્થિતિ નજરે નરી આવે છે. વિશેષમાં જીલ્લાવાર તેમજ જનરલ રીપોર્ટ તથા તે ઉપરથી ઉપજતા વિચારોથી મા ડીરેકરી જૈન સમાજ માટે બહુ ઉપયોગી કરવામાં લગાર પણ કચાશ રાખવામાં આવી નથી. છતાં આ બુકની કીંમત માત્ર પહેલા ભાગના રૂ. ૯-૧ર-૦ અને બીજા ભાગના ૧-૪-૦ અને બન્ને ભાગ સાથેના રૂ. ૧ ૧૪-૦ રાખવામાં આવેલ છે. ડીરેકટરી તૈયાર કરવા પાળળ રૂ. ૧૬ ૦ ૦ ૦ ની મોટી રકમ ખર્ચવામાં આવી છે, તે છતાં આ 1 જ કિ મત નાખવાનું કારણ કમાવાની ખાતર નહીં પરંતુ શ્રીમંત તેમજ ગરીબ જૈન બંધુને આ પુસ્તકો લાભ આપવ નું છે, માટે સર્વે જૈન બંધુઓ આ મોટા લાભ અવશ્ય લેશેજ એ ની અમારી સંપૂર્ણ ખાત્રી છે, 2 નકશાની છુટી નકલ અઢી આતાની પોસ્ટ ટીકીટ મોકલનારને મોકલવા માં આવશે. ને તૈયાર છે ! , | તયાર છે ! ! ! તયાર છે ! ! ! કા૨ન્સ ઓફીસની ચાર વર્ષની અથાગ મહેનતનું અપવ ફળ. શ્રી જૈન ગ્રંથાવળિ. | જુદા જુદા ધર્મ ધુરંધર જૈન આચાર્યોએ ભિન્ન ભિન્ન વિષય ઉપર રચેલા અપર્વ Hથાની સંપૂર્ણ યાદી આ પુસ્તકમાં આપવામાં આવી છે. જૈન આગમ, ન્યાય, ફિલોસોફી, સાપ દેશિક, ભાષા, સાહિત્ય તથા વિજ્ઞાન સંબંધી ગ્રંથનું લીસ્ટ, ગ્રંથ કર્તાઓનાં નામ, શ્લોક | ખ્યા, રસ્થાન સ વતું, હાલ કયા ભંડાર માંથી કેવી સ્થિતિમાં મળી શકે તેમ છે વિગેરે ઘળી હકીકત બતાવનારું આ અમૂલ્ય પુસ્તક છે. વિશેષ ફૂટનોટમાં પ્રથાને લગતી ઉપયોગી Aહિતી આપવામાં આવેલી છે. ગ્રંથ અને પુષ્ટ, ગ્રંથ કર્તા અને પૃષ્ટ, રયાના સવતું 'થ, એવી રીતે ત્રણ પ્રકારની સંભાળપૂર્વક બનાવવામાં આવેલી અનુક્રમણિકાઓ આ પુસ્તકની વટે આપેલી છે. આ પુસ્તક દરેક પુસ્તકભંડાર, લાયબ્રેરી તથા સભામંડળમાં અવશ્ય રાખવું યુક તેમજ દરેક જૈનને ઉપયોગી છે. કિંમત માત્ર રૂ. રૂ. ૩-૦૦ Page #145 -------------------------------------------------------------------------- ________________ श्री जैन श्वेताम्बर कोन्फरन्स हेरल्ड. SHRI JAIN SWETAMBER CONFERENCE HERALD. ચૈત્ર, વીર સંવત્ ૨૪૩૬, મે સને ૧૯૧૦. प्रकट कर्त्ता. श्री जैन (श्वेतांबर) कॉन्फरन्स ऑफिस, मुंबई. विषयानुक्रमणिका. पुस्तः (.) વષય. What we need to-day लवडया-अहिंसा. Humanitarianism જૈન ધાર્મિક હરીફાઇની પરીક્ષાના નિયમે તથા અભ્યાસક્રમ સિધ્ધષિ ગણિ પાંજરાપોળના પશુઓમાં જણાતા સાધારણ રેગ ABO एक आश्चर्यजनक स्वप्न ધાર્મિક હિસાબ તપાસણી ખાતુ. धार्मि४ शिक्षणुनी उम... 200 800 ... *** ધર્મ શિક્ષણમાં પ્રતિક્રમણ સૂત્રાનુ સ્થાન ધર્મ ગ્રતુણુ કરવાની યોગ્યતા ... Registered_ No. B. 525. 880 *** **P ... ... 696 806 ... 800 107 600 (मधु भेा. www ... 600 SOMBA वार्षिक मूल्य डाकका मूल्य समेत सिर्फ रु० १-४-० धर्म विजय प्रेस, पायधुनी - मुंबई, पृष्ठ. ૧૧૩ ૧૧૫ ११८ १२३ १२७ ૧૨૯ ૧૩ ૫ ६८ ७२ Page #146 -------------------------------------------------------------------------- ________________ NCES & એક છે ઓનરો, હજાર નગી ગવનમેન્ટના પર સર્ટીફીકેટ EXHIBITION પાણીને એક NAGPUR સરકાર રજવાડાઓ અને મિલોને વેચનારા, બેંક, ચીન વગેરે પરદેશ * રાજ્યોને પુરી પાડનારા. જુદા જુદા સંગ્રહસ્થાનમાં ૧૧ સેનાના અને બીજા ઘણું ચદે, તે પહેલા નંબરમાં વધુમાં વધુ ચાંદો મેળવનારા, ચાલીસ વરસથી હિંદુસ્તાનમાં તિજોરીઓ બનાવવાનો પહેલ વહેલે હુન્નર દાખલ કરવાને વો કરનારા શું કહે છે? હરીચંદની || તિજોરીઓ. MANCHARANE saw કો HARICHANDISE I છેલ્લામાં છેલ્લી શોધ દાખલ કરેલી, સાંધા વગરની (વાળેલ એક જ પત્રાની, અ. ૨ અને લહાર મળી સોળે બાજુથી વાળેલી, તેમજ ગુપ્ત ભંડારની–પેટ ચેમ્બર સેક વગેરે જતની) છે ગજર જેવા પ્રસિદ્ધ રસાયણશાસ્ત્રીને પાસ કરેલા પેશીયલ ફાયર પૃફ મસાલે મરેલી, મુંબઈના સંગ્રહસ્થાનમાં આગના અખતરાની હરીફાઈમાં સૌથી પહેલી આવન છે અને ૌથી પહેલા નંબરને સોના ચાંદ મળેલી, - સેંકડે આગમાં અને ડાકુઓના હડા સામે ટકેલી. - સામ ટકેલી છે, પેટંટે પ્રોટેકટર કળા અને તાળાંઓ. હાથી ટ્રેડમાર્ક તપાસીને લેજે ! હલકા પ્રકારની નકલથી સાવચેત રહેશે : સાયડી નહીં લાગે એવી ફીલ પુફ પ્લેટવાળી, (સરકારી ખાસ પિંટ મેળવેલી ) જા રે ચાવી લગાડી જતાં યા બાહોશ કારીગરથી પણ ખુલેજ નહીં, અને નં ૧ ન ચાવીથી ઉલટો અને નં૦ ૨ નીથી સુલ એમ બે આંટાથી દેવાય એવી– - તિજોરીને લગાડવાની કળા, અમારા પેટંટની નકલ કરનારા, લેનારા અને વેચનારા એક સરખા ગુનેગાર છે, કારખાનામાં બનતી વખતે જ માલ જુઓ, મસાલામાં નોટ મુકીને અથ આખી તીજોરીને સખત ભઠ્ઠીમાં નાંખી બતાવીશું! આખું ગામ જઇને પછી આવે છે ! પ્રીમીયર સેફ એન્ડ લેક વર્કસ–હરીચંદ મંછારામ એન્ડ સન, દુકાન–નં. ૧૩૧, ગુલાલવાડી. કારખાનું—પાંજરાપોળ પહેલી ગલી. શરૂમનં. ૩૨૦, ગ્રાંટરેડ કલર Page #147 -------------------------------------------------------------------------- ________________ ॥ ॐ नमः सिद्धेभ्यः॥ श्री जैन श्वेताम्बर कोन्फरन्स हेरल्ड. लोकेभ्यो नृपतिस्ततोऽपि हि वरश्चक्री ततो वासवः सर्वेभ्योऽपि जिनेश्वरः समधिको विश्वत्रयानायकः। सोऽपि ज्ञानमहोदधिः प्रतिदिनं संधं नमस्यत्यही वैरस्वामिवदुन्नतिं नयति तं यः स प्रशस्यः क्षितौ ।। ભાવાર્થ-સર્વ લોકોથી રાજા, રાજાથી ચક્રવર્તી અને ચક્રવર્તીથી ઇંદ્ર શ્રેષ્ઠ છે વળી આ સર્વથી ત્રણ જગતના નાયક શ્રી જિનેશ્વર ભગવાન શ્રેષ્ઠ છે. જ્ઞાનના મહા સાગર એવા શ્રી જિનેશ્વર ભગવાન પણ શ્રી સંઘને હમેશાં નમસ્કાર કરે છે, એજ આશ્ચય છે. માટે તે સંઘને જે પુરૂષ વેરસ્વામીની પેઠે ઉન્નતિ પમાડે છે તેજ પૃથ્વી ઉપર પ્રશંસનીય છે. पुस्तः १ ) , वी२ सय २४३१ मे, सने 110 स५ What We Need To-day ? . P Mr Jagmundirlal Jaini .. A. Bar-at-Law Editor of “Jain Gazette who was lately in our milst, while expressing his views on “ Elevation of Jainisin ” seriously drew the attention of the Jain public on the utter necessity of picking up the task of preparing a work in English which can fully peak of what Jainism is and hence arises the paramount duty of our 6 arluntes as well as well-to-ilo persons to meet the said demand of the dar bi selecting various principles acceptable to the three sects of Jainism in ger eral that are laid down in Jain Scriptures, getting them translated and p blished in one volume into English. It was an angust lar in the listory of Jainism when the late Mr. V.rchand Raghavji Ganthi Bar-at-Law, the Champion of our faith, for whose noble and enthusiastic work there is no difference of opinion, went with l:is mission to England and America where he preached the ideals of our Loril Mahavira which were pronouncel to he receiving attention eren in influential quarters, but as a Gujarati proverb tells of "2412 Cupid Page #148 -------------------------------------------------------------------------- ________________ 198) 98.518 d Birkacze Geesa we lacked in sending a further mission to foreign countries whereby our progress in spreading the doctrines of our Lord Mahavira, was arrested prematurely. However it heing the characteristic of Western people to discover and accept the true knowledge wheresoerer it can be obtained in the world in order to promote their physical, social and spiritual well-being, they have often been demanding our publishing budies for our s.riptures translated into English and I think it is high time for us in orider to answer their requirements to publish a volume or two in English language, the language that has become the language of the world, such as to give an adequate iden of our nuble spiritual possessions. This will help us, not only in spreading our doctrines in foreign countries, but we shall also be able tu introduce our work in the Indian Universities by frequent appeals to the authorities concerned and get our students, the future herves of our coinmunity, learn the character and doctrines of their own religion. wlany have general impression that the P. A.s and M. A.s of University du not know even the alphabet of their own religion ( exceptious excluded ). Then I think, this proposed task if brought into existence will more or less remove the stain that lies on these Bechalors und Masters of Arts, and the day will be drawing nigh as our Lurd professed, when the Jainism will achieve the highest rank in the world's religions. It is of course certain that to carry out Mr. Jaini's alive proposal is not so easy as can be suggested on p:ipers or in pulvic meetings. There are many problems frowning at our face. The proposal has to make its way through the prejudices of our orthodox people. They have not moved an inch in handing over the Scriptures that lie decaying in Patan, Jesulnir and some other places. However it is not quite impossible to get their possession if the influential men of those cities are inipressed with the advantages derived through the revealation of Jain literature or if this procedure nieets with failure we must ask them to let us have cupies at our expense and I think, they will not be so stubborn to reject this reasonable request. Page #149 -------------------------------------------------------------------------- ________________ 1910 ) 4841-24 1874. 'Humanitarianism. In conclusion let me therefore invite the attention of o Gruduates as well as Shethias ( because without the co-operation • eich other the task can not be caried out) to ponder over the propos of Mr. Juni in its true light and realise the necessity', the necessi that can not be dispenseil with at this juncture, of bringing into existen a work that we need today, partly to solve the pro·len of religio erluc:ation in University and partly to spread our mission all over th world and hupe this will not fall on deaf ears. 93, Tambukantai Bombay. K. B. VAKIL. VER-HERHUMANITARIANISM. (avis Fl. 21. -211426 487lat all ol. 2; CL 29. 1.) "Harmlessness is the highest religion." "It is iniquitous tu inflict avoidable suffering on any sentient being "Blessed areui merciful, for they shall obtain mercy." "Do unto ouers as you would be done by." "To destroy is easy, tu create is difficult." "Humanitarianism is not merely a kindly sentiment, a produces the heart rather than of the brain but an essential portion of an intelligible system of ethics or social science." "The future of the human race lies in spiritual unfuldment tol ching mankind with a divine love and compas ion which sympathise with ihe sorrows and sufferings of all forins of sentient life” (Mr. A W. Hartindale ) “ The progress of mankind individually and nationally towards th higher or spiritual life is hopelessly barred by the prevalent habit o feeling upon bloud-stained fuud. Such diet produces hardness of hear and soul-blindness." " Has God, thou fool, worked solely for thy goud, Ty joy, thy pastime, thy attire, thy food?" (Pope) “ Eating is for living and praying ( while ) thou believest tha living is for eating.” Page #150 -------------------------------------------------------------------------- ________________ * જે કોન્ફરન્સ હેરડ. अहिंसा परमो धर्मः दया धर्मस्य जननी ।। आत्मवत् सर्व भूतेषु यः पश्यति स एव पश्यति ।। अयं निजः परो वेति, गणना लघुचेतप्तां । उदारचरितानां तु, वसुधैव कुटुम्बकम् ।। मित्ती मे सव्वभूएसु, वरं मझं न केणइ ॥ दया धर्मको मूल हे, पाप मूल अभिमान; तुलसी दया न छांडीए, जब लग घटमें प्राण. (શ્રીમદ્ રામચંદ્ર ભક્ત તુલસીદાસજી) : “તન ધન તરૂણાઈ, આયુ એ ચંચળા છે, પરહિત કરી લેજે તાહરે એ સમે છે. નળ કરણ નરિંદા, વિક્રમ રામ જેવા, પરહિત કરવા જે, ઉદ્યમી દક્ષ તેવા. (સૂક્ત મૂક્તાવલી) કલ્પલતા સમાન, ચિંતામણિ સટશ શ્રી ચતુર્વિધ સંઘની પ્રતિનિધિ રૂપ પરમ પાનનીય આપણી મહાન કેન્ફરન્સે હાથ ધરેલ વિષય-શ્રેણીમાં જીવદયાના વિષયને પણ અગ્ર સ્થાન આપવામાં આવેલ છે અને તવિષયક જુદે જુeભાગે જે કંઈ પ્રયાસ કોન્ફરન્સ ઓફીસ તરફથી–તેના કાર્યવાહક તરફથી અદ્યાપિ પર્યત કરવામાં આવેલ છે તેટલાથીજ માત્ર સંતોષ માની બેસી નહિ રહેતાં જીવદયાના મહાન કાર્યને અનેક મિતે ચચી આગળ વધારવાની જરૂર છે એવા લક્ષ્યાર્થથીજ આ વિષય સંબંધી યકંચિત્ ઉહાપોહ કરવાનું ઉચિત ધારવામાં આવેલ છે. આ માસિકના ગત વર્ષોના કોઈ અંકમાં જુદા જુદા જે જે વિષય પરત્વે | મારા તરફથી લેખ દ્વારાએ ચર્ચા કરવામાં આવી હતી, તે વિષયો વિષયની માત્ર જૈન કેમ તરફ જ દ્રષ્ક્રિબિંદુ રાખી ચર્ચવામાં આવ્યા હતા અગત્યતા. અને તેથી તે વિષયેની ચર્ચા કેટલેક અંશે એક દેશીય હતી, પરંતુ જીવદયાનો વિષય જૈન પ્રજા સિવાય મસ્ત હિંદુ પ્રજા તે શું મકે ભૂમંડળ ઉપર વસતી તમામ પ્રજાને ઘણે અંશે ઉપયોગી રહેવાથી એક અંગ્રેજ વિદ્વાનના મુખપૃષ્ઠ ઉપર ટાંકેલ અંગ્રેજી વાકયના ભાવાર્થ અનુસાર સમગ્ર મનુષ્ય જાતિની આત્મિક ઉન્નતિનું ભવિષ્ય જુદા જુદા દે.ધારી સર્વ પ્રાણીઓનાં દુઃખ અને તેથી થતી દિલગીરીમાં સહાનુભૂતિદર્શક કરણાની લાગણી ઉપર આધાર રાખતું હોવાથી–આ વિષયની સર્વમાન્યતા પ્રતિપાદન કરવાના હેતુથી, યથાશક્તિ સર્વ દર્શી નજરથી–વિસ્તારથી કરવાની અપેક્ષા રાખવામાં આવે છે અને તેથી આશા છે કે અન્ય સાક્ષર બંધુઓ પણ આ વિષય પરની ચર્ચામાં સ્વતંત્ર કલમનો ઉપયોગ કરી પિતા તરફનો ફાળો આપવા ઉત્સાહવંત થશે અને દુનિયામાં પ્રચલિત સર્વ ધર્મને Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦ ) જીવદયા-હિંસા. ¿ માન્ય · અહિંસા પરમેા ધર્મ: ' ના સિદ્ધાંતને વધારે દઢતાથી વળગી રહેવાને—ત અનુસાર વન રાખવાને જનસમુદાયને અસાધારણ પ્રેરણા કરશે તે પરિણામે દીદ દૃષ્ટિથી વિચાર કરતાં સ્પષ્ટ રીતે એમ પણ સમજાય છે કે જીવદયાના સિદ્ધાંતના પ્રચા દિન પ્રતિદિન વધતાં આપણા દેશની આ પ્રજાને અપરિચિત ( foreign ) અરાજક ( anarehism ) નું તત્ત્વ કંઇક અંશે દાખલ થવા પામેલ છે તેને પણ સદંત નાશ થશે. (૧૧ જુદી જુદી અપેક્ષાએ જૈન તત્ત્વવેત્તાએએ દયાના અનેક ધારણથી જુદા જુ ભેદ પાડી જૈન દનનું સ્યાદ્વાદપણું સિદ્ધ કરી આપ્યુ છે. જે શાસ્ત્રકારો દયાના મુખ્યતાએ બે ભેદ પાડે છે. દ્રવ્યદયા અને ભાદ દયા. જીવાના પ્રાણેાનું રક્ષણ કરવું તે દ્રવ્યદયા અને તેથી અન ગુણી ઉપકારક, જીવના જ્ઞાન. દર્શન, ચારિત્રાદિક ભાવપ્રાણાની રફ કરવી તે ભાવદયા. દ્રવ્યયા કરવા વડે જીવ પુણ્ય કર્મોના બંધથી ઉત્તમ ગતિ પ્રા કરી શકે છે, પરંતુ ભાવદયાના પરિશીલનથી જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ સાધનસ ન્નતા મેળવી જીવ મેાક્ષગામી થઇ શકે છે. દ્રવ્યદયા સમ્યગ્દષ્ટિ અને મિથ્યાકૃિ જીવેાને સામાન્ય છે પણ ભાવદયા સમ્યષ્ટિ જીવામાંજ દ્રષ્ટિગત થાય છે. દ્રવ્ય દયા ભાવદયાનું નિમિત્ત છે. ભાવદયામાં વતા જીવ ચાદ રાજલેાકમાં વસતા સ જીવાને અભયદાન આપે છે. થયાના પ્રકાર ભાવદયા એ પ્રકારની—સ્વભાવ દયા અને પરભાવ દયા. પેાતાના આત્માના જ્ઞાનાિ ગુણની વૃદ્ધિ કરવી તે સ્વભાવ દયા અને અન્યના આત્માઓને તત્ત્વમેધ આપી સમ્યકત્વના લાભ આપવે તે પરભાવ દયા. વળી વ્યવહાર ક્રયા અને નિશ્ચય દર એમ પણ ભેદ પાડવામાં આવે છે. સર્વ જીવાની અનેક માહ્ય ઉપાયાથી દયા કર તે વ્યવહાર દયા અને આત્માને કમલથી રહિત કરવા દયાના જે પિરણામ થા તે નિશ્ચય દયા કહેવાય છે. એક અપેક્ષાએ જીવે મનથી, વચનથી અને કાયાથી અ જીવની હિંસા કરતાં, કરાવતાં અને કરનારને અનુમેદન આપતાં વિરમવું એમ પા ભેદ પાડી શકાય. માત્ર પ્રાણાતિપાત વિરમણુના અક્ષરશઃ અ કરી અન્ય જીવ પ્રાણધ્વંસ કરતાં અટકવુ એટલામાંજ જીવદયા પાળી ગણી સ ંતોષ પકડી બેસી નિ રહેતાં, અખંડ ધારાએ દયા ચિત્ત રાખી અન્ય પ્રાણીને પેાતાના તરફથી કંઇપ ખાધા-પીડા ન ઉપજાવવી અગર અન્ય તરફથી થતી અયેાગ્ય રીતની વ્યથા નહિ થવ ઘટતા પ્રયાસ કરવે એટલુજ નહિ પણ કરૂણા બુદ્ધિથી અન્ય પ્રાણીના ઉત્કર્ષ તર લક્ષ્ય રાખી તેના આત્મિક ગુણે ખીલવવા મનતા પ્રયાસ કરવા આવશ્યક છે એવ ધ્યાનમાં રાખવું જોઇએ. ભાવદયા સબંધીના વધારે ઉપદેશ માટે વિદ્વાન્ મુનિવ ઉપર આધાર રાખી અત્ર માત્ર દ્રવ્યયા સબધીજ લખવાનુ ધાયુ છે. જૈન શાસ્ત્ર અનુસાર ગ્રહસ્થધર્મ અને સાધના યાગ્ય પાલન નિમિત્તે જે વ્રત-નિયમ આદિનું સેવન આવશ્યક ગણવામાં આવે છે તે સ Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૮) જેન કેન્ફરન્સ હેરડ. - દયા એ સર્વ વ્રત-સાધુનાં પંચ મહાવ્રત અને ગ્રહસ્થનાં પાંચ અણુવ્રત, ત્રણ ગુણ ધર્મનું મૂળ છે. વ્રત અને ચાર શિક્ષાત્રત-તમામને આધાર એક રીતે કહેતાં પ્રથમ વત ઉપરજ છે એમ માનવામાં આપણે ભૂલ કરતાં કહેવાઇશું નહિ. સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, નિઃ પરિગ્રહીપણું વગેરે મુખ્ય વ્રત–સદવર્તન નિમિત્તે વારણ કરવા યોગ્ય તમામ આવશ્યક ગુણે થેડે ઘણે અંશે પ્રાકૃતિપાત વિરમણ વ્રત નામના પ્રથમ તને જ પુષ્ટિ આપતા માલમ પડે છે. પ્રથમ જણાવવા મુજબ ખરેખરી રીતે જીવદયા પાળનાર મનુષ્ય આપોઆપ સર્વ વ્રતે પાળતા જોવામાં આવશે અને કમશઃ ઉંચી હદે પહોંચતાં તેજ મનુષ્ય શિરસા વંદનીય થઈ પડશે. જીવદયાના વિષવમાં જેનું આચરણ શિથિલ હશે તે પ્રાણી રાક્ષસ સ્વરૂપ મનાઈ પિતાનું અને પરનું કંઈ પણ હિત કરવા સમર્થ ધારવામાં આવશે નહિ. સુધરેલી દુનિયામાં એવા કેઈ કર્મ નથી કે જે એકાંત હિંસાનો જ ઉપદેશ આપતે રહેતા હોય. ગમે તેટલાં પુસ્તકે થામવામાં આવતાં કઈ પુસ્તકમાંથી એવું કથન નહિ કાઢી શકાય કે જે દયાશૂન્ય ચિત્તને તેના હિંસાના કાર્યમાં ઉપકારક થાય. તદ્દન જંગલી મનુષ્યના હૃદયમાં–હજારે પશુઓને ઘાત કરનાર કુર ચાંડાળ-ખાટકી (Batcher) ના હૃદયમાં પણ કવચિત્ મનુષ્ય તરફ જ કંઈ નહિ તેને સંબંધીઓ તરફજ દયાને કિંચિત્ માત્ર અંશ પ્રગટ થતા માલમ પડશે અને તે ખરે માગે પ્રેરનાર (conscience) અંતરાત્માની શકિતનું જ શુભ પરિણામ સમજવું. જુદા જુદા પ્રાણી આશ્રયી, જુદા જુદા મતાવલંબીઓના સમુદાય આશ્રયી દયાના અસ્તિત્વન–વધારે ઓછા પ્રમાણમાં (legrees) જ કત ફરક સમજવાનું છે. ક્રિશ્ચયન ધર્મવાળાઓ જ્યારે માત્ર મનુષ્ય પ્રાણીઓ તરજ દયા બતાવવાન–મનુષ્ય જાતિનાં દુઃખ ઓછાં કરવાને--તેમનાં દુઃખમાં સહભાગીકાર થવાને-તેમનાં સુખ માટે યત્ન કરવાને ઉપદેશ આપી શાંત રહે છે ત્યારે હિંદુ ધર્માનુયાયીઓ અને તેમનાથી પણ આગળ વધીને જૈન મતાવલંબીઓ, સર્વ પ્રાણી માત્ર તર–તે ગમે તે સ્થિતિમાં-જાતિમાં કર્મ વિશાત્ આવી રહેલ હોય તેમના તરફ પરમ વિવેકબુધ્ધિથી કરૂણ રાખવાનું સામ્ય દ્રષ્ટિથી જોવાનું શાસ્ત્રનું ફરમાન માન્ય રાખે છે. આવી રીતે જગતુના સર્વ જી-જતુઓ તરફ સમાન નજરથી જેનાર અને સર્વ પ્રાણીને પોતાનાજ આમાતુલ્ય સમજનારને, ખરેખર જોનાર, શાસ્ત્ર કરેએ કહ્યું છે અને આથી ઉલટી રીતે વર્તનારને અંધ પુરૂષની ગણનામાં મેલ્યો છે. ઓહો ? શાસ્ત્રકારની પરમન્નત-છેલી કેટીની દયાલુપણાની દશાને-સ્થિતિને ધન્ય છે. પરમાર્થથી જીવદયાના નિયમ સાથે બંધ બેસતું ન થાય તેવા માંસાહારનું ભક્ષણ તિરનાર મુખ્ય કેમ મુસલમાનના ધર્મપુસ્તક “કુરાન ” માં પણ ખેરાક સંબંધીના વિવેચનમાં જણાવેલ છે કે ખોરાક તરીકે “Fruits of the earth ' ને ઉપયોગમાં લઈ પટાકાય અને તેને અર્થ પૃથ્વીની પેદાશ (ફળો) એમ કરી પેદાશમાં માત્ર અન્ન, ફળ, રાકને દાખલ કરીને જ સંતોષ નહિ માનતાં કેટલાએકોએ અંદર પ્રાણીઓને પણ દાખલ કર્યા અને માંસાહાર સશાસ્ત્ર ઠરાવ્યો; પરંતુ આવી રીતે ખેંચી-તાણીને અર્થ કરતી મુસલમાન પ્રજાને પણ તેમના મહાન પેગમ્બરનું એવું ફરમાન છે કે મકાશરફે હજ કરવા જતાં અને હજ (પવિત્ર જાત્રા) પૂરી થતાં દરમ્યાન કોઈ પણ પ્રાણીને Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦) જેન ધાર્મિક હરીફાઈની પરીક્ષાના નિયમો તથા અભ્યાસક્રમ. (૧૧ વધ કરવો નહિ; માંકડ સુધાંતને મારે નહિ. આ શું હમેશને માટે અનુસર રોગ્ય ફરમાન નથી? આ ઉપરથી આપણે જોઈ શક્યા કે સર્વ ધર્મના સિદ્ધાંત અનું સાર જીવદયા એ ધર્મનું મૂળ છે અને તેનેજ વિશેષ રીતે પ્રકટ કરતાં તુલસીદાસ કહે છે કે ‘દયા ધર્મ કે મૂળ છે, પાપ મૂળ અભિમાન; તુળસી દયા ન છાંડીએ, જ લગ ઘટમેં પ્રાણ. : (અપૂર્ણ.) શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન છે. શેઠ અમરચંદ તલકચંદ જૈન ધાર્મિક હરીફાઈની પરીક્ષા. orang તેના નિયમો તથા સને ૧૯૧૦ તથા ત્યાર પછીના ત્રણ વરસે માટે અભ્યાસક્રમ નિયમ. ૧ મજકુર પરીક્ષાઓ શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ નિમેલ, નીચે જણાવે એજંટોની દેખરેખ નીચે, નીચેનાં સ્થળોએ દર વર્ષે ડિસેંબર માસમાં હવે પદ મુકરર કરવામાં આવનાર દિવસે એકજ વખતે લેખીત લેવામાં આવશે. સ્થળ એજંટ, ૧ મુંબઈ શ્રી જેન દવેતાંબર એજયુકેશન બોર્ડ. ૨ સુરત મી. ચુનીલાલ છગનલાલ શરાફ. , મગનલાલ પી. બદામી. ૩ અમદાવાદ મી. મણીલાલ નથુભાઈ દોશી. , હીરાચંદ કકલભાઈ. ૪ માંગરોળ શ્રી આત્મારામજી જૈન પાઠશાળા. ૫ મહેસાણા શ્રી મહેસાણું જૈન પાઠશાળા. ૬ પાલીતાણું મી. વિઠ્ઠલદાસ પુરૂષોત્તમદાસ. , કુંવરજી દેવશી. ૭ ભાવનગર શ્રી જૈન ધર્મ પ્રસારક સભા. ૮ યેવલા શેઠ દામોદર બાપુશા. ,, બાલચંદ હીરાચંદ. ૯ બનારસ - શ્રી યશોવિજયજી જૈન પાઠશાળા. ૧૦ જયપુર શેઠ ઘાંસીલાલ ગુલેચ્છા. ૧૧ ગુજરાનવાલા શ્રી આત્મારામજી જૈન પાઠશાળા. ૧૨ રાજકોટ મી. ચત્રભુજ જેચંદ. ,, કાલીદાસ દેવજી. ૧૦ રતલામ શેઠ વર્ધમાનજી વાલચંદજી. છ રતનલાલજી સુરાના. Page #154 -------------------------------------------------------------------------- ________________ જૈન કોન્ફરન્સ હેરલ્ડ. સૂચના—આ સ્થળે. ઉપરાંત અરજીએ આવેથી પરીક્ષા લેવાનાં સ્થળેા વધારવાને વિચાર કરવામાં આવશે. ૧૨૦ ) અભ્યાસક્રમ. નીચે મુજ” પાંચ ધેારણેાની પરીક્ષા લેવામાં આવશે. આ પ્રસિદ્ધ કરેલા અભ્યાસ ક્રમમાં સને ૧૯૧૦ અને તે પછીના ત્રણ વરસમાં અતિ અગત્યના કારણ વગર ફેરફાર કરવામાં આવશે નહીં. ધોરણ ૧ લ : પંચપ્રતિક્રમણ મૂળ, અર્થ, વિધિ અને હેતુ સાંર્હુત (શેડ હીરાચંદ કકલભાઈવાળુ પુસ્તક ). વિધિપક્ષવાળા ઉમેદવારો માટે શેઠ ભીમિસંહ માણેકનું છપાયેલ વિધિપક્ષ પંચપ્રતિક્રમણુસૂત્ર માટું. સિવાયના ગચ્છવાળાઓની પરીક્ષા તે તે ગચ્છના પ્રમાણભૂત પુસ્તકના અનુસાર લેવામાં આવશે. R ધોરણ ૨ જી. નીચેના બેમાંથી કોઇ પણ એક વિભાગ.. ( મે. ૧ જીવિચાર તથા નવતત્ત્વ પ્રકરણ (શેઠ ભીમસિંહ માણેકવાળાં પુસ્તકા), શ્રાવક ધર્મસંહિતા ( માંગરાળ જૈન સભાનું છપાવેલું). ઉપદેશ પ્રાસાદ ભાગ ૧ લે. ૨ નવતત્ત્વ, નવસ્મરણ અર્થ હિત ( શેડ ભીમસિંહ માણેકવાળાં પુસ્તક), ત્રણ ભાષ્ય ( શેઠ વેણીચદ સૂરચદ અથવા શેડ ભીમસિંહ માણેકવાળુ પુસ્તક ) અ અને સમજણુ તથા હેતુપૂર્વક ધોરણ ૩ જી. યોગશાસ્ર ( મુમિને કેશરવિજયજી તર`થી પ્રગટ કરેલુ પુસ્તક ). મહાવીર્ ચરિત્ર ભાષાન્તર હેમચંદ્રાચાય કૃત ( શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તરફથી પ્રાસદ્ધ થયેલું.) આનંદધનજીની ચાવીશી ( જ્ઞાનવિમળસૂરિના ટખાવાળી ). ધોરણ ૪ શું. આગમસાર દેવચંદ્રજી કૃત (શેઠ ભીમસિહુ માણેક તરપૂથી છપાએલ ). તત્ત્વાર્થાધિગમસૂત્ર ( રાયચંદ્ર જૈન શાસ્ત્રમાળામાંથી ). ધારણ પ મુ. નીચેના પાંચ વિભાગમાંથી કાઇ પણ એક વિભાગ ન્યાયઃ——સ્યાદ્વાદ મજરી ( રાયચંદ્ર જૈન શાસ્ત્રમાળામાંથી ), નયણિકા વિનયવિજયજી કૃત ( પડિત લાલન તરપૂથી છપાએલ ). * આ બુક હાલમાં મળતી ન હેાવાથી આ વરસે તેમાંથી સવાલ પૂછવામાં આવૐ નહીં, ગુ આવતા વર્ષથી તે બુકમાંથી સવાલ પૂછવામાં આવશે. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦) જૈન ધાર્મિક હરીફની પરીક્ષાના નિયમ તથા અભ્યાસક્રમ. (૧૨ ૨ દ્રવ્યાનુગઃ– કર્મગ્રંથ (શેઠ ભીમસિંહ માણેક તરથી છપાએલ ). ૩ અધ્યાત્મ – અધ્યાત્મ કલ્પમ ( મેતીચંદ ગિરધરલાલ કાપડીઆ સોલી સિટર તરફથી બહાર પડેલું). દેવચંદજીની ચાવીશી (શેઠ ભીમસિંહ માણેક તરપથી વિવેચન સાથે છપાએલ. ) આ પ્રકીર્ણ – ઉપદેશ પ્રાસાદ પાંચ ભાગ (શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તરફ છપાએલ) તેના પર વિવેચન અને વિચારપૂર્વક કરેલ અવલોકન સાથે પ ઈતિહાસ –ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર પર્વ ૧ થી ૧૦ નું ભાષાંતર સંપૂહ (શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તરફથી છપાએલ) ઐતિહાસિક તથા તત્વષ્ટિએ વિદ્યાર્થી એ અવલોકન કરવાનું. ૩ મજકુર પરીક્ષા લીધા પછી આશરે દોઢ મહિને ઈનામ મેળવનાર તથા પા થનાર ઉમેદવારોનું લીસ્ટ શ્રી જેન વેતાંબર એજ્યુકેશન બોર્ડ તરપૂથી જાહે પત્રદ્વારા બહાર પાડવામાં આવશે. ૪ આ પરીક્ષામાં ઉંચે નંબરે આવનાર ઉમેદવારોને તેની લાયકાત પ્રમાણે ની મુજબ શેઠ અમરચંદ તલકચંદ જૈન ધાર્મિક હરીપાઇની પરીક્ષાના ઈનામ મજક પરીક્ષા પછી આશરે બે મહિને આપવામાં આવશે. વર્ગ ૧ લે-દશ ઈનામ રૂ. ૯૨) નાં. ૧૯ ઈનામ રૂ. ૨૧) ૬ ડું ઈનામ રૂ૭) ૨ જી , ૧૭) ૩ જું , ૧૫) ૮ મું , ૩) ૪ યુ , છ ૧૧) ૯ મુ , , ૨) ૫ મું , , ૯) ૧૦ મું , , ૨) * વર્ગ ૨ જો--આઠ ઈનામ રૂ. ૧૦૦) નાં, ૧ લા પેટા વિભાગ માટે ૨ જા પેટા વિભાગ માટે ૧ લું ઈનામ રૂ. ૨૧) ૧ લું ઈનામ રૂ. ૨૧) ૨ જી . , ૧૫). ૨ જું છે કે, ૧૫) ૩ જી ) , ૯) ૪ થું , , ૫) વર્ગ ૩ જો – પાંચ ઈનામ રૂ. ૬૩) નાં. ૧ લું ઈનામ રૂ. ૨૫) ૪ થું ઈનામ રૂ. ૮) ૨ જુ , , ૧૫) ૫ મું - ૫) ૩ જી ,, , ૧૦) Page #156 -------------------------------------------------------------------------- ________________ જેન કેન્ફરન્સ હેરલ્ડ. વર્ગ ૪ -- ત્રણ ઈનામ રૂ. ૬૦) નાં ૧લું ઈનામ રૂ. ૩૦) ૩ જી ઈનામ રૂ. ૧૦) ૨ જું , ૨૦) વર્ગ ૫ મો -- પાંચ ઈનામ રૂ. ૧૫૦) નાં. પચ વિભાગમના દરેક વિભાગમાં રૂ. ૩૦) પ્રકીર્ણ સૂચના-કોઈ પણ વિદ્યાથી એકી વખતે એક જ ધારણમાં પરીક્ષા આપી શકશે, પણ તેમાં તે નિબળ થશે તે તે ધોરણમાં તે બીજે વરસે બેસી શકશે. પર બીજા તથા પાંચમા ધોરણમાં એકથી વધારે વિષ છે, તેથી દરેકમાં જુદે દે જુદે વરસે પરીક્ષા આપી શકાશે, અને પાસ થનારને લાયકાત પ્રમાણે ઇનામ કર અથવા પ્રમાણપત્ર મળશે. એક તૃતીયાંશ માર્ક મેળવનારને જ પાસ થયેલ ગણવામાં આવશે પણ ઈનામને લાયક થવા માટે ઓછામાં ઓછા પચાસ ટકા માર્ક મેળવવાજ જોઇશે. પાંચમા ધોરણમાં હાલ તુરત ઈનામ નાનાં દેખાય છે, પણ જે વિભાગમાં બેસપર નહીં હોય તેના ઈનામો અન્ય વિભાગમાંના ઈનામની રકમ અથવા સંખ્યા વધારવા પાટે ઉપયોગમાં લેવામાં આવશે. દરેક પેટા વિભાગનાં ઈનામે એક બીજાથી સ્વતંત્ર છે, તેથી તે ધોરણના પેટા વિભાગોમાં અંદર અંદર હરીફાઈ રહેશે નહીં. બીજા ધોરણમાં અને ત્યાર પછીના ધેરણમાં નવસ્મરણ સિવાય કોઈ પણ વિષમાં મુખપાઠના સવાલે પરીક્ષામાં પૂછવામાં આવશે નહીં. ગયે વખતે જે બીજા ધોરણમાં પાસ થયા હશે તે આ વરસે અથવા હવે પછી બીજા ધરણના (૧) લા પેટા વિભાગમાં બેસી શકશે નહીં પણ તેજ ધરણના (૨) જા વેભાગમાં બેસી શકશે. તેમજ ત્રીજા ધોરણમાં પાસ થયા હશે તે બીજા ધરણના ૨) જાપિટા વિભાગમાં બેસી શકશે નહીં, પણ પિટા વિભાગ (૧) લામાં બેસી શકશે. તુના ચોથા ધોરણમાં પાસ થયેલા વિદ્યાથી નવા ધોરણ પાંચમાંના પેટા વિભાગ () તમાં બેસી શકશે નહીં. તેમજ જુના પાંચમા ધોરણમાં પાસ થયેલ વિદ્યાર્થી નવા માથા ધોરણમાં બેસી શકશે નહીં. આ પરીક્ષામાં સ્ત્રીઓ પણ બેસી શકશે. આંખે અપંગ હોય તેને માટે લખનારની વ્યવસ્થા કરી લેવામાં આવશે તે ની યેગ્યા નું પ્રમાણપત્ર આપવામાં આવશે પણ તેને ઇનામ મળશે નહીં. આ પરીક્ષાના ધોરણ વિગેરે સંબંધમાં ખુલાસો પૂછવો હોય તે નીચેના સરનામે પછી મંગાવ. પરીક્ષામાં બેસવા ઈચ્છનાર દરેક વિદ્યાથીએ નવેંબરની ૩૦ મી તારીખ પહેલાં હોંચે તે પ્રમાણે અરેજી બોર્ડના સેક્રેટરી તરફ મોકલી આપવી. પાંચમા ધોરણમાં એસનાર વિદ્યાથીએ અરજી તા. ૩૧ અકટોબર પહેલાં મોકલી આપવી. દરેક અરજી ' દીચે જણાવેલી વિગત સાથે મોકલવી. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦ ) સિદ્ધર્ષિ ગણિ. (૧૨૭ છે આ પરીક્ષામાં બેસનાર ઉમેદવારોએ પિતાનું નામ, ઠેકાણું, ગામ, ઉમર, જન્મ તારીખ, જન્મભૂમિ, કયા ધોરણમાં, કયા પેટા વિભાગમાં, કયે સ્થળે પરીક્ષા આપવી છે, તેમજ તેની વ્યવહારિક કેળવણી કેટલી છે અને બંધ શું છે તેની વિગત નીચેના સરનામે ચોખા અક્ષરે લખી મોકલવી, પાયધૂની, પણ નં. ૩ ) મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ મનસુખલાલ કીરચંદ મહેતા મુંબઈ, તા. ૧-૫ ૧૦ ઓનરરી સેક્રેટરી. - શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બેડ, - સિર્ષિ ગણિ. (લેખક-ઉદયચંદ લાલચંદ શાહ મુંબઈ) અનુસંધાન ગતાંકને પાને ૧૦૪ થી . લક્ષ્મીઃ–પ્રાણપતિ, મને તમારા વિચારો ગ્ય લાગે છે. વિવાહિત થયેલ સિદ્ધ નહીં સુધરે એ વાત મને પણ અસંભવિત લાગતી નથી. કુલીન કન્યા કુળને ઉદ્ધાર કરનારી હોય છે. એ વાત શાસ્ત્રમાં અને લોકમાં પણ પ્રગટ પણે છે. ઘણાં ખરાં ઉછું ખલ, ઉધ્ધત અને ઉન્મત્ત યુવાન પુરૂષો રમણિના રસના રસિક બની સુખ સંપાદન કરી શક્યા છે, વ્યભિચાર જેવા દુર્વ્યસનમાં આસક્ત બનેલા યુવાનોને ઘણી સદ્ગુણી, સુશીલ સુંદરીઓએ સારે માર્ગે દોરી લાવેલ છે. તેથી કરીને જે સ્વામિનાથ, આપણે સિદ્ધ વિવાહિત થાય તે પત્નીના સંગે સુધરી સારાસારને વિચાર કરી, હિતાહિત સમજી. સન્માર્ગે ચઢી, સારી સ્થિતિમાં આવશે. એમ મારી માન્યતા છે. તેમજ આપના દીર્ઘદષ્ટિ ભરેલા વિચારોને હું મળતી થાઉં છું. આ પ્રમાણે બને દંપતીએ વિચાર કરી તેજ નગરમાં રહેનાર વિમળમતિ નામના ધનાઢયની બધા નામની કુમારિકા સાથે સિધનો સંબંધ જોડવામાં આવ્યું, અને તેઓના વિવાહને માટે બને ઘરમાં તૈયારીઓ થવા લાગી, કુમારી સુધા વાસ્તવિક રીતે ખરેખર સુબોધાજ હતી. વ્યવહારમાં અને ધર્મમાં ઉપયેગી થાય એવું કેટલું એક જ્ઞાન તેણે સંપાદન કરેલું હતું. સતી પણાની તેમજ પતિવૃત્તા ધમની શુધિ છાપ તેના હૃદયમાં પડેલી હતી. તેની મનોવૃત્તિઓમાં સ્ત્રી જીવનની સાર્થક્યતા કેવા પ્રકારે થાય, અને સ્ત્રી જીવનની ઉન્નતિ શામાં સમાયેલી છે, એ જ પવિત્ર અને શુધ્ધાશંય વાળાં અનેક વિચારો તેણના હૃદયમાં ક્ષણે ક્ષણે ઉદ્દભવતા હતા. એ સુધાની સાથે માંગલિક મુહુ આનંદેત્સવ પૂર્વક સિદ્ધિને વિવાહ છે, અને શુભ સમયે તેમનાં લગ્ન કરવામાં આવ્યાં તેમના મહાન આનંદેત્સવમાં શ્રીમાળ નગરની પ્રજાએ સારી રીતે ભાગ લીધો. સિદ્ધ અને સુધા પરસ્પર એક Page #158 -------------------------------------------------------------------------- ________________ જેન કાન્સ હેરલ્ડ. બીજાના સુખ દુઃખના ભાગીદાર થયાં; પતિ પત્નીરૂપે દાંપત્ય યુગલ જોડાયું, નગરના અનેક લેાકે એવી વાતા કરવા લાગ્યાં કે, કયાં કાદવ અને કયાં કસ્તુરી, એવી રીતે આ બન્ને દંપતીનેા સબધ થયા છે; કારણકે, સિદ્ધ એક ઉચ્છ્વ ખલ, ઉન્મત્ત અને ઉદ્ધૃત તેમજ અજ્ઞાની યુવક છે. ત્યારે સુએધા સુશીલ, સદ્દગુણી અને સુશિક્ષિત સુશ્રાવક બાળા છે. એમના સસાર સુખી કેમ નિવડશે! એ સબંધ અનુચિત છે. પરંતુ ક રાજની સબળ સત્તા સામે કાઇનું કાંઈ પણ ચાલતું નથી. એમ કહી. ભવબ્યના-ભાવીભાવ હોય તે પ્રમાણે બને છે, એમ સમજી શાંતતાને ભજતાં હતાં. ૧૨૪) ( મે. આ સંસાર સાગરમાં નજર નાંખતા એમ ભાસે છે, કે, કર્મની ગતિ વિચિત્ર છે. કારણ કે ઉચિત અને અનુચિત, કામળ અને કનિ, ચિત્ર અને વિચિત્ર એવા પરસ્પર વિપરીત ધર્મના ચેાગ કથીજ થાય છે. કર્મરાજની એટલી સબળ સત્તા ચાલે છે; કે, તે ઘડીના તે શું ખલ્કે પલકના છઠ્ઠા ભાગમાં રાજાને રંક, અને રંકને રાજા બનાવી દે છે. ક એક મહાન વસ્તુ છે. તે એક છતાં વિવિધ પ્રકૃતિને લઇને અનેક રૂપે થયા કરે છે. તેની પ્રકૃતિ જાળમાં સર્વ સૃષ્ટિ ઐતપ્રાત થઈ રહે છે. અતક ભાવો, અવનીના અદ્દભુત ચમત્કારા અને અઘટીત ઘટનાઓ-બનાવા એ કર્મ રાજની બળવાન્ સત્તાને લઇનેજ થયાં કરે છે. જેમ જેમ શુભકરને પુત્ર સિદ્ધ યુવાવસ્થાને પ્રાપ્ત થતા ગયા, તેમ તેમ તેની અંદર દુર્ગુણા અને દુસના પ્રગટપણે દેખાવા લાગ્યાં “ ઉન્નતિના શિખરનો નાશ કરવામાં વજ્રસમાન, નીતિરૂપી કલ્પવેલીને છેદન કરવામાં-ઉન્મૂલન કરવામાં શસ્ત્ર સમાન, સદ્બોધ રૂપી સરાવરને સુકવવામાં ગ્રીષ્મે રૂતુ સમાન, ધર્મરૂપી ચદ્રમાનેા ગ્રાસ કરત્રામાં રાહુના મુખ સમાન, અનીતિને ખેલાવનાર, વ્યભિચારને આમત્રણ કરનાર, ચારીને માન આપનાર, આબરૂના સુરમ્ય-સુંદર વૃક્ષને છેદન કરવામાં તેમજ નિર્મૂળ કરવામાં કુઠાર સમાન, તેવીજ રીતે છળ, કપટ, કામ, ક્રોધ, દંભ, મદ, અને અહંકાર એ દુર્ગુણ્ણાનુ પઠન પાડન ( શીખવવામાં ) કરાવવામાં પરમ પાઠશાલા સમાન, ” એવુ નીચમાં નીચ જુગાર રમવાના દુર્વ્યસનમાં તે વિશેષપણે આસક્ત થયે. જુગારીની દુ:ખદાયક જાળમાં તે પેાતાના આત્માને મલીન કરવા લાગ્યા. નિરંતર રાત્રિ દિવસ જુગાર રમી પોતાના આત્માને આન ંદિત અવસ્થામાં માનતે, એથી કરીને અનેક સ્વાથી ફાલીખાનારાં જુગારી લેાકેા તેના મિત્ર થયાં હતાં. આવા દુર્ગુણી આચરણા અગિકાર કરવાને લીધે સિધ્ધની યુવાવસ્થા કલકિત થઇ ગઇ. જુગારની ભ્રમણામાં અર્હર્નિશ રાત્રિ દિવસ ભટકવા લાગ્યા, ભમવા લાગ્યા, અને ફક્ત ભાજન કરવાને માટે ઘેર આવતા, કાઈ કેઇ વખતે શયન કરવાને માટે તે અધી રાત વિત્યાબાદ અથવા કેઈ કોઈ કાળેતા સહવારના સમયમાં શયન કરવાને આવતા હતા, એથી કરીને તેની સુખાધા ઘણીજ મુઝાતી હતી. કારણ કે, તે જાણતી હતી કે “ પતિના સુવા પછી સ્કુ અને પતિના ઉડયા પહેલાં ઉડવું ' એ પતિવ્રતાની ધર્મ રીતિ પ્રમાણે તે સુજ્ઞ ખાળા ચાલતી હતી, અને શયનભુવનાં પેાતાના પતિની વાટ જોતાં થાકી ને તે કંટાળી જતી, અને મનમાં મુંઝાતી. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨૦) સિદ્ધગિણિ. એક સમયે સિધની માતા લકમીએ પિતાના પુત્રની વધુ સુબોધાને કૃશ થવું ગયેલી અને ચિંતાતુર જે વિચારવા લાગી; કે, સિદ્ધ દુર્ગુણ પુત્ર છે. એથી કરીને બિચારીને સિદ્ધની તરથી દુઃખ થતું હશે. માટે કરીને મારે તેની સંભાળ લેવાની આવશ્યકતા છે. અને કદાપી ને હું વધુ તરફ ઉપેક્ષા રાખીશ તે એ બાળા બહુજ દુ:ખદાવસ્થાને પામશે. અને કોઈ વખતે આત્મઘાત પણ કરી બેસશે આ પ્રમાણે વિચાર કરીને લક્ષ્મીએ સુધા પ્રત્યે પુછયું. લક્ષ્મી –હે સદ્દગુણ વધુ! તમારું શરીર કૃશ થઈ ગયેલું લાગે છે, તેમજ તમારૂં સંદર્ય અને હૃદય એ બને ચિંતારૂપી અગ્નિથી દગ્ધ થઈ ગયેલાં જણાય છે માટે વચ્ચે ! તારે જે દુઃખ હોય તે મારી સમક્ષ કહે. આવા પ્રકારનાં પિતાની સાસૂનાં આશ્વાસનસૂચક શબ્દો સાંભળી સુધી નીચે મુખે ઉભી રહી. તેણીના આંખમાંથી અશ્રુધારાઓ ચાલવા લાગી. એવી સ્થિતિ જોઈ લક્ષ્મીને વધારે દયા આવી. તેણે પિતાની વહુને હદય સાથે ચાંપીને બોલી: લક્ષમી –બેટા ! શેક ન કર. હૃદયમાં ધેર્યને ધારણ કર. અને તારા હૃદયના દુઃખ મારી પાસે સુખેથી નિઃશંક થઈ પ્રગટપણે જણાવ? - સુધા –પૂજયપાદ સાસૂછ! પતિની નિંદા કરવી, પતિના અવર્ણવાદ બલવા, એ સતી સ્ત્રીના પતિવ્રતા ધર્મથી વિરૂદ્ધ-ઉલટું છે. ત્યારે તે પતિવ્રત પાળનારી સતી સ્ત્રીને ધર્મ નથી. પતિની નિંદા કરવી તે ઈષ્ટદેવની નિંદા કરવા બરોબર છે. તો પણ મારે મારા પતિના હિતને માટે તમારી સમક્ષ કહેવું પડે છે કે, તમારા પુત્ર પ્રતિદિન રાત્રિને સમયે શયન કરવાને માટે બહુ મોડા આવે છે. કઈ કઈ વખતે તે કુકડાના નાદ સમયે તેમના ઘરમાં પ્રવેશ થાય છે. એથી કરી મારે નિરંતર દુ:ખ ભોગવવું પડે છે. તેમજ રાત્રે તેમને આવવાને માટે જે વિલંબ થાય છે, તેનું કારણ પણ વિપરીત . જણાય છે. તેઓ જુગારના ખરાબ વ્યસનમાં એટલા તો આસકત થયા છે; કે, જેથી કરીને તેમના ઉપર વિપત્તિનું વાદળ છવાઈ ગયું છે. અને તેને લઈને મારા અંતરમાં ચિંતાની મેટી જવાલા પ્રજ્વલિત થઈ છે. મને એ ચિંતામાંથી છોડાવવાની યોજના કરો ? માતાજી!પતિને દુર્ગુણેના ભયંકર દરિયામાં આસક્ત થયેલા તમારા પુત્ર ઉગારવાને માટે ઉપાયે આદરે ? એમ પુનઃ પુનઃ વિનીત વનિતાએ પોતાની સાસૂને પિતાના પતિના શ્રેયને માટે કહ્યું લક્ષ્મી –વિવેકી વધુ, તારા પતિને તેના પિતાએ અને મેં ઘણી વેળાએ શિખા મણે આપી છે. સમજાવવાને ઘણાં પ્રયત્નો કર્યા છે. છતાં પણ તે માનતો નથી. હવે અમે પણ શિખામણ આપતાં અને સમજાવતાં કંટાળી ગયા છીએ. માટે તારે તેવા પતિની પાછળ દુઃખી થવું નહીં. અને સિદ્ધ આજે જ્યારે મેડો આવે ત્યારે તારે ઘરનું બારણું ઉઘાડવું નહીં. તે સમયે હું તેને શિખામણ આપીશ. અને સમજાવીશ. સુધા– સાસૂના ઉપરોક્ત વચન સાંભળી અસંતષિત હૃદયે ) સાસૂજી, એ કામ મારાથી કેમ બને, પતિ પિકાર કરે અને તે હું શ્રવણ કરીને તેમની આજ્ઞા ન પાળું તે મારા સતી ધર્મમાં બાધ આવે એ કેટલું બધું અનુચિત કહેવાય ! Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૨) જૈન કોન્ફરન્સ હેરડ. લક્ષ્મી –બેટા પુત્ર વધુ, એ વિષે શક રાખીશ નહીં. કારણ કે, એમ કરવાથી રો પતિ સુધરી જશે. અને તેથી કરીને તેનું પૂર્ણ પણે હિત થશે, પિતાના પતિનું શ્રેિય થાય, મર્યાદા સચવાય, અને પિતાના ધર્મમાં બાધ ન આવે તે પ્રકારે પતિનું હિત કરવું શ્રેય કરવું એ સતી સ્ત્રીને ધર્મ છે. માટે તેમ કરવાથી તેને પતિના વચન મંગ પણાને દોષ લાગશે નહીં. તેના દેષનું પાત્ર પણ તું થવાની નથી. કારણ કે, હું તને તે પ્રમાણે કરવાની આજ્ઞા આપું છું. - આ પ્રમાણે સાસૂનાં વચન સાંભળી સુબોધાએ શંકા દૂર કરી, અને પોતાના પતિના શ્રેયને માટે તેમ કરવાને તૈયાર થઈ, અને પિતાની સાસૂની આજ્ઞાને પતિના શ્રેય માટે અમલ કરવા સારૂં તત્પર થઈ ગઈ. : તેજ દિવસે રાત્રિનો વખત થયે. જુગારના ખરાબ વ્યસનમાં આસક્ત બને સિદ્ધ અન્ય જુગારીઓ સાથે નગરમાં ભટકવા નિકળી પડે. અને નગરમાં ભમવા . લાગે. જ્યારે ચાર પ્રહર રાત્રિમાંથી બે પ્રહર ત્રિ અવશેષ રહી, ત્યારે સિદ્ધનું ઘર તરફ આવવું થયું, ઘેર આવી તેણે દરવાજો ઉઘાડવાને માટે પિતાની પત્નિને ઉદ્દેશી તે અવાજ આવે, સુધાએ પતિના બલવાન સ્વર સાંભળીને દ્વાર ઉઘાડવાને માટે રિવાજા તરફ જવાનો વિચાર કરતી હતી, તેટલામાં તે સિદ્ધ ઉપર ઉપરી એક પછી એક એમ બૂમ પાડવા લાગે, તે બુમેના અવાજ વડે તેની માતા જાગ્રત થઈ બોલી ઉઠી. | લક્ષમી – (કૃત્રિમ કોપ સહિત ઉંચે સ્વરે) અરે સિધ ! તું શા સારૂં બુમે પાડે છે ! તારે સિધે માર્ગે ચાલ્યો જા, આવી રીતે નિરંતર મોડો આવે છે તેથી કરીને અત્યારે બારણું નહીં ઉઘાડવામાં આવે. આ સમયે જે સદનના (ઘરના) દરHજા ઉઘાડાં હોય ત્યાં તું જા અને ત્યાંજ શયન કર. આવી રીતના માતાના કોપ યુકત કર્ણ કઠેર કર્કશ વચને શ્રવણ કરી સિધ ૌનપણાને ધારણ કરી રહ્યો. અર્થાત્ બે નહીં. પરંતુ ચિંતાતુર થઈ ચાલી નિકળે. માટલી મોડી નિશા ( રાત્રી) એ કયાં અને કેને ઘેર શયન કરવા જવું ? આ સમયે iાના ઘરના બારણાં ઉઘાડાં હશે ? એવી રીતે મનને પ્રશ્ન પૂછતો, ચિનમાં ચિંતવ , નામ તેમ ભમવા લાગ્યા. કર્મવશાત્ તેણે એક ખુલા દરવાજાવાળું સ્થાન જોયું. અને સધ્ધ તે સ્થાનમાં ગમે તે સ્થાન જૈન મુનીઓને સ્વાધ્યાય ધ્યાન કરવાનું સ્થળ હતું. જે જૈન સમુદાયમાં ઉપાય તરીકે ઓળખાય છે. આવા ઉપાશ્રયેના દ્વાર ત્રિ દિવસ ખુલાંજ રહે છે.) જે સમયે સિદધે તે સદનમાં પ્રવેશ કર્યો, ત્યારે પવિત્ર મે ધ્યાન કરનારા મુનિઓ તે વખતે વિવિધ પ્રકારની સવાધ્યાયના પાઠનું પઠન કરતા તાં. અંદર આવતાં જ તે પવિત્ર પુરૂના મુખનો સ્વાધ્યાયનો વિનિ તેના સાંભળવામાં પાવ્યું. અને તેમના સ્વાધ્યાયનો સ્વર સાંભળી સિદ્ધ તેમની સમીપે આવી ઉભું રહ્યો. (અપૂર્ણ) Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦) પંજળના પશુઓમાં જણાતો સાધારણ રેગ. (૧૨છે. પાંજરાપોળના પશુઓમાં જણાતો સાધારણ રેગ. Cancer of the Horn-S'ALCI. લેખક-ડો. મોતીચંદ કરછ ઝવેરી. ઇ. બી. વી. સી. જામનગર આ એક જાતનો ચેપી રોગ છે જેને ગુજરાતમાં “કડી” અથવા “કરમેડી” અને કાઠીઆવાડમાં “ કઈ” કહે છે તે રોગ ભેંસ અગર પાડાઓમાં જોવામાં આવતો નથી. ગામાં જવલેજ પણ બલધોમાં વધારે જોવામાં આવે છે. આ રોગ જનાવરને એકજ શીંગડાપર અને તે પણ ઘણું કરીને ડાબી બાજુના શીંગડા પર થાય છે. જમણી બાજુના શીંબડા પર તેમજ બંને બાજુ પર આ રોગ કવચિત જ જોવામાં આવે છે. આ રોગ ઘણુ કરીને ઘરડાં જનાવરોમાં વધારે જોવામાં આવે છે અને જે શરૂઆતમાં જ તેની રીતસર દવા કરવામાં આવે તો રોગ નાબુદ થવાનો પૂરતો સંભવ છે કારણ-લેહીન બગાડથી અગર જનાવરના શીંગડા પથર અગર એવીજ કોઈ બીજી વસ્તુ સાથે પછ ડાવાથી આ રોગ લાગુ પડે છે. આ રોગવાળાં જનાવરો સાજાં જનાવરોના સહવાસમાં આવવાથી તેને પણ આ રોગ થવાનો સંભવ છે, તેમજ આ રોગથી પીડાતી ગાય જે બચ્ચાને જન્મ આપે તો તે બચ્ચાને પણ આ રોગ થાય છે. ખેડુત લોકોનું માનવું એવું છે કે જનાવરોના શીંગડામાં એક જાતનો જંતુ કાંઈ ન જાણી શકાય તેવા કારણથી પેદા થાય છે, જે શીંગડાનો અંદરનો ગર્ભ ખાઈ જાય છે અને ધીમે ધીમે મગજમાં ઉતરી જનાવરને બેભાન કરી મારી નાંખે છે. - ચિનહો–પહેલ વહેલાં શીંગડાના મૂળમાં (માથા અને શીગડાના સાંધાની ઉપર) નીચેની બાજુએ એક ઝીણો મસ થાય છે જે આસતે આસતે સુજને માટે થાય છે અને તેની અંદર ગુમડાં થાય છે; જે ફૂટીને છેવટે ચાંદી પડે છે. તેને લઈને જના વરને વેદના વધારે થાય છે અને વખતે વખતે પિતાનું શીંગડું તથા માથું પથાર સાથે તથા એવીજ કેઈ બીજી કડણ વસ્તુ સાથે પછાડે છે. જેમ જેમ મસ વધતો જાય છે તેમ તેમ શીંગડાના મૂળીઆની અંદરનું માંસ ખવાતું જાય છે, જેથી શીંગડાનુ મૂળીઉં ઢીલું પડે છે અને શીંગડું વાંકું થઈ જઇને છેવટે પડી જાય છે. વ્યાધિને લીધે દરદી પૂરું ખાઈ શક નથી. જેથી શરીરમાં નબળાઈ વધી જઈ. જનાવર બી કુલ નાકોવન થઈ જાય છે. આ મસને જરા લાગવાથી દરદીને બહુજ વેદના થાય છે અને અતિશે લેહી નીકળે છે. વેદનાને લઈને જનાવર પિતાનું માથું પથર સાથે છેડે છે અને તેમ કરવાથી ઉલટું વધારે લોહી નીકળે છે અને વધારે વેદના થાય છે. જ્યારે બધે બસ સળી જાય છે ત્યારે તે દરદ સાવ મટી જાય છે પરંતુ આમ જવલેજ બને છે કારણ કે જ્યારે એક બાજુથી મસ સળી જાય છે ત્યારે નજીક બીજી બાજુ ન મસ થાય છે અને કેટલીક વખત તો મસ તદ્દન સળી જત પહેલાં જ દરદી અશકતિને લઈને મરી જાય છે; પરંતુ જો મસ સળી જાય તે તે Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮) જેન કેન્ફરન્સ હેરલ્ડ. (ગ્યા કાળી અને પિચી થઈ જાય છે. ઉપલાં કારણોને લઈને ઘણી જગ્યાએ આ રદ મટતું નથી તે પણ જે પહેલાંથી જ સાવચેતીના ઉપાયે લેવામાં આવે તે ઘણો જ યદે થવા સંભવ છે. ઉપા–મસ સળવા માંડે છે ત્યારે તેમાં દુર્ગધ પેદા થાય છે–જે દુર કરને માટે દેશી કોલસાનો અથવા લીંબડાના સૂકા બાળેલાં પાનને ભૂકે તે સિપર છાંટો. કબડી થયેલા શીંગડાના મૂળથી ચાર તસુ ઉંચે શીંગડાના મધ્ય ભાગ સુધી રિડીથી આડો વેહ (સાર) પાડી તેમાં સંખીઓ સોમલ ઝીણો વાટીને તોલે એક રો. સેમલને બદલે ખાંડ તેલા બે તથા કપુર તોલે એક વાટીને ભરવાથી પણ યદો થાય છે. શીંગડાને ચાર તસુ રાખીને બાકીને ભાગ કરવતી અગર ગરમ દાતરડાવતી કાપી ખો અને પછી અંદરથી સડેલું માંસ કાઢીને જખમ ગરમ પાણીવતી ઈને તેમાં વળના મૂળની છાલનો ભૂકો ભરવો અથવા સીતાફળીનાં પાનને વાટી તેની લુગદી કી તે જખમમાં મૂકવી અને ઉપર મજબુત પાટો બાંધવો. દર ત્રીજે દિવસે અગર ની શકે તે દરરોજ તે જખમ ઉપર પ્રમાણે સાફ કરી નવી દવા ભરી પાટો બાંધ ને આ પ્રમાણે જ્યાં સુધી જખમ રૂઝાઈ જાય ત્યાં લગી ચાલુ રાખવું. સેથી ઉત્તમ ઈલાજ તે એ છે કે શીંગડું જરા વાંકું વળે અને દરદ થયું છે. મ ખાતરી થાય કે તરત જ તે શીંગડાને મૂળમાંથી કાપી નાખવું અને અંદર પણ કાપી કાઢી નાખવે; પરંતુ આ કામ પાસ થયેલા વેટરીનરી સરજન પાસેજ વિવું વધારે સલાહભરેલું છે. કાપતી વખતે લેહી બહ નીકળે તે પહેલાંથી જ લસાવતી ધગાવીને તૈયાર રાખેલા દાતરડા અગર કેશવતી ડાંભી દે. પછી તે ખમ જેમાં લીંબડાનાં પાન ઉકાળેલાં હોય તેવા ગરમ પાણીવતી ધઈ સાપ કરે ને તેપર ત્રણ ભાગ સમલ, પંદર ભાગ હીંગળે અને સાત ભાગ સળેલી સોપાની રાખ એ ત્રણે ચીજ પાણીમાં વાટી તેની થેપલી કરીને મૂકવી, જેથી કાપકુપમાં | મસને ખરાબ ભાગ રહી ગયો હશે તો તે બળી જશે. બીજે દિવસે પણ એવી જ તે ગરમ પાણીવતી જખમ જોઈ નાંખો અને જે હજુ પણ મસનો ખરાબ ભાગ લે જણાય છે તે પ્રમાણેજ ઉપર લખેલી ચીજોની થેપલી કરી જખમ ઉપર મૂકવી તે પાટો બાંધવે. જ્યારે મસ તદ્દન જતું રહે ત્યારે ઘા રૂઝવવાને માટે દરરોજ ઘાને સવા શેર પાણીમાં એક તોલે મોરથુથુ નાખી તે પાણીવતી ધોઈ સારૂ કરે તે કરંજીઆ અગર લીંબડીના તેલમાં રૂનું પિતું બોળી તે જખમ ઉપર મૂકી દે બાંધવે અને આમ જખમ સાવ રુઝાઈ જાય ત્યાં લગી કરવું. કેટલીક વખતે કોના માલીકની બેદરકારીને લઈને શીંગડું સળી જઈ તદ્દન જુદું પડી જાય છે. વખતે નીચે પ્રમાણે ઇલાજ કરવા. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦) એક આશ્ચર્યજનક ન. વડાગરૂં મીઠું તેલા દશ અને કેરડાંની કુંપલે તોલા પાંચ પાણીમાં ભેગાં વાટી તેની લુગદી કરીને સળેલા ભાગ પર તે લુગદી મૂકવી અને તેના પર ચામડાની કથળી ઘાલી મજબુત પાટ બાંધવો. આ પાટો દરરોજ છેડી જખમ ગરમ પાણીવતી ધોઈ સાફ કરી જ્યાં લગી જખમ તદન રૂઝાઈ જાય ત્યાં લગી ઉપર પ્રમાણેની લુગદી મૂકવી. બીજા ઉપાય તરીકે મજીઠ તેલા દશ ઝીણા વાટી તલના મીઠા તેલ તેલા દશમાં કાલવી ઉનું કરી શીંગડાપર ગરમ લેપ માWક લગાડી પાટો બાંધવો. આ માટે દરરોજ છોડી જખમ સાફ કરે. સીંદેર તાલા દશ અને મીઠું તેલ તોલા પાંચ બંને મેળવી ઉકાળી તેને લેપ કરવાથી પણ ફાયદો થાય છે. પાંજરાપોળ ઈન્સપેકટર તરીકેના મારા અનુભવમાં ગુજરાત અને કાઠીઆવાડની પાંજરાપોળોમાં આવા દરદીઓ ઘણું જોવામાં આવ્યા છે. દિલગીરીની વાત એટલી છે કે આપણે ખેડૂત વર્ગ જ્યારે પિતાનાં ઢેરને આ રોગ લાગુ પડે ત્યારે પહેલાં તે તદ્દન બેદરકાર રહે છે; પરંતુ જ્યારે દરદ ઘણુંજ વધી જાય અને દરદી બચી શકે નહીં એવી સ્થિતિમાં આવી જાય ત્યારે પાંજરાપોળને બદનામ કરવાને માટે ત્યાં મોકલાવે છે. જ્યાં જેકે માવજત સારી રીતે થાય છે પરંતુ દરદ ઘણુંજ વધી ગયેલું હોવાને લીધે જનાવરને આરામ થવાનો સંભવ ઘણે શેડો રહે છે, જેથી જે આપણા ખેડૂત ભાઈએ પિતાનાં જનાવરોને આ રોગ લાગુ પડે કે તરતજ ઉપર બતાવેલા ઉપાયે કરે અથવા જનાવરના રોગમાં પાસ થયેલા કેઈ ડાકટરની સલાહ લેવાનું વિચારે તે દરદ મટવાની ઘણી આશા રહે છે. एक आश्चर्यजनक स्वप्न ( लेखक शेरसिंह कोठारी उपदेशक ) अनुसंधान गतांकने पाने ११०थी हे वस! एक दिन ऐसा था कि हमारे जैनधर्मका झंडा चारों तर्फ निडर फरी रहाथा हजारों श्रीमान् और राजे महाराजे इस धर्मकाही आश्रय लिये हुवे थे परंतु आज वह दिन आगया है कि, हमारा वही कल्पतरू सम धर्म दिन प्रति दिन गिरती दशाकों प्राप्त होत चला जा रहा है. तो असल मेरे कहनेका मतलब यही है. कि जितनी दशा इस धर्मकी बिगड़ी है. यह परस्परमें कुसंप होनेहींसें है. ___ अरे वत्स! आज कल जो गच्छादिकोंके झगडे चल रहे है. उनको देख कर मेरे तो रोमरोम कांपते है. न मआलुम अक्कलके अंधे श्रावक भाई इस झगडेमें पडकर क्या फायद Page #164 -------------------------------------------------------------------------- ________________ १०) २स २८३. निकालते हैं. भाई गच्छादिकोंके पक्षपातमें कुछ मोक्ष नहीं रखा है. किंतु आपस में लडते २ हमारे महान् आचार्योंपर दोषका आरोपण होता है. केइ कहता है तुमारे हेमचंद्राचा . यशोविजयजी, आत्मारामजी आदिने क्या किया, वह केवल आपना पक्ष तानतथे. तो दुसरा बोल उठा की, तुम रे जिनदत्त सूर्यादिने क्या किया ! बस इन्ही ब तोसे मूव लेग धर्मकी हिलन, करवाते हैं. एक कवि कहते हैं कि, आपसमें संप रखना अच्छा है. तद्यथ :-- श्लोक संगति श्रेयसी पुंनां , स्वकुलैरल्पकैरपि । तुषेणापि परित्यक्त्वा, न प्ररोहन्ति तण्डुलाः ॥ १ ॥ अर्थः-चाहे अपने कुलके थोडेही लोग हो. परन्तु उनसे मिलकर रहनेमें बडा फयदा है. परन्तु जैसे तुषको छाडनेके बाद चांवल नही उग सकता है. वैसेही कुसंपी पुरूषकी जड नहीं जमती. हे वत्स ! मुझे कहते हुवे बडा शरमाना पडता है कि, हमारे मुनिराज जिन्होंने कि, गृहस्थावासको त्याग दिया है. वह मूर्ख श्रावकोंके कहनेसे स्वयं झगडों में फस जाते हैं, और दिलमें समझते हैं कि, हमने बड। भारी नाम प्राप्त किया. परन्तु उन मेरे पवित्र मुनिबरोंको यहभी खयाल नहीं रहता कि, ऐसा करनेसे उनक भव बिगडनेवाला है. हाय हाय कितने अफसोस का मुकाम है; कि, हम रे मूर्ख शिरोमणी श्रावकभाइ परस्परमें लडाइ करके श्वान (Dog ) की उपमाको प्राप्त होते हैं. हे वत्स ! यदि वास्तव में विचारा जावे तो चोराशी लक्षजीवयोनी पर अपनेको मैत्रिभाव रखना चाहिए. देख. एक कविने कहा है. श्लोक अयं निजः परोवेति, गणाना लघुचेतसाम् । उदारचरितानां तु, वसुधैव कुटुम्बकम् ॥ १ ॥ तो इससे सिद्ध होता है कि, आपसमें संप रखनेहीसे सर्व कार्य हो . सक्ते हैं. एक अंग्रेजी कविने कहाभी है.(Unity is Streangth) अर्थात् ऐक्यता यह एक अपूर्व ताकत है. हे भाई जैसे एक तृणको तोडनेमें देरी नही लगती है. वैसेही एक पुरुषके कार्यकों बिगाडनेर्भः कुच्छ मुशकीली नहीं पडती है, परन्तु यदि वही तग, पचास साठ वा कीतनेभी Page #165 -------------------------------------------------------------------------- ________________ १६१०) એક આશ્ચર્યજનક સ્વપ્ન. ' (131 मीलाकर जो रसेपन्नको प्राप्त हो जवे तो अवश्यमेव मदोन्मत्त हस्तिकों बांध सकते हैं. तैसेही जो बहुत पुरूष मीलकर किसी कार्यको करना चाहेतो निःसंशय वह कार्य शिघ्र तथा निर्धनतासे सम्पूर्ण हो सकता है. ___ हे वत्स देख संप रखनेसें जा फायदा होताहै. वह मैं तुझे एक छोटेसे दृष्टांतसे बता देती हूं. जो पुरुष तास ( Playing Cards) का खेल खेलते हैं, उन्हें भली प्रकार मआलुम होगा कि, दुर्रा को तीरी ले जाया करती है, एवं दस्सीतक क्रममें समझले. जे. दसजने एक हो तो अकेठा बादशाहका गुल म उन्हें ले जा सकताहै. गुलाम को बाबी तथा बीबीको बादशाह लेजाता है. परं “ एक्का" ( Unity. ) कातनी बड़ी चीजहैं. सो सर्व का अपने वसमें कर सकता है, हे भाई ! मुख्य करके यह कुसंप किस कारणसे होता है सो तुझे मआलुमहै क्या ? | मैं--- हे मातेश्वरी, कृपाकर आपही बताइये. मैत्रि-हे भाई, तु ध्यानपूर्वक सुन, मै कहती हूं. हे वत्स! जितना यह कुसंर पड रहा है वह केवल मात्र अविद्याहीका कारण है. आजकाल जे जैन जातिके अंदर विद्य की दुर्दशा हो रहीहै सो कुछ तुझसे छुपी नहीं है! थोडास नाम मात्रका गाणत तैयार हुवाके एकदम दुकानों पर व्यापार करनेको बच्चों को बिठा देते हैं, परंतु मेरे प्यारे भाई! इतन भी नहीं समझते कि, युवावस्थामें वह लडके सिवाय पछतानेक कुछभी नहीं कर सकेंगे. जो पुरुष राजभ षा तथा धार्मिक विद्याका अभ्यास कर लेते हैं वह कैसे सुख चेन उडाते हैं ? और उनको सर्वत्र इजतभी होती है. देख किसी कविने कहाहै: श्लोक विद्वतं च नृपत्वं च , नैव तुल्यं कदाचन । स्वदेशे पूज्यते राजा , विद्वान् सर्वत्र पूज्यते ॥ ३ ॥ भावार्थ:-विद्वताकी और राजापनकी बराबरी हो नही सक्ती. सबब कि, राजा तो केवल अपने देश मेंही मान पाता हैं किंतु विद्वान् तो सर्वत्र प्रतिष्ठाको पात है. आज कल जोकि, कितनीक पाठशाळाओंमें केवल धार्मिक या केवल व्यवहारिक शिक्ष दोज ती है, सो ठीक नहीं. कारण कि, जहांतक दोनोंही विद्या पद्धति सहित नहीं दी जावेगी तहांतव जैन जातिका उदय होना मुशकिल है देख, जो पुरूप व्यवहारिक शिक्षाक तर्फभी नही देखते उनको कैसी दुर्दशा होती है? विच रेंको शुद् लि वना तक नहीं आता. और कई वखत अर्थका अनर्थकर देतें. जिस पर कि, मैं तुझे एक छोटासा दृष्टांत बताती हुँ:-- Page #166 -------------------------------------------------------------------------- ________________ १२) જેન કેન્ફરન્સ હેરલ્ડ. एक पुरुषने अपने संबंधी को चिट्ठी लिखी उसमें उसने स्वरोंपर ध्यान नहीं देकर केवल व्यंजन इस प्रकार लिखे, " क क ज अजमर गय अमन र इ ल न छ त म प ण र इ ल ज” असलमें उसके लिखनेका तो यह मतलब था कि, काकाजी अजमेर गये हैं. हमने ढूई ली है, तुमने भी टूई लेना, परन्तु उस अक्कलके अंधोने समझ लियाके " काकाजी आज मर गये हमने रोय लियाहै तुम पण रोयलेना” बस क्या पूछीये पत्र पढतेही रोना पीटना शुरू होगया, और बादमें सत्य बात मआलुम होनेपर पछताने लगे. वाह, वाह, क्या इसी बात पर जैन लोग अपने बडपनका दावा करतेहैं. ३. जो भाई केवळ व्यवहारिक अभ्यास करके धार्मिक की तर्फ बिलकुल तवजे नहीं देते हैं; वर अखार धर्मभृष्ट हो जाते हैं. वास्ते हरगांवमें पाठशाला मुकरर करके दोनों प्रकारकी शिक्षा दी जाना चाहिये. विद्या यह एक ऐसी चीज है जो कुरूपी को भी खुबसूस्त बना देती है. और इसके धरण करनेवालों को कुछभी जाय नहीं रहता; देख किसी कविने कहा है: श्लोक विद्या नाम नरस्य रूपमधिकं प्रच्छन्न गुप्तं धनं । विद्या भोगकरी यशःसुखकरी विद्या गुरूणा गुरुः ॥ विद्या बंधुजनो विदेशगमने विद्या परं दैवतम् । विद्या राजसु पूजिता न हि धनं विद्याविहीनः पशुः ॥ ४॥ . भवार्थ-विद्या यह एक मनुष्यका अधिक रूप गुप्त धन भेग तथा यश की करनेवाली और गुरूओंकीभी गुरू है. पुनः यह विद्या विदेशमे बन्धुके सदृश तथा परम दैव है, वह जैसी राजाओंसे पूजी जाती है. सिवाय उसकं धन नहीं है, वास्ते जो विद्यासे हीन है वह पशुओंके समान है. तो इससे मभालुम हुवा कि विद्या सर्वमें श्रेष्ट है. । आजकल जिधर देखा जावे ऊधर यही पोकार उठता है; कि निराश्चितों को आश्रय दो २ परंतु यदि हमारे अदंर पढनेकी पौवत होती तो आज यह मौका पेश नहीं आता.. • यह तो प्रत्यक्ष देखनेमें आरहा है कि, पढे लिखे लोग बडे २ उहदोंपर मुकरर होकर सुखचेन उडा रहें हैं और अपढ मनुष्य आने या दो आने रोजकी मजदूरी पर कैसे कठिन काम करते हैं. तिसमें भी उन्हे धूप या ठंड बचाना मुशकिल हो जातीहै. वास्ते सर्व भ्राता ओं से प्रार्थना है कि, अपने २ बच्चोंको पढावें. जो माता पिता अपने बच्चों को नहीं पढाते हैं वह किस उपमा को प्राप्त होते हैं. सो सुनियेगा. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦) ધાર્મિક હિસાબ તપાસણી ખાતું. (૧૩૩ श्लोक માતા શરૂ પિતા વૈર, શેન વો ન Hitત: ન શોમ તમામ, હૃક્ષો વ ાથ જ છે (રૂના મર્થ સત્ર દૈ) तवतो निश्चय होगया कि, खास करके इसमें मात पिताओंकी गलती है. जितनी व्यवहारिक या धार्मिक शिक्षा दीजाय सर्व साथही दं.जाना चाहिए क्यों कि बगैरे अर्थके तो ते बाला रटन हो जाता है. कई लोग कह देते हैं कि, “ बच्चों को अंग्रेजी विद्या नहीं पढाना चाहिए सबब कि, वह धर्मभ्रष्ट हो जाते हैं. परत उन मैरे मान्यवरोंको यह भो, खयाल नहीं रहता कि, जहांतक राजभाषा नहीं पढई जायगी तहांतक वह लोग अपने व्यवहारिक दशाकी कदापि उन्नति नहीं कर सकेंगे. हां अलबत्ता इतना तो जुरूर कहूंगा कि, व्यवहारिकके साथको साथ धार्मिक शिक्षा दीजाना चाहिये. (અપૂર્ણ.) ધાર્મિક હિસાબ તપાસણું ખાતું. દેશ ગુજરાત ઇલે ખેડા તાબે ગામ થંભતીર્થ (ખંભાત) મધ્યે આવેલા શ્રી કંસારી પાર્શ્વનાથજી મહારાજ તથા મહાવીરસ્વામીજી મહારાજના દેરાસરજીના વહીવટને લગતે રીપોર્ટ સદરહ બને દેરાસરના શ્રી સંઘ તરફથી વહીવટકર્તા શેડ વાડીલાલ છોટાલાલના હસ્તકને સં. ૧૯૫૯ થી સં. ૧૯૬૫ ના માગશર વદ ૦)) સુધીનો હીસાબ અમેએ તપાસ્યા છે તે જોતાં સદરહુ વહીવટના ચોપડા નવા બનેલા જેવા અમોને લાગવાથી સદરહુ વહીવટકર્તાને તે સંબંધી પૂછતાં, તેમણે ખુલાસે કર્યો કે સદરહુ વહીવટના જુના ચોપડામાં, જુની રૂઢીએ નામું લખાએલું હોવાથી, તેમાં સમજ નહિં પડે તેવું લાગવાથી, તેમજ સરવૈયું મળે તેમ નહિ હોવાથી તે ચેપડા ઉપરથી નવા ચોપડાઓમાં નામું ઉતારી સરવૈયું મેળવેલ છે. સદરહુ દેરાસરજીના દાગીના તપાસતાં (ત્રીજોરીમાંથી ) રૂ. ૧૩રાદ ની રકમની બે પિટલી નીકળી. તે રકમ ચોપડીઓમાં લખાએલી નહિ હોવાથી સદરહુ વહીવટકર્તાને પૂછતાં તેમણે ખુલાસે કર્યો કે રૂ ૧૩રા મધ્યેથી રૂ ૧૦૦) ગામ ખેડવેથી Page #168 -------------------------------------------------------------------------- ________________ જન કાન્સ હરડ. - e r ભગવાનની આંગી કરાવવા બદલ આવ્યા છે. તે અમોએ હજુ જમે ખર્ચ કર્યા નથી અને રૂ. ૩રા ની રકમ કોની આવી છે તે અમને ખબર નથી. તે સિવાયનો હીસાબ , સારી રીતે છે. સદરહુ વહીવટકર્તાએ હીસાબ દેખાડવામાં આજકાલના વાયદામાં અમારે બે મહિનાને ટાઈમ રોકે છે તે દિલગીર થવા જેવું છે તે પણ છેવટે બીજાઓથી પતે છુટા પડી હીસાબ દેખડા તેથી તેમને આભાર માનીએ છીએ. છે આ ખાતું તપાસ જે જે ખામીઓ દેખાણી તેને લગતું સૂચનાપત્ર વહીવટ2 કર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે. દેશ દક્ષિણ છેલ્લે વરાડ તાબે ગામ ખામગામ મધ્યે આવેલા શ્રી આદિશ્વરજી 1 ભગવાનના દેરાસરના વહીવટને લગતો રીપોર્ટ સદરહુ દેરાસરજીના શ્રી સંઘતરફથી વહીવટકર્તા શેડ હંસરાજ લધા, શેઠ ધનજી કાનજી તથા શેઠ વસનચંદજી ગોવનચંદજી તથા શેઠ શીખવદાસ સવાઈરામના હસ્તકને સંવત ૧૯૬૨ થી સં. ૧૯૬૪ ના આશો વદ ૦)) સુધીને હસાબ અમે એ તપા વૈ છે. (કારણ આ દેરાસરજીની પ્રતિષ્ઠા સંવત ૧૯૬૧ ની સાલમાં થઈ છે, તે જોતાં સદરહ વહીવટકર્તાની નામાની અંદર દ્રષ્ટિદેષથી કઈ કઈ જગ્યાએ ભૂલ થયેલ છે. તેથી સરવૈયામાં પણ ફેરફાર આવે છે; પરંતુ નાનું રીતસર લખી હીસાબ ચાખે રાખે છે તે જોઈ બહુ ખુશી થવા જેવું છે. આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સૂચના પત્ર વહીવટકર્તા ગૃહસ્થને આપવામાં આવેલ છે. છેલ્લે વરાડ તાબે મલકાપુર મધ્યે આવેલા શ્રી સુપાર્શ્વનાથજી મહારાજના દેરાસરજીના તથા સાધારણ ખાતાના વહીવટને લગત રીપેર્ટ. સદરહુ દેરાસરજીને તથા સાધારણ ખાતાના વહીવટકર્તા શેઠ રતનચંદ અમરચંદના : હસ્તકને સંવત ૧૯૬૧ ના કારતક સુદ ૧ થી તે સંવત ૧૯૬પ ને પોષ વદી ૧ સુધીને હીસાબ અમોએ તપાસ્યું તેમાં અમારે જરૂર પડવાથી તે પહેલાંને હીસાબ અમે એ | માગ્યો. તેના જવાબમાં તે પહેલાને હિસાબ મુદ્દલ છેજ નહિ તેવો ખુલાસે મળવાથી અમે બહુજ દિલગીર થયા છીએ, કારણ કે પ્રથમ આ શહેરમાં ગુજરાતીનાં ઘરે ઘણાં હતાં અને દેરાસરજીને એ બાંધે બાંધવામાં આવ્યું છે કે તેમાં ' અવશ્ય આગળની મિલ્કત હોવી જોઈએ. હાલમાં ગુજરાતીનું એકજ ઘર છે અને તેઓને મજકુર સંસ્થાની મિલકત સંબંધી પૂરેપૂરી માહિતી હોવી જોઈએ, માટે તેઓ મજકુર સંસ્થાની દરેક બાબત સાથે મિલ્કત દેખડાવશે નહિ તે ભવિષ્યમાં તે આખી મિલ્કત ખોરંજે પડી જવાને સંભવ રહેશે માટે જેમ બને તેમ તાકીદે મજકુર વહી Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦) ધાર્મિક હિસાબ તપાસણી ખાતું દેશ ગુજરાત જીલે ખેડા તાબે ગામ ખંભાત (સ્તંભતીર્થ) મધ્યે આવેલ ઓસવાળ તરપૂન ઉપાશ્રય ખાતાને લગતો રીપોર્ટ. સદરહુ ઉપાશ્રયના શ્રી સંઘ તરપથી વહીવટકર્તા શેઠ વાડીલાલ છોટાલાલન હસ્તકનો હિસાબ અમોએ તપાસ્યો છે. તે જોતાં આ વહીવટ પણ દેરાસરજીના વહી વટની માપક નવા ચેપડાઓમાં ઉનારેલે છે, તેનો ખુલાસે પણ દેરાસરના રીપેટ પ્રમાણે. - સદરહ વહીવટના ચોપડા નવા બનેલા જેવા અમોને લાગવાથી સદરહુ વહીવટ કર્તાને તે બધી પૂછતાં તેમણે ખુલાસો કર્યો કે સદરહુ વહીવટના જુના ચોપડામ જુની રૂઢીએ નામું લખાએલું હોવાથી તેમાં સમજ પડે તેવું નહિ હોવાથી તેમને સરવૈયું મળે તેમ નહિ હોવાથી તે ચોપડા ઉપરથી નવી ચોપડીઓમાં નામુ ઉતાર સરવૈયું મેળવેલ છે. સદરહ વહીવટકર્તાએ હીસાબ દેખડાવવામાં ‘આજકાલના વાયદામાં અમારે રે મહીનાનો ટાઈમ કર્યો છે તે દિલગીર થવા જેવું છે તે પણ છેવટે બીજાઓ પતે છુટા પડી હીસાબ દેખડાવ્યો તેથી તેમનો આભાર માનીએ છીએ. આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણ તેને લગતું સૂચનાપત્ર વહીવટ કર્તા ગ્રહોને આપવામાં આવ્યું છે. છેલ્લે નીમાડ તાબે મલકાપુર મધ્યે આવેલા શ્રી સુપાર્શ્વનાથ ભગવાનને દેરાસરજીના વહીવટને લગતે રીપોર્ટ. સદરહ દેરાસરજીના વહીવટકર્તા શેઠ ગુલાબચંદજી વૃદ્ધિચંદજી તથા શેઠ રામ લાલજી બાગમલજીના હસ્તકને સંવત ૧૯૫૫ની સાલથી તે સંવત ૧૯૬૫ ના પર સુદી ૧૫ સુધીનો હીસાબ અમેએ તપાસ્યું તે જોઈ બહુ ખુશી થયા છીએ કે અમો બોલાવી દરેક બાબત સાથે હીસાબ દેખડાવી આપે છે તેથી તેઓને ધન્યવાદ ઘટે છે આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સૂચનાપત્ર વહીવટ કર્તા ગૃહસ્થોને આપવામાં આવ્યું છે. દેશ દક્ષિણ જીલે વરાડ ગામ બાલાપુર મધ્યે આવેલા શેઠ પાનાચંદ નથુશા સાધારણ તથા છોકરાને ભણાવવા ખાતાને લગત રીપોર્ટ. સદરહુ વહીવટના શ્રી સંઘ તરપૂથી વહીવટકર્તા શેઠ લાલચંદ ખુશાલચંદ હસ્તકને હીસાબ અમેએ તપાડ્યું છે તે જોતાં આ વહીવટના ચેપડા જુદા રામ વામાં આવ્યા નથી પણ વહીવટકર્તાના ખાનગી ચોપડામાં નામું લખ્યું છે તે તમારા ઉતારી લીધું છે. સદરહુ ખાતામાં જે જે સૂચનાઓ કરવા જેવી હતી તેને લગ સૂચનાપત્ર વહીવટકર્તા ગૃહને આપવામાં આવ્યું છે શ્રી મુંબઈ મધ્યે બારકેટ પાયધુની ઉપર આવેલા શ્રી ગેડી પાર્શ્વનાથજી માહ રાજન દેરાસરજીના તથા સાધારણ ખાતાના વહીવટને લગતે રીપોર્ટ. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩૬ ) જેન કોન્ફરન્સ હેરલ્ડ (એ. સદરહુ સંસ્થાના શ્રી સંઘ તરફથી વહીવટકર્તા શેડ ખેમચંદ મોતીચંદ તથા શેઠ બેહેચરદાસ માનચંદ તથા શેડ માણેકચંદ કપુરચંદ તથા શેઠ ભણભાઈ દામજી તથા શેઠ કીકાભાઈ પ્રેમચંદ તથા શેડ નગીનભાઈ મંછુભાઈ તથા શેઠ નગીનભાઈ ઘેલાભાઈ તથા શેઠ પોપટભાઈ અમચંદ તથા શેઠ મોતીચંદ દેવચંદ તથા શેઠ પ્રભુ લાલ છોટાલાલ તથા શેઠ હીરાચંદ નેમચંદના હસ્તકને સંવત ૧૯૫૯ થી તે સંવત ૧૯૬૧ ના આશવદ ૦)) સુધીને હીસાબ અમોએ તપાસ્યો તે જોતાં શેઠ માણેકચંદ કપુરચંદના તાબાના વહીવટનું નામું રીતસર લખાયું છે, પણ તે પહેલાંના વહીવટનુ નામું ગુંચવણ ભરેલું થઈ જઈ તેના મોટા ભાગની ઉઘરાણી વસુલ થયા વગરની ટાઢી પડી ગએલી જોવામાં આવે છે અને વહીવટમાં કેટલીક જાતની ખામીઓ દેખાણી છે તેને લગતું સૂચનાપત્ર વહીવટકર્તા ગ્રહસ્થને આપવામાં આવ્યું છે. આશા રાખીએ છીએ કે તે ઉપર વહીવટકર્તા ગ્રહ ધ્યાન આપી તાકીદે બંદોબસ્ત કરશે. સદરહુ વહીવટમાં શેઠ માણેકચંદ કપુરચંદે સ્તુતિપાત્ર સુધારો કર્યો છે તેમજ નગીનભાઈ મંછુભાઈ તેમના પગલે ચાલી પિતાના તન, મન અને ધનથી વહીવટ ચલાવી રહ્યા છે તે માટે તેમને પૂરેપૂરે ધન્યવાદ ઘટે છે. એજ - - શ્રી મુંબઈ મધ્યે બારકોટ પાયધુની ઉપર આવેલા શ્રી ચિંતામણિ પાકનાથજી માહારાજના દેરાસરજીના તથા સાધારણ ખાતાના વહીવટને લગતે રીપદે. સદરહ સંસ્થાના શ્રી સંઘ તરફથી વહીવટકર્તા શેડ જુવારમલજી સંભીરમલજી તથા શેઠ ઉદેમલજી કલ્યાણમલજી તથા શેઠ બાલચંદ કણીરામજી તથા શેડ છગનલાલ મગનલાલના હસ્તકનો સંવત ૧૯૫૯ થી તે સંવત ૧૮૬૧ ના આશો વદ ૦)) સુધીનો હીસાબ અમેએ તપાસ્યો, તે જોતાં મુખ્ય વહીવટકર્તા શેડ જુવારમલજી સંભીરમલજી છે અને મેટા ભાગે તેઓ જ વહીવટ ચલાવે છે અને બાકીના વહીવટકર્તા ગ્રહસ્થ તે વહીવટ ઉપર કાળજીપૂર્વક દેખરેખ રાખતા હોય તેમ લાગતું નથી તે બહુજ દિલગીરી ભરેલું છે અને બધે જે નંબર પહેલાના વહી વટકર્તા ગ્રહસ્થના ઉપર પડવાથી દરેક બાબત ઉપર ધ્યાન ઉપર આપી નહીં શકવાના લીધે મુનીમ પિતાની મરજી મુજબ વહીવટ ચલાવતા હોવાથી તેમજ પોતાના તાબાના માણસોને પૂરતી રીતે કબજે રાખી શકતા નહીં હોવાથી મંદિરમાં પૂજન કામમાં તથા સાધારણ ખાતે નાવાનું ગરમ પાણી કરવા વિગેરેમાં કેટલીક જાતની આશાતનાઓ થાય છે તથા ઉઘરાણી વિગેરે ચડી જઈ દેવ દ્રવ્યનો નાશ થવાને ભય રહે છે તેમજ વહીવટ ચલાવનારની રૂઢીમાં કેટલાક ફેરફાર કરવાની ખાસ જરૂર હોવાથી રીપોર્ટ બહાર પાડવાનું કામ મોકુફ રાખી ફેરપાર કરાવવા ધાયું, પણ આજ સુધી તેમ નહીં બની શકવાથી છેવટે આ રીપોર્ટ બહાર પાડી સૂચનાપત્ર ભરી વહીવટકર્તા ગ્રહસ્થાને આપવામાં આવ્યું છે. આશા રાખીએ છીએ કે વહીવટકર્તા ગ્રહસ્થ તે ઉપર ધ્યાન આપી તાકીદે ગ્ય બંદોબસ્ત કરશે. લી. શ્રી સંઘને સેવક, ચુનીલાલ નાહાનચદ ઓનરરી ડીટર, શ્રી જેન વેતાંબર કેન્ફરન્સ. Page #171 -------------------------------------------------------------------------- ________________ ધર્મ નીતિની કેળવણી. “શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા કેલિ કરે; શુદ્ધતામે થિર બહે, અમૃતધારા વરસે” ધાર્મિક શિક્ષણને ક્રમ. ધાર્મિક શિક્ષણ કયા ક્રમે આપવું એ એક ગંભીર પ્રશ્ન છે; પણ તત્ત્વષ્ટિએ જતા અમને તે બહુ મુશ્કેલ નથી લાગતું. આ પ્રશ્નનો વિચાર કરતી વખતે આપણ આ વાત પણ સાથે વિચાર કરવો પડશે કે પ્રતિક્રમણ સૂત્રોના મુખપાઠથી તેની શરૂઆત કરાવી શાળાઓમાં જે પદ્ધતિ પડી ગઈ છે તે યથાર્થ છે કે કેમ, અને જે તે યથાર્થ ન જણાય તે ધાર્મિક શિક્ષણમાં પ્રતિક્રમણ સૂત્રોના શિક્ષણનું ખરું સ્થાન કર્યું છે, તે આપણને નક્કી કર પડશે. માટે આપણે પ્રથમ આ વાતને નિર્ણય કરીશું અને પછી ધાર્મિક શિક્ષણક્રમન રૂપરેખા દેટરીશું. શ્રી વીતરાગે ગુણસ્થાનકને જે ક્રમ બતાવ્યો છે તેને જ અવલંબીને ધાર્મિક શિક્ષણને ક્રમ નક્કી થવો જોઈએ એમ અમારો નમ્ર મત છે, અને તેથી જ અમે ઉપર જણાવ્યું છે ? એ પ્રશ્ન અમને તે મુશ્કેલ નથી લાગતું. કર્મોના આશ્રવનાં મૂળ કારણે પાંચ છેઃ મિથ્યાત્વ, અવતી, પ્રમાદ કવાય અને એ અને એ દરેકને ઉત્તરોત્તર ઉપશમ કે ક્ષય થવાથી મેક્ષ પમાય છે, માટે ધાર્મિક શિક્ષણનું અંતિ લક્ષ એ કારણોને ઉત્તરોત્તર ટાળવા એજ હોવું જોઈએ. અંધકાર ટાળવાને ઉપાય પ્રકાશ છે ક્રોધ ટાળવાનો ઉપાય ક્ષમા છે, તેમ મિથ્યાત્વ રૂપી અજ્ઞાન અંધકાર ટાળવાને ઉપાય છે ? જ્ઞાન છે. આ પ્રમાણે યથાર્થ બોધ પામવાથી માર્ગનુસારી છવ સમ્યકત્વ પામે છે, અને ત્યાં અગ્રતી સમ્યકકષ્ટિ નામા ચોથા ગુણસ્થાનકે આવે છે. આ ગુણસ્થાનકમાં જીવ સમ્યક હોવા છતાં આવતી હોય છે એ વાત ખાસ લક્ષમાં રાખવા જેવી છે. મિથ્યાત્વ ટળ્યા પછ અવંતીપણું ટાળવું જોઈએ એટલે જીવના પરિણામ વૈરાગ્ય યુક્ત થવા જોઈએ અને તેમ થા ત્યારે પોતાના પરિણામોનુસાર જીવ દેશવ્રતી યા સર્વવ્રતીપણું પામે છે, એટલે પાંચમા ગુણ સ્થાનકે ચઢી શ્રાવકનાં દેશવ્રત લે છે અથવા છઠ્ઠ ગુણસ્થાનકે આવી સાધુનાં મહાવતે અંગ કાર કરે છે. આ બન્ને ગુણસ્થાનકમાં જીવ પ્રમાદ સહિત હોવાથી તેમાં તેને અતિચાર લા Page #172 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક શિક્ષકોને કમ. છે, અને એ વિચારોની આલેયણ યા પ્રાયશ્ચિત માટે તેને પ્રતિક્રમણ કરવું આવશ્યક થાય છે. પ્રતિક્રમણ ક્રિયાને ખરે હતુ તથા ઉપયોગ આ છે. મન તથા ઈકિમેનો નિગ્રહ કરવાથી તથા યથાર્થ રીતે સંયમ પાળવાથી જીવના મન, વચન તથા કાય અપ્રમત્ત થાય છે, અને તે સાતમું અપ્રમત્ત ગુણસ્થાન પામે છે. આ ગુણસ્થાનકે વર્તતા ઉત્કૃષ્ટ મહદ્દભૂત અપ્રમત્ત દશાવાળા અને પ્રતિક્રમણાદિ કંઈ આ શ્યક ક્રિા કરવી રહેતી નથી. એથે ગુણસ્થાનકે અનંતાનુબંધી કષા ને, પાંચમે અપ્રત્યાખ્યાની કપાયને, તથા છ પ્રત્યાખ્યાન કષાયને ઉપશમ ધ ક્ષય થયેલ હોવાથી હવે માત્ર સંજલિન કષાય ટાળવા રહે છે. આઠમ ગુણસ્થાનકે શ્રેણી માંડી બારમે ગુણસ્થાનકે તેને પૂરી કરી, જવ તે સંવલન કષાયને નાશ કરે છે અને કેવલતાનને હટાવે છે. તેરમે ગુસ્વા કે મન, વચન અને કાયાના યોગોની સૂક્ષ્મ પ્રાર્તના રહે છે, જેને ય ચંદમે ગુણસ્થાનકે કરી છવ પિતાના સિંધ સ્વરૂપને પામે છે. ચોથા તથા તે ઉપરના સર્વે ગુણસ્થાનકોનું મૂળ સમ્યક છે. સર્વે કર્મોમાં મુખ્ય મહતીય કર્મ છે અને તેના બે ભેદ છે. દર્શન મેહની અને ચારિત્ર મેહની. પ્રથમ દર્શન મોડની ઉપશમ યા ક્ષય થવું અને પછી ચારિત્ર મેહનીનું, એજ સદાકાળનો નિયમ છે. ચાત્ર મેહની ટાળવી મહા દુષ્કર છે. દર્શન મેહની કન્યા વિના કદી ચારિત્ર પામી શકાતું નથી; માટે દર્શનમોહ ટાળવા પ્રત્યે આપણે પ્રથમ ધ્યાન આપવું જોઇએ. દર્શનમોહની નિવૃત્તિને ઉપાય યથાર્થ બેધ પામ, નવતત્તનનું જ્ઞાન થવું, એ જ છે, અને તે બે ધિબીજ પામતાં જીવ સમ્યક દષ્ટિ પામે છે. સમકિત આધાર છે, ચારિત્ર આધેય છે. ચારિત્ર વિના, સમકિત રહી શકે છે; પણ સમકિત વિના, ચારિત્ર રહી શકતું નથી. માટે જ શ્રી ભગવાને પહેલું જ્ઞાન અને પછી ક્રિયા” એમ ભાખેલું છે. “નિ:શ વ્રતી” એમ શ્રી તત્વાર્થ સૂત્રમાં સ્પષ્ટ જણાવેલું છે. શલ્ય ત્રણ પ્રકારનાં છે: માયા શલ્ય, નિદાન શક્ય તથા મિથ્યાત્વ શવ્ય. માયાવી કપટીનાં વ્રત બધાં જુદાં કહ્યાં છે. નિદાન શક્ય એટલે ઈદ્રિયજનિત વિષયભોગની વાંછા, તે જેને હેય તે તે અમજ્ઞાન હિત રાગી છે. તેના રાગ સહિતનાં વત હોય તે અવશ્ય પરમાર્થ સમજ્યાં વિનાનાં હોય એટલે અજ્ઞાજનિત હેય, અને અજ્ઞાનીનાં વ્રત નિષ્ફળ છે. વિરતિ શબ્દને અથ વૈરાગ્ય છે, માટે રાગી હોય તે વ્રતી (વિરાણી) ન હોઈ શકે એ દેખીતું છે; અને જ્યાં રાગ છે ત્યાં અજ્ઞાન છે જ. જે મિથ્યાત્વ યુક્ત છે, તેને તવાર્થનું યથાર્થ પ્રધાન હેતું નથી. તેથી મિથ્યાષ્ટિ જે વ્રત લે તો પણ તે દ્રવ્યલિંગી રહ્યો હોવાથી શાસ્ત્રમાં તેને વ્રતી નથી કહ્યું. જે શલ્ય રહિત છે તે જ પરમાર્થથી વતી છે, અન્ય કોઈ પણ વ્રતી નથી. વળી શ્રી આમસરમાં કહ્યું છે કેઃ “સિધ્ધાંત શાસ્ત્રનું અધ્યયન કરતાં જ્યાં સુધી પિતાની આત્મસત્તાની ઓળખાણ થઈ ન હોય ત્યાં સુધી જે અર્થ કરે અને સહે તે દ્રવ્ય નિક્ષેપ કહેવાય છે. તેથી પુન્યને બંધ થાય છે પરંતુ મોક્ષનું કારણ નથી. એટલે જેઓ ક્રિયાનુષ્ઠાનપૂર્વક કષ્ટ તપસ્યા કરે પણ જીવ આજીવ પદાર્થનું જ્ઞાન થયું ન હોય તેને ભગવતી સૂત્રમાં આવતી અને અપચ્ચખાણું કહ્યા છે. વળી જેઓ બાહ્ય કરણથી પિતાને સાધુ કહેવરાવે છે તેને ઉત્તરાધ્યયનમાં મૃષાવાદી કહ્યા છે. જ્ઞાનવાન તેજ મુનિ છે એવું વચન છે. કેટલાએક લેકો સ્વર્ગ નરકના બેલ અને બીજી ગાથાઓ મોઢે કરીને તથા પ્રકારની શ્રધ્ધા વગર કહે છે કે અમે જ્ઞાની છીએ તે તે મિથ્યાત્વી સમજવા. પણ જે દ્રવ્ય-ગુગ-યાર્થને શ્રદ્ધાપૂર્વક જણે તેઓને શ્રી Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦ ) ધર્મ નીતિની કેળવણી. ( ૬૩ ઉતરાધ્યયનમાં જ્ઞાની કહ્યા છે. માટે આજે જે જ્ઞાનહીન હોવા છતાં ક્રિયાને આડંબર દેખાડે છે તે ઠગાઈ કરે છે. એવી બાહ્ય કરણી તે અભવ્ય જીવને પણ ઉદય આવે છે. માટે બાહ્ય કરણી ઉપર રાચવું નહિ. આત્માનું સ્વરૂપ ઓળખ્યા વિના સામાયિક પ્રતિક્રમણ આદિ જે જે ક્રિયા કરવામાં આવે છે તે સર્વે દ્રવ્ય નિક્ષેપમાં ગણાય છે.” શ્રી ગિશાસ્ત્રમાં પણ કહ્યું છે કે “ ચારિત્ર અને જ્ઞાન વિનાનું પણ દર્શન વખાણા લાયક છે, પણ મિથ્યાત્યરૂપી ઝેરથી દૂષિત થયેલાં જ્ઞાન અને ચારિત્ર વખાણવા લાયક નથી. જ્ઞાન અને ચારિત્ર વિનાના શ્રેણિક રાજા સમ્યગ્રદર્શનના મહામ્યથી તીર્થ કરપણાને પામશે.' શ્રી ઉપદેશ પ્રાસાદમાં કહ્યું છે કે “ જે પણ સ્વયંભૂરમણ સમુદ્રના મત્સ ! માંસનું પણ તેને (શ્રેણિકને ) પચ્ચખાણ નહોતું એવો અવિરતિ હેતે છતાં પણ ક્ષાયક સમકિતના બળથી બોંતેર વર્ષના આયુષ્યવાળે વીરના જેવો આવતી ચોવીશીમાં પહેલા તીર્થકર થશે.” આજ હેતુએ સમકિતીને મોક્ષની નિયમ' કહેલ છે, એટલે તે અવશ્ય પાંચ પંદર ભવે મેક્ષ પામશે એમ કહેલું છે. જે જીવ સમ્યકત્વ પામ્યો હશે, અને વ્રત નહિ લીધાં હશે તે તેની હરકત નથી, બીજે ભવે વ્રત લઈ શકશે, પરંતુ જે આગળથી આયુષ્યનો બંધ નહિ પડી ગયો હોય તો, તેની અવશ્ય સદ્ગતિ થશે. પણ જે વ્રત લીધાં હશે અને સમ્યકત્વ નહિ હશે તો તે વ્ર તેને અધોગતિએ જતાં અટકાવી શાશે નહિ. જેઓ સાવધ આરંભથી મુક્ત થયા છે, જેઓએ ક્રોધાદિ ચાર કષાયને છાયા છે અને શુધ્ધ પંચ મહાવ્રતને પાકે છે તેઓ પણ જે તેમને સમકિત ન હોય તો કદાપિ મોક્ષે જઇ શકે નહિ એમ શાસ્ત્રવચન છે. પી આગમાં સારમાં સ્પષ્ટ કહેવું છે કે “બાહ્યકરણમાં એકાંતપણે રાચવું, સ્યાદ્વાદ સ્વરૂપનું અજાણપણું અને અંતરંગ જ્ઞાન ન હોય તે નિશ્ચય કુધર્મ છે. ” આ બધું કહેવાનો હેતુ કાંઈ વિરતિના નિધને અર્થે નથી, પણ તેની ગંભીરતા-અદ્દભુતત બતાવવા માટે છે. વિરતિ એ તો અતિ ઉચ્ચ ને મહા કલ્યાણકારી વસ્તુ છે, અને તે કો મહાભાગ્યનેજ ઉદયમાં આવે છે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે જેને વિરતિના ભાવ આવ્યા નથી, જેણે વ્રત લીધાં નથી, તેવા એક અજ્ઞાન બાળકને પ્રતિક્રમણનાં સૂત્રોનું ગોખણ કરાવવામાં આવે છે તે વિરતિ જેવી મહા પવિત્ર વસ્તુને બાળચેષ્ટારૂપ બનાવી દઇ ધર્મની હેલના કરવ સરખું છે. પ્રતિક્રમણ એ પ્રાયશ્ચિતની ક્રિયા છે અને પિતાથી અમૂક દોષથી થયેલ છે એવી જેને સમજણ આવી હોય તેને તેનું પ્રા સ્થિત કરવાનું હોય છે. જ્યારે બાળકમાં પિતાથી શુ દે થયા છે તે સમજવા જેટલો વિવેક પણ હોતો નથી. એટલું જ નહિ પણ પ્રતિક્રમણ સૂત્રો માં ગણાવેલા કેટલાક દેની તેને સમજ હોતી નથી, યા સર્વથા તેના અનુભવની બહાર છે હોય છે. છતાં તેવા અજ્ઞાન બાળકને જાણે તે તેને તાત્કાલિક ઉપયોગની બાબત હોય એ ધારી તેને ધર્મનું કાંઈ પણ જ્ઞાન આપવા અગાઉ થી પહેલાં અપરિચિત ભાષાનાં લાં ૧ લાંબાં સત્રનો મુખપાઠ કરાવી તેની મગજશક્તિને કચ્ચરઘાણ કાઢવામાં આવે છે ! પંડિત શ્રી દેવચંદ્રજીએ વિહરમાન શ્રી ચંદ્રાનન ભગવાનના સ્તવનમાં યથાર્થ કહ્યું છે કે દ્રવ્ય ક્રિય રૂચી વડારે જાવ ધર્મ રૂચી હીન, ઉપદેશક પણ તેવારે ગ્ધ કરે નવીન –ચંદ્રાનન જિન. Page #174 -------------------------------------------------------------------------- ________________ ધર્મ શિક્ષણમાં પ્રતિક્રમણ સૂનું સ્થાન. ચંદા ચંદ્રા તાગમ જાણુંગ તરે બહુ જન સંમત જેહ, મૂઢ હઠી જન આદરે સુગુરૂ કહાવે તે રે, આણુ સાધ્ય વિના ક્રિયારે લેકે મારે ધર્મ, દંસણ નાણું ચરિત્રનેરે મૂલ ન જાણે મર્મ રે, ગછ કદાગ્રહ સાચવે માને ધર્મ પ્રસિદ્ધ, આતમ ગુણ અકવાયતારે ધર્મ ન જાણે શુદ્ધ રે, તવરસિક જન છેડલારે બહુ જન સંવાદ, જાણો છો જિનરાજોરે સઘલે એ વિવાદે રે, ચંદ્રા ચંદ્રા આટલી ચર્ચા ઉપરથી સ્પષ્ટ સમજાયું હશે કે શાસ્ત્રોમાં જણાવેલ નિયમ “પહેલું જ્ઞાન ને પછી ક્યા” એજ ત્રિકાળ સત્ય છે. ત્યારે હવે પ્રશ્ન એ થાય છે કે પ્રથમ જ્ઞાન શું આપવું | બીજા શબ્દોમાં કહીએ તે, ધર્મશિક્ષણની શરૂઆત કેમ કરવી ? આ પ્રશ્નને વિચાર આપણે મણજ કરીશું. પણ તે અગાઉ પ્રસંગવશાતુ ધર્મશિક્ષણનો આરંભ પ્રતિક્રમણનાં સૂત્રોના મુખ. પાઠથી જે કરવામાં આવે છે તે યથાર્થ નથી તેનાં કારણે તથા ધર્મશિક્ષણમાં પ્રતિક્રમણને વૈષયનું ખરું સ્થાન કર્યું છે તેનો અને વિચાર કરીએ, ધર્મશિક્ષણમાં પ્રતિક્રમણ સૂત્રોનું સ્થાન. નિશ્ચય નયની દૃષ્ટિએ તે જેટલા સુધી જીવ સમક્તિ પામ્યો ન હોય તથા તેણે વ્રત લવાં ન કાય તેટલા સુધી તેને પ્રતિક્રમણ ક્રિયા કરવી ન હોય. છતાં વ્યવહાર દ્રષ્ટિએ પ્રતિક્રમણ સૂત્રોનું. હસ્ય સમજવાની જ્યારે વિદ્યાર્થીમાં શકિત આવે ત્યારે તેનું શિક્ષણ આપવામાં આવે તે | યોગ્ય કર્યું કહેવાય. સમજ વિનાના ગોખણથી વિધાર્થીની માનસિક શક્તિઓનો વ્યર્થ નાશ થાય છે એમ માનસશાસ્ત્ર કહે છે. શિક્ષણશાસ્ત્રનો એ નિયમ છે કે વિધાથીને સમજ વિનાનું ખણ કદી પણ નહિ કરાવવું. જ્યારે તેનામાં તે થિય સમજવાની શક્તિ આવે, તે ગ્રહણ કરવાની તેને અભિરૂચી થાય, ત્યારે તેને તે વિષયનું શિક્ષણ આપવું. કિન્ડરગાર્ટન પદ્ધતિ જેને બાખી દુનિયા હાલ એકમતે વખાણે છે તેનું તાત્પર્ય પણ એ જ છે કે બાળકના મનમાં પ્રથમ જજ્ઞાસા ઉત્પન્ન કરાવી પછી તેને તૃપ્ત કરવી. એ નિયમથી આપણા શાસ્ત્રકારે અજ્ઞાત ન કતા, અને તેમણે પણ એજ નિયમે ઉપદેશ આપવાનું કહ્યું છે તે આપણે આગળ જોઇશું. આ ષ્ટિએ જોતાં વહેલામાં વહેલું વિધાથી જ્યારે અંગ્રેજી પાંચમા છ3 ધોરણમાં આવે-સંસ્કૃત માવાનું તેને સામાન્ય જ્ઞાન થાય ત્યારે તેને પ્રતિક્રમણ વિષયના શિક્ષણની શરૂઆત કરવી જોઇએ બેમ અમારે નમ્ર અભિપ્રાય છે. એ સમય અગાઉ ઉકત વિષયનું શિક્ષણ ન આપવું જોઈએ તેનાં કારણે અને આપણે જોઈ જઈએ – (૧) શાસ્ત્રમાં કયાંઈ પણ એવી આજ્ઞા નથી કે બાળકમાં વિવેકબુદ્ધિ ખીલી ન હોય જે સમયે પણ તેની પાસેથી પ્રતિક્રમણ પરાણે ગેખાવી દરરોજ કરાવવાની આવશ્યકતા છે. “પહેલું પન ને પછે ક્રિયા” એ સૂત્રમાં કાંઈ પણ સત્ય હોય તો તે બાળક માટે તે વિશેષે કરીને સંતુ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦) ધર્મ નીતિની કેળવણી. હોવું જોઈએ. શ્રાવકની વ્યાખ્યા શાસ્ત્રકારે એમ નથી કરી કે “શ્રાવક તે જે કરે ક્રિયા પણ એમ કરેલ છે કે “ શ્રાવક તે જે જાણે તત્વ.” (૨) પ્રતિકમણનું કાર્ય શું છે ? આરાધનાનો-મેક્ષને-જે માર્ગ છે તે માર્ગથી ચૂકે અવળે રસ્તે આપણે ઉતરી ગયા હોઈએ તેને પશ્ચાતાપ કરી પાછું માર્ગસન્મુખ થવું છે પ્રતિકમણ. હવે જેણે માર્ગ શું છે તે જાણ્યું નથી, એટલું જ નહિ પણ તે સમજી શકવાન શકિત પણ નથી, તેની પાસેથી પરાણે પ્રતિક્રમણ ગોખાવીને કરાવવું તે યોગ્ય નહિ કહેવાય સમકિત વિનાની કિયાથી પૂણ્ય છે એ ખરું, પણ જે તે સમયે મનના પરિણામ સારા હોય તો. જે પરિણામ સાવદ્ય હોય તો પાપ થાય કે નહિ ? અવશ્ય થાય જ. માટે બુદ્ધિનો કાંઈક પણ વિકાસ થાય, સારાસાર સમજવાની શકિત કાંઈક પ્રકટે કે પ્રકટતી હોય ત્યારથી એ વિષયને શરૂઆત કરવી લાભકારક થાય. તે અગાઉ વિદ્યાર્થીના મન પર તે વિષય નકામો બજારૂપ છે આ પ્રમાણે યોગ્ય સમયે એ વિષયની શરૂઆત થશે તે વિધાર્થી તેનું રહસ્ય સમજી શકશે અને તેથી કંટાળશે નહિ. . (૩) પ્રાથમિક શાળાઓમાં કિશોર વયના બાળકો ઉપર પ્રતિક્રમણ સૂત્રોનું ગોખણ સ્ત્રી ભારે બજારૂપ છે. મેટ્રિકની પરિક્ષા માટે જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેઓ ઘેર દરરનું ૩ થી ૪ કલાક વાંચે તે તે પૂ તું ગણાય છે. જ્યારે આપણી ધાર્મિક શિક્ષણ આપનારી શાળ ના મેટ્રિકની નીચેના ધોરણોના વિધાથીઓ ઘેર દરરોજ ત્રણ ચાર કલાક અભ્યાસ કરે છે છતાં તેમનાથી ગૃહપાઠ સંતોષકારક રીતે તૈયાર નથી થઈ શકતા. ઉંચા ધોરણના સિંખ્યાબ જૈન વિદ્યાર્થીઓ પન્નાલાલ હાઈકુલમાં નહિ જતાં, ન્યુ હાઇસ્કુલ, એલાનેડ હાઈસ્કુલ વિગે રેમાં જાય છે તેનું કારણ પણ એજ છે. સમજણ વિનાનું ગોખણ કરાવવાથી જ વિદ્યાર્થીઓને ધર્મપર અભાવ આવી જાય છે અને તેને પોથી માંહેલા રીંગણાવતું માને છે. આમ શિક્ષણ પદ્ધતિના દેવને લીધે ધર્મશિક્ષણપર દેવ આવે છે. નાની ઉમરે પ્રતિક્રમણ ગોખાવવાથી વ્યવહારમા ઇષ્ટ ફળ આવતું નથી, તેજ સૂચવે છે ? એમ કરવામાં ભૂલ થાય છે. મુંબઈમાં આશરે ચાર નાનાં બાળકોને પ્રતિકમણને મુખપા કરાવવામાં આવે છે, છતાં એક “આવશ્યક” તરીકે તેમાંથી ભાગ્યે દશેક છોકરા તે ક્રિયા કરે છે બાકીના દરરોજ કરતા નથી. વળી આ સૂત્ર વિના સમજે ગોખેલા હોવાથી તથા તેમને દર રે જ ઉપયોગ ન થવાથી, આ વિધ્યની સમાપ્તિ થતાં યા હાઈસ્કૂલમાં પ્રવેશ કરવાની સાથે ! ભૂલી જવાય છે. એક વર્ષ પછી એક સૂત્ર પણ આખું યાદ નથી હેતું એવા વિઘાથી એ આપણે નજરે જોઈએ છીએ. હાલના દેશકાળના સંજોગોમાં નિવૃતિ વિનાના માણસથી એ બાળથી તેમાં ખાસ કરીને મુંબઈ ક્ષેત્રમાં, દરરોજ બે વખત નિર્ણિત સમયે પ્રતિક્રમણ થા શકવું અશક્ય છે. સૂર્યોદય પહેલાં ઘણે ભાગે બાળક ઉઠતો નથી, અને સાંજના ભાગમાં શાળા માંથી છુટવા પછી મેદાનમાં ક્રિકેટઆદિ રમવું તેને વધારે આવશ્યક તથા પસંદ પડે છે. આ દરરેજ પ્રતિક્રમણ કરવાની ટેવ ન હોવાથી ઉક્ત સે કાળક્રમે ભૂલાઈ જવાય છે. | (૪) મોટી ઉમ્મર થતાં માણસમાં ગોખવાની શક્તિ રહેતી નથી માટે નાનપણમાં પ્રતિકમણ સૂત્રો ગોખાવી નાખવાની જરૂર છે એમ જે કહેવામાં આવે છે તે યથાર્થ નથી Page #176 -------------------------------------------------------------------------- ________________ ઉ૦ ) ધમે શિક્ષણમાં પ્રતિક્રમણ સૂત્રોનું સ્થાન. વૃતિ હોય તે બધું થઇ શકે છે મોટી ઉમ્મરે નવ દીક્ષિત થતા પુરૂષે પ્રતિક્રમણ મહેઢે કરી લે છે. બૈરાંઓ પણ મેરી ઉમ્મરે તેમ કરી લે છે. નાટકોમાં મોટી વયના માણસે પણ પિતાના પાર્ટ માટે કરી લે છે. ઉલટું સમજ્યા વિનાનું બાળપણમાં ગોખણ કરવું તે બહુ મુશ્કેલ છે, સંસ્કૃત ભાષાનું થોડું ઘણું જ્ઞાન થતાં સમજીને તે વધારે સહેલાઈથી મોઢે થઈ શકે તેમ છે. મેટ્રિક તેમજ એલ્. એ. બી. જેવી ઉચ્ચ પરીક્ષાઓ માટે પણ વિદ્યાર્થીને કેટલું બધું મેઢે રાખવું પડે છે એ વાત અત્રે સ્મરણમાં રાખવા જેવી છે. (૫) કિશોર વયમાં સમજ વિનાનું ગોખણ કરાવવું એ શિક્ષણશાસ્ત્રના નિયમથી વિરુદ્ધ છે. તેથી બુદ્ધિમંદતા થાય છે એમ માનસશાસ્ત્રનો સિદ્ધાંત છે. (૬) સંસ્કૃત યા ભાગધીના થોડા ઘણું જ્ઞાન વિના, વિદ્યાર્થીઓને અપરિચિત એવી માગધી ભાષાના પ્રતિક્રમણ સૂત્રોનું ભાષાજ્ઞાન (અર્થાદિ ) કરાવવાની શરૂઆત કરવી તે શિક્ષણ શાસ્ત્રના નિયમથી વિરૂદ્ધ છે. (૭) ફ્રેબેલ જેવા સમર્થ શિક્ષણવત્તાના સિદ્ધાન્ત પ્રમાણે– " It is a grave error to attempt to give the child in any stage of its devoiopment ethical training or rules of conduct belonging rightfully to a later stage." /*મતલબ કે-બાળકના વિકાસની કોઈપણ ઉતરાવસ્થાને યોગ્ય વર્તનના નિયમો યા નીતિશિક્ષણ તેને તેની પ્રથમાવસ્થામાં આપવાનો પ્રયત્ન કરવો તે એક ગંભીર ભૂલ છે. ' (૮) પિતે પિતાના માટે જાતે વિચાર કરી સારાસાર સમજી શકે એવી શક્તિ કાંઈક પણ ખીલેલી નથી હોતી તેટલા સુધી બાળક ઘણે ભાગે “વૃતિ” (impulse) ને અધીન વર્તે છે; અને તેટલા સુધી “ નિયમન” ની ખાસ કરીને તેને માટે જરૂર છે. આ અવસ્થાના વિદ્યાર્થીના વર્તનનું અવલોકન કરી જેશે તે જણાશે કે તેમને વારંવાર નીતિનો ઉપદેશ આપ્યા છતાં ખરે પ્રસંગે વ્યવહારમાં તેઓ વૃતિને અધીન થઈ જાય છે, એ સમયમાં ઉપદેશ માત્રથી તે સદાચરણી બને તેમ નથી. ઉપદેશને પરિણામે તેને પિતાના મન પર કાબુ રાખવાની શકિત પ્રગટ થવી જે-એ. તે શકિત પ્રગટ થયા પછી જ તે નીતિન હાલતાં ચાલતાં ભંગ કરતું નથી. બળવાન સંજોગોમાં ત્યાર પછી પણ નીતિભંગ થવાનો અવકાશ રહે છે. આ કાળમાં–જ્યાં સુધી વૃતિ સર્વોપરી સત્તા ધરાવે છે ત્યાં સુધી-વિદ્યાર્થી પાસેથી બહુ સંભાળીને કામ લેવાનું છે, એ અવસ્થામાં ઘણે ભાગે જે દેથી તે અપરિચિત હોય તેવા દે વિષે કાંઈ પણ વાત તેની પાસે કરવી, તેનું નામ પણ દેવું, એ તેને તે દેવનું ખાસ જ્ઞાન કરાવવા સરખું છે. તેથી ઉલટું નિષેધ કામ કરી જોવાની-અનુભવવાની-કુતુહળ વૃતિ તેને થાય છે, અને જે કામ કરવાની ના કહી હોય તે કામ બાળક જાણી જોઈને કરે છે ઍડમ અને ઈવની કથાનું પણ આજ તાત્પર્ય છે. માટે એ અવસ્થામાં બાળકના હાથમાં જે પુસ્તક મૂકાય તેમાં મધુનાદિ વાતને સમાવેશ નજ હેવો જોઈએ. પ્રતિક્રમણ સૂત્રોમાં તમામ પ્રકારના દે ગણાવવામાં આવેલ છે, માટે તેનું શિક્ષણ કિશોર વયમાં વિધાર્થીને આપી ન શકાય. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦ ) ધર્મે નીતિની કેળવણી. (૭ . ફ્રેબેલને પણ એજ સિધ્ધાંન્ત છે કે— "The child should not be made conscious of evil in its own motives in its early life The child should be kept free from formalism and hyprocrisy. No dogmatic theology should be given in words unti the child has experiences that can give life and meaning to the words The child's mind should not be filled with meaningless maxims, mer ashes of lead virtues.' તાત્પ —અમુક રીતે વર્તવામાં તેની શ્રૃતિ ખેાટી હતી એવી પ્રતીતિ બાળકને તેપ્રથમાવસ્થામાં કરાવવી ન જોઇએ. બાળકની જીદગી શુષ્ક ક્રિયા અને દાંભિક પ્રવૃતિથી મુ રાખવી જોઇએ. અમુક મતના સિદ્ધાન્તનુ જ્ઞાન ત્યાં સુધી એવા શબ્દદ્વારા કરાવવું ન જોઇä કે જ્યાં સુધી તે શબ્દોને ભાવા તથા રહસ્યાર્થ સમજી શકે તેવો અનુભવ બાળકને થયે। . હોય. મૃત સદ્ગુણોની ખાખરૂપ અર્થ રહિત સુત્રાથી બાળકનું મન ભરવુ ન જોઇએ. કેટલાક સજ્જના તરફથી એમ સાંભળ્યું છે કે મૈથુનની સંજ્ઞા આ દેશકાળમાં બ વહેલી થાય છે, માટે બાળવયમાં તેના દેાષાનું સરળતાથી શિક્ષણ આપવામાં માત્ર તે માગ્ય છે. અમે દિલગીર છીએ કે ઉક્ત અભિપ્રાય સાથે અમે એકમત થઇ શકતા નથી. એ કે વ્યકિતમાં અકાળે એવા દેષ જણાય તે તેને તેમ કરતાં અટકાવવુ નહિ ને સ્વચ્છ વ દેવુ.એમ કાંઇ અમારા કહેવાનેા આશય નથી. મૈથુન સંજ્ઞા દેશકાળને અંગે યુરોપ આદિ શી દેશેાની અપેક્ષાએ અત્રે કાંઇક વહેલી થાય છે. ખરી છતાં બાર ચાદ વર્ષ અગાઉ તે બહુ અસ્પ હેય છે એમ આપણે કબુલ કરવુ પડશે વલા જે વિધાર્થીએમાં મૈથુનસત્તા બહુ વહેલી પ્રગ થતી લેવામાં આવે છે તેનું કારણ તપાસશે। તે જણાશે કે તે સ્વભાવિક હેતુ નથી, પણ મા પિતાની બેદરકારી તથા કુસંગને લીધેજ હોય છે. જનસમાજની અજ્ઞાનતા તથા અધમ સ્થિતિ લીધેજ બિભત્સ શબ્દો તથા આવી હલકી વાતેા નાનપણથીજ બાળકાના કાને પડે છે, અને તેથી આવા કનિષ્ટ પરિણામ આવે છે. ટુકામાં કહીએ તે પ્રતિક્રમણ એ ઉચ્ચ ભૂમિકાના વિષય છે. તેનુ શિક્ષણ નીચેની ભૂમિ કામાં આપવું યગ્ય નથી, સમજ વિનાનું ગોખણ કરાવવુ. એ શિક્ષણશાસ્ત્રના નિયમાન અજ્ઞાનતા દાખવે છે તે આપણને ઉપહાસ્યને પાત્ર બનાવે છે; તે સમજપૂર્વક ઉકત વિષય શિક્ષણ કિશાર વયમાં બાળકને આપી શકાય તેમ નથી, કારણ તેથી બાળકને પોતાને અપરિચિ એવા મૈથુનાદિ દોષનું ભાન કરાવવા સરખું થાય છે. માટે સમજ સહિત કે સમજ વિના કે પણ રીતે તેનુ શિક્ષણ કિશાર વયમાં આપવું ચેગ્ય નથી. હવે ત્યારે આપણે ધર્મ શિક્ષણને આરભ કેવી રીતે થવા જોઇએ એ પ્રશ્નપર આવ એ. ધર્મ શિક્ષણ આપવાના હેતુ વિદ્યાર્થીને ધર્મ ગ્રહણ કરાવવાનો છે. ત્યારે શાસ્ત્રમાં ગ્રહણ કરવાને અધિકારી કેાને ગણ્યા છે તે આપણે પહેલાં જોઇએ. Page #178 -------------------------------------------------------------------------- ________________ કરી = ધર્મ ગ્રહણ કરવાની ગ્યતા. એ વિષયને અંગે શ્રી ધર્મબિંદુમાંથી નીચે આપેલા ફકરા ખાસ મનન કરવા ગ્ય છે. તમાં પ્રથમ અમુક વિષયને માટે રૂચી ઉત્પન્ન કરી પછી તે વિષયનું જ્ઞાન આપવું એ છે શિક્ષણ શાસ્ત્રને નિયમ છે તે પણ શ્રીમાન હરિભદાચ પણે જણાવેલ છે. જ “જેમ સારી પૃથ્વીમાં વિધિપૂર્વક વાવેલાં બીજ ઉગે છે તેમ ઝાડને વિશે પણ વિધિ સહિત વાવેલા સધર્મના બીજ બહુધા ઉગે છે.” કે “જેમ ઉપર ભૂમિમાં વાવેલા બીજનો નાશ થાય છે અથવા તે અંકુર થી સુકાઈ જાય છે તેમ અજ્ઞાનખાર યુકત હદયભૂમિમાં વાવેલા સર્મના બીજને નાશ થાય છે અને તે અંકુરા ફુટી નિષ્ફળ થાય છે, એમ પંડિત પુરા કહે છે. કારણ કે અયોગ્યતાથી મુખ પુરૂષ થોડું પણ સારું કાર્ય કરવા સમર્થ નથી થતો, ત્યારે ધન સંબંધી મોદીને ઉપયોગી કાર્ય કેમ કરી શકશે ? હિતકર અને દુઃખકર વસ્તુઓના તફાવત સમજવામાં અકુશળ પુર) નિવ ડાદિ અનુષ્ટાન પણ સારી રીતે નથી સાધી શકે કારણ કે દરેક વિષયમાં અન છે જે આપ કે ત્રનું ધારણ કરવા અસમર્થ હોય છે તે મેરુ પર્વતનું ધાર છે કેમ કરી શકે, અથાતુ નજ કરી કે, માટે જે માણસ જેટલું ધારવા સમર્થ હોય તેને તે પ્રકારનો બેધ કરવા જોઈએ.” આ પહેલાં ધર્મ શાસ્ત્ર સાંભળવાની ઇચ્છા વધે એવી રીતના વાશથી કરવા કારણ કે તેમને ધર્મશાસ્ત્રની ઇચ્છા થયા વિના તેમની પાસે ઘમ શાસ્ત્ર વાંચવાથી છો અનર્થ યુવા સંભવ છે. વળી શાસ્ત્રમાં પણ કહ્યું છે કે જે પુરા સાંભળનારની દર, વગર ની પાસે બોલે છે તે પિશાચકી કે વાતરી કહેવાય છે. એટલે જેમ કદના શરીરમાં પિતાએ પ્રવેશ કર્યો હોય અને તે ગમે તેમ બેલે પણ તેનું બોલવું નિષ્ફળ છે તેમ સાંભળનારની ગરજ વિના બેલનારનો ઉપદેશ નિષ્ફળ થાય છે અને જેમ કોઇને સન્નિપાત વિગેરે વાયુના કોઈ પ્રકારના રોગથી બકવા થાય છે અને તેનું બોલવું નિફળ થાય છે તેમ જે પુરૂષ સવળવા તેહિ ઈચ્છનારની પાસે બેસે છે તે પણ ફેકટના પ્રયાસ કરે છે. માટે પહેલાં શત્રુ સમ પાની ઈચ્છા કરવી પછી બંધ કરવાની શરૂઆત કરવી.” જેને શાસ્ત્રમાં ભકિત નથી તેની ધર્મ ક્રિયાઓ પણ આંધળાએ દેખવા યોગ્ય મારૂ ૫ છે, અને કર્મ દેથી અસંત ફળવાલી છે એટલે તિર ફલ આપતી નથી.' દ “માટે સર્વ ક્રિયાથી, ધર્મ દેશના સાંભળવી એ મારી ક્રિયા છે અને નાણાનું થયા વિના અંધકારે કુટાવા જેવું છે.” માર્ગાનુસારીના ગુણ ઉત્પન્ન કરવાથી ધર્મની ગ્યતા થાય છે, અને પ્રથમ તેજ થવી જોઈએ. જે માર્થાનુસારી હોય તે જ દેશવિરતિનો અધિકારી છે. દ“માર્ગોનુસારીના ૩૫ ગુણ જે પુરુષમાં હોય તે પુરવ ધર્મને યોગ્ય જાણવો. આવા થી તેનુષ્ય સમકિતવંત થાય છે, શ્રાધ્ધધર્મ અને મુનિધર્મ પામે છે, અને અંતે મુકિતના અને : (અપૂર્ણ ) Page #179 -------------------------------------------------------------------------- ________________ Speech delivered by Mr. Kumar Sing Nahar in moving a resolution of sorrow & condolence on the demise of H. M. the late King-Empero Elw VII at a miss mee ing of the ci izens of Azimganj & Baluchar on 20-5-10. Mr. Cirman & Gentlemen, (6 We are met here to-day under the shadow of a great national sorrow such the country was overwhelmed with at the beginning of this century on the demise of Her Most Gracious Majesty the lare Queen-Empress Victoria, Barely a decade has elapsel since then and the nation is again pling d in mourning at the sudden death of her sm and successor, our helove i sovereign the late King -Emperor Edward VII, who, by reason of his pr: found sympathy and affection for his Indian subjects, enshrined himse in their hearts quite as firmly as his august mother bad done before hin. Gentlemen, it is no exaggeration to say that his loss is most keenly felt throughout the British Empire, nay the whole civilized world. A constitutional monarch in the strictest sense of the term, he was yet able to wield .11 amount of influence that can hardly be cre lited in these days of democratic rule. And this influence he always exerted to the lasting good of the Empire and in the cause of universal world-wide peace,-a fact which has deservedly won for him the noble appelation of "The Peacemaker. It is an open secret that the Entente cordiale" with France and later on with Russia was due mainly to his initiative, that it was in fact brought about more by his tact and influence than anything else For India too, his reign, brief as it was, proved a memorable one, for it saw the granting of a generous scheme of reform which was hailed as the first beginnings of representative government and which went a long way towards the satisfacti n of legitimate political-aspirations. Gentlemen, the sponta eous wail of sorrow which has again risen from every nook and corner of the country, bears eloquent testimony to the genuine loyalty and attach ent of the vast mass of the people to the British Crown It is likewise in this sense that the significance of the countless messages of sympay and allegiance that are being daily, hourly transmitted to the seat of Royalty, is to be interpretel. This universal solidarity of feeling must ing home to our ruler, that though we are divided on many points, we are at one in our love and devotion to the British Crown, that here at leas, we all stand on a common platform, shoulder to o shoulder, without distinction of race or colour, caste or creel Gentlenen, it is in this loyalty that the safety and peaceful progress of our country lie; it is this Page #180 -------------------------------------------------------------------------- ________________ loyalty that constitues the one grand means of bringing the diverse races and communities closer together and ultimately welding them into one nationality. Let us then strive by all the means in our power to hand down this precious heritage of ours unimpaired to posterity, and acclaim with one universal vuiee uur undying luvalty and devotion to the personi and throne of our new sovereign His Imperial Majesty King George V and the illustrious British democracy with which our fate is inclissolubly bound. Gentlemen, with your permission I beg to move the resolution standing in ny name. TUTORIAL CLASSES / ધંધાદારીઓને અંગ્રેજી વાતચીત, વેપારી પત્રવ્યવહાર એક વર્ષ માં ખાસ નવીન ઢબ મૂજબ (સાધારણ) શીખવવામાં આવે છે. ફી રૂ. પ૦) તે ચાર હંફતે દર ત્રણ ત્રણ માસ માટે રૂ. ૧૨ાા એડવાન્સ લેવામાં આવે છે. ટાઈમ રાત્રીના ૮ થી ૯ (મુ.) હાઈસ્કુલના વિદ્યાર્થી ઓને કલાસના ધારણ મુજબ શીખવવામાં આવે છે. અનુભવી | કેળવાયેલા શીક્ષ કે રોકવામાં આવ્યા છે. વધુ હકીકત માટે લખા યા મળા. છે. વી. કે. જૈન લાઇબ્રેરી. તે લાલચંદ લર્મિચંદ શાહ, ( પાયધૂની-મુંબઈ. | પ્રોપ્રાયટર ટ્યુટોરીયલ - કલાસીઝ” ઉદ્યોગશાળા તેમજ કન્યાશાળા માટે ખાસ ઉપચાગી ૮૧ હાથથી ગુંથવાના સંચા.” - વહેપારી તેમજ ગૃહસ્થ ઘરનાં સ્ત્રી બાળકો પણ લાભ લઈ શકે NEE તેવા સરસ અને સફાઈદાર મોજા, ગલપટા. ટોપીએ, ગંજીફાક વીગેરે 2 ઘણીજ સહેલાઇથી અને ઝડપથી બનાવવાનાં અસલ ઈંગ્લીશ બનાવટંના સંચા ધુપેલીઆ એ કાંઇ માં મળે છે. પ્રાસલીસ્ટ ભકત. ઠે. જે. એચ. એ ન ૧૨૫ ગુલાલવાડી–મુંબઈ. ન૦ ૪. તયાર છે ! તિયાર છે !! તૈયાર છે ! ! ! કા-કરન્સ ઓફીસની ચાર વર્ષની અથાગ મહેનતનું અપૂર્વ ળ. | શ્રી જૈન ગ્રંથાવળિ. જુદા જુદા ધર્મ ધુરંધર જૈન આચાર્યોએ ભિન્ન ભિન્ન વિો ઉપર રચેલા અપૂર્વ ચ થેની સંપૂર્ણ યાદી આ પુસ્તકમાં આપવામાં આવી છે. જેન આગમ, ન્યાય, ફિલોસરી આપદેશિક, ભાષા, સાહિત્ય તથા વિજ્ઞાન સંબંધી પ્રથાનું લીસ્ટ, ગ્રંથ કુર્તાઓનાં નામ, કલેક સંખ્યા, રસ્યાના સુવતુ, હાલ કયા ભંડારમાંથી કેવી સ્થિતિમાં મળી શકે તેમ છે વિગેરે | સઘળી હકીકત બતાવનારૂ” આ અમૂલ્ય પુસ્તક છે. વિશેષ ટનાટમાં ગ્રંથાને લગતી ઉપયોગી માહિતી આપવામાં આવેલી છે. ગ્રંથે અને પૃષ્ઠ, ગ્રંથ કર્તા અને પૃષ્ઠ. રચ્યાના સવતું અને ગ્રંથ, એવી રીતે ત્રણ પ્રકારની સંભાળપૂર્વક બનાવવામાં આવેલી અનુક્રમણિકાઓ આ પુરતફની છેવટે આપેલી છે. આ પુસ્તક દરેક પુસ્તકભડાર, લાયબ્રેરી તથા સભામડળમાં અવશ્ય રાખવા લાયક તેમજ દરેક જૈનને ઉપયોગી છે. કિંમત માત્ર રૂ. રૂ. ૩-૦–૦ Page #181 -------------------------------------------------------------------------- ________________ Registered No. B.5351 श्री जैन श्वेताम्बर कोन्फरन्स हेरल्ड. SHRI JAIN SWETAMBER CONFERENCE HERALD. पुस्तः ६.) शाम, वार संवत् २४३६, न सने १८१०. (म प्रकट कर्ता. श्री जैन (श्वेतांबर) कॉन्फरन्स ऑफिस, मुंबई. विषयानुक्रमणिका. 137 १४१ ૧૪૫ १४६ ૧૫૫ The Institution of Enrly Marriage पढ्या-अडिसा Humanitarianism सि.बि गणि ... ... ... ગુણાનુરાગ કુલક एक आश्चर्यजनक स्वप्न ધામિક હિસાબ તપાસણી ખાતું શ્રી સત ભડાર ફંડ મ ગ્રહણ કરવાની યોગ્યતા મિ ગ્રહણ કરવાની વિધિ ધાર્મિક શિક્ષણ ક્રમની રૂપરેખા वार्षिक मूल्य डाकका मूल्य समेत सिर्फ रु. १-४-० १६१ ११३ ७३ ७४. ७५ धर्म विजय प्रेस पायधुनी-मुंबई. Page #182 -------------------------------------------------------------------------- ________________ - દહેજ કી છે - ' , * BERARE ? ગેવમેન્ટનાં મેટટો સટીફીકેટ કામ એનરો, હજારે ખાનગી . પ . નાઈ BITION Eા 1 NAGPUR 4 9 09 - સરકાર રજવાડાઓ અને ભીલને વેચનારા, બેંકો, ચીન વગેરે પરદેશી પુરી પાડના.. જુદા જુદા સંગ્રહસ્થાનેમાં ૧૧ સેનાના અને બીજા ઘણુ ચદે, - પહેલા નંબરમાં વધુમાં વધુ ચંદા મેળવનાર, ચાલીસ વરસથી હિંદુસ્તાનમાં તિજોરીઓ બનાવવાની પહેલ વહે હુન્નર દાખલ કરવાને દાવો કરનારા શું કહે છે ? હરીચંદની છે . MANCHARAKA કે sow. . તિજોરીઓ. 1. It છે ( છેલ્લામાં છેલ્લી શોધ દાખલ કરેલી, સાંધા વગરની (વાલ એક જ પત્રાની, અંર અને બહાંરે મળી સોળ બાજુથી વાળેલી, તેમજ ગુપ્ત ભંડારની–પેટ ચેમ્બર એક વગેરે જાતિની) ગ જર જેવા પ્રસિદ્ધ રસાયણશાસ્ત્રીના પાસ કરેલા સ્પેશીયલ ફાયર પ્રફ મસાલે ભરેલી, મુંબઈના સંગ્રહસ્થાનમાં આગના અખતરાની હરીફાઈ માં થી પહેલી જ 1 અને સૌથી પહેલા નંબરને સેનાને ચાંદ મળેલી, સેંકડો આગમાં અને ડાકુઓના હથોડા સામે ટકેલી. પેટંટ પ્રોટેકટર કળે અને તાળાંઓ. - હાથી ટેડ માઈ તપાસીને લેજે ! હલકા પ્રકારની નક્ષથી સાવચેત રહેશે ! : - સાપડી નહીં લાગે એવી ડીલ પુફ પ્લેટવાળી, (સરકારી ખાસ પિટ મેળવેલી ) હજારો ચાવી લગાડી જોતાં યા બાહોશ કારીગરથી પણ ખુલેજ નહીં, અને નં૧ ચાવીથી ઉલટો અને ના ૨ નીથી સુલ એમ બે આંટાવી દેવાય એવી તિજોરીને લગાડવાની કળા, અમારા ટિટની નકલ કરનારા, લેનારા અને વેચનારા એક સરખા ગુમાર છે. કારખાનામાં બનતી વખતે જ માલ જુઓ, મસાલામાં નોટ મુકીને અથ! આખી તીજોરીને સખત ભી માં નાંખી બતાવીશું!' આખું ગામ જોઈને પછી આવો ! ! પ્રમીયર સેફ એન્ડ લેક વસ–હરીચંદ મંછારામ એન્ડ સન. દુકાન-નં. ૧૩૧. ગુલાલવાડી. શખકનું-પાંજરાપોળ પહેલી ગલી, છે રૂમ– ૩૦, ગ્રાંટેડ કોને . Page #183 -------------------------------------------------------------------------- ________________ ॥ ॐ नमः सिद्धेभ्यः ॥ श्री जैन श्वेताम्बर कोन्फरन्स हेरल्ड. लोकेभ्यो नृपतिस्ततोऽपि हि वरवी ततो वासवः सर्वेभ्योऽपि जनेश्वरः समधिको विश्वत्रयीनायकः । सोऽपि ज्ञानमहोदधिः प्रतिदिनं संघं नमस्यत्यहो वैरस्वामित्रदुन्नतिं नयति तं यः स प्रशस्यः क्षितौ ॥ iel ભાવા:-સ લેાકેાથી રાજા, રાજાથી ચક્રવર્તી અને ચક્રવર્તીથી ઇંદ્ર શ્રેષ્ઠા વળી આ સથી ત્રણ જગતના નાયક શ્રી જિનેશ્વર ભગવાન શ્રેષ્ઠ છે, જ્ઞાનના મહ સાગર એવા શ્રી જિનેશ્વર ભગવાન પણ શ્રી સંઘને હંમેશાં નમસ્કાર કરે છે, એ આશ્ચય છે. માટે તે સધને જે પુરૂષ વૈરસ્વામીની પેઠે ઉન્નતિ પમાડે છે. તે પૃથ્વી ઉપર પ્રશંસનીય છે. mal पुस्त) વૈશાખ, વીર સ`વત્ ર૪૩૬ જુન,સને ૧૯૧૦ The Institution of Early Marriage. agan short Among the many Social evils to which the Indian people in g neral and the Jaina Community in particular are subject, early marriag must be given the palm in respect of the dire misery and wide-spres mischief it causes both directly and indirectly, individually and society as a whole. Though deep-rooted, it is an institution of compa tively recent growth, for we find no trace of it in ancient India, even in the later Hindu Period when the Ashrama of Brahmachary was still a living reality. The institution bas not therefore the sanctit attached to things of the hoary past. Neither does it appear to be free, natural growth. It was rather forced on the nation by th exigencies of the times,-notably the introduction of a new and alarmin factor in the situation with the advent of the Mahomedans. Histor records numerous instances of the terrible excesses committed by son of the Moslem rulers and their brutal unrestrained soldiery. Durir these outbreaks no Hindu maiden was deemed safe from their want Page #184 -------------------------------------------------------------------------- ________________ - જૈન કેન્ફરન્સ હેરલ્ડ. (onger. iolence. It was the fear inspired by these atrocities which prolably rst gave an impetus to the banefnl custom of child marriage, offer. g as it did, in conjunction with the Purdah, some sort of protecon, however inadequate, against the unbridled license of the conquerors. It all events, its rápil incorporation as one of the binding national instituie ons of the country dates sometime after the Mahomedan occupation. Whatever might have been the justification then, there can be n) xcuse now, for perpetuating an institution, which involves a grave uffence gainst Nature, and which has done and is doing an incalculable amount injury to the whole nation. Iis pernicious effect is not confined tu vl.e pration but has been handed down from generation to generation. It not be guinsaid that early marriage has been one of the principal auses of the physical degeneracy and, to some extent, the intellectual ecline of the race; fur mind and boily act and react on each viher in a Wy hardly appreciated by us. It is an elementary truth of physiology blants and animals must be fully developed before they can reproduce whest and most vigorous species. The fruits of e:rly exual consummit e generally weaklings in mind and bully, and sta:istics fully beir wut u marct. The latest verdict of the science of Eugenics is the inferiority of he first-born both mentally and physically. The point has been recently aised by Sir Francis Galton in connexion with the controversy ragi!:g ound the question of the Reform of the House of Lords. In a letter to de Times, Sir Francis observes, that in the ciuse of the House of Lords he claims of heredity would be best satisfied if all the sons of peers were qually eligible to the peerage and a selection made among them, late Searches having shown that the eldest-born are, as a rule, inferior in atural gifts to the younger-born in a small but significant degree. “These iews are fully endorsed and further supplementeel by Dr. David Herol, f the Galton Laboratory for National Eugenics at University College, ho says-" The first-born in a fanily is more likely to be insane tuberilous or criminal than the others " Another enjinent specialist Dr. arl Pearson says;. "The mental and physical condition of the first d second-born niembers of a family is differentiated from that of er members. They are of a more nervous and less stable constitution, e find that the neurotic, the insane, the tuberculous and the albinotie e more freqnent among the elder-born." These conclusions arrive? Page #185 -------------------------------------------------------------------------- ________________ 1910) The Institution of Early Marriage. (13. at after wile and careful observation constitute an eloquent argument against early reproduction. Early marriage is responsible for a variety of evils besides those already divelt upon. It arrests development, shatters the constitution and enhances the perils and sufferings of chill-birth. It is economically unsound. It has accentuated the struggle for existence hy hampering young men hardly out of their teens with the burden and cares of family and has crushed all energy and ambition out of them in the process. It has thus acted as a drag on promising youths who, but for this, would have curveil ont honourable careers for themselves instead of being coulemnel to a life of drulgery for the sake of their fimily. Along with caste prejudice it has operated as one of the great obstacles to foreign travel, thereby placing the Indian Communities at a disadvantage, which in this age of keen competition is not to be lightly dismissed as a mere trifle. The high rate of infant mortality is directly traceable to its malign influence. The backwardness of female elucation must in a great measure be luid at its di or, while extravagant marriage expenditure may also hive something to do with it. In short : wide range of evils has its ultimate source in this degenerate custom The Hindu Cunmuunity of Pengal has been awakened to a sense of the gravity of the evil. Public opinion is slowly but surely arraying itself against it, and alreuly, mureinents are afout to check the evil. One practical result of this awakening has been the establishment of the Hindu Marriage Reform League in alcutta under influential aus. pices. The immediate reform which the League has undertaken is the raising of the marriageable age of boys and girls. To this end it has l'esulveil to address itself to the task of educating public opinion on the subject by the dissemination of tracts and leaflets exposing the evils of early marriage. And as a preliminary step, it has elicited the views of a large number of leading men in the country as to the proper age for marriage. These views were summarized at a recent meeting of the League, when it was found that the varying ages suggested worked into an average of about 25 in the case of men and 16 in the case of women. Has the Jaina Community nothing to learn from the beneficent activities of the Legue ? Our Community, I believe, is one of thg Page #186 -------------------------------------------------------------------------- ________________ 30) જૈન ટ્રાન્ફરન્સ હેરડ ( જીન. reatest offenders, and therefore one of the worst sufferers in this espect, for Nature is a stern impartial judge and makes no distinction f caste or creed. I have noticed a tendency towards the increase of hthisis and other wasting diseases among the members of our Commuity. I have had personal experience of several cases in our midst,-of oung men and women cut off in the prime of their life, and I have 10 hesitation in saying that they are all ultimately traceable to the inister influence of early marriage and premature sexual connexion. In fact, it has been eating into the very core of our existence as a trong, an efficient, a virile community. The pressure of economic considerations has, to a certain extent, forced the marriageable age of Hindu boys to go up. No such influence however is discernible in our Commuuity. It is therefore all the more incumbent on us to take up the question and try to minimize the evil by an organized effort. The only forcible argument in favour of early marriage,-one that is likely to weigh with sensible people, is its tendency to prevent and correct the terrible vice of self-abuse so frequently met with among the youths of this country as indeed of all civilized Communities. It can not be denied that the secret vice, which cuts at the very root of life and progeny, is an evil of the first magnitude. To my mind, however, the particular remedy in the shape of early marriage is only a shade less harmful than the evil it is meant to cure or prevent. It is at best a questionable remedy to be resorted to, in exceptional circumstances only, when all other remedies have failed. As a matter of fact, the wide prevalence of this unnatural and pernicious habit which has been fitly called "the curse of civilization," must be laid to the charge of parents and guardians who fail to keep watch on their children, to shield them from the evil influence of low company and a low standard of literature, and to warn them, if necessary, of the dangers and pitfalls that beset a growing youth on his way to puberty. And the situation is not likely to be improved unless the parents themselves recognise their duty in the matter and get the better of their culpable indifference and false sense of delicacy. Taking into consideration all the factors bearing upon the ques*ion and the peculiar circumstances of our Society, I hold that The proper age for marriage ought to be fixed at from 18 to 20 for ales and 13 to 15 for females. It i It would not of course be an ideal Page #187 -------------------------------------------------------------------------- ________________ 1910) જીવદયા-અહિંસા Humanitarianism. (1) Solution, but it seems to me the best and the most fensible und existing conditions In conclusion I would appeal to the leaders of u Siciety, in the name of the present in the future generations, tickle the problem in earnest and take euly steps towards the eradic trol of the evil, for which their wines will go down to posterity as tl muest benefactors of their Community. Azimgauj, The 25th April. KU WAR SING NAHAR. R. A. 110. જીવદયા–અહિંસા. HUMANITABIANISી. (લેખક–રા રા. ન્યાલચંદ લમીચંદ સેની બી, એ, એલ એલ; બી.) અનુસંધાન ગતાંક પાને ૧૧૯ થી. પરમાર્થથી વિચાર કરતાં આ જળસૃષ્ટિમાં જુદા જુદા જુની અપેક્ષા પર ઉન્નત દશાને પહોંચેલ જ્ઞાનવાન પંચેંદ્રિય દેહધારક મનુષ્ય પ્રાણીના જીવનને હેતુ માત્ર વેચ્છાથી ખાવું, પીવું અને એશારામ કરે એ હોઈ શકે નહિ, તે હવે જોઈએ પણ નહિ. સાધુજીવનના ઉચ્ચ હેતુની વાત તો દૂર રહી, પરંતુ સ માતઃ દરેક મનુષ્યને જીવનને હેતુ, પોતાની આધુનિક દશાને સુધારી પિતાના ઉતરતા દરજજામાં રહેલ પ્રાણી તરફ દયાભાવ રાખી તેની સ્થિતિમાં પણ સુધારે કરવાનો હો જોઈએ. તાત્વિક દ્રષ્ટિથી જીવનનો ખરો હેતુ સમજાતાં આપ દયાધર્મ તરફ ચિત્તનું વલણ થશે. પ્રથમ દર્શનીક રીતે આપણે એમ માનવુંજ પડછું - કે દરેક મનુષ્યનું હૃદય દયા છે; અને કવચિત્ અયોગ્ય કાર્યમાં માણસ પ્રેરાય છે તેનું કારણ તેની અજ્ઞાનદશા છે. આ રીતે અજ્ઞાની માણસના દયાશૂન્ય કાર્યો તેને અજ્ઞાનદશાને જ આભારી છે, અને તેથી કરીને જ જૈન શાસ્ત્રકારોએ પ્રથમ જ્ઞાન અને પછી દયા એમ પ્રરૂપણ કરેલું છે. દયાધર્મના કાર્યને કેવી રીતે આગળ વધારવું-ઓછા પ્રયાસે જીવદયાના ક્ષેત્રમ કેવી રીતે વધારે ફળ મેળવવાને ભાગ્યશાળી બનવું–અન્ય મનુષ્યને આવા ઉત્તરી પ્રકારના કેવળ પરમાર્થ ને કાર્ય માં કેવી રીતે જવા વગેરેના જ્ઞાનની ખાસ આવશ્યકત છે, અને દેશ-કાળ અનુસાર આ પ્રકારના જ્ઞાનને અડગ ઉત્સાહથી–અડેલ વૃત્તિથ ઉપયોગ કરવાનો છે. આ હેતુ એજ આ વિષયની વધારે અને વધારે ચર્ચા થવાની જરૂર જણાય છે એટલું સમજાતાં આ લેખ અસ્થાને ગણાશે નહિ. જુદા જુદા અને દષ્ટિબિંદુથી વિષયની અસાધારણ ઉપગિતા પ્રતિપાદન કરવાની રહે છે. જીવદયાના ક્ષેત્રમાં જીવદયા પ્રતિપાળ નામ ધારક જૈન પ્રજા આધુનિક સમયમ કેટલું કરી શકે છે તે બતાવવાની સાથે તેને કેટલું વધારે કરવાની જરૂર છે, તે Page #188 -------------------------------------------------------------------------- ________________ | જૈન કોન્ફરન્સ હે. (જુન રફ પણ ધ્યાન ખેંચવું જરૂરનું છે. પ્રયાસ કરવા ઈચ્છા રાખનારા જૈન ઇઓ ટે કેટલા મોટા પ્રમાણમાં વિસ્તી ક્ષેત્ર તેમની નજર સમક્ષ પડેલું છે, અને તેમાં વી રીતે કાર્ય કરવાની જરૂર છે તે બાબતની સૂચના પણ યોગ્ય જ થઈ પડશે. ન્ય પ્રજા માટે પણ કાયરેખા ( line of action ) દોરવાની જરૂર સિવકારવી પડે . આ સઘળું જીવદયાના વિષય સાથે સંબંધ ધરાવતા જુદા જુદા પટા વિયેની ર્ચા વખતે જણાવવામાં આવશે. તે ઉપરાંત વિષયના છેવટના ભાગમાં પણ લઈ શકાશે. આહાર વિષયક પ્રશ્ન એટલે બધે અગત્યનો છે કે તેનું સંતોષકારક નિરાકરણ થવું જ જોઈએ. શરીરના નિભાવ માટે, માત્ર ધર્મ સાવન તરફ જ જીવદયા અને લક્ષ્ય રાખનાર મુમુક્ષુ કોને પણ. અનશન કરવાની આડાર માંસાહાર ત્યાગ કરવાની ઉંચામાં ઉંચી દશાએ ડાંચે ત્યાં સુધી ઉદર પિષણ કરવાની જરૂર રહે છે. હવે ખોરાકની વસ્તુની પસંદગી શરીરસ્થિતિ નિભાવવાની વૃત્તિ ઉપર આધાર રાખતી હોવી જોઈએ કે અન્ય પ્રાણીના ગે તે મેજશે ખ અને એશારામની લાલસાને અવલંબીને રહેવી જોઈએ તે વિધારવાનું રહે છે. આ બાબતમાં મુખપૃષ્ઠ ઉપર ટાંકેલ અંગ્રેજી કવિતાની બે લીટીઓ પાંપણને ઉત્તમ પ્રકારનું શિક્ષણ આપે છે, તેમાં સ્પષ્ટ રીતે જણાવેલ છે કે ખાવાનું રાવવાને માટે અને ભક્તિ ( પરમાત્માની ) કરવાને માટે છે, પરંતુ તું ( ખાવાને લિપી) એમ સમજે છે કે જીવનજ ખાવાને માટે સરજાયેલ છે. આ રીતે ઘાર્મિકત્વિક દ્રષ્ટિએ માંસાહાર અAજ છે, અને મુસલમાન ધર્મ શાસ્ત્ર “ કુરાન ' માં સંબંધી શું ફરમાન છે તે પ્રથમ જણાવવામાં આવેલ છે. હવે વ્યાવહારિક દ્રષ્ટિએ પાસ કરીશું તો જણાશે કે યુરોપ-અમેરિકા આદિ દેશો માં અન્ન-ફળ-શાકોપyવીપણું ( vegetarianism ) દિનપ્રતિદિન વધારે અને વધારે પ્રચાર પામતું જાય છે. પોટા મોટા સમર્થ વિદ્વાનો અને ડાકટરો–સરાનો માંસાહાર વિરૂદ્ધ પાના અને ભપ્રાય દાખલા દલીલ સાથે (with facts and figure) પ્રકટ કરતા રહ્યા છે. લંડનમાં બાજથી લગભગ વીસ વર્ષ પૂર્વે સ્થાપિત થયેલ હ્યુમનીટેરીયન લીગ (Humilitarion League) તરફથી લીગના મુખ્ય વાજીંત્ર તરીકે હ્યુમેનીટેરીયન નામનું માસિક પ્રગટ થાય છે. શારીરિક આરોગ્યતા-શરીરસંપત્તિ તરફ જ લક્ષ્ય આપનારા મતે ભક્ષણ કરનારાઓને તે માસિકમાં આવતા યુરોપીયન વિદ્વાન લેખકોની કલમથી લખાયેલા લેખ તથા ચર્ચાપત્ર વાંચવાથી ખાત્રી થશે કે માંસાહાર કેટલે નુકશાનકારક છે તથા ખરીદનારના – ઉપયોગ કરનારના માત્ર ક્ષણિક આનંદ (!) ને માટે નિરપરાધી નિરવાર–અવાચક, જનસમાજને બીજી અનેક રીતે ઉપયોગી, અસંખ્ય પ્રાણી નો કેવી ઘાતકી રીતે–નિર્દયતાથી વધ કરવામાં આવે છે, અને ઘણી વખત આવા પ્રાણીઓ પૈકી કેટલાએક જુદા જુદા રોગોથી પીડિત હોવાથી દ્રલોભી કર કસાઈ તરફથી થોરી-છુપકીથી કેવી રીતે તેવા પ્રાણીઓનું માંસ વેચવા માટે બજારમાં આ વાત કરવામાં આવે છે. આવી બાબતમાં આજ એક પ્રકારની જાહેરાત તો કાલે બી પ્રકારની હકીકત પ્રસિદ્ધ એંગ્લે ઈન્ડીયન તેમજ અન્ય ન્યુસ પેપરોમાં આવે છે, અને તેથી આપણે જાણી શકીએ છીએ કે અનેક માણસને આવા ગુન્હા માટે પોલીસ કોર્ટમાં Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦ ) જીવદયા-હિંસા. Humanitarianism (1 ઘસડવામાં આવે છે, છતાં પણ ઘણા ગુન્હા ચાલાકમાં ચાલાક ડીટેકટીવાથી ક્રુપા રહી અંધારામાં રહે છે અને તેને પરિણામે શારીરિક તંદુરસ્તીને હાનિકારક થઇ પડે તેવ માંસો ઉપયોગ કરવામાં આવે છે. સસ્તે, સારા અને સાદે આરાગ્યવર્ધક અન્ન-ફળ શાકના ખોરાક ઉપલબ્ધ છતાં મે જશેાખની વૃત્તિથી માંસ ભક્ષણને વળગી રહેનાર અદૃશ્ય રીતે પરિણામે પેાતાની જાતને નુકશાન કરનારા થઇ પડે છે. અન્ય રીતે વિચાર કરતાં પ્રાચીન સમયમાં જમીતમાં કસ વધારે હતા, પરંતુ આ અવસર્પિણી કાળના પ્રભાવે જમીનને કસ દિન પ્રતિદિન ઘટતા ગયા છે. હુ જ્યારે જમીનમાં ધાન્યનિષ્પત્તિના વિષયમાં તેમજ ફળની નીપજમાં વધારે કસ હતા ત્યારે પદાર્થવિજ્ઞાન શાસ્ત્રના ઉંચા પ્રકારના જ્ઞાનનેા તેમજ હાલની સુધરેલી ઢ મુજબના ખેતીવાડીના જ્ઞાનને આટલે બધા પ્રચાર ન્હાતે, અને તેથી કરીને અમુ પ્રદેશમાં થોડા ઘણા પ્રયાસે જે કંઇ ધાન્ય ઉત્પન્ન થતુ તે હાલના જેવા દરેક પ્રકા અનુકૂ ળ વ્યાપાર-વ્યવહારના સાધનના અભાવે માત્ર તેજ પ્રદેશમાં રહેતું અને તેથ બીજા પ્રદેશમાં વસતા લોકેને તે ત્યાં ( પ્રથમના પ્રદેશમાં ) વધારે હેાય છત પણ ઉપયોગમાં આવતું નહિ આ રીતે કાઇ કાઈ પ્રદેશમાં અને દરિયાના કાંડા ઉપ આવેલ વિભાગમાં લેકે ધાન્યના અભાવે કદાચ માંસાહારથી ઉદરપોષણ કરતા હોય કારણ કે કહ્યું છે કે सुस्थितानां शरीरिगां । धर्मयपि किं पापं न करोति बुभुक्षितः ॥ 6 ભાવા શરીરની સ્થિતિ જૈની સારી હોય છે, તેનેજ ધર્મ અધમ ને વિચા આવે છે, ભૂખથી પીડિત પ્રાણી, ધર્મ (સદાચરણ ) તેને પ્રિય હોય છે છતાં પણ કયું પાપ કા કરતેા નથી ? પરંતુ હવે તે સ્થિતિ બદલાઇ ગઇ છે એમ કબુલ ક વગર ચાલશે નિહ. આ જમાનામાં હિંદુસ્તાનમાંથીજ હજારો કે લાખે મત્તુ ઘ અને બીજું અનાજ નીકાશ થાય છે. અમેરિકા જેવા દેશેમાં પણુ જુદાજુદા યાંત્રિ ઉપાયોથી બુદ્ધિબલથી ધાન્યની ઉત્પત્તિ અસાધારણ રીતે વધારવામાં આવી છે, એટ ધાન્યને અભાવે માંસભક્ષણની જરૂરીઆતને નિયમ બીલકુલ ટકી શકે એમ નથી કા” દુખલે કયું તે કે સારે શહેરકી ( દુનિયાકી ) ફીકર” એ ન્યાયે વિચાર કર નારા પુરૂષો તરથી કદાચ એમ કહેવામાં આવે કે સુધરેલી દુનિયા ઉપર વસ્ત તમામ માણુસે -જો કે કાળ માન જોતાં આ કલિયુગને-અવસર્પિણી કાળને સમય પ્રવર્તે છે તેને વિચાર કરતાં તથા વખતેા વખત નજરે પડતી ક્રર હૃદયના માણસાન કમકમાટ ઉપજાવે તેવા દયાહીન કાર્યોમાં પ્રવૃત્તિ તરફ દ્રષ્ટિ કરતાં આમ બનવુ ઘણું જ અસ ભવીત લાગે છે, અસાધારણ શક્તિ ધરાવનાર અનેક ધુરંધર વિદ્વા ઉપદેશ! આ ક્ષેત્રમાં સતત પ્રયાસ કરે તેપણ તેમ થવુ સંભવતુ નથી, છતાં પ સર્વ જને-માંસ ભક્ષણ તજી અન્નફ્ળશાકાપજીવીપણું માન્ય રાખે તે ધાન્ય એટલું બધુ માંઘુ અને દુર્લભ થઇ પડે કે હસ્તા મનુષ્યેા ભુખની પીડાથી મૃત્યુવશ થાય આના જવાબમાં ઉપર જણાવેલ છે તે ઉપરાંત એટલુ જ કહેવુ મસ થઇ પડશે Page #190 -------------------------------------------------------------------------- ________________ ૪૪) જૈન કોન્ફરન્સ હેરલ્ડ (ન લાખા ગાય-ભેસા બળદો-ઘેટાં બકરાં વગેરે પ્રાણીઓ જેઓ ખેતીના કામને માટે ઘણાજ ઉપયોગી છે અને અન્ય રીતે પણ આપણને ઘણા ઉપયેગમાં આવી જીવન વ્યવહારમાં અતિશય મદદગાર થઇ પડે છે, આપણા અને જેમના આમનેસામન વ્યવહારમાં (dealings) આપણા લાભ ( Lion's share ) જેટલા મેટો થવા જાય છે તેમને અચાવ થતાં ખેતીના ધંધાનાં સાધનામાં અનહદ વધારે થશે, અને :વાની નજરથી જોતાં પણ આપણા નફાનું ત્રાજવું નીચુંજ રહેશે. આ વિચારના મન માટે જણાવવુ જોઇએ કે આ માસિકનાજ ગત વર્ષના એક અંકમાં પાંજરા પાળના ઇન્સપેકટર તરપૂથી બાહેાશીભરી રીતે આંકડા ટાંકી ગણત્રી કરી બતાવવામાં માવ્યુ છે કે માત્ર એક ગાયનેાજ વધ કરવાથી દેશને કેટલુ બધુ પારાવાર નુકશાન વાય છે. વળી રોગીષ્ટ પ્રાણીએ મારવાની વધ કરવાની સખ્ત મના છે એટલે એટલા બધા ( અસંખ્ય ) અશક્ત નિરાગી જનાવરોના નાશ કરવામાં આવે છે કે દેશને 1થી થતા નુકશાનનો ખ્યાલ પણ આવવા ઘણેાજ મુશ્કેલ છે. આ સિવાય નેય ધાંધામાં રાકાયેલા મનુષ્યે પણ ખા નફાકારક ધંધામાં શકાશે મને આવી દયા-પ્રધાન વૃત્તિના અનેક રીતે શુભ પરિણામથી ભવિષ્યની પ્રજા રણુ આપણને ઉપકારની લાગણીથી કાયમને માટે યાદ કરતી રહેશે. જીવનનો ખરા તુ સમજવામાં આવે, ઉત્કર્ષવાદના સિદ્ધાંત અનુસાર ( Evolution the re ) માત્મિક દ્રષ્ટિથી ભવિષ્યને માટે સારી ઉમેદે રાખવામાં આવે, ઉત્તમ પ્રકારનું ચારિત્ર આદર્શરૂપ ગણવામાં આવે, તેજ આવા પ્રકારની વૃત્તિ રૂચિકર માન્ય ઇ પડે. શિકાર કરવા જનારાઓને ગમ્મત-શેખ સિવાય તેમાં બીજો શું હેતુ હોઇ શકે તે સમજાતુ નથી હજારો બલ્કે લાખે! મનુષ્યોને શોકસાગરમાં નિમગ્ન કરાવતાં દારૂણ યુદ્ધ વખતે-રણસ ંગ્રામમાં આ સુધારાના જમાનાને લા હેાંચાડે તેવા તાત્કાલીક પ્રાણઘાતક જુદા જુદા હથિયાર-શસ્ત્રા-ખ દુકા વગેરેના ઉપયેાગમાં મેળવેલી કુશળતા કાયમને માટે જળવાઇ રહે તે હેતુથી શિકારને તદ્નવિષયક વ્યાયામ (Exile) ગણી હજારે પ્રાણીઓના જાનની નાહક ખુવારી-અકાલીન યાદવાસ્થલી-કરવામાં આવે છે. આ સબંધમાં એટલુજ વિવેચન પૂરતુ છે કે આ સુલેહ-શાન્તિના જમાનામાં જનસમાજના સાર્વજનિક હિત તરપૂ લક્ષ્ય અપાઇ યુદ્ઘના વિષયને અને ત્યાં સુધી મીલકુલ ઉપસ્થિત થવા દેવા જોઇએ નહિ. બીજાના હુક ઉપર ત્રાપ મારી રાજ્ય ધારવાના લાભથી–અયેાગ્ય દ્રવ્યલેાભ વગેરેથી મુક્ત રહી ટાં હેાટાં રાજ્યે એ મંદર અંદર સુલેહ ાળવી રાખવાને માટે સર્વ ઉપાય કામે લગાડવા જોઇએ. જીવદયા અને શિકાર પ્રવૃત્તિ ( અત્યારેજ ચીન સાથે મહાન યુદ્ધ જામવાના ભણકારા કાન ઉપર આવતાં દલગીરી થાય છે. ) તેઓએ હરકોઇ જ્હાનાં શેધી લડાઇની શરૂઆત કરવાની નીતિ (aggressive polic ) નહિ ગ્રહણ કરતાં, માત્ર રક્ષક (lefensive protective) Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦ . સિદ્ધ ગણિ” . રાજ્યનીતિજ રાખવી જોઈએ. ( આ વિષયની વિશેષ ચર્ચા અત્ર અસ્થાને છે તેમ સામાન્ય લેખકોના લખાણ પણ આ બાબતમાં હેટી મહેદી રાજ્યસત્તાના વ્યાપ ક્ષેત્ર વધારવાના અનિવાર્ય લાભ તરફ નજર કરતાં કંઈ મૂળદાયી અગર લાભકા ગણી શકાય નહિ. ). આથી કરીને એટલું તો કબુલ કરવું પડશે કે છેવટે જરૂર પડયે ઉપગમાં લે માટે મોટા મોટા લશ્કરને જેને નીભાવવા વગર આપણે ચલાવી શકીશું ના તેપણ શિકારનો નિર્દેતુક શેખ-બંદુક ઝાલતાં આવડી એટલે એ બાબતને શો અનુકૂળ સાધનોના અસ્તિત્વપણાને લઈને વધતો જ જાય છે તેને ખાતર અવાર પ્રાણીઓ ઉપર ત્રાસ વર્તાવવામાં આવે છે, તે જનસમાજના ઉત્કર્ષની આડે આવે ધર્મશાસ્ત્રના ફરમાન અનુસાર ક્ષાત્ર ધર્મને વળગી રહેનાર ક્ષત્રીય રાજવંશી તરફથી કરવામાં આવતા શિકાર વિરૂદ્ધ કહેવું જોઈએ કે ક્ષત્રીયોને ધર્મ સાપરા પ્રાણીઓને જ શીક્ષા કરવામાં રહેલે છે. (અપૂર્ણ) - સિદ્ધષિ ગણિ. (લેખક-ઉદયચંદ લાલચંદ શાહ મુંબઇ,) અનુસંધાન ગતાંક પાને ૧૨૬ થી – --- — — તે સમયે સિધ્ધનાં સત્કૃત્યે ઉદયાચળ ઉપર આવી, ઉદય પામવાની તૈયારી કરી હોય તેમ ભાસતું હતું, કારણ કે સત્કૃત્યના પ્રભાવથી જ તેને આ ધર્મસ્થાન ઉપલબ્ધ થ હતું અને તેનું કલ્યાણ પણ થવાનું હશે કે ધર્મ ધુરંધર જૈન મુનિ ગર્ગષિ જે પવિત્ર પુરૂષને તેને સમાગમ થયે. સંસારમાં સત્કૃત્યને ચમત્કાર અદ્દભુત છે. મનુષ્ય સત્કૃત્યે જ્યારે ઉદય આવવાનાં હોય છે, ત્યારે તેની મને વૃત્તિઓમાં આકસ્મિક રી મોટો ફેરપાર થઈ જાય છે. સત્કૃત્યના પ્રભાવશાળી પ્રચંડ પ્રકાશથી ગમે તે ગા અંધકાર હોય તો તે પણ નાશ પામી જાય છે-નષ્ટ થઈ જાય છે. સંસ્કૃત્યના દિ પ્રભાવ આગળ કઈ પણ વસ્તુ અસાધ્ય, અગમ્ય કે અલખ હેતી નથી. જેમ બરફ પત્થરે સૂર્યના ઉદયને જોતાંજ પીગળીને પાણી થઈ જાય છે તેમ ગમે તેવું મનુષ્ય કઠણ હદય હેય તોપણ તે સત્કૃત્યરૂપી દિવાકરને ઉદય થતાંની સાથે જ પીગળી જાય છે સત્કૃત્યના સુપ્રભાવથી સુખ સંપાદન કરી શકાય છે. તે આવા પ્રકારનું સત્કૃત્ય ક વામાં સુજ્ઞ સજજનોએ શા માટે પ્રમાદ કરવો જોઈએ? કદાપિ નહીં જ કરવો જોઈએ. બ૯ સત્કૃત્ય કરવામાં વિશેષપણે પ્રવૃત્તિ રાખવી અને સત્કૃત્યરૂપી દ્રવ્ય ઉપાર્જન કરવા સર્વદા તત્પર રહેવું જોઈએ એ મનુષ્ય માત્રની ફરજ છે. - સિદ્ધનાં સત્કૃત્યે સફળતાને પામવા માટે તત્પર થયાં હોય એમ ભાસ થસે હતા. તે (નૃત્ય) ના પરમ પ્રભાવથી પવિત્ર પુરૂષ મુનિરાજોના મુખથી સ્વાધ્યા ધ્વનિ સાંભળતાંજ સિદ્ધનો મૂળ સ્વભાવ “જેમ લેઢાને પારસમણિને સ્પર્શ થતાં તેને મૂળ સ્વભાવ (લેહપણને) તદૃન બદલાઈ જઈ તે સુવર્ણ સ્વરૂપ બની જા Page #192 -------------------------------------------------------------------------- ________________ જેમ કોન્ફરન્સ હેરલ્ડ તેમ ' એકદમ બદલાઇ ગયા. દાના લાગેલા લેપ ભુંસાઇ ગયા, આત્માની ઉપર ગુણાના પડેલા પડદો ખસી ગયા. તેના મનના ઊંડા પ્રદેશમાંથી પવિત્ર અને શુધ્ધ વ્ય ભાવનાએ અચાનક પ્રગટ થઇ આવી. અયોગ્ય સંકલ્પ વિકલ્પે। નષ્ટ થઇ ગયા, Àપરીત આચરણા નાશ પામી ગયા, ખામ પ્રકૃતિએ વિકૃતિ પામી ગઇ, મિત્રન માચાર વિચાર શુધ્ધ સ્વરૂપને પામી ગયા, ભવિષ્યમાં જૈન શાસનના પ્રતાપ પ્રચંડ કાશને ભલી ભારતની ભવ્ય ભૂમિ ઉપર પ્રગટપણે પ્રકાશિત કરનાર સારા સદ્ગુણ્ણા 'પાદન કરી ભારતવર્ષની પ્રજાને માહિત કરનાર એ સિધ્ધની મનોવૃત્તિઓ જે અશુધ્ધ પમાં હતી તે શુધ્ધ સ્વરૂપમાં તદ્દન ફેરવાઈ ગઈ બદલાઇ ગઇ, મલિનતાને નાશ ઇ ગયા, પૂર્વનાં કરેલાં દુષ્કૃત્યને માટે તેને ઘણેાજ પશ્ચાત્તાપ થઇ આવ્યે, આગ ની મિલન ભાવનાએ નાશ પામી અને ભિન્ન ભાવનાએ તેના હૃદયમાં પ્રગટ ઇ આવી. પછી સિધ્ધે મુનિરાજ પાસે જઈ તેમના ( મુનિના ) ચરણમાં પ્રણામ ર્યા. દયાળુ મહિષ મુનિરાજે તેને ધર્મલાભ એ આશીષ અર્પણ કરી અને પૂછવા લાગ્યા. મુનિ—ભદ્ર, તમે કોણ છે ? આ રાત્રિના સમયે આ ઉપાશ્રયમાં કયાંથી આવે છે ? સિદ્ધ-આજ નગરના મહીપતિના મુખ્ય મંત્રિના પુત્ર શુભકરને! હું સિદ્ધ નામના ત્ર છું. પૂના પાપથી જુગારના નીચ વ્યસનમાં એટલે બધા તો આસક્ત થઇ યો છું કે તેને લીધે સારાસારનુ ભાન ભૂલી ગયો છુ, હિતાડિત વિચારવાનું વિસરી યા છું, સત્કૃત્યનુ સેવન કરવામાં પ્રમાદી બની ગયો છું અને મારી બુદ્ધિ ભ્રષ્ટ ઇ જવાને લીધે નિરંતર પ્રતિદિન રાત્રિના સમયે મદ્રેન્મત્ત માતંગની માક જુગા" ના દુર્વ્યસનમાં મગ્ન થઇ તેનીજ ભ્રમણામાં ભમ્યા કરૂં છું. આજે દુર્વ્યસનમાં માસક્ત થયેલાને મને મારી માતાએ ઘરમાંથી બહાર કહાડી મેલ્યે છે અને કહ્યું કે કે જે ઘરનાં બારણાં ઉઘાડાં હોય ત્યાં જા ? હવે મને આપનુંજ શરણ થતું. મહા નય કર ભવાબ્ધિને વધારનારા ઘરમાં જવાને માટે મારી મનોવૃત્તિએ મને ન પાડે * મારૂ ઘરબાર હવે તેા ઉપાશ્રયજ છે, કૃપાળુ મુનિરાજ, મને આપનું સુખકર શરણુ માપેા અને મારા મિલિનતાને પામેલા આત્માને ઉદ્ધાર કરે. સસારાગ્નિની જવાળા માં બળતને મને ઉગારે. ( જીન આ પ્રકારનાં સિદ્ધનાં વચને શ્રવણ કરી જૈન મુનિએ શ્રુતપયોગ દઇને અવલેાકન યુ એટલે તેમના જાણવામાં આવ્યું કે આ મનુષ્યનું મનેબલ મહાન છે. તેથી રીને જો આને ચારિત્ર આપવામાં આવે તેા એનાથી જૈનશાસન અને આત્ ધર્મની ન્નતિ થઈ શકે તેમ છે. આ ભાગ્યવાન પુરૂષ જ્ઞાન સંપાદન કરી જૈનશાસનની ચંદ્રનાના જેવી ઉજ્વળ કીત્તિ ને ભારત માં પ્રસારશે. વીરપરમાત્માના પરમ પવિત્ર ધર્મની ઘાષણા ગજાવશે. આવા ભવિષ્યના ભાવી ભાવેા ભાળીને મુનિરાજ આલ્યાઃ મુનિ—ભદ્ર, જો તમારે અમારે શરણેજ રહેવાની ઉત્કટ ઇચ્છા હોય તે તમારે થમ તે! અમારા જેવા વેષ ધારણ કરવા પડરો અને વેષ અત્રિકાર કર્યા બાદ તમા ખપૂર્ણાંક અત્રે રહેા. તે વાત સિધ્ધે અ ંગિકાર કરી. ત્યારે મુનિરાજે તેને જૈન મુતિના વે આચાર વિચાર કહી સભળાવ્યા એમ ધમ સબંધી વાર્તાલાપ કરતાં પ્રાતઃકાલ .ઈ આવ્યે. તે સમયે સિધ્ધે હાથ જોડી મુનિરાજ પ્રત્યે કહ્યુંઃ— Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૭) સિદ્ધિ ગણિ. (6) નિ–મુનિરાજ મહર્ષિ મહાશય, મને હવે મુનિને વેષ આપે. નિ-ભદ્ર, તમારા માત તાતની આજ્ઞા સિવાય દીક્ષા આપવી એ જૈન ધર્મન શાસ્ત્રની આજ્ઞા નથી. માટે તમારા માત તાતની આજ્ઞા લઈ તમોને જૈન ધર્મની પર પવિત્ર દીક્ષા આપીશું વાંચકોને અત્રે જાણવાની અભિલાષા થઈ હશે કે આ મુનિરાજ તે કોણ હશે ઉપરોક્ત સિદ્ધની સાથે વાર્તાલાપ કરનાર મુનિરાજ તે વીરશાસનાનુયાયી નિવૃત્તિ ગચ્છમાં જે વસૂરિ થયેલા તેમની પાટે સૂરાચાર્ય નામના એક આચાર્ય થયા તેમના શિષ્ય રામપિ તે હતા. આ તરફ સવારનો સમય થઈ ગયે. શુભંકર જાગ્યો, ત્યારે તેની સ્ત્રીએ તે રાત્રિની વીતક વાર્તા કહી બતાવી અને પિતે સિધ્ધને કહેલાં વચનો પણ કહી સંભળાવ્યાં ભંકર –(પિતાની સ્ત્રી પ્રત્યે) પ્રિયા, તે સાહસ કૃત્ય કર્યું છે. વ્યસનમ આસકત બનેલા માણસને આવી રીતે એકદમ શિખામણ લાગતી નથી. પરંતુ તેમન હૃદય ૯ પર પડેલ દુર્વ્યસનને કાળે પડદે યુકિતથી ખસેડી શકાય છે, અને કદાપિ કે તેને આતે આતે સમાવવામાં આવે તો તે કદાચ સમજી શકે છે. ભય કર રાત્રિ સમયે પુત્ર સિદ્ધિને સદન (ઘર) માં ન આવવા દીધે તે અવિચારી અને વિપરીત કામ કર્યું છે. તે વિષયમાં તમને હું વધારે શું કહું ! પરંતુ મોટું સાહસ કરી ઠપકો પાત્ર થયા છે. જાણે છે કે ઉતાવળે કોઈ પણ દિવસે આંબા પાકતા નથી પણ તેને સમય આવે પોતાની મેળેજ પાકે છે. જ્યારે હું પુત્ર સિદ્ધનું મુખ અવકન કરી ત્યારે જ મને શાંતતા આવશે. જે કે. સિદ્ધ એક ગુણી અને વ્યસની પુત્ર છે. તથા આપણુ વંશરૂપી વેલીને વધારનારો છે. ઘરનો સૂવે છે તેથી તેના ઉપર મને અત્યંત પ્રેમ ઉપજે છે. હવે જે થયું તે ખરૂં એમ માની પ્રતિકાર કરે જોઈએ. ઉપર પ્રમાણે પિતાની પત્ની પ્રત્યે કહીને શુભંકરે પિતાના પુત્ર સિદ્ધની શેર કરવા માટે શ્રીમાલપુરની પ્રત્યેક શેરીએ અને મહાલે માણસ મેકલ્યા તેમજ શુભંક પિતે પણ પુત્રની તપાસ કરવા માટે નીકળી પડે એક પ્રહર પર્વત પુરમાં ભાગ્યે પરંતુ પુત્રને પત્તો પાપે નહીં એટલે ઘેર આવી ચિંતા કરવા લાગ્યા. તેટલામ તેના એક વાદાર માણસે ખબર આપી કે તમારો પુત્ર સિદ્ધ જૈન મુનિના ઉપાશ્રય યમાં જઇને બેઠા છે એ ખબર સાંભળી શુભંકરના અતરમાં આનંદ થઈ આવ્યા અને તુરતજ ઉપાશ્રયમાં જવા માટે ઘરથી નીકળે. અને અનુક્રમે ઉપાશ્રયની પવિત્ર ભૂમિમાં આવી ગુરૂમહારાજને વિધિપૂર્વક વદન કરી પાસે બેઠે. તેણે ત્યાં પિતાન પુત્ર સિધને સાધુના વૃદમાં બેઠેલ અને પવિત્ર ચોખે ચિતે ધાર્મિક વૃત્તિ એથી ઉત્તમ પ્રકારે ભવ્ય ભાવના ભાવ ભા. શુભંકર—(વિનયપૂર્વક મુનિરાજ પ્રત્યે ) મહાશય, આપે મારા પુત્ર ઉપર મેટે ઉપકાર કર્યો છે. યુત જેવા દુર્વ્યસનમાં નિમગ્ન થયેલા મારા પુત્ર સિધને શરણ આપી આપે કૃતાર્થ કર્યો છે. તેના માલિનતાને પામેલા જીવનને પુણરૂપી ઝરામાં સદ રૂપ જલવડે જુવડાવી તેના મલિન આત્માને ખરા સત્ય સનાતન જૈન ધર્મનું અવ લંબન આપી, તેને ધાર્મિક વૃત્તિઓવાળા બનાવી પાછે ઘેર પહો. આપ Page #194 -------------------------------------------------------------------------- ________________ ૪૮) જૈન કોન્ફરન્સ હેરલ્ડ (જુન પુનઃ પુન: પ્રાના કરૂ છું કે, મારા દુરાચારી પુત્રને સદાચારી બનાવી શ્રાવકનાગૃહસ્થ ના સંપૂર્ણ પણે અધિકારી કરે એમ હું આપને વારંવાર વિનતિ સવિનવુ છુ. મુનિ–શ્રાવકજી, તમારા પુત્રને અમે દીક્ષા આપી નથી. તમારી આજ્ઞા મેળવ્યા વેના દીક્ષા આપવી એ કાઇપણ રીતે અમેને ચિત્ત નથી. માતા પિતાની આજ્ઞા કીધા વિના આળ અથવા તરૂણૢ શ્રાવકોને દીક્ષા આપવી એવી શાસ્ત્રાજ્ઞા નથી. આ તમારા પુત્ર સિધ્ધે સાહસથી દીક્ષા લેવાને વિચાર કર્યા હતા. પરંતુ અમે એને પ્રથમથીજ કહેલુ છે કે તારા માતા પિતાની રજા સિવાય અમે તને દીક્ષા આપવાના નથી. શુભંકર—( સિદ્ધ પ્રત્યે ) વત્સ, આપણે ઘેર ચાલ, તારી માતા અને તારી સ્ત્રી તારા દર્શન ન થવાને લીધે બહુજ ચિંતાતુર છે. સિધ્ધ-( પિતા પ્રત્યે ) પિતાજી, હવે હુ ગૃહાવાસમાં આવવાને નથી. સંધ્યાના રંગ જેવી ચપળ, વિજળીના ચમકારાની માફક ચંચળ, પાણીમાં રહેલી માછલીની જેમ તહીથી અહી અને અહીથી તહીં એમ અનેકવાર ઘડીએ ઘડીએ પૃથક્ પૃશ્ સ્થળે ભ્રમણ કરનારી, આમતેમ સદા જે ભ્રમણજ કર્યા કરે છે, એવી લક્ષ્મીની મમતાજાગને મે છેદી નાંખી છે. માતા, પિતા, સ્ત્રી, પુત્ર અને સ્વજન પરિવારાદિથી મારૂ મન વરામ પામી ગયુ છે. દુ:ખ દેનારા ક્ષિણિક સુખા ઉપર મારૂ મન માનતું નથી. ચંદ્રના ધનુષ્ય જેમ, સાયંકાળના રંગની માફક, ડાભની અણુિ ઉપર રહેલા જળબિંદુ સમાન આ અનિત્ય દુઃખદાયી સસારમાં હું કેમ રાચુ ? એવા સંસારમાંથી મુક્ત થઇ નિવૃત્તિ પામી જે આ સંસાર અસાર કહેવાય છે તેમાંથી સાર કાઢવાને મારી મનેવુત્તિએ આતુર થઇ રહી છે. પિતાજી, હવે હું દીક્ષા લઇ મારા આત્માને કૃતાર્થ કરવા ચાહુ છું. માટે મને આપ દીક્ષા લેવાની રજા આપે!; અને મારી માયાળુ માતાજીને મારી તરફથી કહેજો કે તમારૂં વચન મને આ સંસારસાગરમાંથી તારનારૂ થયુ છે, તેથી તેમને વારવાર્ ઉપકાર માનુ છું. આ દુરાચારી પુત્રે જુગારમાં આસક્ત થઈને તમે તે સર્વે ને પીડયા છે તેને માટે મને ક્ષમા આપશે અને મને આભવ પરભવમાં સુખકારક એવી દીક્ષા લેવાની રજા આપે શુભકર—વત્સ, તારી માગણી અમારાથી માન્ય થઇ શકે તેમ નથી. તુ ઘેર આવ અને તારી ઈચ્છા પ્રમાણે મનમાનતા સુખ ભાગવ, અને તારી ઇચ્છા પ્રમાણે વ. સિદ્ધ—પિતાજી, સંસારરૂપી દુઃખદરિયાથી તારનારી અને સુખ આપનારી મારી માગણી આપ કેમ કબુલ રાખી શકતા નથી ? આપ મને ગૃહાવાસમાં લઈ જવા ચાહા છે, પણ હવે મારે ગૃહાવાસમાં આવવુ નથી. પિતાજી, આપના વિચારે જ્યારે મને સંસારમાં નાંખવાના છે ત્યારે મારા વિચાર સંસારથી વિરામ પામી મેક્ષના સુખ સંપાદાન કરવાના છે તે આવે! અયોગ્ય ચાગ કેમ બનશે ? મારે મારૂં જીવન ચારિત્રમાંજ સમાપ્ત કરવાનુ છે. આજ પર્યંત મેં જે જે દુરાચારે સેવ્યા છે, અયેાગ્ય કાર્યો કર્યા છે, અનાચાર સેવ્યા છે અને વિપરીત આચરણેા આચર્યા છે ઇત્યાદિ સર્વે પાપાની આલેાયણા ચારિત્રદ્વારાએ લઇ આ જી ંદગીના અંત નિવૃત્તિ જીવનમાંજ લાવવાના મારે નિશ્ચય છે. (અપૃ.) Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૨) ગુણાનુરાગ કુલકર . (૧) શ્રી જિનહર્ષ ગણિ પ્રણત गुणानुराग कुलक. ગદ્યપદ્યમાં ભાષાંતર. (લખનાર-પપટલાલ કેવળચંદ શાહ–રાજકોટ) सयल कल्लाण निलयं, नमिऊणं तित्थनाहपयकमलं परगुणगहण सरूवं, भणामि सोहग्ग सिरिजणयं---१ સે કલ્યાણક સ્થાન જે, નમું એંમ અરિહંત; પરગુણ ગ્રહણ સ્વરૂપને, કહેવા રાખું ખંત. સુભગ શ્રીકારક ગુણપ્રીતિ, શ્રી જિનહર્ષ પ્રણીત; તીર્થનાથ પદકમલમાં, પડી વરણું શુભ ચિત. સકળ કલ્યાણના નિલય (નિવાસસ્થાન) તીર્થનાથ ભગવાનના પદકમળને નમીને સંભાગ્ય લક્ષ્મીને આપનારું પરગુણ ગ્રહણ સ્વરૂપ હું કહું છું उत्तम गुणाणुराओ, निवसई हिययंमि जस्स पुरिसस्सः आ तिथ्ययर पयाओ, न दुल्लहा तस्स रिद्धीओ-२ ઉત્તમ ગુણી જને પરે, જે રાખે અનુરાગ; તીર્થકર દુર્લભ પદે ચડશે તે મહાભાગ. ગુણ પ્રીતિ હૃદયે વસી, સહુ રિદ્ધિ સુસાધ્ય; દુર્લભ હોય તેય પણ, મળતી તેહ અબાધ. જે પુરૂષના હૃદયમાં ઉત્તમ ગુણાનુરાગને વાસ હોય છે તે પુરૂષને ઉંચામ ઉંચી તીર્થકર સુધીની પદવી મળવી મુશ્કેલ નથી. ते धना ते पुन्ना, तेसु पणापो हविज महनिच्च जेसिं गुणानुराओ, अकित्तिमो होई अणवरयं-३ ધન્ય ધન્ય એ પુરૂષને, ધન્ય પુણ્યાત્મા એહ; રાખે નિત્ય ખરેખરી, ગુણપર પ્રીતિ જેહ... નમસ્કાર કરતો રહું, એવા જનને નિત; ગુણાનુરાગી છવ સહુ, પ્રસંશનીય ખચિત. જેમને હમેશાં ખરે ગુણાનુરાગ રહે છે તે પુરૂષને ધન્ય છે. એવા પુણ્યશાળી જીને મારા સદા પ્રણામ (નમસ્કાર) હેજે. Page #196 -------------------------------------------------------------------------- ________________ જૈન કન્ફરન્સ હેરલ્ડ ૪ किं बहुणा भणिएणं, किंवा तविरण किंवा दाणेणं; इक्कं गुणाणुरायं, सिक्खह सुक्खाण कुलभवणंબહુ ભણવાથી શું થવું, બહુ તપથી પણ શુચ; તેમજ મહુ દાને વળી, થાવાનુ પણ શુય. એકજ ગુણાનુરાગને, શીખા તમે સુાન; જે છે સર્વે સુખનુ, શુભ ઉત્પત્તિસ્થાન, પંડિત શ્રી જિનડુ ગણિ* કહે છે કે ઘણું ભણવાથી, ઉગ્ર તપ કરવાથી કે અતિ દાન દેવાથી કાંઇ વળવાનું નથી. જે સઘળાં સુખાનુ ( મૂળ ) ઉત્પત્તિસ્થાન છે તેને સીખો. ( ગુણાનુરાગ વગર જ્ઞાન, તષ કે દાન એ દીપી ઉઠવાનાં કે ફળ આપનારાં નથી ) जइवि चरसि तत्र विउलं, पढसि सुयं करिसि विविहकहा: न घरसि गुणाणुरायं, परेसु ना निष्फलं सयलं શાસ્ત્ર ભણે કષ્ટ સહે, કરે ઉગ્ર તપ ભાઇ; પશુ ગુણુપર અનુરાગ નહિ, નિષ્ફળ તે સહુ જાય. ભલે ભારે તપ કરા, શાસ્ત્ર ભણ્ણા, અતિ કષ્ટ સહન કરે, પણ અન્યના ગુણા ઉપર પ્રીતિ નહિ રાખેા તે એ બધુ ફોગટ છે. सोऊण गुणु करिसं, अन्नस्स करेसि मच्छरं जइत्रि; ता नूणं संसारे, पराहवं सहसि सव्वत्थ--६ પરગુણ ખ્યાતિ સાંભળી, જે મત્સર ધારીશ; નક્કી આ સૌંસારમાં, સઘળે સ્થળ હારીશ. પરગુણનાં થતાં વખાણ સાંભળી ને તુ મત્સર કરીશ તે તુ અચિત આ દુનિયામાં દરેક સ્થળે પરાજય પામીશ. गुणवंताण नराणं, ईसाभरतिमिर पूरिओ भणसि, जइ कहवि दोसलेसं, ता भमसि भवे अपारंमि ૩ ગુણીજન ગુણુમાં દોષ તુ, લેશ કી કા’ડીશ; ' ઇર્ષ્યા ખળથી અંધ તું, અપાર ભવ રખડીશ. હે જીવ ! ગુણીજનના લેશ માત્ર પણ દોષ તુ ઇર્ષ્યાથી ભરેલા આ ધકારવાળી આંખાથી જોઇશ તે તારે ભવભ્રમણ વધી પડશે ને સ ંસારને પાર પામીશ નહિ. जं असेई जीवो, गुणं च दोषं च इत्थ जम्मंसि; तं परलो पावर, अम्भासेणं पुणो तेणं . * ( આ કુલકના કર્તા. વિક્રમના પંદરમા સૈકામાં થયેલા સામસુંદરસૂરિના શિષ્ય. ) Page #197 -------------------------------------------------------------------------- ________________ ગુણાનુરાગ ફલક આ જન્મ ગુણ દેવ જે, જેને કર અભ્યાસ પરભવમાં તે પામશે, ફરી પૂરી તેહ તપાસ. - હે જીવ! તું આ ભવમાં ગુણ કે દેવ એ બેમાંથી જેને અભ્યાસ પાડીશ તે તે અભ્યાસને જોરે તે ફરીથી આવતા ભવમાં તું પામીશ. जो जंपइ परदोसे, गुणसय भरिओ वि मच्छर भरेणं; सो विउमाण मगरो, पल,लपुंज म पडिभाई---९ બેલે જે પરદોષ તે, ગુણગણ ભૂષિત હોય; મસરી તે વિદ્વાનમાં, ગણાય દમવિણ તેય. ગમે તેટલા ગુણે કોઈ માણસ ધરાવતે હોય પણ જે તેનામાં પારકાના દો. બોલવાની ટેવ હોય તો તે મત્સરીને વિદ્વાન પુરૂ પરાળ ( ક્રેતરાં ની પેઠે તદ્દ નિર્માત જ ગણે છે. जो परदोसे गिण्डइ, संतामंते वि दुठभाव गं; सो अपाणं बंधई, पावेण निरत्थएगावि--१० દુષ્ટ ભાવથી જે છતા, અછતા દોષ રહે; અર્થ વિણ એ આતમાં, પાપયુક્ત થશે જ. દુ:ટ ભાવથી જે જીવ પારકા પ્રસિધ્ધ કે અપ્રસિધ્ધ દે જુએ છે તે નાહ પિતાના આત્માને પાપી બનાવે છે. तं नियमा मुत्तव्वं, जत्तो उपजए कसापग्गी; तं वत्थु धारिजा, जेणो वसमो कसायाणं-११ કષાય અગ્નિ ઉદયનાં, તજવાં કૃત્ય ખચિત; દબે કષાયે જે થકી, ગ્રહણ કરો તે નિત. જેથી કષાય અગ્નિ ઉત્પન્ન થાય તેવું દરેક કામ ખચિત તજી દેવું અને જેથી કષાયે દબાઈ જાય તેવાં દરેક કામ કરવાં. जइ इच्छह गुरुपत्तं, तिहुयण सज्झमि अपणो नियमा; ना सव्व पयत्तेणं, परदोस बिवज्जणं कुणह-१२ ખરી પ્રભુતા પામવા, ઇરછે જે પ્રિયભાઈ; પરનિંદા પુરતી તજે, કરી સમસ્ત ઉપાયજો લેકમાં જે મોટાઈ મેળવવાની ખરી ઈચ્છા હોય તો હે જીવ! પારકા દેશે જોઈ તેની નિંદા કરવાનું, બની શકતા સઘળા પ્રયત્ન કરીને તું છોડી દે. વટ્ટી સંખના, રક્ષા કોઇ; उत्तम उत्तम उत्तम, मज्झिम भावा य सम्बेसि-१३ Page #198 -------------------------------------------------------------------------- ________________ जे अहम अहम अहमा, गुरुकम्मा धम्मवज्जिया पुरिसा: बियन निणिज्जा, किंतु दया तेसु कार्यव्वा સર્વોત્તમ ઉત્તમ અને, બીજે ઉત્તમેત્તમ; વખાણ કરવા યાગ્ય છે, વળી ઉત્તમ મધ્યમ, અધમાધમ ને અધમ તે, ગુરૂકમી ધહીણ; નિંદા તેણે નવ કરો, રાખે દયા પ્રવીણ. ચાર પ્રકારના પુરૂષો વખાણુને પાત્ર થાય છે. સર્વોત્તમાત્તમ, ઉત્તમોત્તમ, ઉત્તમ અને મધ્યમ, પણ અધમ અને અધમાધમ એ બે ભારેકી અને ધર્મ હીણ હોય છે. ખાવા ભારૈકી જીવાની પશુ નિંદા કરવી નહિ પરંતુ તેઓ ઉપર કરૂણાબુધ્ધિ દયા ) રાખી पच्चं गुब्भड जुव्वण, वंत्रीणं सुरहि सार देहाणं: જીવફળ માનો, સન્મુત્તમ સ્વયંત ગં—', , आजन्म बंभयारी, मणवयकाएहिं जो धरई सील सव्वत्तमुत्तमो पुण, सो पुरसो सव्य नमणिज्जो - १६ અંગે અંગે પ્રગટતુ, યાવન અતિ બળવત; અંગ સુગ ંધે મહેકતુ, વળી અતિ રૂપવત. એવી સ્ત્રી વચ્ચે રહી, બહ્મચારીરે' જેહ; સર્વોત્તમ ઉત્તમ ખરા, શીલવાન નર એહુ. અંગે અંગે ચાવન તનમનાટ મચાવી રહ્યું છે એવી, સુગધથી અંગ અડુંક હેક ઈ રહ્યુ છે એવી, અને અત્યંત રૂપાળી સ્ત્રીઓમાં વસ્યા છતાં જે પુરૂષ બ્રહ્મચર્ય તાળી મન વચન કાયાથી શીળવાન રહ્યા હોય તે પુરૂષને સર્વોત્તમ ઉત્તમ ાવે. તે સર્વેને વંદનીય પુરૂષ છે एवहि जुवइगओ, जो रागी हुज्ज कहवि इगसमयं श्रीय समयमि निंदइ, तं पात्रं सव्वभावेणं १७ जम्मंमि तम्मिन पुणो, हविज्ज रागो मणंमि जस्स कथा; મો ફોર્ ઉત્તરમુત્તમ, વો પુરિસો મહાસતો—- ૮ ક્ષણભર મન ડગતુ કદી, નિર્દે મહુ એ પાંપ; *ી ન ઉપજે રાગ એક ટાળે શ્રી સતાપ. એ પુરૂષને જાણવા, અતિ ઉત્તમ અળવત; વળી તેડુ મળવાનને, થાશે ઝટ ભવઅંત સર્વોત્તમ રૂપવતી સ્ત્રીએની સાથે રહ્યા હતાં જે નર કદાચ ક્ષણનર ડચે છુ અકામાં ક્રૂસતાં પહેલાં મનથી થયેલા એ પાપને તરતજ ખરા મનથી બહુ બહુ Page #199 -------------------------------------------------------------------------- ________________ 1) ચુણાનુરાગ કુલક નિદે અને ફરીથી એ જન્મમાં કદી પણ સ્ત્રીએ પત્યે તેવા રાગ ઉત્પન્ન ન થાય તે પુરૂષ ઉત્તમેત્તમ અળવત ગણાય છે. पिच्छा जुबई रूवं, मणमा चिंतेइ अहव खणमेगं; जोना मरइ अरुज्जं, पत्थितो वि इत्थीदि-- १९ साहू वा सो वा, सदार संतोस सायरो हुज्जा; सो उत्तमो मणुसो, नायो थोत्र संसारो -- २० સ્ત્રી આક રૂપથી, ક્ષણભર પણ ન ડગેજ; સ્ત્રી ભેાળવતી તાય જે, અકાય માં ન સેજ, સાધુ શ્રાવક નિજનું, બ્રહ્મચય પાળેજ; ઉત્તમ તેને જાણવા, અપભવી તે છેજ. રૂપવંત સ્ત્રીને જોઇ ક્ષણભર મન ડગ્યુ, ખેંચાણુ થયુ, સ્ત્રીએ ભેળળ્યે પ અકાય માં સે નિહ; અને સાધુ હોય તે! સાધુ તરીકેનુ અને શ્રાવક હોય તેા શ્રાવ તરીકેનું બ્રહ્મચ વ્રત જાળવી રાખે તે સાધુ તથા શ્રાવકને ઉત્તમ પુરૂષ જાણવા તે થેડા ભવમાં મુક્તિ પામશે. पुरिसत्थे पट्ट, जो पुरिमो धम्म अत्थपुनः - अनुन्न मत्राबाई, मज्जि मरुवो हवइ एसो - २१ ધર્મ અર્થ કે કામને, નાવે પરસ્પર બાધ; એમ પ્રવર્તે તે છે, મધ્યમ જન આરાધ્ય ધર્મ, અર્થ કે કામને પરસ્પર બાધ ન આવે તે રીતે તેમાં જેની પ્રવૃત્તિ છે તે મધ્યમ પુરૂષ કહેવાય છે. ऐऐसि पुरिमाणं, जइ गुण ग्रहणं करेति बहुमाणां; तो आमनसमूहो, होसि तुमं नत्थि संदेहो -२२ ચતુર પુરૂષના ગુણનાં, કરીશ સત્ય વખાણુ; મુક્તિ તે પછી દૂર ના, વિષ્ણુ સદેહે જાણુ. એ ચાર પુરૂષના ગુણનાં માનપૂર્વક વખાણ કરીશ તે હે જીવ! તુ નજીકમાં મુક્તિમુખ પામીશ એમ નિ:સ ંશય જાણુ, पासत्थाइसु अहुणा, संजमसिढिले सुक्कजोगेसुः नो गरिहा कायव्वा, नेव पसा सहामज्जे – २३ સંયમઢીલા વેષધર, ચેાગહિન પાશસ્ત્ર; તેની નિંદા સભ્યમાં, કરે! ન રહેા મધ્યસ્થ હુમણાં સંયમ પાળવામાં શિથિલ થઇ ગયેલા, યાગક્રિયાહીન થયેલા પાસસ્થાર્દિ વેશધારી યતિ જનેાની સભા વચ્ચે નિંદા કે પ્રસંશા કરશેામા (મધ્યસ્થ રહેજો ). Page #200 -------------------------------------------------------------------------- ________________ જૈન કોન્ફરન્સ હેરડ काऊण तेसु करुणं, जइ मनइ तो पयासए मभ्गं, अह रुस तो नियमा, न तेसि दोसं पयासेइ –२४ મા બતાવે તેમને, કરૂણા લાવી નિત; ગુસ્સે થાયે તેાય ના, પ્રગટ દેષ ખચિત, કરૂણાબુદ્ધિથી એવા પાસડ્થાદિ વેશધારી સાધુઓને રસ્તે ચડાવે. કદી તેએ ીખામણ ન માને ને ગુસ્સે થાય તાપણ તેના દેષ પ્રકાશવા એ ગુણાનુરાગી પુરૂષને ગ્ય નથી. ૧૪) . સ્વ કે પરગા વિષે, વિતરાગી વિદ્વાન; મત્સરથી તે મુનિનાં, તજતે નાં ગુણગાન. संपइ दूनम समए, दीसह थोवोवि जस्त धम्मगुणोः बहुमाणो कायचो, तस्स सया धम्मबुब्बीए -- २५ વિષમ કાળમાં ધમ ગુણ, થોડા પણ દેખાય; ધબુદ્ધિથી તે પ્રતિ, સારે। આદર થાય. આ વિષમ કાળમાં જે પુરૂષમાં થેડે પણ ધર્મ સ ંબંધી ગુણ દેખાય તે પુરૂષનુ બુદ્ધિથી ચેાગ્ય માન કરવું. जब परगच्छ सगच्छे, जे संविग्गा बहुस्सुया मुणिणोः सिं गुणाणुरायं मा मुंचसु मच्छर पहओ - २६ ( જુન હે જીવ ! પારકા કે પેાતાના ગચ્છમાં જે વિરાગી અને વિદ્વાન સાધુ મુનિ હાય તેને મત્સરભાવથી કઢી પણ ગુણાનુરાગ છેડી દઇશમા गुणरयण मंडियाणं, बहुमाणं जो करेइ सुद्ध मगो; सुलहा अन्न भवंमिय, तस्स गुण हुंति नियमेणंગુણુરત્ન મડિતતણું,કરતા જે બહુ માન; નક્કી તે પૂરી જન્મમાં, થાશે ગુણનિધાન, ગુણરૂપી રત્નથી શણગારાયેલા જીવાનુ જે શુદ્ધ મનથી મહુ માન કરે છે તે પુનર્જન્મમાં તે ગુણને પાત્ર થાય છે. (નક્કી તે ગુણે! તે સહેલાઇથી મેળવી શકે છે.) एयं गुगाणुरायं, सम्मं जो धरइ धरणि प्रज्जमि; ૨૭ सिरि सोमसुंदरपर्यं, सो पावई सन्न नमणिज्जं २८ સમ્યક્ રીતે ધારશે, ગુણ પ્રીતિ જે જાણ; વદ્ય સમસુદરપદે, ચડશે તે ગુણવાન, અત્ર જાણુ (જ્ઞાની ) પુરૂષ સારી રીતે ગુણાનુરાગ ધારણ કરશે તે નિક અને ચંદ્ર જેવા શાનિક શાંત તીથ કરપદને પામશે. (આ ગાથામાં કવિ જિનહુષ ગણના ગુરૂ સેમસુદરસૂરિનુ નામ નીકળે છે. ) Page #201 -------------------------------------------------------------------------- ________________ १८४०) एक आश्चर्यजनक स्वप्न ( लेखक शेगसिंह कोठारी उपदेशक ) अनुसंधान गतांकने पाने ११० थी हे भाई यह भी बात जुरूर खयालमे रखना कि, जहांतक स्त्री ओंको शिक्षा नहीं दो जायगी तहांतक पुरुषोंका मुधारा होना काठिण है. सबब कि, लडके लडकीयोंकी करीब आधी उमर माताओं के पास बीत जाती है. तो यदि माताएं पढी लीखा हो तो अवश्यमेव बच्चोंको शुरूसे अच्छी तामील देती रहेंगी. और जो वह खुद मूर्ख होगी तो बच्चेभी बहुत करके मूही रहेंगे. स्त्रायें पुरुषोंकी अर्धांगनाएं गिनी जाती है. सो यदि वह मूर्ख रह जावे तो पुरुष जैसे लकुवे ( Purulysis. ) के रोगले ग्रस्त होनेपर कुछभी नहीं कर सक्ते हैं. तैसेही हरेक कर्ष करनेमें प्रायःकरके असमर्थ हो जाते हैं । कितनेक दुष्ट पुरुषोंने मेरी बहनोंके कोल मगजोंमें यह बात नस २ मे भर दी है कि, जो स्त्रीयां पढती है. वद जल्दही विश्वधवार ( Vidouy. ) हो जाती है. परंतु भाई ! मैं अपनी बहनोंसे इतनी ही प्रार्थना करती हूं कि, जो कदापि यह बात सत्य होती तो सेंकडे सतिये वहत्तर कलाएं पढी हुई थी, सो क्या वह विधवाएं होगई थी? नहीं! नही! कदापि नहीं, यह तो केवल मृर्वताकी बातें हैं. हे वन्स जब पुरुषों को कहा जाता है कि, अपनी स्त्रयों के इल्म क्यों नहीं पढाते? तो जवाब देते हैं कि, हमारी स्त्रीयें बहार पढनेकेलिये जा नहीं सक्ती. जबकी पुनःउन्हे कहा जता है कि, आप खुद क्यों नहीं पढाते तो अक्टके पीछे लट्ठ लेकर जबाव देते हैं कि, पढाने वाला तो गुरू होता है. तो क्या हम हमारी स्त्रयोंके गुरू बन जावें? वाह! वाह! धन्य है, विद्वान हों तो ऐसे ही हो. अरे भाई! वह पुरुष इतनाभी नहीं समझते कि, गुरू किसे कहते हैं, अच्छा तो ले मैंही अर्थ बता देती हुं. गुरू शब्दका अर्थ "श्रेष्ट " होता है. तो क्या पुरुष वीयोंमे श्रेष्ट नहीं हैं? अवश्य मेव है ही. औरभी देख एक कविने कहा है: - . श्लोक गुरु.रनिद्विजातीनां । वर्गानां वामगोगुरुः॥ पतीरेको गुरू स्त्रीणां । सर्वत्रा भ्यागतो गुरुः ॥ ६ ॥ Page #202 -------------------------------------------------------------------------- ________________ नान्स २८४. ( न" तो इससे निश्चय होता है कि, स्त्रीयोंका गुरूतो एक पतीही है. - हे वत्स अब तुझे मालुम होगया होगा कि, जितना कुसंप हो रहा है. वह केवल विद्य के अभावसेही है. हे भई एक विद्यासे कितने फायदे होते हैं : श्लोक विद्या ददाति विनयं । विनयायाति पात्रतां ॥ . पात्रत्वाद्धनमाप्नोति। धनाद्धर्म ततः सुखम् ।। ७ ।। भावार्थः । विद्यासे विनय । विनयेसे प्रशंसा । प्रशंसासे धन। धनसे धर्म तथा धर्मसे सुख होता है. और धनवान्को तो चिन्ता बनी रहती है. परंतु इस धनका बिलकुल मि.क्र नहीं रहता देख एक कविने कहा है:-- न चौर हार्य न च गज हाय, न भातृभाज नच भारकारी॥ ____ व्यये कृते वर्धत एव निसं, विद्या धनं सर्व धन प्रधानम् ।। ८ ।। अब जादे कहनेकी आवश्यक्ता नहीं है । परंतु हे वत्स यह भी तुझे म लुम है? क्या कि, इस अविद्यासे कितने कितने नुकसान पहुंच रहे हैं. और इसके कारण कैसे २ कुरिवाज अपने अंदर प्रवेश कर गये हैं ? मै० हे मातेश्वरी इन बातोंका सविस्तर वर्णन आपही फरमाइये. मुझे सुननेकी अत्यन्ताभिलाषा लग रही है. मैत्री० हे भाई जरा लक्षपूर्वक मुनना. यद्यपि इन विषयोंको चर्चते हुवे मेरा हृदय कंपायमान होता है. परंतु क्या करूं कहे वगैर रहा नहीं जाता; खेर, मुन. सर्वसे दुष्ट या निंदनीय रिवाज इस वख्त कन्याविक्रयका जारी है. इस पर विच र करनेसे मालुम होता है कि, जेनीयोंने इस रिवाजको अंगिकार करके निजके — अहिंसा परमो धर्मः” को बिलकुल नष्ट कर दिया, सबब कि, खास करके जैनी लोग मांसको बेचनेमें और मोल लेने में बड़ा भारी नुकसान समझते हैं। इतनाही नहीं किंतु नरकका मार्ग समझते हैं. तो फिर न मालुम मेरे प्यारे भाई अपनी लडकीयोंको बेचकर किस उपमाको प्राप्त होते हेंगे ? सचमें याद पूछ: जावे तो कतईयों ( butcher ) सेभी वहत्तर है. वह दुष्ट पिता, जो के अपने धनके लोभसे लडकीयोंको बेच देते हैं। अपने दिलमें कुछ भी खयाल नहीं करते हुये जैसे तैसे आदमी " चाहे बुड्ढा हो या मूर्ख " के साथ शादी कर देते हैं. अरे, बिचारी अबलाएं, जो कि, अपने माता पिताओंके सामने कुछभी नहीं बोल Page #203 -------------------------------------------------------------------------- ________________ १४१०) माश्चर्यन वन १५ - - सक्ती है। बडे असह्य दुःखोंको सहन करती है. तथा उन बिचारयोंपर कोइभी रहम न करता. हाय हाय ! ! कितना गजब अरे जैनीयों चेतोरे चेतो !! अब कुंभकर्णकी निद्र सोनेके दिन नहीं हैं, बिचारी निर्दोष बालाओंको दुःखसे छुडामोरे छुडाओ. हे भाई वह मंदबुद्धि माता, पिता अपने धनके लोभने तेरा चौदा वर्षकी लडकी एक ऐसे साठ सत्तर वर्षके बुढ़े के साथ व्याह देते हैं. जो कि, शायत शदीके बाद थोडे कालमें मृत्युको प्राप्त होनेवाले हों, परंतु उन्हे इतनाभी खयाल नहीं होता कि, बिचारी व लडकी सारा जन्म कैसे व्यतीत कर सकेगी. भला भाई । जबके हमारे शास्त्रोंमें यह कर मान है कि सर्व प्राण ओंपर दया करन तो न मालुम मेरे भाई इस जगह उस बातको भूल गये अथवा कुछ स्मर्ण रखकर बेठे हुवे है अगर भूले हो तो लीजिये सुनिये:---- श्लोक क्रीडाभूः सुकृतस्य दुष्कृतरजःसंहारवात्याभवोदन्वनार्यसनाग्रिमेघपटली संकेतदूती श्रियाम् । निःश्रेणिस्त्रिदिवौकसः प्रियसखी मुक्तेः कुगसर्गला सत्वेषु क्रियतां कृपैव भवतु क्वशैरशैषैः परैः ॥९॥ अर्थ- कविराज आशिर्वाद देते है:-जीवोंपर दया करनेसे समस्त दोषोंसे दूर होवे वह जीवदया कैसी है? सुकृनके क्रीडाका स्थान, दुःष्कृत रूप रजको दूर करनेमे वायु समान भवरूपी समुद्रसे तारनेमे नौकारूप, व्यसन रूपी अग्निके लिये मेक्का समूह, लक्ष्मीको संकेर करनेमे दूती समान, स्वर्गमे लेजानेको सीडी समान, मुक्तिकी प्रियसखी और दूर्गत के लिये भाण रूप और भी: - श्लोक आयुर्दीर्घतरं वपुर्वरतरं गोत्रं गरीयस्तरं । वित्तं भूरितरं बलं बहुतरं स्वामित्वमुच्चैस्तरम् । आरोग्यं विगतान्तरं त्रिजगति श्लाध्यत्वमल्पेतरम् । संसाराम्बुनिधि करोति सुतरं चेतःकृपाद्रीन्तरम् ॥ १०॥ Page #204 -------------------------------------------------------------------------- ________________ જેને કેન્ફરન્સ હેલ્ડ (जुन - - - - - से निश्चय. अर्थ--- दयावान् पुरुष अपनः आयुष्य जादे , शरीर स्थूल , गेत्र श्रेष्ट, द्रव्य खूब, वत्सल बहुत, टकुगई उंची, आरोग्यता को विस्तीर्ण पनमे त्रिजगतकी वाईको अल्पेतर और पड़ी है. संसार रूपी समुद्रको जलदी तिरने योग्य करता है तब तो निश्चय हुवा कि, हिंसा रहित धर्मवालों के लिये लडकीको ३चना वह एक महान् दृष्ट कर्तव्य है. हे प्यारे पुत्र ! मैं तुझे एक छोटासा दृष्टान्त बता देती हुँ जिससे कि तुझे अच्छी तरा | भावार्थहसे मालुम हो जावेगा कि बिचारी लडकीयोंको कितना दुःख सहन करना पडता है; होता है. परंतु वह दृष्टान्त कहनेके पेइतर मैं तुझसे यह बात दरियाप्त करना चहात्तीहुं कि बड़ों और | और छोटों तथा वरावरवालोंके आपसमें विदा ( Departure ) होती वस्त केला वीव होता है? एक कविं मै-हे उपगारिणी मातेश्वरी? बिछुडती वरूतमे बडे छोटों के सिरपर हाथ धरते हैं. छोटे बडोंके पांवमे गिरते हैं और वराबर वाले या तो हरत मिलाप ( Shake-hand. ) या आयुसमे आलिंगन ( Embrace ) करते हैं. अब मैत्री हे भाई जब ऐसा है तो लड़की अपने मुसर,लमे जाते वख्त पिताकों आटिंगनकी अविद्यासेतौर पर क्यो मिलती है! र प्रवेश मै-हे मातेश्वरी अवश्यमेव रुसूम तो यही है परतु कारण मुझे मा छुम नहीं. मै० मैत्री- हे भक्तिवान् पुत्र ! यह रिवा न तवही से जारी हुवा है जबसे कि इस दुष्ट कन्याविक्रयने लापा अ करके आपना पञ्जा जम या है यह रिवाज क्यो जारो हुवः सो तुझे उसी दृष्टान्तमे बताती हुई चली जाउंगी जो कि मैं कहना चहाती हुं. हे प्रिय पुत्र ! अब तूं उस दृष्टन्तको मन ... बचन और कायाके तं नो जागोंको एकत्रित करके मुन मै कहती हुँ:---- . किसी एक प्राममे एक कुबुद्धि नामक महाजन रहताथा; उसको एक मुशीला नामक प्रिय पुत्र थी. जब यह लडकी बड़ी हुई तब उसके दुष्ट पिताने विच र किया कि इस लडकीके अवश्यमेव पांच हजार को लेकर शादी करूंगा, इस बातको विचारते २ "वह लडकी वीस वर्षको होगई तहांतक उसके पिताने उसे नहीं व्याहो कितनेक दिके __. पञ्चात एक दुर्बुद्धि नामा महाजन् जो कि साठ वर्षका बुढा था, अपनी शदी करने के लिये उधर आन निकला बस क्या पूछिये, “ ओंबतेको विठोना मिला " इस बात के मालुम होतेही उस कुबुद्धि नामा महाजनने ५००० रुपे लेकर अपनी लडकीको उसे देनेका विचार प्रकट किया. उस पुरुषको शादोतो करनाही था वास्ते अपना गृह वगैरा सत्र बेचकर रुपे दे दिये और सगाई ( Betrothul ) करली. Page #205 -------------------------------------------------------------------------- ________________ में पाश्चयन समय जबकि उस लहकीने यह हाल मुना तो बहुत पछताने लगी परंतु बिचारी यथ • न.मा तथा गुणा करके शेभित होनेसे कुछ भी नहीं बोल सकी. ___ अखीर कितनेक दिनांके पश्चात् उसकी श दी होनेपर जबकि वह लड़की अपने सुस राटको ज ने लगी तब पांवमे पडनेके बद्दल पिताके गलसे लिपट गई और बोली " हे पिता आपने तो अपना मतलब कर लिया परंतु मैरी क्या गती होग इस पर भी कुछ बिचा कियामा नही! उस दुष्ट पिताने उस वातपर कुछभी तवजे नही लेकर उस लड़की को बिद करदिया; हे सुर्शल पुत्र, उसी रे जसे यह आलिंगन करने का रिवाज जरो हुवा है खेर, अब आगेके हाल सुन: जब कि वह लडको अपने मुसर लको जा रहीथी तब र स्तेमे वारंवार अपनी दशाक विचा कर रोती जाती थी. इतनेहं मे छोटे २ बचोंने जा कर उस दुलाह (Old brielegrooni को मारवडी भाषामे कहा " वा २ भा जी तो रेवे है" तब वह दुलाह विचारकर बोले "बेटा, अठे तो भाभी नीज रोवे हैं. पण घरां चालो आरा सब जणा रोवांला ! क्यु के घ हाट तो सब बेंचकर आय हां " वाह ! वाह ! धन्य है ३. हे वत्स ! घर पर पहुंचनेके व द वह दुलाह राजा पांच छेही रोजमे कालको प्राई होगये. टाय २ इस घटनाको प्राप्त हे नेपर वह दुःखि या सुशीला अपनी सखियोंके सामने रो २ कर कहने लगीः ॥करिता॥ कैसा जुलम मुझपर हुवा । क्या करूं लाचार हुँ । इस जिंदगी मे मोत बहेत्तर ॥ जीनेने वेजार हूं ।। १ ।। लेकर पिताने अपनी दमडी । चमडी मेरी च दी। देखती आंखो मुझे लेकर कुवेमें गेर दा ॥ २ ॥ विन पतिके इस संसारमे । तिरियांका कुछ जीना नहीं। धरती फटेतो रामनी । मैं समाजावु यहीं ।। ३ ।। लेकर पिताने कर्ज अपना । छोड हित सुझसे दिया। तुमनेभी मुझको हे! पनि । छोड यहां किसपर दिया ॥ ४ ॥ वाली उमर चडनी जवानी । तुम बिना कैसे जिउं । दिल मेरे आती यही । अब भाग संग तुमरे दिउं ।। ५॥... Page #206 -------------------------------------------------------------------------- ________________ જેન કોન્ફ્રન્સ હેરલ્ડ, बदला लिया कबका पिताने । सुखसे मुझको दी रजा ।। मै तो हूं परवश सब तरांसे । इश्वरदे तुझको सजा || ६॥ ब्रिटिश अमलदारिके अंदर । पाता सुख संसार है । सुनो आजकल स्त्रीयोंपर । यह दुःख अति अपार है ॥ ७ ॥ जाकर की एलेग्झेन्ड्रा से हमारी । सत्र विपत कहदे कोई | भारतकी आधी स्त्रीयां । विक करके विधवा होगई ॥ ८ ॥ करके मुझे अधमरी । डालो कुवेमें काटकर | जानाश तैरा अब पिता । मेरा पडे तुझपर सबर || ९ || इति ( लुन इस गायनको गाते २ मैत्री माता अचेत होगई; तब मैंने बडे प्रयत्नके साथ उसे चेत की, उस वख्त में वह बडे २ निश्वास भरती हुई बोली: -- हे वीर परमात्मा ! क्या तेरेही शासनके श्रावकोपर ऐसी आफत आनाथी ? हे करुणा धान, आजकल लडकियें तो प्रामेसरी नोट ( Promisary notes ) सके सद्रश होगई इतन ही नहीं बरना प्रतिवर्ष पर रुपयोंका सेंकडा चडता जाता है. है जगदाधार, तुम तो क्षमें पहुंच गये, और हमारी कुछभी दया नहीं देखते हे वीतराग प्रभो इन दुष्ट बातम मारे जैन भाईयों की प्रवृत्ति निकाल ! ! ! ( कुछ देर सोचकर ) अरे मैं क्या बोलीवीर रमात्मा, जो के अपने स्वरूप में लीन हो गये हैं क्या कभी हमारी तर्फ तवज्जे देंगे? नहीं नहीं ! उन परमात्माको हमसे कुछभी मतलब नहीं, हे पवित्र मुनिवरो, तथा सती साधवीओं, आपतो उन कन्याविक्रय करनेवाले ष्ट पुरुषों के वहांकी तो गौवरी तक अंगीकार नहीं कीजियेगा. क्यों वत्स ! समझमे आयान ? मै- हां मातेश्वरी, खूब समझ लिया परंतु अब इसका उपाय क्या सो तो बताओ. मैत्री - हे भाई! सच पूछे तो अब लडकियोंको चाहिए कि, शर्म छोडकर अपनी च्छानुसार ( स्वजाति तथा विधी सहित ) पति करें मै तो उस लडकीको पसंद करती हूं जेसने कि एक वख्त उसके पिताको बहुत शर्म दिलवाई थी. मै-हे सदाचारिणी मातेश्वरी ! वह कौन लडकी थी और उसकी क्या घटना हुई सो पाकर कहियेगा. मैत्री - हे भई, एक साहुकार के एक चौदा वर्षकी लडकी थी. जब कि वह शादीके योग्य हुई तो उसके पिताने प्रथम तो १०० रूपे लिये और बादमे आरती की वख्त ३०० रुपे Page #207 -------------------------------------------------------------------------- ________________ शाभिः हिसा तथासांगी भातु लेना ठहराकर एक पचास वर्षके बुढके साथ उसके सगाई करदी. जब की उस ललडकी आलुम हुवा तो उसने बड़ा भारी अफसोस किया और बिचारते २ निश्चय किया पिताको ऐसे शब्द कह देना चाहिए कि जिससे मै इस दु:बसे बचजाउं. ऐसा बिचारक बहार के दालान में गई और उसके पिता जो कि पचास अदनीयें के साथ मे विवाह संबं बातें कर रह था तथा वहा ५००६पे गिन रहाथा, उनके पास जाकर मारवाडी भागमे वेली "पांन तो पहिले लीना, तीनसों की आती ! थें काकाजी भूलगया, मै तो हत्ती हजार की खोटा ख परख लेजो ! मै होउंला परर्क ! मै होवुला पारकी ! थां का नामने थें जावे ला नरकी. " हे भा', ये शब्द सुनते ही वह पि शरमा गया और पांचसौ रुपे पंछ लौटा दिये. हे वत्स, कितनेक गरीब लोग इस लिये रुने देते हैं कि उन्हें जती की रुसूम कर पडती है, जो कदाचित् ऐसाही हो तब तो अवश्यमेत्र इसमे पंचोंकोही भूल सम्झना चाहि पंच लोग यदि लड्डुओंकी तर्फ खयल नहीं देकर इस दुष्ट रिवाजको मेटना चाहें तो उन चाहिए कि गरिब लोगो के यहां मुफ्समे काम करवा देना. १८१३) हे भाई ! इस बात की कितनेक व्याख्या करूं यदि सच पूछे तो कन्याविक्रय कर वाले दुष्ट पुरुषों के यहांका अन्नजल लेना तक अपनेको नहीं कल्पता है. हाय २ कैर गजब ! क्या अबभी यह दुष्ट रिवाज हमारे अंदर मैजूद रहेगा ? हेश्वरी, आपने बहुत कुछ फरमाया अब इसके बध होने का मुख्य उपाय बताओ मैत्री - हे प्रिय पुत्र, यदि धनवन् अपनी लड केय को गरीबको देने लग ज और सर्व लोग जो अपनी बालाओं को बुढेकं साथ देना बंध कर दें तो यह दुष्ट रिवार आज बंध हो संक्ता है. मै-खरे बहुत हुवा अब दूसरा कुरिवाज फरम ईये. मैत्री - तूं सुन मैं वहती हूं: (r ધાર્મિક હિસાબ તપાસણી ખાતુ. अपूर्ण. જીલ્લે ગુજરાત શહેર અણુહીલવાડ પાટણ મધ્યે જોગીવાડામાં આવેલા ? શામળા પાર્શ્વનાથજીના દેરાસરજી તથા ટાળી ખાતાના વહીવટને લગતા રીપોટ મજકુર ખાતાના શ્રી સંઘ તરફથી વહીવટકર્તા શા. ડાહ્યાચંદે આલમચંદ હસ્ત કના સંવત ૧૯૫૯ થી સંવત ૧૯૬૩ ના આÀાવદ ૦)) સુધીના હીસાબ અમે એ તપ સ્યા, તે જોતાં વહીવટનું નામું રીતસર રાખી વહીવટ ચલાવવામાં આવે છે. મજકુ વીવટ સંવત ૧૯૪૯ ની સાલમાં ઉપરોક્ત વહીવટકર્તાના કમજામાં આવ્યા પ તેમણે પેાતાના કિમતી વખત રોકી પૂરેપૂરી શ્રમ લઈ ખાતુ સારી સ્થિતિમાં લા મૂકયુ છે તે માટે તેમને પૂરેપૂરા ધન્યવાદ ઘટે છે. આ ખાતુ તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતુ સૂચનાપત્ર વહીવ કર્તા ગ્રહસ્થને આપેલ છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ ( જીન જૈન કોન્ફરન્સ હેરડ જીલ્લે ખેડા ગામ થભતી ( ખ ંભાત ) મધ્યે આવેલી શ્રી પાંજર પાળના હીવટને લગતા રીપે – સદરહુ સંસ્થાના વહીવટકર્તા શેઠ. મગનલાલ દુલવદાસના હસ્તકના સવત ૫૯ ની સાલથી તે સંવત ૧૯૬૪ ના આશે! વદ ૦)) સુધીના હીસાબ અમેએ પાસ્યા તે જોતાં વહીવટકર્તા ગ્રહસ્થ પેાતાના તન, મન અને ધનથી તે ઉપર દેખમ રાખી વહીવટ ચલાવે છે અને વખતો વખત તેની ઉપજમાં ટુટા પડે છે. તે ખતે પાતે જાતે મહેનત લઇ તેમજ પેાતાને લાગવગ ચલાવી ખચ પૂરા કરે છે માટે તેમને પૂરેપૂરા ધન્યવાદ ઘટે છે. પણ વહીવટને લગતું નામું શી ખબર શા અખથી લખવું અધુરૂ રહી ખાતાઓની બાકી ખેચવામાં ભાવી નથી તેથી સદરહું સ્થાને કેટલીક રીતનેા ગેરલાભ થવાનેા સભવ હોવાથી ભાશા રાખીએ છીએ ક ડીવટકર્તા ગ્રહસ્થ તે ઉપર ધ્યાન આપી તાકીદે તેને યોગ્ય બદ્રાબસ્ત કરશે. આ ખાતુ તપાસી તેમાં જે જે ખામીએ દેખાણી તેને લગતું સૂચનાપત્ર ડીવટ કર્તા ગ્રડુસ્થને આપવામાં આવ્યુ છે. દેશ દક્ષિણ જીલ્લે વરાડ તાબે ગામ બાલાપુર મધ્યે આવેલી શ્રી પાંજરાપોળના હીવટને લગતા રીપોર્ટ — સદરહુ પાંજરાપેાળના વહીવટકર્તા શેડ કનૈયાલાલ હેમચંદ તથા શેડ ખુશાલચદ લચંદના હસ્તકના હીસાબ અમેાએ તપાસ્યા છે, તે શ્વેતાં આ વિડ઼ેટનુ નામું જુદું ખવામાં આવ્યું નથી. દરેક આસામીએ સા સાના ઘરના ચોપડામાં નામ રાખેલ તેથી ઉપજ ખર્ચ તારવવુ અની શકે તેમ નહે હેવાથી ઉપજ ખર્ચ અંદાજથી ધુ છે અને સાસાના ચાપડેથી બાકીએ ઉતારી લીધી છે. આ ખાતામાં જે જે મામીએ દેખાણી તેને લગતું . સૂચનાપત્ર વહીવટ કર્તા ગડુલ્થને આપવામાં આવ્યુ . એજ દેશ દક્ષિણ જલ્લે વરાડ તાબે ગામ બાલાપુર મધ્યે આવેલા શ્રી જૈન શ્વેતામ્બર ાઠશાળાના વહીવટને લગતા રીપોર્ટ સદરહુ પાઠશાળાના શ્રી સંઘ તરફથી નીમાયલા સેક્રેટરી શા ગુલાબચંદ તલચંદના હસ્તકના હીસાબ અમેએ તપાસ્યા છે તે જોતાં સદરહુ પાડશાળાનું નામ અને ડીસાબ ચેખ્ખા રાખેલ છે તેમજ પાઠશાળાના માસ્તર ચંદુલાલ નાનચંદે પાઠશાળાના ક્રમમાં પૂરતા અનુભવી હાવાથી ઇંકરાઓને ચેગ્ય કેળવણી આપે છે. તેમજ છોકઆને ઝાઝી ગેાખણપટી નહિ કરાવતાં બારીકીથી અર્થ સમજાવી તવિ કથી સમજ ાડી ખરૂ રહસ્ય સમજાવે છે તે બહુ ખુશી થવા જેવુ` છે. આ ખાતામાં જે જે ખામીએ દેખાણી તેને લગતુ સૂચનાપત્ર વહીવટકત્તા હસ્થને આપવામાં આવ્યુ છે. એજ દેશ દક્ષિણ જીલ્લે વરાડ ગામ બાલાપુર મધ્યે આવેલા શ્રી ગેડી પાર્શ્વનાથજી મહારાજના દેરાસરજીના વહીવટને લગતા રીપે સદરહુ દેરાસરજીના શ્રી સંઘ તરફથી વહીવટકર્તા શેઠ. પોપટલાલ પુંજાશા પુસ્તકના સંવત ૧૯૫૯ થી સવત ૧૯૬૪ના ભાદરવા સુદ ૪ સુધીનેા હીસાબ અનેએ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૦) "શ્રી સુકૃત ભંડાર ફંડ, તપાસ્યો છે, કારણ આ વહીવટના ચોપડા તે દીવસે બદલાય છે. તે જોતાં સદરહુ વહીવટકર્તાએ હીસાબ ચોખે રાખે છે. તેમ દર સાલ સંઘ સમસ્ત હીસાબ રજૂ કરવાનો રીવાજ શરૂ કરેલ છે તે જોઈ ખુશ થવા જેવું છે. તે મુજબ બીજી પણ ધાર્મિક સંસ્થાઓના વહીવટકર્તાઓને, તેમ કરવાની ભલામણ કરવામાં આવે છે; કારણ જે ધાર્મિક સંસ્થાનો વહીવટ દર સાલ સંઘ સમક્ષ રજુ થતા હોય તે કેઈને તે ખાતાના સંબંધમાં વહેમ લાવવાનું કારણ રહેતું નથી. તેમ સંઘમાં કજી આને નાશ થઈ, સંપની વૃદ્ધિ થાય છે તથા તે ખાતામાં દરેક જણને મદદ કરવાની હોંશ રહે છે, માટે સદરહુ વહીવટકર્તાએ સંઘ સમક્ષ રજુ કરવાને જે રીવાજ ચાલુ કર્યો છે, તેથી તેમને પૂરેપૂરો ધન્યવાદ ઘટે છે. સદરહુ વહીવટમાં જે જે ખામીઓ દેખાણું તેને લગતું સૂચનાપત્ર વડોવટકર્તા ગ્રહસ્થને આપવામાં આવ્યું છે. એજ લી. શ્રી સઘને સેવક, ચુનીલાલ નહાનચંદ નરરી એડીટર. શ્રી જૈન શ્વેતાંબર કપૂરન્સ. શ્રી સુકૃત ભંડાર ફંડ. —- --- સંવત્ ૧૯૬૬ની સાલમાં કારતક સુદ ૧ થી ફાગણ વદ ૦)) સુધીમાં આવેલાં નાણાંની ગામવાર રકમ. રૂ. ૫૦પ૦-૨-૩ સંવત્ ૧૯૬૫ ને આસો વદ ૦)) સુધીમાં આવેલા તે. ૧૨:૧૨ -૦ રાહતગઢ ૪૯-૮-૯ બેંગલોર ૦-–૪ ૦ ઝરીઆ. ૬૪–૯–૦ કપડવંજ ૪-૪-૦ વડાવલી ૬-૪-૦ ચવેલી ૮ ૧૨-૦ પીંપળ ૪–૮–૦ પીંડારપુર ૨-૧૨–૦ કેસણી ૧–૪–૦ ગંગેટ ૨૪ ૮-૦ ગ્વાલીયર ૧૫-૦-૦ રતલામ ૧૪૬–૦-૦ ડભોઈ ૩-૪-૦ ભીલસા ૪-૧૫–૦ પિંપળી આ ૨-૮-૦ સારંગી ૦-૪ ૦ બડેટ ૧e૨–૧૨–૦ માણસા ૧૭–૮–૦ પાલીતાણાના જાત્રાળુના ૧૨-૮-૦ કુકવાવે ૧ -૮-હકીપરા ૦–૮–૦ ઘેલડા ૧૧-૮૦ દેકાવાડા, ૧૨-૪-૦ બીલીમોરા : ૧૨૪-૦ ગુ જાલા ૭–૪–૦ દીહી ૧-૧૨-૦ રૂદાતલ. ૧–૦ ૦ ડાભસર ૯-૪-૦ રાતે જ ૧-૦-૦ રૂપપરૂ ૧૦-૪-૦ વિજ્યાનગર ૮-૦-2 મુંબઈ. ૬-૧૨-૦ ડાંગરવા ૩ -૦-૦ દેહદ ૭-૧૨–૦ તેલાવી ૫-૦-૦ બાલસાસણ : ૧ર-૦ -૦ સુરજ ૧૩–૮–૦ કટોસણ ૧-૪-૦ તેજપરા ૧–૪૦ સુંવાળા : ૦ – ૪ ૦ બામરોલી ૫૧-૧૨-૦ રંગુન ૫–૪-૦ મલમીન . ૧૩–૪-૦ માંડલે ૫–૮–૦ લેઅરબરમાં ૧-૦-૦ પાંચટોબરા ૪–૧૨–૦ પાનેલી ૩–૮–૦ સીસદર ૪–૦-૪ ધ્રાફા ૨–૦-૦ ગોરખડી ૪–૮–૦ ગુંદા Page #210 -------------------------------------------------------------------------- ________________ ૪) ' ' જૈન કોન્ફરન્સ હેર૯૭. ' (જુન ૧૦–૦-૦, ભાણવડ ૭-૦-૦ વકતાપુર ૩-૦-૦ મદરીસણ ૩૧-૦-૦ મહિદપુર ૪-૦-૦ ધામાં ૨૦-૦૦ યેવલા ૧૨–૧૨–૦ મુજપર ૧-૧૪ ૦ ચાસ ર૫-૮-૦ પારા ૩-૮-૦ લુવારા ૩૦-૦ મીઠા ૪-૧૨-૦ વડાળ ૫–૪ ૦ જુનાગઢ ૮-૦-૦ ધુધડકા ૮–૮–૦ કરૂખેડા ૦-૪-૦ ઝારડા * ૧-૧૨-૦ ભેંસાણ ૭-૦-૦ નાગરડી ૨૨-૪-૦ માંડવી (સુરત) ૧૧-૮-૦ છત્રાસા ૭-૧૨-૦ સરદારગઢ ૦–૮-૦ ચીત્રેડ ૪–૦-૦ ગાતમપુરા ૪–૧૨–૦ જગુદન ૫–-૪-૦ આખજ ૫–૧૨–- તલાજા ૯-૦-૦ ધોળાસણ ૧-૦-૦ જમણવાવ ૩૧-૪-૦ લીંચ ૪--૦-૦ માવર્ગીઝવા ૬-૮-૦ રાણપર (સોરઠ) ૧--૮-૦ વાકુકડ ૦--૪-૦ ભેરાઈ --૦-૦ બદલા ૬-૧૨ ૦ પછેગામ ૧૫-૪-૦ વળા ૩-૦-૦ ચાલીઆ ૧૬-૮-૦ સાદરા ૨-૦-૦ વીરસેડા ૩–૪-૦ રાંતઈ ૧૪-૮-૦ સાનથી ૧-૦-૦ કાનપુર ૬૩-૧ર-૦ ઝીઝુવાડા ૩–૪–૦ મીઠાઘોડા ૨-૮-૦ નગવાડા ૩–૪–૦ તે પુર ૧ ૮-૦ પાદરા ૦–૮–૦ સંતપુર ૩૫–૮-૦ જેટાણા ૦-૧૪-૦ ખેડ ૦–૪–૦ શીરેઈતાબે પુના) ૦–૧૨–૦ આંબલી ૮-૦-૦ જલામ ૩-૦-૦ આકડોદ ૧૮–૩–. માંકણજ ૧૪-૮-૦ બલેલ ૨ -૦ નંદાસા ૧૫-૦-૦ જેતપુર ૨–૪ ૦ સુખપર ૧–૪-૦ ચકલી ૩૪-૦-૦ વણથલા ૨–૪૦ ઘટીઆ ૩–૪-૦ કાનેડ ૧-૦-૦ પીપલ્યા ૧–૪-૦ બતી સીરાલા ૨- ૮-૦ લાલગઢ ૧૫–૦-૦ મોમ્બાસા ૧૩–૪-૦ અંબાસણ ૫-૦-૦ મુંદરડા ૩–૮-૦ જાકાસણ ૩–૯–૦ વાવબેરાજા ૦-૧૨-૦ કરાંચી ૦–૮–૦ સરદારપુર ૦–૮- ડુંગરી ૦-૮-૦ ઝાંપોદડ ૦ – ૪૦ રાણકી ૧-૮-૦ મુંડવા ૧૨–૦-૦ પાટણવાવ ૮-૧૨-૦ મોટીમારડ ૩-૦૦ ભલગામડા ૧૪–૮૦ ખેરવા ૪-૧૨-૦ વરતેજ ૮–૮– મુળસણ પ-૪-૦ સાંગલપુર ૧૨ ૧૨-૦ અમદાવાદ ૧૪–૪-૦ ઝેરજ –૪–૦ મોખડકા ૨૭–૪–૦ ઝાંઝીબાર ૩-૦-૦ આંબલી આસન ૪–૮–૦ ઘેટી •--૮-૦ રતનપર ૦–૮-૦ આ લાલી ૭–૪-૦ બોરીઆવી ૧૧-૪-૦ બગસરા ૩-૦-૦ ગળથે ૧--૦-૦ છોડવડી —-૪૦ ખારચીયા ૦–૮–૦ હડમતિયા ૧-૧૨–૦ હણોલ ૮–૧૨–૦ પાંચેટ ૨--૦ ૦ કમલેજ ૩૯-૪-૦ નુગર ૪–૪–૦ મોટપ ૧૦-૧૨-૦ બાજીપરા, ૧-૦૦ કંથારીઆ ૦-૧૨-૦ ચેગડ ૨૨-૧૨-૨ ધીણેજ. ૦-૧૨-૦ છઠીઆરડા કુલ રૂ. ૬૪૧-૫-૩ Page #211 -------------------------------------------------------------------------- ________________ ધર્મ નીતિની કેળવણી. “શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા કેલિ કરે શુદ્ધતા થિર વહે, અમૃતધાર વરસે ધાર્મિક શિક્ષણનો ક્રમ. (અનુસંધાન ગતાંકથી) ધર્મ ગ્રહણ કરવાની યોગ્યતા. ” એ પ્રમાણે ધર્મના શ્રવણથી ગયાં છે પાપ જેનાં, જોયું છે તા જેણે, મહાસ વત એવો અને ઉત્કૃષ્ટ સંવેગને પામેલ પુરૂષ ધર્મ ઉપાદેય છે એમ સમજીને ભાવથી તેમ ઈચ્છા કરીને અને પોતાની શક્તિને બરાબર વિચાર કરીને, ધર્મ ગ્રહણ કરવામાં પ્રવૃતિ કરે છે પ્રન–શું આવા લક્ષણ યુક્ત પુરૂષની જ ધર્મમાં પ્રવૃતિ થાય અને બીજાની ન થાય ? “ ઉત્તર–સકલ જગતમાં કલ્યાણ સ્થાપન કરવું એજ છે ધન જેનું, એવા અરિહંત પર મામાએ. ફલના સાધન ભાવે કરીને, ઉકત વિશેષણે યુકત પુરૂષને, ધર્મ ગ્રહણ કરવા યોગ્ય કર્યો છે, કારણ કે પૂર્વે કહેલો એગ્ય પુરૂષજ સાચો ધર્મ ગ્રહણ કરી શકે છે. એ સિવાય બીજો પુ , તષ્ટિથી જોતાં, યથાર્થ ધર્મ પ્રાતિને યોગ્ય નથી. પ્રશ્ન-અપગ્ય પુરૂષ ગ્રહણ કરે તો શી હરકત આવે ? ઘણું લેકે, નામથી ચારિત્ર અંગીકાર કરનારા, સામાયિક પોસહ પ્રતિક્રમણ વિગેરે કરનારા જોવામાં આવે છે, અને ગ્રહથે પણ જુઠા લેખ જુઠી સાહેદી વિગેરે અન્યાયના કામ કરે છે અને ધર્મકરણ પણ કરે છે તે તેમને શું બાધક પડે છે ? એમ કરતાં કરતાં મોગ્ય થશે એમાં શું વાંધો છે? ઉત્તર–આમ કહેવું તદન ભૂલ ભરેલું છે. સાથે સારી પાઘડી બાંધવી અને પહેરવા સારી લંગોટી પણ ન મળે એ કેવી હાંસીની વાત છે ! પહેલાં તે પોતીકું સારું જોઈએ, પછી અનુક્રમે ચડતાં ચડતાં સારાં લુગડાં પહેરવા જોઈએ. તેમ અહીં પણ પ્રથમથી દુર્ગણ દૂર કરવા અને ન્યાયમાં પ્રવૃતિ કરવી. પછી દેશ વિરતિ ધર્મ અને પછી સર્વવિરતિ ધર્મ એમ અનુક્રમે પોતાની શક્તિ અનુસાર ગ્રહણ કરવા. પણ પ્રથમથી ચારિત્રીયાનું અથવા તે શુધ્ધ શ્રાવકનું નામ ધરાવે અને માર્ગાનુસારીને એક પણ ગુણ જોવામાં આવે નહિ તે તે ધર્મ શી રીતે શોભે! અને શી રીતે હિતકારી થાય પિતાના દેવ ઢાંકવા માટે અને મુગ્ધ લોકોને ઠગવા માટે Page #212 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક શિક્ષણને દમ. (જુન. - - - - - - થમથી દુર્ગણ દૂર કરવા વગર, લેકને દેખાડવા માટે જિન મતની ક્રિયા કરે છે તેથી આમાનું લકુલ કલ્યાણ થતું નથી; પણ જે વેગે પુરૂષ ધર્મ અંગીકાર કરે તેજ ધર્મ શોભે છે, અને તાને તથા પરને હિતકારી થાય છે. માટે જેને ધર્મપ્રહણ કરવો હેય, અને પોતાના આત્માને મુક્ત કર હેય તો, તેણે પ્રથમથી જ માનુસારી વિગેરે ગુણ ગ્રહણ કરવા અને પછી પિતાની યોગ્યતા પ્રમાણે ધર્મ ગ્રહણ કરવા યુક્ત છે, અને એ જ હેતુ માટે “યોગ્ય પુરા ધર્મ ગીકાર કરવો” એમ અત્રે દર્શાવેલું છે. ધર્મ ગ્રહણ કરવાની વિધિ. ધર્મ વિધિ સહિત અંગીકાર કરવો જોઈએ. “ પ્રશ્ન—ધર્મ તે પિતાના ચિત્તની પરિશુદ્ધિથી થાય છે તે વિધિએ કરીને એ ધર્મ કરથી શું થવાનું છે? [ ઉત્તર–પિતાની શક્તિ વિગેરેને ૮ વિચાર કરી, ધર્મ ગ્રહણ કરવો તે નિર્મલ ભાવનું રણ છે. એટલે પ્રકષતાથી પોતાનું ફલ સાધવામાં અવંધ્ય છે. એટલા માટે વિધિપૂર્વક ધર્મ હણ કરવાની જરૂર છે. જેમ ખારી ભૂમિમાં વાવેલું બીજ નિષ્ફલ થાય છે તેમ વિધિ રહિત માપેલ ધર્મ પણ નિષ્ફલ થાય છે. જેણે શ્રાવક ધર્મને અભ્યાસ સારી રીતે કર્યો હોય તે યતિધર્મ ગ્રહણ કરવાને યોગ્ય રાય છે, માટે ગ્રહસ્થ ધર્મ પહેલાં સમજાવવાની જરૂર છે. પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને વાર શિક્ષાત્રત, એ બારવ્રત ગ્રહણ કરવાની યોગ્યતા થાય છે. પણ સમકિત ન થયું હોય ત્યાં સુધી વ્રત ગ્રહણ કરવાની યોગ્યતા કહેવાય જ નહિ; કેમકે તેમ માને પાથી નિપફળપ મુને પ્રસંગ આવશે. માટે સમકિત વિના વ્રત ગ્રહણ કરવું તે ફેકટ છે. વળી શાસ્ત્રમાં પણ હ્યું છે કે सस्यानीवोषरक्षेत्र निक्षिप्तानि कदाचन । न व्रतानि प्ररोहन्ति जीवे मिथ्यात्ववासिते ॥ संयमा नियमाः सर्वे नाश्यन्तेऽनेन पावनाः । क्षयकालानलेनेव पादपाः फलशालिनः ।। | ભાવાર્થ-જેમ ખારી ભૂમિમાં વાવેલાં ધાન્ય કોઈ પણ પ્રકારે ઉગતાં નથી; તેમ મિથ્યાવસહિત જીવને વિષે વ્રત નિયમ ઉદય નથી પામતાં. એટલે કર્મ ક્ષય કરવાનું નિમિત નથી બનતાં. | “ જેમ ફળથી શોભાયમાન વૃક્ષો કપાત-કાળના અગ્નિથી નાશ પામે છે તેમ પવિત્ર સંયમ અને નિયમે મિથ્યાત્વથી નાશ પામે છે. જિન વચન શ્રદ્ધાપૂર્વક સાંભળવાથી અને તેના ઉપર સ્વભાવિક રૂચિથી, જ્ઞાનાવરણ દર્શન નાવરણ મિથ્યાત્વ હ વિગેરે કર્મના ઉપશમ અને ક્ષયરૂપ ગુગથી, સમિતિ દર્શનની ધારૂપ વિપર્યાસને નાશ કરનારૂં, ખોટા કદાગ્રહ રહિત શુદ્ધ વસ્તુના પ્રજ્ઞાપનને અનુસરતું, આકરા કલેશ રહિત ઉત્કૃષ્ટ બંધનો અભાવ કરનારું, અને આત્માના શુભ પરિણામ રૂપ સંખ્યક દર્શન ઉદય પામે છે.” Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૧) ધાર્મિક શિક્ષણક્રમની રૂપરેખા ધાર્મિક શિક્ષણક્રમની રૂપરેખા. આટલી સવિસ્તર ચર્ચા ઉપરથી ધર્મનીતિના શિક્ષ ને યર્થાથ કમ સમજ હશે. ર્વથ પહેલાં તે રૂચિ ઉત્પન્ન થવી જોઈએ અને માનુ મારીના ગુનો બોધ મળવા જોઈએ; પ નવતત્ત્વ તથા સમક્તિનું સ્વરૂપ સમજવું જોઈએ; અને છેવટે દેશવિરતિ તથા પ્રતિક્રમણ અવશ્યકોનું હેતુ રહસ્યની સમ પૂર્વક જ્ઞાન થવું જોઈએ, તથા પ્રમાણ, નય, નિક્ષેપ, સપ્તભંગ અને ધ્યાનનું કિંચિત રૂપ સમજાવવું જોઈએ, વિધાથ મેટ્રિક થાય ત્યાં સુધી આટલું શિક્ષક પુરતું છે. | કોન્ફરન્સની કેળવણી કમિટીએ તાર કરેલ પ્રશ્નાવલિમાં છેવટે ધાર્મિક શિક્ષણક્રમ સંબ એક પ્રશ્ન મૂકવામાં આવેલ હતું તેને કોઈપણ વિદ્વાન તરફથી સવિસ્તર ઉત્તર નહિ મળવાથી અમે તે વિષે અત્રે ચર્ચા કરેલી છે. વિદ્યાર્થીના શિક્ષણના ચાર વિભાગ થઈ શકે છે: (૧) બાળ વર્ગથી ત્રીજું ધોરણ (૨ ગુજરાતી ધોરણ ૪ થી ૭ યા અંગ્રેજી ગ્રામરથી ત્રીજુ ધોરણ, (૩) અંગ્રેજી ધોરણ ૪ થી મેટિક, અને (૪) કોલેજનો સમય. આપણે એ દરેક વિભાગ વિષે અનુક્રમે વિચાર કરીએ. (૧)-બાળવર્ગથી ત્રીજી ધોરણ: ઉમ્મર ૫ થી ૮ વર્ષ. આ અવસ્થામાં બાળકો ઘણે ભાગે શાળામાં નિયમિત રીતે આવતા નથી તેમજ ચોકસ પણે અભ્યાસ કરતા નથી. વિધાર્થીની સમજ શકિત તદ્દન બજાવસ્થામાં હોય છે, તેને ભાષાજ્ઞાન થયેલું હોતું નથી. તેથી આ સમયે પુસ્તક દ્વારા વ્યવસ્થિત રીતે ધર્મ શિક્ષણ આપવું શકે કે ગ્ય નથી. એ વર્ષોમાં ધાર્મિક શિક્ષણ માત્ર મહેથી અને પરોક્ષ રીતે અપાવું જોઇએ વિદ્યાર્થીના હાથમાં ધર્મ શિક્ષણને અંગે કોઈપણ પુસ્તક મૂકવું જોઈએ નહિ. - જે ક્રિયાકાંડનો અત્રેથીજ આરંભ કરાવવાનો આગ્રહ હોય તે માત્ર દે વંદન વિધિન સૂત્રને સાદી સમજ સાથે મુખપાઠ કરાવે; નહિં તો નમસ્કાર મંત્ર તથા પૂજના દેહર આદિ છુટક પદો મહેાયે કરાવવા. શિક્ષક માટે એક પુસ્તક રચાવાની બહુ જરૂર છે. તેમાં Fairy Tales પરીઓની તથા પશુ પક્ષી આદિની વાતે, સાધા ણ દાને, અને કોઈ પણ ધર્મની સામાન્ય ધાર્મિક કથા નો સમાવેશ થ જોઈએ. (૨)-ધોરણ ૪ થી ૭, અંગ્રેજી પ્રાઇમરથી ત્રીજું ધોરણ: ઉમ્મરે ૯ થી ૧૨ વર્ષ. જે શાળાઓમાં ધાર્મિક શિક્ષણની શરૂઆત પ્રતિક્રમણ સૂત્રોની ગોખણપટ્ટીથી કરવામાં આવે છે, તેઓ તે એક જ કાર્ય માટે વિદ્યાર્થીના પાંચેક કીમતી વર્ષ વિના કારણે લઈ લે છે. 24a overpressure in elementary education 24 vel mielas aume Galicit પર અભ્યાસને બોજો અતિ ભારે છે એવી ચાલુ ફરિયાદને પુષ્ટ કરે છે, પણ જે એષિય આગળપર મુલતવી રાખવામાં આવે તો બે એક વર્ષમાં તે ખુશીથી થઇ શકે તેમ છે અને બાળકને ત્રણેક વર્ષ જેટલો અમૂલ્ય સમય બીજા વિશેષ ઉપયોગી કાર્યો અથે તેનું વર્તન ઘડવા અર્થે–બચી શકે. આ અવસ્થામાં વિદ્યાર્થીમાં સમજશક્તિના અંકુર ફુટે છે, નૈતિક ટેવ કેટલેક અંશે બંધાઈ શકે છે. માટે એ સમયમાં રસમય કથાઓ દ્વારા ધર્મ જિજ્ઞાસા પ્રદિપ્ત કરવી તથા માર્ગનુસારીના Page #214 -------------------------------------------------------------------------- ________________ ન ધર્મ નીતિની કેળવણી. (જુન tણાનું સામાન્ય નીતિનું-વિદ્યાથીની ગ્રહણધારણ શક્તિ અનુસાર સરળ રીતે શિક્ષણ આપવું. અત્રે નીતિનો ઉપદેશ પ્રાધાન્યપણે અપાવો જોઈએ અને ધાર્મિક સિદ્ધાને ગણપણે રહેવા ગઈએ. છઠ્ઠા સાતમા ધોરણમાં નવતાનો સાર સરળતાથી સમજાવવામાં આવે તે કર નથી. ક્રિયાકાંડમાં દેવવંદન તથા ગુરૂવંદનના સુત્રો તથા તવન સરળ સમજ સાથે મુખપાઠે રાવવી, અને પ્રતિક્રમણના સૂત્ર ચલાવવાને બદલે શ્રી જિનેશ્વરતા તથા અનશલાકા પુના તથા મહાશ્રાવકોના ચરિત્રો શીખવવા. જે ધર્મ શિક્ષણમાળા રચાય તેની શરૂઆત આ સમયથી થવી જોઈએ. તેમાં કથાનુમને તથા સ્તવન–સજજાય- પદને છુટી ઉપયોગ થવો જોઈએ. ઈશ્વર છા હશે તે અમે ગુજરાતી સાતે ધરણેને અંગે નમુનાના પાઠે આ બાળપર આપીશું. શ્રી હાલાકા પુરૂ, મહાશાવક, જૈન રાજાએ તથા મંત્રીએ આદિ મહાપુરૂષના સુંદર સિક બોધદાયક આખ્યાનેને એક ગ્રંથ તૈયાર કરવાની અત્યંત આવશ્યકતા છે. આપણુમાં કિશોર વયના વિદ્યાર્થીઓને ઇનામ આપી શકાય એવું એકકે ધર્મકથાઓનું સ્તિક નથી. (૩)-અંગ્રેજી ઘેરણ ૪ થી મેટ્રિક. ઉમ્મર ૧૩ થી ૧૬ વર્ષ આ અવસ્થામાં વિદ્યાથી નીતિ વિષયક નિબંધ લખવાની શરૂઆત શાળામાં કરે છે કેe પણ વિષય ઉપર પિતાના માટે સ્વતંત્રપણે કાંઈક વિચાર કરવાનો આરંભ કરે છે. આ રાસાર સમજવાની શકિત-વિવેકબુદ્ધિ–ઘડી ઘણી ખેલે છે. સંસ્કૃત ભાષાના શિક્ષણને અત્રે પ્રારંભ ય છે. ધર્મશિક્ષણની ખરેખરી શરૂઆત અત્રે થઈ શકે એમ છે. * આ સમયે જેના દર્શનનું દિગદર્શન કરાવવું જોઈએ. નવતત્વને બોધ કરવો તથા સમકતનું સ્વરૂપ સમજાવવું. આવશ્યકના હેતુ-રહસ્ય સમજાવવા; બે પ્રતિક્રમણને મુખપાઠ રાવ; તથા પ્રમાણ નય નિક્ષેપ સતભંગી અને ધ્યાનનું કિંચિત્ સ્વરૂપ સમજાવવું. આ પાંચે પ્રતિક્રમણને મુખપાઠ ફરજીયાત કરાવવાની અમે જરુર ધારતા નથી. દરરોજ ઉપયોગ “ના માત્ર બે પ્રતિક્રમણ છે. બાકીના ત્રણ અમુક દિવસોએજ કરવામાં આવે છે, અને તે ઘણે માગે ઉપાશ્રયમાં સર્વ શ્રાવકોની સાથે કરવામાં આવે છે, જે વખતે એકજ જણ હોટેથી લે છે અને બાકીના ધ્યાન દે છે એ સામાન્ય નિયમ છે; એટલે જેમને મુખપાઠ ન રહે." મને પણ તે પ્રતિક્રમણ કરવામાં હરકત આવતી નથી ' જેટલા સુધી કે ધાર્મિક વાંચનમાળા એગ્ય પદ્ધતિએ રચાઈ તયાર થઈ નથી તેટલા સુધી વિતત્વ, મોક્ષમાળા, પુરૂષાર્થસિદ્ધિ ઉપાય, આત્મસિધિ,તથા આગમસાર એટલા પુસ્તકોને વિદ્યાર્થીને અભ્યાસ કરાવ, તથા ઉપદેશ પ્રાસાદમાંથી કથાઓ કહેવી. સમકિતનું સ્વરૂપ ધસંગ્રહ તથા પદશ પ્રાસાદ ભાગ ૧ લાને આધારે સમજાવવું. સમકિતના ૫૭ બેલેમાં નિશ્ચય સમ્યકત્વના રિણભૂત જે છ સ્થાનકે બતાવ્યા છે તેની સિદ્ધિ પ્રાસાદિક શૈલીમાં, શ્રી “આત્મસિધિ' માં ૨વામાં આવેલ છે. આ પ્રમાણે મેટ્રિક સુધી ધર્મશિક્ષણની રૂપરેખા આપણે દેરી ગયા. આપણી હાઈસ્કૂલના ઉપયોગ અર્થે અમે ધર્મશિક્ષણનો વિગતવાર અભ્યાસક્રમ પ્રત્યેક ધોરણ માટે હવે સૂચવીએ છીએ. (અ) . Page #215 -------------------------------------------------------------------------- ________________ No. L. B./8887 of 1910 BOMBAY COLLECTOR'S OFFICE. From 18th June 1910 G. W. HATCH, Esquire. I. C. S, **Cullector of Bambini Vessra, kalyanchal Sobhagchand & Gulabehand Dhadi, General Secretaries of the Jaina Swetainber ('onferance, BOMBAY Re: New Servet No. 7230 on Malabar Hill: Gentlenen, i with reference to your letter No. 0. 0. N/43 .dated the 7th instaa I have : he honour to inform you that in the circumst:uices stated in you petitivi Government propose to abandon the resumptiour of the land and have dieci nie tu.enter into negotiations with the parties for the conver sion of the tenure, on which the land is held. I have accordingly offerei á lense i'ur 9:99 years on certain terns to Messrs. Thakurdas & Co. Solicitor tu. Mr. Jeewanlal. Pinatal in my letter No. L. 1./3293 dated 28th Ma 1910, copy of which is he ewith enclosed for your information. 1 have the honour to te, Gentlemen, Your most obešlient servaut,'. Sd/G. W. HATCH. - Collector of Bombay. No. L. R./3293 of 1910. BOMBAY COLLECTOR'S OFFICE: 28th May 1910. .. Messrs. Thakurdas & Co., - : lombav Re: Survey No. 7230. Narayen Dabholkar Road. Gentle ien, With reference to your leter dated 2nd November 1909, I hav the honour to inform that •tlte qirusțion of the resumption of the propei a in question was referred to Goverinent; -and that I have beei directe i to enter into negotiations with you for the conversion of tli femure on which the land is held. :. Accordingly. I would ask you to inform me at an early dat whether your clients are willing to accept a 999 genu's lease of Survey Nr :7230 11 the following terins: Page #216 -------------------------------------------------------------------------- ________________ rent to be paid at the rate of per cent on the value of the land calculated at Rs 15 per square yard i. e, a rent of Rs 582-4-9. (2) not more than half the entire area to be built over, (3) the lense to contain no clause for resumption. On your informing me that your client is agreeable to these terms I shall refer them to Government for sanction. I have the honour to be, Gentlemer, Your most obedient servant, Sd/G. W. HATCH. Collector of Pombay. TUTORIAL CLASSES. ધુ ધાદારીઓને અંગ્રેજી વાતચીત, વેપારી પત્રવ્યવહાર એક વર્ષ માં ખાસ નવીન હબ મુજબ (સાધારણ) શીખવવામાં આવે છે. ફી રૂ. ૫૦) તે ચાર હફતે દર ત્રણ ત્રણ માસ માટે રૂ. ૧રા એડવાન્સ લેવામાં આવે છે. ટાઇમ રાત્રીના ૮ થી ૯ (મુદ્રા) હાઈકુલના વિદ્યાર્થી ઓને કલાસના ધોરણ મુજબ શીખવવામાં આવે છે. અનુભવી કિળવાયેલા શીક્ષકે રોકવામાં આવ્યા છે. વધુ હકીકત માટે લખે યા મળે. હિ. વી. કે. જૈન લાઇબ્રેરી. ) લાલચ'દ લર્મિચંદ શાહ, ( પાયધુની-મુંબઈ. ( પ્રેમાયટર ટયુટોરીયલ–કલા સીઝ ઉધોગશાળા તેમજ કન્યાશાળા માટે ખાસ ઉપયોગી. “ હાથથી ગુંથવાના સંચા.” વહેપારી તેમજ ગૃહસ્થ ધરનાં સ્ત્રી બાળકે પૂણ લાભ લઈ શકે ! છે તેવા સરસ અને સફાઈદાર મે., ગલપટા, ટાપીએ, ગંજી ફરાક વીગેરે. ત્રિો ને ઘણીજ સહેલાઇથી અને ઝડપથી બતાવવાના અસલ ઈગ્લીશ બનાવટના સંચા ધુપેલીઆ એન્ડ ફાં માં મળે છે. પ્રાઇસલીસ્ટ મફત.. હૈ૦ જેe એચએ ન ૧૨૫ ગુલાલવાડી–મુંબઈ. ન. ૪, REG સૂચના, ગત અ ક માં નીચે પ્રમાણે સુધારી વાંચવા સજ્ઞ ગ્રાહ કોને વિનંતિ કરવામાં આવે છે. પાનું ૧૧૯ છેલેથી ત્રીજી લીટીમાં વિસ્તારથી અને કરવાની એ બે શબ્દોની વચ્ચે ૯ ચર્ચા " શબ્દ ઉમેરો. પાનું ૧૧૭ છેલ્લેથી ત્રીજી લીટીમાં લખવાનું અને ધાર્યું છે એ બે શબ્દોની વચ્ચે ૬૮ યેચુ ?? એ શબ્દ ઉમેરવા. Page #217 -------------------------------------------------------------------------- ________________ Registered No.B. 525. श्री जैन श्वेताम्बर कोन्फरन्स SHRI JAIN SWETAMBER CONFERENCE HERALD. પુસ્તક ૬) જયેષ્ઠ અસાંડ, વીર સંવત ૨૪૩૬, જુલાઈ ઓગષ્ટ સને ૧૯૧૦. ( અ'ક ૭-', प्रकट कर्त्ता. श्री जैन (श्वेतांबर) कॉन्फरन्स ऑफिस, मुंबई. विषयानुक्रमणिका. વિષય પૃ4. A Central Conception for Moral Instruction ૧૬૫ | Beef-Eating and Islam... ૧૬૮ જીવદયા-અહિં સા Humanitarianism . ૧૭૦-૧૯ર સિદ્ધર્ષિ ગણિત ,, ૧૭૪-૧૯૫ જૈન ગુજરાતી સાહિત્ય ... • ૧૭૮-૧૯૮ हम कौन हैं! ૧૮૪ શ્રી સુકૃત ભંડાર ફંડ, ૧૮૭–૨૧૫ ધામિક શિક્ષણના ક્રમ The First Jain Students' Social Gathering હાલના જૈન ગ્રેજયુએટ અને વત માન જૈન સાહિત્ય ધાર્મિક હિસાબ તપાસણી ખાંતુ’ .. ૨૧૩ શ્રી રંગુનના સ ધ તરy થી શેઠ અનુપચંદ મલકચંદ માટે પ્રદર્શિત કરવામાં આવેલું શાક અને જૈન પાઠશાળાની સ્થાપના ૨૧૬ વાપર મૂલ્ય સારવાં મૂલ્ય સમેત રિ ) ૬૦ ?-8--૦ धर्म विजय प्रेस पायधुनी-मुंबई. Page #218 -------------------------------------------------------------------------- ________________ . દ - ગવનમેન્ટનાં પટક * AGETA' '' દશક RAll NITION એનરો, હજારે ખાનગી પકે NAGPUR 19 09, સરકાર રજવાડાઓ અને મીલેને વેચનારા, બેંકે, ચીન વગેરે પરદેશી રાજાને પુરી પાડનારા. જુદા જુદા સંગ્રહસ્થાનમાં ૧૧ સેનાના અને બીજા ઘણુ ચદે, પહેલા નંબરમાં વધુમાં વધુ ચાંદા મેળવનારા, ચાલીસ વરસથી હિંદુસ્તાનમાં તિજોરીઓ બનાવવા પહેલવહેલે હુન્નર દાખલ કરવાનો દાવો કરનાર શું કહે છે ? . 1 = + 1 ઉપ હરીચંદની - તિજોરીઓ. FI * ર . કિમી HARICHAND 0.3 AV MANCHARAN કે છે છેલ્લામાં છેલ્લી શોધ દાખલ કરેલી, સાંધા વગરની (વાળેલ એક જ પત્રાની અંદર અને બહાર મળી સળ બાજુથી વળેલી, તેમજ, ગુખ ભંડારની–પેટંટ ચેમ્બર ફેફ', વગેરે. જાતેની) છે. ગીર જેવા પ્રસિદ્ધ રસાયણશાસ્ત્રીના પાસ કરેલા પેશીયલ ફાયર ફ મસાલે બરેલી, મુંબઈના સંગ્રહસ્થાનમાં આગ અખતરાની હરીફાડ માં નથી પહેલે એ નારી અને સૌથી પહેલા નંબરનો સોનાનો ચાંદ મળેલી, સેંકડે આગમાં અને ડાકુઓના હડા સામે ટકેલી પેટ પ્રોટેકટર કળા અને તાળાંએ. - હાથી ટ્રેડ માર્ક તપાસીને લેજે! હલકા પ્રકારની નકલથી સાવચેત રહેશે ! ! સાયડી નહીં લાગે એ ી ીલ પ્રફ પ્લેટવાળી, (સરકારી ખાસ ટિટ વેલી) - હારે ચાવી લગાડી જતાં યા બાહોશ કારીગરથી પણ ખુલેજ નહીં, અને નંદ ની ચાવીથી ઉલટ અને ને ૨ નીથી સુલટો એમ એ આંટાથી દેવાય એવી – - તિજોરીને લગાડવાની કળા, અમારા પેટની નકલ કરનારા, લેનારા અને વેચનારા એક સરખા ગુ) ૨ છે. જે કારખાનામાં બનતી વખતે જ માલ જુઓ, મસાલામાં નોટ મુકીને અથવા આખી , તીજોરીને સખત ભટ્રીમાં નાંખી બતાવીશું! આખું ગામ જઈને પછી આવે ! પ્રોમીયર લેક એન્ડ લેકે –હરીચંદ મંછારામ એન્ડ સન, દુકાન-નં. ૧૩૧, ગુલાલવાડી. કારખાનું–પાંજરાપોળ પહેલી ગલી, શો રૂમનં ૩૨૦ ગ્રાંટરોડ કે નર. -- -- * Page #219 -------------------------------------------------------------------------- ________________ ॥ ॐ नमः सिद्धेभ्यः॥ श्री जैन श्वेताम्बर कोन्फरन्स हेरल्ड. लोकेभ्यो नृपतिस्ततोऽपि हि वरश्चक्री ततो वासवः सर्वेभ्योऽपि जिनेश्वरः समधिको विश्वत्रयीनायकः। सोऽपि ज्ञानमहोदधिः प्रतिदिनं संघं नमस्यत्यहो वैरस्वामिवदुन्नतिं नयति तं यः स प्रशस्यः क्षितौ ॥ ભાવાર્થસર્વ લોકોથી રાજા, રાજાથી ચક્રવતી અને ચકવર્તીથી ઇંદ્ર શ્રેષ્ઠ વળી આ સર્વથી ત્રણ જગતના નાયક શ્રી જિનેશ્વર ભગવાન શ્રેષ્ઠ છે, જ્ઞાનના મ સાગર એવા શ્રી જિનેશ્વર ભગવાન પણ શ્રી સંઘને હમેશાં નમસ્કાર કરે છે, એ આશ્ચય છે. માટે તે સંઘને જે પુરૂષ વૈરસ્વામીની પેઠે ઉન્નતિ પમાડે છે તે પૃથ્વી ઉપર પ્રશંસનીય છે. પુસ્તક ૬ ) જયેષ્ટ, વીર સંવત ૨૪૩૬ જુલાઇ, સને ૧૯૧૦ અંક A Central Conception for Moral Instruction. ( By Frederick James Gould) for all scliouls of thought, for all furnis of religion, for : Fast:'!l world as for the Vestern, for pulpit or school or lenendi State teacher or for the mother who trains her child aturefore, enlig the stewarl of great wealth or for the humlest citings from respo offici:/ or for the domestic circle, fu anatuais. central conception of morality shoulerts of moral training, the third 1 carefully distinguish service from obedistruction, though the instructi com:hon among teachers and parenhes the mind with suitable images. in it-elf. The pages of history dercep:ion of moral education here si for instance, to unjust law's or to Cthe child through feeling, imaginati Page #220 -------------------------------------------------------------------------- ________________ CK 6c જૈન કોન્ફરન્સ હેન્સ્ડ. ( જુલાઇ ood purpose) is immoral, and experience. should teach us that bedience is very often but the helpless or cunning yielding of the will superior force Service, however, is the willing gift of feeling, hought and energy given in the spirit of friendship, respect, or love. The gift will not necessarily take the form of substantial offering. As lilton says: "They also serve who only stand and wait". Having, then, fixed upon service as the central idea of moral eduation, the teacher will follow three methods in order to commend the lea to he taught. (1) He will endeavour to awaken admiration for he spirit of service, so that acts and attitudes of service, as Soch as erceived, will be followed by grateful feeling. The dog and other dumb reatures who serve man with fidelity should be regarded with affection. mall aids and courtesies in the home should be recounted with a glow f approval. Similar incidents in the daily school life should be praised. Deeds of social service should be recited with joyous recognition, as if hese were the very things that male life worth living. This first method education through the feelings In all possible cases the aim should be ather to link feelings of positive pleasure with the sight of memory of a pod action than to associate evil deels with feelings of repulsion (though he latter combination must also be effectel) (2) The teacher must present aesthetic revelation of service through carefully chosen examples from istory and imaginative literature, and occasionally from living experience. reat religious teachers are eminently noble servants of the race, and their ves are already classic embodiments of devotion. In the political and atriotic field the same ideal is illustrated: Joan of Arc serves France. azzini or Cavour serves Italy, Frederick the Second serves Prussia, Alfred es England, Washington serves America. How could one find a more mbol of service than that of the Madonna who holds in her arms m she dedicates her physical and spiritual powers? As in cters so also in the obscure the day-labour, the un-elfish f the poor to the poor. One glorious mples. Poetry, legend, and picture will ns of which the conception of service eauty. This second method is that of by means of question, comparison, and by history, biography, daily experience Page #221 -------------------------------------------------------------------------- ________________ 1910) A Central Conception for Moral Instruction. (N abc., in oriler to show that the good will bas not completed its aim until renders service, vor is any quality to be regarded as moral until it applied more or less directly to the welfare of others. Se f preservatic and the care of health may be murally nentral, or, if pursuel for mere. egoistic ends, may take on an actively anti-social quality. They become, i the best sense of the phrase, acts of religion when personal efficiency used in affectionate ministry. Thrift belongs to the same order of habi its purpose iletermine whether or not it is ethical. Industry is frequent prai:el is it moral goud in itself-a mistake which must be most persistent yuarded against. Work is only sacred when it is an act of service, eith positively in kimuess to one's neighbour or as a means of maintaining t] independence which is a condition of social service in its most energet form. The same principle holds good with regard to the practical attribute namely, courage, prudence and perseverance. They should never be ch racteri-ed by the teacher as in themselves aclmirable. A man may exerci courage, prudence, and perseverance in a course of revengeful or malicio concerci. But to be valiant, to be pruulent, to be resolute in works of assi tance, or meier, or rescue, or in movements for the benefit of the publi this is the element which turus all volitious to gold and transforms enerį intu the vehicle of grace. Our principle must also cover the ground intellect. The cultiva ion of the powers of observation, nature-stud painstaking induction, skill in planning and systematising-in it wor - scientific discipline-is excellent only is an equipment of the loyal serva of the State and humanity. " Act from affection, and think in order to act” is the maxim. which Comte sums up the synthesis of right conduct. The thinking giv puint, precision, rational adjustnient of means to ends, economy of forcı But mere brilliance of wit or capacity for apprehending and comprehendii may accompany rain and self-seeking motives. Reason, therefore, enlig tens action, but has no moral aim until the action springs from respe and luve. This third method is that of analysis. All three operations are vital parts of moral training, the third ! ing the listinctive feature of moral instruction, though the instructi also appeals to the feelings and furnishes the mind with suitable images. Shortly, then, the central concep:ion of moral education here su gestel is that of service; - ppealing to the child through feeling, imaginati, Page #222 -------------------------------------------------------------------------- ________________ and reason. Applying this conception as a practical test of the value of education in general and of any moral lesson in particular, the teacher will ask himself, in the case of the lesson, Have I adequately impressed the children with the feeling that this or that quality is a worthy one because it is capable of application to social service?" and in the case of the education generally," Have I made the children feel that the highest end of their school discipline is to render them effective servants of family, country and humanity?" 66 17 The imperative of moral education is "Service. It is an imperative consistent both with modesty and with the most strenuous quality of the manly or womanly soul. It is as comprehensible by the child as by the sage. This conception is honoured alike by the humanist and by all :he creels. Beef Eating And Islam. Mr. Syed Nazir Ahmad Rizvi, Pleader and Municipal Commissioner of Sitapur, Oudh, writes to the Leader: The British Rule in India is one of the great blessings of God. It enders possible our progress and under its benignant shadow we have een deriving immense benefits of which we never dreamt during the preious reigns. We must therefore remain attached and loyally attached to he present raj and try our best to make it more powerful and mighty. I m quite confident that the Crown is happy to see all its subjects united y one tie of affection and fellow-feeling. We should therefore exert to issipate all worldly differences and combine together to make our beloved ountry peaceful and free from any stir. I am sorry that the Hindus and he Mahomedans of India are not pulling on well and for this both are to lame. I pray God that the germs of disaffection should die out in the ear future and that by common co-operation the two communities should rosper under the kind patronage of the British throne. To my mind one f the great causes of hatred and ill-feeling between them is beef-eating hich is no uncommon among the Mahomedans. In my previous notes hich have met with the approval of many, I have shown to the public at in the practice of beef-eating there lies the reason for strong heartirning between the Hindus and the Mahomedans. The use of beef among Page #223 -------------------------------------------------------------------------- ________________ 71010) Beef-Eating An Islam. (169 the latter and the consequent slaughter of co, and bullocks in very i. numbers have paralysel the Indian itgriculti, trans close the Indian itgriculti, transport and supply of Killing op le of beef in nuial dare , is absolutely inconsis. tent with the ethics of Islam. In contimation of Lise' nutes I ventue to repeat the substance of what I will that the priction f heef-eating among the Jahomelans should be stanged out. I have trying the enterprise in my owu Shia sect and may shortly extend my ching tu Sunuis also. I have every hope that it no «distint date my niisa siderable among tie Mahomelan population in all co?"" suceed collpeninsula. I am determined to reiterate ! opinions till tisor me Indian ple and till I succeed in or endeavour. I have been seeing zacht all peu nel of success whichi embollen nie tu go on slowly and ste:ulily till the whout is wou. I am quite hopeful that my right minder brothers throughout kind cuongle to listen to me and concelle iv ny advice not by will be hut by leels asus. My conviction is that in the practice of ll alone there is no spiritual or temporal gain while there are many beunding respe it from leaving it. If there is only thing serious in the use of the I did! :griculture, transport and milk supply are not greatly a at by the unrestricted slaughter of the animal, and if there is no heartbu. lietwr cu the Hiulusan Jahornedals, I must keep quiet and give unter endenvours. It is quite clear that the teaching of islanı does not allo14g followers to wound the feelings of their non-Moslem hrethren, I mal bold in cisini thirt the Islamic theology is full of humanity and deadly against offensive spirit and that Mohammad, the most civil ani noble pro phet of the Musalmanis, is the incarnation of morality and the paragoi of virines. He was kind not only to those who embraced the faith prea chel by hiri but to all persons without ils distinction of caste or creed Cow-lang!iter or heef-eating is a part of the Mahomedan religion and if they tre done is way with, the faith shall not he affected. To all intent and purposes it is conducive to the welfare of Indi: to save the specie from zhonghtless lestruction and to let cattle-breeding flourish by the giving up of the hitbit of beef-estiny. In conclusion, I have to discharge my duty of thinking those gentlemen who have done me the favour by their kimi anni complimentary remarks through the medium of differen newspapers as well as through private letters. Daily Inilu d. 25-5-10 Page #224 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ) જેન કેન્ફરન્સ હેરલ્ડ જીવદયા—અહિંસા, HUMANITARIANIS (લેખક—ા. રા. ન્યુ ન લક્ષ્મીચંદ સેની બી, એ; એલ એલ; બી.) મુસધાન ગતાંક પાને ૧૪૫ થી. ( જુલાઇ વળી રણુસ ગ્રા લડનાર પ્રાણી શસ્ત્ર અગર તે સામા નિયમ અનુસાર ન્યાયપુર:સર યુધ્ધ કરનારાએને સામુ ત હોય તેા પેાતાને પણ શસ્ત્રહીન થઇ યુધ્ધમાં ઉતરવાનુ છે આ પૂરા પાડવાનાં છે; તેમજ પેાતાના રાજ્યમાં વસતા તમામ નિરઅપરાધી મતનું રક્ષણ કરવામાં——તેમના રક્ષણુ કરવા નિમિત્તે ઉપાયા યેજરહેલા છે. આ બાબતમાં એવે પણ નિયમ છે કે સામા પક્ષને વામાંજ ક્ષાત્ર કુંતા બતાવી મેઢામાં તરણું લઇને શરણે આવે તે તેની રક્ષા કરપછી મૃગ જેવા ગરીબ પ્રાણીએ હમેશાં તૃણેાપજીવીજ છે તે શુ થી? માણસ— વીજ જો દયાને યા અને માંસાહારના વિધયમાં દાખલ કરવાને આ ભાગ લેખક તરફથી પાછળથી અત્રે લેવામાં આવે છે: વળી મનુષ્યશરીરનુ બંધારણજ એવા પ્રકારનું છે કે શરીરસ પત્તિ જાળવી રાખવાની ળાએ માંસભક્ષણના સવદા ત્યાગ કરવે જોઇએ. કચિત્ આપણને કહેવામાં આવે નવો નવેન ૩૫ વાત-બળીયાતા એ ભાગ-Survival of the fittest ઐ નિયમ અ– ૨ માંસાડાર કરવામાં વાંધો લેઈ શકાય નહિ. પરંતુ આ નિયમ ઉપર આધાર રાખનારાઓ ક્રાન્તિની કોટીમાં હલકી સ્થિતિએ રહેલા પશુપક્ષીઓમાં જોવામાં આવતા નિયમ મનુષ્ય ાણીને પણ લાગુ પાડે છે, પણ તે વખતે તેઓ ભૂલી જાય છે કે મનુષ્ય જાતિમાં ગિત થતી વેક બુધ્ધિ વગેરે અનેક શક્તિએ પશુપક્ષીઓમાં હોતી નથી, સ્વ`સુખ બે ગયતા દેવા પણ ||ક્ષપ્રાપ્તિ નિમિત્તે જે સ્થિતિની અભિલાષા રાખ્યા કરે છે તેવી સ્થિતિમાં રહેનાર મનુષ્યને પશુ ક્ષીએની દશા સુધી શા માટે ઉતારી પાડવામાં આવે છે તે સમજી શકાતુ નથી. રાજ્કીય વિષયક, સંસારા સુધારાને લગતી તેમજ આવે.ગિક ખીલવણી સંબંધી જે જે મન્ન ભિન્ન હીલચાલે! હિંદુસ્તાનમાં થતી તેવામાં આવે છે તે ભિન્ન ભિન્ન પ્રશ્ન તરીકેના અ– પ્રેમાનના કાંટાનેજ આભારી છે; પરંતુ માંસભક્ષણુ સર્વોત્ર ત્યાજ્ય ગણવામાં આવે તે ભવિષ્યમાં મેવા પણ વખત આવે કે જ્યારે અલગ પડી જતી હિંદુ મુસલમાન પ્રજામાં એકયનું તત્ત્વ વધારે માણમાં દાખલ થઇ એક એવી ઉત્તમ પ્રજાકીય ( luation] ) સ ંસ્થા ઉભી થાય કે જે હમેશ કે અવાજે દરેક પ્રકારની ઉન્નતિ માટે પ્રયાસ કરતી રહે. માંસભક્ષણના ભાગથી આથી વધારે ઊર્જા સારા કયેા લાભ મળી શકે ? રહેણી કરણીમાં અનેક રીતે મળતી આવતી જુદી જુદી પ્રજામાં મારાક વગેરેના કારણને લતે ભિન્નત્વ વધતું જાય છે. નાનાં નાનાં ગામડાંઓમાં હિંદુ મુસલમાન જા વચ્ચે જોવામાં આવતુ એકય ઉપરના અનુમાનને ટકા આપે છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦) જીવદયા-અહિંસા. Humanitarianism આપણે એમ પણ સાંભળીએ છીએ કે પ્રાચીન સમયમાં શૂરવીર ક્ષત્રી રાજાએ યુધ્ધના ક્ષેત્રમાંથી–મેદાનમાંથી પાછા હઠી જનારા નિર્બળ શત્રની પુંઠ પક ડતા નહિ પરંતુ તેને જીવતે જવા દેતા; આ જોતાં નિરાધાર પ્રાણીઓની પાછળ પડી તેમને હંફાવી મૃત્યુ વશ કરવાનું કેવી રીતે યોગ્ય કહી શકાય. ' આ પ્રસંગે જણાવવું જોઈએ કે જીવદયાના પાળવાના વિષયમાં જૈન ધર્મમાં જે પ્રિઢ – વિશાળ નિયમો-ફરમાને છે અને તદ્ અનુસરનાર વર્તક્ષમામૂલક ઉત્તમ નારા અસાધારણ આત્મિક બળ ધરાવનારા મહાનુભાવ-શિરસાવંદ્ય કેટિની જીવદયા પુરૂષના જે ઉત્તમ ચરિત્રે વવલપત્ર ઉપર આળેખાયેલા છે તેમ પ્રવેશ કરવાનું–તેમના માહાત્મ્યનું યથાર્થ મૂલ્ય (anriciation : કરવાનું તેમના પ્રશસ્ય-અનુકરણીય દષ્ટાંત અનુસાર વર્નાન કરવાનું હાલના જનસે માજના મનુષ્યને ઘણું ઘણું મુશ્કેલ છેએક રીતે કહીએ તે પ્રયાસ કરવામાં આ તે બીલકુલ મુશ્કેલ નથી, પરંતુ એકાંત પ્રવૃતિમાગમાં સ્થિત મોક્ષેમુખ મનુષ્ય તે તરફ વલણજ દષ્ટિગત થતું નથી. જીવદયાના વિષયમાં કમશઃ આગળ વધતા અહંત ભકતોને શિરસાવંઘ પરમ પૂજ તીર્થકર મહારાજાઓની પરમેસ્કૃષ્ટ ભાવદયા સવશે અનુકરણીય છે. “સવી જીવ કો શાસનસી, એવી ભાવદયા મન ઉલસી' એ સૂત્રનું સર્વદા કરવામાં આવતું રટ. અને તદનુસાર ઉચ્ચ વર્તન તેમની પરમ માન્ય ભાવદયાની સાક્ષી પૂરે છે. જે શાસ્ત્રકારે આમ ગુણ પ્રકટ કરવાની અભિલાષા રાખનારને જે ચાર ભાવના વારંવ ભાવવાને-મનન કરવાને ઉપદેશે છે તે ચાર ભાવનાઓ પૈકી ખાસ કરીને મૈત્રી આ કરૂણ ભાવના જીવદયાના સિદ્ધાંતોને ઘણીજ સારી રીતે રજુ કરે છે. પરમ જ્ઞાન વાન શ્રીમાન હરિભદ્રસૂરિ આ ભાવનાઓની વ્યાખ્યાજ એવી મનહર, અર્થસૂચક આ બેધક આપે છે કે સામાન્ય બુદ્ધિના મનુષ્ય ઉપર પણ અસર કર્યા વગર રહે નહિ તેઓ કહે છે કે – પ્રવિતા મૈત્રી પુનાની તથા વાળા - હાલમાં જ નામદાર રાજકોટના ઠાકોર - હેબે ઉપયોગી જાનવરોનો વધ થતો અટકાવી છે દયાના કાર્યને ઘણું જ સારું ઉત્તેજન આપ્યું છે. નામદાર જામ સાહેબે પણ પોતાના રાજય હદમાંથી વ્હાર મોકલાવવામાં આવતાં જાનવર ઉપર ભારે જકાત નાંખી હિંસાના કાર્યને આ કતરી રીતે અટકાવી ખેતીનાં સાધનોને પુષ્ટી આપી છે. માંસાહાર કરનાર પ્રાણીઓ અને તેથી અલગ રહેનારા પ્રાણીઓનાં બળ, આયુષ્ય, શરી સ્થિતિ વગેરેનો વિચાર કરીએ છીએ ત્યારે પણ એમ જ જણાય છે કે માંસાહાર કરનારાઓ જંદગી ટૂંકી હોય છે તથા તેઓ કર, આળસુ, સહિષ્ણુતા વગરના હોય છે અને માંસાહાર ન કરનારાઓ લાંબી અંદગીવાળા ઉદ્યાગી, શાંત અને સહનશીલ હોય છે. ધાર્મિક વિષયોના અભ્ય સમાં નામ કાઢનારા મહાન ધર્મસંસ્થાપકો માંસભક્ષણ કરનારા હતા એમ કોઈની તરફ પ્રતિપાદન કરવામાં આવ્યું નથી.” Page #226 -------------------------------------------------------------------------- ________________ "જગ કલ્ફર શાહરલ્ડ. " , " ( જુલાઈ - - - - - - આથી શું (niversal brotherhool) સામાજિક ભ્રાતૃભાવના પરમ માન્ય સિદ્ધાંતને સરસમાં સરસ રીતે પ્રતિપાદન કરવામાં આવતા નથી? - અન્ય શાસ્ત્રકારો પણ કહે છે કે – agશપુરાનાનાં, સારામા સમુદ્રત परोपकारः पुण्याय, पापाय परपीडनम् ।। અનેક શક્તિઓનો, દરેક પ્રકારની સંપત્તિનો અને વિભૂતિનો ઉપયોગ પણ બીજાને ઉપકાર કરવા માટે, નહિ કે તેમને પીડવા માટે, થવો જોઈએ. var વિમૂત: પોપકાર કરવાથી-જીવદયા પાળવાથી–પ્રાણીઓની રક્ષા કરવાથી જ ઈશ્વરને પ્રસન્ન કરી શકાશે. એક રીતે વિચાર કરતાં પરમાત્માને સર્વવ્યાપક માનનારાઓને જીવદયાના નિયમ વિરૂધ્ધ વર્તન કરવાનું (scope ) સ્થાન જ રહેતું નથી. સર્વ બ્રહ્મમય સમજ્યા પછી પીડા કેને ઉપજાવવી – હિંસા કેની કરવી એજ વિચારવાનું રહે છે.' * પરંતુ કહેવાની જરૂર નથી કે એકાંત જડવાદીઓ માટે તો આ પ્રકારના લેખે ભેંસ કાગળ ભાગવત-બધીર પુરૂષ આગળ મધુર ગાન સમાન નિરર્થક થઈ પડવાના. પુનર્જન્મ કર્મવાદ વગેરે નહિ માનનારા નાસ્તિક પુરૂષના વિચારમાં જીવદયાને સવાલજ ઉપસ્થત થ સંભવ નથી. શુભ વા અશુભ (કૃત) કર્મના ફળની પ્રાપ્તિને અસંભવ hય અને નહિ કરેલાં કર્મોના ફળનું મેળવવાપણું–ભેગવવાપણું રહેતું હોય તો છી જીવનવ્યવહારજ શુંચવાડા ભરેલો થઈ પડે. . यावज्जीवं मुखं जीवेत् । ऋणं कृत्वा वृतं पीवेत् ॥ है भस्मीभूतस्वदेहस्य । पुनरागमनं कुतः ।। એ સૂત્ર અનુસાર મરણ પયત સુખેથી ખાવું પીવું ( એશારામ કરે છે અને દારોને ખાડામાં ઉતારવા અને આ શરીર બળીને ખાક થઈ ગયા પછી ફરી કયાં છું આવવાપણું છે કે ફીકર કરવી એ રીતે વર્તનારા જડવાદી દુનિયાને શું લાભ પી શકે ? તેઓને પછી દયા રાખવાની જરૂરજ શેની રહી? પરંતુ હવે ધમની-ત્તત્વની જિ – શેધ કરનારાઓ વધતાં દિન પ્રતિદિન જડવાદ પાછળ હઠતા જાય છે એ એક , ભ ચિન્હ છે. આત્મ દ્રવ્યને સ્વિકારનારા મનુષ્યો માટે જ ધર્મસાધને આવશ્યક છે. તેઓ વદયાદિક પાળવા વડે ધીમે ધીમે ગુણસ્થાન કુમારોહણ કરી શકે છે. વાથી–વચનથી–અને મનથી જીવદયા પાળવાના નિયમમાં ઉંચી શ્રેણીએ ચઢતા કે આખરે એવી સ્થિતિ પ્રાપ્ત કરે છે કે તેઓ પ્રભાવશાલી મહાપુરૂષોની મુનામાં આવે છે. કે એક બાજુએ અપકાર કરનાર તરફ પણ ઉપકાર કરનાર મહાન પ્રશંસનીય પુરૂષનું મ ચારિત્ર તપાસીએ અને બીજી પાસ ઉપકાર કરનાર તરફ અપકાર કરનાર અધમ છે Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦) જીવદયા-અહિંસા, Humanitarianism. " પુરૂષના આચરણના સંબંધમાં વિચાર કરીએ તે બેમાંથી કયે પુરૂષ આપણામાં તેને પોતાના તરફ પૂજય બુદિધ ઉત્પન્ન કરશે તેને વિચાર કરો. આ કલિયુગનો પ્રભાવ એવો છે કે માણસે એક એકને જનાવર કરતાં પણ વધારે કુરતાથી-નિર્દયતાથી રંજાડવામાંજ-હેરાન કરવામાંજ સદાચાર સમજે છે. દયા, મૈત્રી, બંધુભાવ એ તે નામ માત્ર જ રહ્યાં છે. એક જીવવા માટે, ખાઈ પીઈને મસ્ત થવા માટે મનુષ્ય શ્વાન યુધ્ધ કરતાં પણ વધારે ધિક્કારજનક કલહમાં ઉતરી ભંડા-ઝેરભર્યા જીવન ગાળે છે, ને ઉપર ઉપરથી ટાપટીપ કરી પોતાનો સદાચાર બીજાને બધે છે. મન, કર્મ વાણી ત્રણે ત્રણ જુદા જુદા માર્ગે ચાલે છે. જો વન મનાવ ર જતાં પત્તા એ સૂ અનુસાર મન, વચન અને કાયાનું એકરૂપ વતન આજ કાલ ભાગ્યેજ જોવામાં આ છે. “હાથમાં માળા અને પેટમાં બળા” એવો આચાર, નીતિ-રીતિ થઈ પડયે છે. “મુખમેં રામ બગલમેં છુરી, ભક્ત ભર્યો પણ દાનત બુરી ' એમ અનેક જગ્ય એ જે સમયમાં નજરે પડે છે તેવા સમયના પુરુષો અપકાર ઉપર ઉપકાર કરવાને વાત તે બહુજ દૂર રહી પરંતુ ઉપકાર કરનારને સામે ઉપકાર કરી બદલે વાળવા તૈયા થતા નથી પણ ઉલટી રીતે ઉપકારી પુરૂષનું અહિત કરવા – અપકાર કરવા પ્રેરા છે. આ પુરૂષની સ્થિતિ કયાં? અને મહાભયંકર, પ્રાણઘાતક સર્પ જેવા પિતાની સા ધસી આવતા–પિતાને કરડતા ઝેરી પ્રાણ તરફ દયાભાવ રાખી તેમને ઉપદેશ આપી તેમનું કલ્યાણ કરનાર મહાન તીર્થપ્રવર્તક પુરૂષ કયાં? માંસભક્ષી -શિકારના શેખી મનુષ્યને આવા મહાનુભાવ પુરૂષેના ચરિત્રોની હકીકતજ ગળે ઉતરવી અસંભવીત લાં છે, પરંતુ હિંદુસ્તાનના ઉત્કર્ષ માટે નિઃસ્વાર્થ બુદ્ધિથી, સ્વાર્પણવૃત્તિથી અનેક પેજ નાને આગળ કરી ફતેહમંદીથી પાર પાડનાર વિદુષી એનીબીસાન્ટના પેમ્ફલેટમાં પસંદ કરી હવે પછી લેવામાં આવનાર જરા લાંબા પણ બોધદાયક અંગ્રેજી ફક ઉપરથી ખાત્રી થશે કે મહાત્મા પુરૂની દયામય વૃત્તિનો પ્રભાવજ-પ્રકાશજ કંઈ ઓર જાતને પડે છે. સાક્ષરરત્ન મણિભાઈ નભુભાઈ દ્વિવેદીના શબ્દોમાં કહીએ તે જેને વેદાન્તની (મેટી મોટી) વાત ન કરતાં ખરે રસ અનુભવે છે, ખરા ચામ્િ માં વર્તવું છે” તેને દયામય ધર્મના આશ્રય વિના ખરો પ્રેમમાર્ગ ગ્રાહ્યમાં આવે વાજ નથી. આપણ પામર જનની માફક શુકલકતાથી ધમો વીર પુરૂષે પણ પરમેષણ ક્ષમાગુણ ત્યજી, ક્રોધ વશ થઈ જીવ-હિંસા તરફ પ્રેરાય તે પછી આપણુમાં આ તેમનામાં અંતર શું ? તેઓ આપણાથી કઈ રીતે ચડીયાતા ? પ્રાકૃત અને સાથે સરખામણીમાં તેઓ સર્વીશે ક્ષમાગુણના–દયાના મૂર્તિમાનું સ્વરૂપ જ આપણી નજ માં જણાતાં આપણામાં તેમના તરફની પૂજ્ય બુધ્ધિ પુરે છે. (અપૂર્ણ) Page #228 -------------------------------------------------------------------------- ________________ - સિદ્ગષિ ગણિ. (લેખક-ઉદયચંદ લાલચંદ શાહ મુંબઈ.) અનુસંધાન ગતાંક પાને ૧ર૬ થી પિતાજી, માણસને જ્યારે મન માનતી વસ્તુ મલે છે ત્યારે તે સુખ પામે છે, તે જ્યારે નથી મળતી ત્યારે તેને પારાવાર શેક થાય છે. તેવી જ રીતે પિતાજી, રા મનની માનેલી સુખકારક વસ્તુ મને ન મળે તે હું શી રીતે મનમાનતાં સુખ ગવી શકું? માટે જે મને મારી ઈચ્છા પ્રમાણે સુખ આપવા માગતા હો તે મારા માં માનેલી ફક્ત ગુરૂરાજ પાસે દીક્ષા લેવાની મને રજા આપો, સર્વત્ર જ્ઞાનની દ્રષ્ટિ ફેંકતાં મને ભાસે છે કે સર્વ વસ્તુઓ નાશવંત છે. જે મનુષ્ય મીમાં સુખ માને છે, પણ તેમ નથી; કારણકે જ્યારે લક્ષમી નાશ પામે છે, અગ્નિમાં ની જાય છે, લુંટારાઓ લુંટીને લઈ જાય છે, ત્યારે માણસને કેટલું બધું દુખ ઉત્પન્ન ય છે? તેમ જે લમીમાં સુખ માને છે. તે સુખ ન આપતાં પરિણામે દુઃખજ દેતી ય છે. સ્ત્રીઓમાં જે સુખ મળતું હોય તો તે પણ મળતું નથી, કારણ કે આ શરીર શુચિમય છે અને અશુચિવાળા પદાર્થોનું બનેલું છે. માંસ, રૂધિર, હાડ, ત્વચા, પરૂ ગેરે અશુચિમય પદાર્થોથી પેદા થયેલું પુતળું છે. તેમજ નગરપાળની જેમ નિરંતર , મળ, મુત્ર, રસી વિગેરે અશુચિમય પદાર્થો તેમાંથી વહન કર્યા કરે છે. એવા યુચિમય માંસના લેચાથી ભરેલી સ્ત્રીઓમાં કયાંથી સુખ પામી શકાય ? પિતાજી, સર્વત્ર ઠેકાણે નજર નાંખી નિહાળતાં જણાય છે કે સર્વત્ર દુઃખજ દષ્ટિપર થાય છે. મનુષ્ય સારાં કૃત્યો કરે તેનાથી તે તેના પ્રમાણમાં સુખ પામે છે. દુષ્કૃત્યે થી દુઃખ પેદા થાય છે પરંતુ તે ઉત્પન્ન કરવાવાળે અને લય કરવાવાળે તે મનુષ્ય Aજ છે. નરકમાં તે સર્વદા દુઃખને દુઃખજ હોય છે. પરંતુ સુખમાં ગણાતું એવું ગ તેમાં પણ દુઃખજ ભાસે છે. કારણકે જ્યારે દેવતાનું આયુષ્ય છ માસ બાકી છે, ત્યારે તેને પણ અંગભંગાદિક અનેક પ્રકારનાં દુઃખ ઉત્પન્ન થાય છે. નિદ્રા વે છે. ગળામા-કંઠમાં રહેલી પુષ્પની માળા કરમાઈ જાય છે. કોઈ પણ રમણિય સ્થા તે આનંદને અનુભવતો નથી, અને જે અગતિમાં જવાનું હોય છે, તે મહા બે કરીને અર્ધ વર્ષ પૂર્ણ કરે છે અને તેવી જ રીતે ચારે ગતિમાં સર્વત્ર દુઃખજ ટેગોચર થાય છે, હવે આ તમારો પુત્ર સિદ્ધ સંસારના મલિન માર્ગને પશ્ચિક થવાનું નથી. કારકે સંસારનાં સુખ કૃત્રિમ છે સર્વે સંસારનાં સુખો ચલીત છે. સતત વેદનાઓનો નુભવ કરાવનારું એક મુખ્ય સાધન છે. સંસાર એક દુઃખનું મૂળ છે. કુટુંબ પરિને અને પિંડને વિવિધ પ્રકારની આધિ, વ્યાધિ, ઉપાધિઓ તેમજ પ્રતિબંધ અને Page #229 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધષિ ગણિ અસતેાષનુ આખુ સૈન્ય ઘેરીનેજ તે સંસારની સાથે કર્યા કરે છે. અનેક દુષ્ટ વાસનાએ તેમના હૃદયમાં પ્રતિદિન અનેકવાર આવ્યા કરે છે. એવા સંસારીઓને ક નાં બંધન વધતાં જવાથી તેએ પેાતાને માટે સુવિચારની સુખકારક ભવ્ય ભાવનાએ ફ્ અને અખડ, અક્ષય, અચળ, અવ્યાબાધ એવુ સુખકારક સ્થળ જે મેાક્ષ તેના દર વાજા સદાને માટે બંધ કરવાની પ્રવૃત્તિએામાંજ પ્રવર્ત્ય કરે છે, ૧૯૧૦ ) પૂજ્ય પિતા, આપ સુજ્ઞ છે. શ્રાવક ધર્મોના જ્ઞાતા છે. સન્માર્ગે ચડેલા પુરૂષને ઉન્માર્ગે ચઢાવવે એ કેટલા બધા મહાન્ દોષ છે. એ વાત આપ સારી પેઠે સમજો : છે. તેમજ મારા પૂર્વના શુભ સ ંસ્કારે અને સત્કૃત્યોના ઉદય થવાને લીધે મને આ મહા પુરૂષોને યોગ બની આવ્યા છે તેને દુર્લભ્ય લાભ મને લેવા દો. માત્ર અલ્પ સમયમાંજ આ મહાશયાએ મને સ ંસારનુ ખરૂ દુઃકર સ્વરૂપનું દર્શન કરાવી દીધું છે. એ મહાનુભાવે મને કિંચિત્ વાર્તાલાપમાંજ સંસાર અને સંસારી જનને સબંધ દુઃખદાયક છે એમ બતાવી આપ્યુ છે. જેએ રાત્રિ દિવસ જડ ધર્મવાળા વિષયેનું ધ્યાન ધરવામાંજ મગ્ન હોય છે તેઓમાં સુખરૂપતા કયાંથી હોઇ શકે ? જેએ જ્ઞાન અને તેના સામર્થ્યના ભડારાને રળી રહ્યા હોય છે તેમનામાંજ સુખરૂપતા હેાય છે.રૂ માટે સંસારી વિષયી જનેાને સબંધ પણ ગૃહણીય નથી. તેા એવા સ ંસાર અને સર સારી જતાના દુઃખદાયક સબંધમાં મને શા માટે લઇ જવા ઇચ્છે છે. પલેકે પ્રયાણ કરતી વખતે માતા, પિતા, પુત્ર પુત્રી, સ્ત્રી કે સ્વજન કુટુંબ પિરવા રાદિ કેઇ પણ શરણભૂત થતુ નથી. અને શરણભૂત થતુ હાય તે! તે ફક્ત ધર્મ જર્ છે. તા.જી, હું સંસારસાગરમાં ભૂલા પડેલા માનવ છુ. મને સ સારરૂપી સાગરમાં કે ઇનું પણું અવલ ંબન નથી, છે તે તે ફક્ત એક ધરૂપ વહાણુનું જ છે માટે મને સસારરૂપી સાગરમાંથી પાર કરનારૂ એવું ધમ રૂપી વહાણુ, તેને આશ્રય લેવા થા અને સાંસારસાગર તરવા ઘા. તેથી હું પિતાજી, ભયંકર ભવાબ્ધિથી પાર પામવાને, તે ધમનુ સાધન કરવાને અને આત્માનું કલ્યાણ કરવાને મને દીક્ષા લેવાની આજ્ઞા આપેા. શુભકર—પુત્ર, તુ અમને એકના એકજ પુત્ર છે. અમારા સર્વેને આધાર તાર ઉપરજ છે. તારી માતા પુત્રવત્સલા છે. તેણી પેાતાના વચન માટે ઘણા પશ્ચાત્તાપ કરે છે. તારા સ્વજન કુટુંબ પિરવારદ્ધિ અને તારી તરૂણ સ્ત્રી પતિવ્રતા હોવાને લીધે તારા વિના દુ:ખી થાય છે. એ વિચાર કરી તારે ગૃહાવાસમાં આવવુ જોઇએ. સિદ્ધ—પ્રિય પિતાજી, હું કાઇના નથી. મારૂ કાઇ નથી. સંસારરૂપી નાટકશા ળામાં કરૂપી સૂત્રધારને આધીન થઇ દેવતા, નારકી, મનુષ્ય, તિર્યંચ, ધની, નિન સુખી, દુ:ખી. રાય, રંક, સ્વામી, સેવક, ક્રીડા, પતંગિયા. રૂપવાન, કુરૂપવાન, બ્રાહ્મણ ચાંડાળ, ગાભાગી, દુર્ભાગી એવાં અનેક પૃથત્ પૃથગ રૂપ ધારણ કરી દુ:ખદાયી સ સારમાં નાટકીઆની પેઠે પણ હું એકલાજ નાચે છુ. એકેદ્રિયથી યાવત્ પ ંચેન્દ્રિય પર્યંત ચેારાશી લક્ષ જીવાચેાનિમાં સુક્ષ્મ થયા, ખાદર અન્ય!, સ્થાવર જંગમ ઇત્યાદિ અને રૂપોમાં પિરણમી સંસારસાગરમાં પણ હુ એકલેાજ ભમ્યો છુ. Page #230 -------------------------------------------------------------------------- ________________ જૈન કોન્ફરન્સ હેરલ્ડ ( જુલાઇ પિતાજી, મારી માતાએ કહેલાં વચનને પશ્ચાત્તાપ તેમણે ન કરવા જોઇએ. ખલ્કે ખુશી થવુ જોઇએ. કારણકે તેએનાં વચને મને સંસારના ભયંકર ગ્રૂપમાં પડેલાને ખાહેર કાઢવાને સમ થયાં છે. મારી સ્ત્રી પણ દુઃખી થઇ હશે. પરંતુ દુઃખ કરવા જેવુ કાંઇ નથી. કારણકે મનુષ્ય પ્રારબ્ધથી સુખ દુઃખ મેળવે છે. મે તેને સ્ત્રી તરીકે સ્વિકારી તિરસ્કાર કરૂ છુ, પરંતુ મારે મારા આત્માને સુખી કરી પછી બીજાના આત્માને સુખી કરવા જોઇએ. પરંતુ અત્યારે તે હું મારા પોતાના આત્માને સુખી કરવાને માટે ભાગ્યશાળી નથી બન્યા તેા બીજાને શું સુખી કરૂ? એટલું તે જરૂર છે કે તેને દુઃખ તે તેના કર્માધારે થયુ છે. પરંતુ હુ એક નિમિત્તભૃત છું. માટે મારી તરફથી તેને કહેશે કે સહુ સ્વાનુ સગુ છે. માટે તમારે પણ આત્માનું કલ્યાણ થાય તેવા મા તમે લેજો અને જેમ સુખ સપાદન થાય તેમ કરજો. સંસારમાં સ્વજન કુટુંબ પરિવારાદિ સહુ સ્વાર્થના સગાં છે. જીવ સર્વે પાતાનુ ગણે છે, પરંતુ તેનુ કેાઇ નથી. પુણ્ય, પાપ, શુભાશુભ ધર્મ, કમ એજ ફક્ત જીવના છે. તેજ સાથે ચાલવાના છે. સ્વાર્થ ન સધાય ત્યાં સુધી જીવનું અને પછી અન્યનુ છે. આ સંસારના માર્ગમાં જતાં વૃક્ષની શીતળ છાયા તળે મુસાફરો ભેગા થાય છે. મેળામાં દેશ દેશના લેાકેા એકઠા મળે છે. તેમજ વૃક્ષની ઉપર રાત્રીએ પક્ષીઓ એકડા થાય છે. તેમજ જુદી જુદી વખતે જુદી જુદી ગતિમાંથી આવી આ કુટુંબ પિર વાદ્વિ એકઠા થયા છે. જેમ વૃક્ષની તળે બેઠેલા મુસાફી પાછા પેાત પેાતાના માગે ચાલ્યા જાય છે, તેમ પરભવમાં સ્વજન કુટુંબ પરિવારાદિમાં ભેગી મળેલી વ્યક્તિએ પશુ પૃથક્ પૃથક્ તિમાં ચાલી જવાની છે. મેળામાં એકઠા મળેલા લેાકેા જેમ સા કાઇ મેાડા વહેલાં વિખરાઈ જાય છે તેમ પૂના પ્રાપ્ત કરેલા આયુષ્યના પ્રમાણમાં વહેલા મેડા સહુ કેઇ વિખરાઇ જવાના છે. વૃક્ષની ઉપર રહેલાં પક્ષીએ પ્રાતઃકાલ થયે ચારે દિશામાં ઉડી જાય છે. તેઓ કયાં ગયાં તેની ખબર પડતી નથી. તેમ પ્રભવમાં ગયેલા કુટુંબીઓ પણ ચાર ગતિ (દેવ, મનુષ્ય, નારકી, અને તિચ) માંથી કઈ ગતિમાં ગયા તેની ખબર પડતી નથી. તેમજ આ વાતમાં આપ શા માટે મને મુઝવણમાં નાંખે છે ? હવે હું કાઈ પણ પ્રકારે સસારમાં આવવાની ઇચ્છા રાખતે નથી. માટે કૃપાળુ પિતા, મને મળેલા માનવજન્મની સાકયતા કરવા, અને ધર્મ સાધન કરવામાં આધારભૂત એવી દીક્ષા લેવાની આજ્ઞા આપેા. શુભકર—પુત્ર, તારું આ સમય ચારિત્ર લેવાના નથી અને તારા ઉપર મને મમતા ઉત્પન્ન થયેલી હાવાને લીધે તારી માગણી મજુર કરી શકતા નથી. સિદ્ધ—પરમકૃપાળુ પિતા, મેં જન્મ, જરા અને મરણનાં દુઃખાને અનુભવેલાં છે. માતાના ઉદરમાં નવ માસ ઉંધે મસ્તકે રહી વી પાન કરી દુઃખમય સમય કાઢચે છે. ખાળકપણું બાળકના વૃંદોમાં રમત રમી, હસી, ખેલી, કુદીને ગુમાવ્યું છે. તરૂણપણું તારૂણીની વિષયી જાળમાં લપાઈ અને દ્યુતના દુસનમાં ફસાઈ ગુમાવ્યું છે. ફ્ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫૦) સિદ્ધિવુિં ગણિ. ટિક જેવા આત્માને પાપનો પટ દઈ મલિન કરી નાંખે છે. અને જ્યારે જરાવસ્થ આવે છે ત્યારે સર્વે ઇંદ્રિયે શિથિલતાને પામી જાય છે. શરીરના સાંચાઓ પોતપોતાન કાર્યો કરવામાં પ્રમાદી બની જાય છે, અને અવયવે તે એવા નરમ પડી જાય છે ! લાકડીના ટેકા સિવાય ચાલી શકાતું નથી. સદા કાળ ખાટલાનું સેવન કરવું પડે છે ઘરમાં સ્ત્રી પુત્રી સારસંભાળ લેતા નથી. આ કયારે મરે અને પીડા ટળે, વેઠ ઓછી થાય એમ સર્વે કંટાળી જાય છે; અને જયારે અણચિંતવ્યું, અણધાર્યો કાળ આવીને ઘેરે છે ત્યારે કદાપિ જે વજને શત કિલ્લા કરાવી તેની અંદર રહીએ તેપણ કાળ તે મૂકતો નથી. તે વખતે માતા, પિતા, પુત્ર સ્ત્રી અને સ્વજન કુટુંબ પરિવારાદિર છોડીને ચાલ્યા જવું પડે છે. તેમજ તેમાંથી કઈ પણ કાળના વિકાળ પંજામાંથી બચાવી શકતું નથી; અને પામેલા દુર્લભ્ય માનવ જન્મનું હું કાંઈ પણ સાર્થક કરી શકતે નથી. સંસારમાં રહેલા દરેક જીવો છેડી પણ મુસાફરી કરવી હોય તો ભાતું સાથે લે છે. પરંતુ જે મુસાફરીમાંથી પાછું કૂવાનું નથી તે મુસાફરીમાં કોઈ પણ ભાતુ પરભવને માટે બાંધી શકતા નથી અને મધમાખીની સ્થિતિને પ્રાપ્ત કરી હાથ ઘસતે પરભવમાં ચાલ્યો જાય છે. મધની માખી સર્વદા સતત પ્રયાસ કરી મધ મેળવે છે તે તેને નથી ખાતી કે નથી દાન દેતી જ્યારે કેઈ લુંટારો આવી તેનું સંગ્રહ કરેલું મધ હરી જાય છે-લઈ જાય છે ત્યારે તે ઘરબાર વિનાની બની હાથ ઘસતી રહે જાય છે. તેમજ જ્યારે કાળ અચિંતવ્યો આવે ત્યારે પ્રિય ગણાતા માતા, પિતા પુત્ર, મિત્ર, કલત્ર, સ્ત્રી વિગેરે કોઈ પણ સાથે આવતા નથી; અને પ્રિય વસ્તુઓને ત્યાગ કરી જીવ એકલેજ પાપપુન્યને ન્યાય લેવા કુદરતી કોર્ટમાં ચાલ્યો જાય છે. ' માટે પિતાજી, કહે કે, કયા સમયે મનુષ્ય પોતાની પરભવની મુસાફરી કરવા ભાતું બાંધવું જોઈએ. માટે મને મારી પરભવની મુસાફરીમાં સુખકારક થાય એવું ભાતું બાંધવા માટે તત્પર થવા દે, આ અમુલ્ય સમય મારે માટે સાનૂકુળ છે સગવડતા ભરેલ છે. પિતાજી, આપ સમજુ છતાં પણ શા માટે મોહમમતાનાં આવરણમાં લપટવે છે. મૃત્યુ નથી વાર જોતું કે નથી સમય જોતું. તેમજ મુહુત પણ નથી જોતું. તે સમયે ધન દોલત, ધાન્ય, સુવર્ણ ઈત્યાદિ અનેક જાતની પ્રિય વસ્તુ કે જેના ઉપ જીવને બહ મમતા હોય છે તે તે ઘેર જ રહેનાર છે. સ્ત્રી વિસામા સુધી વળાવવા આ વનાર છે. સગાં વહાલાં સહુ સ્મશાન સુધી સાથે આવવાનાં છે. કયા ચિતામાં બની સુધી ટકવાની છે. પછી બળી જાળી ભમવત્ બની જવાની છે. રાખ થવાની છે. રે જગ્યાએ ઘાસ ઉગશે અને તે ઘાસ ઢોર ચરશે. અને આખરે જીવડે એક જ જવાને છે. તો મિથ્યા મારૂં મારૂં કરી, મેહ મમતાની માયિક જાળમાં સપડાઈ શામાં સંસારના કાદવમાં ખુંચવું અને ખુંચાવવું ? • પિતાજી, આત્માનું કલ્યાણ અને માનવજન્મનું સાર્થક કરવા પ્રવર્તેલા પુત્ર આપે સહાય આપવી જોઈએ કે, તેમાં અંતરાયભૂત થવું જોઈએ? (અપૂર્ણ) Page #232 -------------------------------------------------------------------------- ________________ જેને કેફિરન્સ હેરડ (જુલાઈ . (ત્રીજી ગુજરાતી સાહિત્ય પરિષમાં વંચાયેલો નિબંધ. ) જૈન ગુજરાતી સાહિત્ય. (લખનાર-પટલાલ કેવળચંદ શાહ–રાજકોટ) જૈન ગુજરાતી, પારસી ગુજરાતી, ઈત્યાદિ ભાગ પાડવા એ ઈષ્ટ નથી. તથાપિ 1ષ્ણવ ગુજરાતી સાહિત્ય, વેદાંતી ગુજરાતી સાહિત્ય. છેવ ગુજરાતી સાહિત્ય વગેરે શબ્દપ્રયોગ થવાને બદલે તે બધું જેમ ગુજરાતી સાહિત્યને નામે ઓળખાયું તેમ જૈન સાહિત્યના સંબંધમાં બન્યું નહિ. વિક્રમની વીશમી સદીના ગુજરાતને બેએક વેઢાને સિવાયના બીજા વિદ્વાનોએ એ સાહિત્યની કશી લેખવણી કરી નહિ, તેથી જૈન ગુજરાતી સાહિત્ય એ શબ્દપ્રયોગ કરી એ સાહિત્યને અહીં ઓળખાવવું પડયું છે. - બીજા લે છે સાથે સરખાવતાં મારો લેખ નિરસ લાગશે, તથાપિ “વથા વતની છે મે શુભ કાર્યમાં યથાશક્તિ ઉદ્યમ કરવોજ ” એ મહાવાક્યને અનુસરી મેં આ લેખ ખવાનું સાહસ કર્યું છે. “ માતૃભાષાની સમૃદ્ધિ વધારવા યથાશક્તિ ઉદ્યમ કરે બે ધર્યું કાર્ય છે. એ ધમ્ય કાર્યમાં કીર્તિની અપેક્ષા કે ઉપેક્ષાને પ્રસંગ જ નથી.” * ચણાતા સાહિત્યમંદિરમાં બે ઇંટ મૂકવા જેટલું થાય તો એ ઘણું છે, અગર છેલ્લે પાટીના ટોપલા ઉંચકી કારીગર કને લઈ જવામાં પણ ધર્મ છે. ” - કવિ દલપતરામે કાવ્યદેહનની પ્રસ્તાવનામાં જુદા જુદા કવિઓના સંબંધમાં ઈક કહ્યું છે. તેમનાં નામ માત્ર પણ સંભાર્યા છે. ત્યારે જૈન કવિઓ સંબંધી એક અક્ષર પણ લખ્યા નથી. કાવ્યદેહનના ૧લા ભાગમાં જ્યારે ત્રીશ કવિની કવિતાઓ ધી છે ત્યારે તેમાં માત્ર એકજ જૈન કવિતા દાખલ થવાને ભાગ્યશાળી થઈ છે. જ પ્રમાણે કાવ્યદેહનના બીજા ભાગનું સમજી લેવું. આપણે એમ માનીએ કે નિ કવિની કવિતાઓ કે ગ્રંથની કઈ પણ વિશેષ હસ્તલિખિત પ્રતે તેમના હાથમાં માવી નહિ હોય; પરંતુ તેમ નથી. તેઓશ્રી કાવ્યદેહનના પૃ. ૧૫૩ મે જણાવે છે કે “ બીજા હિંદુઓ કરતાં જેનના જતિઓએ ચેલા ગુજરાતી ભાષાના થે ઘણું છે પણ તેમાં માગધી ભાષાના તેમ બીજા તરેહવાર શબ્દો આવે છે માટે મિ ગાઝી કવિતા તેઓની લીધી નથી. “આ લખાણ એમ બતાવે છે કે જૈન કવિની વતા સમજવા તે વખતે વિશેષ પ્રયત્ન થયે નથી - જૈન કવિઓ સિવાય બીજા કવિઓનાં કાવ્યમાં અન્ય દષ્ટિએ તરેહવાર શબ્દો વા છતાં તે કોના સંશોધકોએ એ કાવ્યને પ્રસિદ્ધિ આપી. એનું કારણ એ હોઈ કે કે એ કાળે તેમના ધર્મને લગતાં અગર પરિચિત હતાં. એ સંશોધકોમાંથી ઈ જૈન નહોતા વણી એ પણ બનવા જોગ છે કે “જૈન” પિતાને કુળધર્મ ન કરવાથી પિતાના સ્વાભાવિક ધર્મ સંસ્કારને લીધે ઝટ લઈને ન સમજી શકાય એવાં ન કાવ્યોની એ સંશોધકોએ કદાચ ઉપેક્ષા પણ કરી હોય. Page #233 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યના ઉપાસકેએ ધ્યાનમાં રાખવાનું છે કે પ્રાચીન કાવ્યમાળા અને અન્ય કાવ્યદેહનાદિમાં જેન સિવાય બીજા જે જે કવિઓનાં કાવ્ય પ્રગટ થયાં છે તેમાં શબ્દાદિ પરત્વે સમાચિત ફેરફાર સંશોધકોએ કર્યો છે; તેજ ઉચિત ફેરફાર સંશોધકો ધારત તે જૈન વિદ્વાનોને આમંત્રી તેઓની સહાયતા વડે કરી શક્ત. કવીશ્વર દલપતરામભાઈ એમ પણ એક ઠેકાણે લખે છે કે “ચારસે વરસ ઉપ૨ના અને આ વખતના (સને ૧૮ડર ના ગુજરાતના કવિઓની ભાષામાં કંઈ વધારે ફેરફાર થયા નથી પરંતુ સ્વ. સાક્ષર નવલરામભાઈ લખે છે કે “ઘણાના ધારવામાં એમ છે કે ગુજરાતી ભાષા હાલ જેમ બેલાય છે તેમ નરસિંહ મહેતાના વખતથી બેલાતી આવે છે. પણ એ દેખીતીજ ભૂલ છે. એટલાં વર્ષ સુધી ભાષા વિકાર ન પામે એ જનવભાવ અને સઘળા દેશની ભાષાઓના ઇતિહાસથી ઉલટું છે.” સંશોધકેએ નરસિંહ મહેતાનાં કાવ્યે સુધારીને પ્રગટ કર્યા જણાય છે. રાગુકદેવી અને રાખેંગારના બોલાતા દુહાઓમાં મૂળ કરતાં કેટલે બધે ફેરફાર થઈ ગયા છે તે નીચેના દુહાઓ પરથી જણાશે જે કે મૂળ દુહા પણ સં૧૩૪૭માં - રચાયેલા એક ગ્રંથમાંથી લીધા છે. તેથી ઈ. સ૦ ના ૧૧ મા શતકમાં બોલાતા ખરેખર દુહા છે તેથી પણ જૂની ભાષામાં બેલાતા હશે. રાણ સબ્ધ વાણિયા, જે સલુ વડુહ સેડિ; કાંહ વણિજડુ માડિઉં, અમ્મીણ ગઢ હડિ. તઈ ગડુઓ ગિરનાર, કાંહુ મણિ મત્સર ધરિવું; મારીમાં રાખેંગાર, એક સિંહરૂ ન ઢાલિઉ. હાલ બોલાય છે તે અમારા ગઢ હેડ, કેણે તંબુ તાણિયા; સારો માટે શેઠ, બીજા વર્તાઉ વાણિયા. ગોઝારા ગિરનાર, વળામણ વેરીને કિયે; મરતાં રાખેંગાર ખરેડી ખાંગે નવ . અપભ્રંશ ભાષાના વ્યાકરણમાંથી ઉદાહરણ લઈએ. દૈ લા મઈ તુહ વારિયા, મા કુર હિમાણુ નિએ ગમિહિ રાડી, દડવડ હેહિ વિહોણુ. પભણે મુંજ મૃણાલવઈ, જુવણ ગિઉ મઝુરિ; જઈ સક્કર સયખંડ ધિય, તોય સમિઠ્ઠી ભૂરિ. સંશોધકે એ દેહા સમજાય તેવી ભાષામાં નીચે મુજબ લખ્યા છે. હેલા મેં તને વારિ, મા કર લાંબું માન; નિદ્રાએ રાત્રી જશે, ઉતાવળું થશે વહાણું. મુંજ ભણે હે મૃણાલવતિ, જોબન ગયું ઝુરેમાં; જદિ સાકર શતબંડ થઈ. તેય ઘણી વિડી. Page #234 -------------------------------------------------------------------------- ________________ જેન કોન્ફરન્સ હેરડ, (જુલાઈ અનભ્યાસ, જિહાદોષ, સરળતા તરફ વલણ ઈત્યાદિ કારણોથી ભાષા વિકાર પામતી જાય છે અને વિશેષ વિકારે જ્યારે જૂનું લખાણ કે કવિતા સમજી શકાય નહિ ત્યારે તેમાં સંશોધકે કે વાચકો દેશ કાળ મુજબ ગ્ય સુધારો કે ફેરફાર કરે એમાં નવાઈ નથી. એ ફેરફાર ઉપર આપેલા દુહાઓમાં આપણે જોયે. તે જે કંઈ વિદ્વાને જૈન કવિતા હાથમાં લીધી હોત ને જૈનોને તેનું સંશોધન કરવાને બેલાવ્યા હિત તે શું આજે ગુજરાતી સાહિત્યનું એક અંગ જે જુદું પડી ગયું જણાય છે તે શું એકત્ર સાહિત્યમાં ભળી ગયા વગરનું હેત કે ? ગુજરાતમાં જ્યારે કાવ્યદેહનાદિ પુસ્તક રચાયાં ત્યારે જૈન કવિઓએ ગુજરાતી ભાષાની બજાવેલી સેવા સ બ ધે કદાચ અજાણપણે ઉપેક્ષા દાખવ્યા છતાં આપણે સારી રીતે જોઈ શક્યા છીએ કે ગુજરાતી સાહિત્ય પરિષદુની બને બેઠકોમાં માનવંત પ્રમુખ સાહેબ તરફથી જેનેની એગ્ય કદર થઈ છેજ. - સ્વ. સાક્ષરશ્રી ગોવર્ધ્વનરામભાઈના ભાષણમાંથી ઉતારો કરિયે. શતક ૧૪ મું-ગુજરાતમાં તેજસિંહના એક ગ્રંથ વિનાના સર્વ ગ્રંથ માત્ર જૈન સાધુઓના રચેલા છે. એ ગ્રંથે પણ મોટા ભાગે ધર્મ સાહિત્યના અને સંસ્કૃત સાથે પ્રાકૃતમાં પણ છે. એ સાધુઓએ તેમના ગાને આશ્રય પામી આટલે સાહિત્યવૃક્ષ ઉગવા દીધો છે” ઇત્યાદિ. ગુજરાતી સાહિત્યનું મૂળ પ્રથમ રોપાયું તે વેળા દિહીના બાદશાહે , ગુજશતના સુબાઓ અને નાના સરદારેને વિગ્રહ આ યુગના આરંભથી ૧૭૫૦ સુધી ચાલ્યો અને તેને ક્ષોભ ઝાલાવાડ, જુનાગઢ, ગેંડળ વગેરે કાઠિયાવાડના ગામોમાં અને બાકીના ગુજરાતમાં ચાલી રહ્યા હતા. તેવામાં જેન ગઢના ચાર પાંચ સાધુઓ ઉક્ત બુજરાતી સાહિત્યના એકલા આધારભૂત હતા. તે પછીના પચીશેક વર્ષમાં .......... પણ બીજા પાંચેક જૈન સાધુઓ એવા આધારભૂત હતા.” જૈન સાધુઓ જેટલી સાહિત્યધારા ટકાવી શક્યા તેનો કોઈ અંશ પણ અન્ય વિદ્વાનમાં કેમ ન દેખાય ? તેઓ કયાં ભરાઈ બેઠા હતા.” જૈન ગ્રંથકારોની ભાષા તેમના અસંગ જીવનના બળે શુદ્ધ અને સરળ રૂપે તેમના સાહિત્યમાં સ્કૂરે છે, ત્યારે આખા દેશના પ્રાચીન ભીલ આદિ અનાર્ય જાતિઓ અને રાજકર્તા મુસલમાન વગ એ ઉભયના સંસર્ગથી બ્રાહ્મણ વાણિયાઓની નવી ભાષા કેવી રીતે જૂદું ધાવણ ધાવી બંધાઈ એ પણ તેમના આ ભ્રમણના ઇતિહાસથી સમજશે. એ સાધુઓની અને આ સંસારીઓની ઉભયની ગુજરાતી ભાષા જુદે જુદે રૂપે બંધાવા પામી.” | “શતક ૧૫ મું (ઉત્તરાર્ધ). પાટણ નગરમાં જૈન સાધુઓ પ્રથમની પેઠે પાછા કંસ્કૃત પ્રાકૃતમાં સાહિત્યને રચવા લાગ્યા હતા અને રાજકીય સ્થાન મટી એ પણ તે તીર્થ નહિ તે તીર્થ જેવું જ આ સાધુઓએ કરેલું જણાય છે.” Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦) જૈન ગુજરાતી સાહિત્ય. મારા મિત્ર રાવ રા. મનસુખલાલ કીરચંદ મહેતાએ ગઈ સાલ વાંચેલા નિબંધમાંથી ઉપલે ઉતારો આપ્યા પછી એજ નિબંધમાંથી નીચે ઉતારે આપવો એ અપ્રાસંગિક નહિ ગણાય. Imperial intreer of India ની છેલ્લી આવૃતિમાં Jainism વિષેના લખાણમાંથી એક ફકરો લઈ તેનો ગુજરાતી તરજુમે તેઓ નીચે પ્રમાણે આપે છે. જૈન ધર્મ સંબંધી સાહિત્ય વિશાળ તેમજ ગહન છે. તેની શોધ બહુ થોડી થયેલી છે અને તે પણ થોડુંક થયાં એટલે તે ધર્મ સંબંધી ઇતિહાસ જવા પૂર્વે ભાષાંતર અને શોધખોળ રૂપે હજુ ઘણું કરવાનું છે. એ સાહિત્ય એક તે વિશાળ રહ્યું, બીજું ગહન રહ્યું અને એ અંગે જોઇતી શોધખોળે અધૂરી એથી એમ તનું વાસ્તવિક સ્વરૂપ શું છે એ સંબંધી અજ્ઞાનતા રહે એ સ્વાભાવિક છે. તેથી પાશ્ચાત્ય વિદ્વાનોની શુભ લાગણી જૈન સાહિત્ય જીતી શકયું ન હોય તે તેમાં આ અજ્ઞાનતા કદાચ એક કારણ ગણી શકાય. બીજી સાહિત્ય પરિષદૂના વિચારવંત અને વિદ્વાન્ પ્રમુખશ્રી કેશવલાલભાઈ ધ્રુવે હેમચ દ્રાચાર્ય વગેરે જેને પંડિતોના સાહિત્ય વિષે જે યોગ્ય સારા કર્યા છે તે તે હજી તાજ છે. તેથી વિસ્તારભયથી અહીં નહિ ઉતારતાં સર્વ સામાન્ય એકાદ પારિ ગ્રાફ આપીશું તે બસ થશે. “ વાસ્તવિક રીતે ગુજરાતી ભાષાના ત્રણ યુગ છે. ઈસ્વી સનના ૧૦ મા ૧૧માં શતકથી ૧૪ મા શતક સુધીને પહેલે યુગ; ૧૫ મા શતકથી ૧૭ મા શતક સુધીનો બીજે અને તે પછીનાં શતકને ત્રીજે. પહેલા યુગની ભાષાને અપભ્રંશ કે પ્રાચીન ગુજરાતી નામ આપવું ઘટે છે. બીજા યુગની ગુજરાતી ..ને મધ્યકાલીન ગુજરાતી કહેવી ગ્ય છે. ત્રીજ યુગની ગુજરાતીને અર્વાચીન ગુજરાતી સંજ્ઞા આપવામાં મતભેદ હોયજ નહિ. પહેલાં પાંચ શતકની ભાષા ગુજરાતી છે તેની પ્રતીતિ સારૂ કાલક્ષેપને ઉપાલંભ હારીને પણ શતકવાર ઉદાહરણ આપવાની જરૂર છે. એ પાંચ શતકના સાહિત ત્યને ગેરઇનસાફ થયે છે. કેમકે મધ્યકાલીન ગુજરાતીને જ પ્રાચીન કાવ્ય ત્રિમાસિક અને પ્રાચીન કાવ્યમાલાના અભિમત તંત્રી ગુજરાતી ગણવા ના પાડે છે, ત્યાં પ્રાચીન ગુજરાતીને તો ધડાજ થવો કે? માતપિતા મેટાં છોકરાંને ઈનકાર કરી નાવારસ ઠેરવે ને ન્હાના બાળકને જ કબુલ રાખે તેના જેવું આ તે થાય છે. અવમાનિત સાહિત્યની શેવાળ થતી નથી. અભ્યાસ થતો નથી, ચર્ચા થતી નથી ને ગુજરાતી અગુજરાતીની ગ્યતા તપાસાયા વગર અવળું વેતરાયાં જાય છે. વગર એળખે અથવા ભૂલમાં ભટકાઈ અજ્ઞાનના અંધારામાં પ્રકાશની રાહ જોયા વગર આપણે આપણું સાહિત્યવડની જમીનમાં ઉડી ઉતરેલી વડવાઈઓ વાઢી નાંખવા પ્રવૃત્ત થઈએ છીએ.” | જૈન કવિઓએ ઘણે ભાગે રાસ, સઝાય, સ્તવને લખ્યાં છે. આશરે સાડા ત્રણસે રાસ તે હાથ આવ્યા છે. એથી વિશેષ જે હજી ભડારમાં પડયા હોય ને પ્રસિદ્ધિમાં ન આવ્યા હોય તે તે જૂદા. આ બધા રાસ વડે કેટલાં કાવ્યદેહનનાં પુસ્તક ભરાય Page #236 -------------------------------------------------------------------------- ________________ જૈન કેન્ફરન્સ હેર. (જુલાઈ તેનો વિચાર આપ સર્વે એ કરવાનું છે. અત્યાર સુધી ગુજરાતી ભાષા જાણનારાઓ એમ માનતા હતા કે ગુજરાતી ભાષામાં પ્રથમ કવિતા લખનાર નરસિંહ મહેતા એક જ હતા. પરંતુ બંને પશ્વિના માનવંત પ્રમુખ સાહેબના ભાષણે ઉપરથી સર્વેના જાણવામાં આવ્યું હશે કે નરસિંહ મહેતા પહેલાં પણ અમુક શતક સુધીની ભાષાને jજરાતી ભાષા કહી શકાય છે અને તે શતકમાં બીજા કવિઓ તથા લેખકે થઈ યા છે. “પારકી ઋદ્ધિ દેખી રાજી થનારા આપ સર્વ સાક્ષરોને મારે આજે જૈન વિઓએ રચેલા રાસે વિષે કંઈક કહેવાને વિચાર છે. પૂરતાં સાધને હું મેળવી ક્યા નથી તેમજ સાક્ષરવર્ગને સંતોષ આપી શકું તેવી મતિ નથી. તેથી મારા થનમાં ઘણું અપૂર્ણ અને અસંબદ્ધ આપને લાગશે પણ તે બાબતમાં હું પ્રથમ વિજ આપ સર્વેની ક્ષમા માગી લઉં છું. ડી મહેનતે સમજી શકાય એવી જૈન સાધુનો જૂનામાં જૂની જે કવિતા મારા પ્રાથમાં આવી છે તે મુનિશ્રી વિજયભદ્રની છે. કદાચ વિજયભદ્ર એ સંતિ અથવા પર્યાયચિક નામ પણ હોય. વિજયભદ્ર પહેલાંની કેટલાક શતકની ગુજરાતી કવિતાનાં શેડાં દાહરણો ગઈ સાહિત્ય પરિષદૂના પ્રવીણ પ્રમુખ તરફથી આપવામાં આવ્યાં હતાં. . ૧૩ર૭ માં રચાયેલા સપ્તક્ષેત્રી રાત કે સં. ૧૯૪૭ માં રચાયેલા પ્રબંધ વેંતામણિ ગ્રંથ કે તેજ અરસામાં રચાયેલા રત્નસિંહસૂરિના ઉપદેશમાળા નામે થિમાંથી કંઈ ઉદાહરણો આપી આપને વખત રોકવા હાલ હું ઈછતો નથી. હું તો નહીં વિજ્યભદ્ર મુનિથી જૈન રાસની શરૂઆત ગણું વિશેષ ભાગે રાસ વિષે કંઈક હવા ઈચ્છું છું. વિજયભદ્ર કે ઉદયવંત મુનિ નરસિંહ મહેતા પહેલાં આશરે એક ષ ઉપર થયા હતા. નરસિંહ મહેતો જ્યારે સં. ૧૫૦૦ માં હતા એમ કવિ નર્મદાકર કહે છે ત્યારે વિજયભદ્ર મુનિ સં. ૧૪૧ર માં હતા એમ ગોતમ રાસ કહે છે. - કવિતાઓના જે જે ગ્રંથે છેલ્લાં પાંચ સાત શતકમાં જૈન કવિઓએ લખ્યા છે માંના ઘણુંખરાને તેમણે “રાસ” નામ આપ્યું છે. રાસ શબ્દ પ્રથમ શ્રીમદ્ ગવતમાં જોઈ શકાય છે. રાસમાં જૂદી જૂદી નીતિની અને ધર્મની વાત સમજાવવા ટે મહા પુરૂષનાં ચરિત્ર કથા રૂપે આપ્યાં છે; પરંતુ પિતાની કવિતાના ગ્રંથોને રાસ હવાનું શું ખાસ કારણ હશે તે વિચારવા જેવું છે. હાલના પુષ્ટિમાર્ગ વણવ ધમ માં સ શબ્દ પરિચિત છે. રાસ શબ્દના પરિચય વાળે એ પુષ્ટિમાર્ગ તે ગુજરાતમાં ત્તર હિંદમાંથી ૧૯ મા સૈકાની આખરે આવેલું જણાય છે. નરસિંહ મહેતા જે bષ્ણવ ધર્મ પાળતા હતા તે તો વિષ્ણુસ્વામિવાળો વેણવ પંથ હતો એમ કવિ. મદાશંકર કહે છે. ત્યારે જૈન કવિઓએ કવિતામાં કરેલાં મહા પુરૂનાં વનોને શસ મિ શા વાતે આપ્યું હશે તે વિચારવા જેવું છે. | જૈન કવિઓના રાસોમાં જુદે જુદે સ્થળે નજર કરતાં નવરસયુક્ત વર્ણનો જોવામાં પાવે છે. કોઈ કોઈ સ્થળનાં વર્ણને રસ અને અલંકારથી, છલકાઈ જાય છે. રસનાં Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦) '' જૈન ગુજરાતી સાહિત્ય આલંબન, ઉદ્દીપન, વિભાવ, વગેરે સાધનોને જ્યાં જે ઘટે તે ઉપયોગ કરી એ વર્ણને વાંચવામાં આનંદ આવે એવાં રસારિત કર્યા છે. આવાં રસવાળાં સિક વણ નેને તેમણે રાસ નામ આપવાનું યંગ્ય ધાર્યું હોય તેમ અનુમાન થઈ શકે છે કાવ્યને આત્મા રસ છે અને તેથી રસિક કાવ્યને રાસ નામ આપવું એ એગ્ય પણ છે. સાહિત્ય શબ્દને ખરે અર્થ આપતી વેળા ઉદાહરણ તરીકે એક કોષમાં રસાલંકા વગેરે એવી મતલબે લખવામાં આવ્યું છે. તો તે અર્થે લક્ષમાં રાખવાથી સ્પષ્ટ જણાશે કે જેન કવિતાઓને ગુજરાતી ભાષાનું સાહિત્ય કહેવું એ એક આવશ્યક બાબત છે સાહિત્યને ખરા અર્થ એમાં સાર્થક થાય છે. પ્રેમાનંદ વગેરે અન્ય કવિઓએ જુદાં જુદાં આખ્યાન કે કથાવાણુને લખ્ય છે. તેવાં વર્ણનોથી ભરપુર તેના પહેલાં સામાન્ય રીતે લખાયેલા આ રાસાઓ પણ છે મૂળ એક વાતને લઈ વિસ્તારથી તેનું વર્ણન કરી અનેક ભવ્ય તથા ચમત્કારિક પ્રસ ગેનાં વર્ણને આપી, અંતે નીતિધર્મને વિજ્ય સ્થાપી, પાત્રાનું પરમ મંગળ સમા મિમાં દાખવી રાસ પૂરો કરવામાં આવે છે. ગુજરાતી સાહિત્યની વૃદ્ધિને અંગે જેનોએ વ્યાપાર કે ધર્મકાર્યને નિમિત્તે જ કંઈ કાર્ય બનાવ્યું છે તે અહીં કહ્યા પછી રાસ સંબંધી વિશેષ કહીશ. જેનોમાં કવેતાંબરી અને દિગંબરી એવા બે ભેદ છે. દિગંબરીઓના ઘણુ ખરા ગ્રંથ હિંદી ભાષામાં લખાયેલા જણાય છે. વેતાંબરીમાં મૂત્તિપૂજક અને મૂરિને નહિ માનનાર એવા બે ભાગ છે મૂત્તિને નહિ માનનારા વગમાં થાનકવાસી જેનો મુખ્ય છે. એ સ્થાનકવાસી જૈનોમાં એક ધર્મસિંહ નામે મુનિ થઈ ગયા. સ્થાનકવાસી જેને જે હર સૂત્રોનું માને છે તેમાંના ર૭ સૂત્રે (શા) ઉપર તેમણે ગુજરાતી ભાષામાં ટબી ભર્યા ને તે દેવનાગરી જૈન લિપિમાં લખ્યા. સ્થાનકવાસી જૈન સાધુઓ હાલ કરાંચીથી કાશી સુધી ને કલાપુરથી કાશ્મીર સુધી વિહાર કરે છે. તે સઘળાએ સામાન્ય રીતે એ ટબા પ્રમાણે શબ્દોના અર્થ પ્રકાશે છે. આનું પરિણામ એ આવ્યું છે કે પંજાબન કે દક્ષિણના સાધુઓને પણ એટલું ડુંક ગુજરાતી જાણવું પડે છે અને શાસ્ત્રાન અભ્યાસી પંજાબ કે દક્ષિણના સ્થાનકવાસી શ્રાવકોને તેટલું ગુજરાતી સમજવું પડે છે વળી મુર્શિદાબાદના પ્રખ્યાત શેઠ રાય બહાદુર ધનપતિસિંહજી જેઓ મૂત્તિ પૂજન જેનોમાં અગ્રગણ્ય છે; તેમણે ૧૯ સૂત્રો સંસ્કૃત ટીકા સહિત કલકત્તા તરફના છાપ ખાનામાં છપાવ્યાં છે. તેમાં પણ ગુજરાતી ભાષામાં અર્થ લખવામાં આવ્યા છે. એ શી બતાવે છે ? હિંદી ભાષામાં કે બીજી ભાષામાં અર્થ શા માટે લખવામાં આવ્યા નહિ હૈય? કારણ એટલું જ કે ગુજરાતી ભાષામાં લખાયેલાં અને ફેલાવે પામેલાં એ શાસ્ત્રોને હિંદી ભાષામાં ઉતારતાં મહેનત, ધન, ને વખતનો ઘણે ભેગ આપ પડે. કામ કહેવાનું કે આખા હિંદમાં વેતાંબરી જેનેના શાસના ગુજરાતી અર્થ વાંચવામાં આવે છે. ગુજરાતી અર્થ ગુજરાતના જૈન સાધુઓએ લખ્યા અને તેનો પ્રસાર અર્થે થયો. તે બધાની ભાષા ગુજરાતી છતાં લિપિ તે દેવનાગરી જેન લિપિ છે જેને જ્ય જ્યાં ગુજરાતમાંથી વેપાર કરવા પરદેશ ગયા ત્યાં ત્યાં તેઓએ ભાટીઆ લેહાણ વગેરેની પેઠે ગુજરાતી ભાષા ચાલુ રાખી હતી. (અપૂર્ણ.) | Page #238 -------------------------------------------------------------------------- ________________ જૈન કોન્ફરન્સ હેરલ્ડ हम कौन हैं? www वाणीया कि श्रावक ? १२११ सिंह या शियाल ? Seঐ ( लुसाई ( लेखक - गुलाबचंदजी उढा एम. ए. ) लगा. इत्तफाक से मुकाबलेका • बहूत जैनी भाइयों की रूढी आजकल भैसी देखने में आई है कि, इस सवाल के जबा में कि " तुम कौन हो " वह फोरन कह देते है कि "अमे तो वाणीया हीओ. " गया यह "ब्द " वाणीया ” उनको जैन धर्म के साथ साथ उनके पुरुषोंसे उनको अमुल्य और लभ्य विरासत में मिला है. इन मशियों की दशा और गति उस सिंह के बच्चे के मुवाकहै कि, जो अपने टोलेसे अल्हदा होकर भेड बकरी के टोलेमें बचपन से परवरिश पाई और खुद को भेड बकरीवत् समझ कर उन का सा आचरण करने लगा और अपनी जाती दुभी को छोड़कर रोक भेडों के साथ भय से भागने दोडने सरा सिंह देखनेसे उसको अपना असटी स्वरूपका भान हुवा, और सिंहनाद करके अपन ज्य जमाया. आजकलके हम जैनीयोंकी उस 59 उल्फ बुवाय ( Wolf-boy. ) की की शा है कि, जो सिकंदरा के अनाथालय में रहा और मनुष्यका पुत्र होते हुवे बचपन से डीया ( Wolf) की सहाबतमें रहनेसे और उसहीके द्वारा परवरिश पानेसे अपना असली वरूप भूलकर सीधा पैरों के बल चलने के बजाय चार हाथ पैर के बल चलने लगा, मनुष्यकी भाषा सीखनेके अभाव में गूंगा रह कर भेडीयाके मुवाफिक चिल्लाने लगा. अफसोस ! यह ही वरूप हमारे क्षत्री पुत्र जैनियोका हमारे शासननायक वीर परमात्मा के अनुयायियों का हो हा है. वाणीयोंके सहवास में जियादा आनेसें वह अपनी असली हालतको भूल कर खुद या बन बैठे हैं. 66 जब उनसे पूछा जाता है कि, भाई साहब, सेठ साहब, आप "वाणीया " कैसे हैं तो प्रायः ह ही जवाब मिलता है कि, अपना धंधा रोजगार वाणिज्यका है. इस वास्ते " आपणे तो शीयाज छीऐ. " विचार करने की बात है कि, अगर वाणिज्य करनेसेही कोई वाणीया कह तो दुनिया भर में जितनी कोमें वाणिज्य करती हैं मसलन : - यूरोप, अमेरीका, आसट्रालीया गरह की वलायतें, हिन्दुस्थानके खोजा, मेमन, पारसी, बोरा बगरह, चीन, जापान की बलातें वगरह वगरह - सब वाणीया कहलावेगी परन्तु हम तो प्रत्यक्ष देखते हैं कि, यह सव Page #239 -------------------------------------------------------------------------- ________________ १८10) भन है..... कोमें वाणिज्य करते हुवेभी वाणीया नहीं कहलाती हैं; तो फिर जैनियों पर ही वाणिज्यका जैसा क्या अहसान है कि जिसके सबबसे उनको अपने आपको वा यिा वाणीया कहना बहोत प्रिय लगता है. उत्तर और पूरब हिन्दुस्थानके जैनी वागीया के शद्वको कभी अपनी जबान पर नहीं लावेंगे वल्की बाणीया शब्दको वह के लोग अंक हलकी नगरसे देखते हैं. श्री आदिनाथ भगवान के समयमें जातिभेद पाया नहीं जाता, उनके प्ररूपित जैन धर्म में चलने वाले" जैनी " अथवा " श्रावक" कहलाए. उन के मुपुत्र श्री भरत चक्रांने उस श्रावक वर्गकी भक्ति की. उनका भरण पोषण किया और उनको सोनेकी जनेउ पहनाकर सुशोभित किया. कालांतरमें उस उपयोगी वस्तुका गैरउपयोग हुवा. मुफ्तका खानेके लालचसे मुस्त कम हिम्मत आदमीयोंने अपने गलेमें जनेउ डाला. और उनका भरण पोषण होता रहा यहां तक कि समय पाकर उन लोगोंका ओक फिरकाही अलग वन गया. वह लोग ब्रह्मण के नामसे प्रसिद्ध हुवे. चरमतीर्थकर श्री महावीर स्वामीके समयमें तो चारो बर्ण मौजूद पाते हैं. परन्तु जैन धर्मके असन के मुवाफिक तो जो प्राणी शुद्ध अन्त:करणसे जैन धर्मको मानेगा वह ही जैनी अथवा श्रावक कहलावेगा. वर्ण भ्रांता जैन धर्ममें बिलकुल रह नहीं सकती श्री चरम तीर्थकरके अनुयायि दो प्रकारके थेः-जिन्होंने संसार त्याग किया यह श्रमण कहलाये. और जिन्होंने गृहस्थात्रासमें रह कर धर्मकी आराधा की वह " श्राद्ध कहलाये चाहो वह कोईभी क्यों न हो. उन श्राद्धों के बंशमें हालकी जैन समाज है. चाहो वह बीसा, दशा औसवाल, श्रीमाल, पोरवाडके नामसे क्यों न विख्यात हों. इस कथनसे यह तो सावित हो गया कि, किसी समय भी जैन धर्मके अनुयायि चागें बर्णमेसे किसी वर्णके साथ नामजद याने प्रसिद्ध नहीं हुये. यह भी स्वयमेव सिद्ध है कि निर्फ बाणिज्य ही जैन समाजका काम नहीं है. देखो बस्तुपाल, तेजपालने राज्यमंत्री रह कर जैन धर्मके वास्ते कितना प्रयास किया, राजस्थान की तरफ नजर डाल कर देखो तो थोडे समय पहीले तक करीव करी कुल रियास्तोंमे करीब करीव सब बडे ओइदे दीवान वगरह के जैनियों में शुशोभित थे; अफसोस !! कि उनके अंदर विद्याके अभावसे विद्याके कृपापात्रोने उनपर हमला करके काबू पाया. ___ वाणीया अथवा वैश्य वर्ग जैन समाजको हरगिज लातु नहीं पड सकता. यद्यपि जैन धर्मकी जड हिन्दुस्थानमें है. हिन्दुस्थान में रहनेवी अपेक्षासे जैनी हिन्दू कहलाते हैं. तो भी धर्म की अपेक्षासे जो वर्ण वैष्णव धर्ममें कायम किये गये हैं, वह बर्ण जैन धर्मके माननेवालोंके साथ कुछ सम्बन्ध नहीं रख सकते. जैन धर्मके पालनेसे हमारी समाज " जैनी " नामसे विख्यात हुई, यद्यपि हमारे अंदर बहोत जियादा भाग क्षत्रीयोंका हैं (देखो, प्रथम Page #240 -------------------------------------------------------------------------- ________________ जैन कानफरन्सकी रीपोर्ट का अंतिम भाग, और बीकानेर के उपाध्याजी का बनाया । वृतांत ) तो भी हम अब अपने आपको किसी वर्णमें दाखिल नहीं कर सकते हैं. हमारा, तो बर्ण, जात, धर्म जो कुछ है उस सबका समावेश " श्रावक ' शद्वमेंही हो जाता है. वैश्योंका या वाणायोका काम लडाई झगडा करनेका नहीं है क्यों कि, उनके चार वर्णाश्रित उनका काम सिर्फ रोजगार धंधा बाणिज्य करके उनके मुस्ककी दोलत वृद्धि करने का है,और उनके धर्म और संसारी व्यवस्थाका रक्षण क्षत्री बर्ण पर रखा गया है इस वास्ते वागीया बर्ग डर पोक बहोत होते हैं उनके नामकी छाया हमारे श्राद्ध बर्ग पर भी पडजानेसे वह डर उनके अंदरभी धर पकड कर बेठ गया, और डरको “ दया ' का जाहिरा कोट पहनाकर और भी पुष्ट किया. दयाका झंडा बेशक जैसा जैन धर्मने उठाया है, वैसा दुनिया भरमें कोईभा नहीं उठा सकता, और जहांतक इस दया का सदुपयोग हो वहां तक स्वपरोपकार होना है. परन्तु जब इसके अर्थका अनर्थ कर डाला जाता है, तब उससे धर्म और संसार पक्षको बहूत हानी पहुंचती है. देखो हमारे जान, माल, धर्मके रक्षणके वास्ते दयामयि धर्मके साथ साथही श्री रिखभदेव भगवानने मर्द की ७२ कलाएं सिखलाई है. किसी प्राणीको विनाकारण सताना, उसके उपर वार करना या उसका बुरा विचारना यह पापका हेतु है. परन्तु जब दूसरा मनुष्य अपने धर्मपर या अपनी इज्जतपर वार करता है तो धर्म और इजत की रक्षाके वास्ते स्वदया और परदया विचार कर उस को जवाब देना कंही मना नहीं किया गया है. देखो चेडा महागजा संग्राम करते हुवे दया को हाथ से नहीं छोडतेथे, संग्राम बंद करके हायके नीचे बैठ कर पडिक मणा करते थे, देखो दयासागर कुमारपाल राजा धर्मरक्षाके कारण अपने बहनोइसे संग्राम किया. देखो कालेकाचार्य (१ ले ) ने अपनी साधवी बहनके चारित्र को अखंडित रखने के हेतुसे गर्भभिल्ल राजास संग्राम किया. देवो वस्तुपाल तेजपालने ५३ लडाईयां की. इत्यादि जैन धर्ममें बहोत दाखले हैं; कि, दयानिधि रखते थे. यह हमारा बल पराक्रम इस " वाणीया " शब्द के सिखरपर अप पण कर दिया गया-अगरचे इस बल, प क्रिमकी इस समय के शान्त राज्यकी छा में अंश मात्र भी आवश्यकता नहीं है. तो भी हम क्यों अप। वर्ण बदल कर बजाय श्रावक के अपने आपको जागी कह कर हलकी पद्धति पर आयें! धर्मकी अपेक्षासे अथवा धंधेका अपेक्षासें हम हरगिज "वाका" नहीं है, और आशा की जाती है कि, हमारे स्वाने वान्धव इस तरफ ध्यान दे कर अपने आका " वाीया" हरगिज नहीं कहेंगे बल्की । जैनी " अथवा" श्रावक" दयासागर एक कीडी को भी सहारा नहीं चाहे वैसे गुणवान् साधू गजा महाराजा श्रावक भी धर्म और इज्जतकी रक्षा करनेको अपना बीर्य, बल, पराक्रमके फोरवणेसें कुछ कमी नहीं के नामले अपने आ को शोभित करेंगे. Page #241 -------------------------------------------------------------------------- ________________ સંવત ૧૯૬૬ ના પ્રાગણ સુદ ૧૫ થી જેઠ વદી ૮ લગી એટલે તા. ૩૦-૬-૧૦ સુધીમાં આવેલા નાણાંની ગામવાર રકમ. ૧૮-૪-૦ લણવા ૧-૧૨–૦ પાલેાદર ૨૧૮-૦ ગેારાદ ૧--૪-૦ થાણાદેવળી ૦-૮-૦ ખરવાળા (સારડ) ૦-૧૨-૦ ભાડેર ૪-૦-૦ માંખીઆળા ૦-૮-૦ ચમારડી ૨-૦-૦ પરવડી ૧ ૦-૭ સુર્ણાક ૧--૪-૦ ચેક ૬૧-૩-૦ અંજાર(કચ્છ) ૬-૨-૦ દીગ ૬-૦-૦ દેવગામ ૨-૪-૦ બુઢણા શ્રી સુકૃત ભડાર ફંડ, ૪-૮-૦ વરેલ ૧-૦-૦ દેવલીઉ ---૦-૦ દીહાર ૨૫-૦-૦ ડીસા ૦-૮૦ રાણપરડા ૧૧--૧૨-૦ પાટડી ૨--૪-૦ રાણીગામ ૦-૮૦ મેકડા ૦-૪-૦ રાજયની ૦-૧૨-૦ હીપાવડલી ૧-૪-૦ ધીણેાજ ૨૪–૧૨–૦ કંથરાવી ૧-૮-૦ વીરતા ૧-૦-૦ ભુખસાંથળી ૦૪-૦ ખાટવા દેવળી ૧-~~-~- ઉપલેટા ૨-૮-૦ રવની ૦-૧૨-૦ ભારીંગડા ૦-૪-૭ માનગઢ ૩૨-૧૨-૦ ઉનાવા ૧-૧૨-૦ પાલડી ૩૮-૮-૦ ધુળીઆ ૯-૦-૦ ચડીસર ૦-૧૨-૦ દેવાલીઆ ૪૧૮-૦ દેવગાણા ૨-૧૨-૦ ભદ્રાવળ ૨-૧૨-૦ કામલેાળ ૪–૪-૦ ઠળીઆ ૧૩-૦-૦ રાજપુર ૧-૮-૦ રાજપરા ૧-૪-૦ દેદરડા ૦૯૮-૦ પીપરડી *--૦-૦ વડા ૨૧૮-૦ ફીફાદ ૦-૪-૦ વીરડી ૨-૦-૦ પારાસણ ૭૫-૦-૦ ભાવનગર ૧૨૮–૦ સડેર ૭-૧૨-૦- વાડાદર ૯-૧૨-૦ મજેવડી ૦-૮-૦ ખરવાળા(ખાવળ ૫-૮-૦ ગારીઆધાર ૦-૧૨-૦ મેટુ ચારેાડીયુ ૪–૮–૦ ડાભી ૪-૦-૦ ભાંડારીઆ ૫-૧૨-૦ રૂનીજા ૦૮-૦ પાલણપુર -૪-૦ વળા ૧-૦-૦ મઢડા ૩-૦-૦ અગીઆળી ૧-૧૨-૦ ટીમાણા ૧-૦-૦ સાંગાણુ ૪૬-૧૨-૭ માંગરાળ ૩-૦-૦ હાથસણી ૧૦–૦૦ સર ૩–૧૨–૦ દેપલા ૧–૪-૦ ઘેાખા ૧-૪-૦ ફાડ્ય ૦-૮ ૨-૧૨-૦ વી જડકલા Page #242 -------------------------------------------------------------------------- ________________ ૦–૮–૦ જે જાદ ૦––૦ વાંશીયાળી (૧–૧૨–૦ જુના સાવર ૧–૮–૦ ભેંસવાડી * ૦–૮–૦ ખાલપર ૦-૧૨-૦ વીરડી ૨-૦-૦ કાંકી ૦––૮–૦ ખોડવડલી '૦૪-૦ વેલાવદર ૩–૪–૦ જીરા ૦-૧૨–૦ દુદાણા ૧-૦-૦ લેગડી ૫–૧૨–૦ ગરેડ ૧-૧૨-૦ વાવડી (ગજાભાઈ) ૨–૧૨–૦ ભુતીઆ ૩-૧૨–૦ રઘળા ૧–૯–૦ ગોરસ ૦–૪-૦ માળીઆ ૧–૦-૦ વડાળ મોટી ૦–૧૨–૦ મેરીયાણા ૧-૪-૦ ભુવા ૫––૦ ધામણવા ૦-૧૨-ઓથા ૦––૦ ધરાઈ ૧–૮–૦ ગોલરામા ૨–૧૨–૦ પીપરાળી ૧–૦- ધોળા જંકશન ૦-૧૨-૦ તરેડ ૦–૮–૦ ખરેડ –૮-૦ રામપરા ૬-૦-૦ ડાંગરવા ૦–૮–૦ મેરબા ૦–૮-૦ વડાળ ૦–૮–૦ ખારી ૬-૦-૦ પંચપહાડ ૨–૪–૦ સણોસરા ૧–૪-૦ પાંચતલાવડા(ધળા) –૧૨–૦ લંગાળા ૧-૮-૦ સેદરડા -૦ તાવેડા ૦––૦ ભમર ૧૮–૪-૦ સાલડી -૦-૦ ભડથી ૧–૮–૦ રાળગેણ ૧-૮-૦ ભાદરેડ ૯-૪-૦ ભાનપુરા –૪–૦ માલપરા ૦-૧૨-૦ ગદુલા ૧–૪-૦ ઝાલરા પટ્ટન ૦–૮–૦ થેરાળા –૪-૦ દુધાળા (કંઠાળ) ૧-૦-૦ દુધાળા ૧–૦-૦ અખતરીઆ ૪–-૦-૦ પીયાવા ૧–૧૨–૦ આંબા ૦–૮-૦ જાલવદર ૦––૦ દુધાળા ૧૫–૮–૦ વડસમાં ૧-૮-૦ નઈપ ૦-૧૨–૦ કેરીયા ઉમરાળા ૧–૪-૦ તલગાજરડા ૧–૦ -૦ સમઢીઆળા ૨--૦-૦ રૂપાવટી ૧–૦-૦ મોણપર ૧–૧૨–૦ પાવટી –૪-૦ દેવળી ૧–૦-૦ કુંભણ (મહુવા) ૦–૧૨–૦ હાડીડા ૧૫–૮–૦ કેયલ ૧-૦-૦ છાપરી ૦–૮–૦ રેવા ૪–૪–૦ ઉમરાળા ૧–૪–૦ ભાવરા ૦–૮–૦ પાલડી –૪-૦ નાના ખુંટવડા ૦–૮–૦ ઈશ્વરીઆ ૧–૦-૦ ગાંગાવાડા ૦–૦-૦ ઉમણી આવદર ૦–૪–૦ દોલતી ૦ ૦ . અગાઉ આવેલા રૂા. ૬૭૪૧-૨-૩ કુલ એકંદર રૂા. ૭૪૧૯-૧૦-૩ સૂચના. ગત અંકમાં ૧૯૩ મે પાને સુકૃત ભંડાર ફંડમાં ફાગણ વદ ૦)) લખેલ છે તેને દલે પાગણ સુદ ૧૫ એ શબ્દ વાંચવા. Page #243 -------------------------------------------------------------------------- ________________ ધર્મ નીતિની કેળવણી. શુદ્ધતા વિચારે ધાવે, શુદ્ધતામેં કેલિ કરે; શુદ્ધતામે થિર વહે, અમૃતધારા વરસે ધાર્મિક શિક્ષણનો ક્રમ. બાળ વર્ગ, (ઉમ્મરઃ ૫-૬ વર્ષ.) જ નવકાર મંત્ર. શુદ્ધ ઉચ્ચારે મુખપાઠે. બાળકોનાં સમભાવ તથા કલ્પનાશક્તિ કેળવે એવી સાદી અને રસિક વાતે. ગુજરાતી ધોરણ ૧ લું. (ઉમ્મરઃ ૬-૭ વર્ષ) ૩૦ જ “નવકાર મંત્ર,' “અષ્ટાપદે શ્રી આદિજિનવર,” “જીવડા જિનવર પૂજિયે, પ્રહ સમ ભાવ ધરી ઘણે,”—એ પદે તથા ચેવિસ તીર્થંકરનાં નામ પ્રાસંમિ. સમજ સાથે શુદ્ધ ઉચ્ચારે મુખપાકે. ૭૦ ૪ બાળકોનાં સમભાવ તથા કલ્પનાશક્તિ કેળવે એવી સાદી અને રસિક વાતે (આગળ ધોરણ બીજા ત્રીજા માટે સૂચવેલ વિષયને લગતી જ). * મક નીચેના બેરણામાં શિક્ષકે “ઇસપની વાતે,” “પંચતંત્ર,” “બાળવાર્તા, ” “સુબે ધક નીતિકથા, ” “ Indian Fairy Tales ' આદિમાંથી વાર્તાઓ કહેવી. પંચતંત્ર કે ઇસપન વાતામાંથી સઘળી વાર્તાઓ કહેવાની નથી, કારણકે તેમાંની કેટલીક વાર્તાઓથી વિદ્યાર્થીનાં મ ઉપર બેટા સંસ્કાર પડવાનો સંભવ છે. એ સંબધમાં જુઓ Moral Instruction o Children માં પ્રો. ઍડલરની ટીકા. બાળકમાં જિજ્ઞાસા-રૂચી પ્રકટ કરવા તરફ શિક્ષકે ખા લક્ષ આપવું. ઈસપની વાતમાંથી નીચે જણાવેલી વાર્તાઓ દાખલારૂપે સૂચવવામાં આવે છે નંબર આપેલા છે તે “ઇસપની વાતે” એ પુસ્તકમાંની વાતનાં નંબર છે – ૧ વકભાવ-શિયાળ ને દરાખ. ૪ દીર્ધદષ્ટિની ખામી–કીડી ને તીડ. ડોળ-ડાળલાલ ગડે. ૧૦ અપકારકણબી ને સાપ. Page #244 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક શિક્ષણને કમ. ( જુલાઈ ગુરુ ઘેરણ બીજું. (ઉમ્મરઃ ૭-૮ વર્ષ. ) ૦ જ ધોરણ પહેલામાં સૂચવેલ પદ ઉપરાંત, “આજદેવ અરિહંત નમું” ખમાસમણ,” જળ ભરી સંપુટ પત્રમાં,” “પહેલી રે આરતી પ્રથમ જિર્ણદા' “દીવોરે દીવો, “પરમેશ્વર પરમાત્મા પાવન પરમિટ્ટ” તથા “ભવ ભવ તું મહિજ દેવ ચરણ તેરા ધરૂં' એ પદ પ્રાસંગિક સમજ સાથે મુખપાઠે. આચારપદેશ, વિદ્યાર્થીની વય તથા સમજશક્તિ અનુસાર સાદી અને રસિક કથાઓ વડે નીચે જણાવેલા વિષય પર – (૧) અહિંસા: બધા જીવ આપણા જેવા છે; કોઈને કોઈ પણ દુઃખ દેવું નહિ. (૨) સત્ય: જેવું હોય તેવું કહેવું; મા બાપ કે ગુરૂથી કાંઈ વાત છુપાવવી નહીં. (૩) અદત્ત: પારકી વસ્તુ વિના પૂછ લેવી નહીં; કેઈની ખોવાએલી ચીજ પિતાને મળી હોય તે તે તરતજ પાછી આપી દેવી; ઘર, કુલ વગેરેને સામાન સંભાળપૂર્વક વાપરવો. (૪) વિનય: માબાપ તથા ગુરૂની સેવા, તેમની આજ્ઞાને હોંશભેર આધિન થવું; શાળા વગેરેના નિયમોને માન આપવું; સની સાથે સભ્યતા તથા માનપૂર્વક વર્તવું. (૫) હિમ્મત: એકલા હેવાથી, અંધારાથી, પડછાયાથી, વિજલી-ગજેનાથી કંસારી જેવાં નાનાં છવજતુથી, કે શરીરે સહજ વાગે કે દુ:ખ થાય તેથી હીવું નહીં. ૧૩ લેભ–કુતરા ને તેને પડછા. ૫૪ કુસંગ–ખેડુત ને શાહમૃગ ૨૭ નિંદાત્મક આત્મનિકા–સસલું ને કાચબ. ૭૦ અદેખાઈ–બીડને કૂતરો. [ હંસણી. ૩૨ અસત્ય–ભરવાડને છોકરા ને વરૂ. ૮૦ દીર્ઘદ્રષ્ટિની ખામી-સેનાનાં ઇંડાં મુકનારી ૩૭ સં૫–ડે ને તેના દીકરા. ૮૩ જાત મહેનત–લાવરી ને તેનાં બચ્ચાં. ૩૮ વિશ્વાસઘાત–વટેમાર્ગ ને રીંછ. ૮૪ કછુઆ ઉઠાવવા–રણશીંગાવાળે. ૫ સર્વને સરખું ન મળે–ગધેડે ને કૂતરે. ૮૫ હિંસા-નિર્દયપણું-વાઘરી ને તત્તર. ૪૮ અન્યાય કરવા ઉપર-વરૂ અને મેઢાંની વાત. ૧૧૨ ગર્વ-પતરાજી-ગધેડાએ સિંહનું ચામડું પહેલું. પ૩ બીકણપણું - સસલાં ને દેડકાં. ૧૩૪ બડાઈ–શિયાળ ને કાગડે. એ સિવાય “મુલાસાઈ મજેઓ ગેહી ” માં આપેલી ત્રીસ જાતક કથાઓ નીચેના વર્ગોમાં ડેવા ગ્ય છે. ૧ પહેલાં ત્રણ ધારણમાં શ્રાવકને દરરોજ ઉપયોગમાં આવતા એવાં દેશભાષાને પદે ઘણે ગે અમે મૂક્યા છે. તે ઉપરાંત વધારામાં બાળકો સમજી શકે એવા બીજા સરલ ને સહેલા જરાતી પદે એ ધેરણામાં દાખલ કરવા હોય તો તેમાં હરકત નથી. ૨ શિક્ષકે તીર્થસ્થળો સંબંધી ઉપયોગી હકીકત જણાવવી. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧૦ ) ધર્મ નીતિની કેળવણી. (૬) આરોગ્યતા: શરીર, કપડાં, દફતર, ઘર, વર્ગ વગેરે સાફ રાખવાં; જયાં ત્યાં કાગળાદિના કકડા નાખવા નહીં, કે કચરો કરવો નહીં; દરરોજ દાતણ કરવું; બરાબર મસળીને નહાવું; વહેલાં સુવું તથા વહેલાં ઉઠવું. (૭) ધર્મકૃત્ય: સુતી વખતે તથા ઉઠતી વખતે નવકારમંત્રનું સ્મરણ કરવું નવકાર મરણ ફળ. * ૩ શિક્ષકે નવકારને છંદ “વંછિત પૂરે વિવિધ પરે છે જેના પ્રબોધમાંથી દષ્ટાતો માટે જે. * અત્રેથી તે ગુજરાતી સાતમા ધોરણ સુધી “મેરલ ઇન્સ્ટ્રકશન લીગ” ના અભ્યાસ કમમાં આપણું દેશ કાળ અનુસાર પુષ્કળ ફેરફાર કરી, આચારપદેશને કમ સૂચવેલ છે આપણી ભાષામાં એ અંગે જઈએ તેવાં પુસ્તકો રચાએલાં નથી તે પણ હાલ રા. છગનલાલ ઠાકરદાસ મોદી કૃત “ નીતિ બધ' તથા Moral Class-book નું ભાષાન્તર–શાળે પગ નીતિ ગ્રંથ,’ ચમત્કારિક દ્રષ્ટાંતમાળા અને જૈન કથા રત્નકેપ ભાગ ૫-૬ ના આધારે શીખવવું - A Manual of Moral Instruction by Reid 01 Notes of Lessons on Mora Subjects by Hackwood એ બે ઈગ્રેજી પુસ્તક શિક્ષકે ખાસ જોવાં. આ વિષય જેમ બને તેમ વધારે રસિક બનાવવા શિક્ષકે કાળજી રાખવાની છે. તે માટે ઉપર સૂચવેલાં પુસ્તકે ઉપરાંત નીચે જણાવેલાં પુસ્તકો વાંચવા શિક્ષકને ખાસ ભલામણ છે૧. જૈન કથા રક્તકોષ ભાગ ૧ ૧૦. છોકરાનાં સારાં કામ. ૨. ત્રિષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર. ૧૧. કોતક માળા. ૩, ઋષિમંડળ વૃતિ. ૧૨. બીરબલ વિનોદ માળા. ૪. ભરડેસર બાહુબળી કૃતિ. ૧૩. કથા સરિત્ સાગર. છે. પ્રાચીન પુરાણની બાળબોધક વાર્તા સંગ્રહ. ૧૪. બાળ રામાયણ. ૬. નર્મ કથા કોષ. ૧૫ બાળ મહાભારત. ૭. શિશુ સદુધ માળા. ૧૬. મુલાસાંઠી મેજેસ્થા ગોષ્ઠી.(જાતક કથાઓ). ૮. બાળ વિનોદ. ૧૭. રામાયણાતીત સોયા ગોષ્ઠી. હ, સદ્વર્તનશાળી બાળકો. ૧૮. મહાભારત તીલ છે , ૧૪-૧૮: નાનાં નાનાં મરાઠી પુસ્તક છે. નીચેના ધોરણે માટે બહુ ઉપગી છે; ભાષા બહુ સરલ છે. બાળ વર્ગ તથા પહેલા બે ધોરણે માટે. The Garden of Childhood by Miss Chesterton. The Vagic Garden . » How to tel Stories to Children by Mrs. Bryant. Page #246 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક શિક્ષણને કમ. ગુ. ઘોરણ ત્રીજું. (ઉમ્મરઃ ૮-૯ વર્ષ.) ૫૦ જ દેવવંદન વિધિનાં બધા સૂત્ર સામાન્ય સમજ સહિત મુખપાડે. પાછળ જણાવેલ પદે ઉપરાંત, “એ જિનકે પાય લાગ” એ આનંદઘનજીનું પદ તથા નિંદાની સજઝાય, સમજ સહિત મુખપાકે. ૫૦ આચારપદેશ, વિદ્યાર્થીની વય તથા સમજશક્તિ અનુસાર સાદી અને રસિક કથાઓ વડે નીચે જણાવેલા વિષયો ઉપર – (૧) આત્મનિયંત્રણ: અટકચાળાપણું, ચાડીયાપણું, અદેખાઈ, નિંદા, ખોટાં આળ વગેરે અગ્ય વર્તનને ત્યાગ; સભ્યતા; કોઇને તેનાં કામમાં ઉપરના ધોરણે માટે. Stories for young Children ( Central Hindu College ). Children's Book of Moral Lessons (four series ) by Gould. Life and Manners Conduct Stories Lessons in the Study of Habits by Sheldon. Duties in the Home Citizenship and the Duties of a Citizen , A Teacher's Hand-Book of Moral Lessons by Waldegrave. Moral Instruction of Children by Adler. Ethics for young People by Everett. Education & the Heredity Spectre ( Watts ). આ બધાં પુસ્તકો તથા તે સિવાય ધર્મનીતિની કેળવણીને લગતાં બીજાં ઘણું પુસ્તક શ્રી કચ્છી દશા ઓસવાલ જૈન પાઠશાળા લાયબ્રેરીમાંથી વાંચવાને મળી શકશે. ઉક્ત લાયબ્રેરી બધાને કી છે. ૧ દેવવંદનના સૂત્રે એક તે દેશ ભાષામાં નથી, ને સમજ વિનાનું ગોખણ કરાવવું એ અમને ઇષ્ટ નથી; તેથી અમે દેવવંદનના સૂત્ર છેક નીચેના ધોરણમાં દાખલ કર્યા નથી. અત્રે પણ એ સૂત્રોનું રહસ્ય વિદ્યાથી સમજી શકશે નહીં માટે અમે સામાન્ય સમજ પૂર્વક એમ લખેલું છે. - ૨ આ મથાળા નીચે જે અવગુણે ત્યાગવા વિષે જણાવેલ છે તે સર્વે પ્રાથમિક શાળાબોના વિદ્યાર્થીઓમાં ખાસ કરીને દેખાય છે, માટે તે સંબંધી ઉપદેશ આપ્યા ઉપરાંત શિક્ષકે વધાથીનું શાળાની અંદરનું તથા બહારનું વર્તન તપાસવું. આ કામ બહુ ડહાપણુથી તથા યુક્તિપૂર્વક કરવાનું છે, નહિં તે શિક્ષક ઉપર વિદ્યાર્થીને અભાવ આવી જશે. આરોગ્યતા’ ના મથાળા નીચે જે વિષયે દર્શાવ્યા છે, તેના વાસ્તવિક રીતે “ ત્મનિયંત્રણ” નીઅંદરજ સમાન તેશ થાય છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ (૧૧૦ ) ધર્મ નીતિની કેળવણું. (૨) આગ્ય: (૩) વિનય (3) ભલાઈક હરકત ન થાય તેમ શાન્તિ તથા ધીરજથી વર્તવું; રસ્તામાં રઝળવું નહિ, સારા પદાર્થો બહેંચી આપવામાં આવે ત્યારે બડબડવું નહીં; મનની મોટાઈ, પ્રસન્નતા (આનંદી સ્વભાવ). ગાળેલું પાણી પીવું કાચું કે વાસી અનાજ ખાવું નહીં; નિયમિત વખતે માફકસર ખાવું. વડીલને વિનય કરે; સને યથાયોગ્ય સન્માન આપવું. પિતાથી બની શકે તેવાં નાનાં સરખાં કામ કરી આપવાં. ગુઘોરણ ૪ થું. ( ઉમ્મરઃ ૯–૧૦ વર્ષ. ) ૩૦ જ હેમચંદ્રાચાર્ય તથા કુમારપાળ રાજા અને વસ્તુપાળ તથા તેજપાળનાં ચરિત્ર વાર્તારૂપે સંક્ષેપમાં કહેવા. ૪ દેવવંદનનાં સૂત્રોનું પુનરાવર્તન તથા નીચે જણાવેલ સ્તવન–સઝાય–પદ સમજ સહિત મુખપાઠે – દુઃખ દેહગ દરે ટળ્યારે સુખ સંપત શું રે ભેટ; ” “ મુજ મન ભમરો પ્રભુ ગુણ પુલડેરે રમણ કરે દિન રાતરે; ” “ સાહેબ બહુ જિનેસર વીનવું વીનતડી અવધાર હે; ” શાંતિનું મુખડું જેવા ભણીજી, મુજ મનડું રે લોભાય;” “મેરે સાહિબ તુમહિ હો શ્રી પાશ જિમુંદા; ” “ જય જ્ય જય જય પાસ નિણંદ અંતરીક પ્રભુ ત્રિભુવન તારન;” “બાપલડીને જીભલડી રે તું કાં નવિ બોલે મીઠું; ” “ શ્રીરે સિદ્ધાચળ ભેટવા મુજ મન અધિક ઉમાહ્યો. ' + ૪૦ આચાપદેશ, વિદ્યાર્થીની વય તથા સમજશક્તિ અનુસાર સાદી અને રસિક કથાઓ વડે નીચે જણાવેલા વિષયો ઉપર – (૧) આત્મનિયંત્રણ: નમ્રતા ( મદત્યાગ 4 ); વાણીમાં મૃદુતા-શાંત, મધુરી ને કમળ ભાષા બોલવી તોછડું કે ઉતાવળે ખેલવું નહીં (૨) વિનય સગાં-સંબંધી તેમજ શ્રેષ્ઠ કનિષ્ટ તથા બરોબરીઆ સાથે ઉચિત આચાર; સઉને યથાયોગ્ય સન્માન આપવું. (૩) કૃતજ્ઞતા: માબાપ તથા ગુરૂને આભાર; કઈને પણ ઉપકાર વીસરે નહીં. પ્રબંધચિંતામણિ તથા કુમારપાળ પ્રબન્ધને આધારે શીખવવું. + જુઓ પ્રકરણમાળામાં શત્રુ જય લઘુકલ્પ. * શિક્ષકે આઠ મદની સજઝાય કષ્ટાને માટે જેવી. Page #248 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક શિક્ષણનો ક્રમ (જુલાઇ (૪) ઉધોગ: (૫) ભલાઈ: પિતાના પાઠ વગેરે કરવામાં ઉગી રહેવું; અપ્રિય કે કઠણ કામ કરવામાં તેમજ રમતગમતમાં પણ ખંતીલા રહેવું; અધુરાં કામ કરવાં નહીં, વખતસર ઉલટથી સંકલ્ગાપૂર્વક કામ કરવું, ઘરકામમાં પિતાથી બનતી મદદ કરવી. આપણાં સગાં સંબંધી, સાથીઓ, નબળા, ગરીબ કે અપંગ ઉપર માયા રાખવી; તેમને બનતી મદદ કરવી; બીજાને માટે લાગણી-સમભાવ રાખે. જિનદર્શન તથા પૂજા; તેનું મહતુ ફળ; દેવ, ગુરૂ, તથા જ્ઞાનનું બહુમાન કરવું; આશાતના ટાળવી. (૬) ધર્મકૃત્ય અંગ્રેજી ધોરણ પહેલું. ( ઉમ્મર: ૧૦-૧૧ વર્ષ. ) • જ શ્રી આદિનાથ, શાંતિનાથ, પાર્શ્વનાથ, તથા વીર ભગવાનનાં સંક્ષેપમાં ચરિત્ર વાર્તારૂપે કહેવાં; તથા એમની સાથેના બધા શલાકા પુરૂષોનાં આખ્યાન પણ સંભળાવવાં. ૧ નીચે જણાવેલાં સ્તવન-સજઝાય-પદ સમજ સહિત મુખપાકે – ઉઠો ઉઠેરે મેરા આતમરામ જિનમુખ જોવા જઈએ રે; ” “નિર્મલ હોઈ ભજ લે પ્રભુ પ્યારા, સબરે સંસારસે હૈ જિન ન્યારા;” “ શ્રી ધર્મ જિલુંદ દયાલજી ધરમ તણે દાતા; ” “ તે બીના ઓર ન જાચું જિદરાયઃ” “કડુવાં ફળ છે ક્રોધનાં, જ્ઞાની એમ બોલે;”, “રે જીવ માન ન કીજીયે, માને વિનય ન આવે; ” “ સમ કિતનું બીજ જાણીએજી, સત્ય વચન સાક્ષાત; ' ' તુમે લક્ષણ જે લાભનાંરે.’ • જ આચારપદેશ, વિધાર્થીની વય તથા સમજશક્તિ અનુસાર સાદી અને રસિક કથાઓ વડે નીચે જણાવેલા વિષયો પર(૧) આત્મનિયંત્રણ: ક્રોધ, માન, માયા તથા લેભને ઉપશમાવવા; ખરાબ વિચારને અટકાવવા. ' (૨) સત્યઃ વિચારીને બેસવું કે કાંઈ પણ કામ કરવું; વચન કે વિશ્વાસભંગ કરે નહી; ખોટો ડોળ ઘાલે નહીં: રીત ભાત સાદી રાખવી; સન્નિષ્ઠાથી વર્તવું. (૩) હિમ્મતઃ ખરાબ દ્રષ્ટાંતનો ત્યાગ કરી સારા દ્રષ્ટાંત અનુસાર વત્ત વામાં, પિતાનો વાંક કબુલવામાં, મુશ્કેલીમાં સ્વાશ્રયી બન વામાં, પિતાનું પાણી બતાવવું. * એ માટે શિક્ષકે ઋષિમંડળ વૃત્તિ તથા ત્રિષષ્ટિ શલાકા પુરૂષચરિત્ર જેવાં. ૧ શિક્ષકે ક્ષમા છે નાસી જૈન પ્રબંધમાંથી જેવી. Page #249 -------------------------------------------------------------------------- ________________ () આગ્યતા: તે વિષેના મુખ્ય નિયમોની સમજણ. ખાવા પીવામાં રમત ગમતમાં તેમજ કામકાજમાં વિવેકપૂર્વક-મિતપણે વર્તવું સાદે તથા સાત્વિક ખોરાક ખાવો. બીડી આદિ વ્યસ નનો ત્યાગ. L અં ઘોરણ બીજું. (ઉમ્મરઃ ૧૧-૧૨ વર્ષ) ન જવવિચારની ૨૫ ગાથા તથા નવતત્ત્વનો સાર. (મૂળ ગાથાઓને મુખપાઠ કરવાને નથી. કાળના ભેદનાં નામ, પૂણ્ય-પાપ જે રીતે ભોગવાય છે તેનાં નામ, ૨૫ ક્રિયાઓ, ૨૨ પરિસહ, નામકર્મની પ્રકૃતિઓ તથા સિદ્ધના ભેદેનાં નામ જીત્યા મેઢે કરાવવાના નથી. શિક્ષકે જૈન તત્ત્વાદર્શ પરિછેદ પાચમું જોવું.) નીચે જણાવેલાં સ્તવન–સજઝાય-પદ સમજ સહિત મુખપાઠઃરૂવભ જિર્ણદશું પ્રીતડી; “પ્રભુ પાર્શ્વ તારું નામ મીઠું; ' દેખણ દે સખ દેખણ દે ચંદ્ર પ્રભુ મુખ ચંદ ” “નરભવ નગર સેહામણું વણઝારરે, પામીને દર વ્યાપાર; ” “દેવ નિરંજન ભવય ભજન; ' ‘શ્રવણ કીર્તન સેવન ત્રણે સાર; પ્રભુ ભજ લે મેરા મન રાજીરે;” “કયા સેવે ઉઠ જાગ બાહુરે;' “જાગરે બટાઉ ભા ભોર વેરા;” “નિરખી નિરખી તુજ બિંબને હરખિત હોય મુજ મન.' આચારોપદેશ, વિદ્યાથીની વય તથા સમજશકિત અનુસાર સાદી અને રસિ કથાઓ વડે નીચે જણાવેલા વિષયો ઉપર:– (૧) કર્તવ્યઃ જે સત્ય હોય તે હશિયારીથી, કંઇ પણ સંકોચાયા વિના ખંત અને હોંસપૂર્વક યથાર્થ રીતે કહેવું તથા કરવું. (૨) પરોપકારક પિતાના સુખની દરકાર કર્યા વિના બીજાને કોઈ હરકત. પડે ને તેનું સારું થાય તેમ નિ:સ્વાર્થ વૃત્તિ ને સ્વાપણુથ વર્તવું. (૩) હિમ્મત આપત્તિકાલે સમયસુચકતા તથા હિંમતથી પોતે વતી બીજાને સહાય કરવી. (૪) ટેવ તેની મહત્તા, બેટી ટેવ ન પડે તેની યોગ્ય સાવચેત રાખવી; સત્સંગ. (૫) અવકન કરવાની ટેવ; તેના ફાયદા. (૬) આત્મપ્રતિષ્ઠા: બીજાના વિશ્વાસને પાત્ર બનવું; નિરભિમાન વૃત્તિ રાખવી પિતાને માટે યોગ્ય માન રાખવું. ૧. બીડીના સંબંધમાં શિક્ષકે “વિધાર્થીને સાચે મિત્ર' જેવું. Page #250 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક શિક્ષણને ક્રમ. ( જુલાઈ - અંધારણ ત્રીજું (ઉમ્મરઃ ૧૨-૧૩ વર્ષ) સ સમકિતનું સ્વરૂપ, ઉપદેશ પ્રાસાદ ભાગ પહેલામાંથી કથાઓ વડે સમજાવવું. ૨ નીચે જણાવેલાં સ્તવન–સઝાય-પદ સમજ સહિત મુખપાઠે – સુપાસ જિન વંદિએ; “રામ કહો રહેમાન કહે કે,” “જબ લગ સમકિત રત્નકું પાયા નહિ પ્રાણી; ” “સદગુરુ કહે નિસુણે ભવિ લેક; “સુવિધિ જિન પાય નમિને શુદ્ધ કરણી એમ કીજે રે,” “તાર હે પ્રભુ તાર મુજ સેવક ભણી;' મનડું કિમહી ન બાજે હે કુંથુ જિન” “સંભવ જિનરાજજીરે તાહરૂ અકળ સ્વરૂપ; “પાંચે ઘોરે એક રથ જૂતા સાહિબ ઉસકા ભિતર સૂતા?” “બેહેર બેહેર નહિ આવે અવસર” “ હારે ચિતમેં ધરે પ્યારે; “સુણે ચંદાજી સીમંધર પરમાતમ પાસે જાજે; ” કેધ, માન, માયા, લોભ તથા નિંદાની સજાનું પુનરાવર્તન. ૪ ૧ આચારેપદેશ: વિધાર્થીની વય તથા સમજશકિત અનુસાર સાદી અને રસિક કથાઓ વડે નીચે જણાવેલા વિષયો ઉપર – (૧) અહિંસાઃ પ્રમાદ તથા કવાય યુકત મન-વચન-કાયાની પ્રવૃતિ; કોઈનાં તન મન દુભાવવાં નહીં.' (૨) આત્મસુધારણ લોકાચાર, વહેમ, પ્રમાદ, ઈદ્રિયદમન, મનોનિગ્રહ, સારા સાર વિચાર, આત્મનિરીક્ષણ, ફુરસદના વખતને સદુપ યેગ; જ્ઞાનવૃધ્ધિ (૩) માનસિક આદાર્ય જાતિ, ધર્મ, ગચ્છ, સંપ્રદાય વગેરેના તફાવતને વિચાર કર્યા વિના જગના તમામ પ્રાણ પર સમભાવ રાખ; બીજાના વિચાર માટે સહિષ્ણુતા, મિત્રી, પ્રમાદ, કાર્ય તથા માયસ્થ ભાવનાઓ. (૪) સ્વદેશાભિમાનઃ પોતાના દેશ તથા દેશી બંધુ એના માટે લાગણી રાખવી; દેશજન તરીકેની ફરજો. છેગુજરાતી સાત ધોરણો માટે જે નીતિના વિષયો સૂચવેલા છે તેજ વિષયો ઉપર ત્યાર છે અંગ્રેજી ધોરણમાં અંગ્રેજી તેમજ ગુજરાતી ભાષામાં નિબંધ લખાવવા. આથી આચારેદઢ થશે તથા તેનું પુનરાવર્તન પણ થઈ જશે. * શિક્ષકે ઉપશમની સજઝાય જેવી, તથા જશવિજયનું ૭૪ મું પદ જેવું. ૧ શિક્ષકે એ માટે પુરૂષાર્થ સિદ્ધિ ઉપાય જેવું. વિશેષમાં જુઓ હેરલ્ડ” ૧૯૦૮, ધર્મ ી કેળવણી (પા. ૩-૬). Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦) ધર્મ નીતિની કેળવણું. (૫) માનુસારી (3) શ્રાવક ના ૩૫ ગુણ (લગ્ન સંબંધીની હકીકત છેડી દેવી). ના ૨૧ ગુણો અંધારણ ચોથું (ઉમ્મરઃ ૧૩-૧૪ વર્ષ. ) ૪૦ ૨ વિધિપક્ષગચ્છના લઘુ અતિચાર કે તપગચ્છના વંદિતા પહેલાંના સૂત્રો સમજ સહિ, મુખપાઠે. નીચે જણાવેલાં સ્તવન-સજઝાય-પદ સમજ સહિત મુખપાઠ – પૂર્વ પુણ્ય ઉદય કરી ચેતન નીકા નરભવ પાયો; “સમ્યક્ દ્વાર ગંભ પેસતાં;” “દોડતાં દોડતાં પંથ કપાય તો;” “ શાંતિ, સાગર અરૂ નીતિ નાગર ને;” “એક જિનવરકા નિજ નામ હિયામેં લેના;” “સંભવ દેવ તે છે સેવો સવેરે;” “સાંભળીએ અરદાસ રે મુજ સેવક ભણી.' ૩૦ વે મોક્ષમાળા પાઠ ૧-૧૫, ૧૭-૨૩, ૨પ-૩૨, ૩૫-૪૦, ૪૪-૪૬, ૭૦, ૭૧ ( પાઠ ૧૫ મે મુખપાઠે.) ૩૦ સમકિતનું વિશેષ સ્વરૂપ “ધર્મ સંગ્રહ” ને આધારે, તથા ઉપદેશ પ્રાસાદ ભા પહેલામાંથી કથાઓ વડે સમજાવવું. તેમાં ખાસ કરીને પાંચ ભૂષણ, આઠ ગુણ દશ રૂચિ, છ સ્થાનક, વગેરે બરાબર સમજાવવાં.' ૧ માનસારીના તથા શ્રાવકને ગુણે અત્યાર સુધીના અભ્યાસના પુનરાવર્તનાર છે. લગ્ન સંબંધી વિચાર આગળ અંગ્રેજી છઠ્ઠા ધોરણમાં આવશે. માર્ગાનુસારીના ગુ તથા સમકિતનું સ્વરૂપ “ધમ સંગ્રહને આધારે, તથા શ્રાવકના ગુણે “ધમ રન પ્રકરણ” આધારે શીખવવા. તે સિવાય શિક્ષકે “શ્રાવક ધર્મ સંહિતા,” “પ્રનત્તર રત્ન ચિન્તામણિ (પ્ર ૧૮ થી ૨૦ ) તથા “અજ્ઞાનતિમિર ભાસ્કર' જેવાં. આ ધોરણોમાં નીતિનાં સર્વે મુખ્ય સિદ્ધાંત સમાવેશ થાય છે. શિક્ષકે બાળવિલાસ,” “સદ્દવર્તન” તથા “જીવનનો આદશ” જોવાં. તથા તેમાં તેમજ જેનથા રત્ન કેષ ભાગ ૫- તથા ઉપદેશ પ્રાસાદ ભાગ ૨, વ્યાખ્યાન ૧૨૫-૧૩૦માં કથાઓ કહેવી. ૨. પાપસ્થાનકમાં “મૈથુન” ને અર્થ “પાંચ ઇન્દ્રિયોના વિષયમાં લોલુપ્તા ” એ પ્રમાણે આ ધોરણમાં કરો. ૩. જુઓ એ અંગે “દશ દષ્ટાંત ' ૪. છ સ્થાનકેનું શાસ્ત્રીય શૈલીએ મંડન કરવાનું નથી. મુખ્ય હેતુઓ સમજાવવા. 5. અત્રેથી તે મેટ્રિક સુધી ધર્મમાં પુષ્કળ મુખપાઠ કરવાનું રાખેલ છે; માટે અંગ્રે વાંચનમાળામાંથી કવિતાઓને મુખપાઠ ઓછો કરી નાખ. Page #252 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક શિક્ષણને કમ. (જુલાઈ. અં ધોરણ પાંચમું. (ઉમ્મરઃ ૧૪-૧૫ વર્ષ.). ૦મ બે પ્રતિક્રમણ સૂત્ર હેતુ રહસ્યની સમજપૂર્વક મુખપાકે. નીચે જણાવેલાં સ્તવન-સઝાય-પદ સમજ સહિત મુખપાઠ – સમકિત નવિ લઘું; ” “ વિષયવાસના ત્યાગે ચેતન સાચે મારગ લાગો રે; ' આજકો લાવો લીજીએ કાળ કેણરે દીઠી, રહણ ન પાવે પાઘડી જબ આવે ચીઠી, ” “ધબીડી તું જે મનનું ધોતીઉં રે; ” “ કર પડિકમણું રે ભાવશું.” મોક્ષમાળા બાકીના પાઠ પૂરા (પાઠ ૩૪, ૪૫, ૨૬, ૬૭, ૧૦૭ મુખપાઠ.) ૦ વ રામચરિત્ર તથા પાંડવચરિત્રનો સાર, શિક્ષકે સંક્ષેપમાં મહોએથી કહેવો તથા તેને લગતા બધા શલાકા પુરૂ-શ્રી નેમિનાથ ભગવાન આદિનાં ચરિત્રો સંભળાવવા. - - - - - - અંછ ઘોરણ . (ઉમર ૧૫-૧૬ વર્ષ) - ય પુરૂષાર્થ સિદ્ધિ ઉપાય (ચોથું વ્રત તથા તેના અતિચાર સમજાવતી વખતે શિક્ષણ કે લગ્નને વિષય, તેની પવિત્રતા, યોગ્યતા આદિ સમજાવવાં, ભેગોપભોગ પરિમાણ વતને અંગે ધંધાની મહત્તા, પ્રમાણિકપણું, કરકસર તથા પૈસાને સદુપયોગ: એ બાબતો સમજાવવી). કે ૧ ગુણસ્થાનકકમ મહોએથી સમજાવવું '* શ્રી પ્રકરણમાળાના ભાવ નરમાંથી દાન, શીળ, તપ તથા ભાવકુલિકે શિક્ષકે રાતે કે જેવાં. ૧. શિક્ષકે ઋષિમંડળવૃત્તિ તથા જૈન રામાયણ તથા પાંડવચરિત્ર જેવાં. ' ૨. જેમને પગે પ્રતિક્રમણ શીખવવાને આગ્રહ હોય તેમણે બાકીનાં ત્રણ પ્રતિક્રમણ આ રણમાં શીખવવાં, અને પુરૂષાર્થ સિદ્ધિ ઉપાય આખી ચલાવવાને બદલે તેમાંથી પા. ૨૯-૮૩ લાવવાં, તથા ગુણસ્થાનકમ મેટ્રિકના કલાસમાં ચલાવવો. ૩. પુરૂષાર્થ સિદ્ધિ ઉપાય દિગમ્બરાચાર્ય કૃત હોદને સંપ્રદાયભેદને લઇને કોઇને તે શીખછે વધે હોય તે તેમણે “ધર્મ સંગ્રહ” ચલાવવું, અથવા જેન તસ્વાદના આધારે શિક્ષકે ર વ્રતનું સવરૂપ વિસ્તારપૂર્વક માએથી સમજાવવું. અહિંસાના સ્વરૂપનું પુરૂષાર્થ સિદ્ધિમાં વું નિરૂપણ કરેલ છે તેવું કાંઈ અન્યત્ર કરેલું અમે જાણતા નથી, તેથી અમે અત્રે પુરૂષાર્થ દ્ધિ સૂચવેલ છે. ૪. શિક્ષકે જેન તત્ત્વદર્શ પરિચ્છેદ ૮ મું તથા પા. ૨૨૯-૨૩૨, પાંચ ત્રની ચભંગી, સિ વાં. આ વિષે વિધિપક્ષગચ્છના અતિચારે યા તપ છ વંદિતા સૂત્રના વિવરણ છે. કાંઈ પણ મુખપાઠ કરાવવાનું નથી. - પ. પ્રશ્નોત્તર રત્ન ચિંતામણિ પ્રશ્ન પર થી ૫૪ અથવા જેન તત્વા પરિચ્છેદ છઠ્ઠાના ધારે મહોએથી સમજાવવું. Page #253 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - ૩૦ વ નીચે જણાવેલાં સ્તવન-સઝાય-પદ સમજ સહિત મુખપાઠવિહરમાન ભગવાન, સુણે મુજ વિનતિ;” ધર્મ જિનેશ્વર ગાઉં રંગ શું, ભંગ મ પડશે પ્રીત; ” “ સાહ્યબી સુખદ હાય માન તણો મદ હોય;” “સબ લહ્યા છાક મેહ મદિરાકી;” “ચેતન જબ તું જ્ઞાન વિચારે તબ પગલિક સંગતિ છોડે, “ચેતના ચેત તેકું સંભળાવે અનાદિ સરૂપ જણાવો;” “અજ્ઞાનપણને હો રે કે પ્રાણીઓ ન સુણ સૂત્ર સિધ્ધાંત;” “ આપ સમજ કા ઘર નહિ પાયા દુજકું કયા સમજા;” “આપે સ્વભાવમાં રે અબધૂ સદા મગનમેં રહેના;” “જે દેખું તે તુજ નહિ, નવિ દેખું તે તુંહી.” એ ઉપરાંત શિક્ષક અમૃતવેલીની 'જઝાય તથા શક્ય છત્રિસી સમજાવવી (એનું મુખપાઠ કરાવવાનું નથી. ) તા. ક.-ઉપદેશ પ્રાસાદ ભાગ ૨-૩ માંથી બાર વ્રતોને લગતી કથાઓ શિક્ષકે કહેવી. મેટ્રિક. " """ " : ( ઉમ્મરઃ ૧૬-૧૭ વર્ષ ) ૫૦ ૨ ૧ રાજચંદ્રની “આત્મસિદ્ધિનું યથાર્થ સમજપૂર્વક જ્ઞાન - ૨ “ હે પ્રભુ ! હે પ્રભુ ! શું કહું ? ” “ અપૂર્વ અવસર એ ક્યારે આવશે, અધુ નિરપક્ષ વિરલા કેદ,” “રૂપ અનુપ નિહાળી સુમતિ જિન તાહરે, અજિત જિણસર ચરણની સેવા; “પરમગુરૂ જૈન કહો કહું હવે,” ચતુર નર સામાયક નય ધારો” એ પદે સમાજ સહિત મુખપાઠે. ૫૦ ૩ દેવચંદ્રજીનું આગમસાર ( કયાર્થિક તથા પર્યાર્થિક નોના સૂક્ષ્મભેદો તથા દ્રવ્યો સંબંધી બહુ ગુટ બાબને મૂકી દેવી. પછી આગમસારમાં સમ્યક્ દર્શન તથા ચારિત્ર વિશેની જે હકીકત આપેલી છે તેને અભ્યાસ વિદ્યાર્થીએ નીચેના ધોરણોમાં કરેલા હશે; એટલે બાકી સમ્યક જ્ઞાનના વિષય, નય, નિક્ષેપ-પ્રમાણ, સપ્ત ભંગી, પાંચ સમવાય કારણ આદિ, તથા દાનનું સ્વરૂપ, એના પર શિક્ષકે ખાસ લક્ષ આપવાનું છે.) તા. ક–ઉપદેશ પ્રાસાદ ભાગ ૧ લામાંથી છ સ્થાનક વિષેની કથાઓ તથા ભાગ ૪-૫ માથી વિશેષ કથાઓ શિક્ષકે કહેવી. ૧. સમકિતના સ્થાનકનું સ્વરૂપ શિક્ષક જૈન કથા રત્ન કે ભાગ ૫ માંથી જોવું અને અમિતના ખંડનની ટિએ નહીં, પણ માત્ર સ્વસિદણાંતના સમર્થનની દૃષ્ટિએ શિક્ષણ આપવાનું છે, એ વાત શિક્ષકે ખાસ લક્ષમાં રાખવી. જેમ બને તેમ વિદ્યાર્થીના હૃદયમાં ભક્તિ પ્રકટાવવાની છે, તેને પુરુષાર્થ કરવા પ્રેરણા કરવાની છે. ૨. જુઓ, મા વિ. યજી કૃત કુંથુનાથનું સ્તવન અને પ્રકરણ માળામાં રત્નાકર પચીસી, ૩. આ અભ્યાસક્રમમાં સ્તવન-સજજાય-પદ આટલાં પુસ્તકોમાંથી લીધાં છે – જૈન પ્રબોધ. સજજામાળ ભાગ ૧-૩, આનંદઘન તથા ચિદાનંદ બહે તેરીઓ, જવિલાસાદિ, તથા રાજચંદ્ર કાવ્ય ૪. જુઓ, પાંચ સમવાયનું દ્વાળિયુ. ૫. શિક્ષકે “મોગશાસ્ત્ર” પ્રકાશ ૪ અને ૭-૧૦ જો માં. Page #254 -------------------------------------------------------------------------- ________________ ઉપર પ્રમાણે ધાર્મિ ક શિક્ષણના ક્રમ અમે હાઇસ્કુલા માટે સૂચવીએ છીએ. તે તૈયાર કરવા માટે અમે પુષ્કળ સમય લીધેલ છે. મેટ્રિકને માટે યુનિવર્સિટએ જે ઉમ્મર ની કરેલ છે તે લક્ષમાં રાખી અમે આ ધારણા ઞાડવેલ છે. શિયળ સબધી વાતો નીચેના ધે.રણામાં વિધાર્થીની આગળ મૂકવામાં નહિ આવે તે માટે અમે ખાસ સંભાળ લીધી છે, અને તેથીજ અમને ઘણા સારાં સ્તવન-સામે નીચેના ધારામાં છેડી દેવા પડયાં છે. વળી વર્ગ માં ચાલતા અભ્યાસ સાથે કાંપણુ સંબંધ ધરાવતા હોય એવાંજ સ્તવન-સજ્જામેા, વગેરે અમે ણે ભાગે સૂચવ્યાં છે. કેળવણીના નવયુગમાં “The preacher who openly insists up'on putting creed before character is reckoned among the theological laggards of the dark ages '', અને તેથીજ અમે નીચેના ધેારણામાં mere theology–બાળવયના બાળકોને નિરૂપયોગી તથા તેમનાથી ન સમજી શકાય એવાં સુત્રા,-લાદવાને યત્ન કર્યો નથી, પણ તેમનામાં દંભ ન વધે તે તેમનું વંન character ધાય તે વિષે ખાસ લક્ષ આપેલ છે, અને ધર્માંશક્ષણ જેમ અને તેમ સરળ ને રસિક કરવા પ્રયાસ કરેલ છે. “The good moral training wžich # school should give cannot be left to chance; on this side, no less than on the intellectual side, the purpose of the teacher must be clearly conceived and inteligently carried out. ' “ The purpose of the Elementary Shool is to form and strengthen the character, and to develop the intelligence, of the child entrustel to it. " શિક્ષણની મૃત પદ્ધતિઓને આગ્રહપૂર્વક પકડી રાખનાર જુના જમાનાના વિદ્વાનને ગળે આ વાત કદાચ ઉતરરો નહિ, પણ તે માટે અમે નરૂપાય છીએ. કાઈ ને પ્રિય થવા માટે સત્યની ઉપર અમે ઢાંકપછેડે કરી શકતા નથી. અમે તે! અમને જે સત્ય લાગ્યું તે સરળષણે અત્રે જણાવ્યું છે. શિક્ષણની ખરેખરી કસેટી quantity નહિ, પણ quality, ‘ કેટલું ' નહિ, પણ ‘ કેવું ’ ઉપર રહેલી છે. તેમાંજ તેની સાકતા-સફળત છે. નથી. એ પછીના જે શાળાઓમાં ધશક્ષણ માટે પુરતા શિક્ષકોની જોગવાઇ ન હોય તેમાં ધર્મ તુ રાણુ ખાપતી વખતે બાળવર્ગ તથા પહેલુ ધારણ, બીજું તથા ત્રીજું ધેારણું, ચેયુ' તથા પાંચમુ કારણુ, અને હું તથા સાતમું ધારણ ખેડી દેવામાં આકશે તે હરકત પ્રેરણાને જોડવાથી શિક્ષણને હેતુ નહિ સચવાય. ઉપલા ઘેરણાજ ળવણીના ક્ષેત્ર છે; માટે તે ધારણા જોડવા નહિ. ધાર્મિક શિક્ષણુ માટે ગ‹ઠ-મતના કદાગ્રહ વેનાના ઉદાર બુધ્ધિવાળા મત્ત શિક્ષકાની માજના કરવી, અંગ્રેજી ધારણા માં ધર્મ શિક્ષણુ માટે જ એક કલાક આપવાની જરૂર છે, ખરેખરા ધાર્મિક હવે આપણે કાલેજીયના માટે ધશિક્ષણનો વિચાર કરીએ, ( અપૂણું ) Page #255 -------------------------------------------------------------------------- ________________ | ૐ નમઃ સિદે છે श्री जैन श्वेताम्बर कोन्फरन्स हेरल्ड. लोकेभ्यो नृपतिस्ततोऽपि हि वरश्चक्री ततो वासवः सर्वेभ्योऽपि जिनेश्वरः समधिको विश्वत्रयीनायकः। सोऽपि ज्ञानमहोदधिः प्रतिदिनं संघं नमस्यत्यहो वैरस्वामिवदुन्नतिं नयति तं यः स प्रशस्यः क्षितौ ॥ ભાવાર્થ–સર્વ લોકેથી રાજા, રાજાથી ચકવતી અને ચક્રવર્તીથી ઇંદ્ર શ્રેષ્ઠ છે વળી આ સર્વે થી ત્રણ જગતના નાયક શ્રી જિનેશ્વર ભગવાન શ્રેષ્ઠ છે, જ્ઞાનના મહા સાગર એવા શ્રી જિનેશ્વર ભગવાન પણ શ્રી સંઘને હમેશાં નમસ્કાર કરે છે, એનું આશ્ચર્ય છે. માટે તે સંઘને જે પુરૂષ વરસ્વામીની પેઠે ઉન્નતિ પમાડે છે તેનું પૃથ્વી ઉપર પ્રશંસનીય છે. પુસ્તક ૬ ) અષાડ, વીર સંવત ૨૪૩૬ ઓગષ્ટ, સને ૧૯૧૦ એક The first Jait Sindents' Socjal Gatheriny. (1) (Preliminary report read by the General Secretary Mr. Mohanlal D. Desai B, A. President, Gentlemen & Brothers. . I on behalf the Managing Committee of the Jain Students' Social Gathering have great pleasure to place the Report of the first Jail Students' gathering embodying its origin and details. This is the first time in the history of the Jain Students that Social Gathering comes into existence so there is nothing of past year about this to he recorded and reported for your adoption. As to its origin, some of my friends assembed & after a pretty long discussion about the subject of the unity amongst the Jain Students cam to conclusion that in order to acheive that end even partially, a Socia gathering of the nature of other gatherings at Colleges & Schools, should be held. This ide: was spread among their brother-students of all the loca Jain Hostels and was approved of by them. A Managing Committee wa Page #256 -------------------------------------------------------------------------- ________________ ****8861 Ön Bieberza Otes. (lig. örmed; The funds were collected from the Jain Students of all the local ain Hostels, Colleges, School sand from the graduates, under-graduates, hethias of the Jain Community with a request in the list paper in these fords. We the Jain Students are going to hold all the Jain Students Sucial Fathering in sanguine hope of your support &help. we therefore beg to equest you to subscribe to this & oblige, so that we may carry out this nifying project annesing therewith the following particulars. 1. The object of this gathering is to promote the spirit of unity nd brotherhood amongst all the Jains without looking to any sectarian rejudices. 2. This gathering enlists the sympathy of all the supporters i.e. fraduates, Under-Graduates, Shethins, and other members of the Jain ommunity 3. The place of its holding is fixed to be the Goculbhai Tulchand Hostel. 4. The Programme of this gathering includes games (in-door-and ut-door ), recitations, lialogues, music, refreshments, etc. 5. The same will be held on the 13th of March at the latest. The aims and objects are stated above very briefly as they are 00, well known to require elaboration. Moreover it would not be out of lace to point out the nature and advantages of this gathering. This is an educational movement being educative in effect. Now-aays we see that education amongst us is in a progressive state with and 11 anticipation of the help and support of our Jain worthies—the state which other communities like to much covet. The present time sees many ihethias evincing keen interest in education since our Great assembly ame into being, and that education has proluced many whom our community can well be proud of. The Sukrut Bhandar or four anna Scheme for the education of our Community is making its progres it a far low speed which, the students earnestly hope and pray will be much increased by the vigour and activity of the community, Che association of the Juin Graduates & the Educational Board of he Jain S. Conference having graduates to be some of its nembers have blossomed forth into very useful activities. Such a gathering affords opportunity to these worthies to juin with their younger brothers, the students on which the welfare of the whole Page #257 -------------------------------------------------------------------------- ________________ 1910) The First Jain Students' Social Gathering. (19. community depends to see what things they are capable of doing ani managing and give advantage of their good company, learning and hig thonghts, thus converting this gathering into an educative movement. Secondly this stimulates the spirit of unity, brotherhood & love among the students, inter se as well as with their elders, teaches them hon to behave mannerly and affectionately and infuses activity. Such a gathering has a better advantage than other gatherings held in the Colleges and Schools. It being exclusively Jain, only attracts and draws those who have common religion, common community and so common interests By these common interests ail the personal prejudices tend to evaporate and differences to sink, and brotherhood-a part of the Universal Brother hood the motto of Jainism pervades and permeates all. The Managing Committee subunits that permanency of such a gathering should be ensured and so it proposes to establish ar institution such as Jain Students' Brotherhood ' under the auspice of which every year such a gathering may be held. This Brotherhouc will discuss Social, Literary, religious & political subjects affecting the Jain Community under the able and beneficent guidance of our leading men and report all its work and proceedings every year at the succeeding Jain Students' Social Gathering. This gathering is in its in-fancy & comes into being for the first time. It is therefore subject to fault: & deficiencies, but its ideal of love and brotherhood being unifying and lufry, you will kindly excuse us for discrepancies that are likely tu be crept in through us & us alone. I love that gives and takes that seeth faults, Nut with flawseeking eyes like needle-points; But loving kindly ever looks them down, With the u'vercoming faith of meek forgivenness. Lowe!). In fine we hope that after this nights' proceelings are over, a!) shall part as friends with better feelings, impressions, and knowledge abont each other and we close this with this much to sar: If some hearts in perfect sympathy Bent with other answering love for love; We the students, all entrancel on earth would lie Shall listen for those purer strains above. ( Incomplete ) Page #258 -------------------------------------------------------------------------- ________________ જીવદયા—અહિંસા, HUMANITARIANISM. (લેખક—રા. રા. ન્યાલચંદ લક્ષ્મીચંદ્ર સાની મી, એ; એલ એલ; બી.) અનુસ ંધાન ગતાંક પાને ૧૯૭૩ થી. 2 જૈન શાસ્ત્રા તવિષયક અનેક દષ્ટાંતેા પૂરા પાડે છે; પરંતુ ધર્મ પુસ્તકામાં જણાવેલ હકીકત બહુ ઊંચી હદે ùાંચેલ પુરૂષાના વિચાર અને વર્તન માટે રહેવા દઇએ તેપણ ઇતિહાસનાં પુસ્તક શુ આપણી સન્મુખ ‘પરદુઃખ ભજન ” રૂદધારક અનેક મહાન્ પુરૂષના દૃષ્ટાંત રજુ કરતા નથી ? સૃષ્ટિના બંધારણમાં સર્વ પ્રાણીઓમાં મનુષ્ય પ્રાણી પ્રથમ દરજ્જો ભોગવે છે. અશુભ કર્મના ઉદયે અન્ય પ્રાણીએ હલકી ચેનિમાં જન્મ ધારણ કરે છે, પરંતુ અકામ તેમજ સકામ નિરાના બળે કરીને ધીમે ધીમે પ્રાણીઓ ઉચ્ચ દશા પ્રાપ્ત કરવાને શક્તિવાન થાય છે અને પ્રથમ દરજ્જો ભેગવનારા મનુષ્યા જો પાપ કમ'માં પ્રવૃત્તિ કરે તે તેએ પાછા પતીત સ્થિતિમાં આવે છે. હવે જ્યારે પુણ્યસાગે આપણે મનુષ્યજન્મ પામ્યા છીએ અને તેથી નીચી દશામાં રહેલ પ્રાણીઓ કરતાં વધારે સામર્થ્ય ધરાવીએ છીએ ત્યારે તેને ઉપયેગ શું આપણે તેને ગેરવાજબી રીતે-અયેાગ્ય રીતે નુકશાન કરવામાં-પીડા પ્હોંચાડવામાં કરવાના છે? આ સબંધમાં નીચેને અંગ્રેજી કરો વિદુષી મેડમ એની ખીસાન્ટ તરફથી લખાયેલે હાઇ ઘણુંજ સારૂં અજવાળું પાડે છે અને તેથીજ જરા લાંબે છતાં અત્ર ટાંકવાનું યેાગ્ય ધાતુ છે. “ Strength dces not give right; it gives duty. The stronger you are, the greater is your responsibility; the stronger you are, the greater your duty of service; you are strong in body that you may defend the weak, when they are suffering, not that you may trample upon them. If you begin by torturing the brute, you will easily pass on to the torture of your fellow-man; for when you have once brutalized the heart and soiled the conscience by killing the divine instinct of compassion, you will use your strength against men as well as against the brute and oppress your weaker brother-men as well as your weaker brothers of the animal kingdom. And so you should learn that strength means duty; the stronger you are, the more responsible are you in the world; whether your power be of your body or brain, that power is yours to help and not to harm. We look to those higher than we are, to the divine Intelligences above as; we look to those for help, for strength, for assistance, when our own strength breaks down. But how should we dare to appeal to the divine strength to help our weakness, if we use our strength to injure those feeble Page #259 -------------------------------------------------------------------------- ________________ A320) : 0964124/gall. Humanitarianism. than ourselves ? How shall divine strength flow out to those who use stre ngth for injury ? How shall divine compation flow through those wbo deny compassion to those weaker than themselves ? Nay I have read in the sacred books of men and I have known men in Modern India, who had come sd near to univn with the divine, men who had so developed in themselve the spiritual nature, who had so evolved in themselves the divine love, have read of them and met them, men who could go out into the jungle and the tiger would roll harmlessly at their feet and would play as dome stic creatures. Why? Because they loved and in their love had become divine; because nothing will injure him who injures not; nothing wil Wound him who wounds not; nothing will show destructive power against him who destroys not. Those who love are guarded from injury, for that love flows out around them like divine armour, no hatred can pierce thro ugh it, no wild animal would strike them to mutilate or to harnı, The yogi walks unharmed through the jungle, the snake will climb round his neck. There is the man become divine and that is the ideal you and I should be aspiring to. He may stand bigh above us on the ladder of human progress, but he has climbed there step by step, and he has climbed by love and not by hatred, by compassion and not by torture. Whenever we meet a pain, we must try to stop it; and if we can take it upon ourselves and set the sufferer free, then indeed the law of love is becoming perfected in us, and we ourselves are beginning to be divine. x We are to train them ( lower animals ) not to terrify them; we are to educate them, not to degrade them; we are gradually to raise them, not to lown them-that is our function in the world. Do not allow it to be said that cruelty is approved by the modern sons of the Aryan soil. (Annie Besant ). Page #260 -------------------------------------------------------------------------- ________________ - જેન કોન્ફરન્સ હેરલ્ડ (ઓગષ્ટ, ઉપરના લાંબા અંગ્રેજી ફકરાને ટુંકાણમાં ભાવાર્થ એ જ છે કે આપણી શારીરિક મજ માનસિક મજબુતાઈ–બળ-સત્તાનો ઉપયોગ આપણાથી નિર્બળ પ્રાણીઓના ચાવ માટે-સાહાચ્ય માટે કરવાનું છે અને નહિ કે તેઓને કંઈ પણ પ્રકારનું નુકશિ કરવા માટે. આપણાથી ઉંચી સ્થિતિએ પહોંચેલા પુરૂની-મહાત્માઓની–ઓલીપાઓની આપણે કપા-મદદની આકાંક્ષા રાખીએ છીએ, પરંતુ આપણાથી નીચી સ્થિતેમાં રહેલા પ્રાણીઓ તરફ દયાની લાગણી બતાવ્યા વગર તેવા પ્રકારની આપણું વાકાંક્ષા કેવી રીતે વ્યાજબી કહી શકાય? પ્રાણીઓ તરફ ઘાતકી રીતે વર્તવાની શરૂપાત કરવામાં આવે તે પછી છેવટે આપણે આપણા જાતિભાઈઓ તરફની વર્તણુક ણ ઘાતકી જ નીવડે. ગી પુરૂને દયાભાવ એટલે બધે ઉત્કૃષ્ટ હોય છે કે જંગલમાં સતા ઘાતકી પ્રાણીઓ પણ તેઓને કોઈ ઈજા કરી શકતા નથી, પરંતુ પાળેલા પાણીની માફકની તેઓની સાથેની તેમની વર્તણુક હોય છે. આ પ્રસંગે એટલું પણ વિચારવું આવશ્યક છે કે “આહાર એ ઓડકાર” એ કહેવત મુજબ સારું વર્તન રહેવા માટે સારા-સાત્વિક ખોરાકની જરૂર છે. મધ, Hસ તેમજ બીજી હલકા પ્રકારના ખોરાકની વસ્તુઓ તમે ગુણ અને રજોગુણનીજ મનિષ્ટ રીતે વૃદ્ધિ કર્યું જાય છે અને પરિણામે ઉચ્ચ સ્થિતિના તટ ઉપરથી અધમ શાના સમુદ્રમાં પ્રપાત કરાવી પ્રાણીને આમ તેમ ગોથાં ખાતે-રઝળતે કરી મૂકે છે; માટે તેથી દૂર રહી, સત્વ ગુણને પુષ્ટિ મળે તેવી વસ્તુને જ ખોરાક તરીકે વિવેકીવેચારશીલ પુરૂએ ઉપગમાં લેવી જોઈએ. ગામમાં જવાના સાંસા ત્યાં પટેલને ઘરે ઉનું પાણી મૂકાવવાની વાત શું મની” એ ગણત્રીએ સામાન્ય રીતે પણ જીવદયા પાળવાને આપણે આ વિષમ કાળમાં શક્તિવાન થઈએ નહિ તેવા સંજોગો વચ્ચે ઉત્તમ કેટીની જીવદયા સંબંધી ચર્ચા કરમેથી શું લાભ? મંકડાની કેડ ઉપર મૂકવામાં આવેલ ગોળને ઘડે કયાં સુધી પહોંચી વાને? એક પગથીયું પણ ચડી શકવાને અશક્ત પંગુ માણસ આપ બળે કરીનેઅન્યની સહાયતા વગર માળ ઉપર કેવી રીતે જઈ શકવાને? સામાન્ય મનુષ્યની પણનામાં આવી શકે તેવા પણ વર્તન વગરના માણસને ઉત્તમ ચારિત્રના દષ્ટાંત શું લાભ કરી શકવાના? એવા પણ દિવસે હતા કે જ્યારે ઈસ્લામીઓની તરવાર બધી દુનિયાને મહમદને ગે પાડવાને ઝઝુમી રહી હતી, ત્યાર પછીએ એવા દિવસે હતા કે જ્યારે ક્રિશ્ચીયન પાદરીએ, મનુષ્ય માત્રને પિતાના ધર્મમાં દાખલ કરી, દુનિયાને (તેમની માન્યતા મુજબ) ઉદ્ધાર કરવા પ્રયાસ કરી રહ્યા હતા તે હવે આ સુલેહ-શાન્તિના સુધારાના જમાનામાં, જડવાદ કંઈક પાછળ હઠતે જાય છે તેવા સમયમાં દયાધર્મના સર્વમાન્ય સિદ્ધાંત પ્રતિપાદન કરાવવા તરફતઅનુસાર આચરણ રખાવવા માટે શું Page #261 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫૦) સિદ્ધર્ષિ ગણિ. વીર્ય ફેરવવાની જરૂર નથી? દ્રવ્ય-શ્રમને-મહેનતને કમાર્ગે થતે વ્યય અટકાવી આ દિશામાં તેને વલણ આપવાની આવશ્યક્તા નથી? જીવદયાને નિયમ માત્રા ગ્રહણ કરવામાં અને તદ્અનુસાર વર્તન રાખવામાં–આપણાં હમેશનાં કાર્યોને કરૂણા રસને પટ આપી, આપણું ચારિત્રજ જીવદયાના નિયમ સાથે ઓતપ્રત કરવામાં કાંઈ બુદ્ધિમાહાસ્યની જરૂર નથી કે અલ્પજ્ઞ ગ્રામ્ય પુરૂષોને, સાપૂ દીલના-ભદ્રિક હૃદયના મનુષ્યોને અડચણ પડે મુખપૃષ્ઠ ઉપર જણાવેલ એક અંગ્રેજી વાકયના સૂચન મુજબ દયાભાવ એ કાંઈ બુદ્ધિ અગર મગજશક્તિના (Brain-power) ગુણોનું ફળ નથી, પરંતુ હૃદયના ગુણ સાથે સંબંધ રાખે છે. વળી ઉપનિષદમાંએ જણાવેલ છે કે બ્રહ્માનન્દ બુદ્ધિમાં નથી, હૃદયમાં છે. આ બ્રહ્માનન્દની પ્રાપ્તિ પણ સર્વમાં હ અને મારામાં સર્વ એવા અખિલ વિશ્વાત્મક પ્રેમભાવની-દયાભાવની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉપર આધાર રાખે છે. જેને શાસ્ત્રકારો પણ પોકારી-પોકારીને કહે છે કે મિત્તિ મે સવ્ય ભૂએસ (સર્વભૂતે બે પૈક) પદનું જ સ્મરણ નિરંતર કર્યા કરે અને દયાભાવમાં પ્રવર્તે. પરંતુ કથની કથે સૈ કઈ, રહેણી અતિ દુર્લભ હોઈ એ પદ મુજબ કહેવામાંજ-ઉપદેશ કરવામાં જ વતન સમાઈ રહેલું છે. રહેણમાં–આચરણમાં ઉલટું જ જણાય છે. આ સંબંધમાં કેવી રીતે કામ લેવું તેનું વિવેચન કરવાની જરૂર છે અને તે વિષયના છેલલા ભાગમાં લેવું જ વ્યાજબી લાગે છે. (અપૂર્ણ) સિદ્ધર્ષિ ગણિ. (લેખક-ઉદયચંદ લાલચંદ શાહ મુંબઇ.) અનુસંધાન ગતાંક પાને ૧૭૭ થી જેમ પર્વત ઉપરથી નીકળતી નદીમાં મૂળથી આવતો પત્થર જેમ ઘડાતે, ટીચા, અથડા, કુટાતે કઈ વાર ગળાકારને પામે છે (આને નદીઘોલ ન્યાય કહે છે.) તેમજ પુણ્ય રહિત જીવડે પ્રથમ તે ચારે ગતિમાં ભમ્યા કરે છે. બકાલ સુધી તેમાં ને તેમાં રઝળ્યા કરે છે અને અજ્ઞાનાવસ્થામાં કમ ખપાવે છે. એમ કરતાં જ્યારે કર્મને ભાર જેમ જેમ ઓછો થતો જાય છે તેમ તેમ ત્યારે તે ગતિઓની ઉંચી ઉંચી જગાએ આવતો જાય છે, અને કર્મને ભાર ઓછો થવાથી માનવભવ પામે છે. માનવભવ પામ્યા છતાં આર્ય દેશ, ઉત્તમ કુળમાં જન્મ, તેમાં પણ શ્રાવક કુળ, ધર્મની સામગ્રી ધમ ઉપર શ્રદ્ધા, તેમાં પણ જૈન ધર્મ ઈત્યાદિક દુર્લભ્ય સંયોગો સાંપડયા છતાં પણ સદ્દગુરૂને સંગ સાંપડો તે તે બહુજ મુશ્કેલી ભર્યું છે. તેમજ આત્મ સાધન કરવામાં નિરોગી કાયાની જરૂર છે; કારણકે ચિંતામણિ તુલ્ય શરીર પામવું મુશ્કેલ છે માનવજન્મમાં ઉત્તમ કાયા વડેજ કલ્યાણ થાય છે. તે સિવાય બીજા જીવનેમ કાયાનું કલ્યાણ થતું નથી માનવજન્મમાં ઉત્તમ શરીર પામીને તેને સર્વોત્તર ઉપગ થાય તે સર્વમાં ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. આ શરીર એટલું તો ઉપયોગ Page #262 -------------------------------------------------------------------------- ________________ જેન કેન્ફરન્સ હેરડ, (ઓગષ્ટ છે કે તે અતીત, અનાગત અને વર્તમાન (ભૂત, ભવિષ્ય અને વર્તમાન ) કાળને જાણવાનું સામર્થ્ય ધરાવનારું એક સાધન છે. નિર્મળ બુદ્ધિ વડે જે મનુષ્ય મને વૃત્તિઓને આશ્રવભાવમાંથી કાઢી સંવરભાવે તેને સન્માર્ગો સદુપયેગ કરે છે તેઓ સકલ સૃષ્ટિ ઉપર ધર્મનું સામ્રાજ્ય ભેગવવાને સમર્થ થાય છે. પિતાજી! હું આપને વધારે શું કહું. આપ તો સર્વે વાતેથી જ્ઞાત છે એટલે વધારે જણાવવું તે જાણતાને જણાવવા જેવું છે. આશા છે કે આ સંસારની માયિક ખેડી તેડવાને, કર્મરૂપી મેલને દેવાને અને અક્ષય, અવ્યાબાધિત સુખે સંપાદન કરવાને માટે આપ મને દીક્ષા લેવાની અનુજ્ઞા-રજા આપો. પરમ પૂજ્ય પિતાજી! આપ પ્રસન્ન ચિત્ત અને આહાદિત અંતઃકરણે આ પરબોપગારી ગુરૂવર્ય મહાશયને કહો કે દુઃખનું દલન કરનારી અને ભાવભયની ભાંગનારી ૧થા સુખે સંપાદન કરાવનારી એવી દીક્ષા મને અર્પણ કરે. ' સિદ્ધના પિતા શુભંકરે પિતાના પુત્રના અખલિત પ્રવાહથી ભરપૂર વૈરાગ્યવાળાં ચિને પ્રેમપૂર્વક શ્રવણ કર્યા, અને તે તેની માતાના ગર્ભમાં આવ્યો તે સમયે તેની માતાને આવેલા સ્વપ્નાનુસારે જાયું હતું કે ભવિષ્યમાં આ પુત્ર દીક્ષા લઈને જેને શાસનની ઉન્નતિ કરશે. કદાપિ જે તેમાં હું તેને અંતરાયભૂત થઈશ તે પણ તે હેવાને નથી, તેમ ન કરવા દેવાને માટે કટિ પ્રયત્ન કરીશ તે પણ તે પ્રયત્ન યર્થ છે. છાર ઉપર લીંપણું છે. કારણકે ભવિતવ્યતાને મટાડવાની કઈ પણ મહા મર્યવાન પુરૂષ પણ સામર્થ્યતા ધરાવતું નથી. જે ભવિષ્યના-ભાવી ભાવો બનવાના કે તેને હું ગમે તેટલા પ્રયાસે મટાડી શકીશ નહિ, માટે હવે આ પુત્રના અંતરમાં પ્રગટેલા આભ મને સફળ કરવામાં મારે અંતરાયભૂત ન થતાં તેને સહાયકારક થવું જોઈએ . આ પ્રમાણે વિચાર કરીને સિદ્ધને આગ્રહ જોઈને તેમજ પિતાના પુત્રને વૈરાગ્યગમાં પરિપૂર્ણ પણે રંગાયેલા અવલેકીને પુત્રના ઉપરને મેહ, મમત્વાદિને ત્યાગ રીને ગુરૂ મહારાજ પ્રત્યે કહ્યું - શુભંકર-પરમોપગારી ગુરૂરાજ ! આ મારા પુત્ર સિદ્ધિને ભવભ્રમણને નિવારણ કરકરી અને ભવાબ્ધિથી પાર ઉતારનારી એવી પરમ પવિત્ર દીક્ષા આપ અર્પણ કરો. . આવી રીતે તેના પિતાની આજ્ઞા થવાને લીધે પરોપકારાર્થે ગુરૂ મહારાજે મહા હત્સવપૂર્વક સિદ્ધિને દીક્ષા આપી તેનું નામ સિદ્ધર્ષિ એવું નામ રાખ્યું. વાચક! અત્રે આપની સમક્ષ મારે એટલું રજુ કરવું પડે છે કે કેટલાએક તિહાસકારો અને પ્રાચીન શોધખોળ કરનારાઓ એમ કહે છે કે સદરહુ મહા પુરૂષ સદ્ધ) ને દીક્ષા આપતી વખતે તેમનું નામ સિદ્ધસૂરિ પાડયું. એમ પ્રથમ ભાવનરમાં પ્રગટ થતા માસિક નામે આત્માનંદ પ્રકાશમાં જણાવેલ છે. તેવી જ રીતે જૈન “ના પ્રાચીન ઇતિહાસના કર્તા પણ તેમજ જણાવે છે. (જુઓ જૈન ધર્મને પ્રાચીન તિહાસ પાને ૧૨૫ મે). તે વિષયમાં એટલું જણાવવું પડે છે કે પ્રાયઃ કરીને ઘણીક પક્તિઓને જ્યારે જૈન શાસનમાં દીક્ષા અર્પણ કરવામાં આવે છે ત્યારે એટલે કે ક્ષા લેતી વખતે સુરિ એવું મહાન અભિધાન કેઈ આચાર્ય મહાશયે આપ્યું હોય Page #263 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦ ) સિદ્ધષિ ગણિ તેમ જણાયું નથી. તેમજ તે પ્રમાણે આપેલુ (સૂરિપદ) હોય તેમ પણ જણાતું ન કદાપિ તેમ કેઈ વખતે તેવા બનાવ બન્યા હાય તા તે મારા ધ્યાનની ખ છે. અને તે પ્રમાણે બનાવ બને તે તે અસંભવિત કહી શકાય છે એમ મારી માન્ય હાવાને લીધેજ મે સિદ્ધ િએવુ નામ રાખ્યું એ પ્રમાણે જણાવેલ છે. વળી તે દીક્ષા આપનાર સ્વયં પણ ગી` એવુ નામ ધરાવતા હતા. તેનેજ લઈને તેમણે 1 તેમ (સિદ્ધ)નું નામ સિદ્ધષિ રાખ્યુ હોય તેા તે બનવા જોગ છે એમ ધારી લખવામાં આવ્યું છે. પુન: એક બાબત અત્રે જણાવીશ કે બીજા જૈન ઇતિહાસકારોએ તેમ (સિદ્ધષિ સિદ્ધસૂરિ એ નામાભિધાનથી એળખાવ્યા છે. તેમ નથી અને તે પણ્ એક અસંભ જણાય છે; કારણકે તેમણે પોતે ઉપમિતિ ભવપ્રપંચ કથાનક નામે ગ્રંથ રચે તેમાં પણ તેમણે પેાતાને સિદ્ધષિ એ નામથીજ એળખાવ્યા છે તેમજ શ્રી શ્વેતાંબર કોન્ફરન્સ તરફથી બહાર પડેલી શ્રી જૈન ગ્રંથાવળીમાં પણ સદરુ ગ્ર (ઉપમિતિ ભવપ્રપંચ) ના કર્તા તરીકે પણ તેમને સિદ્ધિ એવા નામથીજ ઓળ વેલા છે. (જુએ શ્રી જૈન ગ્રંથાવલી પાનુ ૧૭૪ મુ) ધારો કે કદાચ આપણે તેમને સિધ્ધસૂરિ તરીકે ઓળખીયે છીએ ત્યારે મી એક મુશ્કેલી ઉભી થાય છે. તે એ છે કે જૈન શાસનમાં એવે એક સાધારણ નિય છે કે મહાન્ પ્રભાવશાળી અને મહુાજ્ઞાનવાત્ પુરૂષનેજ મહાન્ એવી જે સૂરિપદ આપવામાં આવે છે. તે પદવી ધારણ કર્યા બાદ જૈનાચાય અથવા સૂરિપદ ધાર કરનાર કોઇ પણ વ્યક્તિ બધા પાસે શાસ્ત્રાભ્યાસ કરવાને માટે જાય નહીં અને ગ હાય તેમ પણ જણાતુ નથી. (દૃષ્ટાંતને માટે શ્રીમદ્ હરિભદ્રસૂરિ.) જો સિધ્ધસૂ એવુ નામ માની લઈએ છીએ તે તેએ બધ્ધા પાસે તર્ક શાસ્ત્રના ગ્રંથાને અભ્યા કરવાને માટે ગયા હોય તેમ બનવા જોગ નથી, અને આ મહાશય આઘ્ધા પા શાસ્ત્રાભ્યાસ કરવાને માટે ગયા હતા એમ સર્વે ઇતિહાસકારા માન્ય રાખે છે. તેમ તેઓ મહાશય (સિદ્ધ)િ આધ્ા પાસે તર્ક શાસ્ત્રના ગ્રંથાના અભ્યાસ કરવા મા ગયેલા છે. એટલા ઉપરથી જણાય છે કે સદરહુ મહાશયનું નામ જોઇએ, અને તેજ વધારે સંભિવત લાગે છે. સિદ્ધ િરાખ્યુ હા દીક્ષાકમાં પૂર્ણ થયું તપશ્ચાત્ તેમ( સિદ્ધ)િની સમક્ષ તેઓ જ્ગષિ) પોતાના ગચ્છનું વર્ણન કરી બતાવ્યુ કે મહા પ્રભાવશાલી જૈન શાસનેાન્નતિકાર જૈન ધર્મના ચંદ્રને આકાશમાં પ્રદીપ્ત કરનાર એવા શ્રી વસૂરિ મહારાજ થઇ ગય છે. તેમના શિષ્ય શ્રી વજ્રસેનસૂરિ થયા. તેમને નિવૃત્તિ, નાગેન્દ્ર, ચંદ્ર અને વિદ્યાધ એવા નામને ધારણ કરવાવાળા અને નિળ મતિવાળા ચાર ાિખ્યા થયા. તેમનામ પ્રથમના નિવૃત્તિ ગચ્છમાં મહાન્ બુધ્ધિવત-મહા બુધ્ધિાળી, પ્રભાવક એવા સરાચાર્ય થયા છે. તેમનેા શિષ્ય જે હું તે તમારા દીક્ષાગુરૂ ગચ્છનું વર્ણન શ્રવણુ કરીને સિધ્ધર્ષિં ઘણાજ હર્ષિત થયા. આ પ્રમાણે પાતા Page #264 -------------------------------------------------------------------------- ________________ વાચકે ! જ્યારે માણસનું ચિત્ત અમુક વસ્તુમાં પરોવાય છે ત્યારે તે મેળવવાને ટેિ તે સતત બલકે જીવતડ મહેનત કરે છે. તે જ પ્રમાણે હવે સિધિનું ચિત્ત ણ જ્ઞાન રૂપી ધન મેળવવામાં તત્પર બન્યું અને દિન પ્રતિદિન તે તરફ જ તેમનું મન ધારે ને વધારે આકર્ષાયું. ધાર્મિક ક્રિયા સિવાય તમામ વખત તેઓ જ્ઞાન મેળવી માંજ વ્યતિત કરતા ગયા અને ઘણીજ ખંતપૂર્વક જ્ઞાનાભ્યાસમાં વૃદ્ધિ કરતા ગયા. "મ વેપારી વેપારમાં લક્ષ્મી મેળવવામાં તત્પર હોય છે તેમ તેઓ (સિદ્ધપિ) પણ ન રૂપી લફમી મેળવવામાંજ તત્પર રહેતા હતા. અનુક્રમે સમય જતાં તેમની પ્રવૃત્તિ તેમાંજ હોવાને લીધે તેઓ સવ શાસ્ત્રના રણકાર થયા, અને જ્ઞાન રૂપી વૃક્ષના ફળ રૂપે સર્વ શાન્સ પારંગામી નામની પદવી મેળવવામાં ભાગ્યવંત થયા અથાત્ મજકુર પદવી તેમણે સંપાદન કરી. | તત્પશ્ચાત્ તેઓએ શ્રીમદ્ ધર્મદાસજી ગણિજીએ રચેલા ઉપદેશમાલા નામના થ ઉપર ૫૦૦ શ્લોકના પ્રમાણવાળી અત્યુત્તમ વૃત્તિ રચી, અને તે ઉપરાંત તેજ થિ ઉપર તેઓએ લઘુવૃત્તિ પણ રચી છે (જુએ શ્રી જૈન ગ્રંથાવળી પાને ૧૭૧) તેમ જણાય છે. વિકમ સંવત્ ૯૯ર માં તેમણે ઉપમિતિ ભવપ્રપંચ કાનક નામે hઠબદ્ધ અને અતિ અદ્દભુત ગ્રંથ રચે છે. (અપૂર્ણ) (ત્રીજી ગુજરાતી સાહિત્ય પરિષહ્માં વંચાયેલ નિબંધ.) જૈન ગુજરાતી સાહિત્ય. (લખનાર–પોપટલાલ કેવળચંદ શાહ–રાજકોટ) અનુસંધાન ગતાંક પાને ૧૮૩ થી જૈન રાસોની કવિતા વૃત્ત કે છંદમાં લખવામાં આવી નથી, પણ અમુક મેળમાં લ સહિત ગવાય અને તેમાં કોઈ રાગ રાગિણીની છાયા આવે એવી દશીઓમાં થાયેલી હોય છે. પ્રેમાનંદે જયારે કડવાં અને દયારામે જ્યારે મીઠાં એમ લખ્યું છે મારે જેને કવિઓએ પ્રથમથી તે આજ સુધી ઢાળ એ એક શબ્દ વાપર્યો છે. કડવાં Fછી જેમ વેલણ આવે છે તેમ ઢાળ પૂરી થતાં કેટલાક રાસમાં દેહરા કે સોરઠી હરા આવેલા હોય છે. | મંગળાચરણમાં પ્રથમ દરેક રાસમાં નિંદ્રદેવની, પછી સરસ્વતી દેવીની તથા કરૂની સ્તુતિ કરી દિનો રાસ લખાય છે ને ધર્મનીતિની કઈ બાબતને મહિમા તાવવા લખાય છે તે જણાવ્યું હોય છે. ઘણું કરીને દરેક ઢાળમાં છેડે કટ વેનું નામ Hવે છે. રાસ પૂરો થયું કેટલાક રાસમાં તે તે રાસ કવિએ કઈ સાલમાં કઈ તિથિએ થે વારે કયા ગામમાં રહી ર તે તથા કવિના ગુરૂઓનું પેઢીનામું પણ આપવામાં hયું હોય છે. Page #265 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦) જૈન ગુજરાતી સાહિત્ય, (૧૯ ગુજરાતમાં મુસલમાની રાજના આરંભનો કાળ તદ્દન અંધાધુંધીને ને જુલમ ત્રાસને હતો. એ કાળમાં લેાકો સંસ્કૃતાદિ ભાષાઓ ભણે કે ઉંચું તત્વજ્ઞાન મેળવવામાં વખત ગાળ એવી કશી જોગવાઈ કે શાંતિ નહોતી. ધર્મ પુસ્તક ભંડારામાં ભરી સંતાડી મૂકવામાં આવ્યાં હતાં. એવા વખતમાં સામાન્ય જીના હિતને માટે રાસા રચવામાં આવ્યા હોય એમ જણાય છે, અંધાધુંધીના વખતમાં પણ જૈન સાધુઓ જાગ્રત રહ્યા હતા એવું એ રાસે આદિની રચનાથી જણાય છે. એ રાસોમાં ઘણું મોટા ભાગનું વસ્તુ ( plot ) મૂળ સંસ્કૃત કાવ્યું કે આગમ સૂત્રે કે એ સૂત્રોની ટીકા ઉપરથી લીધેલું એ તો નિઃસંદેડ લાગે છે. આ ધાધુંધીના વખતમાં જૈન લોકોએ જોયું કે સામાન્ય જીવો મૂળ માગધી કે સંસ્કૃતનો અભ્યાસ કરી તે ઉપરથી ધર્મ બધ લઈ શકે તેમ નથી. માટે તેઓ સમજે અને સરળતાથી શીઘ બોધ પામે તો સારૂં. એવી સ્વપર હિતબુદ્ધિએ, ઘરબાર તજી ત્યાગી થયેલા એ સંયમીઓએ સંસ્કૃત કાવ્ય તથા સૂત્ર ટીકામાંની-આખ્યાયિકાઓને રસ રૂપે દેશ ભાષામાં ઉતારી. જૈન ઉપાશ્રયમાં આજે પણ ચોમાસાના દિવસોમાં તેમજ ઉનાળાના લાંબા દિવસોમાં બપોરે ઘણે સ્થળે સાધુ આર્યા કે શ્રાવકે રાસ લલકારીને વાંચે છે અને શ્રેતાઓ દયાન દઈને સાંભળે છે સામાન્ય જીના લાભ માટે ધર્મનીતિનું શિક્ષણ આપનારા આવા રાસો દેશ ભાષામાં રચનાર સાધુ મુનિઓએ છેલ્લાં પાંચ શતકનો સમય જતાં શ્રાવકસમૂહ ઉપર બહુ ઉપકાર કર્યો છે. કવિતા જેવી ચીજ સારા રાગથી ને હલકથી ગવાતાં ઘણાને પ્રિય થઈ પડે છે. ગાયન એ પાંચમો વેદ ગણાય છે. ગાયનથી ચિત્ત લય પામે છે. તો કવિતા તરફ રૂચી કરાવી નીતિને રતે દેરવાનું કામ રસ વડે કરવાને જૈન લેખકે લલચાય તેમાં નવાઈ નથી. કેટલાક રાસમાં કવિઓએ તર્ક અને કલ્પના શક્તિને સારી રીતે સરાણે ચડાવી હોય એમ જણાય છે. કોઈ કઈ રાસમાં એવું પણ જોઈ લેવાય છે કે વાર્તા કથનમાં ચમત્કારિક અને મંત્રી ની કે દેવતાઈ વાતોનાં વર્ણન કરવા જતાં પાનાં ને પાનાં ભરી દીધાં હોય છે અને તેમાં રાસને વિશેષ ભાગ રોકાઈ જવાથી સુબોધક ભાગ કાંતા દબાઈ જાય છે ને કાંતો અ૮૫ ભાગમાં આવે છે. દરેક રાસમાં મુખ્ય પાત્ર સંસાર છેડી સાધુપણું અંગીકાર કર્યાની વાત આવે છે. અને છેલ્લે તેણે સ્વર્ગ મેર્લના સુખની પ્રાપિત કર્યાનું રાસ ઉપરથી જોઈ લેવાય છે. મોક્ષના મોતી જેવા મહામાત્રનેજ કવિ મૂળ ગ્રંથમાંથી મુખ્ય પાત્ર તરીકે રાસમાં પસંદ કરે છે. ખરેખરા સદ્વર્તનશાળી ચિબાનેજ જનસમૂહ આગળ ખડા કરી તેના દાંતથી શ્રોતાઓને સદ્દગુણ બનાવવાનેએ કવિઓને શ્રમ સ્તુતિપાત્ર છે. કવિતાના પવિત્ર પ્રદેશમાં જૈન કવિઓ સારી રીતે દીપી ઉઠયા છે. તેમની કવિતાઓએ અનેક દાખલા દૃષ્ટાંતો આપી દાન, શીલ, તપ, ભાવના, અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય વગેરે બાબતોનો મહિમા વધારવા સારો શ્રમ લી છે. એકલું અમુક દેવનું વર્ણન કે અમુક ધામનું વર્ણન કે અમુક અવતારનું વર્ણન લઈ માત્ર તે માટેજ રાસ રચાયા હોય એવું જણાતું નથી, પણ ઘર્મનીતિના સિદ્ધાંતો તરફ જનસમૂહને Page #266 -------------------------------------------------------------------------- ________________ જેને કેન્ફરન્સ હેરલ્ડ. (ઓગષ્ટ વાળી શકાય તેવાં પાત્રો પસંદ કરી તે તરફ શ્રોતાઓને વાળવાની તજવીજ કરવામાં આવી છે. રાસાનું સામાન્ય સ્વરૂપ એ પ્રમાણે છે. બાકી તેમાં કઈ કઈ અપવાદ પણ છે, આ વિમળ મંત્રીને રાસ, કુમારપાળને રસ વગેરે રાસે વાંચવાથી કેટલુંક ઐતિ. હાસિક જ્ઞાન પણ થાય છે. જેના મત મુજબ શ્રીકૃષ્ણ વગેરે યાદ જૈન હતા. વલ્લભીપુરના રાજા શિલાદિત્યના દરબારમાં પણ જૈન પંડિતો વાદવિવાદ કરતા. વનરાજ ચાવડાથી માંડીને ઠેઠ વિશળદેવ વાઘેલા સુધીને ઈતિહાસ તપાસીએ તે તેમાં પણ જૈન સાધુઓ અને જૈન મંત્રીએ છેડે થડે કાળે દર્શન દેતા જણાય છે. પિતાના પ્રબળ સમયમાં તેમણે સાહિત્યની અભિવૃદ્ધિ માટે ને ધર્મનીતિના સિદ્ધાંતોના પ્રસાર માટે શ્રમ લીધું છે. અસલનાં બધાં લખાણો સળંગ લીટીમાં ને બાળબોધ જૈન લિપિમાં લખાયેલાં છે. દેવનાગરી કે બાળધ અક્ષર અને જૈન (માગધી) અક્ષરોમાંના ડાક અક્ષરે વચ્ચે કેટલેક તફાવત છે. આશરે અક્ષરોની ૩૪ સંખ્યા તદ્દન મળતી છે. જેડાક્ષરોમાં પણ કઈ કઈ સ્થળે તફાવત જણાય છે. તેથી જેનના રાસ તથા શા વગેરે જે લિપિમાં લખાયેલા છે તે લિપિને જેન લિપિ કહેવી એ વધારે ઠીક લાગે છે. લેલ, હાં, હરાજ, લલના, સલુણાં, રેલાલ, આ છેલાલ વગેરે પાદપૂણાર્થ શબ્દને જેનેએ દેશીમાં જરૂર પડતાં બહુ છૂટથી ઉપયોગ કર્યો છે. રાસે સિવાય જૂદા જૂદા ધાર્મિક ને નિતિક વિષય ઉપર સઝાય, સ્તવન, લાવણી ઈત્યાદિની રચના પણ જનોએ કરી છે. કવિતા તરફ તેમનું વલણ વિશેષ છે. એક વિદ્વાન કહે છે કે “એકલા કાવ્યમાં સાહિત્યને સમાવેશ થતો નથી છતાં કાવ્ય એ એક સાહિત્યની સુંદર કલા છે. તેને પ્રદેશ અતિ વિસ્તીર્ણ છે. કવિઓનાં જીવન કવિતામય હઈ. કવિતામાં આસક્ત હોઈ, રસમાં ઝબકળાયેલાં હોય છે. કવિઓના હદયભાવેના ઝર નું વહન સાહિત્યના પ્રદેશને ફળદ્રુપ કરે છે....મધ્યકાળના ગુર્જર કવિઓએ આપણી પ્રજાનાં જીવન રસવામાં તેમજ પ્રારબ્ધ ઘડવામાં કેટલી બધી અસર કરી છે?” કાવ્યના એવા માહાસ્યને લીધે મેં આ નિબંધમાં રાસને પ્રથમ પસંદગી આપી છે. એમ. એ. ની પરીક્ષામાં “ગુજરાતી” લઈ પાસ થનારા વિદ્વાનોને માટે જે જે ગુજરાતી પુસ્તક પસંદ કરવામાં આવ્યાં હતાં તેમાં જૈન કવિ નેમવિજય રચેલે શીલવતીને રાસ” પણ હતા. તે રાસ યોગ્ય પ્રસ્તાવના સહિત રા. બા. હરગેવિંદદાસ કાંટાવાળાએ પ્રાચીન કાવ્યમાળાના એક અંક તરિકે પ્રસિદ્ધ કર્યો છે. તેવા વિશેષ અંક નીકવ્યા હોત તે અથવા ઐતિહાસિક ગદ્ય ગ્રંથે જે રાસાને નામે ઓળખાય છે તેને સંગ્રહ કરવામાં પ્રારબસ સાહેબ જેવા ઉત્સાહી યુરોપિયન ગ્રહસ્થને જેગ મળી ગયે હતે તેમ જોન રાસેની પ્રસિદ્ધિમાં તે કઈ જેગ મળે છે તે આજે જૈન સાહિત્ય તરફ ગુજરાતના તથા બીજા દેશના સાક્ષરે કાંઈ જુદી જ ખૂબીથી જોતા હેત. Page #267 -------------------------------------------------------------------------- ________________ (6 રાયર “સનાતન જૈન ” નામના માસિકમાં જૈનોનાં જૂનાં ગદ્ય લખાણાના એ નઝુનાએ પ્રગટ થયા છે તે સિવાય તે પત્રના વિદ્વાન્ ત ંત્રી તરફથી શ્રી જૈન કાવ્યમાળા ” ના પ્રથમ ગુચ્છક બૃહત્ કાવ્યદોહનની શૈલીએ પ્રગટ થા આ સિવાય કાંઇ કેઇ ગ્રહસ્થા તથા જૈન ધર્મ પ્રસારક સભા તરફથી પણ જૈન સાહિ પ્રગટ થતું રહે છે. શ્રાવક ભીમશી માણેક મુંબાઇવાળા તરફથી એ દિશામાં સ્તુ પાત્ર પ્રયત્ન થયેા છે. તથાપિ કહેવુ જોઇશે કે જેનેાના પ્રયત્ન ખીજી કામના પ્ર ણમાં કંઇજ નથી ને તેથી જૈન સાહિત્ય તરફ ખીજાઓનુ લક્ષ ન ગયું હોય તે તે જૈનાના કાંઇ ઓછા વાંક નથી. જેને પણ ઠપકાપાત્ર છેજ. ઉધઇને ભંડારા ભળ દ પુસ્તકા છુપાવવાને આ કાળ નથી. આ બ્રિટિશ સરકારના ન્યાયી રાજમાં હવે જેનેએ જમાનાને ઓળખી જાગ્રત થવાની જરૂર છે. આવા શ તદ્ન સુલેહશાંતિ સમયને લાભ લઇ પોતાનુ જે કઇ સારૂં છે તે દેખાડવાના પ્રયત્ન જેને એ ભેર કરવા જોઇએ. સ્થાનકવાસી જૈનેાના મુનિ ધર્મસિંહજી, જેમલજી, ખેાડીદાસજી, તિલકચ ઉમેદચંદછ વગેરે કેટલાક મુનિઓએ રાસ તથા કવિતા લખ્યાનુ જણાય છે. સ્થાનકવાસી શ્રાવકાના શાસ્ત્રો, ગ્રંથ કે તેવાં લખાણે પ્રકાશમાં લાવવાને કશા ઉ જોવામાં આવતા નથી. સાહિત્યવિષયમાં તેએએ પેાતાની શક્તિ દેખાડી આ જોઇએ. શાસ્ત્રી વૃજલાલ કાળીદાસ લખે છે કે “ હમણાં જૈન લેકે જૂની ગુજરાતી લ પ્રમાણે ખેલતા નથી પણ એમનાં ધર્મપુસ્તકમાં તે અદ્યાપિ જૂની ગુજરાતી | પ્રમાણે લખાય છે. કારણ કે તેએ જૂનાં પુસ્તકોના ઉતારા કરતાં નવાં પુસ્તકે ભાષા બદલતા નથી...જૂની ગુજરાતીના લેખમાં જૈન અને વેદધર્મી લેાકાએ ધારા પ્રમાણે પુસ્તકમાં દેવનાગરી લિપિ લખી છે; પણ નવી ગુજરાતીમાં વે લેકાએ લેખમાં ભેદ પાડયા છે. જૈન લેાકેા તા અદ્યાપિ પ્રાચીન ધારા પ્રમાણે છે ” શાસ્ત્રીજીના લખવા મુજબ રાસનું લખાણ લખાયેલુ જોઇ લેવાય છે. હાલ આપણે જેને ગુજરાત દેશ કહીએ છીએ તે અસલના ગુજરાત દેશ સાક્ષર શ્રી દેવદત્ત ભાંડારકર કનેજ એ અસલ ગુજરાતની રાજધાની હતું એમ છે. ઉત્તરમાં ગુજરાતના વિસ્તાર વિશેષ હતા. અમદાવાદથી તે ઉત્તરમાં ઠેઠ વિક સુધી ચાતુર્માસ કરનારા તે કાળના જૈન સાધુએ રાસાના વિશેષ ભાગ જણાય છે. વિકાનેર, રાજત, પાલી, મારવાડ, મેડતા, સાદડી, નાગાર, પાલ ગુહિલપુરપાટણ, અમદાવાદ, ખંભાત વગેરે ગામે!માં રહી રાસ રચ્યાનું અમુક રાસમાં કવિએ જણાવે છે. બિકાનેર સુધી ગુજરાતી ભાષા તે કાળે સારી રીતે જાતી એમ તે ઉપરથી જણાય છે. મેજર ઉપેદ્રનાથ ખાસુ પેાતાના નિષધમાં જ દે કે “ ઉત્તર હિંદમાં ખેલાતી ભાષાએમાં ગુજરાતી જેટલી કાઇ પણ હિંદુસ્તા મીજી ભાષા તેટલાજ જુદી જુદી જાતના લેાકેા તથા જુદે જુદે ધર્મ પાળ દર Page #268 -------------------------------------------------------------------------- ________________ માણસોમાં બેલાતી નથી......હિંદુ, પારસી, મુસલમાન અને જેન એ ચાર સંપ્રદાય નારા લોકો ગુજરાતીને ઉપગ કરે છે. માત્ર સંસારી વિષય નહિ પણ તેમનાં મક પુસ્તક સુદ્ધાં એ ભાષામાં લખાયેલાં છે તેથી જુદા જુદા લેકેને થે ગુજી ભાષાની જુદી જુદી રીતની મૂર્તિ ઘડાઈ છે.” કેટલાક વિદ્વાને એમ કહે છે કે જૈન ગદ્યપદ્ય તે માત્ર તેમના ધર્મને લગતું વાથી તેમના તરફ ભાષાના અભ્યાસીઓનું લક્ષ ખેંચાયું નહિ. મેજર ઉપેંદ્રનાથ સુ લખે છે કે “ ગુજરાતમાં ઘણા જેને વસે છે......એક વખત એ હતો કે અરે જૈન સંપ્રદાયીઓને સંસ્કૃત ભાષાનું બહુ સારું જ્ઞાન હતું. તેમનાં બનાવેલાં સ્કૃત પુસ્તકે હજુ સુધી પ્રચલિત છે. તેમાંના ઘણાઓ ગુજરાતીમાં કવિતાઓ એવી અમર થઈ ગયા છે. પરંતુ તેમની બધી કવિતા તેમના ઘર્મને લગતી હોવાથી છે. નમુના અત્રે આપવાની જરૂર નથી.” હું નમ્રતાપૂર્વક પૂછવાની રજા લઉં છું શું નરસિંહ મહેતાની, દયારામની કે ભાલણની કવિતાઓ ધર્મવિષયક નથી ? ૪ર સાહેબ પિતાના ઉપલા લખાણના વિરોધાભાસ જેવું એક લખાણ તેજ નિબંમાં આપે છે કે ઘણું ખરું સંસ્કૃત કવિઓનું અનુક ણ કરી અસલના ગુજરાતી તેઓ પોતાની કવિતા રચી ગયા છે અને તેમાં ઘણે ભાગ ધર્મ સંબંધી છે. આપણું માં ધર્મભાવનું પ્રબળ હોવાથી જેઓ ધર્મ સંબંધી કવિતા લખે છે તે બધાને ય તથા પૂજ્ય થઈ પડે છે. એટલું જ નહિ, પણ તેથી તેઓ અમર થઈ જાય છે.” લખાણ વાંચ્યા પછી પણ જાણે કે ધર્મવિષયે લખાયેલી કૌન કવિતાઓને ઈ પણ રીતે ગુજરાતી ભાષાના સાહિત્યમાંથી બાતલ કરી શકાય તેમ નથી. કોઈ પણ સંમાન્ય વિદ્વાને જૈન ગુજરાતી સાહિત્યને અત્યાર સુધી પૂરતા ઇનસાફ યે નહિ તેથી તે બાબત જનસમૂહનું લક્ષ ખેંચાયુંજ નહિ. સર્વને બદલે સવિ, કરીને બદલે નવરી વગેરે શબ્દપ્રયોગો જોઈ જેને સાહિત્યને ગુજરાતી ભાષાના હિત્યમાંથી બહિષ્કાર કરે એ કઈ પણ રીતે ન્યાયી ગણાશે નહિ. આજે ડું ગેલાઓ અથવા તો ગુજરાતી પાંચ ચોપડી ભણી ઘેર ને નિશાળે કે કોલેજોમાં બધે પત ઈગ્રેજ શીખેલા મોટી ઉપાધિ ધારણ કરનારામાંના કેટલાક, હાલના લેખકનાં તેનું લખાણે સમજી શકતા નથી, તેથી શું આપણે એ લખાણની ભાષાને કરાતી સાહિત્યમાંથી બહિષ્કાર કરીશુ? બેશક, આપણે તેને સંસ્કૃતમય ગુજરાતી શું; પણ તે ગુજરાતી નથી અને તેને હાથ પણ અડાડો નહિ એમ તે કહીશું છે. સંસ્કૃતમય ગુજરાતી કરતાં તો જૈન ગુજરાતી ઝટ સમજાય તેવી છે, તે તેને રા મત મુજબૂ સાહિત્યમાંથી બહિષ્કાર થઈ શકે નહિ. પંડિત વિલ્યમ જેન્સન સંસ્કૃતમાં શેકસપીયર જેવાં નાટક હોય એમ પ્રથમ ની શકતેજ નહોતે, પણ પ્રયત્નથી જ્યારે તેને જાણવામાં આવ્યું ત્યારે તે છકજ ઈ ગયો. તેમ જૈનેની કવિતા તે સમજાય તેવી નથી. તેમાં પ્રેમાનંદ કે દયારામ જેવી બી કયાંથી હોય એવી ભ્રમજનક વિચારપદ્ધતિને જે સાક્ષરોના શિરોભાગમાં વાન નહિ મળે તે તેઓને જૈન સાહિત્યમાંથી ઘણું જાણવાનું મળશે. Page #269 -------------------------------------------------------------------------- ________________ જૈન ગુજરાતી સાહિત્ય. આજથી આશરે સવા છસે વર્ષ ઉપર ૫૪૦ ગાથાને ઉપદેશમાળા નામે ગ્રંથ છપય છંદને ઢાળે રચાયા છે. તે વખતની ભાષા કેવી હતી. જૂની ગુજરાતી કેવી હતી તે મનાવવા અને રાસેામાંની ભાષા તેવી નથી પણ આજની ગુજરાતી જાણનારા સહેલાંઇથી સમજી શકે તેવી (ને ઘણા ખરા રાસેાની તે સાધારણ ગુજરાતી ભાષા) છે એવુ કહેવા માટે એ ગ્રંથને પહેલે ને છેલ્લે છપે! આ નીચે આપેલ છે. વિજય નરિંદ જિણિ, વીર ટુધ્ધિદ્ધિ વય લેવિષ્ણુ. ધમ્મદાસ ગિણ નામે ગામિ નયરિહિઁ વિહરઇ પુણ્ નિય પુત્તહરણસીહરાય પડિએહણ સારિદ્ધિ, કઇ એસ ઉવએસ માલ જિષ્ણુ વયણ વિયારિહિ, સય પંચ ચ્યાલ ગાહારયણ મણિકરડ મહિયલે મુઉ, સુહભાવિ સુદ્ધ સિદ્ધત સમ વિમુસાહુ સાવય સુઉ. મા બેશક, આવી કવિતા સમજવી મુશ્કેલ પડે એ ખરી વાત, પણ રાસેને જે સંગ્રહ હાથ લાગ્યા છે તેમાંના ઘણા ખરા ૧૬ મા ૧૭ મા કે ૧૮ મા સૈકામાં લખાચેલા હાઇ તે સૈકાની ગુજરાતી ભાષામાં સરળતાથી લખાયા છે. ઉપલા છપ્પાના અથ એવા થાય છે કે વિજય નામના નવીજિને દ્રના હાથથી વ્રત લીધું (દીક્ષા લીધી) ત્યાર પછી તેમનુ નામ ધર્મદાસ ગણુ પડયુ. તેઓ ગામ, નગર સર્વે ઠેકાણે વિહાર કરવા લાગ્યા. પોતાના પુત્ર રણસિંહને પ્રતિધવા (સમજાવવ!) સારૂ તેમણે જિનવચન વિચાર મુજબ આ ઉપદેશમાળા રચી મણિ રત્નના કડીઓ જેવી ૫૪૦ ગાથા રચી તેનું સર્વે સાધુ તથા શ્રાવક શુદ્ધ સિદ્ધાંત સમ તેને જાણી વિશુદ્ધ ભાવથી શ્રવણ કરે. હવે છેલ્લી ગાથા તપાસિયે. ઇષ્ણુ પિર કસર વએસ માલ કહાય, તવ સજમ સ ંતોષ વિષ્ણુય વિજાઇ પડાય, સાવય સભથ્થુ અર્થા પય છય છર્દિહિં, રયસિંહ સૂરીસ સીસ પભણુઇ આણુદિહિં, અરિડુ તણુ અણુ દિણ ઉદય ધમ્મ મૂત્ર મથ્થઇ હુઉં, ભે ભિવય ભત્તિ સત્તિહિ સહુલ સયલ લછછી લીલા લડુ, ૫ ૧૯૧૦ ) તપ, આના અર્ધ એવા થાય છે કે આ પ્રમાણે શ્રી ઉપદેશ માળા કચાનક સંજમ, વિનય, વિદ્યા પ્રધાનક વાતે શ્રાવકે સાંભળે માટે અર્થ પદ છપ છંદમાં રત્નસિંહ સૂરિના શિષ્યે આનંદથી કહ્યુ ઇત્યાદિ. જૂની ગુજરાતીનું મૂળ સ્વરૂપ બતાવનારો આ ગ્રંથ છે તેની સાથે તથા આજની ગુજરાતી સાથે વિજયભદ્ર મુનિના ગોતમ રાસને સરખાવતાં ગૌતમ રાસને ગુજરાતી ભાષાના પહેલા રાસ તરીકે ગણવા એ વધારે ઠીક થઇ પડશે, વખત હશે તે અને પરિષદ્ પરવાનગી આપશે તે આશરે પંદરેક રાસમાંથી તારવેલી કેટલીક કડીએ જરા જરા વિવેચન સાથે અત્રે વાંચી જઇ રાસેાની ગુજરાતી ભાષા કેટલી સરળ અને મીઠી છે તે બતાવી શકીશ. Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨ વિકમના ૧૫મા તથા ૧૯મા સૈકામાં લખાયેલા કેટલાક જોન રાસોની ટીપ આ નીચે આપી છે. ક્ષેમ પ્રકાશ સં૦ ૧૪૧૦ આસપાસ કર્તા જયાનંદરારિ. ભરત બાહુબલિ રાસ , , ગુણરત્નસૂરિ. શીલરાસ સં. ૧૪૧૧ , વિજયભદ્ર (ઉદયવંત) હંસરાજ વછરાજ રાસ સં૦ ૧૪૧ ડિગતમ રાસ સં૦ ૧૪૧૨ શાંત રાસ સ. ૧૪૬૦ આસપાસ મુનિદર. ભરત બાહુબલિ રાસ વિ૦ ૧૫ મો રજવન. સુદર્શન શેડ ૧૫૦૧ મુનિનું દર. ગુણાવલી ૧૧૧૪ મજકુરા. ધન્નાચરિત્ર ૧૫૧Y મતિ ખર. સિદ્ધચક રાસ ૧૫૨૧ જ્ઞાનસાગર. ચિત્રસેનપદ્માવતી ૧૫૨ ભક્તિવિજય. ૧૩ શ્રીપળિ રાસ ૧૫૩૬ રાસ ગર. १४ સિંહાસન બત્રીસી ૧૫૩૬ હીરકાશ. ૧૫ કુરગડુ ૧૫૩૯ મતિશેખર. મદનરેખા ૧૫૩ ૧૭ સાર શીખામણ ૧૫૮૮ જયસ દર શિષ્ય વસુદેવ ૧૫૫૭ ૧૯ શ્રી પાળ ૧૫પડ લબ્ધિસાગર ૨૦ બહાને રાસ ૧૫૬૯ આસપાસ લાવણ્યસમય. ૨૧ વજસ્વામી ૧૫૬૩ ધર્મદેવગણિ. ૨૨ ઋષિદત્તા ૧૫૬૯ દેવકુલસિંહ. ૌતમ સ્વામીને રાસ ૧૧૭૦ આસપાસ લાવણ્યસમય. २४ ગોતમપૃચ્છા રાસ ૨૫ પ્રદેશી સજા ૧૧૮૦ સહજસુંદર. ૨૬ સુડા સાહેલી ૧૫૮૫ ૨૭ અંદરાજ ૧૫૮૬(૯) મિડનવિજય(?). ૯ વસ્તુપાળ તેજપાળ ૧૫૯૭ ૫. ચંદ્ર. ઉપલી વિગતને માટે હું મારા મિત્ર રાવ રાવ મનસુખલાલ કીરચંદનો આભારી છે. હવે હું મારો નિબંધ પૂર્ણ કરીશ. જૈન કવિઓએ લખેલા રાસ વગેરે કાવ્ય તથા ના ગ્રંથ વડે ગુજરાતના ઇતિહાસનું, ગુજરાતી ભાષાના વિકાસનું, કેટલાક મહા પાનાં ચરિત્રોનું, જૈનના આચાર વિચારનું, ચાલતી સ્પર્ધાનું, યતિવર્ગને સતત લગન, રીત રીવાજોનું ઇત્યાદિ અનેક બાબતોનું જ્ઞાન થાય છે માટે તંન સાહિત્ય વિષયે સાહિત્ય પરિષદૂ તથા જૈન જાગ્રત થાઓ અને ગુજરાતી સાહિત્યને વિજય થાઓ એટલું ઈચ્છી હું બેસી જવાની રજા લઉ છું. લિ. પિપટલાલ કેવળચંદ શહ-રાજકોટ, ૦ Page #271 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦) હાલના જૈન ગ્રેજ્યુએટ અને વર્તમાન જૈન સાહિત્ય. ( હાલના જૈન ગ્રેજ્યુએટ અને વર્તમાન જૈન સાહિત્ય. (લખનાર–મોહનલાલ દલીચંદ દેસાઈ. બી. એ. એલ એલ બી.) વીરા ! પ્રભુતા જગવિયે– એ આદેશ જવલત ! સાચક છે સબંધ– પ્રભુના પ્રેર્યા આપણા ! સિત, સુસમય એવો આવતો જાય છે કે જેમાં સુશિક્ષિત વર્ગ જૈન સાહિત્યને વર્તમાન લિએ ખીલવ-પષત-અભિવૃદ્ધિ કરતો ગુપ્તચર તરીકે પ્રસ્તાવ, નિરખતાં માલુમ પડે છે, છતાં કહેવા વગર છૂટકે નથી કે હોટે ભાગ તો સુષુપ્ત દશામાં ઘોર નિદ્રા લે છે. કેટલાક તો અર્ધજાગ્રત દશામાં પોતાનું કર્તવ્ય સરખામણીમાં ઓછું સમજી જે કાંઈ મનમાં આવે તે લખ્ય જાય છે-આદર્શ લક્ષમાં નથી–સાહિત્ય પ્રત્યે જીવનનું દષ્ટિબિંદુ નથી અને સંસાર જંજાળમાં અભિસિકત રહી શ્રમમંથનથી કંટાળી જાય છે; જ્યારે બહુજ ધેડા વિરલા ઉત્પન થયા છે અને થતા જાય છે કે જે પિતાનું સાહિત્ય પ્રત્યેનું કર્તવ્ય રસપૂર્વક સમજે છે, સમજી તેને કાર્યમાં મૂકવાની પ્રબળ ઈચ્છા કરતા રહે છે, અને તે પ્રબલ ઈચ્છાને વેગમાં તણાઈ કંઈ પ્રતાપી ચિહે મૂકી જવાય એવાં કાર્યોને આરંભ પણ કરી રહ્યા છે. આ કઈ જાતને આરંભ છે તે ગુપ્તચર તરીકે રહી જેવાથી નીચે પ્રમાણે માલૂમ પડે છે. એક જૂના ગ્રેજ્યુએટ બહુ જાહેરમાં આવ્યા વગર સાહિત્યકાર્ય કરતા રોકે છે - પશ્ચિમના વિદ્વાને સાથે તત્સંબંધે પત્રવ્યવહાર ચલાવ્યા જાય છે. હમણાંના ગ્રેજયુ પુસ્તક પ્રકાશનમાં તેમની સહાય માગે છે અન્ય પાસેથ્થી સહાય એટેની સુપ્ર- મેળવી તે વિદ્વાનેને ઉત્તેજતા રહે છે; આની સાથે જૈન પ્રાચીન વૃત્તિ કાવ્યોની સેંધ, તેને ઉદ્ધાર કરવા અર્થે યેજના કરતાં રહે છે અને તે માટે જેને સહાય જોઈએ તે ઉદાર ચિત્તથી પ્રેમલાસપૂર્વક આપતા જાય છે. એક પુખ્ત ગ્રેજયુએટે અત્યાર સુધીમાં બે પુસ્તક અનુવાદ રૂપે બહાર પાડયું છે કે જેમાનું એક વિસ્તારપૂર્વક વિવેચન સહિત છે. આ 'બાંધવ હમણાં આનંદ ઘનજીનાં પદે ગણે છે, પ્રત્યેક દષ્ટિથી તેનું મનન કરે છે, અને પ્રીતિશ્રમ ખાતા Page #272 -------------------------------------------------------------------------- ________________ જેન કેન્ફરન્સ હેરલ્ડ : (ઓગષ્ટ નાપર હાલ તો પિતાને માટે વિવેચન લખતા જાય છે. આનું ફળ ભવિષ્યમાં આપણે પ્ત કરીશું અને તેની સાથે શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યનું જીવનચરિત્ર વિસ્તારપૂર્વક ખેિ છે. રા. સત્સંગી થીઓસોફીસ્ટોના લેખે ગુજરાતી ભાષામાં ખાસ કરી જેનો મુખ તેષાંતર કે અનુવાદ (ulariation) ના રૂપમાં મૂકતાજ જાય છે, અને કેઈ વખત મને અન્યના પુસ્તક ઉપર વિવેચન લખતા સાંભળવામાં કે જોવામાં આવે છે. અને ના ઉદાહરણ તરીકે શ્રીમદ્ હરિભદ્રસૂરિનું ન્યાયશલિએ પ્રણીત થયેલું શ્રાવક મુનિના આચાર શિખવતું ઉત્તમ પુસ્તક નામે “ધર્મબિંદુ” (કે જે હાલ ૮ટીઆના જૈનસમાચાર” નામના સાપ્તાહિકમાં કટકે કટકે પ્રસિદ્ધ થાય છે,) અને આત્મપ્રદીપ અને કઈ વખત તેમને હાની ન્હાની ચોપડીઓ નિબંધના રૂપમાં જેવીકે “જ્ઞાનપક” “દયાનો ઝરો” આદિ બહાર પાડતા જોઈએ છીએ. - એક પ્રિય બાંધવ અન્ય પાસે જેને કાવ્ય મંજરી” “જૈન કથા કે,” “ જેના સુભાષિત સંગ્રહ ” આદિ વર્તમાન શિલિએ પુસ્તકો રચવાનો-પ્રકાશાવાનો ભગીરથ પ્રયત્ન સેવે છે. પાશ્ચાત્ય શિક્ષણ શાસ્ત્રીઓનાં સિધાંતનો અભ્યાસ કરે છે, તે સિધાંઅને જેન આર્ય ભાવનામાં ઉછેરવા જોઇતા જૈન પુત્રોની શક્તિની સાથે દેશકાલ સ્થિતિ અનુસાર અનુકૂળ કરવાને ચિંતવન, મનન કર્યા કરે છે અને તે ચિંતવન-મનનન પરિપાક થયે વાંચનમાળાનું ગુંથન કરવાની ઈચ્છા અડગ પ્રવૃત્તિ સાથે રાખી રહ્યા છે. આ તેમના જીવનનું લક્ષ્ય સ્થાન છે. આની સાથે જૈન કેળવણીના વિષય પરત્વે મંભીર અને ઉચ્ચ આશયભર્યા વિદ્યારે ન્યાયપુર:સર આપતા રહે છે. એક વળી બહુજ્ઞાન હોવાનો આડંબર ન કરતાં મહાભારત કાર્યમાં પ્રથમ પ્રવૃત્તિ બપ્રગટપણે કરી રહ્યા છે, અને તે મહાભારત કાર્ય તે જૈન સાઈકલોપીડીઆ છે. આમાં રિન ઐતિહાસિક કથાઓ, ઐતિહાસિક પુરૂષ, પૂવાચાર્યો-ગ્રંથકર્તાઓ-ગ્રંથ-જેનના મસ્તીસ્થળે-તીર્થો-મંદિર જૈન સમેતશાસ્ત્ર (Symbology) પારિભાષિક શબ્દ, આદિને સમાવેશ થવાનો છે. કાર્ય બહુજ અગત્યનું અને પરિશ્રમનું છે, અને તે કાર્યમાં અન્ય માહિતીવાળા પુરૂ-મુનિશ્રાવકોની સહાયની અપેક્ષા રહે છે. આ કાર્ય કરનાર સહજ\ઉત્સાહી છે, અને હાથ ધરેલા કાર્ય માટે જીવનનો લાંબો સમય અપવાના છે. તે કોર્સમાં તેમને વિજય મળે એમ ઈચ્છીએ છીએ. એક ને પ્રાચીન કાવ્યમાલા અનકમે બહાર પાડવાની પ્રવૃત્તિ કર્યા કરે છે. તેને સંધિવાનું કાર્ય ચાલે છે, અને તે પર વિવેચનકર્તાના જીવન સમેત પ્રકાશમાં લાવવાની પ્રબળ ઇચ્છા રાખે છે. તેને વિજય આમાં મળે કે ન મળે તેને આધાર તેની આયુઃસ્થિરતા અને સમયલબ્ધિ પર છે એમ તેનું કહેવું થાય છે. આની સાથે ચંદ્રકાંત જેવું જૈન સાહિત્યમાંથી એક પુસ્તક અને જૈન સંસારનું મુખ્ય રીતે ભાન કરાવનાર અને જૈન ધર્મ અને તત્ત્વજ્ઞાનનું આલેખન કરનાર એવી એક નવલ કથા લખવાનું જીવનનું લક્ષ્યબિંદુ તેણે નિર્ણિત કરી રાખ્યું છે. Page #273 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦) હાલના જૈન ગ્રેજ્યુએટ અને વર્તમાન જૈનસાહિત્ય આવી રીતે જૈન સાહિત્ય સરિતા થોડા સમય પહેલાં ગિરિમાંથી ઝરણું રૂપ નીકળી સતત પ્રવાહમાં ધીમા ધીમા વેગથી પણ મકકમપણે આગ જૈન સાહિત્ય- વધતી જાય છે, જેન મુનિ મહારાજે હવે ગ્રંથનું પ્રકાશન મૂલ સ્વરૂપમાં સરિતા. કરતા જાય છે એટલું જ નહિ, પરંતુ હવે બહુજ આછી વર્તમાન શેલિપર પુસ્તક લખતા જાય છે, તેથી આ સરિતાનું વિશેષ પોષણ થતું જાય છે, પરંતુ સખેદ જણાવવું પડે છે કે આજકાલ મુનિ મહારાજે તરફથી સ્વાતંત્ર્યથી અને વિના વાસિત વિચારે લખનારા શ્રાવક લેખકેને દબાવવાનું કાય. આજકાલ શરૂ થતું જાય છે. આવું બંડ ભવિષ્યમાં નહિ થશે, અને જૈન સાહિત્ય સરિતા આગળ વધી પ્રબળ સ્રોતમાં વહેશે એમ અંતઃકરણપૂર્વક ઈચ્છીએ છીએ છતાં પણ કહી જવાય છે કે આવા બંડખોર પ્રતિબંધ થશે તો પણ સરિતા એ વખત આગળ વધી છે તે જરૂર પ્રચંડ વેગ ધરવાની, અને જોકે લાંબે કાળે તોપણ વિશાલ અને અનંત સમુદ્રમાં ભળવાની. હવે સુશિક્ષિત વર્ગને મોટો ભાગ શું કરે છે, અને હેમના તરફથી શેની સુશિક્ષિતોની જરૂર છે એ તપાસી ગ્રેજ્યુએટની હમણાંની એકાદ કૃતિ અવલોક મુખ્ય ભાગ. વિરમીએ. કે સ્વનું પાર્થિવ કલ્યાણ સાધે છે, પિગલિક સુખમાં પોતાના કુટુંબના અને પિતાના ઉદરપોષણાર્થ દિનરાત પરિશ્રમ લેવામાં રમી રહેલા છે અને સમાજ હિત-ધર્મની ઉન્નતિ-ધમ સાહિત્યમાં પ્રેમ એ સર્વ ઈષ્ટકારક બાબતોને હમેશ વિસારી દીધી લાગે છે. કોઈ સાહિત્યમાં રસ લેવાને માટે ભવિષ્યને વાનપ્રસ્થાશ્રય કામે લગાડવાનો મનસૂબો કરે છે, કોઈ હમણાં ધર્મસાહિત્યના વાંચનમાંજ પ્રવૃત્તિ કરવી એ મનસૂબો કરે છે–પણ તે મનસૂબે કદ્રુપના જ રહે છે, અને કાંઈ કરી શકાતું નથી. કેઈ મુલક લેખો બીજા પરદેશીય વિદ્વાનોના લાંબા અને વધારે સંખ્યામાં ઉતારાઓથી ભરી લખે છે, તે કઈ ગમે તેમ કોઈ વિષય પર લખી નાંખી પેપરમાં મોકલાવી આપે છે. ધર્મ સાહિત્યનું જ્ઞાન બહુજ ઓછું હોય છે. વધા ખેદ પામવાનું એ છે કે કેટલાક અમે જૈન છીએ એમ કહી એ ન્હાને સારિ સુખ શોધે છે, જ્યારે તેનાં અંતરંગ પરિણામ જોતાં તેઓ જૈન છે કે નહિ તે તે એક બાતું રહ્યું. પરંતુ તેઓ હિંદુ છે કે નહિ તે પણ શક પડતું હોય છે. આય ભાવના તેઓના હૃદયમાંથી વિલુપ્ત થઈ છે, અને અંગ્રેજી ભણીને અંગ્રેજ ધર્મન પરદેશીય ભાવનાઓ અને વિચારેને હૃદયમાં માનથી સ્થાન આપ્યું છે, પરંતુ હર્ષને બીના એ છે કે આવા ધર્મધૂત બહુજ થોડા છે. કેટલાક જડવાદી બન્યા છે, કેટલા જૈન ધર્મનું રહસ્ય સમજ્યા વગર ધર્મને તિરસ્કાર કરે છે. અલબત Hones conviction is better than blind faith એટલે અંધ શ્રદ્ધા કરતાં પ્રમાણિક પ્રતીતિ વધારે સારી છે; પણ તે પ્રતીતિ પ્રમાણિક હોવી જોઈએ. કોઈ ધર્મને તેનું રહસ્ય Page #274 -------------------------------------------------------------------------- ________________ જેન કોન્ફરન્સ હે, * (ઓગષ્ટ યા વગર તિરસ્કારી શકીએ નહિ; માટે જૈન ધર્મનું પૂર્ણ રહસ્ય પ્રથમ સમજવાને ટે અમારી પૂર્ણ આગ્રહ સાથે વિનંતિ છે. આની સાથે એક બીજી વાત કહેવી પડે છે. હાલના ગ્રેજ્યુએટોમાંના કેટલાક તાનું વિચાર સ્વાતંત્ર્ય વેચી કે જાણે શેનાથી ભયભીત થઈ રહે છે તે સમજમાં પાવતું નથી. આનું એક ઉદાહરણ લઈએ. એવું સાંભળવામાં આવ્યું છે કે એક જ્યુએટે કઈ જેને અંગ્રેજી પુસ્તકનું અવલોકન કરી છપાવ્યું. તે અવલેકનના મર્થનમાં તેણે અન્યદર્શનીમાંથી જેવાકે વિદુષી એનબીસંટને ઈત્યાદિ કઈ કરા ગ્રેજી ટાંક્યા હતા. આ પ્રકરા અન્યદર્શનીમાંથી લેવા માટે કેઈએ (પછી તે મુનિ છે કે શ્રાવક હવે તેને માટે ઠપકે આપતાં આ યુએટે દીન વચનમાં મારી ભૂલ છે એમ ખાનગી પત્રથી જાહેર કરી માફી માગી. આમ જે હોય તે કહેવાનું કે હરે વાહ! આ ભાઈનું વિચાર સ્વાતંત્ર્ય ! છતાં તે ભાઈને પડદામાં તેમ કરવાનું ક લાગ્યું હોય તે ભલે. આ અનુસંધાનમાં સાત એ અંક નીચે કવિતાના રૂપમાં લાને વિનંતિ કરી છે તે જોઈ લેવી. સુશિક્ષિત વર્ગ પર દેશનો-જ્ઞાતિ-ધર્મને આધાર છે. તેમના પ્રકાશથી અજ્ઞાનને અંધકાર દૂર થઈ શકે તેમ છે. જ્ઞાતિનું હિત સાધી સુશિક્ષિતો શકાય તેમ છે. ધર્મની પ્રગતિ કરી શકાય તેમ છે અને દેશને બાધારભૂત છે. ઉન્નતિના શિખર પર લઈ જઈ શકાય તેમ છે. જનસમુદાયપરિશ્રમ કરે છે તે સર્વને માટે, પરંતુ તે પરિશ્રમ પણ સફલ અને વિશેષ પરિણામી નિના પ્રભાવથી થઈ શકે તેમ છે. ધનવાને લક્ષમીને સંચય કરે છે, તે લહમી ન્માર્ગે વપરાવાને પણ સુશિક્ષિત વર્ગની અપેક્ષા છે. મુનિ મહારાજે ઉપદેશ કરે છે ને પ્રતિબોધ પમાડવાનો પ્રયત્ન કરે છે પરંતુ દેશકાલ સ્થિતિ, અને વર્તમાન માનામાં ઉત્તમ રીતે પ્રગતિ કરવામાં કંઈ માર્ગ સૂઝાડનાર આ વર્ગ છે. આ પરથી વર્ગ પર કેટલી બધી જીમેદારી રહેલી છે તેનો ખ્યાલ તુરત આવી શકે તેમ છે. સાહિત્ય જનસમાજ પર કેટલીબધી અથાગ અને અપરિમિત રીતે અસર કરે છેન, પિધે છે-કેળવે છે–ખીલાવે છે તેનું અત્ર વિવેચન કરવાની જરૂર નથી; તો વે સુશિક્ષિત વર્ગ ધર્મ સાહિત્ય માટે પરમાર્થે પોતાના ધર્મ અને સ્વધર્મી ઓની નતિ એથે ઘણું બધું યથાશક્તિ કરવું જોઈએ. જે કંઈ કરવું જોઈએ તે અહીં સૂચનામાત્ર તરીકે દાખવીશું; બાકી ખરી રીતે ' ' તે જેટલું હસ્તલિખિત અને અપ્રગટ જેન સાહિત્ય છે તે ભંડારોતેમનું સાહિત્ય માંથી અને મુનિ મહારાજને સમજાવી પટાવી તેમની પાસેથી પ્રાપ્ત પ્રત્યે કર્તવ્ય. કરી ધનવાન જેની સહાયથી પ્રગટ કરવાનું છે. જ્યાં સુધી તેમ નહિ થાય ત્યાંસુધી ધર્મ ઉપર સ્વતંત્ર ગ્રંથે નીકળવા અતિ મુશ્કેલ '; તદપિ જે કંઈ હાલ વિદ્યમાન પ્રકટપણે છે તે પરથી નીચે પ્રમાણે થાય તે શું સારૂ– Page #275 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦ ) હાલના જૈન ગ્રેજ્યુએટા અને વર્તમાન જૈનસાહિત્ય, (1) જૈનધર્મ અને જૈન તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતે ટુંકામાં ને સરસ રીતે સમજી શકા તેવી સુદર અ ંગ્રેજી ભાષામાં લખાવાની ઘણીજ આવશ્યક છે. જ્યાંસુધી આ ન થયું ત્યાંસુધી પશ્ચિમના વિદ્વાનો દ્વૈત પરભાષા સપૂર્ણ પણે સમજી શકશે નહિ અ તેથી પાતાના જ્ઞાન પ્રમાણે અનેક ભૂલો જૈન ધર્મના સબંધમાં લખતાં કરશે ; અ હાલના ઉછરતા અગ્રેજી ભણુતા વર્ગ ગૃધમ કેળવણીના અભાવે જડવાદી બનતા જ (૨) જૈન તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતા કથાનુયોગે જનસમુહુ સહેલાઈથી સમજી શ તેથી ચંદ્રકાંત જેવું પુસ્તક જેનામાં પ્રકાશન કરવાની જરૂર છે. (૩) મહાવીર ચરિત્ર અંગ્રેજી ભાષામાં અને ગુજરાતી ભાષામાં સુંદર રી તત્ત્વજ્ઞાનપૂર્વક લખાવુ જોઇએ છીએ. આપણે જોઈએ છીએ કે પારસીએ પેાતા ધર્મનાં પુસ્તક અંગ્રેજીમાં કેટલા બધા બહાર પાડે છે અને પડાવે છે અને મુસલ માના પણ ‘ઇસ્લામની ખુખીએ,' ‘મહુમદનાં વચના,’ ‘ઇસલામ ધર્મની વિવિ અસર!' આદિ મ્હાર પાડી પોતાના ધર્મોની ઉન્નતિ કરતા જાય છે, જ્યારે આપણા તેવુ કંઇ નથી તે શરમાવા જેવું છે. આ મહાવીર ચરિત્રમાં વિદ્યાર્થી તરીકે, પુ તરીકે, બધુ તરીકે, મહાન દાર્શનિક તરીકે, સાધુ તરીકે, ઉચ્ચ તત્ત્વજ્ઞાની તરી તી પ્રવ ક તરીકે મહાવીર એવા એવા મથાળા કરી તેનાં જુદાં જુદાં પ્રકરણા ક તેમાં શ્રીવીર પ્રણીત સૂત્રેાના પાડે અને રહસ્યા પ્રવેશવાની જરૂર છે. (૪) જૈન ઇતિહાસ-હુજી જેવા જોઇએ તેવેા લખાયે નથી શ્રીમદ્ ભગવા મહાવીર સમય કેવા હતા-સામાજિક, ધાર્મિક અને રાજકીય પરિસ્થિતિ શું હતી પૂર્વાચાર્યોનાં સંપૂર્ણ ચરિત્ર, જૈન રાજાએએ શાસનન્નતિમાં આપેલા કાળે તેનાં કાર્યા-કૃતિએ, શિષ્ય પરંપરા, દરેકના સમયના નિર્ણય, તીર્થા આદિન માહિતી વગેરે ક્રમવાર વિસ્તારપૂર્વક સ ંપૂર્ણ રીતે લખાવાની બહુજ જરૂર છે. જ્યાંસુધ તવારીખ અને ઐતિહાસિક પ્રમાણેા નથી ત્યાંસુધી શાસનના વિજય કરવાની વાતે ફાંફા સમાન હાલના જમાનામાં છે. જમાના વધતા જાય છે, આપણે પાછળ છી અને તે પ્રગતિ સાથે સાથે ચાલવુ તે દૂર રહ્યું પણ પરાણે ઘસડાઇ પણ શક નથી. ઠ્ઠી સદીએમાં થયેલા આચાર્ય અને સમર્થ લેખકે સંબંધે પણ અજ્ઞા અને તિમિરાંધકારમાં છીએ તે તે ખરેખર શરમાવુ જોઈએ છીએ. ઇતિહાસ વગ અન્ય ધર્માની સાથે ખાથ ભીડવામાં શક્તિ કયાંથી આવશે? (૫) જેને અને જૈનધર્મી પર જુદી જુદી દૃષ્ટિએ અગ્રેજીમાં લેખો લખ અગ્રેજી માસિકેામાં આપવા જોઇએ છીએ. " (૬) જૈન શિલાલેખેના ઘણા જથ્થા છે તે પ્રકાશમાં લાવવાનો છે. (૭) જૈન પરિભાષા કેાષ, જૈન કાવ્યદોહન આદિ બહાર પાડવાની ખાસ અગત્ય છે. Page #276 -------------------------------------------------------------------------- ________________ જેન કેન્ફરન્સ હેડ (ઓગષ્ટ | (૮) જૈન કથાઓનું હમણાં કોઈને સારી રીતે જ્ઞાન નથી, તે જેમ અન્ય મની કથાઓનું ભાન નર્મ કથાકોષ જેવી નાની બુકથી થઈ શકે છે તેવી રીતે ન કથાકેષ (અક્ષરાનુક્રમમાં) બનાવવાની પૂર્ણ જરૂર છે. (૯) જૈન વાંચનમાળા માટે તે શ્રેણિબદ્ધ નિયમિત અભ્યાસ એક કમીટી મી નિર્ણિત કરવાની જરૂર છે, અને પછી જેન વાંચનમાળા લખાવાની વ્યવસ્થા વિી જોઈએ છીએ. (૧૦) જેન સાઇકલે પીડીઆ કરવા અર્થે સર્વે ગ્રેજયુએટ સાથે મળી મુનમહારાજની મદદ લઈ તેમાં સંપૂર્ણતા લાવવી ઘટે છે. એક મનુષ્યથી આવું કાય તે પૂર્ણ થઈ શકતું નથી. સંક્રાંતિ: શારિષિા આમ અનેક વિધવિધ દૃષ્ટિથી જોતાં સાહિત્યનું ક્ષેત્ર વિશાળ અને વિશાળ માલૂમ પડતું જ જાય છે, માટે ગ્રેજયુએટો પ્રત્યે અભ્યર્થના છે કે તેમણે પોતાને પગ્ય અને અનુકૂળ માગે લઈ ધર્મ સાહિત્યને અજવાળવું, પિષવું, ખીલવવું. સમૃદ્ધ રવું, વિસ્તારવું. આ વખતે એક ગ્રેજયુએટે ભણેલાને વિનંતિ કરી છે તે અહીં અક્ષરશઃ ભણેલાને વિનંતિ. આપીએ; જે તેનાથીજ તેઓની ઉંઘ ઉડતી હોય અને દેશની સેવા, સાહિત્યની ઉપાસના તેઓ ભલી રીતે કરતા હોય તે. ધન્યાશ્રી. કાં વીલા થઈ સૂતા, ભણેલા કાં ઢીલા થઈ સૂતા? –ધ્રુવ વિધવિધ લેખક વાંચી થાકયા? કે શું વિરાગે પાકયા ? ભણેલા કાં મન સન્ન ભરેલાં? પિોથાં થોથાં ફેંકી આઘાં, આમ સુખથી રાયા; ભણેલા શું તમ સુખથી રાચ્યાં ? આ ભવ ઉદધિ મત મચેલો, ત્યાં શું સુખથી રાવ્યા? ભણેલા સુખબિંદુથી નાચ્યા ? ઉક્ટર તણુ પિષણ જરી મળીયું, કે આવેશ વિરામ્યા; તમારા કાં જુસ્સાય માયા ? ઉદરભરી થઈ તમ સિ બેસો, નથી કરી શું લજવાતા? ૧ ભણેલા મુધા સંતોષ ભરાયા? તમપર આશા અખિલ દેશની, તે શું નથી કંઈ જોતા? - ભણેલા ઇશદત્ત તક ખતા? Page #277 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ) હાલના જૈન ગ્રેજ્યુએટ અને વર્તમાન જૈન સાહિત્ય અકા ઉઠે ખંખેરી ઉંઘ કરો પરી, સિંહયાળ ફેંકારી; મ રહે જેમાં સપડાયા, સમય પર કરે સ્વારી. ભણેલા, આશા તમપર વારી, દેશની, આશા તમપર ભારી; ભણેલા, શું બેડા પરવારી? ઉપર આપણે ગ્રેજ્યુએટ માટે સાહિત્ય પ્રવૃત્તિને મા કેટલીક સૂચના કર બતાવ્યું. તેમને કાવ્યથી વિનંતિ કરી; હવે આપણે હમણાં ગ્રેજ્યુએટની એક બહાર પડેલું અને આપણામાંના મોભાદાર ગ્રેજ્યુએટના હસ્ત શેભ કૃતિ વિવેચનપૂર્વક લખાયેલું શ્રીમળ્યુનિસુંદરસૂરિનું “અધ્યાત્મ કલ્પકુમ પુસ્તક તપાસીએ. અધ્યાત્મ ક૫ડમ”—આ પુસ્તકની આકૃતિ મનોહર જોઈ આનંદ ઉપજે છે સુંદર રપ મજબુત બાંધણી અને પાકું પૂંઠું આ પુસ્તકમાં જે તેને વાંચવાનું જેનારને એકદમ મન થઈ આવે તેમ છે. આવું અત્યારસુધીમાં કોઈ જૈન પુસ્તકમાં જેવામાં આવ્યું નથી; આમ છે એટલું જ નહિ પરંતુ વસ્તુ, અને વસ્તુને આપવામાં આવેલ દેખાવની ગણત્રી લેતાં કિમત ઘણીજ જૂજ (રૂ. ૧-૪-૦ પડતર કિમત લાગે છે ) છે. બાહ્ય આકૃતિનું નિરીક્ષણ કરી હવે આપણે અંતરંગ આકૃતિ તપાસી પ્રમ પ્રસ્તાવનામાં અવકાશને સમય વિવેચનકારે કેવી રીતે મેલવી, તેને સદુપયોગ કર્યો છે તે સૂચવાયું છે. પછી ઉપઘાત વિસ્તારપૂર્વક લખાયેલ છે. તેમ ગ્રંથને અધ્યાત્મ વિષય દ્રવ્યાનુગ વિષયે હોવાથી દ્રવ્યાનુગ સંબધે અને અધ્યાત્ર સંબંધે સ્પષ્ટ ઉલેખ ગ્ય શબ્દમાં કર્યો છે. આની સાથે વૈરાગ્યનું સ્થાન અને ભાવાઇ ફુટતાથી સમજાવેલ છે. આની પછી અધ્યાત્મ ક૯પમ ગ્રંથ અને તેનું પ્રયોજન અને તેમના સેળ અધિકાર સંબંધે વિષયસૂચનની ઓળખાણ કરાવી છે. અને ત્યા પછી કર્તાની જીવનકલા તેમના સંબંધી મલી શકતા સર્વ આધારેને પ્રમાણે આળે છે. આ ધારામાં રામસભાગ્ય કાવ્ય, હીર સાભાગ્ય, અને કર્તાના ગ્રંથો છે. ઇર્તાન ગ્રંથની ટીપમાં હમણાં બહાર પડેલી જેન ધંથાવલિમાં સૂચન કરેલા ગ્રંથ કેટલા નથી અને કેટલાક તેથી પણ વધારે છે. નીચેના છે તેમના કરેલા અપ્રગટ રે એમ જ ગાય છે. ધ છી–-આ ગ્રંથ વિદશ તરંગિણી કરતાં ભિન્ન હોય તેમ લાગે છે કારણકે તે ન્યાય અને સાહિત્ય વિષયક છે અને ત્રિદશ તળિણી તે કથાનુ વિષયક છે. આમાં ૮૯૭ લેક છે અને તે પાટણના અને અમદાવાદના ભંડારમાં છે જયાનંદ ચરિત્ર–આમાં ૬૭૫ લેક છે, અને તે પણ તથા અમદાવાદની ભંડારમાં છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ જેન કેન્ફરન્સ હેરડ. (ઓગષ્ટ ચતુવિંશતિ જિનસ્તોત્ર-આમાં પથ લેક છે અને પાટણના ભંડારમાં છે. સીમંધર સ્તુતિ–આ ડેક્કન કોલેજની લાયબ્રેરીમાં છે. શ્રી મુનિસુંદર મુનિને આ ઉપેદ્દઘાતમાં જણાવ્યા પ્રમાણે જન્મ સં. ૧૮૩૬ ની સ્વર્ગગમન સંવત્ ૧૪૯૯ છે; પરંતુ ધર્મસાગરોપાધ્યાયની તેમજ અન્ય પાવતેમાં સ્વર્ગગમનની તીથિ સંવત્ ૧૫૦૩ કાર્તિક શુદિ પ્રથમાં આપેલ છે. આ જીવનકલામાં તેમના સમયમાં થયેલા અન્ય દશ ની વિદ્વાન અને દિગંબર તના આચાર્ય કેણ હતા, અને તેમની સાથેનો સંબંધ આ હત, તે વિશેષ ઉપયુકત થાત. દાખલા તરીકે ચેતન્ય (સં. ૧૪૮૯-૧પ૩૩) કે જેણે વૈષ્ણવ ધર્મને સારી રીતે પુષ્ટિ આપી છે. આ જ અરસામાં યુરોપમાં મહાન યુથર પણ જન્મ્યા હતા. આ સિવાય ઉદ્દઘાતમાં આ ગ્રંથપર ઉત્તમ ટીકા કરનાર શ્રી ધનવિજયગણિ સંબંધે બહુજ ટૂંક ઉલેખ કર્યો છે. જે તેમને સમય, અને ગુરૂ પરંપરા આપી હત છે વિશેષ ઉપયુકત થાત. છેવટે જોડેલ ગુજરાતી ચોપાઈ આ ગ્રંથના સમલેકી ભાષાંતર તરીકે આપેલ છે તે બહુજ સારું કર્યું છે. આને કર્તા ઉદ્દઘાતમાં 'ગવિજય કહેલ છે, તે ચોપાઈના છેવટે રંગવિલાસ એ નામ હોટા ટાઈપમાં આપેલ છે, જ્યારે તે ચોપાઈ મોકલનાર રે. રા. કેશવલાલ પ્રેમચંદ મોદી પોતે કરેલ રાસાની પક કે જે જ્ઞાનપ્રકાશ, જેનધર્મ પ્રકાશ અને સનાતન જૈનમાં પ્રસિદ્ધ થયેલ છે તેમાં નયવિજયગણિ” એમ લખે છે. આ નામ છેવટના ૧૫ દડામાંના ૧૦ મા દુડાની ઇમ નર (ય) વિજયંતણે વચન, ઘરમારથ ઉપયોગ” એ પરથી લઈ લીધુ હો. હવે વિવેચન પર આવીએ. આજકાલના વિવેચનમાં પુનરૂકિત દેવ બહુ પ્રમામાં થાય છે, તો તે ન થાય એવી વિવેચનકારે બારીક દૃષ્ટિથી ધ્યાનમાં રાખવું hઈએ. આ મુનિશ્રી બુદ્ધિસાગર અને પંડિત લાલને જરા લક્ષમાં રાખવાનું છે. મા ગ્રંથના વિવેચનકારે પોતાની તરથી કદાચ પુનરૂક્તિ થઈ જાય એ માટે પૃષ્ટ ૦ મા ઉપર શ્રી ઉમાસ્વાતિ મહારાજનો કલેક ટાંકી પોતાનો બચાવ એગ્ય રીતે ર લીધો છે કે ઉપદેશાત્મક ગ્રંથમાં વારંવાર કથન તે ઉપદેશનો પુષ્ટિ હેતુ છે, તાં વિવેચનકારે તેમ ન થાય એવી બારીક દૃષ્ટિ રાખી વિવેચનકાર્ય કર્યું છે. વેચનમાં અનેક વિદ્વાને-પૂર્વના તેમજ કોઈ પશ્ચિમના વાકયેના-કાવ્યોના આધાર ઈ વિષયને વિધવિધ દૃષ્ટિથી એક એક કમથી પુષ્ટિ આપી છે, અને તેથી વિષયને મરી રીતે છે છે. પુનરૂક્તિ બહુ ઓછી છે અને તેમ ઉપદેશ ગ્રંથમાં હોવું જ થઈએ; એક સ્તુને અનેક વિશેષણે અપાય છે, છતાં તે વિશોષણમાં એકએકથી હત્વતા હોય છે અને પુનરૂક્તિ આવતી નથી. એક વસ્તુની સાથે બીજી સાતીય સ્તુઓ આપી હોય પણ તે વસ્તુમાં પુનરૂક્તિ થતી નથી. ઉદાહરણ લઈએ. ઉપતિના પૃષ્ટ ૪૮ મે નીચે પ્રમાણે લખાયું છે-“મનુષ્ય ગમે તેટલા પૈસા પ્રાપ્ત રે, ગમે તેટલાં મોજશોખનાં સાધનો એકઠાં કરે, ગમે તેવા વિભવે ભગવે, ગમે ટલું માન પ્રાપ્ત કરે, પણ વસ્તુતઃ આધ્યાત્મિક દૃષ્ટિએ જે તેનામાં સમતા ન Page #279 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦ ) ધાર્મિક હિસાબ તપાસણી ખાતુ, (૨૫ હાય તે સર્વ શૂન્ય છે, અધમ છે અને તેથી પણ વધારે હાનિકારક છે, કારણ તે કારણે અતિ ખરચાળ છે, ઉડાઉ છે, નુકશાન કરનારાં છે અને પરભવે અાગાત પતન કરનારાં છે. ” ભાષા સરલ અને પ્રાઢ છે, તેથી સામાન્ય તેમજ ઈતર જના અનેને પસ' પ તેવી છે. વસ્તુ આધ્યાત્મિક હાવાથી ગહન હોવા છતાં સરળ ભાષાથી અને સર વિવેચનથી વધારે સ્પુટ અને સરળ કરાયા છે. યતિશિક્ષા હાલના મુનિવરા માટે ખા ઉપયાગી છે. તે સિવાયને વિષય સામાન્ય રીતે શ્રાવકને તે વિશેષ ઉપયાગી આ ગ્રંથ જૈનમુનિને હેાવા છતાં અન્યદનીએ પણ આના મનનથી વિશેષ લા મેળવી આત્મ કલ્યાણ શાધી શકે તેમ છે. અમે ઇચ્છી છીએ કે આવા ગ્રંથે વિશેષ પ્રગટ થાય, અને વિવેચનક વિશેષ જૈન સાહિત્યસેવા પેાતાના અનવકાશ આપનારા ધનદ ધંધાથી સમય મેળવ મજાવે અને ઉપમિતિ ભવપ્રપ ંચના અધુરા ભાગનું ભાષાંતર આગળ ચલાવે. ગ્રંથ શેડ અમરચંદ તલકચક્રની ધાર્મિક પરીક્ષાના અભ્યાસક્રમમાં નિીત થયે તે યાગ્ગજ થયુ છે. દરેકને આ ગ્રંથ પેાતાના ગૃહ વાંચનાલયમાં રાખી મનનપૂર્વ વાંચવાને અમારી ભલામણ છે; અને જૈન વિવેચનકારને આ વિવેચનકારનુ અનુકર કરવા અમારી નમ્ર અને શુભાશયપૂર્વક વિનંતિ છે. ૯ છેવટે રા. લલિતની ઘેાડી કડીએ ટાંકી આપણા વર્તમાન અને ભાવી જૈ પુન: સ્મરણ, ભણેલા ગ્રેજ્યુએટાને વધારે વિશાલ સેવા કરવાનુ નમ્રતાથી સૂચવ વિરમીએ. વીરા ! નારાયણ અને— કલ્યાણક નર નાર ; આપણા અધિકાર~~ સેવામાં જીવ-જગતની ! ધાર્મિક હિસાબ તપાસણી ખાતુ. ******** જીલ્લે ગઢવાડા પ્રાંત કડી મધ્યે શ્રી તારંગાજી તીર્થના વહીવટને લગતા રીપે સદરહુ સંસ્થાના વહીવટકર્તા શેડ. ફતેચંદ્ર સાંકળચદ પ્રમુખ ધી શેઠ. લલ્લુભાઇ સુરચંદ સેક્રેટરીના હસ્તકના સંવત ૧૯૫૯ થી તે સંવત ૧૯૬૧ ની સાલ સુધીને સદરહુ તીની પેઢી ઉપરના મુનીમ પાસેથી હીસાબ તપાસવા અમોએ શરૂ કર્યા તે દરમીયાન તેને લગતી કેટલીક જંગમ મીલકત ત્થા ચોપડા દેખડાવવા બદલ શેઠ તેચંદ સાંકળચંદ પાસેથી ખુલાસો મેળવવાનું જણાવી મુનીમ શ્રી વડનગર જઇ પાછ Page #280 -------------------------------------------------------------------------- ________________ જેન કેન્ફરન્સ હેરલ્ડ, (ઓગષ્ટ આવવા બાદ કાંઈ ખુલાસો નહીં કરવાથી તે કામ અધુરૂં મૂકી અમે ત્યાંથી નીકળી યા. ત્યારબાદ અમોએ સદરહુ ગ્રહસ્થ સાથે પત્રવહેવાર ચલાવવાના પ્રયત્ન કર્યો ણ અમારા પત્રને તેમણે કાંઈ ખુલાસો નહીં આપવાથી તે કામ અધુરૂં મૂકી આ લગીરી ભરેલા રીપોર્ટ બહાર પાડવાની મને જરૂર પડી છે એજ. જીલ્લે ખાનદેશ તાલુકે આકોલા તાબાના ગામ સીરપુર મધ્યે આવેલા શ્રી તરીક્ષ પાર્શ્વનાથજી મહારાજના દેરાસરના વહીવટની શાખા જીલા નાસીક બાના ગામ યેવલા મથે ચાલે છે તે વહીવટને લગતો રીપોર્ટ સદરહુ ખાતાના શ્રી સંઘ તરફથી વહીવટકર્તા શેઠ. રતનચંદ અંબાવીદાસ તથા ઠિ. કલ્યાણચંદ લાલચંદ શાહના હસ્તકનો સંવત ૧૯૫૬ ના માહા શુદ. ર થી સંવત ૯૯૩ ના આશે વદ ૦)) સુધીને હીસાબ અમોએ તપાએ તે જોતાં વહીવટનું નામું ખી રીતે રાખી કાળજીપૂર્વક વહીવટ ચલાવતાં જોવામાં આવે છે. ' મજકુર ખાતાની ઉપજ ખરીનો વીગતવાર હીસાબ તથા તેને લગતી જંગમ થા સ્થાવર મીલકત તેમજ કીમતી દસ્તાવેજો વીગેરે સીરપુર મધ્યે હોવાથી જોવામાં લાવ્યા નથી. માટે સદરહુ વહીવટની તપાસણી થએ તેને જુદે રીપોર્ટ બહાર ડિવામાં આવશે. - સદરહુ ખાતામાં સુધારો વધારો કરવા શેઠ. કલ્યાણચંદ લાલચંદ શાહ તન-મન નથી જે પ્રયત્ન કરી રહ્યા છે તે માટે તેમને પૂરેપૂરો ધન્યવાદ ઘટે છે. - મજકુર ખાતાનો વહીવટ તપાસી તેમાં જે જે ખામીઓ દેખાણે તેને લગતું દૂચનાપત્ર વહીવટકર્તા ગ્રહોને આપવામાં આવ્યું છે એજ. || જીલ્લે કાઠીયાવાડ તાબે ચુડા મધ્યે આવેલી શ્રી પાંજરાપિલ (ખેડા ઠેર) ના હીવટને લગતે રીપોર્ટ– સદરહુ સંસ્થાને વહીવટ ચલાવવા માટે મહાજન તરફથી નીમાએલી કમીટીના બિર શેઠ. મગનલાલ હરજી, શેઠ જેઠાભાઈ અમરસી, મેતા છગનલાલ ડોશાભાઈ ગેરે બાર મેમ્બરોના હસ્તકને સંવત ૧૯૬૧ થી તે સંવત ૧૯૬ર ના આ વદ O) સુધીને વહીવટ તથા તેને લગતો હીસાબ અમોએ તપાસ્યું તે જોતાં સંવત ૧૯૬૧ ની સાલ પેહેલાંના વહીવટકર્તાએ સદરહુ વહીવટને લગતું નામું ગુંચવણ પડતું રી નાંખી તેમજ પોતાની જાતે સદરહુ સંસ્થાની ઉપર દેખરેખ નહીં રાખતાં ત્યાંના કરો ઉપર શ્વાસ રાખી વહીવટ સદંતર ગોટાળા પડતો ચલાવ્યો હોય તેમ લાગે છે. કારણ કે સદર સંસ્થાની કેટલીક જંગમ મીલકત ઉચાપત થઈ ગઈ; કેટલીએક પાવક બરોબર વલ આવી જમે થએલી નથી. એવાં અનેક કારણો મહાજનના 1ણવામાં આવવાને લીધે કેટલાએક લાગાઓ તોડી નાંખેલ; તેમજ માહજનમાં બે ડ પડી ગએલા હોવાથી એક બીજા પોતપોતાના તડની ઉપજ કબજે કરી બેઠેલા થી ઢોરો પણ દુઃખી થતાં લાગ્યાં. તે ઉપરથી મહાજન ભેગું થઈ બેઉ પક્ષમાંથી Page #281 -------------------------------------------------------------------------- ________________ ૧૦) શ્રી સુકૃત ભંડાર છે. બાર ગ્રહશે ચુંટી કાઢી તેની કમીટી નીમી. સંવત ૧૯૬૧ ની સાલથી નવેસર પડ બંધાવી વહીવટ શરૂ કર્યો તે વખત સદરહુ કમીટીના હાથમાં કાંઈપણ મીલકત આવેલી નહીં. તેમ છતાં કમીટીએ પિતાના તન-મનથી પૂરતી મહેનત લઈ સદરહુ સંસ્થાની ઉપજમાં વૃદ્ધિ કરી સારી સ્થિતિમાં લાવી મૂકવા માટે સદરહુ કમીટીના મેમ્બરે તેમજ ત્યાંના માહાજનને પૂરેપૂરો ધન્યવાદ ઘટે છે. તેમાં મુખ્યકરી ગાંધી લખમીચંદ હરજીભાઈ તથા કપાશી ઘડદાસ ગુલાબચંદભાઈ તથા મહેતા તલકસી હરીભાઈ તથા રા. રાજેશ્રી મંગળદાસ છગનલાલભાઈ તથા શા. નાનજી જેઠાભાઈ તથા ગાંધી. ભાઈચંદ મોતીચંદે પૂરતી મદદ કરી મુંબઈમાં ટીપ કરી એક સારી જેવી રકમ મેળવી તે માટે તેમને પૂરેપૂરો ધન્યવાદ ઘટે છે, તેમ છતાં સદરહુ પાંજરાપોળનું મકાન બરાબર નહીં હોવાથી તેમાં નાનાં ઢોરોને કેટલીક રીતની આપદા વેઠવી પડે છે વગેરે જે જે ખામીઓ દેખાણી તેને લગતું સૂચનાપત્ર સદરહુ કમીટી ઉપર મોકલી આપની વામાં આવ્યું છે એજ. લી. શ્રી સંઘને સેવક, ચુનીલાલ નહાનચંદ ઓનરરી એડીટર. જેન કવેતાંબર કેન્ફરન્સ. શ્રી સુકૃત ભંડાર ફંડ. સંવત ૧૯૬૬ ના જેઠ વદી ૯ થી અશાડ વદી ૧૦ એટલે તા. ૧-૭-૧૦ થી તા. ૩૧-૭-૧૦ સુધીમાં આવેલા નાણાંની ગામવાર રકમ. રૂ. ૭૪૧૬-૧૭-૩ ગયા માસના પૃષ્ટ ૧૮૮ મે જણાવ્યા મુજબ, ૨-૦-૦ ગાધકડા ૦-૧૨-૦ નાના ભદ્રા ૧-૦-૦ શીમરણ ૧-૪-૦ ચરખા ૧-૧૨–૦ ચલાળા ૧–૧૨–૦ ધારંગણી ૦–૮–૦ પડવડી ૦-૧૨-૦ ઇગોરાળા ૧-૪-૦ સમઢીઆળા (પાલીતાણું) ૦-૪-૦ સરવડી ૧-૦-૦ પાડાપાણ ૦-૧૨-૦ ખીજડીઆ ૧–૮–૦ સુરનગર ૦ ૧૨–૦ ટીંબા ૦-૪-૦ મોતીસરી –૪– બાદરપર ૦-૪-૦ વડીઊં ૭–૪–૦ મોખડકા ૧-૪-૦ નવું ગામ ૦-૮-૦ ઈટાળીઆ ૦-૧૨-૨ રતનપર (ખેતરાઉ) ૦-૧૨-૦ મણ પર ૭-૮-૦ કંથારીઆ ૦-૮-૦ જાળીઆ ૦-૮-૦ સ્તનપર(ચાડા) ૭-૮-૦ રાજપરા ૦-૪-૦ કેરીયા ( નીંગાળા) ૧-૪-૦ અલમપર ૦–૮–૦ દુદાધાર ૭-૧૨- નવું ગામ (દરેડ) ૧૦-૦ પછેગામ (બાકી)૨-૪-૦ સમઢીઆળા (ધળા)૨-૦-૦ ચભાડીઆ Page #282 -------------------------------------------------------------------------- ________________ કે, ' , જેન કેન્ફરન્સ હેરલ્ડ. " (ઓગષ્ટ, ૧-૪-૦ રાજપીપળા ૦-૪-૦ વીરડી (પાળા) ૦-૧ર-૦ સેનગઢ ૦-૧૨-૦ થી ૧-૦-૦ પીંપળીઆ (શહેર) ૦-૪-૦ ઉસરડ ૦–૮–૦ વડીલા(શહેર) ૪-૧૨-૦ ટાણા ૦-૪-૦ રાજપરા ( ટાણું ) ૦-૮-૦ ઠુંઠસર ૦-૮-૦ કાજાવદર ૦-૮-૦ કનાડ ૦-૪-૦ સખવદર –૪–૦ જાંબાળુ ૦-૪-૦ ખારી, '૦-૪–૦ વાવડી ૧-૮-૦ ભાદાવાવ ૦-૧૨-૦ અણી ડું ૧-૧ર-૦ ભંડારીઆ ૧-૪-૦ સાણોદર ૧-૪-૦ બાડી ૦–૧૨–૦ કરેડા ૦–૧૨–૦ નાગધણીબા ૧-૪-૦ વાવડી ૦-૪-૦ મેરચંદ ૦-૧૨-૦ તરસમીયું ૦-૮-૦ રાજથળી મોટી ૦–૧૨–૦ સેંજળીયું ૦-૪-૦ લોંઈચડા ૦-૮-૦ ખાખરીઆ ૧-૮-૦ કુંભણ ૦-૮-૦ બડેલી ૦-૧૨-૦ નવું ગામ (બડેલી ) ૩-૧૨-૦ નંઘણવદર –૪–૦ જરીઆ ૧-૮-૦ સમઢીઆળા (સેંધણવદર) '૧-૦-૦ સાંઢખાખરા ૦-૮-૦ પીથલપર ૧-૧૨-૦ સેમલીઆ –૮–૦ નંદાસણ ૪-૦-૦ એંદરાડ ૧-૪-૦ માથાશુળ -૮-૦ ઈરાણું ૭-૬-૦ કંડ ૨–૧૨–૦ વડાવી ૦–૮–૦ ફુલેત્રા ૨૦-૪-૦ આદરજ મેડ઼ ૧૦-૦–૦ થેલ બોરીસણ કર-૮-૯ વાંકાનેર ૧૦–૮–૦ ડભેઈ (બાકી) ૩-૦૦ ઈદર ૧૮૪-ર-૦ કુલ રૂપીઆ ૭૬૦૭-૧૫-૩ સ્વર્ગવાશી. શ્રી ભરૂચનિવાસી શેઠ. અનુપચંદ મલકચંદને વાતે શ્રી રંગુનના શ્રી જૈન સંધ તરફથી પ્રદર્શિત કરવામાં આવેલે શેક - અત્રે અશાડ સુદ ૪ તા. ૧૦-૭-૧૦ રવેઉને રોજે અત્રેના શ્રી જૈન સંઘની એક મીટીંગ અત્રેના શ્રી જૈન શ્વેતાંબર મંદીરના નીચેના મકાનમાં શેઠ મુલજીભાઈ તેજશીના પ્રમુખપણા નીચે મલી હતી. તે વખતે શ્રી ભરૂચનિવાસી શેઠ અનુપચંદ મલકચંદ કે જેઓ ન તત્વજ્ઞાનના જાણનારા, અનુભવી, ધર્મજ્ઞ અને ક્રિયાપાત્ર ગૃહસ્થ હતા, અને જેવણ જેઠ સુદ ૧૪ ને રોજ શ્રી પવિત્ર શેત્રુંજયગિરિ ઉપર સમાધિપૂર્વક પંચત્વને પામ્યા તે ખેદકારક બનાવ માટે શેક દર્શાવવામાં આવ્યો હતો અને તે સંબંધી નીચેના ઠરાવ ગંભીર ચુપકીદી વચ્ચે પસાર કરવામાં આવ્યા હતા. ૧ ભરૂચનિવાસી શેઠ અનુપચંદ મલકચંદ ઉપવાસના ઉત્તમ તપમાં પિતાની શુભ ભાવનાઓ સહીત જેઠ સુદ ૧૪ ના રોજ શ્રી પવિત્ર તીર્થાધિરાજ શ્રી શેત્રુજ્યગિરિ ઉપર યાત્રા નિમિતે ચઢતાં રસ્તામાંજ પંચત્વને પામવાથી તેમના આત્માનું વિશ્ય કલ્યાણ થયું છે. પરંતુ તેમના જેવા તત્ત્વજ્ઞાનવેત્તા, જૈન ધર્મના અનુભવી, Page #283 -------------------------------------------------------------------------- ________________ 'કમ કિયા ન્ડમાં પ્રવીણ, શુદ્ધ આચાર પાળવાવાળા, પંચત્વ પામેવાથી આપણા જેનસમુદા ને ૨ , નહીં પુરી શકાય તેવી ખેટ ગેઇ છે. જેથી આજે મળેલ રંગુનને શ્રી જેનાં પિતાની ઉ3 લાગણીથી શોક પ્રદર્શીત કરે છે. આ - ૨ શેડ અનુપચંદ મલુકદની પંચત્વ પામવાથી જેવી રીતે શ્રાવકસમુદાયને એક મેગી ખાટ પડી છે તેવી રીતે તેમના કુટુંબને પણ નહિં સહન કરી શકાય તેવી પાટ પડી છે તે માટે અને શ્રી જૈનસંઘે મરહમના કુટુંબના દુ:ખમાં ભાગ લઈ અતઃકરણથી દીલાસો આપે છે. અત્રેતા શ્રી સઘની આજે મળેલી મીટીંગમાં શેઠ એનુપચદ મલેકચંદનો પિચવ પામવાથી શાક પ્રદર્શીત કરનારા પસાર થયેલા ઠરાવો મરહુમના કુટુંબ ઉપર માલ પી આપવા શ્રીસંઘ પ્રમુખસાહેબને સત્તા આપે છે. એ જૈન પાઠશાળાની સ્થાપના ના - બે ગઈ તા. ૧૦ જુલાઈસને ૧૯૧૦ ને જે વગ સ્થ શેઠ અનુપચંદ મેલુંકચંદ શેક પ્રદર્શિત કરવા શ્રી જૈન સંઘની એક મીટીંગ થઈ હતી, તે વખતે મરહુમ રોડને વાસ્તે દિલગીરી દર્શાવવામાં આવ્યા બાદ, કેટલાક ગૃહ તરફથી એવી સૂચના કરવામાં આવી હતી કે મરહુમ ગૃહસ્થ જેવા ધમસ અને અમુથ મહા પુરૂષને યાદગીરી કઈ રીતે હમેશને વાતે જળવાઈ રહે એવું કાંઈ કામ થવું જોઈએ. પરની સૂચના અમલમાં લાવવાને વાસ્તે શ્રી સંઘ એવા ઠરાવ ઉપર આવ્યું હતે ઉપરનો હેતુ સિદ્ધ કરવાને વાતે સર્વેથી સરસ સાધન અત્રે એક જૈન પાઠશાળી બલવાનો છે અને તે પ્રમાણે ગઈ તા. ૨૭ મી જુલાઈ સને ૧૯૧૦ એટલે અશાડ વદ ૫ બુધવારને રોજે શ્રી કક લગ્ન અને શ્રી લાભ ચોઘડીએ શ્રી જૈન પાઠ શાળા માત કરવામાં આવ્યું હતું. તે પ્રસંગે અત્રેને આગેવાન ગ્રહ પૈકી શેઠ શભા. મેલ ગોકળચંદ, શેઠ મુળજીભાઈ ધારશી, શેઠ મનસુખલાલભાઈ સુરજમલ, શેક ગુલાબ દજી ઠઠ્ઠા, શેઠ રામચંદ્રભાઈ જેઠાભાઈ, શેઠ હીરાલાલ ચુનીલાલ, શેડ લમીચંદ માણેકચંદ, શેઠ નરશી તેજશી. શેઠ ટેકરી મુલજી, શેઠ મુળચંદ ખેમચંદ વગેરે ઘણા સંભાવીત ગ્રહો હાજર હતા અને તે વખતે શ્રી કહ્યું સૂત્ર અને શ્રી સરસ્વતી દેવીની પૂજા કર્યા બાદ માન્યવર ગુલાબચંદજી ઠંદ્રાએ હાજર રહેલા બાળકને ઉદ્દે શિીને એક બહુ મનન કર્વા લાયક અને બેધદાયક ભાષણ સાદી ભાષામાં આપ્યું હતું. ત્યારબાદ બાળકોને જૈન ધર્મનાં જ્ઞાન પુસ્તકો તેમજ પેંડા વહેંચવામાં આવ્યા હતા ઉપરના પ્રસંગની ખુશાલીમાં પાઠશાળામાં શીખવા આવતા છોકરાઓને જ પડવે પાર્મિક પુસ્તકો, લેટ વગેરે જરૂરીઆતની ચીજો પૂરી પાડવા વાતેના પs - રૂ. ર૧ બસે પચીશ આશરે ભરાઈ ગયા હા. - બકરાઓને જ્ઞાન આપવા વાસ્તે બીજી કોઈ સંગીન સગવડ શ્રીસંઘ, - સેળવી શકાય તે દરમ્યાન મી. ઠાકરશી લખમશીએ પિતાનો ઈરાદો ન “ દરરોજ સવારે એક કલાક સૂધી છોકરીઓને શીખવવાનો જાહેર કી તેમાં મી. માલશીભાઈએ પણ તેવી જ રીતે પિતે મદદ કરવાનો ધિ હતા. તે સાંભળી સભાસદોએ હર્ષનાદ કર્યો હતો. અને તેમના નિquals and ખુશા ની પ્રદર્શીત કરી હતી. બાદ એક માસ પછી એટલે શ્રાવણ બાળ ની પરીક્ષા લેવી અને પછી કાયમને વાસ્તે કઈ લાયક [ એ હરાવ કરી શ્રી આરતી કરવામાં આવી હતી, અને છેલે ફી નની જય બોલાવી સભા વીસજન થઈ હતી. tudy and under [ રે મ ણligion. Page #284 -------------------------------------------------------------------------- ________________ | શાક જનકે મૃત્યુ. - અ મેને જણાવતાં અત્યંત દિલગીરી થાય છે કે ભરૂચનિવાસી શેઠ અનુપચંદ મલકચંદ જે એ જેન કામમાં વિદ્વાન નર રત્ન ગણાતા હુંતા તેએા જેઠ શુદિ ૧૪ ને દિવસે શ્રી સિદધાચળ ઉપર ચડતાં પંચત્વને પામ્યા છે. આ મહાન નસ જેન ધૂમનું બહ, ઉચુ જ્ઞાન ધરાવતા હતા. તેઓ શ્રી જૈન શ્વેતાંબર કાપૂ રન્સના દક્ષિણ ગુજરાતના પ્રાંતિક સે કે ટરી તરીકે કામ કરતા હતા અને કે-Yરન્સ તરફ અત્યંત પ્રીતિ ધરાવતા હતા. તેઓના મૃત્યુથી જેન કામમાં ન પ્રેરાય તેવી ભારે ખોટ પી છે. તેઓના આત્માને શાંતિ મળે એવી પરમાતમાં પ્રત્યે પ્રાર્થના છે. જાહેર ખુર, - મહવાવાળા મી. ચત્રભૂજ તારાચંદને ઉપદેશક તરીકે થાડા વખત માટે રાખી કરજોઆ પેલી છે. તેમજ ઉપદેશક મી. ત્રીભોવનદાસ જાદવજીને પણ તા. ૧૬-૪ -૧૦ થી રક્ત આપી છે. તો તેઓ કોન્ફરન્સના નામે કોઈ પણ સ્થળે જાય આવે તેમ શ્રી જૈન શ્વેતાંબર કાપૂ રસને કાંઈ પણ સંબંધ નથી. વળી તેને કોઈ પણ ગ્રહથે શ્રી સુકત ભ ડાર કુંડ વગેરેના પૈસા આપવા નહીં. મી. ચત્રભૂજ તારાચંદ પાસે ન. -૧૪૮૫૧ થી ૧૪૯૦૦ લગીની ૫૦ પાનાની સુકૃત ભંડાર ફેડની ૧ રસીટબુક રહેલી છે, તે રદ કરવામાં આવી છે. માટે તે નંબરની પહેાંચના કોઈએ પૈસા આપવા નહીં. - હાલમાં અમારા તરફથી નીચે લખ્યા ૩ પગારદાર ઉપદેશ કો શ્રી સુકૃત ભ ડાર કંડ વસુલ કરવા વગેરે કામ માટે ગુજરાત-કાકી આવાડમાં પૂરે છે:- સી. વાડીલાલ સાંકળચંદ-અમદાવાદવાળા, મી. હરખચ દ ભાભાભાઈ= ,, ગુલાબચંદ શામજી--પાલીતાણાવાળા. પાલીતાણાવાળા. જૈન શ્વેતાં. કન્ક, TUTORIAL CLASSES ધ ધાદારીઓને અંગ્રેજી વાતચીત, વેપારી પત્રવ્યવહાર એક વર્ષમાં ખાસ નવીન મૂજબ (સાધારણ) શીખવવામાં આવે છે. ફી રૂ. પ૦) તે ચાર હફતે દર ત્રણ ત્રણ માસ માટે રૂ. ૧ર એડવાન્સ લેવામાં આવે છે. ટાઈમ રાત્રીના ૮ થી ૯ (મ.ટ.) હાઈકુલના વિદ્યાર્થી ઓને કલાસના ધોરણ મુજબ શીખવવામાં આવે છે. અનુભવી કેળવાયેલા શીક્ષકે રોકવામાં આવ્યા છે. વધુ હકીકત માટે લખે યા મળે. આ વી. કે. જૈન લાઈબ્રેરી.) લાલચંદ લર્મિચંદ શાહ, થયધુનીમુંબઈ. | પ્રાયટર ટયુટોરીયલ-કલાસીઝ* પાશાળા તેમજ કેન્યાશાળા માટે ખાસ ઉપચાગી. “ હાથથી ગુ થવાના સંચા.” વહેપારી તેમજ ગૃહસ્થ ઘરનાં સ્ત્રી બાળકો ૫ણ લાભ લઈ શકે. છે તેવા સરસ અને સફાઈદાર મેજ', ગલપટા, ટોપીઓ, ગંજીફ રાક વીગેરે ઘણીજ સહેલાઈથી અને ઝડપથી બનાવવાના અસલ ઈગ્લીશ અનાવટની ફાંટ માં મળે છે. પ્રાસલીસ્ટ મફત. ૦ જેએચ. એનં ૧૨૫ ગુલાલવાડી–મુંબઈ. ન. ૪. Page #285 -------------------------------------------------------------------------- ________________ Registered No. B. 525. | श्री जैन श्वेताम्बर कोन्फरन्स हेरल्ड. पुस्त। ६) श्रावण वी२ संवत २४38, सम्प२ सन १८१० ( ८. प्रकट कर्त्ता. श्री जैन (श्वेतांबर) कॉन्फरन्स ऑफिस, मुंबई. विषयानुक्रमणिका. ५० વિષય The First Jain Students' Social Gathering २१७ से अध्यामि पध... २२२ वहया-मारसा. Humanitarianism... २२५ પંડિત હેમચ દ્રાચાર્ય एक आश्चर्यजनक स्वप्न ... ... ... ... ... २३३ ... धाभि हिसाम तपासणी भातुं... वहयानाशवा ... ... ... कौन थापति विषे अभिप्राय ... An Appeal To Jains ... this जावद (माळवा) मां नवी पाठशाळा..... મહુવા ગૌરક્ષક સભાની ગાયો માટે મદદની માગણી.... સુકૃત ભંડાર ફેડ वार्षिक मूल्य डाकका मूल्य समेत सिर्फ रु०१-४-quals and NNNN YMR धी जैन प्रिन्टींग वर्कस लि. tudy and under eligion. Page #286 -------------------------------------------------------------------------- ________________ COVINCES ગવર્નમેન્ટનાં પિટ સર્ટીફીકેટ ENTRALE એને, હજારે ખાનગી પત્રકે. NAGPUR N 9. સરકાર રજવાડાઓ અને ભલોને વેચનારા, બે કે, ચીન વો ? પરદેશી રાજ્યોને પુરી પાડનારા. જુદા જુદા ગ્રહસ્થાનોમાં ૧૧ સેનાના અને બીજા ઘણે ચાંદ, પહેલા નંબરમાં વધુમાં વધુ ચાંદે મેળવનારા, ચાલીસ વરસથી હિંદુસ્તાનમાં તિજોરીઓ બનાવવાનો પહેલ વહેલો હુન્નર દાખલ કરવાને દાવો કરનારા શું કહે છે ? • JEE હરીચંદની કઈક તિજોરી એ. HARICHAND MANCHARAH N S છે , - છેલ્લામાં છેલ્લી શોધ દાખલ કરેલી, સાંધા વગરની (વાળેલ એકજં પડાની અંદર અને બહાર મળી સેળ બાજુથી વાળેલી, તેમજ ગુપ્ત ભંડારની–પિટર ચેમ્બર સેફ' વગેરે જાતોની) પ્રગજજર જેવા પ્રસિદ્ધ રસાયણશાસ્ત્રીના પાસ કરેલા સ્પેશીયલ : યર પ્રફ મસાલો ભરેલી, મુંબઈના સંગ્રહસ્થાનમાં આગના અખતરાની હરીફાઈમાં સૌથી પહેલું આવનારી અને - સાથી પહેલા નંબરનો સોનાનો ચાંદ મળેલી, સેંકડો આગમાં અને ડાકુઓના હડા સામે ટકેલી.. પેટંટ પ્રોટેકટર કળા અને તાળાઓ.. હાથી ટ્રેડ માર્ક તપાસીને લેજે! હલકા પ્રકારની નકલથી સાવચેત રહેશે ! ! . સાયડી નહીં લાગે એવી ડીલ પ્રફ લેટવાળી, (સરકારી ખાસ પેટ મેળવેલી.) હજારો ચાવી લગાડી જોતાં યા બાહોશ કારીગરથી પણ ખુલેજ નહીં, અને ન ૧ ની ચાવીથી ઉલટો અને નં નથી સુલટો એમ બે આંટાથી દેવાય એવી– - તિજોરીને લગાડવાની કળા. અમારા પેટંટની નકલ કરનારા, લેનારા અને વેચનારા એક સરખા ગુન્હેગાર છે. કારખાનામાં બનતી વખતે જ માલ જુઓ, મસાલામાં નોટ મુકીને અથવા આખી સખત ભઠ્ઠીમાં નાંખી બતાવીશું ! આખું ગામ જોઇને પછી આવે ! ! ફએન્ડ લક વર્કસ–હરીચંદ મંછારામ એન્ડ સન. દુકાન–નં૧૧, ગુલાલવાડી. કારખાનું—પાંજરાપોળ પહેલી ગલી, છે રૂમ---૦ કર૦, ગ્રાંટરોડ કે નર. Page #287 -------------------------------------------------------------------------- ________________ ॥ॐ नमः सिद्धम्यः॥ श्री जैन श्वेताम्बर कोन्फरन्स हेरल्ड. लोकेभ्यो नृपतिस्ततोऽपि हि वरश्चक्री ततो वासवः सर्वेभ्योऽपि जिनेश्वरः समधिको विश्वत्रयीनायकः। सोऽपि ज्ञानमहोदधिः प्रतिदिनं संघ नमस्यत्यहो वैरस्वामिवदुन्नतिं नयति तं यः स प्रशस्यः क्षितौ ॥ ભાવાર્થ સર્વ લોકાથી રાજ, રાજધી ચક્રવતી અને ચક્રવતથી ઇદ્ર શ્રેષ્ઠ છેવળી આ સર્વથી ત્રણે જગતના નાયક શ્રી જિનેશ્વર ભગવાન શ્રેષ્ઠ છે. જ્ઞાનના મહાસાગર એવા શ્રી જિનેશ્વર ભગવાન પણ શ્રી સંધને હમેશાં નમસ્કાર કરે છે, એજ આશ્ચર્ય છે. માટે તે સંધને જે પુરૂષ વૈરસ્વામીની પેઠે ઉન્નતિ પમાડે છે તેજ પૃથ્વી ઉપર પ્રશંસનીય છે. - - - પુસ્તક ૬) શ્રાવણ, વીર સંવત ર૪૩૬ સપટેમ્બર, સને ૧૯૧૦ અંક ૯. - - The First Fain Students' Social Gathering. (2) Presidential address of Gulabchandji Dhadha Esq. M. A. Gentlemen and brothers, Both the speakers Messrs Jagmanadirlal and Lalan have seen East and West. If my remarks pertain to particularity, it is owing to my inexperience. I love fraternity, liberty and toleration; and the aims and objects of the gatbering are local and not cosmopolitav. Cosmopolitan views and actions tend to infringe the rights and previleges of other bodies. Take for instance Jain Young Men's Association of India. If my friend would help the same, they would do more. This gathering is local in its aim and would serve as a big feeder of the big river like Jain Young Men's Asso. Page #288 -------------------------------------------------------------------------- ________________ 292] 8862 OSH šilderzy dzes. [ સપ્ટેમ્બર ciation. More thau one boardings have now appeared and these moviments will unite the disunited and we will be serving the purpose of harmonising the discordant elements and split among the students. I am not hopeless or disappointed but am hopefnl of brighter and more enthusiastic progress among the students of all the sects. The brothers of other sects would be tolerant. This is the first initiative step taken for creating hrotherly feelings amongst all the sects, the old and new schools, and the favourites of Laxmi and Saraswati. It is liable to be imperfect, because from [89424comes Kevalagnan, from imperfection comes perfection. If the purpose for which this institution is created, comes to be fulfilled wholly or partially, the organisers will be given the sole honour therefor. . Such organisation is for the healthy infusion and developmeut of right thinking in the education of young people by founding a united Brotherhood, for short interval ineetings and holding such annual gatherings. :: The young generation are often misled by the opinions that are forced upon them. These not only political but also social and religious being bought from others in a crude form prove fatal to them. Our elderly people have sent missiles against the graduates that they are lost to religion. It is not our fault but that of parents if we are not upto the mark, and the fault of circumstances. This may be the right conception or misconception and in order to remove the said fault this organization is set on foot. Unless there are short interval meetings such as weekly, fortnightly or monthly meetings where social, literary, religious and other questions pertaining to the jains and jainisni can be discussed as guardedly as possible into English, this step will not succeed. The neccesity of such institution is brought to our mind by the Great Assembly, so this can be said to be a natural offshoot of and harmonious with the Conference. As I am requested by some of my friends to take the retros Page #289 -------------------------------------------------------------------------- ________________ 1910 ] The First Jain Students' Social Gathering. (219 pective view of the last decade, and the prospective view of the future at this juncture, I shall not miss this opportunity. Some ten years back we had no organisation by means of which different people from different parts can meet at one place and come to some conclusions for the bettering of the community. Now we see in each sect its own conference and it is due to that that tolerance, brotherhood and unity have spread to some extent. 1. Social We have done much towards (a) eradicatiou of evil customs; and ib) creation of the recognition of one's own duties and position in Society and thereby giving a firm and steady tone to Social or racial existences; but I am sorry to say that we have done very little towards removing ignorance and want of general know ledge and backwardness of the people in education. 2. Religious ... We have done as far as we could for (a) repairs of temples at Abu, Ranakpur, Samalya, Oshia, Falodi, Panch kalyanak &c but I should say that we have built new temples where there are many and no new one is required. (b) opening of Bhandars at Jesal mere and Patan, though more towards this is to be done. (c) spreading humanitarian principles by (1) aiding existing panjrapoles. (2) requesting native potentates or kings to stop slaughter at Dasara and such other holidays. (3) diffusing on a greater scale Jiva-daya/knowledge with the cooperation of a Junagadhi champion Mr. Labhsbanker Laxmidas. (d) awakening the 1st and 2nd order of our church. Page #290 -------------------------------------------------------------------------- ________________ 330] ora Blok prz4 8766. [ સપ્ટેમ્બર (e) asking to submit management reports. 3. Political. We have approached the Government in matters such as (a) the Parasnath Hill case. (6) the Jain Holidays. (c) the Jain representative in the Legislative Council. 4. Literary or Educational. We see now (a) opening of several Pathshalas, Kanyasbalas, Udyog. shalas, Shravikashalas &c. (6) foundation of Scholarships and prizes such as (1) Sarabhai Virchand's (2) Fakirbhai Premchand's (3) Amarchand Talakchand's (c) Schools such as . (1) Babu Panalal High School at Bombay. (2) Seth Mansukhbhai's School at Ahmedabad. (3) Shri Yashovijayji Pathshala at Banares. (4) Mehsana and Palitana Pathshalas. (5) Cutchi Oswals' Pathsalas &c. (17) Hostels The Seth Gokulbhai Mulchand Jain students Hostel. (e) Libraries Muni Shri lobanlalji Central Library and many small ones. 15. M'scellaneous We have done something towards te) creation of a Jain Helping Fund. (6) the Sukrit Bhandar Scheme, and we see . (c) the existence of a weekly and several monthly periodicals. Page #291 -------------------------------------------------------------------------- ________________ 1910) The First Jain Students' Social Gathering. (221 Now we shall take the prospective view and shall turn to what we ought to do. We are in want of (a) a Jain Central College (6) a Jain Central Library which should contain all the manuscripts available on the whole world and all the printed Jain literature. Muni Shri Mohanlalji Library has got this object in its view but we shall wait to see the same fulfilled in its entirety.. (c) a Jafn Bank. There are so many funds vested in securities. If these are utilized in founding a bank, the same are sure to employ so many Jain youths and make a most profitable business ; By this the funds remain intact and bring much more interest. (d) a Jain Daily conducted on sound principles. (e) a universal Jain Panchayat fund. () a closer union among the four orders of the church. (s) brotherly feelings among all the sects. (h) fncreased and closer supervision over all the Dharmada Sansthas. (1) a representative council consisting of a certain number of educated, wealtby, experienced Jains with powers to control all affairs of the Jains, I would give how some advice to the organisers of this gathering who are students in respect to (a) Social affairs They should respect their elders, love equals and and sympathise with their youngsters. (6) Religious: affairs They siould not be Sceptic but study and under. stand the hidden beauties of Jain Religion. Page #292 -------------------------------------------------------------------------- ________________ છે૨૨] જૈન કેન્ફરન્સ હેરલ્ડ. [ સપ્ટેમ્બર (૮) Political questions They should not be misguided but think ccoly. wisely and rightly. Now one word to the superintendent of this Hostel where we have at present met that he should be such a man who can live a healthy life to form and mould the character of the students, the occupants of this hostel, who are the future heroes of the community In conclusion I thank the donor of the hostel for allowing this gathering in the hostel and all for their presence and cooperation with the students. N. B. I have jotted down what I could from the verbal remarks of our worthy president, so I beg to be excused for any corrections and omissions. M. D. DESAI. એક અધ્યાત્મિક પદ્ય (પરમાર્થ સાથે) (લેખક––મુનિ મહારાજ શ્રી કપુરવિજયજી) ચેતન અબ કછુ ચેતિ, જ્ઞાન નયન ઉઘાડી સમતા સહજપણું ભજે, તને મમતા નારી. ચેતન ૧ યા દુનિયા. હે બાવરી, જેસી બાજીગર બાજી સાથ કિસીકે ના ચલે, ક્યું કુલટા નારી. ચેતન ૨ માયા તરૂછાયા પરે, ન રહે સ્થિરકારી જાનત હે દિલમેં જની, પણ કરત બિગારી. ચેતન ૩ મેરી મેરી તું ક્યા કરે, કરે કશું યારી પલેટે એક પલકમેં, જપું ઘન અંધયારી. ચેતન- ૪ પરમતમ. અવિચળ ભજે, વિદાનંદ આકારી નય કર્યું નિયત સદા કરે, સબ જન સુખકારી. ચેતન૫ Page #293 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧] એક અધ્યાત્મિક પદ્ય. [૨૨૭. પ. ઉક્ત મહાપુરૂષ પોતાના આત્માને અને અન્ય આત્માર્થી જતેને હિત શિખામણ આપી સમજાવે છે કે હું ચેતનાવત ! જ્ઞાનચક્ષુ ઉધાડી અજ્ઞાનના પડદા ચીરીને તમે અત્તરમાં આલેચી તમારી ભૂલ સુધારા ! સુધારા ! સહજ સ્વાભાવિક સાચું સુખ આપનારી સમતા શીતળતાને તમે સેવે અને અવળી મતિ આપી અવળે રસ્તે દોરી જઈ પરિતાપ આપનારી મમતાને તમે પિરહરે. દુનિયાની દરેક દશ્ય ક્ષણભ’ગુર વસ્તુમાં મિથ્યા માહ ઉત્પન્ન કરાવનારી ‘મમતા’ જ્યાં સુધી આપણામાં વિદ્યમાન હોય ત્યાં સુધી સ્થિર દષ્ટિથી અંતર સમૃદ્ધિને ભાગ લેવા ભાગ્યશાળી અનાવનારી સમતા સાહાગણના સંગ આપણને સાહાયજ નહિ. અને જ્યારે સદ્ગુરૂ પાસે તેનું યથાર્થ સ્વરૂપ એળખી આત્માને અનર્થ ઉપજાવનારી મમતાના સગ નિવારીને અનુભવ અમૃતનું પાન કરાવી શાંતિ-શીતળતા ઉપજાવનારી સમતાનું ગાંગીભાવે સેવન કરવામાં આવશે ત્યારેજ આત્મા જન્મ મરણનાં અન ંત દુ:ખાથી મૂકાઇને નિવૃત્તિસુખને ભેટી શકશે. અમૂલ્ય માનવભવ પામ્યાનુ એજ સાર છે. તે સમતા વડેજ પામી શકાય છે. મમતા તે વૈરણની જેમ તેમાં આડી આવે છે, અને જીવને ૮૪ લક્ષ જીવાયેનિ સંબંધી દુઃખદાવાનળમાં પચાવે છે. એમ સમજી સુજ્ઞ જનોએ સકળ આપદાથી મુક્ત થઈ સર્વ સ ંપદા સ્વાધીન કરવાને શ્રેષ્ઠ અને સરલ માર્ગજ આદરવા યુક્ત છે. ૧ આ દુનિયા દિવાની છે, તેથી તે વિશ્વાસ કરવા યોગ્ય નથીજ. જેમ બાજીગરની બાજી ખાટી છે . તેમ આ જગતની માયા કેવળ કારમી છે તેથી તેમાં મુંઝાવુ ચેાગ્ય નથી. જેમ વ્યભિચાર સેવનારી કુલટા નારી કાઇની થતી નથી, તેની ગતિજ ન્યારી-ભ્રમ ઉપજાવનારી હાય છે તેમ આ દુનિયા તેના દશ્ય પદાથા માહ-મૃદ્ધ જનોને મિથ્યા ભ્રાંતિ ઉપજાવીને તેમાં મુઝાવી નાંખે છે. તે જાંઝવાના જળની જેમ અથવા સ્વમની સુખડીની જેમ આત્માને સાચી તૃપ્તિ પેદા કરાવી શકતાજ નથી, તેથી સુબુદ્ધિ જનાએ તેમાં મિથ્યા મમતા બાંધી પેાતાના અમૂલ્ય માનવભવ હારી જવા ઉચિત નથીજ. ર. આ જગતની માયારૂપ પ્રિય પુત્ર કલત્રાદિક તેમજ યાવત્ સંચાગિક પદાર્થ વૃક્ષની છાયાની પેરે સ્થિર ટકી રહેવાના નથીજ. જેને સયાગ તેને વિયેાગ અવશ્ય ભાવી છે. ત્યારે ત્યારે પ્રાપ્ત થયેલા પદાથાના વિયેાગ થવાનેાજ છે તે એવા અનિત્ય-છેહ દઇને છૂટી જનારા પદાથો સાથે સ્નેહબધન રાખવું પરિણામે હિતકર નથીજ, કેમકે જ્યારે તેમને વિયે!ગ થાય છે ત્યારે ભારે પરિણામ ઉપજે છે. જો પ્રથમથીજ તે વસ્તુ ઉપરની મમતા તજી દીધી હેત તે વિયેાગ સમયે પરિતાપ થવાનું કઇં પ્રયેાજન રહેત નહિ. જે રામાંધ કહું કે વિષયાંધ બની ક્ષણિક વસ્તુઓ ઉપર`મમતા બાંધી બેઠા છે તેમને તે વસ્તુના વિરહે ાજ પરિતાપ સહવા પડે છે. આ અતિ અગત્યની વાત સહુ કાઇએ બહુ લક્ષમાં રાખવાની છે, કેમકે પ્રાયઃ સયેાગ-વિયેાગ સંબધી સામાન્ય નિયમને સહુ કાઇને અનુભવ હાય છે પણ અનાદિ મિથ્યા વાસનાના યેાગે જીવ હાલતાં ચાલતાં ભૂલાવામાં પડી જાય છે, અને પાતાની થયેલી ભૂલે સુધારવા તે કઈ પણ જરૂર બેંગા પ્રયન કરી શકતા નથી અને કવચિત જાણતા છતાં તેમાં ઉપેક્ષા કરે છે એટલામાં અચાનક કાળ આવી તેને કાળા કરી ાય છે અર્થાત્ આયુષ્ય પૂર્ણ થવાથી પાતે યમ શરણ થાય છે, જેથી એવું બને છે કે ભાઈ બાંધીમુઠે આવ્યા અને Page #294 -------------------------------------------------------------------------- ________________ જૈન કોન્ફરન્સ હેર છે. [ સપ્ટેમ્બર ખાલી મુઠે જાય છે. આ અમૂલ્ય માનવભવ હારીને દુર્ગતિમાં જાય છે અને પુનઃ સંસારચક્રમાં પર્યટન કર્યા જ કરે છે. ૩. આ પ્રમાણે સર્વજ્ઞ સર્વદર્શ ભગવાન આ ચરાચર જગતનું આવું સ્વરૂપ સાક્ષાત જાણી દેખીને જણાવે તો પછી સુજ્ઞ જનોએ આ દશ્ય પદાર્થો ઉપર મુંઝાવું કેમ ઘટે ? તેમાં મમતા બાંધીને આ મારૂં આ મારૂં એમ પોકાર્યા કરવું કેમ ઘટે ? જીવિત પર્યંત તેની ખાતર પિતાના અમૂલ્ય પ્રાણુ અર્પણ કરવા કેમ ઘટે ? અને મમતા તળ સમતા વડે જ પ્રાપ્ત થઈ શકતા નિવૃત્તિસુખને વિસારી દેવું કેમ ઘટે ? એક ભૂતની સાથે ભાઈબંધાઈ સારી નથી તે પંચભૂત સાથે તે કેમ કરવી ઘટે ? જે શરીર, જે લક્ષ્મી જે પરિવાર માટે પિતે મરી પડે છે, નહિ કરવાનું કરે છે તે પાણીના પરપોટાની જેમ, વિજળીના ઝબકારાની જેમ અને પાણીના રેલાની જેમ ક્ષણવારમાં દષ્ટ નષ્ટ થઈ જાય છે. વાદળની છાયાની જેમ તે જોતા જોતામાં વિખરાઈ જાય છે તે તેમાં વિશ્વાસ કરવો કેમ ઘટે ? અહો ! જીવોની વિવેકશન્યતા! જેમ એકાંત વિશ્વાસ કરવાનો છે, જે કેવળ સુખનું જ સદન (ધામ) છે, જે વિશ્વવંદ્ય એવું પરમપદ પમાડી શકે છે તેવા સર્વ સેવિત અને સર્વજ્ઞભાષિત પ્રરમ પવિત્ર આત્મધર્મના વિચાર સરખો પણ કરી શકતા નથી, તે પછી એવા આત્મધર્મ માટે ઉદ્યમ તો શી રીતે કરી શકાય ? વિવિધ પ્રકારના ક્રોધ, માન, માયા અને લેભરૂપી કપાય એ આત્મધર્મના પ્રતિબંધક-શત્રરૂપ છે. જુદે જુદે પ્રસંગે જૂધ જૂદા રૂપ રંગ ધારીને આત્માને છળનારા એ સમસ્ત કાયને સર્વથા ક્ષય કરવાથી જ આત્મધર્મ પૂર્ણ રીતે પ્રકાશે છે અને તેમ કરવાને તે સમસ્ત કાયનો ક્ષય કરનાર જિનશ્વરેએ ઉત્તમ ઉપાય બતાવ્યા પણ છે. ક્ષમા, મુદતા (નમ્રતા), સરલતા અને સંતોષ એ સમસ્ત કાયને અનુક્રમે હણવાના અમોઘ ઉપાય રૂ૫ છે. “સદ્ વિવેકરૂપ શરાણ વડે સમય રૂપી શસ્ત્રને ઉત્તેજિત કરી ધૃતિ (ધીરજ) રૂ૫ ધારાથી તીક્ષ્ણ બનાવી જે મહાનુભાવ સાત્વિક અને તેનો ઉપયોગ કરે છે તે અવશ્ય સફળ શત્ર ગણનો સંહાર કરી સકળ કપાયમુકત. નિષ્કપાય એવા આત્મ સ્વભાવને પ્રગટ રીતે પ્રાપ્ત કરી શકે છે.” પણ કાયર માણસો તે આવી વાત સાંભળતાંજ કંપી ઉઠે છે. ભાટ ચારણોની જેમ કદાચ મુખથી આવી વાત કરીને બીજાને પાણી ચઢાવે છે પણ પોતે તે તે કૃતિથી અળગાજ રહે છે. એવા કાયર જનોને માટે આ ઉપદેશ નથી. પણ આવા ઉપદેશના અર્થ છે સાત્વિક જનો હોય તેમને માટે જ છે. ૪. હે ભવ્ય જ ! જે તમે શાશ્વત સુખને અભિલપતા છે તે તમે સમસ્ત રાગ, દેપ અને મેહાદિક દેશસમૂહથી સર્વથા મુકત થયેલા વિતરાગ પરમાત્મા, જે અનંત જ્ઞાનાદિક ગુણેથી સદા સર્વદા અલંકૃત છે અને જેની અનન્ય ઉપાસનાથી ભવ્ય આત્મા પણ કટ બ્રમરીના ન્યાયે પરમાત્મપદને પામે છે તેને જ અનન્ય નિષ્ઠાથી ભજે–સેવો અને તેમની પવિત્ર આજ્ઞાનસારે સકળ જનને સુખકારી-હિતકારી એવી નિયત-નિષ્ઠાને ધારણ કરો અને એવી ઉંચી નિયત સદાય સાચો એજ કલ્યાણનો માર્ગ છે. ૫. અતિશ. Page #295 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦ ] જીવદયા-અહિંસા.nimanitarianism. રરપ ] જીવદયા-અહિંસા. HUMANITARIANISM. (લેખક–૨ ૨. ન્યાલચંદ લક્ષ્મીચંદ શેની બી, એફએલ એલ; બી.) અનુસંધાન ગતાંક પાને ૧૭૩થી. મરકી વગેરે ચેપી રોગોનો ફેલાવો થતો અટકાવવા માટે મોટા મોટા સમર્થ યુપીયન વિદ્વાન્ ડોકટરો તરફથી અનેક ઉપાયો કરવા બાબતના અભિપ્રાય જીવડ્યા અને ઉદરને અપાએલા છે. આ પૈકી જે ઉપાય સામે ખાસ કરીને આપણે કરવામાં આવતો વાંધો લેવા જેવો છે તે એ છે કે મરકીના જંતુઓનો ફેલાવો નાશ કરનારા તરીકે ઉંદરને ગણી તેમને બની શકે તેટલી વધારે - સંખ્યામાં નાશ કરવાનું કહેવામાં આવે છે. આ ઉપાય પાડાને વાંકે પખાલીને ડામ દેવા જેવો” કેમ ન ગણવો ? તે તે શહેરના લેકોના નીકાચિત પાપકર્મના ઉદયને લઇને, ભવિતવ્યતા (ભાગ્યદેવી)ના અનિવાર્ય નિશ્ચયાત્મક કાર્યથી, આરોગ્યતાના નિયમો બરાબર રીતે નહિ જળવાવાથી મરકીની શરૂઆત થાય છે અને દિવસે દિવસે તે રોગ ગંભીર રૂપ પકડી ઘણું જ નુકશાન કરે છે તે શા માટે ભૂલી જવું જોઇએ ? વળી આ ઉપાયની વિરૂધ્ધ અભિપ્રાય ધરાવનારા પણ ઘણું વિદ્વાન ડોકટરે મળી આવે છે એટલું જ નહિ પણ આપણે આટલા લાંબા વખતના અનુભવથી આપણે જોઈ શક્યા છીએ કે હજારો બલકે લાખ ઉંદરોનો નાશ કર્યા છતાં પણ લેગનું જોર બીલકુલ ઓછું થયું નથી અને ત્યાં કંઈક ઓછું જોર માલમ પડયું છે ત્યાં તે બીજા અનેક કારણોને આભારી છે. રસી મૂકાવાનું આગ્રહપૂર્વક કહેવામાં આવે છે. વળી હવામાં ભેજ પણ બગાડ થયાની ખાત્રી થતાં તાકીદે તે જગ્યા છોડી દૂર રહેવા જવાને હુકમ કરવામાં આવે છે તે પછી નાહક ઉંદરને નાશ કરવાથી શું લાભ ? કેટલા મોટા ખર્ચના ભોગે કેટલાય વર્ષથી ઉદરનો નાશ કરવામાં આવે છે છતાં પણ ઉંદરોની સંખ્યા બીલકુલ ઘટી નથી તેનું શું કારણે તેને કેાઈએ વિચાર કર્યા છે ? જે શહેરમાં ઉંદરનો નાશ મોટા પાયા ઉપર કરવામાં આવે છે તે શહેરના ઉંદરોની સંખ્યામાં પ્રથમની સંખ્યા સાથે સરખાવતાં અને જે શહેરમાં મુદલ નાશ કરવામાં આવતું નથી તે શહેરના ઉંદરોની સંખ્યામાં ધ્યાન ખેંચનારે ફરક પડ નથી તેમજ અમુક શહેરમાં ઉંદરોનો નાશ કરાવ્યા છતાં પણ મરકી ઘણું જોરથી ફાટી નીકળી છે ત્યારે ઉંદરેનો નાશ નહિ કરાવનાર તેની પાસેનાજ બીજા શહેરમાં મરકીનો એક પણ કેસ થતો નથી એમ અનેક ઠેકાણે જોવામાં આવે છે. તે હકીકત પણ ધ્યાનમાં-વિચારમાં લેવા જેવી છે. આમ હકીકત છતાં લોકલાગણી વિરૂધ્ધ ઉંદરોનો નાશ કરાવવા પાછળ થયેલ ખર્ચને શું બીજે કઈ સારો ઉપયોગ થઈ શક્યો હોત નહિ ? આ પૈસા ગરીબો માટે સારા લતામાં સસ્તા ભાડાની સારી હવા-પ્રકાશવાળી ચાલીઓ બંધાવવા પાછલ રોકવામાં આવ્યા હોત તો કેટલું લાભ થાત? Page #296 -------------------------------------------------------------------------- ________________ * ૨૨૬ ] જૈન કોન્ફરન્સ હેરલ્ડ. [ સપ્ટેમ્બર 1 જીવદયા વિષયક ઉદાત્ત નિયમોના આટલા વિવેચન પછી હવે કહેવાની જરૂર નથી કે દયાળુ મનુષ્યોએ પિતાના રેજના અગર પ્રાસંગિક ઉપયોગમાં - હિંસાના દયા રહિત એવી વસ્તુને પસંદગી આપવી જોઈએ કે જેથી હિંસાના કાર્યને [, કાયને આડકતરી રીતે સીધી યા આડકતરી રીતે બીલકુલ ઉત્તેજન મલે નહિ. અર્થશાસ્ત્ર ઉતેજન, (Political Economy,)ના નિયમ પ્રમાણે દરેક વસ્તુની પેદાશ –તેના વ્યાપારની ખીલવણી, તે વસ્તુનો ઉપયોગ કરનારાઓની માગણી ઉપર આધાર રાખે છે (Principle of demand and supply ). જેની માગણી વધારે થશે તે વસ્તુ તૈયાર કરનારાઓ તેને વધારે મોટી સંખ્યામાં બજારમાં વેચવા માટે મોક્લવા લલચાશે અને તેથી ઉલટી રીતે તે વસ્તુનો ઉપયોગ કરનારાઓ જે ધીમે ધીમે ઉપયોગ કરતા બંધ થશે તે તેની પેદાશ પણ ઘટશે. આજસુધી કેટલીક વસ્તુઓની બનાવટથી આપણે અજ્ઞાન હતા પરંતુ હવે તે પ્રકારની અજ્ઞાનતા દૂર થઈ છે. વખતોવખત આપણે ન્યૂસપેપરેમાં વાંચીએ છીએ તથા વિદ્વાન માણસોના ભાષણોદ્ધારાએ આપણે જાણી શક્યા છીએ કે હાથીદાંતના ચુડાઓ બનાવવા માટે દર વર્ષે લગભગ ૭૦૦૦૦ હાથીઓનો વધ કરવામાં આવે છે. પીછાંવાળી ટોપીઓ તૈયાર કરવા માટે હજારે બકે લાખ પ્રાણુઓ ઉપર ક્રૂર ઘાતકીપણું ગુજારવામાં આવે છે. આવી રીતે પ્રાણીઓના અવયની બનતી ચીજે માટે તેમના ઉપર ગુજરતું ઘાતકીપણું અટકાવવાના હેતુથી તેવી ચીજોને વપરાશ દયાળુ ભાઈઓએ એકદમ બંધ કરવો જોઈએ. પરદેશી ખાંડ અને પરદેશી કેશર પણ તેવાજ કારણને લઈને વપરાતું બંધ થવું જોઈએ. આ સિવાય હિંદુ ભાઈઓએ અને ખાસ કરીને જીવદયાપ્રતિપાલ નામધારક જૈન ભાઈએ એવા વ્યાપારકાર્યમાં રોકાવું જોઈએ કે જેથી હિંસાત્મક કાર્યમાં જેમ બને તેમ ઓછી - પ્રવૃત્તિ રહે. આ વિષયમાં વંદિતા સૂત્રની બાવીસમી, ત્રેવીસમી અને ગ્રેવીસમી ગાથાઓ બહુ સારે પ્રકાશ પાડે છે. ક્રિયા-નિષ્ઠ જૈન લગભગ હમેશાં આ સૂત્રને પાઠ સવાર સાંજ બે વખત કરે છે પરંતુ ઘણુ કેસોમાં અચરે અચરે રામ જેવું થાય છે; ભાગ્યે જ તેને કઈ અર્થ સમજતા હોય છે અને કદાચ સમજતા હોય છે તે તદ્અનુસાર વર્તન કરવા કવચિત જ પ્રેરાય છે. આ પ્રસંગે જણાવવું જોઈએ કે આર્થિક નજરે ઘણું સારા નફાકારક ધંધામાં રોકાયેલ જૈન મિલમાલેક ઉપર શુદ્ધ બુદ્ધિથી અને કવચિત હૃદયાંતર્ગત રહેલ પણ જણાઈ આવતી ઈધ્યાની લાગણીથી અયોગ હુમલાઓ કરવામાં આવે છે. મીલમાલેકેના ધંધાને બચાવ કરવાનું–તેઓની વકીલાત કરવાનું અત્ર સ્થળ નથી; પરંતુ Something is better than nothing એ ન્યાયે પ્રખ્યાત રસાયણ–વિષયના અભ્યાસી મી. મેતીલાલ કશળચંદ શાહની સૂચના અનુસાર તથા અન્ય સમર્થ વિદ્વાનોની વિજ્ઞાન–શાસ્ત્રવિષયક મહાન શોધને લાભ લઈ એવા પદાર્થો સાચાકામ ચાલુ રાખવા માટે ઉપયોગમાં લેવામાં આવે કે જેથી લાખો મણ ચરબીને ખપ બંધ થાય તે એ વિષયમાં ઘણું કર્યું કહી શકાશે. વળી સામાન્યતઃ વ્યાપારકાર્યમાં જ મશગુલ રહેનારી-વ્યાપાર કરનારી જૈન પ્રજા ઉપર અવારનવાર એવા પણ આક્ષેપ મૂકવામાં આવે છે કે અન્ય પ્રાણીઓનું રક્ષણ કરનારા શ્રાવક ભાઈઓ નિરક્ષર ગામડીઆઓની તથા ખેડુત વર્ગના પુરૂષોની અજ્ઞાનતાને એવી રીતે લાભ લે છે અને ધંધાને અંગે કેટલીએક એવી લુચ્ચાઈઓ ઠગાઇઓ કરે છે કે તે કાર્યને, “મુકાવીને મીઠે બળે ભરોસે શીશ હે કીસ્મત ! કપાવી શી Page #297 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦ ] જીવદયા-અહિંસા. Humankarianism [૨૨૭ રીતે ગરદન વહે ના ખૂન પણ કીસ્મત” આ કડીમાં જણાવેલા કીસ્મતના હેબતાવનારા કાર્ય સાથે સરખાવતાં આંચકો ખાવો જોઈએ નહિ. આવા આક્ષેપો મેગ્ય રીતે–ખરી રીતે મૂકવા માં આવે છે કે કેમ તેને વિચાર કરવા પૂર્વે કહેવું જોઈએ કે આ કલિયુગના સમયમાં જનસમાજમાં વિરલા પુરૂષજ આવા આક્ષેપોમાંથી બચવા યોગ્ય પોતાનું આખી જીંદગી દરમીયાનનું વર્તન સાબીત કરી શકશે. જનસમાજનીજ નીતિ મર્યાદા જ્યાં સંકુચિત થઈ છે ત્યાં પછી અમુક સંખ્યાની વ્યક્તિના સમુદાયનીજ શી વાત કરવી ? ૨૬ મતિ શ્રેણ: તતર વ તો નન: એ સૂત્ર અનુસાર દેખાદેખીથી નીતિભ્રષ્ટતા વધતી જ જાય છે. સૌજન્ય-શાલીપણાને-સત્યવકતાપણાને-પ્રમાણિકપણાનો-નિષ્કાપત્યને વિશુદ્ધ વર્તનને ડળ કરનાર ગોરી પ્રજાના સંબંધમાં એક યુપીઅન વિદ્વાન લખે છે કે “ગરાઓ પણ યથાર્થ રીતે અવલેતાં, સુધરેલા છતાં સદાચાર પરત્વે તે કાળા (હબસી) કરતાં ભાગ્યે જ સારા હશે.” જનસ્વભાવને અભ્યાસક અન્ય વિદેશીય વિદ્વાન કહે છે કે “આપણે (ગેર) જ્યારે તેમનામાં (કાળામાં) જઈ વસીએ છીએ ત્યારે તેઓ ભોળા અને વિશ્વાસુ હોય છે, આપણે તેમનાથી છુટા પડી જવા તૈયાર થઈએ છીએ તેટલામાં તેઓ લુચ્ચા અને અવિશ્વાસુ થઈ ગયા હોય છે. “મૂળે મિતાહારી, પરાક્રમી, પ્રમાણિક એવા લોકને આપણે દારૂડીયા, આળસુ અને ચાર બનાવીએ છીએ. આપણે દુરાચાર તેમને શીખવી, એજ દુરાચારને તેમને નિર્મળ કરવાનું કારણ ગણીએ છીએ. જ * જીવ (મનુષ્યજીવ) પ્રતિ દયાના સંબંધે તે ગેરાઓ કાળાને ઠપકો દઈ શકે તેમ નથી” (અન્ય જીવો પ્રતિની દયામાં તો હિંદુસ્તાનના કાળા લેકો (આર્ય બંધુઓ) કરતાં તેઓ ચડતા હોય એવો ખ્યાલજ વ્યાજબી રીતે ઉદ્ભવત નથી). એજ વિદ્વાન એક દૃષ્ટાંત આપે છે તે વાંચવાથી વાંચનારને કંપારી છુટયા વગર રહેશે નહિ અને કહેવાતા “સુધારા”ને પૂર્ણ ભક્ત પણ તે વાંચી ધિક્કારને ઉચ્ચાર કર્યા વિના રહેશે નહિ. તે જણાવે છે કે “સમુદ્રમાં ડુબતા માણસોને મદદ કરવા જવાને વેશ કરી, હાથ લાગતાં મનુષ્યનાં ગળાં કાપી લઈ, ડોકાં વ્યાપારાર્થ લઈ જવાની નિયતા સુધરેલી ગોરી ચામડીને કાળી મેશ કરી નાંખે છે, ને એ વાત તથા એવીજ અનેક વાતો છેક હાલમાં છેલ્લાં ૨૦-૨૫ વર્ષમાં જ બનેલી છે એ જાણ હરકોઈ દયાળુ પ્રાણ દિમૂઢજ થઈ જશે. આ દુનિયા વિના બીજી દુનિયા નથી, આ જીવિત વિના બીજું જીવિત નથી એવો ખ્યાલ રાખનારા મનુષ્યોનું જડવાદીઓનું–નાસ્તિક શિરોમણિઓનું કદાચ જીવનચરિત્ર સંતોષકારક ન જણાય તો ચાલી શકે (?) પરંતુ “વાવે તેવું લણે!” “જેવી કરણી તેવી પાર ઉતરણું” એ મીસાલની અનેક કહેવત જે સમુદાયમાં પ્રચલિત છે, કર્યા કર્મ અનેક જન્માંતરે પણ તેનું ફળ આપ્યા વગર રહેવાનાં નથી એવું જે સમાજ દૃઢતાથી માને છે, દરેક વ્યક્તિ પિતાના કાર્ય માટે અનેક રીતે જવાબદાર છે એવું જેમના હૃદયમાં રમી રહ્યું છે, દેવો પણ અમુક અપેક્ષાએ મનુષ્યભવને ઉત્તમ ગણે એવી જેમની માન્યતા છે, તેવા પુરૂષના આચાર માટે તે ઉતમ અભિપ્રાયજ બંધાવો જોઈએ. સમય એવો છે કે-કલિયુગનું માહામ્ય એવું છે કે મનુષ્ય ઠગાઈ, લુચ્ચાઈ, વ્યભિચાર, વ્યસન આદિ અનેક અનિષ્ટ સાધનોથી પિતાને સ્વાર્થ સારામાં સારી રીતે સાધે છતાં નીતિમાન જણવાને દેખાવ કરે છે. (અપૂર્ણ) Page #298 -------------------------------------------------------------------------- ________________ * ૨૨૮ ] જૈિન કોન્ફરન્સ હેરલ્ડ. સપટેમ્બર પંડિત હેમચંદ્રાચાર્ય. ( શાહ પિટલાલ કેવળચંદે આપેલું ભાષણ. ) મે. પ્રમુખ સાહેબ અને ગૃહસ્થો, આજે હું આપની સમક્ષ જે મહાન આચાર્ય વિષે બોલવા ઉભો થયો છું તેજ આચાર્યજીના શબ્દોમાં પરમેશ્વરની સ્તુતિ આરંભમાં કરી પછી હું મારું બેસવું શરૂ કરીશ. अगम्यमध्यात्मविदामवाच्यं वचस्विनामक्षवतां परोक्षम् । श्री वर्धमानाभिधमात्मरुपमहं स्तुतेर्गोचरमानयामि ॥ અધ્યાત્મજ્ઞાની પુરૂષોને પણ જે અગમ્ય છે, બ્રહસ્પતિ જેવા સમર્થ વિદ્વાન વડે પણ જે અવાચ્ય છે અને છત્મસ્થ પુરૂષોને જે પરોક્ષ છે એવા શ્રી વર્ધમાન નામના ચરમ તીર્થ કર મહારાજની હું સ્તુતિ કરૂં છું. આ સમર્થ પંડિત હેમાચાર્ય માત્ર ગુજરાતમાં નહિ પણ હિંદ, જર્મની, ઈંગ્લાંડ વગેરે ઘણા દેશોમાં પાશ્ચાત્ય વિદ્વાનોના પ્રેમભાવને લીધે પ્રસિદ્ધિ પામ્યા છે. તેમની વિદ્વત્તાએ તેમને ચેતરફ છતા કર્યા છે. શ્રી હેમાચાર્ય વિષે મને ભાષણ આપતાં એક બીજા કારણથી પણ આનંદ થાય છે.. હું સૌરાષ્ટ્ર દેશનો વતની છું ને સૌરાષ્ટ્ર દેશમાં આવેલા ધંધુકા શહેરમાં તેઓ જન્મ્યા હતા. એક સૈારાષ્ટ્ર તરિકે એક મહાન સૌરાષ્ટ્રી પૂજ્ય પુરૂષના ગુણાનુવાદ કરવામાં મને બેવડે હર્બ થવો જ જોઈએ. સૌરાષ્ટ્રના સર્વ રત્નોમાં એ ચૂડામણિ તરિકે દીપે છે. જેમાં તેમના જેવો એકે મહા પુરૂષ થયો નથી. ' આવા એક સમર્થ પંડિતના સંબંધમાં મારે બે શબ્દો બેલવાને ઉભા થવું એ કાલીદાસ કવિએ રઘુવંશમાં કહ્યું છે તેની સાથે સરખાવ્યા જેવું છે. કયાં હું અલ્પમતિ કયાં એ મહાન હેમાચાર્ય. क्व सूर्यप्रभवोवंशः क्व चाल्पविषया मतिः। तितीर्दुस्तरं मोहादुडूपेनास्मि सागरम् ॥ ૮૪ વરસનું આયુષ્ય ભેગવી સં. ૧૨૨૯માં, ગુજરાતના રાજા કુમારપાળના મરણ પહેલાં છ માસે તેઓએ દેહત્યાગ કર્યો. એ ૮૪ વરસમાં બાલ્યાવસ્થાનાં ઘણું શેડાં વરસો બાદ કરતાં બાકીની આખી જીંદગી તેમણે જૈનધર્મના ઉદ્યોત માટે ગાળી. જે સમયમાં મહીસર, કર્ણાટકાદિ પ્રદેશમાં જૈનધર્મ પડતી સ્થિતિમાં આવતો હતો તે સમયમાં ગુજરાતમાં જૈનધર્મને Page #299 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦ ] પંડિત હેમચંદ્રાચાર્ય. [૨૯ ચડતીના શિખર ઉપર લઈ જનાર પંડિત હેમાચાર્યજ હતા. ગુજરાતને સમર્થ મહારાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહ તેમના તરફ પૂજ્યભાવ ધરાવતા હતા. તેમના સિદ્ધહૈમ નામના વ્યાકરણને હાથી ઉપર પધરાવી પોતાના રાજના સરસ્વતી ભંડારમાં તથા બીજા ભંડારોમાં એ વ્યાકરણની પ્રતો મૂકાવનાર એ લોકપ્રિય મહારાજા હતા. કુમારપાળ જેવા કુશળ રાજાધિરાજને જૈન બનાવનાર હેમાચાર્યજ હતા. ગુજરાતમાં મુસલમાની રાજ ત્યાર પછી લાંબો વખત પિતાને આકરે અમલ ચલાવી ગયું છતાં હજી હિંદના બીજા પ્રાંતના પ્રમાણમાં વિશેષ દટતા ને ઉમંગથી ગુજરાતના હિંદુઓ અહિંસાના દયામય સિદ્ધાંતનું જે અખંડ પરિપાલન કરતા આવ્યા છે એ બધા પ્રતાપ હેમચંદ્રાચાર્યને છે.જૈનધર્મને તેમણે રાજધર્મ બનાવ્યા ઉપરાંત જૂદી જૂદી દિશામાં જૈન સાહિત્ય તૈયાર કરી લોકોમાં ફેલાવ્યું અને એ રીતે ગુજરાતી પ્રજામાં તેમણે દયામય સિદ્ધાંતની નહિ ભૂંસી શકાય તેવી ભારે અસર નીપજાવી. તેમના અનુયાયીઓએ તેમની એ પદ્ધતિ ચાલુ રાખી અને તેને લીધે ગુજરાત દેશ લાંબા કાળથી આચાર વિચારોમાં તથા આહાર વિહારમાં દયામય સિદ્ધાંતોને સંભાળતો આવ્યો છે. કહેવાય છે કે હેમાચાર્યજીએ સાડાત્રણ કરોડ બ્લોક રહ્યા છે એટલે તેમણે રચેલાં શાસ્ત્રો તથા ગ્રંથનું પુર એવડું મોટું છે. આ કાંઈ ધર્મની કે સાહિત્યની જેવી તેવી સેવા બજાવી ન ગણાય. જેનમાં કે અન્યમાં એ સમથે વિદ્વાન હજી સુધી બીજે કઈ થયો નથી એમ કહું તો તેમાં કશી અતિશયોક્તિ નથી. - તેમણે ઘણા ગ્રંથો રચ્યા છે તે બધાનું વિવેચન થઈ શકે તેમ નથી. વળી એવા સમર્થ પંડિતના સંબંધમાં બહુ સારી રીતે કહી શકવા જેટલી મારી મતિ પણ નથી. મારા જેવા અલ્પ તે તે “કલિકાળ સર્વજ્ઞ” સંબંધે અન્ય વિદ્વાનોએ જે કંઈ કહ્યું છે તે એકઠું કરી તેના દેહનરૂપે આજનું તેમની જન્મતિથિ ઉજવવાના સમયનું ભાષણ તૈયાર કર્યું છે. તેમણે રચેલા ગ્રંથમાં છ ભાષાનું વ્યાકરણ, શબ્દાનુશાસન, કાવ્યાનુશાસન, રામાયણ, ગશાસ્ત્ર, ધાત્રયકાવ્ય, ત્રિષષ્ઠિ શલાકા પુરૂષચરિત્ર વગેરે પ્રસિદ્ધ છે અને જૈનેતર વિદ્વાનોને વધારે આકર્ષણય થઈ પડયાં છે. તેમણે અનુગદ્વાર જે જૈનોનો તર્કશાસ્ત્રનો એક ઉત્તમ ગ્રંથ છે તેમના ઉપર સરળ ટીકા રચી છે. તેઓને થઈ ગયાં આજે આશરે ૫૦ વર્ષ થઈ ગયા છતાં કહેવામાં આવે છે કે તેમના હાથથી લખાયેલી કેટલીક પ્રત મળી આવી છે. હું જ્યારે ખંભાતને જૈનભંડાર જોવા ગયેલ ત્યારે એ ભંડારના માલીકને મેં વિનતિ કરી કે જે પંડિત હેમાચાર્યનું પિતાનું લખેલું કોઈ પુસ્તક હોય તો તે મને બતાવો. તેથી તેમણે મને એક જીવવિચારવૃત્તિ જેવું તાડપત્ર ઉપર લખેલું એક પુસ્તક બતાવ્યું હતું. તેના અક્ષર સુંદર અને મરોડદાર હતા. એક મહા સમર્થ જૈન પંડિતના હસ્તાક્ષર જોવામાં આવ્યાથી મને ઘણે આનંદ થયો હતો. હેમચંદ્રની પિશાળ ખંભાતમાં હતી એમ મેં વાંચેલું તેથી તે સંબંધી ત્યાં ઘણું જૈન ભાઈઓને તે જગા બતાવવા કહ્યું પણ તે કોઈના જાણવામાં હોય એમ જણાયું નહિ. આ વાત અહીં કહેવાની જરૂર એટલા માટે જણાય છે કે જે જૈન પુસ્તકભંડાર ન હોત અને વિદ્વાનોની વિદ્વત્તાએ તેમને અમર ન રાખ્યા હતા તે વ્યાપારી બુદ્ધિના આપણને એવા મહાન પુરૂષ સંબંધી કાંઈપણ વંશપરંપરા યાદ રાખવાની ઈચ્છા થાત નહીં એટલા બધા આપણે તે વિષયમાં બેદરકાર છીએ. જૈન સાહિત્ય વિશાળ અને ગહન હોવા Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ] જૈન કોન્ફરન્સ હેરલ્ડ. [ સપ્ટેમ્બર છતાં ગુજરાતના સાક્ષરએ તેને તદન વિસારી મૂક્યું ને જૈનો કયા ખૂણામાં પડ્યા છે તે જાણવાની તેમણે દરકાર પણ અત્યારસુધી કરી નહિ એ બધા પ્રતાપ આપણી પોતાની જ બેદરકારીના છે. સાંસારિક ક્ષેત્ર, રાજદ્વારી ક્ષેત્ર, ભાષાસાહિત્ય વગેરે ક્ષેત્રમાં બીજા ભાઈઓ જમાનાને ઓળખી કેવી રીતે કેટલા આગળ વધ્યા છે એ જોઇએ તે આપણે આપણું બેદરકારીથી એ બધા વિષયમાં કેટલા પછાત છીએ તે દીવા જેવું ઉઘાડું સ્પષ્ટ સમજાય તેમ છે. હેમાચાર્ય જેવા મહાન પંડિતના અખંડ ઉઘોગ તરફ નજર કરી તેમના ચરિત્ર ઉપરથી ધડે લઈ હવે નિદ્રા ઉડાડીએ ને જાગ્રત થઇએ તે સારૂં. | હેમાચાર્ય સંબધી છેલ્લી સાહિત્ય પરિષદમાં પ્રોફેસર આનંદશંકરભાઈએ જે કંઈ થોડુંક પણ કહ્યું છે તે ઉતારી લઈ ત્યાર પછી પુના ડેકન કોલેજના પ્રસિદ્ધ વડા વિદ્વાન પીટર્સને જે એક ભાષણ કર્યું હતું તેનું ભાષાંતર આપીશ. તે ઉપરથી તેમની ઘણીખરી હકીકત આપના જાણવામાં આવશે. ડૉકટર પીટર્સન એક સમર્થ શિક્ષાગુરૂ હતા. તેમણે જૈનભંડારમાં નજરે જોઈ કેટલુંક સંશોધન કર્યું હતું. તેઓને હેમચંદ્રાચાર્યના ગ્રંથે વાંચી હેમચંદ્રાચાર્ય ઉપર એટલે બધે રાગ-પ્રીતિભાવ ઉત્પન્ન થયો હતો કે તેટલે રાગ કદાચ આપણે અહીં બેઠેલાઓમાંથી કોઈનો નહિ હોય. યોગશાસ્ત્ર ઉપર તો તે ફીદા થઈ ગયો હતો. પ્રેફેસર આનંદશંકરભાઈ કહે છે કે – ઈ. સ. ૧૧ મા શતકના ઉત્તરાર્ધથી પાછો લૌકિક વાયનો પ્રાદુર્ભાવ થાય છે. ઈ. સ. ૧૦૮૯ થી ૧૧૭૩ એ વર્ષે “ કલિકાળ સર્વત” હેમચંદ્રના તેજથી દેદીપ્યમાન છે. આ જૈન આચાર્યના કોષ, વ્યાકરણ, અલંકાર, ચરિત, સ્તુતિ આદિ વિષયના અનેક ગ્રંથ સુપ્રસિદ્ધ છે, જેનું નિરૂપણ અવકાશને અભાવે આ સ્થળે છેડી દેવું પડશે. એટલું જ કહેવું બસ છે કે સંસ્કૃત જેવા ગ્રંથો ગુજરાતીમાં રચીને પ્રેમાનંદે જેમ ગુજરાતી ભાષા દીપાવી. તેમ હેમચંદ્રાચાર્યે જૈન શાસ્ત્રમાં બ્રાહ્મણ જેવા ભાષા અને સાહિત્યના પ્રથેની જે ખોટ જણાતી હતી તે પૂરી કરવા શબ્દાનુશાસન, કાવ્યાનુશાસન વગેરે રચ્યા. એ ગ્રંથે જે કે અનુકરણની અભિલાષામાંથી ઉદ્ભવ્યા છે, તથાપિ અર્વાચીન સમયના જૈન ગ્રંથોમાં તે રીતે પ્રથમ પદ ભોગવે છે. હેમચંદ્રાચાર્ય ધર્મ અને તત્ત્વજ્ઞાનના પણ બેશક સારા વિદ્વાન હતા, અને તે વિષયના પણ કાત્રિશિકા વગેરે એમના કેટલાક ગ્રંથો છે, પરંતુ જૈન વામને એમની ચિરસ્થાયી સેવા તે આ વિષય કરતાં ભાષા અને સાહિત્ય વિષયમાં વધારે થઈ છે એમાં સંશય નથી. સંસ્કૃત ભાષા ઉપર એમનો હાથ કેવો સફાઈ અને સરળતાથી ફરતે, એમનું કવિત્વ કેવું મધુર હતું, એ “ત્રિષષ્ઠિ શલાકા પુરૂષચરિત્ર વગેરે ગ્રંથની શૈલી, અલંકાર, કલ્પના વગેરે જોતાં જણાય છે. એ વિદ્વાનના કુમારપાળ રાજા સાથેના અને એની સભાના બીજા બ્રાહ્મણ વિદ્વાન સાથેના પ્રસંગો સુપ્રસિદ્ધ છે. હેમચંદ્રાચાર્યની સાથે તેમજ એમની આગળ પાછળ બીજા જેન વિધાનો પણ થયા છે, અને તેમણે જૈન ધર્મમાં સારે શ્રમ કર્યો છે. પરંતુ એ ચંદ્રના તેજ આગળ તારલાંએનું તેજ ઝાંખું પડી ગયું છે. Page #301 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦ પંડિત હેમચદ્રાચાર્ય ૨૩૧] હેમચંદ્રના વખતમાં શરૂ થયેલી સાહિત્ય વિષયક પ્રવૃતિ એમના પછી પણ ચાલુ રહી છે. જૈન-બ્રાહ્મણ વચ્ચેના ભેદ ભૂલાઇ જઇ હેમચંદ્રની વાણી કેવી લાફ પ્રિય થઇ હશે એ પણ એમના વિષેના (કાતિઢામુદિના) શ્લોક પરથી જણાય છે. વળી જૈન મંત્રી પણ બ્રાહ્મણાને દાન આપતા એવા એ એ ધર્મના અનુયાયીઓના પરસ્પર પ્રીતિ ભાઁ સબંધ હતા. नानर्च भक्तिमान्मौ नेम शंकरकेशवौ । जैनोऽपि यः सर्वदानां दानाम्भः कुरुते करे ॥ ડોકટર પીટરસને પુનામાં ડૅકન કાલેજના વિદ્યાર્થીઓ સમક્ષ પ્રસિદ્ધ જૈનાચાર્ય “કલિકાળ સર્વજ્ઞ ” પંડિત હેમચંદ્રસૂરિ વિષે તથા તેમણે રચેલા યાગશાસ્ત્ર વિષે થાડાં વર્ષ ઉપર મનન કરવા જોગ એક છટાદાર ભાષણ આપ્યું હતું. તેનું ભાષાંતર અહીં આપવાથી વાચકવૃંદને તેમના સંબંધી ઘણું જાણવામાં આવશે. એક ત્રાહિત વિદ્વાનનું કહેવું વાંચનારને વધારે વિશ્વસનીય થઈ પડશે. (C ડંકન કાલેજના વિદ્યાર્થીએ ! તમારી જાતના તથા તમારા દેશના એક મહાન લેખક તથા ધર્મગુરૂ વિષે આજે તમારી પાસે એ ખેલ ખેલવાની મને ઈચ્છા થઈ છે. તે કંઇ મહારાષ્ટ્રના બ્રાહ્મણુ નહાતા. તેમ તે જૂના વિચારને હિંદુ પણ નહાતા. તમે તથા તમારા -વડવાઓ જે ધર્મને તમારા સ્થાપિત ધર્મથી વિરૂદ્ધ માનેા છે, તે જૈન ધર્મને માનનારા એ હતા. એમ હાવા છતાં પણ કેળવાયેલા સ્વત ંત્ર વિચારના હિંદુઓનું દેશાભિમાન કાંઈ દક્ષિણ કે ગુજરાતમાંજ પરિસમાપ્તિને પામતુ નથી. કેળવાએલા તા આખા દેશને પોતાના દેશ ગણે છેઅને કાઈ પણ ધર્મ કે સ ંપ્રદાયને ખાટા માની લઈ તે તરફ અભાવની લાગણીથી જોતા નથી. કેળવાયેલા સર્વે બાબત બરાબર તપાસે છે ને તે સર્વેમાં તેમને કાંઇને કાંઇ સારૂ ને કાંઇને કાંઈ નવુજ જાણવામાં આવે છે. જે મહાપુરૂષ વિષે હું તમારી આપળ ખેાલવા માગુ હ્યુ તે મહાપુરૂષે પોતાનું લાંબુ આયુષ્ય મોટી મોટી મુશ્કેલીથી પસાર થયેલી જીંદગી સારાં કામ કરવામાંજ ગાળી હતી. એ મહાપુરૂષે કરેલાં સારાં કામ માટે આ દેશના લોકોએ તેમને મોટા ઉપકાર માનવા જોઇએ. દુનિયામાં દરેક દેશની ખરી દોલત એ તેના મહાપુરૂષા છે. દરેક દેશના લૉકા મેાટા માણસો તરફ અતિ માનની લાગણીથી જુએ એ કુદરતી છે. મેં મારા જીવનનાં ઘણાં વર્ષ આ દેશમાં ગાળેલાં હાવાથી આ દેશ તરફ મને પ્રીતિભાવ છે અને હુ આ દેશના રહીશ છું. આ દેશના એક રહેવાશી તરિકેજ હું તમારી સન્મુખ ભાષણ આપવા ઉભા થયા હ્યુ અને તમે પણ તેવીજ પ્રીતિથી મારૂં. આ ભાષણ સાંભળશે. વિક્રમ સંવત્ ૧૧૪પની કાર્તકી પુનેમનેરાજ ઇ. સ. ૧૦૮૮-૮૯માં અમદાવાદ જીલ્લામાં આવેલા ધંધુકા શહેરમાં એક એવા બાળકને જન્મ થયા કે જે બાળક યાગ્ય ઉમ્મરે જૈન લેાકાનો માટા ધર્માચાર્ય થયા અને બે મહાન રાજાઓના ધર્મકાર્યમાં માટેા સલાહકાર થઇ પડયો. તમે બધા હિંદ કરતાં ઈગ્લાંડને ઇતિહાસ વધારે સારી રીતે જાણા છે તેથી તમને એમ કહેવું ઠીક થઈ પડશે કે ઈગ્લાંડમાં નામન વંશના પહેલા રાજા “વિલિયમ ધી કાંકરર” જે સાલમાં મરણ પામ્યા તે પછીની બીજી સાલમાં આ મહાન ધર્મગુના જન્મ થયા હતા. તેનાં માબાપ સામાન્ય વણિક જાતિના હતાં. બાપનું નામ ચાચીંગ અને માનું નામ પાહિની હતું. આજે જેવા ભક્તિભાવથી હિંદુ સ્ત્રીઓ દેવમ ંદિરમાં દરરોજ દર્શન કરવા Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨] જૈન કોન્ફરન્સ હેરલ્ડ. , [ સપ્ટેમ્બર જાય છે તેવી જ રીતે તે કામમાં પણ હિંદુ સ્ત્રીઓ દર્શનાર્થે દેવાલયમાં જતી. પાહિની દરરોજ દેરે જતી ને ત્યાં આવતા જતા સાધુમુનિઓને સબોધ સાંભળતી. ખાસ કરીને દેવચંદ્ર નામના સાધુના બાધ ઉપર તે શીદારીદા થઈ જતી. એકવાર પાહિનીએ દેવચંદ્રજીને જણાવ્યું કે મને એક એવું સ્વપ્ન આવ્યું કે મારે પેટે એક ચિંતામણિ રત્નનો જન્મ થશે. દેવચંદ્ર એ સ્વપ્નનું ફળ એવું જણાવ્યું કે તમારે પેટે એક પુત્રરત્ન અવતરશે ને તે જૈન ધર્મનું એક ઉતમ રત્ન થઈ પડશે. પૂરે દિવસે પાહિનીને એક પુત્ર અવતર્યો અને તેનું નામ ચાંગદેવ પાડયું. પાહિતી પિતાને આવેલું સ્વપ્ન તથા ગુરૂ દેવચંદ્ર એ સ્વપ્નનું બતાવેલું ફળ, બંને બાબત વિસરી ગઈ હતી. આ વાતને પાંચેક વર્ષ વીતી ગયાં. પ્રામાનુગ્રામ વિહાર કરતા દેવચંદ્રજી ફરી ધંધુકે આવ્યા. હમેશના નિયમ પ્રમાણે પાહિનીએ પાંચ વર્ષના બાળકને લઈ સાધુજીને બોધ સાંભળવા દેરે ગઈ. ત્યાં ચાંગદેવ તેની મા પાસેથી ઉઠીને ગુરૂની ખાલી જગ્યા ઉપર જઈને બેસી ગયે. સર્વે આશ્ચર્યચકિત થયા પણ દેવચંદ્ર આ બનાવનો ભેદ બહુ સારી રીતે સમજી ગયા. તેમણે પાહિનીને ઓળખી કાઢીને પાંચ વર્ષ પહેલાં તેને આવેલા સ્વપ્નની તથા પોતે તેને જે ખુલાસો કર્યો હતો તે બંને વાત યાદ કરાવી. પછી તેમણે પાહિનીને કહ્યું કે તારે તારે એ પુત્ર ધર્મને અર્પણ કરી દેવો. પાહિનીએ તેમ કરવા હા પાડી. જોકે ચાચગે પ્રથમ તે પુત્રને આપી દેવામાં ઘણી આનાકાની કરી, પરંતુ તેને સારી રીતે સમજાવવામાં આવતાં છેવટ તેણે પણ હા પાડી. પૈસા લઈને પોતાના પ્રિય પુત્રને આપી દેવાની તો તેણે સાફ ના કહી હતી. આ વખતથી ચાંગદેવ ધર્મકારણે પોતાનાં માબાપથી જુદો પડયો અને એ ભલા ગુરૂ દેવચંદ્રની સાથે દેશાટન કરવા લાગે. ધંધુકેથી દેવચંદ્ર ને ચાંગદેવ ખંભાત ગયા. ત્યાં ચાંગદેવને જૈન સાધુની દીક્ષા માહા સુદ ૧૪ ને રવિવારને રોજ વિધિપૂર્વક આપવામાં આવી ને “સેમચંદ્ર” એવું નવું નામ તેમને આપવામાં આવ્યું. એક નાના બાળકને દેવચકે પિત્તાનો ચેલે કર્યો એ કોઈને અચરજ જેવું લાગશે પણ વાસ્તવિક રીતે જોતાં એમાં કાંઈ અચરજ જેવું નથી. એવું ધોરણ આ દેશ અને બીજા દેશમાં મૂળથી ચાલ્યું આવે છે. બેશક, જૈન ધર્મશાસ્ત્રોમાં એવું ફરમાન છે ખરું કે જે માણસને સાધુઓને નિરંતર બોધ સાંભળી મનમાં પાકું એમ હસે કે આ દુનિયા તો એક જાથાણું-માયારૂપ છે અને મુકિત મેળવવાની ઈચ્છાવાળાને આ દુનિયાની જંજાળમાં રહેવાથી મતિ કદીપણ મળવાની નથી. આમ પાકું સમજનારા માણસને સાધુ બનાવવો. આ ફરમન મજબ મોટી ઉમરના માણસને જ સાધુ બનાવી શકાય, એક બાળકને સાધુ ન બનાવી શકાય. આ ધોરણ વાજબી છે તથાપિ બીજા સઘળા ધર્મમાં પણ નવા આચાર્યોને (બાલ્યાવસ્થાથી) પસંદ કરવામાં આવે છે ત્યાં ધર્માચાર્યોને પરણવાનો પ્રતિબંધ હોય ત્યાં તેમની જગ્યા રાખે એ આચાર્ય તૈયાર કરવા માટે આમ કર્યા સિવાય છુટકો થતો નથી. ધર્મની આસ્થાવાળી સ્ત્રીઓ પોતાનો પુત્ર ધર્મને અર્પણ કરી દે છે એવા દાખલા ઘણું જોવામાં આવે છે. વળી એમ પણ આપણે જાણીએ છીએ કે સ્ત્રીઓ પૈસા લઇને પણ પોતાના પુત્રને એ પ્રમાણે વેચે છે. (અપૂર્ણ) Page #303 -------------------------------------------------------------------------- ________________ १८१०] એક આશ્ચર્યજનક સ્વપ્ન. [२७ एक आश्चर्यजनक स्वप्न( लेखक शेरसिंह कोठारी—सैलाना ) अनुसंधान पाने १६१ थी. वृद्ध विवाह. 'यह रिवाजभी कन्याविक्रयहीसे तआलुक रखता है; यदि कन्याविक्रय बंद करवा दिया जावे तो यहभी आज बंद होसक्ता है. उफ् ? अक्लके अन्धे वृद्ध पुरुष केवलमात्र अपने गृह कार्यके लिये एक नौजवान लड़कीको अपने घरमें लाकर उसका जन्म नष्ट कर देते हैं वे वृद्धपुरुष अपने शादीके समयमें भस्मा ( A kind of Powder ) जिस्से कि बाल काले होजाते हैं लगाकर तथा दांतोकी नई बत्तीसी बिठाकर जवानसे बैठते हैं परन्तु अपने दिलमें इतनाभी नहीं सोचते कि ऐसा करनेसे अखीर वे नरक के अधिकारी होंगे. बाल विवाह कई लोग छोटे २ बच्चों की शादी कर देते हैं और इस बातको पेश करते हैं कि न मालूम ये - बच्चे हमारे मत्युके पीछे ब्याहे जावेंगे या नहीं ; परन्तु मेरे प्यारे भाई यहभी खयाल नहीं करते कि ऐसा करनेसे विचारे बच्चे जवान होनेपर बहुत पछताते हैं. हे वत्स ! इसमें तीन बड़े भारी नकसान होते हैं, प्रथम तो बचपनहीसे आपसमें डरते रहने के सबबसे उम्रभर तक प्रेम नहीं रहता; दूसरे इसबात की भी सनाख्त नहीं होसक्ती कि जवान होनेपर वे मूर्ख निकलेंगे अथवा विद्वान तीसरा तूं खुद जानता है कि जहांतक लडकी स्वयं रजस्वला न हो जाय, पुरुषको उसके साथ संसर्ग नहीं करना चाहिये तो फिर निश्चय हवा कि बाल विवाहमें इसकाभी दोष आता है जिससे कि । उनकी सन्तान निर्बल होती है और इसीसे धर्म कर्मके योग्य नहीं रहते हे सुशील पुत्र, शादी वही है कि जिसमें मांगलिक बातें होती हैं ; परन्तु जिसमें अच्छे काम नहीं होते हुवे अमंगलिक होवें उसे मैं तो शादी नहीं बल्कि गमी ही कहूंगा: आजकल जो अपने अन्दर शादी होती है वह अविधिसे होती है. हे भाई जिस वक्त अपन एक हरी वस्तुमात्र का बंधन करते हैं उस वक्त हमारे पवित्र मुनिराज छे छे साक्षी लगा, कर प्रत्याख्यान करवाते हैं तो फिर न मालूम हमारे श्रावकभाई सारी शादीमें मंत्रादिकोंमें अरि- . हंत भगवानके नामतकका खयाल क्यों नहीं करते:- . कई वैष्णव भाई इसबातको पेश करते हैं कि जैनियोंमें बिलकुल संस्कारही नहीं हैं। परन्तु यह खयाल उनका बिलकुल गलत है सबब कि, हमारे जैनशास्त्रों में सोलाओं संस्कार पूर्ण तौर पर चर्चे गये हैं. हे वत्स ? लोगोंको चाहिये कि जरा अज्ञानरूपी पर्देको दूर करके जैनधर्मानुसार शादी करनेकी कोशिस करें अब शादीमें जो २ अनर्थकारी बातें होती हैं वे मैं तुझे बताती हूं: Page #304 -------------------------------------------------------------------------- ________________ २३४ ] જૈન કોન્ફરન્સ હેરલ્ડ. [ સપ્ટેમ્બર वेश्याका नाच हे वत्स! शादी के वक्त जो वेश्याका नाच होता है वह कितना अनर्थकारी है यह बात अस्प बुद्धिवाले पुरुषभी जान सक्ते हैं. यह तो सर्व लोगोंको भली प्रकार विदित होगा कि अपनी लक्ष्मी जो अपन सुमार्गमें खर्चेगें तो पुण्यका बंधन तथा कुमार्गमें खचेंगे तो पापका बंधन होगा; अब बताना चाहिये कि वेश्याके पास जितना अपना पंसा जाता है, क्या सुमार्गमें लगता है !. नहीं, नहीं, कदापि नहीं, अरे, जितना पैसा उस कुट्टनीको दिया जाता है, एकान्त अशुभ कर्म बंधनका हेतु है. भाई वह गणिका स्वयं मय अपने तबले व साजके धिक्कार देती है। इस बातपर एक कविने कहा है:- . कवित्त सुकाज को छोड़ कुकाज करें, धन जात है व्यर्थ सदा तिन कों; एक रांड बुलाय नचापप्त हैं, नहीं आवत लाज जरा तिन कों। मदंग भणे धिक् है, धिक्के, सुरताल पुछे किनकों किनकों; तत्र उत्तर रांड बतावत है धिक्है इनको २ इनकों ॥ १ ॥ अफसोस २ इस प्रकार धिक्कार देनेपर भी लंबे २ आवाज करके बोलते हैं " वाह, वाह, क्या उमदा गजल गाई है, क्या उमदा दादरा गाया है;" अरे जैनियों अबतो सोचो, अरे भाईयो अक्तो बिचार करो, क्यों केवलमात्र फिजूल खर्चा करके इस लोकमें कंगाली तथा परलोको दु:खके भागी होनेका प्रयत्न करते हो? हे प्रियपुत्र ? कई अक्लके, अन्धे कहदेते हैं कि हम वेश्यागमन नहीं करते हैं, । परन्तु नचवानेमें क्या हर्ज है ? यह कहना केवलमात्र उनकी मूर्खताको. जाहिर करता है सबब कि जो उनकों नचवाल उनके हाव भाव कटाक्षादि न देखा जावे तो क्योंकर उनके यहां जानेकी इच्छा प्राप्त हो; तब तो निश्चय होगया कि वेश्याका नचाना यह एक महान् दुष्ट कर्तव्य है. आतशबाजी छोडना. हे सज्ञ पुत्र ? इस रिवाज को चर्चते हुवे मुझे बड़ा शर्माना पड़ता है कि जैनी लोग जो कि. " अहिंसा परमो धर्मः का दावा रखते हैं, इस कार्यकों करते हुवे क्यों नहीं शर्माते. है भाई ! छोटे. २ जीवोपर मेरे जैनी भाई बहुत करुणा बताते हैं, परंतु इस परसे तो निश्चय होता है कि वे केवलमात्र बाह्याडंबरसेही दया दिखलाते होंगे, क्यों कि जो अन्तरंग दया होती तो अवश्य इस दुष्ट रिवाजका नहीं करते. हे वत्स देख एक अंग्रेजी कविने जीवोंको बचानेके निमित्त कैसी कविता कही है: Turn turn thy hasty foot aside, Nor crush that helpless worm, The frame thy scornful thoughts deride, From God received its forin. 1. Page #305 -------------------------------------------------------------------------- ________________ १७१० ] એક ઔર્યજનક સ્વપ્ન. The common Lord of all that move, From whom Thy being flowed, A portion of His boundless love, On that poor worm bestowed. The sun the moon the stars He made. To all his creatures free, 3. And spread over earth the grassy blade, For worms as well as thee. Let them enjoy their little day, Their humble bliss receive, O, do not lightly take away, The life thou can'st not give. और भी देख नीतिशास्त्रवाले क्या कहते हैं: श्लोक. सर्वहिंसानिवृत्ताय, ये नरा सर्वसहाश्च । सर्वस्याश्रयभूताश्च ते नराः स्वर्गगामिनः ॥ हे वत्स ! इनके सिवाय जैनशास्त्रोंका प्रमाणभी सुन : श्लोक. 2. यदि मावा तोये तरति तरणियेयुदयति, 'प्रतीच्यां सप्तार्चिर्यदि भजति शैत्यं कथमपि । 4. भावार्थ:-जो मनुष्य सर्व प्रकारकी हिंसाओ करके रहित, सहासी तथा सर्व जीवोंके आश्रयभूत हैं वे स्वर्ग ( देवलोक ) में जाते हैं. ૩૫ यदि क्ष्मापीठं स्यादुपरि सकलस्याऽपि जगतः, प्रसूने सत्त्वानां तदपि न वधः क्वाऽपि सुकृतम् ॥ भावार्थ:- जो कभी पत्थर पानीमें तिरे जाय, सूर्य पश्चिममें निकल जाय, अमि शीतलपनकों प्राप्त हो जाय और पृथ्वी समस्त जगतके ऊपर हो जाय तो भी प्राणियोंकी हिंसासें कदापि पुण्यका बंधन नहीं हो सक्ता और भीः श्लोक. स कमलवनमग्नेर्वासरं भास्वदस्तादमृतमुरगवक्त्रात्साधुवादं विवादात् । रुगपगममजीर्णाज्जीवितं कालकूटादभिलषति वधाद्यः प्राणिनां धर्ममिच्छेत् ॥ भावार्थ-जो पुरुष प्राणियोंकी हिंसा करके धर्मकी इच्छा करता है वह अभिसें कमळब नकी, सूर्यास्त से दिवसकी, सर्पके मुखसें अमृत, विवादसें अच्छी भाषा, अजीर्णसें आरोग्यता और हलाहलसें जीवनेकी इच्छा करता है. बस तो निश्चय होगया कि जो सच्चा वीर परमात्माका पुत्र है उसको यह कार्य कदापि नहीं करन चाहिये. हे भाई ! किसकों कहें सर्वलोग अपने २ एंढही में पड़े रहते है, अफसोस. ( अपूर्ण ) Page #306 -------------------------------------------------------------------------- ________________ જૈન કેન્ફરન્સ હેરલ્ડ. [ સપ્ટેમ્બર ધાર્મિક હિસાબ તપાસણી ખાતું છલે ગુજરાત શહેર અણહીલવાડ પાટણ મધ્યે આવેલા શ્રી પંચાસરાજી પાર્શ્વનાથજી મહારાજના દેહેરાસરજીના વહીવટને લગતો રીપોર્ટ– સદરહુ દહેરાસરજીના વહીવટકર્તા શેઠ બેહેચરદાસ હેમચંદના હસ્તકનો સંવત ૧૯૫૮ ની સાલથી તે સંવત ૧૯૬૨ ના આસો વદ ૦)) સુધીનું એકલું નામુંજ અમોએ તપાસ્યું છે. બહારથી સાંભળવા પ્રમાણે વહીવટકર્તા પ્રહસ્થ વહીવટ સારી રીતે ચલાવે છે પણ નામા સિવાય જગમ તથા સ્થાવર મીલકત વિગરે દેખડાવવાની વહીવટકર્તા ગ્રહસ્થ પાસે વખતે વખત માગણી કરવા છતાં દેખડાવી નથી. એટલે જ હીસાબ દેખડાવવાથી સદરહુ વહીવટ કરી રીતે ચાલે છે તે ઉપર અમે ચોક્કસ મત બાંધી શકતા નથી, તેથી સદરહુ વહીવટની જગમ તથા સ્થાવર વિગેરે મિલકત દેખડાવવાની વહીવટકર્તા ગ્રહસ્થને લખી જણાવ્યું છે તેથી આશા રાખીએ છીએ કે તે ઉપર વહીવટકર્તા પ્રહસ્થ પુખ્ત વિચાર કરી અધુરૂં રહેલું કામ પૂરું કરી આપશે એજ છલે ખેડા તાબે કપડવંજ મધ્યે આવેલા શ્રી શાંતિનાથજી મહારાજના દહેરાસરજીના વહીવટને લગતે રીપોર્ટ– સદરહુ દહેરાસરજીના વહીવટકર્તા શેઠ મગનભાઈ પ્રેમચંદના હસ્તકનો હીસાબ સંવત ૧૯૬૦ ના કારતક સુદ ૧ થી તે સંવત ૧૯૬૩ ના જેઠ સુદ ૧ સુધીનો હીસાબ અમોએ તપાસ્યો, તે જોતાં ખાતાની સ્થિતિ બહુજ ખરાબ થએલી છે અને હવે પછી વહીવટકર્તા તે ઉપર બરાબર ધ્યાન નહીં આપે તો તે ખાતું વધારે ખરાબ સ્થિતિમાં આવી પડવાનો સંભવ છે. દહેરાસરજીનો વહીવટ એક ચોપડામાં જ રાખવામાં આવ્યો છે ને તેમાં રીતસર તેમજ જૈન શૈલી મુજબ નામું લખવામાં આવ્યું નથી. તે સદંતર રીતથી ઉલટું છે, કારણ કે નામાના અંગે મેળ ખાતાવઈ રોકડ વિગેરે ચોપડા બાંધી નામું લખવાની ખાસ જરૂર છે. ગામ મધ્યેના દરેક ધાર્મિક સંસ્થાઓના વહીવટકર્તા ગ્રહસ્થોએ શ્રીસંઘની શેઠ મીઠાભાઈ કલ્યાણચંદની પેઢીમાં સામેલ થઈ ગામ મધ્યેની દરેક ધાર્મિક સંસ્થાઓનો વહીવટ પેઢી મારફતે ચલાવવામાં આવે તે હાલમાં ગામ મધ્યેની ધાર્મિક સંસ્થાના વહીવટમાં ગેરવ્યવસ્થા ચાલે છે તે નીકળી જઈ દેવદ્રવ્યનો નાશ થતો અટકે. આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણ ને લગતું સચનાપત્ર વહીવટકર્તા ગ્રહસ્થને આપવામાં આવ્યું છે. છલે ગુજરાત શહેર અણહીલવાડ પાટણ મએ વખારના પાડામાં આવેલા શ્રી શાન્તિ નાથજી મહારાજના દહેરાસરજીના તયા સાધારણ ખાતાના વહીવટને લગતે રીપોર્ટ– સદરહુ સંસ્થાના પ્રથમના વહીવટકર્તા શેઠ જોઈતારામ કીકાચંદ તથા શેઠ ઉતમચંદ જેઠાના હસ્તકનો સંવત ૧૯૫૯ની સાલથી તે સવંત ૧૯૬૩ના આસો વદ ૦)) સુધીનો હીસાબ અમેએ તપાસ્યો, તે જોતાં વહીવટ કદાચ રીતસર ચલાવ્યું હશે પણ વહીવટકર્તા ગ્રહસ્થ હી Page #307 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦ ] ધાર્ષિક હિસાબ તપાસણી ખાતું. [ ર૩૭ સાબ તથા મીલકત નીખાલસ દિલથી દેખડાવી નથી તેમજ કેટલીક બાબતનો ખુલાસો માગતાં તેને રીતસર ખુલાસો આપ્યો નથી તેથી સદરહુ વહીવટ બદલ અમે ચોકસ મત આપી શકે તા નથી પણ મજકુર વહીવટકર્તા ગ્રહનો પાછળથી સ્વર્ગવાસ થવાથી હાલના વહીવટકર્તાને સદરહુ વહીવટને લગતી જંગમ તથા સ્થાવર મિલકતને તોલ તથા કિંમત સાથે નોંધ કરી અમારી ઉપર મોકલી આપવા સૂચવ્યું છે. આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સૂચનાપત્ર વહીવટકર્તા પ્રહસ્થને આપવામાં આવ્યું છે. જલે ગુજરાત શહેર અણહીલવાડ પાટણ મળે ઝવેરીવાડમાં આવેલા શ્રીનારંગાપાશ્વનાથજી મહારાજના દેહેરાસરજીને વહીવટને લગતે રીપોર્ટ સદરહુ સંસ્થાના વહીવટકર્તા શેઠ ચુનીલાલ મગનલાલ ભંડારી તથા શેઠ ધરમચંદ નાથાચંદના હસ્તકનો સવંત ૧૯૫૮ થી ૧૯૬૩ ના આસો વદ ૦)) સુધીનો હીસાબ અમોએ તપાસ્યો, તે જોતાં વહીવટનું નામું રીતસર રાખી વહીવટ સારી રીતે ચલાવેલો જોવામાં આવે છે પણ તેને લગતા સનારૂપા વિગેરેના દાગીના આ ખાતાના ઇન્સ્પેકટરે વખતો વખત માગણી કર્યા છતાં તેમજ વહીવટકર્તાઓને ઘણુંક સમજાવ્યા છતાં પોતાની ગેરસમજુતીથી પૂરેપૂરા દેખડાવ્યા નથી તે બહુજ દિલગીર થવા જેવું છે, માટે વહીવટકર્તા પ્રહસ્થ પુખ્ત વિચાર કરી બાકી રહેલી મિલકતનો ચેસ તેલ કિમત સાથે નોંધ કરી તેનું લીસ્ટ અમારી ઉપર મોકલી આપવું. - આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સૂચનાપત્ર વહીવટકર્તા ગ્રહસ્થને આપવામાં આવ્યું છે. જીલે ગુજરાત શહેર અણહીલવાડ પાટણ મધ્યે ઝવેરીવાડમાં આવેલા શ્રી નારંગાપાર્શ્વનાથજી મહારાજના દહેરાસરજીના જીર્ણોદ્ધાર ખાતાના વહીવટને લગત રીપોર્ટ સદરહુ સંસ્થાના વહીવટકર્તા શેઠ ચુનીલાલ મગનલાલ ભંડારીના હસ્તકનો સંવત ૧૯૫૯ ની સાલથી તે સવંત ૧૯૬૩ ના શ્રાવણ વદ ૦)) સુધીને હીસાબ અમોએ તપાસ્ય, તે જોતાં વહીવટકર્તા ગ્રહસ્થ મહેલાવાળાની મદદ લઈ બંનપણથી પૂરેપૂરી મહેનત કરી ભવ્ય જિનાલય બંધાવ્યું છે તે માટે તેમને પૂરેપૂરે ધન્યવાદ ઘટે છે. ‘આ ખાતું તપાસી જે ખામી દેખાણી તેને લગતું સૂચનાપત્ર વહીવટકર્તા પ્રહસ્થને આપવામાં આવ્યું છે. જીલ્લે જોધપુર દેશ મારવાડ તાબે ગામ સાદડી પાસે આવેલા રાણપુરજી તીર્થના વહીવટને લગતો રીપોર્ટ- . સદરહુ તીર્થના પ્રથમના વહીવટકર્તા શેઠ કસ્તુરચંદજી ધોકા તથા શેઠ મુલચંદ ચોવાટીયાના તાબાનો સવંત ૧૯૬૧ની સાલનો તથા શેઠ આણંદજી કલ્યાણજીના તાબાનો સવંત ૧૯૬૨ની સાલનો હીસાબ અમોએ તપાસ્યો, રાણેકપુરજી તીર્થના વહીવટમાં ગેરવ્યવસ્થા ચાલવામાં આવતી હોવાથી અમારી ઉપર ઘણી અરજીઓ આવવાથી આ ખાતાના ઈન્સપેકટરને મોકલી પ્રથમના વહીવટકર્તા પાસે સદરહુ તીર્થનો વહીવટ તપાસવાની માગણી કરતાં પણ વખત સુધી વાયદા કર્યા બાદ દેખડાવ્યો, પણ સદરહુ તીર્થની મુખ્ય પેઢી ગામ સાદડીમાં હોવાથી ત્યાંના પંચામાં એક સંપ નહીં હોવાના લીધે કેટલાએક ભંડારો ઉઘાડી નહીં શકવાને લીધે પૂરતા Page #308 -------------------------------------------------------------------------- ________________ . ૨૩૮] જૈન કોન્ફરન્સ હેરલ્ડ. [ સપ્ટેમ્બર પડા મલી નહીં શકવાથી પૂરેપૂરે હીસાબ તપાસવાનું બની શકયું ન હતું અને ત્યાંના પંચેમાં ઘણી જ ખટપટ હોવાના લીધે સદરહુ તીર્થના વહીવટમાં બહુજ ગેરવ્યવસ્થા દેખાયાથી અમોએ શ્રી અમદાવાદ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી સાથે પત્રવહેવાર ચલાવી સદરહુ તીર્થના વહીવટને કબજે લેવાનું ઠરાવી તેની તરફથી એક માણસ મોકલી આપવાથી ધીરે ધીરે સદરહુ તીર્થનો પૂરેપૂરે કબજે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને સોંપાવી દીધો. આ ખાતાના ઈશ્વેકટર મી. જેચંદ ચતુરને સદરહુ કારખાનાના માણસ તરફથી ઘણી રીતની નડતર થવાથી બીજા ઇન્સ્પેકટર મી.હરીલાલ જેસંગ ખેતાણી તથા કારકુન પટાવાલા વિગેરેને ત્યાં મોકલ્યા અને તે લોકોએ ઘણુજ ખટપટ કરી પૂરતી મહેનત લઈ લગભગ સાત માસ રોકાઈ સદરહુ વહીવટ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને સવંત ૧૯૬૨ના કારતક સુદ ૧૫ પછીને વહીવટ સપાવી નવા ચોપડા બંધાવી તેમાં વહીવટનું નામું દાખલ કરાવ્યું તે માટે અત્યારે મારે સદરહુ ઈન્સ્પેકટર ઘા કારકુન પટાવાલાને આભાર માનવા વગર ચાલતું નથી. ત્યાર બાદ તેને મના તાબાનો સવંત ૧૯૬રના કારતક સુદ ૧૫ સુધીનો હીસાબ અમોએ તપાસ્યો તે જોતાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના સ્વાધીનમાં મજકુર વહીવટ આવ્યા બાદ તેમાં ઘણી રીતના સુધારા વધારા કરવામાં આવ્યાથી જાત્રાળુઓને ઉતારા વિગેરેની સુવડ મળવાથી તેમજ વહીવટ ઉપર ભરૂસો પડવાથી તેની ઉપજમાં ધીરે ધીરે વધારો થવા લાગ્યો છે તેમજ રાણકપુરજી તીર્થમાં કેટલે એક સુધારો થયો છે અને હજુ થતો આવે છે, તે માટે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને ધન્યવાદ ઘટે છે; પણ સદરહુ પેઢીના વહીવટમાં હજુ ઘણું સુધારા વધારા કરવા બાકી છે તેમજ સદરહુ તીર્થના મુખ્ય ચામખજીને મેટા મંદિરમાં ઘણી જગ્યાઓમાં જીર્ણોધ્ધાર કરવાની જરૂર છે તેમજ પૂજન વિગેરેમાં ઘણી રીતની ગેરવ્યવસ્થા ચાલે છે તેના બંદોબસ્ત કરવાનું તથા સદરહુ મંદિરમાં દાખલ થતાં પ્રથમના દરવાજા આગળ એક વિશાળ જમીન ખાલી પડેલી છે. જેમાંથી જાત્રાળુઓને જુદાજુદા મંદિરમાં જવાના રસ્તા નીકળે છે. તે રસ્તાઓ ઉપર પાકી સડક બાંધવાની તથા બાકીની જમીન ઉપર બગીચ કરવાની તેમજ ત્યાંનું પાણી બહુજ ખરાબ હોવાને લીધે જાત્રાળુઓ વધારે વાર રહી શકતા નથી તથા જાત્રાળુઓને ઉતારા માટે ધર્મશાળાની બરાબર સવડ નથી માટે તેમાં સુધારો કરી તેની નજીકમાં જ્યાં સારું પાણી હોય ત્યાંથી પાણી લાવવાની ગોઠવણ કરી જાત્રાળુઓની બધી અડચણો દૂર કરવા વિગેરે ઘણી જાતના સુધારાઓ કરવાની ખાસ જરૂર છે, તેને લગતું કઈક સચનાપત્ર શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી ઉપર મોકલી આપવામાં આવ્યું છે. અમો આક્ષા રાખીએ છીએ કે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રતિનીધી સાહેબ તે ઉપર પૂરેપૂરૂ ધ્યાન આપી તાકીદે યોગ્ય બંદોબસ્ત કરશે એજ. લી. શ્રી સંઘને સેવક, ચુનીલાલ નહાનચ દ નરરી એડીટર. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦ ] જીવદયાના ઠરાવો. રિફ શ્રી ગાંગાવાડા મુકામે મળેલી પાટીદાર પરિષદમાં ઉપદેશની અસર અને થયેલા જીવદયાના ઠરાવો. શ્રી ગાંગાવાડા મુકામે પાટીદાર પરિષદ્ મળનારી હતી જેની ખબર આગમનથી પડવાથી ત્યાં ઓનરરી ઉપદેશક મી. નારણજી અમરસીને ત્યાં જવા અને જીવદયા વિષે ભાષણ કરવા લખ્યું હતું. તેઓએ ત્યાં જઈ ઉત્તમ કામ બજાવ્યું છે એમ નીચેના પત્રથી જોઈ શકાય છે અને તેથી તેઓના સુપ્રયાસ માટે જેટલો આનંદ થાય છે તેટલો જ આનંદ પાટીદાર બંધુઓ જાગ્રત થઇ પરિપત્ રૂપે ભેગા મલી પોતાની ઉન્નતિ જોડે જીવદયાના કાર્યને પૂરતી અગત્ય આપી ખેતીવાડીના કામનો સાથી વધુ સંબંધ અને અનુભવ ધરાવતા હોઈ તેઓની વખતસરની જાગૃતિ માટે થાય છે, કેમકે દુનિયાની સુખી સ્થિતિનો આધાર ખેતીવાડી ઉપર હોઈ તેઓએ જે ઠરાવો કર્યા છે તે ઠરાવોને અમલમાં મૂકવા જેમ જેમ પ્રયત્ન કરતા જશે તેમ તેમ. જનસમાજના આબાદીપણામાં વધારો થવા સાથે દુનિયા વધુ શાન્તિ ભોગવશે એમ અમારૂં ચોકસ માનવું છે. જુદી જુદી પરિષદ ઘણા સ્થળે મલે છે. તેઓ દરેક જીવદયાના ઉત્તમ વાલને જોઇતા પ્રમાણમાં ચર્ચા જીવોને રક્ષણ આપવાને યોગ્ય પ્રયત્ન કરે તે હેરાન થતા છો બચે તે નકીજ. આ માટે સુરત ખાતે મળેલ વૈશ્નવ કોન્ફરન્સ ઉપર પણ એક પત્ર લખી તેઓનું લક્ષ ખેંચવામાં આવ્યું હતું પણ તેઓ જાણે ગાયોને શૈશાળાઓમાં બાંધી મૂકી ઘાસ ચારો પૂરો પાડે છે તેટલામાંજ જીવદયા થાય છે એમ ધારી પત્ર ઉપર કંઈ લક્ષ આપ્યું હોય એમ જણાતું નથી. બાકી તેઓના આચાર્યો લાગવગ ઘણી ઉતમ પ્રકારે જીવોની સેવા બજાવી શકે તેમ છે. આશા રાખીશું કે હવે પછી પાટીદાર પરિષદ્ જેવાના ઠરાવો પૈકી અનુકૂળ જણાતા ઠરાવોનું અનુકરણ કરવામાં આવે. લી. સેવક. લલુભાઈ કરમચંદ દલાલ, એ સેક્રેટરી. જીવદયા કમીટી. “ શ્રી. જૈન. એ. કેન્ફરન્સ શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક કોન્ફરન્સ કૃપા કરી પોતાના ઓનરરી ઉપદેશક શાહ નારણજી અમરશીને મોકલતાં તેમણે જીવદયા અને તેના ઉદેશ પાર પાડવા સારૂ પાંજરાપ Page #310 -------------------------------------------------------------------------- ________________ ઈ ૨૪ ] જૈન કોન્ફરન્સ હેરલ્ડ. 1 સપ્ટેમ્બર ળોની વ્યવસ્થામાં સામેલ થવા અને સહાયતા આપવા માટે ભારતની તમામ પ્રજાએ ઐયતાથી ભાગ લેવા આવશ્યક સૂચક દાખલા દલીલવાળું ભાષણ આપવાથી આ પરિષદમાં થગ્ય અસર થઈ હતી જેના પરિણામે તેમની દરખાસ્ત મુજબ અવાચક પ્રાણુના સંરક્ષણ * સારૂ નીચે પ્રમાણેના ઠરાવો પસાર થયા હતા. ૧ જીવહિંસા કેઈએ કરવી નહીં તથા એવા કામમાં ટેકે કે મદદ આપવી નહીં. ૨ નાના વાછડાને ગોધલા કરવા સારૂ ખાસી કરવા કે કરાવવા નહીં, પરંતુ એ વાછડા જે સથિતિમાં કુદરતી રીતે જન્મ્યા હોય તે સ્થિતિમાં ઉછેરી ખેતીના કામમાં યોગ્ય ઉમ્મરે પહોંચ્યા પછી લેવા. ૩ બળધને કાંધલાં પાડ્યાં હોય તેને કોઈએ જોતરવા નહીં અને ગાડામાં પચીસ મણથી વધારે બેજો ભરવો નહીં. જીવદયા તેમજ ખેતીના હિત અને ઉત્તેજન અર્થે ગાય, બળધ, ભેંસ, પાડા, વિગેરે મોટાં જાનવરમાં વેચાણ માટે ગાંડળ, ધરમપુર, જામનગરના રાજ્યકર્તાઓએ યોગ્ય પ્રબંધ કરાવેલ છે જેનું અનુકરણ કરવા તેમજ આવાં જાનવર હિંસક વર્ગને કોઈ આપે નહિ એવા યોગ્ય ધારાઓ અને પ્રતિબંધ મુકરર કરવા સારૂ દરેક રાજા રજવાડાઓ પ્રત્યે અવસરે માગણી કરવી. પ માછલાં અને બીજી જીવદયાની હકીકતોમાં વણીક કામ જે પરિશ્રમ કરે છે તે. પરિશ્રમને ટેકો આપવો અને સહાયભૂત થવું પાણી દુધ ગળીને વાપરવાં. ૬ પિતાની પાસેનાં જાનવરોની સંખ્યાના પ્રમાણમાં ઘાસચારાનો સંગ્રહ રાખવો ન નભી શકે એવાં અને અશક્ત થયેલ ઢોરાને બનતી ઝડપે પાંજરાપોળમાં મૂકવા તજવીજ કરવી તેમજ પાડાને ખેતીના ઉપયોગમાં લેવા વિચાર ન હોય તો તેને કાંઈપણ રકમ લીધા સિવાય પાંજરાપોળમાં મૂકવા પાંજરાપોળોના નિભાવ માટે બનતી મદદ આપવી તેમજ તેની વ્યવસ્થામાં બનતી રીતે સામેલગીરી રાખવી. ગાય, બળદ, પાડા “અને ભેંસે વૃદ્ધ અને અશકત થયે ભામદારોને વેચાણ આપવા નહીં તેમજ તે જાનવરે વેચવા પ્રસંગે સંપૂર્ણ તપાસ અને ખાત્રી કરવી કે તેઓ કસાઈ કે હિંસક વર્ગના હાથમાં જાય નહીં તેમજ અજાણ્યા માણસને ખાત્રી લીધા સિવાય આપવાં નહિં. ભરવાડ રબારી વગેરે ઢોરાં વેચવા સાટવાનો ધંધો કરનાર માણસે જે હિંસક વર્ગની દલાલી કરતા હોય તો એવા લોકોને કર લાગા વિગેરે અપાતા બંધ કરવા અને તેમની જ્ઞાતિને સૂચવવું કે આવા માણસોને યોગ્ય નશીયત કરે. બળધને ખેતીનું સાધન ગણી કરજદાર સથિતિ વખતે તેને જપ્તીમાં લેવામાં આવતા નથી એ મુજબ ગાયને પણ ખેતીના સાધન તરીકે ગણવાને ધારે દાખલ કરાવવા દરેક દેશી રાજ્યોમાં માગણીઓ કરવી. Page #311 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦ ] જીવદયાના ઠરાવો. [૨૪૧ ૯ આ કાર્ય પાર પાડવા માટે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક કોન્ફરન્સના ઓનરરી ઉપદેશક મી. નારણજી અમરશી શાહે લીધેલા પરિશ્રમ માટે ધન્યવાદ આપવામાં આવે છે અને એવી રીતે બીજા ઉપદેશકો આવી સભાઓ વખતે હાજરી આપી ઉન્નતિનો માર્ગ સરલ કરવાને ગ્ય સલાહ અને ઉપદેશ આપવા તજવીજ કરશે એવી અમારી જીજ્ઞાસા છે. ઉપર પ્રમાણેના ઠરાવો પસાર થયા છે જે અમારી કોમમાં ધાર્મિક અને આર્થિક સ્થિતિની ઉન્નતિ કરે તેવા છે. આ દેશમાં વસનાર કણબી અને વણીક કોમ અહિંસાધર્મ ઉદારતા પાળનાર મૂર્તિપૂજક અને વૈશ્ય છે. કૃષિ અને વેપાર એ પ્રમાણે અંગત સંબંધ ધરાવનાર બન્નેના ઉદ્યોગો છે. આ સંબંધે ખ્યાલમાં લઈ જ્ઞાતિહિતનાં કાર્યો ધાર્મિક કૃત્ય સાથે જોડી દઈશું તે ન ધારેલા સમયમાં ઘણી સારી અસર થઈ શકશે. જાનવરની અંદગીને પવિત્ર ગણવામાં આવે છે તેમજ હિંદના દરેક ધર્મોના પવિત્ર ગ્રંથમાં બધા પ્રાણીઓની સંભાળ રાખવાનું ખાસ ફરમાન છે તે સાથે મુંગા પ્રાણીઓના રક્ષણ માટે ફાયદો તૈયાર છે પણ આવી જબરી કોમોમાં ઉપદેશ અને ઐકયતા વગર તેનો અમલ કરવો એ સહેલું કામ નથી; જેથી આ કાર્ય માટે ઐક્યતા વધારવા દેશ હિતચિંતક અને ઉપદેશકાએ કમર કસવાની છે એટલું જ નહીં પણ એ ઉપદેશકોના વિકટ રસ્તાઓ દૂર કરવા માટે દરેક વ્યક્તિએ પ્રયાસ કરવાની જરૂર છે. ગાંગાવાડા તા. ૧૬-૪-૧૦ વિનંતિ સેવક. પરશોતમ રામજી પટેલ. સેક્રેટરી – –– મુનિ મહારાજાઓના ઉપદેશથી જીવદયાનાથએલાલાભ. મુનિ મહારાજ શ્રી હંસવિજયજીના સોધથી સુરત જીલ્લાના ગામ ડુમસ તથા ભીમપુરના માછી લેકાએ જાળ નાખવી નહીં તેવો બંદોબસ્ત કરેલ છે. વળી લાઈન્સમાં એક આરબ ગૃહસ્થ તેઓને મળતાં જીવદયા પળાવવા કબુલાત આપી હતી તે કબુલત પ્રમાણે સદરહુ આરબ ગૃહસ્થે રૂ. ૪૦ ૦) ના આશરે ખર્ચ કરી પોતાનું વચન પાળ્યું છે અને જાળો બંધ કરાવી છે તથા કસાઇની દુકાન પણ બંધ કરાવી છે. | મઢારમાં મુનિ મહારાજ શ્રી લબ્ધિવિયજીના ઉપદેશથી કસાઈ લેકોના મુખ્ય માણસે પષણના ૮ દિવસ લગી હિંસા નહીં કરવા કબુલત આપી છે તેમજ મહારાજશ્રીના બધથી કેટલાક બીજા ગૃહસ્થોએ પણ જીવદયા પાળવા નિશ્ચય કર્યો છે. વળી ત્યાંના શ્રી સંઘે કસાઈખાનું બંધ કરાવવામાં થોડી મહેનતે સારું કામ કર્યું છે તે પણ મહારાજ શ્રી લબ્ધિવિજયજનોજ પ્રતાપ છે. Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ] જૈન કેન્ફરન્સ હેરલ્ડ. [ સપ્ટેમ્બર ઉપદેશકના ભાષણથી જીવદયા વગેરેના ઠરાવ. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સના ઉપદેશક મી. વાડીલાલ સાંકળચંદે વીજાપુર તાબાના ગામ માણેકપુરમાં જીવદયા સંબંધી ભાષણ કર્યું તે વખતે આશરે ૨૮૦ માણસોએ હાજરી આપી હતી અને ત્યાંના ઠાકોર સાહેબ કેશરીસીંહજી બાપુસહજીએ નીચે પ્રમાણે ઠરાવ કર્યા છે. ૧ વૃદ્ધ હેર શેનવા તથા બજાણી વગેરે શક પડતા લેકોને આપવાં નહિ. ૨ પાડા મોટા કરવા, એક આંચળ આપીને ઉછેરવા, ને હળ હાંકવાની કોશીશ કરવી અગર મહાજનમાં મૂકવા. ૩ વાછરડાં બહારગામ જાય છે તે બંધ કરવામાં આવે છે ને વાઘરી વગેરે નીચ જાતના લેકોને આપવાનું બંધ કરવામાં આવે છે. ૪ મુંબઇમાં ભેંસો ચડાવવાને વેચાતી આપવાનું આજ રોજ ગામ કમીટીએ બંધ કર્યું છે. ૫ હરહમેશ મધુપાન કરનારાઓએ નહિ પીવાનું લક્ષમાં લીધું છે. ૬ કોઈ માણસોએ શીકાર કરવો નહિ તેમ કોઈ જાતને પશુવધ કરવો નહિ. ૭ પ્લેગ વગેરે કારણે માટે પશુવધ કરવાની બાધા રાખવી નહિ. ૮ આશો સુદ ૯ ના રોજ બકરાને વધ કરવામાં આવતો હતો તે બંધ કરવામાં આવ્યો છે. ઉપરના ઠરાવ વિરૂદ્ધ જે કઈ વર્તે તેને પોતપોતાની નાતથી દૂર કરે એ ગામ કમીટીએ ભેગા થઈ ઠરાવ કબુલ કર્યો છે. તા. ૯-૮-૧૦ કડી પ્રાંતમાં આવેલા સોજા ગામે તા. ૧૬-૮-૧૦ ના રોજ જૈન શ્વેતાંબર કોન્ફરન્સના ઉપદેશક મી. વાડીલાલ સાંકળચંદે જીવદયા ઉપર તથા બીજી કેટલીક બાબતો ઉપર ભાષણો આપ્યાં તે વખતે સોજાના આગેવાન ગરાશીઆ ધમીરજી ધીરાજ તથા મુખી નથુભાઈ માધવજીની આગેવાની નીચે ગામલેકેનું આશરે ૩૦૦ માણસ ભેગું થયું હતું તે વખતે ગામલોકોએ ઠરાવ ક્ય કે કોઈએ કોઈપણ જાતનું પાપ કરવું નહીં તેમ દારૂ પીવો નહીં અને કોઈને પાપ કરવા દેવું નહીં. વગેરે બાબતનો દસ્તાવેજ કરી સહીઓ લેવામાં આવી હતી. તેમજ સજાનાં શ્રી જૈનસંધ સમસ્તે શ્રી સુકૃત ભંડાર ફંડના રૂ. ૨૫) પચીશ વસુલ કરી આપી નીચે લખ્યા પ્રમાણે ઠરાવો કર્યા છે. . પરદેશી ભ્રષ્ટ ખાંડ વાપરવી નહીં તેમ મરણ પછવાડે રડવા કુટવાનો રીવાજ બંધ કરવામાં આવે છે. અને સ્ત્રીઓએ કોઈ પણ પ્રસંગે ફટાણું ગાવા નહીં તેમ બંગડીઓ પહેરવી નહી. વગેરે વગેરે. ઉપરના ઠરાવો થયા બાદ આગેવાન તરફથી કહેવામાં આવ્યું કે કોન્ફરન્સના ઉપદેશક આવાજ જોઈએ. આવા ઉપદેશથી આપણું ઉન્નતિ થાય એમ અમારું માનવું છે. વગેરે બાબત ઉપર કેટલુંક વિવેચન થયા બાદ સૈ વીસર્જન થયા હતા. - તા. ર૭-૮-૧૦ ના રોજ પાનસર ગામે અને તા. ૨૮-૮-૧૦ ના રોજ ગુલાસણ ગામે ઉપદેશક મી. વાડીલાલ સાંકળચંદે કોન્ફરન્સના ઠરાવો ઉપર જુદી જુદી બાબતો વિષે ભાષણે આપ્યાં હતાં. તે વખતે ઉપરના ગામના ઘણું માણસોએ તમાકુનો બીલકુલ ઉપયોગ નહીં Page #313 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦] જેને ગ્રંથાવલિ વિષે અભિપ્રાય [૨૪૩ કરવા સોગન લીધા હતા તથા પરદેશી ભ્રષ્ટ ખાંડ નહીં વાપરવા ઠરાવ કર્યો છે વળી ગુલાસણના કરડા ગરાશીઆઓએ જીવહિંસા ન કરવા તેમ માંસભક્ષણ કે દારૂનો બીલકુલ ઉપયોગ ન કરવા પ્રતિજ્ઞા લીધી છે. તેમજ હાનિકારક રીવાજો ધીમે ધીમે બંધ કરવા હીલચાલ કરવામાં આવી છે. जैन ग्रंथावळि विषे अभिप्राय. જૈન ગ્રંથાવલિ ” પ્રગટ કરી જૈન કન્ફરંસ ઓફિસે સાહિત્યના ઉપાસકે ઉપરાંત આપણી જૈનકોમ ઉપર પણ ભારે ઉપકાર કર્યો છે. જૈન ભંડારોમાં કેવાં કેવાં અમૂલ્ય અને ઉપયોગી રનો સાચવી રાખવામાં આવ્યાં છે તે આ ગ્રંથાવલિ સ્પષ્ટતાથી બતાવી આપે છે. કોન્ફરંસ ઓફિસને આ જમાનાને અનુસરતો આ દિશાનો પ્રયત્ન બેશક આદરણીય ને પ્રશંસનીય છે. જે મહામુનિઓ તથા પંડિતએ જૈન તત્વજ્ઞાનના ન્યાયના, ઉપદેશના, વિજ્ઞાનના કે ભાષાસાહિત્યના ગ્રંથો લખી જૈન સંઘને સર્વ સ્થળે દેદિપ્યમાન કર્યો છે તે મહામુનિઓને પંડિતને આ રીતે અજવાળામાં લાવવાનો કોન્ફરંસ ઓફિસને પ્રયત્ન સ્તુત્ય છે. - આ ગ્રંથાવલિ તપાસી જતાં જણાય છે કે કેન્ફરંસ ઓફિસે ગ્રંથાવલિની યોજના કરવામાં ભારે શ્રમ લીધો છે ને તે શ્રમ પણ સફળ થયો જણાય છે. કોઈ પણ રીતે જેસલમેર જેવા જૂના ભંડારનાં સર્વ પુસ્તકની ફેરીસ્ત થઈ જાય તો કોન્ફરંસ ઓફિસે કાંઈ જેવું તેવું કાર્ય કર્યું નહિ ગણાય. સંવત ૧૩૦ માં રચાયેલા યોનિપ્રાભૃત ગ્રંથ પછી ઠેઠ સંવત ૭૩૩ માં લખાયેલી ઓધનિયુકિત ચણિનું નામ આવે છે તો વચ્ચે ૬૦૦ વરસના ગાળામાં લખાયેલાં પુસ્તકની શોધ થવાની જરૂર છે. ધિ સંકુલ જૈન લાઇબ્રેરી થવાની જરૂર છે કે જ્યાં ગ્રંથાવલિમાં જણાવેલાં પુસ્તકો જળવાઈ રહે અને નવાં પુસ્તકોનો ઉમેરો થાય. વિદ્વાન મુનિ મહારાજે આ ગ્રંથાવલિ અવલોકીને જૈન સાહિત્યની વિશેષ સારી એ બજાવી શકે તેવું છે. એટલું જ નહિ, પણ પોતાના વિહાર સ્થાનોમાં દુર્લભ ગ્રંથ માટે તજવીજ પણ કરી શકે તેવું છે. જ્ઞાનની રક્ષા કેવી રીતે થાય અને જ્ઞાનપંચમીને દિવસે બાહ્ય સુંદરતામાં કૃતકૃત્યતા માનવાથી લાભ નહિ પણ હાનિ થાય છે વગેરે હકીકત શ્રાવક સમુદાયને મુનિ મહારાજ સારી રીતે સમજાવી કે. માગધી ભાષાના અભ્યાસકોની આપણુમાં હાલ ઘણી ખોટ છે તો જૂના ભંડારેમાંના વ્યાકરણના ગ્રંથ હાલના જમાનાને ઉપયોગી થઈ પડે એવા યોગ્ય ટીપણ સાથે સસ્તી કીંમતમાં પ્રગટ થવાની જરૂર છે. સંસ્કૃત ભાષા એ મૃતભાષા હોવા છતાં તે ભાષા જાણનારા વિધાને વિશેષ મેળવી શકાય છે ત્યારે માગધી ભાષા જાણનારા વિદ્વાને શોધ્યા પણ જડતા નથી. કોન્ફરંસ ઓફિસના “જૈન ગ્રંથાવલિ” જેવા યત્નોની ફતેહ ઈચ્છું છું. કોન્ફરંસના નિયામકે સમગ્ર જૈનકેમમાં ઐયની વૃદ્ધિ કરો અને સાહિત્યની સારી રીતે સેવા બજાવ. અસ્તુ. રાજકોટ સીટી તા. ૮-૫-૧૦ લિપોપટલાલ કેવળચંદ શાહ, રાજકોટ. Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ] જૈન કાન્ફરન્સ હેરલ્ડ. [21227042 AN APPEAL TO JAINS. "Jainism is generally recognized as a distinct religion, but in certain parts the Jains themselves strongly assert their claim to be Hindus, and some of them were doubtless thus entered at the census." Above is an extract from the "Imperial Gazetteer Vol.I". Amelioration of a nation, or relegion chiefly depends on its numerical value; & that being in itself defective, no proper idea can be formed, & in the absence of which all the way for a reformer, for conference, & even for a private thinking mind is barred towards progress. A Hindu would never like to be himself enumerated as a Mohomedan, Jain or Christian, nor the Mohomedans, Christians or Budhists would like to be enlisted of other religion than that in which the accident of birth has placed them or which they already profess; or in other words none would like to reduce the number of his religionists by causing himself to be enumerated as the member of another religion. Why then, my brothers should do this, I am at a loss to know. In the words of Mr. Crooke "The numerical strength of the Jains is now 1 millions & it shows a tendency to decrease; but this is perhaps more nominal than real, as there seems to be a growing disposition among them to describe themselves as Hindus." If we are unable to promote the cause of our religion (which the most of our philanthropic gentry I am sure, struggling hard to do), why we should be bent on its deterioration. In short, I won't intrude upon the valuable time of my co-religionists, by putting in detail before them the prejudices, that such an action is likely to cause to our sacred religion, the Jainism. Suffice it to say that the act is "to cut the branch of a tree from the root on which one sits himself." In order to check these unseeming slides from the everexisting rock of the Jain religion, I would crave my brothers Page #315 -------------------------------------------------------------------------- ________________ : ૧૯૧૦ ] જૈતાને જાહેર અપીલ.. to get themselves enumerated nothing but the Jains at the coming census. ( ૨૪૫ the Govern I would further suggest that a resolution may be passed at the next conference to submit a memorial to ment of India, craving that a separate report on the Jain population & its statistics may be published; & also that in future no Jain should anywhere be entered as a Hindu. 1st September 1910. I hope that the educated class of my co-religionists would condescend to give wide-spread circulation to. my entreaties & thereby put under the high obligation. Their well-wisher, - Kanahialal Jaini BHARATPUR.. जैनोने जाहेर अपील. જૈન ધર્મ એ સાધારણ રીતે એક જૂદાજ ધર્મ તરીકે ગણુાએલા છે. તેપણુ અમુક ભાગામાં જૈને પોતે દ્રઢતાથી હિંદુ હાવાના દાવા કરે છે, અને તેમાંના કેટલાક આ પ્રમાણે (હિંદુ તરીકે) બેશક વસ્તી પત્રકમાં નોંધાયા પણ છે.” ઉપરના કા ઇમ્પીરીયલ ગેઝેટીયર વાલ્વમ પેલા”માંના સાર છે. પ્રજાતી અથવા ધર્મની ચઢતી મુખ્યત્વે કરીને સંખ્યા ઉપર રહેલી છે અને તે (સંખ્યા) જો ખામી વાળી હેાય તે તેને માટે કાઇપણ જાતના વિચાર બાંધી શકાય નહિ અને તેની ગેરહાજરીમાં સુધારકને, કાન્ફરન્સને તેમજ કાઈ વિચારશીળ મનુષ્યને પણ ચઢતીના ઉપાયા યે।વાના રસ્તા બંધ થાય છે. કાઇપણ હિંદુ પોતે મુસલમાન, જૈન કે ખ્રીસ્તી તરીકે ગણાવાનું પસંદ કરશે નહિ તેમજ મુસલમાન, ખ્રીસ્તીઓ અથવા તે ઐધા જે ધર્મમાં તેઓએ જન્મ લીધા હાય છે અથવા જે ધર્મ પાતે પાળે છે તે કરતાં બીજા ધર્મમાં નેાંધાવાનું પસંદ કરશે નહિ અથવા બીજી રીતે કહીએ તે। કાઈ પણ માણસ બીજા ધર્મના મેમ્બર તરીકે ગણાઈને પોતાના ધર્મ બંધુએની સંખ્યામાં ઘટાડે કરવાનું ખીલકુલ વ્યાજ ધારશે નહિ. આ પ્રમાણે હકીકત છતાં ખાસ જૈન બંધુએ આમ શા માટે કરે છે તે હું સમજી શકતા નથી. મી. ક્રુકના શબ્દોમાં કહીએ તે “જૈતાની સંખ્યા હાલ તેર લાખ ઉપરાંત છે અને તેજ ધટતું જતું પ્રમાણ બતાવે છે, પણ આ (સ ંખ્યા) કદાચ ખરી હકીકત કરતાં નામની હાય એમ જણાય છે કારણ કે તેનુ (જૈનેનું) વલણ હિંદુ તરીકે ગણાવા તરફ જતું હાય એમ દેખાય છે.” જો આપણે આપણા ધર્મને ઉચ્ચ સ્થિતિમાં મૂકવાને અશક્ત હાઇએ (જે ઉચ્ચ સ્થિતિમાં મૂકવાને મને ખાત્રી છે કે આપણા ઉદાર વર્ગ ભારે પ્રયાસ કરે છે) તે તેને પડતીમાં લાવી મૂકવાનું આપણું વલણુ શા માટે હાવું જોઈએ ? Page #316 -------------------------------------------------------------------------- ________________ ર૪૬ ] જૈન કોન્ફરન્સ હેરલ્ડ. [ સપ્ટેમ્બર કામાં આમ કરવાથી આપણું પવિત્ર ધર્મને જે જાતના નુકશાન થાય તે બધા મારા સાધમ બંધુ આગળ વિગતવાર મૂકીને તેઓને કિમતી વખત રોકીશ નહિ પણ એટલું જ કહેવું બસ છે કે આવી જાતનું કાર્ય કરવું તે બેસવાની ડાળ ભાંગવા જેવું છે. ધર્મરૂપી જે શાશ્વત ખડક છે તેમાંથી ન દેખાય તેવી રીતે ખસી જતા ભાગને અટકાવવાને હું મારા જૈન બંધુઓને વિનંતિ કરીશ કે તેઓ પિતાને આવતી સેન્સસમાં જૈન સિવાય બીજા વર્ગમાં નોંધાવશે નહિ. હજુ હું સુચના કરું છું કે જૈનોની વસ્તી અને તેને લગતી હકીકતોને જૂદા રીપેટ બહાર પાડવાની અને વળી ભવિષ્યમાં કોઈ પણ જૈન કોઈ પણ જગ્યાએ હિંદુ તરીકે પિતાને નોંધાવે નહિ એવી મતલબ મેમોરીયલ નામદાર સરકાર ઉપર મોકલી આપવાને : આવતી કોન્ફરન્સ વખતે એક ઠરાવ પસાર કરાવો. આશા રાખું છું કે મારા સાધમ કેળવાયેલા બંધુઓ મારી અરજને બહોળો ફેલાવો કરી આપવાને મહેરબાની કરશે અને તેમ કરીને મને આભારી કરશે. " હિતેચ્છુ, તા. ૧ લી સપ્ટેમ્બર ૧૯૧૦. કન્ડીયાલાલ જૈની. ભારતપુર. महुवा गौरक्षक सभानी गायो माटे मददनी માણો. ગારક્ષાનું કામ આ સભાની દેખરેખ નીચે ઘણી સારી રીતે લાંબા વરસોથી બજાવ. વામાં આવે છે. હિંદુસ્થાનની ઘણી ગેરક્ષણી સભાઓમાં આ સભા જે કામ બનાવે છે તે ઘણું વખાણવા લાયક છે. એ સભા હાથની મૈશાળામાં હાલ ૨૨૫ ને આશરે ગાયો છે અને બીજા આસપાસનાં ગામેતમાંથી સંખ્યાબંધ આવતી જાય છે. સંભાની પાસે ગાયોના સદાના રક્ષણ માટે કાંઈ ફંડ નથી તેમ કાયમી ઉપજનાં સારાં સાધનો નથી. અને ગાયને રક્ષણ પિષણ માટે દિન પ્રતિદિન વધતા ખર્ચને પહોંચી નહીં વળવાથી સભા હાલ કરજમાં આવી પડી છે. તે કરજો બજે આ સભાના અમારા સદાના મહેનતુ અને ઉત્સાહી સેક્રેટરી મી. ઓધવજી રામજીએ માથે ઉપાડી લીધો છે. પરંતુ તે અદા કરી દેવાની અને કાયમી ઉપજ ચાલુ રહે તે માટે એક સારૂ ફંડ કિંવા નવા લાગા થવાની હાલના સમયમાં પૂરી જરૂરીઆત માલમ પડી છે. તેથી તે બાબે એક ખરડે કરવા સારૂ મહુવાના મહાજન ગૃહસ્થોએ અમારા સેક્રેટરીને સૂચના આપતાં તેઓ તે કામને માટે થોડા દીવસમાં મુંબઈ તરફ ઉપડી જનાર છે. એકલી પૈસા સબધીજ નહીં, પણ બીજી અનેક રીતે અનેક પ્રકારની ઘણી સારી મદદ કાયમ મહુવાના મહાજનોએ આપેલી છે. પણ ગાયની વધતી જતી સંખ્યાના ચાલુ ખર્ચને પહોંચી વળવા માટે સારા ફંડની જરૂર હોવાથી એ સૂચના મીઓધવજી ભાઈએ ઉપાડી લીધી છે અને પિતાને ખર્ચે સદરહુ કારણ સારૂ ટુંક દીવસોમાં મુંબઈ જનાર છે. આશા છે કે આ પ્રસંગે મુંબઈના શ્રીમાન અને દયાળુ ગૃહસ્થ મહુવા ગૌશાળા માટે કાયમને ઉપકાર કરનારે સારે બંદોબસ્ત કરી આપશે. લી. ગોભિત તા. ૯-૮-૧૦ મણીશંકર ઈશ્વરલાલ Page #317 -------------------------------------------------------------------------- ________________ १८१०] જાદવમાં નવી પાઠશાળા. (રહ जावद ( मालवा ) मां नवी पाठशाळा. के साथ प्रकाशित किया जाता है कि श्री जावद शहर मालवा प्रान्तमें हैं यहां जैन श्वेताम्बर कोंकी बस्ती होते हुए स्थानकवासी साधुओंके उपदेशसे अधिकांक्ष गृहस्थोंने श्री जैन मन्दिर ४ चार होते हुए अपने परंपूज्य परमात्माकी प्रतिमाका दर्शन पूजा छोडकर नौकर ब्राह्मणोंके भरोसेपर निश्चित होजानेसे सेठजी श्री रतनलालजी, नेमीचन्दजी सीपानी व सखलेचा लक्ष्मीलालजी तथा कचरमलजी पोरवाड आदिने विचारकर परंपूज्य श्रीमती साध्वीजी महाराज श्री पुन्यश्रीनीकी सेवामें मुकाम रतलाम चार, पांच श्रावर्कोको भेजकर प्रार्थना कराई कि हमारे यहां साधु साध्वीका चतुरमास न होनेसे सद्धर्मकी बडी हानि हो रही है, वास्ते कोई भी साध्वीजी महाराजकी आज्ञा होनी चाहिये. इसपर श्रीमती गुरुणीजी साहबने श्री विवेकभीजीको ठाणा ५ पांचसे चतुरमासके लिये आज्ञा दी. इतनेमें जैन श्वेताम्बर कोन्फरन्सके प्रोविंशियल सेक्रेटरी सेठ लक्ष्मीचन्दजी घीयाका मुकाम प्रतापगढ़से यहांकी दुकानपर आना हुआ तो इन्होंकी कोशिससे व साध्वीजी महाराजके पधारनेपर बहुतसे गृहस्थ स्थानक जानेवालेभी मंदिर आने लगे और बाक्षान प्रतिक्रमणादि धर्मक्रियाका लाभ लेने लगे, और कितनेक दिन बाद महाराज साहबके उपदेशसे उक्त घीया साहबने तारीखे ७-८ - १० को सभा कर विद्योन्नातिके विषयमें भाषण देके जैन पाठशालाका पुनरोद्धार किया गया, जिसमें २५ पच्चीस विद्यार्थियोंके अनुमान जैनसेली ( प्रतिक्रमण जीवबिचारादि ) अभ्यास करते हैं. और फिर पर्वाधिराज पर्युषण पर्व आनेसे उपाश्रय में मनुष्योंकी भीड़ अधिक होने लगी. श्री जयपुरसे स्वप्नकी तस्वीरें मंगाकर जन्मोत्सवके दिन स्वप्न उतारे गये तो यहांपर नई प्रथा होनेसे सद्गृहस्थोंने अधिक उत्साहंसे घीकी चढ़त बोली. साधारण देवद्रव्यकी वृद्धिको आशाथी उससे अधिक हुई. तैसेही कल्पसूत्रके लेजानेमें तथा बाहरसों सूत्रके पत्र झेलनेमें ज्ञानद्रव्यकी उपज होनेसे एक छोटीसी लायब्रेरी ( पुस्तकालय ) की स्थापना करनी निश्चय की गई कि जिससे जैन बंधु स्वाध्यायादिका लाभ लेते रहेंगे और ५० पचास वर्षके वृद्ध पुरुषोंका भी यही कथन हैं कि ऐसा आनन्द पर्युषणका पहिले नहीं देखागया, यह सर्व उत्तम कार्यका होना साध्वीजी महाराज श्रीजीके उपदेश और घीया साह - बकी कोशिसका परिणाम है. इसी तरह इस प्रान्तमें साधु साध्वीजीका बिचरना होता रहेगा तो अवश्य लाभ होना सम्भव है, जैसेही हमारे मालवे प्रान्तके सेक्रेटरी साहब हर एक उत्तम कार्यके लिये प्रयास करते हैं वैसेही हर एक प्रोविंशियल सेक्रेटरी साहब कोशिस करते रहें तैसे ही हमारे जैन बंधु कोन्फरन्सके ठहरावोंकी पाबंदी रखकर चलें और जगह जगह जैन बोर्डिंग स्कूल स्थापित होकर उनके द्वारा भविष्यकी सन्तान ज्ञाता होनेसे हानिकारक रिवाज तथा मिथ्या प्रचार से बचकर उन्नतिको प्राप्त होना सम्भव है. श्रीसंघका सेवकः – किसनलाल मास्टर जैन पाठशाला, जावद. Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૪] જેને કેન્ફરન્સ હેરલ્ડ. સપ્ટેમ્બર ] શ્રી સુકૃત ભંડાર ફંડ. સંવત ૧૯૬૬ના અશાહ વદી ૧૧ થી શ્રાવણ વદી ૧૨ એટલે તા. ૧-૪-૧૦ થી તા. ૩૧-૮-૧૦ સુધીમાં આવેલા નાણુની ગામવાર રકમ. રૂ. ૭૬૦૩–૧૫-૩ ગયા માસના પૃષ્ટ ૨૧૫ મે જણાવ્યા મુજબ. ૯-૦-૦ પેથાપુર ૧૯–૧૨–૦ લીબેદરા ૯–૦- માણેકપુર ૨૫–-૦-૦ સોજા ૧૬-૧૨-૦ નારદીપુર ૩–૮–૦ મોખાસણ ૫-૦-૦ પુંજાપરા –૪-૦ ભટવદર ૦-૧૨-૦ પાડરશીંગા ૧–૮–૦ પાંચતલાવડા ૦–૮–૦ ખારા ૦-૧૨-૦ સનાળીઉં ૧–૪– અંટાળીઉં ૦–૮–૦ લુવારીઆ ૧––૦ જાડા ૧–૧૨–૦ મતીરાળા - ૨–૦-૦ પીપરીયામાળવીઆ ૧–૪–૦ વરસડા ૦–૮–૦ મોટામાંચીઆળા ૧-૪-૦ શેડુભાર ૩-૦-૦ ચીતલ ૧૫–૪–૦ અમરેલી ૦-૧૨-૦ વીસામણ ૦–૮–૦ ગેલેટા ૨-૦-૦ વડાલા હાલાર૦-૧૨-૦ નાગાજાર ૨–૦-૦ વેરતીઆ ૩-૦-૦ જાળીદેવાણું ૧૧-૪-૦ વણથલી (હાલાર) ૬–૧૨–૦ થાન ૧–૧૨–૦ પડધરી ૧-૦-૦ હડમતીઉં ૧–૮–૦ અલીઆબાડા ૧–૧૨–૦ મોડા ૧-૧૨-૦ ટીકર ૨–૦- સરલા –૧૨–૦ રામપરા (મુલી] ૭–૧૨–૦ ઇંદ્ર ૨-૧૨- સાપકડા ૩–૮–૦ ઢવાણા ૧—૮-૦ જીવા ૯–૮-૦ બાવળ ૧૦–૪–૦ મુળી ૧૦–૮–૦ સાયલા ૨–૮–૦ જસાપર ૨-૮-૦ નળીઆ ૦-૧૨-૦ નવાણી ૨–૦-૦ રામપરાવઢવાણ ૦-૧૨-૦ ખોલડીઆદ ૧-૦-૦ માળાદ ૬-૮-૧ ખુંટવડા --૦-૦ ઓરાણ ૧૨-૪-૦ પ્રતાપગઢ (માળવા) ૩–૪-૦ સંછત [મેવાડ ૬-૮-૦ અકલુજ(દક્ષિણ) ૫–૪–૦ માઢા ૧-૦-૦ મદનવાડી ૦–૪–૦ શેરફાળે –૪–૦ નીરગુડે -૦-૦ જવલે ૧–૦-૦ નરખેડ ૨-૦-૦ રજત ૦–૪–૦ કેમ ૦–૮–૦ પીલીવ ૦–૮–૦ નેવરે ૦–૮–૦ તાંદુલવાડી ૦-૪-૦ કીનઈ ૦--૦ ૫ડે ૧–૪–૦ મેસેબાનીવાડી ૦–૮–૦ ડાલજ ૧–૮–૦ માલેગામ ૨૫૩-૮-૦ ૭૮૫૭-૭-૩ દક્ષિણ પ્રાંતમાં આવેલા સોલાપુર જીલ્લાના ગામ આકલુજના શેઠ રામચંદ રાવજી જેઓ કાલ શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સના જીલ્લા સેક્રેટરી છે તેઓએ સુકૃત ભંડારમાં આકલુજ વિગેરે ગામના રૂા. ૧૯-૧૨-૦ વસુલ કરી મોકલ્યા તેથી તેમને તથા બાકીના ગામના વહસ્થને ધન્યવાદ આપવામાં આવે છે, Page #319 -------------------------------------------------------------------------- ________________ જાહેરખબર આપનારને એક ઉત્તમ તક. - સુંદર બ્લોરીંગડ ભેટ. ' સાલ મુબારકની કાત્રીઓનોટપેપરસાઈઝ તથા કર્યા આ અમારે ત્યાંથી ઘણીજ સારી, સ્વચ્છ અને શુદ્ધ કંકોત્રીઓ તથા ક્યાડૅ સાલ મુબારેક ના મળશે તે ગમે તેને લખી શકાય તેમ છે. બૅટીંગપૅડ સારૂ, સરસ, ટકાઉ કરવામાં આવશે. તેમાં સને ૧૯૧૧ નું કેલેંન્ડર તથા દિવસે રાત્રીના ચોઘડીયા છાપવામાં આવશે. ટાઈટલ મગુ રંગનું થશે. વચમાં કોઈએ સખી ગૃહસ્થને ફેટો મુકવામાં આવશે, નામ હવે પછી જણાવવામાં આવશે. બ્લેટીંગન ૮ પાના એટલે આખા બે બ્લટીંગ આવશે, દરેક બ્લટીંગ વ ચે અકેક શીટ ચીકણા કાગળની રાખવામાં આવશે તેમાં જાહેરખબરો લેવામાં આવશે. એટલે કે લૅટીંગ પેડ સારૂ નમુનેદાર બહાર પડશે. બ્લેટીંગ પં માં નહેર ખબરનો ભાવ. કંકોત્રીઓ તથા ક્યાડેનો ભાવ પાંજ! કે'ત | ભેટ | | સંખ્યા | નામ | કીંમત | ભેટ ૧ ૮-૦ -૦ દશ બ્લેટીંગ પિંડી ક કોત્રી ૨-૪-૬ | એક ગ્લૅટીગ પેંડ - , ૫–૮–૦ પાંચ ફેંટીંગ પેંડા ૧૦૦ ! ૦-૩-૦! કાંઈ નહિ. T [ ૩– ૧૦ એક ગ્લૅટીંગ પંડ ૧૦૦ પિસ્ટકાર્ડ ૦-૫એક બ્લટીંગ પંડ ૧ ૦ ૦ 1 ૦-૩-૬] કાંઈ નહિ કંકોત્રી માં જમણા હાથ તરફ બે લી! ભાડે આપવાની છે ભાડુ રૂ. ૩) કંકોત્રીઓ જેને બે લીટી જાહેર ખબર આપવી હોય ને આસો સુદ ૧ સુધીમાં રૂ. ૩) મોકલી પોતાની જાહેર ખબર મોકલી આપવી. બ્લૉગ પંડમાં જાહેર ખબર આસો સુદ ૧ સુધી લેવામાં આવશે પૈસા અગાઉથીજ લેવામાં આવશે તેની પાકી પહોંચ આપવામાં આવશે. બહાર ગામવાળાઓને પિટેજ ખચ પિતાને શીરે સમજવું. વધુ વિગત માટે અમારું હેન્ડબીલ મંગાવી વાંચવાથી માલુમ થશે. મનીઓ ૨ વગેરે કોરસપોન્ડન્સ નીચેને શીરનામે કરો. ઠે. ન વેતાંબર કૉન્ફરન્સ, પાયધુ. ) લાલચંદ લર્મિચંદ શાહ. અથવા કામદારના માળામાં ગુલાલવાડી મુંબઈ. ઈ પ્રાયટર ટયુટોરીયલ-કલાસીઝ. પ વધુની ઉપર શેઠ વીરચંદ કરમચંદ જૈન લાઈબ્રેરીમાં ટયુટેરીયલ– કલાસીઝ મણે રાત્રીના ધંધાદારીઓને તથા હાઇસ્કુલના વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવવામાં આવે છે. Page #320 -------------------------------------------------------------------------- ________________ एक बहुतही नवन सुन्दर ग्रन्थ। जैनसम्प्रदायशिक्षा। श्वेताम्बरधर्मोपदेष्टा यते श्रीश्रीपालचन्दरचित. इस महत्वके ग्रन्थमें स्त्रीपुरुषोंका धर्म, पतिपत्नीरबंध, पाणिग्रहण, रजोदर्शन, गर्भाधान, गर्भावस्थासे लेकर जन्म, कुमार, युवा और वृद्धावस्थातककी कर्तव शिक्षायें, आरोग्यरक्षा, ऋतुचर्या, रोगनिदान, पूर्वरूप, उपशम, डाक्टरी और देशी रीतिसे रोगोंकी परीक्षा, चिकित्सा, पथ्यापथ्य, दुग्ध, धृत, तेल, दाघि, तक्र, फल, तरकारी, कन्द, मूल, क्षार, नमक, वक्कर, गुड आदि सैकड़ों पदार्थों के गुणदोष, व्यायाम, वायुसेवन, आदि वैद्यकसम्बन्धी सम्पूर्ण बातोंका वर्णन बडे विस्तारके साथ सरल भाषामें कोइ पांचसो पृष्ठोमें लिखा है. इसके सिवाय, व्याकरण, सामायनीति, राजनीति, सुभाषित, ओसवाल, पोरवाल, महेसुरी, जातियोंकी उत्पत्ति, बाहर वा चौरासी जात्यिोंका वर्णन, ज्योतिष, स्वरोदय, शकुनविद्या, स्वप्नविचार आदि अनेकानेक विषयोंकाभी इसमें संग्रह है एक बडेही अनुभवी विद्वानने अपने जीवनभरके अनुभवोंको इसमें संग्रह करके सर्व साधारणके उनकारके लिये प्रकाशित किया है। यद्यपि इसका नाम जैनसम्प्रदायसे सम्बंध रखता है, परन्तु यथार्थ तो इसमें जिन विषयोंका वर्णन किया गया है, वे सबहीके लिये उपयोगी हैं। वैद्यक विषयकातो इसको एक अपूर्वही पुस्तक समझना चाहिये । हम प्रत्येक गृहस्थसे आग्रह करते हैं कि, वह इस ग्रन्थकी एक एक प्रति मंगाकर अपने यहां अवश्य ही रक्ख और गृहस्थाश्रमकी शोभाको बढावें। क्योंकि इसका " गृहस्थाश्रमशीलसौभाग्यभूषणमाला" जो दूसरा नाम है, वह बिलकुल ठीक है। सब लोकोंके सुभीतके लिये रायल आठपेजी साइजके ८०० पृष्ठके इस बडेभारी कपडेकी जिल्द बंधे हुए ग्रन्थकी कीमत केवळ ३॥) रुपये रक्सर है। डाकमहसूल ॥) आना. पुस्तक मिलनेका पता:-तुकाराम जावजी, निर्णयसागर प्रेसके मालिक-बम्बई. जाहेर खबर, અમારા મુંબઈના સુજ્ઞ ગ્રાહકોએ ખીલ લઈ તુરત આ માસિકનું લવાજમ આપવા મહેરબાની કરવી. બહાર ગામના ગ્રાહકોને જણાવવાની રજા લઈએ છીએ કે આ માસિકનું ચાલતી સાલ આખર લગીનું લવાજમ મેકલાવવા ગયા આ ક સાથે પત્ર લખી વિનંતિ કરી હતી. છતાં જેઓ સાહેબ પાસે લવાજમ બાકી છે તેમણે આ માસની આખર તારીખ લગીમાં મોકલી | આપવા તસ્દી લેવી. ચાલુ માસની આખર તારીખ સુધીમાં જે ગ્રાહકો તરફથી લવાજમ નહીં આવે તેમને આવતો અ ક વી. પી. થી મોકલવામાં આવશે. | સદરહુ વી. પી. તા. ૩૧-૧૨–૧૦ સુધી જ લવાજમનું કરવામાં આવશે માટે જ્ઞાન ખાતાને નુકશાન ન કરતાં સુન ગ્રાહકોએ વી. પી. સ્વીકારી લેવા કુપા કરવી. सूचाना. આ માસના અ'ક સાથે શાસ્ત્રી દુર્ગાશ કરી ઉમાશંકર શર્મા મુડેટીકરના હેન્ડબી લે વહેંચવામાં આવ્યા છે તે ઉપર વાંચનારાઓનું માન ખેંચવામાં આવે છે. Page #321 -------------------------------------------------------------------------- ________________ Registered No. B.525. S૯ श्री जैन श्वेताम्बर कोन्फरन्स હેરક્લ. પુસ્તક ૬ ) આસો વીર સંવત ૨૪૩૬, અકાખર સને ૧૯૧૦ (અંક ૧૦. प्रकट कर्ता. श्री जैन (श्वेतांबर) कॉन्फरन्स ऑफिस, मुंबई. મ ૨૪૯ ૨૫૩ ૨૫૭ विषयानुक्रमणिका. વિષય Ethical Co-operation of Home and School ... જીવદયા અહિંસા. Humanitarianism પંડિત હેમચંદ્રાચાર્ય ... .. એક અધ્યામિક પધ ધાર્મિક હિસાબ તપાસણી ખાતું ... ... ... .. ઉપદેરીકના ભાષણથી થએલા ઠરાવે જૈન ધામિક હરીફાઇની પરીક્ષા ... મહારાજા જામસાહેબનું અગત્યનું સ્તુતિપાત્ર પગલું' ... પાલીતાણાના દેરાસરમાંથી ગુમ થયેલા દાગીના શ્રી સુકૃત ભંડાર કુંડ ... २६४ ૨૭૪ ૨૭૬ ૨૭૭ ૨૭૮ ૨૭૯ ધી જૈન પ્રિન્ટીંગ વર્કસ લી * Page #322 -------------------------------------------------------------------------- ________________ VINCETON BER RAL PRO ગવર્નમેન્ટનાં પેટટો સટીફીકેટ આન, હજારે ખાનગી પત્રકો. NAGPUR સરકાર રજવાડાઓ અને મીલેને વેચનારા, બેંકે, ચીન વગેરે પરદેશી - રાજ્યોને પુરી પાડનારા. જુદા જુદા સંગ્રહસ્થાનોમાં ૧૧ સેનાના અને બીજા ઘણું ચાંદે, પહેલા નંબરમાં વધુમાં વધુ ચાંદે મેળવનારા, ચાલીસ વરસથી હિંદુસ્તાનમાં તિજોરીઓ બનાવવાનો પહેલ વહેલો હુન્નર દાખલ કરવાને કા કરનારા શું કહે છે? હરીચંદની PHARGHINI MANCHABAN થી 5 s0s તિજોરાએ. છેલ્લામાં છેલ્લી શોધ દાખલ કરેલી, સાંધા વગરની (વાળેલ એકજ પત્રાની, અંદર અને હાર મળી સોળ બાજુથી વાળેલી, તેમજ ગુપ્ત ભંડારની–પિટર ચેમ્બર સેફ' વગેર તોની) પ્રોગજજર જેવા પ્રસિદ્ધ રસાયણશાસ્ત્રીને પાસ કરેલા સ્પેશીયલ ફાયર પ્રફ મસાલે રેલી, મુંબઈના સંગ્રહસ્થાનમાં આગનાં અખતરાની હરીફાઈમાં સૌથી પહેલી આવનારી અ ( થી પહેલા નંબરનો સેનાનો ચાંદ મળેલી, સેંકડે આગમાં અને ડાકુઓના હથેડા સામે ટકેલી. પેટંટ પ્રોટેકટર કળે અને તાળાંઓ. હાથી ટ્રેડ માર્ક તપાસીને લેજે! હલકા પ્રકારની નક્ષથી સાવચેત રહેશો !! સાયડી નહીં લાગે એવી પ્રીલ પ્રફ પ્લેટવાળી, (સરકારી ખાસ પેટંટ મેળવેલી.) જારો ચાવી લગાડી જતાં યા બાહોશ કારીગરથી પણ ખુલેજ નહીં, અને નં ૧ ની ચાવી ફેલટો અને નં૦ ૨નીથી સુલટો એમ બે આંટાથી દેવાય એવી– તિજોરીને લગાડવાની કળે. અમારા પેટંટની નકલ કરનારા, લેનારા અને વેચનારા એક સરખા ગુનેગાર છે. કારખાનામાં બનતી વખતે જ માલ જુઓ, મસાલામાં નોટ મુકીને અથવા આપણે નીરીને સખત ભઠ્ઠીમાં નાંખી બતાવીશું ! આખું ગામ જોઈને પછી આવો ! ! પ્રીમીયર એન્ડ લક વર્કસ -હરીચંદ મંછારામ એન્ડ સન, દુકાન-નં. ૧૩૧, ગુલાલવાડી. કારખાનું-પાંજરાપોળ પહેલી ગલી. શો રૂમ–નં. ૩૨૦, ગ્રાંટરોડ કોર્નર Page #323 -------------------------------------------------------------------------- ________________ ॥ॐ नमः सिद्धम्यः॥ श्री जैन श्वेताम्बर कोन्फरन्स हेरल्ड. लोकेभ्यो नृपतिस्ततोऽपि हि वरश्चक्री ततो वासवः सर्वेभ्योऽपि जिनश्वरः समधिको विश्वत्रर्यानायकः । सोऽपि ज्ञानमहोदाधः प्रतिदिनं संघं नमस्यत्यहो वैरस्वामिवदुन्नति नयति तं यः स प्रशस्यः क्षितौ ॥ ભાવાર્થ – સર્વ લેકાથી રાજા, રાજાથી ચક્રવર્તી અને ચક્રવર્તીથી ઇંદ્ર શ્રેષ્ઠ છે. વળી આ સર્વથી ત્રણ જગતના નાયક શ્રી જિનેશ્વર ભગવાન શ્રેષ્ઠ છે. જ્ઞાનના મહાસાગર એવું શ્રી જિનેશ્વર ભગવાન પણ શ્રી સંઘને હમેશાં નમસ્કાર કરે છે, એજ આશ્ચર્ય છે. માટે તે સંધને જે પુરૂષ વૈરસ્વામીની પેઠે ઉન્નતિ પમાડે છે તે જ પૃથ્વી ઉપર પ્રશંસનીય છે. પુસ્તક ૭) ભાદ્રપદ વીર સંવત ૨૪૩૬, અકબર સને ૧૯૧૦ (અંક : Ethical Co-operation of Home and School (by Bishop Prohaszka-Budapest ) The two most important factors in the world which surroun: the growing child, awakening and fostering his mental capaci ties, are the home and the school. The bodily and mental develop ment of the child begins at home and the duty of the schoo is to help, to continue and to complete that development These two factors must therefore be in perfect harmony, an here I propose to mention the points on which that harmony is most essential. ___ 1 The aim of education is to build up pure, good, strong and beautiful lives, and therefore home and school must have a similar view of life as the basis of moral education. Strong Page #324 -------------------------------------------------------------------------- ________________ 24o] ļ,663 oft Bletaret Dzes. [અકટોબર and beautiful lives can not be lived without paying some heed to spiritual considerations. If what is taught in the school is denied in the home, or if certain things are taught in religious lessons, while the same things are denied in the science lessons, the child will live in an unhealthy, insincere atmosphere, and instead of faith, love, reverence and tenderness, his soul will harbour only iinrest. 2 School and home have one common aim--to help the children to be good and useful men and women; but they must co-operate in order to complete each other's work. Defects can only be overcome by the reciprocal influence of both. The home is in closer, warmer contact with life; but parents do not always possess the necessary knowledge of education for the instruction of their children, and sometimes, unfortunately, not even the necessary moral qualities; the school, on the other hand, has greater stores of systematic knowledge, but its etbical influence is weak. As neither home nor school is complete in itself, they must be in close connection with one another. One must know the child to be able to exert the best influence. Many parents of the Poorer classes do not kuow theirs at all, and even in the other classes it often happens that the child is misunderstood. The school ought to help the family in this respect; parents and teachers ought to discuss together the child's nature. It is true that the great number of the pupils adds to the difficulties of the teacher, but interest and zeal in one's vocation help one considerably. Parents aud teachers could thus learn to know the child's faults or inclinations. Among those faults there may be some that could best be cured in the family, such as untidiness, sullenness, greediuess, and too much love of comfort; while there are again others which can be more effectively dealt with at school, for example, cowardliness, unreliable character and indolence. In this respect the school has a very important task; it can give ideals to the children, and spread right thoughts concerning a wise and good life. The school has less opportunity than the home of comba. ting greediness and of keeping the child from alcoholic drinks; but it can impart sound teaching as to the harmfulness of Page #325 -------------------------------------------------------------------------- ________________ 1910 ] Ethical C.-operation of Home and School. [251 drinking and can awaken the feeling of disgust at intemperance. 3 Not merely the school, but the home also can only educate if it employs not words alone, but deeds, that is, if it provides the child with noble examples. Parents and teachers must live that life which they desire to encourage in the child. 4 School and home inust above all agree in placing ethical motives in the fore-ground in education. There is intellectual, aesthetic and social culture; but the foundation of all true culture is morality, which brings before us the laws of an infinite God, and we find our happiness in living in accord with them. Character is based upon two factors; one is the soul's control over the passions and evil inclinations, the second the will to act according to principles we have recognised as good, and it is especially the latter which we designate by the name of character. The school can do less than the home in the way of ethical education, while it is better able to impart knowledge. Bnt it would be a great loss if this circumstance should weaken the moral sense, if merely through the school seeming to slight it as something of secondary importance, Æsthetics and ethics must be clearly distinguished. The good and the beautiful are not always identical. There are unlovely aspects of life which make a demand upon our virtue as much as enjoyable and beautiful aspects. 5 The home has a great advantage over the school in that its members are together in all circumstances of life; they pray together, work, eat, rejoice and weep together. In this way the child walks the paths of actual life, and its personality develops. The school lacks the educative influence of actual, many-sided life; it may even become too systematic and rigidly formal. At the present day, however, family life has lost to some extent its many-sided character; life's various activities are kept apart. Work, lor example, has left the home and is banished to the factory. The children do not see their parents at work; they do not help them, and can not dabble in their work. This is a rgeat pity, and home as well as school should seek to remedy Page #326 -------------------------------------------------------------------------- ________________ 242] જૈન કોન્ફરન્સ હેરલ્ડ. અકબર the evil. Both boys and girls, but especially the girls, should be trained to take a part in housework. The school should devote as much time as possible to exercise. The children's life is too one-sided: they acquire knowledge, but they do not exercise their senses and their muscles, and in consequence of much dry learning, much of their vitality is destroyed. Too much is offered to them of what they do not really need, and accordingly many young lives lack harmony. For the sake of the future the present is ruined. This is why education wears such a materialistic, bureaucratic and aged look; the children are not children, the young are not young. 6 The co-operation of home and school is very necessary to remedy certain economic and social short--comings. The school must bave regard to the pecuniary circumstances amidst which the c'uild lives, and where the shadow of poverty darkens the young faces, the school must help. Naturally in this connection, too, the parents, have an important part to play; they must impart faith and fortitude to their chidren that they may the better endure the burden of poverty, and believe that their very trials may make better men of them. The school must treat rich and poor with perfect equality, and must take special care of neglected and ill-fed children, because this co-operation of home and school will oppose moral deterioration. 7 Home-life is best adapted for teaching simplicity in taste, refinement in manners and faithfulness even in small things, while in school the influence of the majority is apt to have a contrary tendency. Our social instincts and our vanity tend to make us follow the majority, which demands the homage of the individual. As most of the boys in a school are somewhat rough and superficial, a child is very likely to become like them. To avoid this, demands a subtle co-operation between school and home life. The family must retain a hold on the child and the growing youth, while the school must educate the young to be loyal even in small things, and not to submit Page #327 -------------------------------------------------------------------------- ________________ 1910] Ethical Co-operation of Home and School. [253 to the influence of the vulgar. All schools should be organised in the American way, which appeals to the children's sense of honour in cases of misdoing. 8 The co-operation of school and home is of the utmost importance with regard to the control over the sexual instinct. The home must take care that neither food nor clothing nor too much sleep lead to effeminacy in boys, while the school must inculcate the idea that they must not follow their instincts, but must consider themselves as strong trees which have certain adventitious shoots that must be pruned away. Enlightenment on sex-matters is only useful if it can fill the young minds with veneration for the care and the thoughts of God, and if the will has been trained to self-control. Mere knowledge can not give strength; it can only give gnidance. A pure and strong race can only result from pure and well-diciplined family life, while the school must awaken and keep alive the desire for a pure life, which brings more happiness than impure and debilitating excesses. In this way it is to be hoped that the strength of the young generation will be developed, and that school and home will successfully promote that morality which consists in “ perfect self-control.” જીવદયાઆહંસા. HUMANITARANISHI, . (લેખક–રા. ૨. ન્યાલચંદ લક્ષ્મીચંદ સેની બી, એ; એલ. એલ; બી.) - અનુંસંધાન ગતાંક પાને ૨૨થી. તાવિક દષ્ટિએ વિચાર કરતાં આત્મ સાધન તરફ લક્ષ્ય રાખનાર, આદર્શ રૂ૫ નીતિરીતિને ધણું પરમાર્થની સાધના કરતો હતો પણ તેથી અન્ય પ્રાણીઓને અવર્ય ઉપકાર કરવા વડે કરીને છેવટે પિતાના આત્માનું પણ કલ્યાણ કરી શકે છે અને સ્વ સ્વભાવમાં લીન રહેતે પુરૂષ, પરોપકારપરાયણ મનુષ્ય ધીમે ધીમે ઉન્નત દશાએ પહોંચતાં પિતાનું ઉત્તમ પ્રકારનું હિત જાળવી શકે છે. આમ સ્પષ્ટ રીતે સમજવા છતાં પણ આજકાલના ટાપટીપીયા સુધારાનું ફળ એ આવ્યું છે કે પિતાનામાં રહેલ હિંસાત્મક અનેક દુર્ગણોને ચાલાકીથી Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ] જૈન કેન્ફરન્સ હેરલ્ડ. [ અકટોબર હશયારીથી છુપાવવામાં ફતેહ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવે છે અને અન્ય પુરૂ ઉપર આક્ષેપ મૂકવા માટે હિમ્મતથી-નીડરતાથી બહાર પાડવામાં આવે છે. સારી રીતે સંભાળથી ગુપ્ત રહે એવા દુરાચારનેજ આજે સદાચાર કહેવાય છે. અન્યને નુકશાન કરવા માટે બંધ બેસતું--જડતે જડતું અસત્ય બોલનાર, એક જુઠાણ માટે અનેક જુઠાણું ઉભા કરવાની તકલીફમાં ઉતરનાર-મિથ્યા પ્રલાપી જને, ખોટા દસ્તાવેજ ઉભા કરનાર માણસ, જુડી સાક્ષી પુરનાર મનુષ્ય ગુહાના પજામાં સપડાતાં બચી જવાની શક્તિ વાપરવાની આવડતવાળા હોય તો આજની સુધરેલી દુનિયામાં ચાલાક ગણાય છે અને સીધી લીંટીએ ચાલનાર, સત્ય બેલનાર બિચારે ભોળા માણસમાં–મૂખમાં ખપે છે. વિજયી દુરાચાર તે સદાચાર પાંચ પચાસને ઠગી--ગળા રહેંસી અધમ વૃત્તિએ પોતાનો સ્વાર્થ સાધનાર તે ડાહ્યો, બુદ્ધિમાન અને આબરૂદાર અને નિષ્કપટથી સત્ય પરાયણતામાં રહી પિતાની બાજુમાં હાર ખાય તે ભોળો, ગાંડે અને ગેર આબરૂદાર ગણાય એ પણ આ નવા સુધરેલા જમાનાની એક પ્રકારની નવાઈ નહિ તે બીજુ શું ? આજકાલને વ્યવહારમાર્ગજ એવી અધમ દશાએ પહોંચ્યો છે કે ન્યાયસંપન્ન વૈભવતાની વાત કરવાની જ રહી છે. ચા નિશા સર્વભૂતાનાં તસ્યાનું જ્ઞાતિ સંચમી એ પ્રમાણે સંસારી અને યોગી પુરૂષના વર્તનમાં પણ નહિ ઈચ્છવા ગ્ય વિરૂદ્ધતા પ્રગટ રીતે દેખાય છે. પ્રત્યક્ષ રીતે) એકનું ખૂન કરનાર ફાંસીએ ચઢે અને (ખાનગી રીતે–આડકતરી રીતે–પારિણામિક દૃષ્ટિએ) અનેકના ખૂન કરનાર પૂજાય; એકનો જીવ લેવો તે ગુન્હ, અને અનેકનો જીવ લેવો તે પરાક્રમ: શાં શાં રૂપાંતરે કેવળ સ્વાર્થમય પશુધર્મ નીતિને નામે પ્રવ છે. સ્વાર્થ માત્ર સાધવાનેજ માણસોએ એક એકને બંધનમાં નાંખવા વિચિત્ર વિચિત્ર વ્યવસ્થાઓ રચી, તેને કાયદા, નીતિ, ધર્મ એવાં નામ આપી પશુધર્મજ વિસ્તાર્યો છે. પરસ્પર સહાયક બુદ્ધિને–એક બીજાને અનેક રીતે મદદગાર થવાની વૃતિને બહિષ્કાર થતોજ જોવામાં આવે છે. પરોપકારપરાયણ મનુષ્યોમાં અછતાં દુગુણેને આરોપ કરી, છતાં સદ્ગણાની તરફ આંખ મીંચામણ કરી કદરશૂન્ય મનુષ્યો તેમની નીંદા કરવામાં જ તત્પર થાય છે. ન્યાયસંપન્ન વૈભવના ધણી વિરલા પુરૂષજ નજરે પડે છે અને તેઓની કદર કરનારા તેથી પણ વિરલા જ નીકળી આવે છે. આવા જૂજ મનુષ્યો એક રીતે મોટા મુદાયથી જૂદ-ટ્ટા પડતા હોવાથી જ્ઞાતિહાર કરેલ માણસની સ્થિતિ અનુભવે છે. All that glitters is not gold પીળું એટલું સોનું સમજવાનું નથી એ કહેવત અનુસાર સમસ્ત વ્યાપારી વર્ગ ઉપરજ પ્રચ્છન્ન રીતની હિંસાત્મક વૃત્તિઓનો આક્ષેપ મૂકી, સરકારી, દરબારી તેમજ ખાનગી નોકરી કરતા મનુષ્યોને તેમાંથી મુક્ત રાખવાથી વસ્તુસ્થિતિનું ચિત્ર યથાર્થ રીતે-વ્યાજબી રીતે આખું કહી શકાશે નહિ. તેઓ પણ લાંચ-રૂશવત (પાન સોપારી) ગ્રહણ કરવાની લાલચને વશ થઈ ઉપરી અમલદારોને પોતાના માલેકને આંબા-આંબલી બતાવી અનેક રીતે આડા પાટા બંધાવે છે અને અવળે રસ્તે ચડાવે છે અને તેને પરિણામે શુદ્ધ ન્યાય-અદલ ઇનસાફ માગનાર–મેળવવાની ઇચ્છા રાખનારને ઉંડા કુવામાં ઉતારી તેઓ દેરડું કાપી નાંખવા જેવું અધમ કાર્ય કરતાં દષ્ટિગત થાય છે. તેમને બાઈ–દેખાવ–ડળ-આડંબર જઈશું તે બગવૃત્તિથી પણ ચાર ચંદાવા ચડિયાતાજ Page #329 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦] જીવદયા-અહિંસા. Humanitarianism. [૨૫૫ દેખાશે. પચાસ સાઠ રૂપિયાના પગારમાં નોકરી કરતાં મનુષ્યો લાખોપતિ થઈ પડે છે. પ૦ તે કોના પ્રતાપ ? આ સઘળામાં ઈષ્ટ ફેરફાર થવાને જીવદયામૂલક મહાન સગુણ તરફ દેરવાને સમર્થ ધર્મગુરૂઓ તરફથી ખાસ ઉપદેશ થવાની જરૂર છે. કલહપ્રિય ધર્મગુરૂઓનું શાસન આ સમયમાં લાંબો વખત નભી શકે તેવું નથી એમ ચોકસ રીતે સમજી, લોકલાગણને માન આપી અંદર અંદરના જુદા જુદા ધર્મોના ઝઘડાઓથી દૂર રહી તેઓએ પ્રજાને સદવર્તન તરફ વાળવાની જરૂર છે. જ્ઞાતિને-સમુદાયને–પ્રજાને ઉત્કર્ષ ધર્મગુરૂઓના તતદ્દ વિષયક શ્રમ ઉપરજ આધાર રાખે છે. ઈચ્છવા યોગ્ય અનેક સુધારાઓ કેટલેક અંશે તેમને જ આભારી છે. જનસમાજના અયોગ્ય વર્તન માટે તેઓને જ જવાબદાર ગણવા જોઈએ અને તેથી આ વિષયમાં તેમના બોધદાયક ઉપદેશનીજ ખાસ અપેક્ષા રાખવામાં આવે છે. ભાષણ શ્રેણી, વ્યાખ્યાનમાળા આ વિષયમાં અનેક રીતે ઉપયોગી છે. નિઃસ્વાર્થ વૃત્તિના ધર્મગુરૂઓનાં વચનો પણ ફળપ્રાપ્તિ પરત્વે જોતાં વધારે અસરકારક થઈ પડવાના અને તેની આગળ આવા અનેક લેખો સારું સ્થાન રોકી શકવાના નહિ એમ આ લેખકનું ચોકસ માનવું છે. આ દિશામાં ખાસ પ્રયાસ કરવાની જરૂર છે. અત્યાર સુધીમાં ચર્ચાએલા જૂદા જૂદા મથાળા નીચેના વિષયમાં આપણે જોઈ શકયા છીએ કે કોઈપણ વ્યકિત, સમુદાય અગર સમાજ તરફથી ગમે તે ધર્મને બહાને થતો ધર્મને તે અનુસરતાં હોય છતાં પણ હિંસાના કોઈ કાર્યને ધર્મપશુવધ. પુરતકના આધારે માન્ય રાખવાનું પ્રતિપાદન કરવામાં આવ્યું નથી એટલું જ નહિ પણ મહાન ધર્મના સંસ્થાપકે, નેતાઓ, ધર્મને હાલની સ્થિતિએ નિભાવી રાખનાર વ્યવસ્થાપકો-ઓપ્ત પુરૂષે ભકતજનો-સત્સંગીઓ, દયાશૂન્ય આચાર રાખનારા અધર્મવૃત્તિના મનુષ્યોને ધિક્કારતાજ રહ્યા છે. તેઓએ કોઈપણ પ્રસંગે દહીંમાં અને દુધમાં બન્નેમાં પગ રાખવા જેવું આચરણ પણ કર્યાનું જાણ્યામાં નથી, પરંતુ તેઓ સ્પષ્ટ રીતે કહેતાં આવેલ છે કે દયા ધર્મનું મૂલ છે અને પાપનું મૂલ અભિમાન-- અહંકાર છે. દરેક ધાર્મિક કાર્યને આધાર દયામય વૃત્તિ ઉપરજ રહે છે. દયાના નિયમો ઉપરજ સર્વ ધર્મવાળાઓ મદાર બાંધતા આવ્યા છે. ' ધર્મના પ્રભાવક પુરૂષ-ધર્મસૂત્રના સૂત્રધારનો એ ઉપદેશ હોઈ શકે જ નહિ કે જેથી કરીને હિંસાત્મક વૃત્તિઓને સીધી યા આડકતરી રીતે ઉત્તેજન મળે અને કદાચ તેમનું જીવદયા વિરૂદ્ધ કથન–પ્રરૂપણ હોય અગર તેમના ગુઢાર્થ વાકેનો એવો અર્થ માન્ય રાખવામાં આવે કે જેથી દયારહિતના કાર્યને ઉતેજન મળે–આશ્રય આપવામાં આવે તે પછી તેવા પુરૂષોને પ્રભાવક પુરૂષ કહેવા કે કેમ તે વિચારવાનું દયાનિધિ વિદ્વાન પુરૂષોને રહે છે. આ સમય એવો નથી કે અંધ શ્રદ્ધાએજ વર્તન રાખવાનું કહેવામાં આવે તે યોગ્ય ગણાય. ગુલામદશા કરતાં પણ વધારે હાનિકારક વિચાર–પરતંત્રતાની દશા અનુભવાવવાને વખત હવે વહી ગયો છે. પિતાની સ્વતંત્ર વિચાર–શક્તિને સારી રીતે ઉપયોગ કરી, પરીક્ષક બુદ્ધિથી ખરી વસ્તુની ગષણું કરી, દયાના નિયમો અનુસાર વર્તન રાખવામાં આવે– દયાધર્મજ માન્ય રાખવામાં આવે તેજ ઈષ્ટ છે. આપણે પ્રથમ વર્ણવી ગયા તેવા-કમકમાટ Page #330 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬] ને કેન્ફરન્સ હેરલ્ડ. [ અકબરે ઉપજાવે તેવા હિંસાના અધમ આચરણેને અંધારામાં ધકેલી પડે તેવા ફર-ઘાતકી રીવાજે ધર્મની શીતળ છાંયા નીચે જે સમાજમાં પ્રચલિત છે તે સમાજની નીતિ-રીતિ માટે કેવો ખ્યાલ બાંધો ? આપણને અનેક રીતે ઉપયોગી મોટા પ્રાણીઓ તરફ દયાભાવ બતાવવા ઉપરાંતનાના નાના પ્રાણુઓ તરફ પણ કૃપાદૃષ્ટિથી જોનારા ધર્મિષ્ટ હિંદુભાઈઓ નવરાત્રિ, દસેરા જેવા શુભ માંગલિક ધર્મના પવિત્ર તહેવારને દીવસે ધર્મને બહાને, પ્રતિદિન હજારે પ્રાણીએના વધ કરનાર કસાઇને પણ શરમાવે તેવી રીતની, ફર-ઘાતકી-નિર્દય વર્તકથી ગરીબનિરાધાર-અવાચક હજારે પાડા બકરાં વગેરે પ્રાણીઓને યજ્ઞવેદી ઉપર વધ કરે-કરાવે અગર તેવા કાર્યોને ઉત્તેજન આપે તે કેવું મહાન પરોપકારી-જીવદયાનું કાર્ય ? આ પ્રસંગે જણાવવું જોઈએ કે પુરાણીક કથાનુસાર ગાયના પુંછડામાં તેત્રીસ કરોડ દેવોનો વાસ હોવાથી ગાયને પવિત્ર માની તેને ગૌમાતા કહેવામાં આવે છે તે હકીકતને ધમઘેલા હિંદુભાઈઓ કરતાં જુદા પડી અન્ય સુધારક વિચારના હિંદુભાઈઓ એવી રીતે ઘટાવે છે કે આપણે આર્યાવૃત-હિંદુસ્તાન દેશ વિશેષ કરીને ખેતી ઉપરજ આધાર રાખતો હોવાથી, ઘણેજ ઓછો બદલે લઈ આપણને ઘણું સારો લાભ આપનાર ગાયને શાસ્ત્રકારોએ પવિત્ર જણાવેલી છે. ગાય પોતે શરીરના નિર્વાહમાં ખાસ ઉપયોગી અને આરોગ્યવર્ધક દૂધ આપે છે એટલું જ નહિ પણ તેની દરેક વસ્તુ આપણું ખપમાં આવે છે, તેમજ વળી તેના સંતાને ખેતીના કામમાં આપણને ઘણુંજ મદદગાર થઈ પડે છે. આ સિદ્ધાંત ખરે માનવામાં આવે તે પછી સ્વાર્થની નજરે જોતાં પણ ખેતીના કાર્યમાં ઉપયોગી થઈ પડે તેવા પાડાઓને વધ થતો કેમ ન અટકાવવો ? આ વિષયમાં ઘણી જ ખુશીની સાથે નોંધ લેવા જેવું છે કે જૈન કેન્ફરન્સના અથાગ પ્રયાસ કેટલેક અંશે ફળીભૂત થયો છે. હિંદુ ધર્મશાસ્ત્રના અનન્ય વિદ્વાન પંડિતના આ પ્રકારના પશુવધ વિરૂદ્ધ અભિપ્રાયને મેળવી તેને પુસ્તકના રૂપમાં પ્રકટ કરવામાં આવ્યા છે અને તે પુસ્તકનું નામ “પશુવધ નિષેધ રાખવામાં આવેલ છે. આ પુસ્તકની અકેક નકલ સાથે, નાના મોટા તમામ રાજા મહારાજાઓ તરફ, અવાચક પ્રાણીઓના વકીલ તરીકે એક લંબાણ અરજી ( Memorial) મોકલાવવામાં આવતાં લગભગ ૪૦-૫૦ કરતાં પણ વધારે રાજ્યકર્તાઓએમોટા મોટા મહારાજાઓએ પોતાના રાજ્યમાં સર્વત્ર આ ઘાતકી રીવાજ એક દમ બંધ કર્યોકરાવ્યો છે અને તે દ્વારા અવાચક પ્રાણીઓના ખરા દીગરના અસંખ્ય આશિર્વાદ મેળવવા ઉપરાંત તેમના તરફ અરજી કરનારાઓને પણ હમેશને માટે આભાર નીચે મૂક્યા છે અને તેથી જ કોન્ફરન્સની દરેક બેઠક વખતે આ સર્વે રાજ્યકર્તાઓનો અંતઃકરણની લાગણથી આભાર માનવાની મતલબનો ખાસ ઠરાવ કરવામાં આવે છે. આ વિષયમાં પ્રસાસ કરનાર ભાઈઓને બ્રીટીશ સરકાર પિતા તરફથી બનતી મદદ આપવાને તૈયાર છતાં પણ તેની સ્થિતિ એક રીતે ઘણુંજ કડી છે. લોકોની કમળ ધાર્મિક લાગણીને માન આપવાની સરકારની ફરજ હોવાથી–વચનથી તેમજ વખતો વખત જાહેર કરવામાં આવેલ ઢંઢેરાથી તેમ કરવાને બંધાયેલ હોવાથી બ્રીટીશ સરકાર કંઈ કરી શકતી નથી એટલું જ નહિ પણ સરકારને એવો ઠરાવ કરવાની ફરજ પડી છે કે જે કોઈપણ માણસ ધર્મના કામને માટે જાનવરને વધ કરશે તો સરકાર તેમાં બાધ નહિ કરે અને તેથી કરીને આપણે માથેજ લકાની હદયની ધાર્મિક લાગણીઓ ઉપર સટ અસર કરવાનું રહે છે. (અપૂર્ણ) Page #331 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦ ] પંડિત હેમચંદ્રાચાર્ય [ ૨૫૭ ના પાંડિત હેમચંદ્રાચાર્ય. (શાહ પોપટલાલ કેવળચંદે આપેલું ભાષણ.) અનુસંધાન ગતાંક પાને ૨૩ર થી સાધુ થઈ સોમચંદ્ર નામ ધારણ કર્યા પછી બાર વર્ષ દરમ્યાન ચંગદેવે ક્યા ક્યા ગામોમાં વિહાર કર્યો ને ત્યાં શું શું કર્યું તે વિષે વિશ્વાસ રાખવા લાયક કંઈ હકીકત મળી શકતી નથી, પરંતુ નોખા નોખા જે જે નામીચા પુરૂષોને ઉત્તમ ધાર્મિક જ્ઞાનવડે તેમની શંકાઓ દૂર કરી જૈન ધર્મમાં તેઓ લાવ્યા તેમાં સર્વથી વધારે નામાંકિત પુરૂષ કુમારપાળ રાજાએ સોમચંદ્રને સાધુ બનાવવાની ક્રિયા ખંભાતમાં જે ઠેકાણે થઈ હતી તે ઠેકાણે એક દેરૂં ચણાવ્યું હતું એ વાત તો દેખીતીજ ઐતિહાસિક છે. આમ હોવા છતાં વચગાળનાં એ બાર વર્ષ શી રીતે પસાર થયાં. હશે તે સમજવું બહુ મુશ્કેલ પડે તેમ નથી. વર્ષના આઠ મહિના તે તેઓ જૈન સાધુઓની હમેશની રીત મુજબ પોતાના ગુરૂ દેવચંદ્ર સાથે દેશાટન કર્યા કરતા હતા અને તેની સર્વ પ્રકારે સેવા કરતાં કરતાં શિક્ષણ લેતા હતા. ચોમાસાના ચાર મહિના તેઓ કોઈ આસ્તિક જૈનને આશ્રયે જઈ રહેતા. આ બધા વખતમાં સોમચંદ્રનું ધર્મજ્ઞાન તો વધતું ગયું. પિતાના ધર્મજ્ઞાનનું મકાન તેવા સારા પાયા ઉપર ર જતો હતો તે જાણવા માટે તેણે આગળ જતાં જૈન ધર્મને કેટલો મોટો વિસ્તાર વિસ્તાર્યો તે જોવું એટલે ખાત્રી થશે. તેમનો શિષ્યકાળ પૂરો થતાં સ. ૧૧૬૬ માં એટલે ઈ. સ. ૧૧૧૦માં તેમને સૂરિ પદ-આચાર્યપદ આપવામાં આવ્યું. તે વખતે બીજીવાર તેમણે નામ બદલ્યું ને હેમચંદ્ર નામ ધારણ કર્યું. બાકીની જિંદગીમાં તેઓ એ હેમચંદ્ર નામથી જ ઓળખાયા. માણસના જીવનમાં ભિન્ન ભિન્ન મોટા ફેરફાર થાય ત્યારે મનુષ્ય પોતાનું નામ ફેરવી નવું નામ ધારણ કરવું એ પ્રચલિત રીતિ છે ને તેમાં આશ્ચર્ય પામવા જેવું નથી. હેમચંદ્ર આચાર્ય થયા તે પહેલાંનાં તેમજ તે પછીનાં થોડાંક વર્ષનો કશો ઇતિહાસ આપણને મળતો નથી. સર્વ જૈન કોમના સ્વીકારાયેલા આચાર્ય તરીકે છેલ્લે આપણે તેને અણહીલપુર પાટણમાં આવી રહેલા જોઈએ છીએ. એ વખતે અણહીલપુર પાટણની ગાદી ઉપર સિદ્ધરાજ જયસિંહ રાજ કરતો હતો. તેની સત્તા આબુથી ગિરનાર સુધી ને પશ્ચિમે આવેલા સમુદ્રથી માળવાની સરહદ સુધી સ્થપાઈ હતી. એ રાજાની રાજધાની જિંદગી વિષે બલવાની મારી ઈચ્છા નથી. પરંતુ વિદ્વાનોને આશરો આપનાર તથા ધર્મતોનું જ્ઞાન મેળવવાની જિજ્ઞાસુ રાજા તરીકે જ હું તેને અહીં ઓળખાવવા ઈચ્છું છું. સિદ્ધરાજ જયસિંહને જૈન ધર્મમાં લાવી શક્યાનું જેને કહેતા નથી. સિદ્ધરાજ પિતાના વડવાની રીત મુજબ દરરોજ શિવની પૂજા કરતા. તેમ છતાં દેશના બધા પ્રાંતોમાંથી સર્વ સંપ્રદાયના આચાર્યોને પિતાના પાટનગરમાં તે સઘળાને ઉત્સાહથી તેડાવતો હતો. તે બધાને એવી રીતે સભામાં ભેળા કરતો કે જેથી તેઓ ધર્મ સંબંધી વાદવિવાદ ચલાવે. એ વાદવિવાદથી તે આનંદ Page #332 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮૩ પામતા. સિદ્ધરાજે હેમાચાર્યની પ્રશ ંસા સાંભળી તેમને પણ પેાતાના દરબારમાં તેડાવ્યા. ધર્મ સંબંધી શકા સિદ્ધરાજ જેમ ખીજા આચાર્યને પૂછતે તેમ તે હેમાચાર્યને પણ પૂછવા લાગ્યા. ખીજા આચાર્યાં સિદ્ધરાજને સતાષ થાય તેવા ખુલાસા આપી શકતા નહિ ત્યારે હેમચંદ્ર ભિન્ન ભિન્ન દૃષ્ટાંત આપી એવી સારી રીતે સિદ્ધરાજના મનનું સમાધાન કરતા કે તે રાજી રાજી થઈ જતા. સિદ્ધરાજની શંકાઓનુ` જે અસરકારક દૃષ્ટાંત આપી હેમચંદ્ર સમાધાન કરતા તેમાંની છુટીછવાઇ કેટલીક જાણવાજોગ હકીકત સુભાગ્યે સચવાઈ રહી છે. એમાંની એક જાણવાજોગ વાત આ પ્રમાણે છે. જૈન ક્રાન્સુરન્સ હેરલ્ડ. [અકટાક્ષર સિદ્ધરાજના મનમાં એકવાર એવી શકા ઉત્પન્ન થઈ કે મનુષ્યના ખરા ધર્મ અને ખરૂં સ્થાન શું છે તે તે શી રીતે મેળવી શકાય ? નોખા નોખા ધણા ધર્માચાર્યાં પાસે તેણે એ શંકા વિષે ખુલાસા માગ્યા પણ તે એકે ધર્માચાર્ય તેની શ ંકાનું સતાષકારક સમાધાન કરી શકયા નહિ. દરેક આચાર્ય એ શંકાના સમાધાનમાં પોતાના સંપ્રદાયની સ્તુતિ કરતા તે અન્ય સ ંપ્રદાયની નિંદા કરતા. છેલ્લે નિરાશ થઈને સિદ્ધરાજે પોતાની શંકા હેમાચાર્યને કહી તેને ખુલાસા પૂછ્યા. હેમચંદ્રે એક દૃષ્ટાંત આપી સિદ્ધરાજની શંકાનું સમાધાન કર્યું. એ દૃષ્ટાંત આ પ્રમાણે છે. એક ગામમાં એક વેપારી રહેતા હતા. તે પેાતાની સ્ત્રીને છોડી દઇ એક વેશ્યા સાથે પોતાનું જીવન ફેગટ ગુમાવતા હતા. તેની સ્ત્રી તેના પતિનું મન પેાતાની તરફ આકર્ષવાને દરેક યત્ન કર્યો કરતી હતી પણ તેમાં તેનું કાંઈ વળ્યું નહિ. છેવટે જાદુની મદદથી પોતાના પતિને વશ કરવાને તેણે વિચાર કર્યાં અને એક જાદુગર પાસે ગઇ. તે જાદુગરે તેનુ કહેવુ સાંભળી લઇ જવાબ દીધો કે હું એવું કરી આપીશ કે જેથી તારા ધણી તારી પાસે દોરડાથી બુધાયેલા રહેશે. જાદુગરના કહેવા પ્રમાણે વનસ્પતિનુ મૂળી ઘસી તેના રસ તે સ્ત્રીએ પોતાના પતિના ભાજનમાં નાંખ્યા. તેની અસરથી તરત તેને વર બળદ ખની ગયા. તે જેઇ તે સ્રી બહુ ગભરાઈ ગઈ ને એમ કરવા માટે સર્વે ઓળખીતા તરફથી તેને હા મળ્યા. પેાતાના પતિને પાછે। મનુષ્યદેહમાં લાવવા માટે શુ કરવુ તે તે બાપડીને બીલકુલ સુયુ નહિ. એક દિવસ તે બળદ થઇ ગયેલા પોતાના દુર્ભાગી પતિને સીમમાં ચરાવવા લઇ ગઇ હતી તેવામાં ત્યાં તેને આ વાતને વિચાર થઇ આવતાં તે પાકપાક રોવા લાગી. ત્યારે અચાનક શીવ અને પાર્વતીને પોતાના વિમાનમાં બેસીને આકાશમાં ફરતાં તેણે જોયાં તથા તે બંને વચ્ચે થતી વાતચીત તે સ્ત્રીએ લક્ષપૂર્વક સાંભળી. પાર્વતીએ શીવને પૂછ્યું કે “આ ગેાવાળણી અહીં બેઠી બેઠી શા માટે પાકપાક રૂએ છે ' ? શીવે પાર્વતીને જવાબ દીધા કે આ બાઈડીના ધણી તેણે આપેલી વનસ્પતિથી બળદ થઇ ગયા છે. એ વનસ્પતિ તે સ્ત્રીએ તેને શા કારણથી તે કેવી મતલબથી આપી હતી તે બધી વાત શીવે પાર્વતીને કહી. વળી વિશેષમાં કહ્યું કે આ મૂર્ખ સ્ત્રી જે ઝાડ નીચે બેસી આમ ડુસકે ડુસકે રડે છે તે ઝાડની છાયા તળે જમીન પર એક ઠેકાણે એવી વનસ્પતિ ઉગે છે કે જે વનસ્પતિ Page #333 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦ ] પંડિત હેમચંદ્રાચાર્ય [૨૫૯ એ સ્ત્રી તેના આ બળદ થઈ ગયેલા પતિને ખવરાવે તો એ તેનો પતિ બળદના શરીરથી મુક્ત થઈ ફરીથી મનુષ્યનું શરીર ધારણ કરે. આટલી વાત થયા પછી શીવપાર્વતીનું વિમાન ત્યાંથી જતું રહ્યું. આ સ્ત્રી તરત ઉઠી અને કઈ અમુક વનસ્પતિથી એ લાભ મળશે તેના ખોટા વિચારમાં નહિ પડતાં ઝાડની છાયા નીચે જે બધું ઉગ્યું હતું તે કાપી લઈ તે બધે ચારે બળદ થઈ ગયેલા પિતાના પતિને ખાવા માટે નાંખે. એ ખાતાં વેંત જ એ સ્ત્રીને ધણી બળદ મટી પાછો માણસ થઈ ગયા. પરંતુ કઈ વનસ્પતિ ખાવાથી તે બળદના શરીરથી મુક્ત થઈ મનુષ્યદેહમાં આવ્યો તે એ સ્ત્રીના જાણવામાં કોઈ કાળે પણ આવ્યું નહિ અને તે શોધી કાઢવાની તે સ્ત્રીએ કદી કોશીષ પણ કરી નહિ. આ દૃષ્ટાંતરૂ૫ ર્તા હેમચંદ્ર સિદ્ધરાજને કહીને એમ સમજાવ્યું કે હે રાજા ! આ સઘળા સંપ્રદાયો કે જેમાં આપ ગુંચવાયા કરો છો તેને ઝાડ નીચે ઉગેલી વનસ્પતિ તુલ્ય સમજે. સર્વે ધર્મમતાનો તમે સત્કાર કરો ને તે દરેકમાં જે કંઈ સારું હોય તે ગ્રહણ કરે. તેમ કર્યાથીજ તમે મોક્ષ પામશે. સિદ્ધરાજને હેમચંદ્રની આ શીખામણ ન્યાયી લાગી ને તે દિવસથી તે સર્વે સંપ્રદાયોનો સત્કાર કરવામાં સંપૂર્ણ સમાનતા સાચવવા લાગ્યો. - હેમચંદ્ર તથા સિદ્ધરાજને લગતી બીજી કેટલીક વાતો પણ એવી જ જાણવાજોગ છે. સિદ્ધરાજને હેમચંદ્ર તરફ વિશેષ પ્રીતિ બતાવતો જોઈ સિદ્ધરાજના દરબારના બ્રાહ્મણો કેટલીકવાર બહુ ગભરાતા ને બીતા કે રખેને સિદ્ધરાજ જૈન ધર્મ અંગીકાર કરી લેશે તે. આથી તેઓ હેમચંદ્ર અને રાજા વચ્ચે ભિન્નભાવ પડાવવા નવી નવી યુક્તિ વાપરવાનું ચુકતા નહિ. એકવાર બ્રાહ્મણેએ સિદ્ધરાજ પાસે જઈને એવી ફરિયાદ કરી કે એક જૈન સાધુએ ચામુખી દેવળમાં નેમિચરિત્રની કથા કરતાં પોતાના શ્રાવકોને ખુશી કરવા માટે માત્ર પતરાછથી એમ કહ્યું કે “પાંડવો તે જૈન હતા.” એમ જણાવી બાશ્રણ બેલ્યા કે આ૫ મહારાજાધિરાજ બ્રાહ્મણનું પ્રતિપાલન કરનારા છો ને શીવના ભકત પૂજારી છે છતાં આપનાજ પાટનગરમાં મહાભારતના પવિત્ર ધર્મગ્રંથમાંના પાંડવોને આ જૈન સાધુ જૈન હોવાનો ગપાટો ફેલાવે તે શું આપ સાંખી રહેશો ? સિદ્ધરાજે હેમચંદ્રને તરત પિતાની પાસે બોલાવ્યા ને એ વાતને ખુલાસો માંગ્યો. હેમચંદ્ર કબુલ કર્યું કે ઉક્ત જૈન સાધુએ એ પ્રમાણે વાત કરી છે અને પછી મહાભારતના જુદા જુદા કે ટાંકી બતાવી રાજાને કહ્યું કે “મહાભારતમાં તો સે ભીષ્મ, ત્રણસો પાંડે, એક હજાર કેણ ને ઘણું કર્ણ હોવાનું જણાવ્યું છે તે એ બધામાંથી એકાદ પાંડવ જૈન ધર્મ પાળતા હોય એવું શું સંભવિત નથી ? રાજાને હેમચંદ્રને આ ખુલાસો યોગ્ય લાગ્યો ને બ્રાહ્મણની ફરિયાદ તરત કાઢી નાંખી. પિતાની ઉંચી વિચારશકિતને અંગે એ રીતે હેમાચાર્ય પિતાના હરીને હંફાવતા હતા. પચાસ વરસની લાંબી મુદત સુધી રાજ્ય ભગવ્યા પછી સિદ્ધરાજ ઈ. સ. ૧૧૪૩ માં મરણ પામ્યો. દેવે તેને દીકરો દીધેલે નહિ તેથી તેનું રાજ તેનાથી ધિકકારાયેલા તેના ભત્રીજાના પુત્ર કુમારપાળના હાથમાં ગયું. ગાદીએ બેઠા પછી કુમારપાળે પિતાની કારકીર્દિને પહેલે દશક પિતાના રાજ્યની ઉત્તર સરહદ પર લડાઈ ચલાવવામાં ગાળે. ૧૧ મે વર્ષે આબુ પર્વતની તળેટીમાંના મોટા મેદાનમાં Page #334 -------------------------------------------------------------------------- ________________ ર૬૦] જેન કોન્ફરન્સ હેરલ્ડ. [ અકબર એક મોટી લડાઈ લડી શત્રને સજજડ હરાવ્યા ને કાયમની સુલેહશાંતિ પાથરી પાટનગરમાં પાછો આવ્યો. આ કુમારપાળ રાજાને શવ મતમાંથી જૈનમતમાં લાવવામાં હેમચંદ્ર ફતેહ પામ્યા હતા એ વાત નિઃસંદેહ છે. આ તમારી કોલેજના આ દીવાનખાનામાંજ પુસ્તકસંગ્રહમાં એક પુસ્તક પડેલું છે કે જેમાં કુમારપાળ રાજાએ કયા વર્ષમાં ને કયે દિવસે જૈન ધર્મ સ્વીકાર્યો તે બધું આપવામાં આવ્યું છે. ખ્રિસ્તિ લેકના પીલગ્રીમ્સ પ્રોગ્રેસ નામના પુસ્તકની પેઠે આલંકારિક ભાષામાં કુમારપાળ રાજા જૈન ધર્મમાં દાખલ થયા તેની વિગત આપવામાં આવી છે. એ પુસ્તક તાડપત્ર ઉપર નાટક રૂપે લખવામાં આવ્યું છે ને તેનું નામ “મેહ પરાજ્ય” એવું રાખવામાં આવ્યું છે. હેમાચાર્યને લગતા ઇતિહાસ પર પ્રકાશ પાડનારાં પુસ્તકમાં આ પુસ્તક સર્વથી જૂનું છે. એ પુસ્તકનો કર્તા કુમારપાળના ઉત્તરાધિકારી અજેપાળ રાજાનો પ્રધાન યશપાળ હતો. આ મોહ પરાજય નાટકમાં રાજા ધર્મ તથા દેવી વિરતિની દીકરી કૃપાસુંદરી સાથે કુમારપાળને લગ્ન કરતા વર્ણવ્યો છે. મહાવીરની હાજરીમાં હેમચંદ્ર એ જોડલાનું લગ્ન કરાવે છે. જૈન જીતના એ બનાવની તિથિ સંવત ૧૨૧૬ ના માગશર સુદ ૨ ની બતાવવામાં આવી છે એટલે કુમારપાળ રાજાએ ઇ. સ. ૧૧૬ માં જૈન ધર્મ સ્વીકાર્યો. એ તિથિ ખોટી હોય એમ માનવાનું કારણ નથી. એ પુસ્તક એ બનાવ બન્યા પછી ૧૬ વર્ષની અંદર એટલે ૧૧૭૩ ને ૧૧૭૬ ની વચમાં લખાયેલું હોવું જોઈએ. કુમારપાળ રાજા જૈન ધર્મમાં દાખલ થયાની હકીકત અહીં નોંધવાની આપણને એટલા માટે જરૂર પડે છે કે જૈ મત પર કુમારપાલની શ્રદ્ધા બેસાડવા માટે હેમચંદ્ર જે વેગશાસ્ત્ર નામનું પુસ્તક લખ્યું હતું તે પુસ્તક વિષે હું તમારી પાસે કેટલુંક વિવેચન કરવા ઈચ્છા ધરાવું છું. આ યોગશાસ્ત્રની હસ્તલિખિત પ્રત જે ખંભાતના જૈન દેરાસરમાં કોઈના વાંચ્યા વગર પડી રહેલી તે સં. ૧૨૫૧ ઈ. સ. ૧૧૮૫ માં એટલે હેમચંદ્ર દેવગતિ પામ્યા પછી વીશ વર્ષની અંદર લખાયેલી છે. આ યોગશાસ્ત્ર વિષે વિવેચન કર્યા પહેલાં હેમચંદ્રના જીવનને લગતી બીજી જાણવાજોગ બાબતો અહીં જણાવી દઈશું. રાજા કુમારપાળને તેના વડવાને શિવ ધર્મ છોડાવી દીધેલો જોઈ દરબારમાંના બ્રાહ્મણો હેમચંદ્ર ઉપર બહુજ ગુસ્સે થઈ ગયા હતા. તેથી હેમચંદ્રને નુકશાન કરવાની કોઇપણ તક તેઓ એળે જવા દેતા નહિ અને તેવી તક તેમને મલ્યા વગર પણ રહેતી નહિ. કુમારપાળે જૈન ધર્મમાં દાખલ થયા પછી પિતાના આખા રાજયમાં ઢઢેરો પીટાવી એવો હુકમ કર્યો હતો કે રૈયતમાંના કોઈ પણ માણસે કદી કઈ જીવની હિંસા કરવી નહિ. કુમારપાળે પણ દરબારના સઘળા યજ્ઞાદિ અટકાવી બળીદાન દેવાનું બંધ પાડયું હતું. જૈનમતનું જોર વધતું જોઈ તે તેડવા માટે કાંતેશ્વરી માતા તથા બીજી દેવીઓના પૂજારી બ્રાહ્મણે એ રાજા હજુર જઈ એવી અરજ કરી કે “અણહીલવાડ પાટણમાં પરંપરાથી ચાલ્યા આવતા પ્રચાર પ્રમાણે અમુક દિવસે ત્રણ દહાડા સુધી દેવીઓને બળીદાન દીધા વગર ચાલે તેમ નથી. સાતમના દિવસે સાતસો બકરાં ને સાત પાડા, આઠમને દિવસે આઠસો બકરાં ને આઠ પાડાનું ને નોમને દિવસે નવસો બકરાં ને નવ પાડાનું બળીદાન દેવું પડશે-માટે રાજાએ વખતસર તે પ્રમાણે બંદોબસ્ત કરવો. બ્રાહ્મ Page #335 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦ ] પંડિત હેમચંદ્રાચાર્ય [૨૬૧ ણોની આ વિનંતિનો શો પ્રત્યુત્તર આપવો તે વિષે રાજાએ હેમાચાર્યને પૂછયું. હેમચંદ્ર વિચાર કરી રાજાને ગુપ્ત રીતે કંઈ સમજાવ્યું. રાજાએ બ્રાહ્મણોને કહ્યું કે તમે કહો છો તે પ્રમાણે કરવામાં આવશે. રાજાએ આ આપેલી કબુલત કુનેહભરી નવી પદ્ધતિએ પાળી. બધા બકરાં ને પાડાને રાત્રે દેવીના મંદિરના વાડામાં પૂર્યા ને બ્રાહ્મણોને મંદિરમાંથી બહાર કાઢી દેવાલયને બધે દરવાજે તાળાં માર્યા અને ત્યાં પોતાના વિશ્વાસુ રજપુતોની ચોકી મૂકી. બીજે દિવસે પ્રભાતમાં રાજા ત્યાં આવ્યા ને દેવાલયના દરવાજા ઉઘડાવ્યા. સાથે બ્રાહ્મણને લઈ તે અંદર ગયો તે ત્યાં સર્વે જનાવરે શાંતિથી ખડ ખાતા હતા. ગણતરી કરી લેતાં એક પણ જનાવર ઓછું થયેલું જણાયું નહિ. ગણી રહ્યા પછી રાજાએ બ્રાહ્મણોને કહ્યું કે હે ભૂદેવો ! મેં ગઈ રાત્રે આ બધાં જનાવર દેવીને અર્પણ કર્યાં હતાં પણ દેવીએ તેનું ભક્ષણ કર્યું નથી માટે તે વાત દેવીને પસંદ પડી જણાતી નથી. મારા મનમાં નક્કી થયું છે કે દેવીઓને જનાવરોનું માંસ ભક્ષણ કરવાનું ઠીક લાગતું નથી. તે તે માત્ર તમને ગમે છે માટે આજ પછી તમે મારી પાસે ફરીથી આવાં બળીદાનની વાતજ કરશે માં. યાદ રાખજે કે હું મારા આખા રાજ્યમાં કોઈપણ જગાએ જીવહિંસા કરવા દેવા નથી. બ્રાહ્મણે આ વાત સાંભળી ગભરાઈ ગયા ને કાંઈ પ્રત્યુત્તર આપી શક્યા નહિ. અંતે રાજાએ તે જનાવરની કીંમત જેટલું દ્રવ્ય ભકિતભાવથી દેવીને અર્પણ કર્યું. પોતાની જીંદગીના છેલ્લાં વર્ષોમાં કુમારપાળ તથા હેમાચાર્ય ગુજરાતમાંના જૈન તીર્થોની યાત્રા કરવા નીકળ્યા હતા. બંને ગિરનાર પર પણ દર્શન કરવા ચડ્યા હતા. પ્રધાન વાભટે પિતાને ખચે ગિરનાર પર રસ્તે બાંધી રાજાને કેટલીક સગવડતા કરી આપી હતી. પાટણથી આવતાં માર્ગમાં હેમચંદ્રની જન્મભૂમિ ધંધુકે આવતાં ત્યાં તેના માનમાં ખાસ દેવાલય બાંધવાની આજ્ઞા આપી હતી. જ્યારે પ્રવાસ કરતાં કરતાં ખંભાત આવ્યા ત્યારે ખંભાત શહેરની બધી આવક ત્યાંના પાર્શ્વનાથના દેવાલયને અર્પણ કરી હતી. જે કે કુમારપાળના ઉત્તરાધિકારીઓએ કુમારપાળનું એ વચન પાળ્યું જણાતું નથી. ઈ. સ. ૧૧૭૩ માં હેમાચાર્યને જણાયું કે હવે તેનું આયુષ્ય પૂર્ણ થવા આવ્યું છે ત્યારે તેને ૮૪ મું વર્ષ ચાલતું હતું. કુમારપાળને તેમણે પિતાના તથા કુમારપાળના પડના અંતકાળના ખબર આપ્યા. વિશેષમાં કુમારપાળને કહ્યું કે મારા મૃત્યુ પછી છ મહિને તારો દેહ પડશે માટે તારે કાંઈ સંતાન નહિ હોવાથી તારી છેવટની ક્રિયા તારે હાથે જ કરી લેવી. હેમાચાર્યના મૃત્યુનો સઘળો શોક રાજાએ તેના માનમાં દરબારી રીતે પાળ્યો. છેલ્લા છ માસ તેણે શોકમાં વ્યતીત કર્યા. હેમચંદ્ર ભાખેલા ભવિષ્ય મુજબ કુમારપાળ રાજાનો દેહ હેમાચાર્યના મૃત્યુ પછી છ મહિને પી. કુમારપાળ રાજાના વખતમાં જૈનોનું વધેલું જોર તેની પછી ગાદીએ બેસનાર રાજાના અમલમાં બ્રાહ્મણોએ એકદમ તેડી પાડયું. દરબારમાં પાછું બ્રાહ્મણોનું જોર વધી પડયું ને હેમચંદ્રના શિષ્યોને મારી નાંખવામાં આવ્યા. એથી હેમાચાર્યની દીર્ઘદ્રષ્ટિવડે ગુજજરાતમાં જૈનોનું એક મોટું રાજ્ય સ્થાપવાને વખત જે નજીક આવતો જણાતો હતો તે બધું સ્વપ્ન સમાન થઈ પડ્યું. Page #336 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ] જૈન કેન્ફરન્સ હેરલ્ડ. અકબર આ પ્રમાણે ડૉક્ટર પીટરસને હેમાચાર્યની જિંદગીને ટુંક સાર આપી પછી પિતાના ભાષણમાં તેમના યોગશાસ્ત્ર વિષે લંબાણથી વિવેચન ચલાવ્યું છે. હેમચંદ્રાચાર્યે લખેલા ગ્રંથોનું પુર એટલું બધું ગણાય છે કે તેમણે ૩ કરોડ લેકે લખ્યા છે એમ કહેવાય છે. તેમાં સંસાર વ્યવહારની નીતિને રસ્તે ચાલી શકે તેવા ઉપાય દેખાડનારી કેટલીક બાબતે પણ ચર્ચા છે. આજના સાધુઓ જ્યારે સંસારીને તેને વ્યવહાર ચલાવવાની વાત કરવામાં પાપ માની બીએ છે તેમણે કર્તવ્યપરાયણ બુદ્ધિવાળા મહાન આચાર્ય હેમાચાર્યજીનું યોગશાસ્ત્ર બહુ સારી રીતે વાંચી જેવું. સાધુ છે કે શ્રાવક હો, પણ જેનામાં કર્તવ્યપરાયણતા નથી, જેનામાંથી સ્વાર્થઅંધતા ને એકલપેટાઈ ગઈ નથી, જેને માત્ર પિતાને પંડનુંજ કલ્યાણ ઈચ્છી બીજાનું ગમે તે થાઓ તે સંબંધી કશી ચિંતા નથી, જેનામાં પરમાર્થ બુદ્ધિ નથી, શાસ્ત્રનાં કે ધર્મનાં ફરમાનો અનેક અપેક્ષાથી જોઈ શકાય તેવાં જાણ્યા છતાં માત્ર એકાંતવાદી જ થવું છે તેવા સર્વ સાધુ શ્રાવકેને શ્રીમદ્ હેમાચાચંનું યોગશાસ્ત્ર તે જરૂર વાંચવું. કેવી રીતે ધન મેળવવું, કેવા ઘરમાં રહેવું, કોની સાથે લગ્ન કરવું વગેરે હકીકત એ પુસ્તકમાંથી તેમને મળશે. હેમાચાર્યનું આદિથી તે અંત સુધીનું આખુ જીવન કર્તવ્યપરાયણજ હતું અને તેમના જીવન ઉપરથી કર્તવ્યપરાયણ થવાને પાઠ શીખાય છે. હેમચંદ્રાચાર્યને સેમિનાથ પાટણને પ્રસંગ જાણવા જેવો છે. ગુજરાતના રાજાઓ મૂળે શૈવ હતા. કુમારપાળ જૈન થયા એ બધો પ્રતાપ હેમચંદ્રાચાર્યને હતો. તેથી જેમને ઈર્ષા આવી તેમણે હેમાચાર્યજી રાજાની આંખે થાય તેવી બાજી રમવા માંડી હતી, પણ સમયના જાણ સમર્થ હેમાચાર્ય કાંઈ ગાંજ્યા જાય તેમ નહોતું. સોમનાથનું દેવળ મહમદ- - ગીજનવીના નાશ પછી ફરીથી સમરાવવાનું કામ કુમારપાળના વખતમાં હાથમાં લેવામાં આવ્યું. તેના વાસ્તુ પ્રસંગે સોમનાથપાટણ જવાની રાજાએ હેમાચાર્યની સલાહ લીધી. પછી પાટણથી મુકામ ઉuડવાના મુહૂર્ત પર કુમારપાળે આચાર્યજીને કહ્યું કે આપે સોમનાથ પધારવાની હા પાડી છે તો હું આજે પાલખી મોકલું છું તેમાં મારી સાથે પધારજે. આચાર્યજીએ રાજાને સમજણ પાડી કે અમે જૈન સાધુઓને ધર્મ બીજા બધાથી જુદા પ્રકારને ને આકરો છે. પગે ચાલી યાત્રા કરતો કરતે હું નીમેલી તિથિએ બરાબર સોમનાથ આવી પહોંચીશ. થયું પણ તેમજ. વાસ્તુપ્રસંગની ક્રિયા વખતે તેઓ ત્યાં પહોંચી ગયા. બ્રાહ્મણોએ રાજાને કહ્યું કે આચાર્યજી પધાર્યા તે ઠીક પણ સોમનાથને નમસ્કાર નહિ કરે. પણ હેમાચાર્યજીએ તે તે વખતે જ નમસ્કાર કરી શ્લેકનું મહાદેવની સ્તુતિનું શતક ત્યાંને ત્યાં | બનાવ્યું. તેમાંના છેડા લેક આ નીચે આપું છું. भहाज्ञानं भवेद्यस्य, लोकालोकप्रकाशकम् । महादयादमोध्यान, महादेवः स उच्यते ॥ મઠ્ઠાત્તતા તુ. તિષ્યન્તઃ સ્વશરીર . मिर्जिता येन देवेन, महादेवः स उच्यते ॥ नमोस्तु ते महादेव, महामदविवर्जित । महालोभावनिर्मुक्त, महागुणसमन्वित ॥ Page #337 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦ ] પંડિત હેમચંદ્રાચાર્ય महारोगो महाद्वेषो, महामोहस्तथैव च । कषायश्च हतो येन, महादेवः स उच्यते ॥ महाकामो हतो येन, महाभयविवर्जितः । महाव्रतोपदेशी च, महादेवः स उच्यते ॥ महाक्रोधो महामानो, महामाया महामदः । महालोभो हलो येन, महादेवः स उच्यते ॥ महानन्दो दया यस्य, महाशानी महातपः । महायोगी महामौनी, महादेवः स उच्यते ॥ महावीर्य महाधैर्य, महाशीलं महागुणः ।। महामञ्जुक्षमा यस्य, महादेवः स उच्यते ॥ भवबीजांकुरजनना, रागाद्याः क्षयमुपागता यस्य । बह्मा वा विष्णुवा, हरो जिनो वा नमस्तस्मै ॥ નહિ હેમચંદ્રાચાર્યે ૩૩૦૦૦ ઘરને શ્રાવકના ધર્મમાં આણ્યા. એક ઘરમાં લગભગ પાંચ જણની સરેરાશ કાઢીએ તે આશરે દોઢ લાખથી વધારે નવા માણસોને તેમણે જૈન ધર્મમાં દાખલ કર્યા. દયામય જૈન ધર્મમાં આટલી મોટી સંખ્યાને દાખલ કરવાનું પરાક્રમ બીજા કયાં આચાર્ય દાખવ્યું છે તે કોઈ કહી શકશે ? એકવાર રાજાએ ખુશી થઈ આચાર્યજીને કાંઈ ભારે બક્ષીશ આપવા માંડી ત્યારે આચાર્યજીએ કહ્યું કે અમે કંચન કામનીના ત્યાગી. અમારે કશું જોઈએ નહિ. છતાં રાજાએ બહુજ આગ્રહ કર્યો ત્યારે હેમાચાર્યે કહ્યું કે, કુમારપાળ રાજા ! તું તારા સ્વધર્મી બંધુઓ એટલે શ્રાવકભાઈઓને એ બક્ષીશ જેટલું નાણું વહેચી આપ. રાજાએ તે પ્રમાણે ગરીબ શ્રાવકેમાં એ નાણું વહેંચી આપ્યું જૈન ધર્મને ઉઘાત થાય, લેકે તે ધર્મમાં વધારે આકર્ષાય, જીવદયાનો પ્રસાર થાય, હિંસા બંધ થાય ઈત્યાદિ ખરેખર ધર્મનાં કાર્ય કરવા જતાં કોઈ કોઈ વાર તેમને સમય જોઈને વર્તવું પડતું અને રાજા તથા મુત્સદીના સંબંધમાં રહેવાથી સાધુધર્મ કોઈ કોઈ વાર બિહુ સરસ રીતે સાચવવાનું નહિ પણ બનતું હોય. તે વાત તેને કાને બીજાઓ તરફથી નાંખવામાં આવતી ત્યારે તેનો તેઓ જે જવાબ આપતા તે આજના સાધુ શ્રાવકોએ ધ્યાનમાં લેવા જેવો છે. તેની મતલબ એ છે કે-ભાઈ હું તે બધું સમજું છું. જે હું માત્ર મારું પોતાનું એકનું જ કલ્યાણ ઈચ્છીને બેસી રહું ને એવી મહેનતમાં ન ઉતરૂં કે એવાનો પરિચય ન રાખું તો જૈન ધર્મને પ્રસાર ન થાય, અનેક મનુષ્યો જૈન ધર્મને ખરે રસ્તે ચડે છે તે ચડતા અટકે ને એ રીતે અનેકનું કલ્યાણ થતું અટકી જાય. આ મારૂં ભવભ્રમણ વધવું હોય તે ભલે વધો પણ એ માર્ગ હવે તજાશે નહિ. ભાઈઓ ! આવો આત્મભોગ આપનારે આજે એક પણ સાધુ બતાવશે ? એકલપેટાઈને ને સ્વાર્થપણને જૈન ધર્મ ઉપર બીજાઓ તરફથી કોઈ કોઈ વાર જે દેષ મૂકવામાં આવે છે તેનું કારણ પિતાના પંડનું ભલું ઈચ્છી બીજાની કાંઈ પણ દરકાર નહિ કરનારા Page #338 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ] જૈન કેન્ફરન્સ હેરલ્ડ. [ અકટોબર એકલપેટા સાધુ શ્રાવકની વર્તણુકને જ આભારી છે. એક ભવને આત્મભોગ પણ આજે કેાઈ આપી શકે તેમ નથી ત્યારે આ મહાન પંડિત કહે છે કે આ મારું ભવભ્રમણ વધવું હોય તે ભલે વધો પણ અમે જે રીતે જૈન ધર્મને પ્રસાર થાય તે રીતે પ્રસાર કરવામાં પાછી પાની કરીશું નહિ. હું તે એમ માનું છું કે જેમના બોધથી ગુજરાતમાં હિંસા બંધ થઈ અને ઘોડાને કે પશુઓને પણ અણગળ પાણી નહિ પાવાને રાજહુકમ નીકળે તે મહાત્માનું ભવભ્રમણ બીલકુલ વધ્યું જ નહિ હોય. બાકી તત્ત્વ તે કેવલીગમ્ય. હાલ તે જૂદા જૂદાં પુસ્તક પરથી તારવેલી આટલી બધી હકીકત આપ સમક્ષ રજુ કરી જૈન ધર્મમાં આવા સમર્થ પંડિત પેદા થાઓ એવું ઈચ્છી બેસી જવાની રજા લઉં છું. અધ્યાત્મરસિક શ્રીમાન્ ચિદાનંદજી કત એક ઓપદેશિક અને અધ્યાત્મિક પદ્ય. (શબ્દાર્થ, પરમાર્થ તથા વિવરણ સાથે) (લેખક-મુનિ મહારાજશ્રી કપૂરવિજયજી) રાગ વેલાવલ. જોગ જુગતિ જાણ્યા વિના, કહા નામ ધરાવે; રમાપતિ કહે રંક, ધન હાથ ન આવે. જે.૦૧ શબ્દાર્થ–યોગ યુક્તિ જાણ્યા વિના યોગી–સંન્યાસી–સાધુ નામ ધરાવવાથી શું ? રંકભીખારીને લક્ષ્મિપતિ કહેવા માત્રથી તે રંકના કે બીજાના હાથમાં ધન આવતું નથી. પરમાર્થ યોગ યુક્તિ કહિયે વેગનું રહસ્ય અથવા યોગની કળા. તે યોગ-રહસ્ય અથવા યોગ-કળા જાણ્યા-સમજ્યા વિના યોગી-સંન્યાસી–સંત-સાધુ-જી કે ફકીર એવાં નામ ધરાવી બેસવાથી શું વળે ? તેથી પિતાને તેમજ પરને શો ફાયદો ૬ કેમકે યોગ તે શું છે ? તેનું શું પ્રયોજન છે ? તેની શી રીતી છે ? તે સંબંધી કંઈ પણ રહસ્ય પ્રથમ ગુરૂગમ્ય જાણી–વિચારી તેનો નિર્ણય કરી તે યોગક્રિયાનું પરિપાલન કરવા સ્વશક્તિ વિચારી, તેની તુલના કરી પછી જે કેવળ નામધારી નહિ પણ સત્ય યુગનિષ્ઠ મહાત્મા સમીપે યોગ-દીક્ષા અંગીકાર કરી સદગુરૂની શીતળ છાયામાં વિનય બહુમાનપૂર્વક રહીને તેનું યથાવિધ પ્રેમથી પાલન કરવામાં આવે તે તેથી અવશ્ય સ્વહિત અને પરહિત થઈ શકે, પણ તે વિના તે દુઃખગર્ભિત કે મોહગર્ભિત વૈરાગ્યથી કે કેવળ કપટવૃત્તિથી પિતાની આજીવિકા ચલાવી લેવાને માટેજ આપ Page #339 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મિક પદ્ય. મતિથી યેાગી બની બેસવાથી સ્વપર હિત સંભવતું નથી. તેમાં પણ મેહભિત વૈરામ્યથી કે કપટવૃત્તિથી યાગ ધારવામાં તે। કંઇજ આત્મ કલ્યાણ સધાતું નથી, એ તે યેાગના નામથી ૐ ધર્મના મિષથી લેાકને ઠગવાનુજ છે. દુ:ખગર્ભિત વૈરાગ્યવંત તા કવચિત્ સદ્ગુરૂ સમીપે વિનય બહુમાનપૂર્વક વર્તતાં તત્ત્વમેાધ પામી પણ શકે છે અને એમ તત્ત્વાધ પામીને પોતાનુ અને પરનુ કલ્યાણ સાધી પણ શકે છે. ૧૯૧૦ [૨૬૫ ( વિવરણ–જેમ ધન વડે ધની અને દંડ વડે દંડી સાર્થક કહેવાય છે તેમ યાગ વડેજ યેાગી–સન્યાસી-સત-સાધુ નામ સાર્થક ગણાય છે. જે ચેાગ વડે યાગી નામની સાર્થકતા સાથે સ્વપરનુ શ્રેય થઇ શકે છે તે ચેાગનું માહાત્મ્ય અચિંત્ય છે. તે યાગ અષ્ટાંગ ચેમ’ ના નામથી પ્રસિદ્ધ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ ચેગનાં આઠ અંગ ગણાય છે. જૈન શાસનમાં યમને મહાવ્રત કહીને ખેાલાવવામાં આવેછે. ઉકત દરેક યાગની વ્યાખ્યા, તેનુ પ્રયાજન, તેના અધિકારી અને તેની સિદ્ધિ ( પર્યંત કુળ ), પાતંજળયેાગ, શ્રી હેમચંદ્રસૂરિ કૃત યાગશ્ચા, શ્રી હિરભદ્રસિર કૃત યાગદષ્ટિ સમુચ્ચય તથા શ્રીમાન્ યશોવિજયજી વાચક કૃત આઠ દૃષ્ટિની સઝાયમાં સારી રીતે બતાવેલાં છે તેમજ તેનુ કઇંક દિગ્દર્શન માત્ર તેા પ્રશ્નમતિ નામના પુ– સ્તકમાં શમાષ્ટકના વિવરણમાં પણ પ્રસંગે કરેલું છે. ત્યાંથી જોઈ લેવા ભલામણ છે. વિસ્તારના ભયથી અત્ર નહિ લખવું દુરસ્ત ધાર્યું છે, ઉક્ત અચિંત્ય યેાગખલ જેમણે પ્રાપ્ત કરેલું છે અથવા તે તેને માટેજ જે દિન રાત્ર મથન કરી રહ્યા છે તે મહાનુભાવેાજ ખરેખર યાગી—–સન્યાસી--સંત--સાધુ નામને સાર્થક કરે છે. કેમકે પરમાર્થ દ્રષ્ટિથી. વિચારતાં તેજ મેાક્ષને અનન્ય માર્ગ દેખાય છે. મોક્ષે યોગના ચો: એટલે મેક્ષ સાથે યાગ (મેળાપ) કરી આપવાથીજ યાગ કહેવાય છે. રાગ, દ્વેષ અને મેહના વિજેતા સર્વે જિનેએ કથન કરેલા સફળ આચાર તે યોગમાંજ અતભૂત થાય છે. તે અક્ષય સુખને આપનાર અચિન્ત્ય માહાત્મ્યવાળા યાગ યા સર્વજ્ઞ ઉક્ત સકળ આચારતુ જેમને યથાર્થ શ્રદ્ધાન, ભાન અને પરિશીલન (સમ્યગ્ દર્શન, જ્ઞાન અને ચારિત્ર) નથી તે ઉપરથી ગમે તેટલા ડાળડમાક રાખે અથવા ગમે તેટલું કાયાકષ્ટ સહેતેપણુ પવિત્ર રત્નત્રયી પ્રાપ્ત કર્યાં વિના યેાગી–સંન્યાસી–સંત-સાધુ પરમાર્થ દ્રષ્ટિથી કહી શકાયજ નહિ. ખરા યાગી–સન્યાસી–સત-સાધુજનાએ તે અવશ્ય ઉત રત્નત્રયી સમહુવીજ જોઇએ એટલુંજ નહિ પણ તે રત્નત્રયીનું સદા સર્વદા સંરક્ષણ કરવા સાથે સત્પાત્રમાં વિનિયેાગ કરવાથી જેમ તેની ઉત્તરાત્તર વૃદ્ધિ થાય તેમ કરવા સદા કટિબદ્ધ રહેવુ જોઇએ. જો કે કાયર માણુસાને સંયમ (વેગ) માગ અતિ કઠીન લાગે તેવા છે તેપણ પુરૂષાર્થવતને માટે તે તેવા કઠણ નથી પણ સુલભ છે. યાગમાને આદરવાને ઉજમાળ થયેલા મૃગાપુત્ર નામના પોતાના સુકુમાળ પુત્રને માતા સમજાવે છે કે મીણના દાંત વડે લેાહમય (લેાઢાના) ચણા ચાવવા જેવુ કહેણુ ચારિત્ર હે પુત્ર! તું શી રીતે પાળી શકીશ ? વળી મેને મસ્તકે ઉપાડવેા. ભૂજાબળે સમુદ્ર તરવા, સામાપુરે ગંગા તરવી, અગ્નિશિખાનું પાન કરવું અને ખડગની ધારા ઉપર ચાલવું જેમ દુષ્કર-અસભવિત છે તેમ તારે હે વત્સ ! ચારિત્ર પાલવુ અશક્ય છે એવું માતાનું કથન સાંભળી કુંવર ખેલ્યે! કે હે જનની ! ચારિત્રપાલન કાયરને માટે કહ્યુ છે પણ પુરૂષાર્થવત, જિતેન્દ્રિયને તે ચારિત્રપાલન સુકર છે. એમ માતા Page #340 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ ] જૈન કોન્ફરન્સ હેરલ્ડ. [ અકબર અને પુત્ર વચ્ચે થયેલા ધર્મસંવાદથી યોગમાર્ગ કેટલે કિંમતી અને દુર્લભ છે તેની વાંચનારને કંઈક ઝાંખી આવી શકશે. ફલિતાર્થ એ છે કે સહુ કોઈ આત્માર્થી યોગીસ ન્યાસી–સંત-સાધુ નામને ધારણ કરનાર મહાશાએ પોતે પિતાનું ઉકત નામ સાર્થક કરવાને કેવું ઉંચું નિર્દભ વર્તન રાખવું જોઈએ તે ઉપરના વિવરણથી સહજ સ્પષ્ટ થઈ શકશે. હરેક મુમુક્ષની પવિત્ર ફરજ છે કે તેમણે પ્રથમ સદ્ગુરૂ સમીપે વિનય બહુમાનપૂર્વક ધીરજ રાખી જેમાં સર્વર પરમાત્માએ પ્રતિપાદિત સકળ સદાચાર રૂપ સંયમોગનું દહન કરેલું હોય એવા યોગશાસ્ત્રને યોગ ગ્રંથાને યથાર્થ અભ્યાસ કરવો, એગમાર્ગમાં અચળ શ્રદ્ધાન રાખવું અને એમ સમ્યમ્ જ્ઞાન પ્રધાનપૂર્વક પવિત્ર યોગમાર્ગનુ યથાવિધ પરિપાલન કરવું. એવી રીતે પોતાનું પ્રવર્તન સુધારવાથીજ પવિત્ર રત્નત્રયીની પ્રાપ્તિ વડે સ્વનામની સાર્થકતા સાથે સહેજે સ્વપરનું કલ્યાણ સાધી શકાશે. એજ પરમાર્થ છે અને એજ ઉપાદેય [ આદરવા - 5] છે. તેમાં જે પ્રમાદશીલ બની ઉપેક્ષા કરે છે તે પોતે ગમાર્ગથી બનશીબ રહે છે, પિતાના નામને નિરર્થક કરે છે અને નથી તે સાધી શકતા સ્વહિત કે નથી સાધી શકતા પરહિત. આવા પ્રમાદપટુ નામધારી પાસે કંઈ પણ શુભ આશા રાખવી તે રંકની પાસે લક્ષપતિ થવા જેવી કે મૂર્ખની પાસે પંડિત થવા જેવી સમજવી. જ્યારે ત્યારે કોઈનું પણ કલ્યાણ કર્તવ્યનું યથાર્થ ભાન કરી, તેમાં અચળ શ્રધ્ધા સ્થાપી, તદ્દત વર્તન કરી સ્વકર્તવ્યપ-યણ થવામાં જ સમાયેલું છે. માટે એવીજ સદ્દબુધિ આપણ સહુને સદાય સ્કુરાયમાન રહે અને એવી બુદ્ધિને સફળ કરવા વીતરાગ વચનાનુસારે નિર્દભ આચરણ કરવા આપણે સદા પ્રયત્નશીલ થઈએ એજ પ્રભુની પાસે સદા પ્રાથિયે છીએ તે ફળીભૂત થાઓ! આવી પવિત્ર મતિ અને ક્રિયા થીજ આપણ સહુનું શ્રેય થવાનું છે તે વિના કોઇનુ કદાપિ ય સંભવતું જ નથી. કિંતુ કપટ આચરણથી તે આત્માનું એકાંત અકલ્યાણજ સંભવે છે તે વાત શ્રીમાન બતાવે છે. ભેખ ધરી માયા કરી, જગકું ભરમાવે; પૂરણ પરમાનંદજી, સુધી પંચ ન પાવે. જે.૦ ૨ શબ્દાર્થ-જે યોગી મહાત્માને વેષ ગ્રહી, કપટ કેળવી જગતને ભ્રમમાં નાંખે છે તે પધારી એવાં કપટ આચરણથી આત્માના શુધ્ધ સ્વભાવને લેશ માત્ર પણ અનુભવ મેળવી શકતા નથી. પરમાર્થ-ઉપર આપણે જોઈ ગયા તેમ ગરહસ્ય-ગકળાને યથાર્થ જાણવા, માનવા કે અનુભવવા માટે જરૂર જોગ પરિશ્રમ ઉઠાવ્યા વિને યોગી મહાત્માનો ભેખ પહેરી લહી પોતાનામાં જે ગુણ પ્રગટ થયેલા નથી તે ગુણ પિતાનામાં પ્રગટ થઈ ચૂક્યાજ ન હોય ? એવો ખોટો ડોળડમાક રચવાથી કોઈ પણ માણસ પિતાનું કંઈ પણ શ્રેય સાધી શકવાને નથી પરંતુ તે અશ્રેયની જ વૃદ્ધિ કરે છે. ખરેખર યોગી મહાત્મા જે પરમેકી પદે પ્રતિષ્ઠિત છે તે પદના ગંધને પણ તેવા પામર પ્રાણીઓ પામી શકતા નથી. કેમકે તેમના પરિણામ કષાયકલુષતાથી કાજળની જેવા કાળાજ વર્તે છે. ત્યારે ખરેખર યોગી પુરૂષોના પરિણામ પ્રભુના પવિત્ર વચનાનુસારે નિર્દભ આચરણથી હંસની જેવા ઉજળ વર્તે છે. - તલબ કે માયાને પડદો ચીરીને નિર્દભપણું આદરવા વડેજ જીવનું કલ્યાણ છે. તે વિના Page #341 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦ ] અધ્યાત્મિક પદ્ય. (૨૬૭ કોઈનું કદાપિ કંઈ પણ કલ્યાણ થઈ શક્યું નથી તેમજ થઈ શકવાનું પણ નથી. એજ વાતને સ્પષ્ટ રીતે સુદઢ કરતા છતા શ્રીમાન જણાવે છે કે – મન મુંડ્યા વિણ મુંડકું, અતિ ઘેટ મુંડાવે; જટા-જૂટ શિર ધારકે, કાઉ કાન ફરાવે. જોગ૩ ઉર્ધ્વ બાહુ અધો મુખે, તન તાપ તપાવે; ચિદાનંદ સમજ્યા વિના, ગિનતી નવિ આવે. જગ ૪ શબ્દાર્થ– મુંડ સાધુ જે મનને ન મુડે-વશ ન કરે તે તે ઘેટા જેવોજ મૂખ છે કેમકે ખાલી મુંડનક્રિયા છે તે પણ કઈક વખત કરાવે છે તેમજ કઈ મસ્તક ઉપર જટા વધારે, કાન ફડાવે, ઉર્ધ્વ બાહુ અને અધો મુખ રાખીને કઈ કઠણ આસન કરે, કઈ પંચાગ્નિ તાપથી પિતાના તનને તાપ પમાડે પણ ચિદાનંદ પ્રભુ કહે છે કે અંતર સમજ વિના તેમાંની એક કરણ લેખે આવે નહિ. પરમાર્થાયુક્ત વિવરણ–મુનિઓને માર્ગ જેવો મુગ્ધ જન માની લે છે તેવો સુલભ નથી પણ તે અતિ દુર્લભ છે. મતલબ કે તે બાહ્ય કષ્ટ માત્રથી પ્રાપ્ત થઈ શકે તેવો નથી. એ તે સદ્ગ સમીપે તેનું રહસ્ય મેળવી અનન્ય નિષ્ઠાથી તે મુજબ વર્તનારને જ તે પ્રાપ્ત થઈ શકે છે. તે વિના તે ગમે તેવી કષ્ટકરણ કરવાથી મળી શકે તેમ નથી. આવીજ પવિત્ર બુદ્ધિથી પ્રેરાઈને શ્રીમાન યશોવિજયજી મહારાજાએ શ્રી જરાવિલાસમાં પણ કહ્યું છે કે – રાગ ધન્યાશ્રી. જબ લગ આવે નહિ મન ઠામ– તબ લગ કષ્ટ કિયા સાવિ નિષ્ફળ, ગગને ચિત્રામ––જબ લગ ૧ કરની બિન તું કરે રે મોટાઈ, બ્રહ્મવતી તુઝ નામ; આખર ફલ ન લહેગો જગ, વ્યાપારી બિન દામ–-જબ લગ- ૨ મુંડ મુંડાવત સબહિ ગડરિયા, હરિણ રોઝ બન ધામ, જટાધાર વટ ભસ્મ લગાવત, રાસ સહતુ તે ઘામ–જબ લગ ૩ એ તે પર નહીં વેગકી રચના, જે નહિ મન વિશ્રામ; ચિત અંતર પટ છલકું ચિંતવત, કહા જપત મુખ રામ–જબ લગ ૪ બચન કાય ગેપે દઢ ન ધરે, ચિત તુરંગ લગામ ; સામે તું ન લહે શિવ સાધન, જિઉ કણ સુને ગામ–-જબ લગ૦ ૫ પઢે જ્ઞાન ધરે સંજમ કિરિયા, ન ફિરા મન ઠામ; ચિદાનંદઘન સુજસ વિલાસી, પ્રગટે આતમરામ–જબ લગ ૬ ઉપર કહેલા પદ્યનો એજ પરમાર્થ છે કે મુમુક્ષ જનોએ મનને વશ કરવાની મુખ્ય જરૂર છે. તે વિના તેમની કરેલી કષ્ટકરણી મોક્ષફળ આપી શકતી નથી. જો દેહપીડાથી જ કલ્યાણ થતું હોય, અત્યંત ભાર ભરેલા શકટને ખેંચી તાતે તાવડે ચાલનાર અને પરશુદિકના પ્રહારને સહન કરનાર બલદનું તેમજ પરમાધામી કૃત અનેક યાતનાને સહન Page #342 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ ] જેને કોન્ફરન્સ હેરલ્ડ. ( [ અકબર કરનાર નારક જીવોનું પણ કલ્યાણ થવું જોઈએ. તેવી જ રીતે વળી ગર્દભે ગરમી સહન કરે છે. અને ભસ્મ લગાવે છે. વડ જટા ધારણ કરે છે તેમજ બગલે અધર પગ રાખીને ઉભો રહે છે છતાં મનની કલુષતાથી તેમનું કંઈએ કલ્યાણ થતું નથી. ગતાનુગતિકપણે એટલે પરમાર્થ જાણ્યા વિના કે કરંજનાર્થે બેસુમાર કષ્ટકરણ કરવામાં આવે તે પણ તેથી કલ્યાણ નથી. આત્મ કલ્યાણ સાધવા રૂપ ઉત્તમ લક્ષ વિના કેવળ અલેક કે પરલેક સંબંધી ક્ષણિક સુખને માટે પણ કરેલી કરણી ઉત્તમ લાભ માટે થતી નથી. જે કરણ કેવળ આત્મ કલ્યાણને અર્થે જ સદ્દગુરૂ સમીપે સારી રીતે સમજીને અનન્ય લક્ષથી સ્થિરતાપૂર્વક સેવવામાં આવે તો તેનાથીજ એકાંત આત્મહિત સંપજે છે. જ્યારે આમ છે ત્યારે બીજાં બધાં નકામાં કષ્ટ સહન કરવા કરતાં એક દુર્દમ મનને જ દમવાને પૂરતા પ્રયત્ન કરવાની જરૂર છે. કહ્યું છે કે મનને મારવાથી એટલે મનને સ્વવશ કરવાથી ઈદ્રિયો પણ સ્વવશ થાય છે અને ઈદ્રિયે વશ થાય તે નવો કર્મબધ થતો અટકે છે તેમજ પૂર્વ કર્મને પણ ક્ષય થઈ શકે છે, જેથી અવશ્ય મોક્ષસુખની પ્રાપ્તિ થાય છે. મનને સ્વવશ કરવાને પ્રથમ મૈત્રી, મુદિતા (પ્રમેદ), કરૂણુ અને મધ્યસ્થતા રૂપ ભાવના ચતુછયનો આશ્રય કરવાની જરૂર છે. તે દરેક ભાવના ઉપર યોગ શાસ્ત્રાદિકમાં કરેલું વિવેચન સારી રીતે વાંચી વિચારી લક્ષમાં લેવું જોઈએ તેમજ તત્ સમાચરણ પણ કરવું જોઈએ, એ ઉપરાંત અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિવે, આશ્રવ, સંવર, નિર્જરા, લેકસ્વભાવ, બેધિદુર્લભતા અને ચારિત્રદુર્લભતા ગ્રુપ દ્વાદશ અનુપ્રેક્ષા( ભાવના) પણ આત્માથી જનોએ અવશ્ય વિચારણીય છે. ઉક્ત ભાવનાઓ અભૂત અમૃત કે રસાયણ તુલ્ય છે અને તેનું પ્રતિદિન પ્રેમપૂર્વક સેવન કરવાથી ભવેરાગ્ય અને વિષય વૈરાગ્યપૂર્વક સમતાદિક ઉત્તમ ગુણની સહેજે પ્રાપ્ત થઈ શકે છે. નિરૂદ્યમી જીવોનું મન મકંટની પેરે જ્યાં ત્યાં નાચતું ફરે છે. માટે તે મન-મર્કટને સદુદ્યમ-કંખલા (સાંકળ)થી બાંધી રાખવું જોઈએ. પ્રશમરતિકારે સૂચવેલ “પૈશાચિક આખ્યાન” અને “કુળવધુનું દષ્ટાંત ” પણ ખાસ વિચારવા યોગ્ય જ છે. ઉપરના પદ્યમાં પણ ચિદાનંદજી મહારાજ મનને જ નિગ્રહ કરવા ભાર મૂકીને કહે છે. જૈન શાસનમાં સાધુઓને દશ પ્રકારનો લેચ કરે કહ્યો છે. તેમાં નવ પ્રકારનો ભાવલેચ છે અને દશમે કેશનો દ્રવ્યા છે. દ્રવ્યલેચ કરે તે ભાવને માટે જ છે. તે ભાવ ઉપર લક્ષજ ન હોય તે દ્રવ્યલોચ નકામો છે. પાંચ ઈદ્રિયોને નિગ્રહ અને ચારે કષાયને જય એ નવવિધ ભાવોચ કહ્યો છે. કદાચ અવસ્થાના કારણથી કે રોગાદિકને લીધે કેશલેચ બની ન શકે તેપણ ભાલચ તો અવશ્ય કર્તવ્યજ છે; અને એ ભાવ લક્ષ તો પળે પળે સોદિત રાખવાની જ જરૂર છે. વિષય કષાય પ્રમુખ પ્રમાદને સમતા સહિત નાનાવિધ તપ વડે ટાળવાથી ચિત્તની શુદ્ધિ અને સ્થિરતા પ્રગટે છે. એવા પવિત્ર લક્ષ વિના કરેલી ગમે તેવી અને ગમે તેટલી કષ્ટકરણી કષ્ટહરણી થઈ શકતી નથી. મતલબ કે મનઃશુદ્ધિયા સ્થિરતા વિના કરેલી કરણીથી કંઈ પણ આત્મલાભ થતો નથી. તેથી ગુણસ્થાનકમાં આગળ પ્રયાણ થઈ શકતું નથી. તે તે તેલીનો બળદ ગમે તેટલે ફરે તોપણ ત્યાંને ત્યાંજ. તેમ સમજ વિના કષ્ટકરણી કરનાર આશ્રી પણ સમજવું. આવા હેતુથી પરમ કરૂણારસિક પુરૂષો પોકારીને કહે કે “તમે જે જે કરે તેનું પ્રથમ હાઈરહસ્ય સારી રીતે સમજે, તે પિતાનું કર્તવ્ય સમજીને કરો, કરંજનને માટેજ ન કરે, તે પ્રેમપૂર્વક કરો અને તેમાં પ્રમાદ નહિ કરતાં ખંતથી કરો.” કેટલાક લેકે કાર્ય કરવામાં Page #343 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦ ] : ધાર્મિક હિસાબ તપાસણી ખાતું. [૨૬૮ અધીરા બની જાય છે, તાત્કાલિક કાચા ફળને માટે આતુર બની જાય છે અને જે ફળપ્રાપ્તિમાં વિલંબ થાય તે કંટાળો લાવીને હાથ ધરેલું કામ ગમે તેવું અગત્યનું અને આગળ ઉપર ઉમદા ફળને આપનારૂં હોય છતાં તેને તજી દે છે. આવા અધીરા કાયર માણસે કાર્યદક્ષ-વ્યવહારકુશળ નહિ હોવાથી તે યોગમાર્ગમાં પ્રવેશ કરવાનેજ અયોગ્ય ગણાય છે. જેમનામાં ક્ષમા, મૃદુતા, સરલતા, સતિષ, તપ, સંયમ, સત્ય, શાચ, નિસ્પૃહતા, અને બ્રહ્મચર્ય પ્રમુખ ઉંચા પ્રકારના ગુણોના શુભ સંસ્કાર પડેલા હોય તેમજ તેવા સગુણેને ખીલવવા જેઓ દિનરાત ઉદ્યમ કરતા હોય તેવા વિરલ જનોજ યોગમાર્ગના ખાસ અધિકારી છે. તેવા શુભ સંસ્કારી જનેજ યોગમાર્ગને સારી રીતે દીપાવે છે અને સ્વપરને એકાંત હિતકારી નીવડે છે. આ અનુપમ પદ્યનો સમુચ્ચય હાઈ એ સ્પષ્ટ નીકળતા જણાય છે કે સાધુપદવી અતિ ઉત્તમ છે, જગતમાં વિશ્વાસપાત્ર છે, તેથી દુનિયા ઉપર બહુ ઉંચી છાપ પડી શકે છે. તે પદવીથી સહુ આત્માર્થી સાધુઓ પિતાના અને જગતના હિતને માટે ધારે તો બહુએ કરી શકે એમ છે. પરંતુ દેશકાળ પ્રમાણે તેમાં પ્રવેશેલી શિથિલતા દૂર કરી સુધારો કરવાની ખાસ જરૂર છે. તેથી જે જે ખામીઓ પ્રતીત થતી હોય તે તે જલદી દૂર કરવા પ્રબળ પુરૂષાર્થ ફેરવો એ તેમની પરમ પવિત્ર ફરજ ' છે. ઈતિ શમ– ધાર્મિક હિસાબ તપાસણું ખાતું. છેલ્લે મહીકાંઠા તાબે પેથાપુર મધ્યે આવેલી જૈન પાઠશાળા તથા જ્ઞાનખાતાના વહીવટને લગતો રીપોર્ટ - સદરહુ સંસ્થાઓના વહીવટકર્તા શેઠ મનસુખભાઈ રવચંદ તથા મેતા અમથાભાઈ ટેકચંદ તથા મેતા ચકાભાઈ લલુભાઈ તથા શેઠ મનસુખભાઈ અમથાભાઈના હસ્તકને સવંત ૧૮૫૮ ના પોસ વદ ૩ થી ને સવંત ૧૯૬૫ ના બીજા શ્રાવણ સુદ ૧૧ સુધીને હિસાબ અમોએ તપાસ્યા તે જોતાં જૈન પાઠશાળામાં શિક્ષક જૈની તેમજ ધર્મિષ્ટ હોવાથી બાલીકાઓ તેમજ સ્ત્રીવર્ગને સારી રીતે શિક્ષણ આપવામાં આવે છે પણ તેમાં ઘણો સુધારો કરવાની આવશ્યકતા છે તેમજ વિદ્યાર્થીઓ તેનો કઈ રીતે લાભ લઈ શકતા નથી તેનો પણ યોગ્ય બંદોબસ્ત કરવાની જરૂર છે પણ ત્યાંના સંઘમાં કુસંપ હોવાને લીધે કાંઈ પણ બની શકતું નથી અને સંધમાં કલેશ વધી જઈ બે તડા પડી જવાને લીધે તેની તથા જ્ઞાનખાતાની તેમજ બીજી ત્યાંની ધાર્મિક સંસ્થાઓની ઉપજ ઘણીજ ઘટી ગઈ છે. તેથી તેમાં કાંઈ સુધારો વધારો થઈ શકતો નથી પણ ત્યાંના સંધના આગેવાન ગ્રહસ્થ તે વાત . મન ઉપર લે તો સર્વ કામ કરી શકે તેવી સ્થિતિવાળા છે માટે તે ઉપર પેથાપુરને સંધ તીખાલસપણે વિચાર કરશે તો તેમને ખુલી રીતે દેખાઈ આવશે. આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સૂચનાપત્ર વહીવટકર્તા પ્રહસ્થોને આપવામાં આવ્યું છે. Page #344 -------------------------------------------------------------------------- ________________ ૨૭• ] જૈન કોન્ફરન્સ હેરલ્ડ. [અકટોબર - છલે મહીકાંઠા તાબે પેથાપુર મધ્યે આવેલા શ્રી સુવિધિનાથ મહારાજના તથા પાંજરાપેલ તથા મહાજન ખાતાના વહીવટને લગતો રીપોર્ટ– સદરહુ સંસ્થાના વહીવટકર્તાઓએ પત્રધારાએ અમોને મજકુર સંસ્થામાં ગેરવ્યવસ્થા થતી જણાવી તાકીદે આવી તપાસ કરી તેને યોગ્ય બંદોબસ્ત કરવા લખી જણાવેલું તેથી અમોએ આ ખાતાના ઈન્સ્પેકટરને તે તરફ મોકલી સદરહુ સંસ્થાઓના વહીવટકર્તા શેઠ હાથીચંદ ઝવેરચંદ તથા શેઠ ફતેચંદ રવચંદ તથા શેઠ લલુભાઈ ખેમચંદ તથા મરહુમ શેઠ જોઈતારામ રાયચંદની વતી તેમના દીકરા શેઠ ચંદુલાલના હસ્તકને સંવત ૧૯૫૫ના કારતક સુદ ૧ થી તે સંવત ૧૮૬૫ના ચેતર વદ ૦)) સુધીને હીસાબ અમોએ તપાસ્યો તે જોતાં નંબર ચેાથાના વહીવટકર્તાને સ્વર્ગવાસ થવાથી તેમની જગ્યાએ તેમના દીકરા કામ ચલાવે છે. સર્વે વહીવટકર્તાઓ કરતાં નંબર પહેલાના વહીવટકર્તા સદરહુ વહીવટ ઉપર દેખરેખ વધારે રાખે છે તો પણ તેઓ બેદરકારીથી સદરહુ સંસ્થાઓની પેઢીને મુનીમના ભરૂસ ઉપર રહી પૂરતી દેખરેખ નહીં રાખવાથી પેઢીને એક મોટી રકમનું નુકશાન થતું હોય તેવું અમારી તપાસણી વખતે લાગવાથી સંઘના આગેવાને તથા સદરહુ વહીવટકર્તા ગ્રહસ્થોનું તે ઉપર ધ્યાન ખેંચી મુનીમને હરૂભરૂ કબુલાત કરાવી તેને બંબસ્ત કરવા જણાવ્યું તેટલામાં મુનીમ ફસી જવાના ભયથી અણુચિંતવ્યો નાશી ગયો. તેથી સંધના આગેવાનોએ નાણું વસુલ લેવા પૂરતી મહેનત લેવાથી મુનમે પિતાના લાગતા વળગતાને મોકલી ઘરમેલે રૂ. ૨૫૦૦) અંકે બાવીસે આપણે ફેંસલો મુકાવ્ય છે. સદરહુ ગામ મથેના જૈનીઓમાં વીશા પોરવાડનો જથો મોટો હોવાથી તેમાંના આગેવાન ગ્રહસ્થો સદરહુ વહીવટ ચલાવે છે પણ તેમની નાતમાં કુસંપ હોવાથી સદરહુ વહીવટમાં પણ મતભેદ ચાલતું હોવાના લીધે સંધમાં બે તડા પડી ગએલાં છે તેથી મજકુર પેઢીના મુનીમને ફેંસલો મૂકતી વખતે બેઉ પક્ષના આગેવાનોને સામેલ રાખી ફેંસલે મૂકાવ્યા છતાં કુસંપ મટયો નહીં તેથી દરેક સંસ્થાઓને નીચે જણાવ્યા મુજબ મોટું નુકશાન થાય છે. ૧ ધામિક સંસ્થાઓના કેટલાએક લાગાઓનાં નાણું વસુલ આપતા નથી. ૨ દેરીઓ મધ્યે પ્રતિષ્ઠા છવ કરી પ્રતિમાજીઓ બેસાડવાનો ચડાવો કરી રજા આપ્યા છતાં તે કામ હજુ પાર પડયું નથી. શેઠ બેચરદાસ દીપચંદ તરફથી રૂા. ૩૦૦૦) અંકે ત્રણ હજાર રોકડા આપી તેના વ્યાજમાંથી શ્રાવણ વદ ૧૧ના દિવસે ત્યાંને સંધ જમાડવાની શરતે કરેલી છે, તેમ છતાં બે ત્રણ વરસ થયાં કુસંપના લીધે તેને સંધ જમતો નથી તેથી મરહમ શેઠ બેચરદાસ દીપચંદની વારસદાર બાઈએ તે નાણાં પાછાં માગી બીજા કોઈ તેવાજ ઉપયોગી ખાતામાં આપવા મરજી જણાવ્યા છતાં સંધવાલા તેને દાદ દેતા નથી. ૪ એકાદ બે ગ્રહસ્થોએ એક સારી જેવી રકમ સંધને અર્પણ કરી તેના વ્યાજમાંથી દર વરસે સંવત્સરીના પારણું કરાવવા ઠરાવેલું અને તે રૂપિયામાંથી એક મોટી રકમ વિસા પરવાડના મહાજનને ત્યાં બાકીના થેડા થોડા રૂપૈયા ગામ મધ્યેના બીજા Page #345 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦ ] . ધાર્મિક હિસાબ તપાસણું ખાતુ. [૨૭૧ સ ગ્રહસ્થાને વ્યાજુ આપી તેમાંથી પારણું કરાવવામાં આવતા હતા પણ પાછલથી વીશા પોરવાડ માહાજન તરફથી વ્યાજ આવવું બંધ પડી જવાથી પારણું કરવાનું કામ અટકી પડયું છે તે વિગેરે ઘણી જાતની ગેરવ્યવસ્થા ચાલે છે તે ઉપર અમારી તરફથી આગેવાનું ધ્યાન ખેંચી લેગ્ય બંદોબસ્ત કરવા જણાવ્યા છતાં હજુ સુધી કુસંપ મટતો નથી. તે બહુજ દિલગીર થવા જેવું છે. સદરહુ ગામની પાંજરાપોળ મોટા પાયા ઉપર બાંધેલી હોવા છતાં સદરહુ વહીવટકર્તાઓએ પૂરતી મહેનત લઈ તેમાં વધારો કરી ઢેરેને બાંધવાનું મુકામ બહુજ સારી રીતે બંધાવી તેમાં એક સુંદર બગીચો તેમજ મોટો કુવો તથા અવાડો બનાવી એક સુશોભીત અને ઢોરને પૂરતી રીતે આરામ મળી શકે તેવી પાંજરાપોલ બનાવી દીધી છે અને તે મને બેના ચાકરો ઉપર વહીવટકર્તાઓ પૂરતી દેખરેખ રાખવાથી જાનવરોને ચારા, પાણું, મલમ પટા, વિગેરેની માવજત સારી રીતે થાય છે તે બહુજ ખુશી થવા જેવું છે. અને તે નજરે જોનાર ગ્રહસ્થોને બહુજ આનંદ થાય છે. સદરહુ ગામની દશ બાર ગાઉની આકતી પાકતીમાં પાંજરાપોલ બીજી નહીં હોવાથી તે તરફનાં સર્વે ઢોરને આ પાંજરાપોલ એક આશીર્વાદ સમાન થઈ પડી છે. સદરહુ પાંજરાપોલ ઉપર નંબર બીજાના વહીવટકર્તા શેઠ ફતેચંદ રવચંદ પોતાનો કીંમતી વખત રોકી પૂરેપૂરી દેખરેખ રાખવાથી તથા તેમના ભત્રીજા શેઠ રૂપચંદ પુનમચંદ સદરહુ પાંજરાપોળમાં મોટું ખરચ થતું હોવાથી વ્યાજમાંથી પૂરું પડી શકે તેટલી રકમ પિતાના ઘરના ખરચે ગામોગામ ફરી એકઠી કરવાનો અભિગ્રહ કરી પૂરતી મહેનત લેવાથી એક સારી જેવી રકમ ભેગી કરી છે અને તેમનો પ્રયાસ હજુ ચાલુ હોવાથી ભવિષ્યમાં તેમનું ધારેલું કામ ફતેહમંદીથી પાર પાડવા માટે દરેક ગામના ગૃહસ્થોએ સદરહુ ગ્રહસ્થ ઉ. પાડેલું કામ તાકીદે પાર પડી શકે તેવી રીતે નાણું તથા વગવસીલાની મદદ કરી તે કામ પાર પડાવી આપવાની ખાસ જરૂર છે. તેમાં મદદ કરવાથી જનાવરોને આશીર્વાદ મેળવી મોટામાં મોટું પુન્ય પ્રાપ્ત કરશે. સદરહુ વહીવટકર્તા ગૃહસ્થોમાં શેઠ હાથીચંદ ઝવેરચંદ તથા શેઠ ફતેચંદ રવચંદ પિતાનાં તન, મન, અને ધનથી જે પ્રયાસ કરી રહ્યા છે તેથી મજકુર પાંજરાપોલ તથા દેરાસરછમાં બહુજ ઉત્તમ પ્રકારની વ્યવસ્થા થાય છે તે માટે તેમને ધન્યવાદ ઘટે છે. તેમજ સદરહુ બીજા નંબરના વહીવટકર્તાના ભત્રીજા શેઠ સરૂપચંદ પુનમચંદનું નામ વહીવટકર્તામાં નહીં હોવા છતાં ખેડા ઢેરેનું દુઃખ હૈયે ધરી પિતાનાં તન, મન, અને ધનથી જે પ્રયાસ કરી રહ્યા છે તે માટે તેમને પૂરેપૂરો ધન્યવાદ ઘટે છે. સદરહુ મહાજન ખાતાના વહીવટ બદલ અમારે કાંઈ ઝાઝું બોલવાનું નથી તો પણ દેરાસરમાં પૂજન કરનાર ગેઠીને પગાર તથા દીવાનું ઘીઈ દેરાસરછ ખાતામાં ઉધરે છે માટે સદરહુ ખાતામાં કરકસર કરી અથવા કોઈ યુકિતથી તેટલા પૂરતી ઉપજ વધારી સદરહુ ખરચ તેમાંથી કરે એ વધારે સારું છે. અમારે અત્રે દિલગીરી સાથે ખાસ જાહેર કરવાની જરૂર પડે છે કે આ ખાતાએ પિતાનો કિમતી વખત તથા નાણુને ભોગ આપી ઘણો વખત રોકાઈ સંઘના આગેવાન Page #346 -------------------------------------------------------------------------- ________________ ર૭ર જૈન કેન્ફરન્સ હેરલ્ડ. [ અકટોબર ગૃહસ્થને પિતપતાને મતભેદ છોડી દઈ એક સંપ થઈ સંધનું તથા ધાર્મિક સંસ્થાઓનું કામ સંભાળવા પૂરતી રીતે સમજાવ્યા છતાં પિતપતાનો મમત પકડી રાખી એક સં૫ નહીં થઈ કલેશ મટાડતા નથી તેથી ધાર્મિક સંસ્થાઓને તથા પાંજરાપેલમાં મોટું નુકશાન થાય છે. વળી બહારથી સાંભળવા પ્રમાણે સદરહુ સંધ મધ્યના ગૃહસ્થો એટલા બધા હઠીલા છે કે આ ખાતા સિવાય બહારના આગેવાન ગ્રહસ્થોએ ઘણું મહેનત કરવા છતાં પોતાને હઠવાદ છોડતા નથી. પેથાપુર એક જૈનીઓથી વસેલું શહેર છે અને ત્યાંના સંધમાં આગેવાન ગ્રહસ્થ ધર્મિષ્ટ તેમજ ધનાઢય હોવા છતાં ગેરવાજબી બનાવો બને છે તે માટે તેમને કેટલું બધું શરમાવા જેવું છે તે ત્યાં સંધ નીખાલસપણે વિચાર કરશે તે સ્પષ્ટ રીતે પિતાની ભૂલ દેખાઈ આવશે. અમે આશા રાખીએ છીએ કે આ રીપેટ વાંચી તે ઉપર પુખ્તપણે વિચાર કરી કલેશનું મૂળ કાઢી નાંખી સંઘમાં એકસંપી કરશે એજ. - આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સૂચનાપત્ર વહીવટકર્તા પ્રહસ્થોને આપવામાં આવ્યું છે. છલે ગુજરાત દેશ વડેદરા તાબે મીયાગામ મધ્યે આવેલાં શ્રી. મનમોહન પાર્શ્વનાથજી મહારાજના દેરાસરજીને તથા શ્રી સંભવનાથજી મહારાજના દેરાસરજીના વહીવટને લગતા રીપેર્ટ– સદરહુ સંસ્થાઓના વહીવટકર્તા શેઠ છોટાલાલ દલીચંદનો હસ્તકને સંવત ૧૮૬૦ ના કારતક સુદ ૧ થી તે સંવત ૧૯૬૫ ના બીજા શ્રાવણ સુદ ૫ સુધીનો હીસાબ અમોએ તપાસ્યો તે જોતાં મજકુર વહીવટ ઉપર પૂરતી દેખરેખ રાખી સારી રીતે ચલાવે જોવામાં આવે છે તે બહુ ખુશી થવા જેવું છે. આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સૂચનાપત્ર વહીવટકર્તા પ્રહસ્થને આપવામાં આવ્યું છે. છલે ગુજરાત દેશ વડોદરા તાબે મીયાગામ મધ્યે આવેલા શ્રી સંભવનાથજી મહારાજના દેરાસરછના વહીવટને લગતે રીર્ટ– * સદરહુ દેરાસરના વહીવટકર્તા શેઠ હેમચંદ ભગવાનના હસ્તકને સંવત ૧૮૫૭ ની સાલથી તે સંવત ૧૯૬૫ ના બીજા શ્રાવણ સુદ ૧૫ સુધીને હીસાબ અમોએ તપાસ્યો તે જોતાં વહીવટકર્તા પ્રહસ્થ તે ઉપર પૂરતી દેખરેખ રાખી વહીવટ સારી રીતે ચલાવ્યો હોય તેમ લાગે છે તેથી તેમને ધન્યવાદ ઘટે છે. મજકુર દેરાસરજી ઘણું જૂના કાળનું હોવાથી તેમાં સારી જેવી મીલકત હોવી જોઇએ પણ તપાસ કરતાં મજકુર વહીવટ પ્રથમે ત્યાંના આગેવાન રહીશ શેઠ કસ્તુર ભગવાન ચલાવતા હતા. દૈવયોગે તેમને ત્યાં આગ લાગવાને લીધે તેમની સ્થિતિ ફરી જવાથી સદરહુ વહીવટ સંવત ૧૯૫૭ ની સાલમાં હાલના વહીવટકર્તાને સ્વાધીને કર્યો તે વખતે રૂપૈયા બસેથી અઢીસેની કિમતના આભૂષણ તથા રૂપૈયા હજારથી પંદરસની ઉધરાણી Page #347 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦ ] ધાર્મિક હિસાબ તપાસણી ખાતું. [૨માં સિવાય બીજું કોઈ પણ આપવામાં આવ્યું નથી એટલું જ નહીં પણ તેના વહીવટને લગતા ચોપડા બળી ગએલા જણાવી સોંપવામાં આવ્યા નથી. સદરહુ દેરાસરજીને ઘુમટ ઘણો જીર્ણ થઇ ગએલો હેવાથી તેને તાકીદે સુધરાવી લેવા વહીવટકર્તા ગ્રહસ્થને સૂચવવામાં આવ્યું છે. આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણે તેને લગતું સૂચનાપત્ર વહીવટકર્તા પ્રહસ્થને આપવામાં આવ્યું છે. છલે ગુજરાત દેશ વડોદરા તાબે મીયાગામ મધ્યે આવેલા શ્રી જૈનશાળા ત્યા પાન ખાતાના વહીવટને લગતે રીપોર્ટ– સદરહુ સંસ્થાના વહીવટકર્તા શેઠ છગનલાલ જેરાજના હસ્તકનો સંવત ૧૮૫૨ની સાલથી તે સંવત ૧૮૬૫ના ભાદરવા સુદ ૧૪ સુધીનો હીસાબ અમોએ તપાસ્યો. તે જોતાં સદરહુ સંસ્થાનું નામું રીતસર રાખી વહીવટ સારી રીતે ચલાવવામાં આવે છે તે બહુ ખુશી થવા જેવું છે.' આ ખાતું તપાસી જે જે ખામી દેખાણ તેને લગતું સૂચનાપત્ર વહીવટકર્તા રહસ્યને માપવામાં આવ્યું છે. છલ્લે ગુજરાત દેશ વડોદરા તાબે મીયાગામ મધ્યે આવેલા શ્રી સ્વામીવરાછા તથા નકારશી ખાતાના વહીવટને લગતો રીપોર્ટ મજકુર સંસ્થાના વહીવટકર્તા શેઠ નેમચંદ પીતામ્બરદાસના હસ્તકને વહીવટ સવંત ૧૯૨૦ ના કારતક સુદ ૧ થી તે સવંત ૧૮૬૫ ના ભાદરવા સુદ ૫ સુધીનો હીસાબ અમોએ તપાસ્યો. તે જોતાં સવંત ૧૮૩૦ ના આશો સુદ ૩ ના મેળામાં એક બાઈ તરફથી આવેલા રૂપીયા સાડી પાંચશે જમે કરી તેના મથાળે ભૂલથી રૂપિયા પાંચશેને સર ચડાવ્યો છે અને તે મેળની પુરાંતમાં તે રૂપિયા વધવા જોઈએ તે વધારે દેખાતો નથી માટે વહીવટકર્તા ગ્રહસ્થને તે તરફના અથવા બીજા કોઈ ગામના આગેવાન સરલ અને પ્રતિકિત પ્રહસ્થો પાસે તે બાબત મૂકી તેઓ સૂચવે તે પ્રમાણે નાણાં ભરી દેવા જણાવ્યા છતાં હજુ સુધી તે પ્રમાણે વર્તવામાં આવ્યું હોય તેમ દેખાતું નથી તે બહુજ દિલગીર થવા જેવું છે. આશા રાખીએ છીએ કે હવેથી જેમ બને તેમ તાકીદે તેને યોગ્ય રીતે ખુલાસો કરી નાંખવામાં આવશે એજ. આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સુચનાપત્ર વહીવટકર્તા પ્રહસ્થને આપવામાં આવ્યું છે. સી. થી સંધનો સેવક ચુનીલાલ નાહાનચંદ નરરી ડીટર એ જૈન . કોન્ફરન્સ Page #348 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ] જૈન કારન્સ હેરલ્ડ. [ ટાબર ઉપદેશકના ભાષણથી થએલા ઠરાવ. શ્રી જૈન શ્વેતાંબર ફ્રાન્કુરન્સના ઉપદેશક મી. વાડીલાલ સાંકળચંદે તા. ૧૮-૧૦-૧૦ ના રાજ કલાલ તાલુકાના નારદીપુર ગામમાં ફ્રાન્ફ્રરન્સના હેતુઓ ઉપર ભાષણે આપ્યાં હતાં. તેથી કરી જૈતામાં અને ગામમાં પુરી અસર ઇ ઠંડી. કન્યારેય ન કરવા ઠરાવ કરવામાં આવ્યા તથા બગડી નહીં પહેરવા અને ફટાણા નહીં ગાવાની ધી ભાઇઓએ પ્રતિજ્ઞા લીધી છે તથા ફૈટલાક હાનિકારક રીવાજ દુર કરવા ઠરાવવામાં આવ્યું છે. તા. ૧ થી તા. ૫-૯-૧૦ સુધીમાં વડુ ગામમાં ઉપદેશક મી. વાડીલાલે જુદી જુદી બાબતા ઉપર ભાષડ્ડા આપ્યાં તેથી ત્યાંના શ્રી સંધે ક્રાન્ફરન્સ ઉપર લખેલ પત્ર નીચે મુજબઃ ઉપદેશક વાડીલાલ સાંકળચંદે તમારી તરફથી આવી પર્વતપર્વ ઉપર અસૂર્યલાભ આપ્યા છે. જેમના ભાષણમાં ગામની તમામ વસ્તી હાજરી આપતી હતી. અમારા જૈન સ ધમાં એતાળીશના પચમાં રાત્રા કરાવેલા હતા તેથી આ વખત વિશેષમાં છૂટક છૂટક પ્રત્તિના જૈન સંધમાં તેમજ બીજી વસ્તીમાં લેવામાં આવી હતી. ફ્રાન્ફરન્સે શુ કર્યું તે ખાબતથી અજાણ્ હતા, પણ કૉન્ફરન્સે ટ્રંક વખતે સ`પતા મકાન છતાં જે ક્રામ વાડીનાલ તરફથી કહેવામાં આવ્યાં તે ઉપરથી અમને પુરા સતેજ થયા છે. તેવી સુકૃત ભંડાર ક્રૂડની યોજતા માન્ય કરી પૈસા કરી આપ્યા છે. આમ ઉપદેશ દેવા તરીકે ઉપદેશક દ્વારાએ પ્રયાસ ચાલુ રહે તે સુકૃત ભંડાર તેમજ. ધાર્મિક બાબતમાં હાથ ઘટતી રીતે માકળા રહે એવા સંબધ ઉપદેશકાતા અવાર રાખે છે તેવુ અમને વાડીલાલે કરી બતાવેલું છે દા. પુનમચંદ અમરચંદ સંઘના ક્રમાવવાથી. શા દલસુખભાઇ ચીક્રાભાઇની સહી દા. પેાતે, શા કેહકલાલ મગનલાલ ગુલાબચંદું ની સહી દ્વાર પે તે તા. ૧૩-૯-૧૦ ના રાજ કરજીસણ મુકામે મી. વાડીલાલ સાંકળચંદ ઉપદેશકે કાન્ફરન્સના હેતુઓ ઉપર ભાષણે। આપતાં ત્યાંના જૈન વગેરે ગામ લેાકેાએ અને મુખી તથા માસ્તરે હાજરી આપી હતી. ભાષણથી ભ્રષ્ટ ખાંડ ન વાપરવા, તમાકુ ન પીવા તથા બંગડીઓના ઉપયાગ ન કરવા પ્રતિજ્ઞા લીધી છે. તેમજ ફટાણાં ન ગાવા ૠણી સ્ત્રીઓએ પ્રતિજ્ઞા લીધી છે આવી રીતે ઘણા સુધારાના ઠરાવ થયા છે. તા. ૧૭-૪–૧૦ ના રાજ ખારજ ગામમાં ઉપદેશક મી. વાડીલાલે ભાષા આપ્યાં તે બાબતના ખારજના શ્રી સંધ વગેરે તરફથી આવેલા પત્રને સાર નીચે પ્રમાણે: આપના તરફથી ઉપદેશક વાડીલાલે આવી ક્રાન્ફરન્સના હેતુએ ઉપર ગામની તમામ ક્રામ સમક્ષ ભાષણા આપ્યાં હતાં. જે ભાષણાથી ગામને અતી આનદ થયા છે. એટલુંજ નહીં પણ તેની અસર એવી થઇ છે કે જે બાબતના ઠરાવ નીચે મુજબ કરવામાં આન્યા છે. ૧ કન્યાવિક્રય કરવા નહીં. ૨ અધરણીનું જમવું જમાડવુ નહીં. ૩ ટીનનાં વાસણૢ વાપરવાં નહીં. ૪ જીવાનના મરણુ વખતે ત્રણ મહીના લગી તે વૃદ્ધ માણુસના મરણ વખતે દોઢ માસથી વધારે વખત રડવાના ઉપયોગ કરવા નહીં, Page #349 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦ ] ઉપદેશકના ભાષણથી થએલા ઠરાવ. [ ૨૭૫ ૫ વૃદ્ધ લગ્ન કરવા નહીં. છેવટ ૪૫ વરસની ઉમર લગીનાને કન્યા આપવી. ક પગરખાંને નાળ, ખીલા કે ખીલીઓ નખાવવી નહીં. ૭ બાળલગ્ન કરવાં નહીં. ૮ કચકડાનાં બટન વાપરવાં નહીં તેમ મિયાત્વી પર્વ પાળવાં નહીં. ઉપર જણાવ્યા સિવાય બીજા સુધારા કરવા બનતે પ્રયાસ કરવા ઠરાવ કર્યો હતો. આ વખતે ખોરજ ગામના ગરાશીઆઓ આશરે બસે ધરના ભેગા થયા હતા, તેમણે જીવદયા વગેરેનાં ભાષણ સાંભળી છવહીંસા ન કરવા તથા માંસ ભક્ષણ ન કરવા દેવા સોગન લીધા હતા. તા. ૨૧-૯-૧૯ ના રોજ સદરહુ ઉપદેશ કે વેડા ગામે ભાષણ આપતાં ત્યાંના જૈન સંઘે તથા ગામ લોકોમાંના ઘણું જણે ભ્રષ્ટ ખાંડ ન વાપરવા સોગન ખાધા હતા. તેમજ ટીનનાં વાસણો વાપરવાં નહીં. વગેરે ઘણી બાબતના ઠરાવો કર્યા હતા. તે સિવાય ગરાશીઆ ચાવડા ફુલજી ફતાજી ચાવડા રાજાજી હાથીજી, ચાવડા વરવાજ મતીજી તથા ડોડીઆ રવજી બેચરજી વગેરે આગેવાનોએ જીવદયાનું ભાષણ સાંભળી કોઈ પણ પ્રકારે હિંસા કરવી નહીં, કરાવવી નહીં ને કરતા હોય તેને બંધ કરાવવા પ્રતિજ્ઞા લીધી હતી. તેમ તન મન અને ધનથી જીવદયા પાળવા નિશ્ચય કર્યો હતો. તા. ૨૬-૮-૧૦ ના રોજ વીજાપુર તાલુકાના ગામ માં ઉપદેશક મિ. વાડીલાલના ભાષણથી ત્યાંના શ્રી સંઘે કરેલા ઠરાવો. ૧ ટીનનાં વાસણ વાપરવાં નહીં રે જડા નીચે નાળ, ખીલાકે ખીલીઓનખાવવી નહીં. . . કચકડાનાં બટન વાપરવાં નહીં * પીછાંવાળી ટોપી વાપરવી નહીં. ૫ રડવા કુટવાના સંબંધમાં પ્રથમ કરતાં ઓછું કરવું ? ફટાણાં ગાવાં નહીં. ૭ બંગડીઓ પહેરવી નહીં. ૮ ભ્રષ્ટ ખાંડ વાપરવી નહીં. ૯. કન્યાવિક્રય કરવો નહીં. તેમ કન્યાવિક્ય કરવા વાળાને ત્યાં જમવું નહીં. વગેરે કરા થયા હતા. તા. ૩૦-૮-૧૦ નારોજ ઉપદેશક મી. વાડીલાલ સાંકળચંદે ઇટાદરા ગામે જૈન સંધ સમક્ષ તથા ગામલેકની હાજરી વચ્ચે જુદી જુદી બાબત ઉપર ભાષણ આપતાં ત્યાંના જૈોએ કરેલા ઠરાવ નીચે મુજબ ૧ પરદેશી ભ્રષ્ટ ખાંડ વાપરવી નહીં. બનતાં લગી ગોળ વાપર. ૨ ટીનનાં વાસણ વાપરવાં નહીં. 2 અધરણીનું જમણ જમવું નહીં તેમ જમાડવું નહીં. ૪ હેકા ન પીવાની તથા બીડી ન પીવાની કેટલાકએ બાધા લીધી હતી. ૫ ફટાણું ગાવાં નહીં તેમ બંગડીઓ પહેરવી નહીં. ૬ રડવા કુટવાના કુચાલ માટે ઘણું ઓછું કરવું. ૭ કન્યાવિય કરવો નહીં. ઉપર પ્રમાણે ઠરાવ કરવામાં આવ્યા હતા. Page #350 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ ] જૈન કેન્ફરન્સ હેરલ્ડ. [ અકબર જૈન ધાર્મિક હરીફાઈની પરીક્ષા. શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બૅડ તરફથી શેઠ અમરચંદ તલકચંદ જેન હરીફાઈની વાર્ષિક પરીક્ષા ચાલુ વર્ષ માટે તા. ૨૫-૧૨-૧• રવીવારે ૧ થી ૪ સુધી મુકરર કરેલ સ્થળોએ મુકરર કરેલ એજન્ટોની દેખરેખ નીચે લેવામાં આવશે. અભ્યાસક્રમ નીચે મુજબ નકકી કરવામાં આવેલ છે. ધોરણ ૧ લું. પંચપ્રતિકમણ મૂળ, અર્થ, વિધિ અને હેતુ સહિત (શેઠ હીરાચંદ કકલભાઈવાળું પુસ્તક). વિધિપક્ષવાળા ઉમેદવારો માટે શેઠ ભીમસિંહ માણેકનું છપાવેલ વિધિપક્ષ પંચપ્રતિક્રમણ સૂત્ર મેટું. સિવાયના ગચ્છવાળાઓની પરીક્ષા તે તે ગ૭ના પ્રમાણભૂત પુસ્તકના અનુસાર લેવામાં આવશે. ધોરણ ૨ જુ, નીચેના બેમાંથી કોઈ પણ એક વિભાગ. ૧ જીવવિયાર તથા નવતત્વ પ્રકરણ (શેઠ ભીમસિંહ માણેકવાળાં પુસ્તકે). શ્રાવક ધર્મસંહિતા (માંગરોળ જૈન સભાનું છપાવેલું). * ૨ નવતત્વ, નવસ્મરણ, અર્થ સહિત (શેઠ ભીમસિંહ માણેકવાળાં પુસ્તકે). . ત્રણ ભાષ્ય (શેઠ વેણચંદ સૂરચંદ અથવા શેઠ ભીમસિંહ માણેકવાળું પુસ્તક ) અર્થ અને સમજણ તથા હેતુપૂર્વક. ધેરણ ૩ જું ગશાસ્ત્ર (મુનિ કેશરવિજયજી તરફથી પ્રગટ કરેલું પુસ્તક). મહાવીર ચરિત્ર ભાષાંતર હેમચંદ્રાચાર્ય કૃત (શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તરફથી પ્રસિદ્ધ થયેલું.) આનંદઘનજીની ચેવશી (જ્ઞાનવિમળસરિના ટબાવાળી). ધોરણ ૪ થું. આગમસાર દેવચંદ્રજી કૃત (શેઠ ભીમસિંહ માણેક તરફથી છપાએલ). તત્વાર્થાધિગમસૂત્ર (રાયચંદ્ર જૈન શાસ્ત્રમાળામાંથી). ધારણ ૫ મુ. નીચેના ૫ વિભાગમાંથી કોઈ પણ એક વિભાગ. ૧ ન્યાયા–સ્યા મંજરી (રાયચંદ્ર જૈન શારમાળામાંથી). આઠ દૃષ્ટિનો સઝાય યશોવિજયજી કૃત ( પ્રકરણ રત્નાકર ભાગ ૧ લામાં છપાયેલ છે તે. ) ૨ દ્રવ્યાનુયોગ –છ કર્મગ્રંથ (શેઠ ભીમસિંહ માણેક તરફથી છપાએલ). ૩ અધ્યાત્મ:–અધ્ય ભ કલ્પદ્રુમ (મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ સાથી સિટર તરફથી બહાર પડેલું). દેવમંદની વીશી (શેઠ ભીમસિંહ માણેક તરફથી વિવેચન સાથે પાએલ.) Page #351 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦ ] મહારાજ જામસાહેબનું અમલનું સ્તુતિપાત્ર પગલું. ૨૭૭ ૪ પ્રકીર્ણ-ઉપદે પ્રાસાદ પાંચે ભાગ (શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તરફથી છપાએલ) તેના પર વિવેચન અને વિચારપૂર્વક કરેલ અવલોકન સાથે. પ ઇતિહાસ:–ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર પર્વ ૧ થી ૧• નું ભાષાંતર સંપૂર્ણ (શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તરફથી છપાએલ) ઐતિહાસિક તથા ત-વદષ્ટિએ વિદ્યાર્થીએ અવલોકન કરવાનું. પરીક્ષા થયા બાદ બે મહિને પાસ થયેલા વિવાથીઓને પ્રમાણપત્રો તથા ઉંચે નંબરે આવનાર, વિદ્યાર્થીઓને ઈનામો આપવામાં આવશે. ઉમેદવારોએ પોતાની અરજી, નામ, દેકાણું, ક્યા ધોરણમાં પરીક્ષા આપવી છે વિગેરે ચોખ્ખા અક્ષરે જણાવી તા. ૩૦-૧૧-૧૦ પહેલાં શ્રી ધાર્મિક પરીક્ષા વ્યવસ્થાપક મંડળ, પાયધુનીના શીરનામે મોકલવી. મહારાજા જામસાહેબનું અગત્યનું સ્તુતિપાત્ર પગલું. જામનગરથી એક ગૃહસ્થ લખી જણાવે છે કે જામનગર પ્રા હિતવર્ધક સભાના માજી પ્રમુખ વૈદશાસ્ત્રી મણીશંકર ગોવીંદજીના સ્વર્ગવાસની નોંધ લેવા તથા નવા પ્રમુખની ચુંટણી કરવા તારીખ ૯-૧-૧૦ ને રોજ મળેલી મીટીંગમાં જનરલ કમીટીના સર્વાનુમતે નીમાપેલા એ સભાના નવા પ્રમુખ અને અત્રેના ધારામંડળના એક આગેવાન વકીલ રા. રા. દયાશંકર ભગવાનજી અને તેઓની સાથે વકીલ ગોરધનદાસ મોરારજી, વકીલ હરજીવન ચત્રભુજ, વકીલ ભગવાનજી દેવજી તથા વકીલ ચત્રભુજ ગોવીંદજી, એઓના પ્રા તરફના એક ડેપ્યુટેશને ખાવિંદ મહારાજાધિરાજ જામશ્રી રણજીતસીંહજી સાહેબ બહાદુરની હજાર, જામનગર તલપદમાં તથા મહાલમાં વિજયાદશમી સબબ પાડા તથા ઘેટાંને થતો વધ બંધ કરવા પ્રજા તરફથી મોડપુર કીલે જઈ અરજ કરતાં તેઓ દયાળુ મહારાજા સાહેબે સદરહુ અરજ મંજુર કરી દીવાન સાહેબે ઉપર નીચેની મતલબને તાર કરી જીવહિંસા થતી બંધ પાડી છે. ' “મી. દયાશંકર અને તેની સાથેના બીજાઓએ મારી પ્રજાની ઇચ્છા જાહેર કરી તેને માન આપી હું વિજયાદશમી નિમિત્તે થતા પાડા બકરાં વગેરેનો વધ બંધ કરવાને તથા રૂપીઆ બે હજારની રકમ ધર્માદા ફંડમાં સ્ટેટ તરફથી કહાડવાને હુકમ કરૂં છું. નેક નામદાર મહારાજા જામસાહેબે આ પ્રમાણે પ્રજાની લાગણીને માન આપી પોતાના મનની અતિશય વખાણવાલાયક મેટાઈ બતાવી છે તે કાર્ય ઘણું સ્તુતિપાત્ર છે, પરંતુ તેના કરતાં પણ પિતે ઉદારતાના સાક્ષાત મોટા ઝરા બની પોતાના પ્રદરથી ધમાંદા કુંડમાં ખરચવાની જે મોટી રકમ એનાયત કરવાનું ઉત્તમોત્તમ પગલું ભર્યું છે તે વિશેષ સ્તુતિપાત્ર છે અને તેથી જામનગરની પ્રજા સતિષ અને હર્ષના ઉભરામાં ગીરફતાર થયેલી છે અને તે પરમ કૃપાળુ પરમેશ્વર પાસે ખરા જીગરથી એમ પ્રાર્થના કરે છે કે આવાં મુંગાં પ્રાણીઓની નિરાધાર જિંદગી બચાવવામાં આવી છે તેના આશીર્વાદથી અને અમારી સર્વની પ્રાર્થનાથી ખુદાવિંદ મહારાજા જામસાહેબને તે પરમાત્મા ઉંચા પ્રકારની તંદુરસ્તી સહિત સંપૂર્ણ દીર્ધાયુષ બક્ષી રાજ્ય અને પ્રજાના પ્રતિદિન વિશેષ વિશેષ હિતકર કાર્યો કરવા સંપૂર્ણ શક્તિવાન કરે. Page #352 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮] જૈન કેન્ફરન્સ હેરા. [અકબર પાલીતાણુના દેરાસરમાંથી ગુમ થયેલા દાગીના. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી અમોને નીચે પ્રમાણે રીપોર્ટ મળે છે – સં ૧૯૬૬ ના આસો સુદ ૪ને શુક્રવાર તા. ૭ અકબર સને ૧૯૧૦ના રોજ મુનીમ તથા કીલીદાર વિગેરેની રૂબરૂ ગામના મોટા દેરાસરજીના દાગીના ગોઠી ગાંડા દેવાના કહેવાથી મેળવતાં નીચે પ્રમાણે દાગીના ઘટયા તેની વીગત – ૨૧૫ હેમના ઘરનું ટીલું નંગ ૧ જડાઉ હીરાનું તેલ રૂા. કાક ભારનું તેમાં હીરા નંગ ૨૦ તથા ઝીણી ચુનીઓ નંગ ૧૦ છે. ૧૫૦ હેમનું શ્રી વ૭ નંગ ૧ જડાઉ રાતા રંગનું તેલ રૂા. દાત્ર ભારને આશરે કીંમત રૂ. ૧૫૦) ની તેમાં હીરા નંગ ૧૭ લાલ માણેકની ચુનીઓ તથા પાનાની ચુનીઓ ૪૦ છે. ૨૫૭ હેમની બુબીઓ નંગ ૨ જડાઉ તેમાં હીરા નંગ ૨૦ તથા લાલ માણેકનંગ ૨ મોટા તથા લાલ માણેક નંગ. ૩૦ ઝીણું ધર તેલા રૂ. ના ભારને આસરે કીમત રૂ.૨૫૭)ની ૧૦૬ હેમનાં પાટીઆને ગંઠે ૧ તે મધે પાટી નંગ. ૨૧ પિખરાજના જડાઉ તે મધે પિખરાજ નંગ ૬૮ તથા ખુણીઆ નંગ. બે જુમલે નંગ. ૨૩ તેને ગંઠણ રેશમનું લાખ દેરા સુદ્ધા ધર તેલ રૂા. પા ભાર. ૨૨૦ હેમની કાંઠલી નંગ ૧ સેર બેની તે મધે સીકડીવાળી પાવલીઓ નંગ. ૩૨ પિલી તથા પિટલી નંગ ૧ તેના નીચે ઘુઘરીઓ નંગ ૨• તેને છેડે સાંકળીનો અછોડે નંગ ૧ તેને સેરે નંગ ત્રણ ધર તેલા રૂ. ૧૪) ભાર તેમાં પાવલીઓ ૨. ઘુઘરીઓ મળી રૂ. મા ભાર ઘટે છે. ૧૧ ધોળાં ખેટાં નંગને જડાઉ હાર ૧ પાટી ૧૨ને તે વચ્ચે ચંદ્રમા ઘાટનો ચાંદલે એક તથા નીચે પદક એક તેને ગંઠણ રેશમી દોરીનું છે. ધરતોલા રૂ. ૯ ભારને આશરે કીંમત રૂ. ૧૦૧ ની તેમાં પદક નીચે છે તેની મણી ખોટી છે તે સુદ્ધાં ધર તેલ છે. ૧૦૧ હેમને હાર નંગ ૧ બેટા પોખરાજને જડાઉ પાટીમાં નંગ છે ને તેની નીચે દુર દુગી નંગ. ૧ સુદ્ધાં ધર તેલ રૂ. કારભારને આશરે કીમત રૂ. ૧૦૧) ને. ૮૦ હેમની કંઠી નંગ. ૧ ખરા મોતીની ધર તેલ રૂ. ૪) ભાર તેમાં રૂપાના આંકડા નં ખાવતાં ધર તલ રૂા. ૪ ભાર થાય છે. તેને અછોડા નં. ૨ બે સાંકળીની સેરા નંગ ૪સાથે તેના બંને છેડે વચ્ચે ખોટાંનંગ છે, તે કંઠી નીચે પોખરાજનું પદક નમ ૧ તથા તેની નીચે લીલું ખોટું લેલક ટાંગેલું છે તથા તે પદક ના માથે ઘેળા પોખરાજનો ચંદ્રમા છે તે કંઠીમાં મેતીના દાણા નંગ ૧છે. રૂા. ૧ર૩૦) ને દાગીના નંગ ૯ Page #353 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ ] શ્રી સુકૃત ભડાર ક્રૂડ [ ૨૭૯ રૂપાના. ૬॰ રૂપાના સાંકળાં નંગ એ નવા હૅમે રસેલાં તેલ રૂા. ૫૬) ભારને આશરે. ૧૬૭)જ્ઞા નીચેના દાગીના નંગ ૯ તેલ રૂ।. ૨૪ર ભારના રૂપાનાં પાખર નંગ ૨ તાલ રૂા. ૬૩) ભાર રૂપાના મેર નગ ૨ તાલ રૂા. ૧૭) ભાર. રૂપાના સુરજ તથા ચંદ્રમા ૨ તાલ રૂા. ૧૬૪૫ ભાર રૂપાની કલગી ૨ તાવ રૂા. ૩ડા બાર તેને તાલ ! ભાર થાય છે. રૂપાની પાટલી નગ ૧ લાંખી પ્રભુજીને પલાઠીએ ચઢાવવાની તેના નીચે તાંબાનુ પતરૂ ૧ ધર તેાલ રૂા. ૧૪૪) ભાર કુલ ધર તેાલ રૂા. ૨૪૨) ભારી તાંબાના પતરાં કટારી સતારા સાથે કી રૂા. ૧૬૭)=ા ૬૯) રૂપાનાં કળસ નંગ ૨ નીનાઈ સાદા તેલ ૧-૩૪ તા અને ૧-૩૫ના મળી રૂા. ૬૯ ભારના રૂ।. ૨૯૬)ા ના દાગીના નંગ ૧૩ કુલ રૂા. ૧૫૨૬)ટ્ટા ના દાગીના નંગ ૨૨ બાવીસ. સહી ગીરધરલાલ ગુલાખચ મુનીમ. તા. ક-વિશેષમાં એમ જાહેર કરવાની અમેાને ક્રૂરમાયશ થઈ છે કે:ઉપર લખેલા દાગીના મુદ્દા માલ સાથે પકડી આપશે અગર તેનેા પત્તા મેળવી આપશે. તે તે સખસને રૂ. ૫૦) પચાશ રૂપીઆનું ઇનામ શેઠ આણંદજી કલ્યાણુજીની તરફથી આપવામાં આવરો. શ્રી સુકૃત ભંડાર ફંડ. સ ́વત ૧૯૬૬ના શ્રાવણ વદી ૧૩ થી ભાદરવા વદી ૧૨ એટલે તા. ૧-૯-૧૦ થી તા. ૩૦-૯-૧૦ સુધીમાં આવેલા નાણાંની ગામવાર કમ, આ ક્રૂડને બનતી રીતે ઉંચી પાયરીએ લાવવુ દરેક જૈન બંધુની ફરજ છે. શ્રી સ ંધે એટલે કાન્ફ્રન્સે કરેલા ઠરાવને માન આપવાને કાઈ પણ વીરપુત્ર પાછળ રહે નહી એ નિર્વિવાદ છે. ચાલુ સાલના સપ્ટેમ્બર માસમાં આ ક્રૂડમાં આવેલી રકમ નીચે દર્શાવવામાં આવી છે. તેમાં ઉદેપુર (મેવાડ)ના શ્રી સંધ તરફથી દર વર્ષની માફ્ક આ વર્ષે પણ રૂ. ૧૫૦)અંકે એકસા પચાસની મેટી રકમ શેઠે રાશનલાલજી ચતુર, શ્રી જૈન શ્વેતાંબર કાન્ફરન્સના પ્રાંતિક સેક્રેટરી સાહેબ મારત આવેલી છે, તેથી ઉદેપુરના શ્રી સંધને ધણાજ માન સહીત આભાર માનવામાં આવે છે, Page #354 -------------------------------------------------------------------------- ________________ તેમજ સદરહુ માસમાં રાહતગઢથી શેઠ વનેચંદ મગનીરામે, અમદાવાદથી શેઠ મુળચંદ આશારામે, લશ્કર (ગ્વાલીઅર ) થી શેઠ નથમલજી બાગમલજીએ, વટાદરાથી શેઠ ફુલચંદ અભેચંદે, કાંકેર(રાયપુર)થી શેઠ રામસુખ માંગીલાલે અને ચોટીલાના શ્રી સંઘે પિતાની મેળેજ (ઉપદેશકના ગયા વિના) રકમ મોકલાવી આપી છે તે ખાતે તેમને ધન્યવાદ આપવામાં આવે છે. આવી રીતે દરેક શહેર અને ગામો તરફથી સારી રકમ આવતાં કેળવણી વગેરે ખાતાં નભાવવામાં અડચણ આવશે નહીં. આવેલી રકમની ગામવાર નોંધ દરેક માસના હેરલ્ડમાં જાહેર કરવામાં આવે છે. રૂ. ૭૮૫૭-૭–૩ ગયા માસના પૃષ્ઠ ૨૪૮ મે જણાવ્યા મુજબ. ૧–૮–૦ સાયલા (બાકી રહેલા) ૧૨-૮-૧ રાહતગઢ ૫–૦- લશ્કર (વાલીઅર) •-૧૨- મુંબઈ ૧૫૦-૦-૦ ઉદેપુર (મેવાડ) ૫-૦-૦ કાંકેર ૧૯૯-૮ ૫-૦-૦ અમદાવાદ ૧૦–૦- વટાદરા ૯-૧૨૦૦ ચોટીલા ૧-૧૨-• ઝુલાસણ ૪–૦-• ડેગુચા ૧૩-૪-૦ ખોરજ ૪-૮-૦ સરઢવ ૧૦-૧૨-૦ વડુ ૬-૮–૦ વેડા -૮-૦ પાનસર ૧-૮-૦ કરજીસણ ૨૫-૪-• બેરૂ ૬૮--૦ –૮–પીપરલા ૨-૪–૦ ઉગામેડી ૦-૪-૦ અણીઆળી ૧–૧૨–૦ મેરવાડ •-૪-• લીઆદ ૦-૮- રાસકા ૨–૮–૦ ટાટમ ૪–૪–૦ ગઢડા ૦-૪-૦ મીણાપર ૧-૧૨--૦ વડેદ --૮-૦ બળદાણા ---૦ ગામેટા ૩૧-૪ ૧-૮-૦ ગોરડકા ૫–૮–૦ નીંગાળા ૧-૦-૦ ચાસકા (ચુડા) ૨-૦-૦ લાલીઆદ -૪-૦ બોડીઉં -૮-૦ ખારવા ૧૨૦ બરા +--- નાગરવી –૪– ખાવડી મોટી ---• વસઈ ૪-૧૨-૦ ખાવડી નાની ૨૦-૦-૦. કુલ ૩૧૮-૧૨-૯ એકંદર કુલ ૮૧૬––8. Page #355 -------------------------------------------------------------------------- ________________ તૈયાર છે. ચુંટારીયલ કલાસીઝનુ બ્લોટીંગ પેંડ બ્લોટીંગ પેંડ—ના ટાઇટલ ઉપર મહુમ શેઠ વીરચંદ દીપા≠ સી. આઈ. ઇ. જે. પી. ા ફાંટા મૂક્વામાં આવેલ છે. ટાઈટલ બ્લ્યુ તથા રાતી શાહીથી સુરોાભીત કરવામાં આવેલ છે. ăાટીંગ પ!—ની અંદર સને ૧૯૧૧ નુ કેલેન્ડર, સંવત તથા દીષ રાત્રીના ચાકડીયાં આપવામાં આવેલ છે, બ્લોટીંગ પડે-માં આખા એ બ્લૉટીંગના આઠ પાનાના દરેક પાનાની વચમાં કેક જાહેરખબરનું પાનું મૂકવામાં આવેલ છે. દળદાર એક પુસ્તકના આકારમાં તૈયાર કરવામાં આવેલ છે. ૧૯૬૭ નું જૈમ પંચાંગ ઉપરાંકત બ્લોટીંગ પૅડ ઉપર મર્હુમ શેઠ વીરચંદ દીપચંદ સી. આઇ. ઇ. જે. પી. તેા ફોટા મૂકવામાં આવેલ છે તે એવા હેતુથી કે દરેક જૈન તેમજ અન્ય ગૃહસ્થાને તેમનાં સુકૃત્યો કાયમને માટે યાદમાં રહે. માટે દરેકને તેની એક નકલ રાખવા ખાસ ભલામણુ કરવામાં આવે છે, કીંમત ફકત ત્રણ આના. "3 તાર ઉપરાંત બ્લોટીંગ પૅડ નીચેની જગ્યાએથી મળશે. શાહ લાલચંદ માિદ હૈ. જૈન ક્રાન્ફ્રન્સ. પાયધુની મુંબઈ, કામદારના માળામાં. ગુલાલવાડી મુ`બઇ. મેસર્સ મેશ્વજી હીરજીની કાં, ડૅ. માંગરાળ જૈન સભા, નં. ૫૬૬ પાયધુની મુંબઈ, પારેખ ત્રીભાવન મલુકચંદ આટાવાળાની દુકાને. પરેલ મુંબઈ. કાગદી કેશવલાલ નવલચંદ પારેખની કાં. ડે. ઇ. ડી. સાસુનની એપીસની બાજુમાં માંડવી રેડ મુંબ±. ભાવનગર એજન્સી. માલે. માણેકલાલ ડી. મ્હેતા ભાવનગરી. સેમ્યુઅલ સ્ટ્રીટ મુંબઈ. મુંબઈ તેમજ બહાર ગામના વેપારીઓને કમીશનથી આપવામાં આવશે. મનીઓર્ડર વગેરે કારસાન્ડન્સ નીચેતે શીરનામે કરવા. અે. જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ, પાયની. અથવા લાલચ લક્ષ્મિચંદ શાહ. } કામદારના માળામાં ગુલાલવાડી મુબઇ. પ્રાપ્રાયટર યુટારીયલ-કલાસીઝ. ગુલાલવાડી મધ્યે કામદારના માળામાં પહેલે દાદરે યુયેરીયલ કલાસીઝ મધ્યે ધંધારીઓને તથા હાઇસ્કુલના વિદ્યાર્થીઓને સવારના ૭ થી ૧૦ અથવા રાત્રીના ૭ થી ૧૦ સ. ટા. ) સુધીમાં કાષિષ્ણુ વખતે એક કલાક જંગ્રેજી શોખરવામાં આવે છે, Page #356 -------------------------------------------------------------------------- ________________ एकबहतही नवीन सुन्दर ग्रन्थ । जैनसम्प्रदायशिक्षा। श्वेताम्बर धर्मोपदेष्टा यति श्रीश्रीपालचन्दरचित. इस महत्वके प्रन्थमें स्त्रीपुरुषोंका धर्म, पतिपत्नीसम्बंध, पाणिग्रहण, रजोदर्शन, गर्भाधान, गर्भावस्थासे लेकर जन्म, कुमार, युवा और वृद्धावस्थातककी कर्तव्य शिक्षायें, आरोग्यरक्षा, ऋतुचर्या, रोगनिदान, पूर्वरूप, उपशम, डाक्टरी और देशी रीतिरा रोगोंकी परीक्षा, चिकित्सा, पथ्यापथ्य, दुग्ध, घृत, तैल, दधि, तक्र, फल, तरकारी, कन्द, मूल, क्षार, नमक, शक्कर, गुड आदि सैकडों पदाथोंके गुणदोष, व्यायाम, वायुसेवन, आदि वैद्यकसम्बन्धी सम्पूर्ण बातोंका वर्णन बडे विस्तारके साथ सरल भाषामें कोइ पांचसो पृष्ठोंमें लिखा है. इसके सिवाय, व्याकरण, सामान्यनीति, राजनीति, सुभाषित, ओसवाल, पोरवाल, महेसुरी, जातियोंकी उत्पत्ति, बाहर वा चौरासी जातियाका वर्णन, ज्योतिष, स्वरोदय, शकुनविद्या, स्वप्नविचार आदि अनेकानेक विषयोंकाभी इसमें संग्रह है। एक बडेही अनुभवी विद्वानने अपने जीवनभरके अनुभवाको इसमें संग्रह करके सर्व साधारणके उपकारके लिये प्रकाशित किया है। यद्यपि इसका नाम जैनसम्प्रदायसे सम्बंध रखता है, परन्तु यथार्थ तो इसमें जिन विषयोंका वर्णन किया गया है, वे सबहीके लिये उपयोगी हैं। वैद्यक विषयकातो इसको एक अपूर्वही पुस्तक समझना चाहिये । हम प्रत्येक गृहस्थसे आग्रह करते हैं कि, वह इस ग्रन्थकी एक एक प्रति मंगाकर अपने यहां अवश्य ही रक्खें और गृहस्थाशमकी शोभाको बढाव। क्याकि इसका “गृहस्थाश्रमशीलसौभाग्यभूषणमाला" जो दसरा नाम है, वह बिलकुल ठीक है। सब लोकाक सुभीतके लिये रायल आठपेजी साइजके ८०० पृष्ठके इस बड़ेभारी कपडेकी जिल्द बंधे हुए ग्रन्थकी कीमत केवल ३॥) रुपये रक्खी है। डाकमहसूल ॥) आना. पुस्तक मिलनेका पता:-तुकाराम जावजी, निर्णयसागर प्रेसके मालिक-बम्बई. જાહેર ખબર. મેટીક્યુલેશનની પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓ માટે. મમ શેઠે ફકીરચંદ પ્રેમચંદના નામથી સોંપવામાં આવેલા એક ફંડમાંથી કૅન્ફરન્સ ઍફીસ તરફથી એક ઑલરશીપ મેટ્રીકયુલેશનની પરીક્ષામાં સંસ્કૃત વિષયમાં સૈથી ઉંચે નંબરે પસાર થનાર, તેમજ એક બીજી મ્હાલરશીપ સુરતના રહેવાસી અને કુલે સાથી વધુ માર્કસ મેળવનાર જૈન વેતામ્બર મૂ િtપૂજક વિદ્યાર્થીને આંપવા માટે નકકી કરવામાં આવ્યું છે. એ હૅલરશીપને લાભ લેવા ઇચ્છનાર વિદ્યાર્થીઓએ નીચે સહી કરનારને એ સબધમાં તા. ૧૫ મી ડીસેમ્બર ૧૮૬૦ સુધીમાં અરજ કરવી. है. पायधुनी, भुम ક૯યાણચંદ શાભાગચંદ્ર રેસીડન્ટ જનરલ સેક્રેટરી, ગાડીજીની ચાલ. | શ્રી જૈન વેતામ્બર ફિરન્સ સૂચના અમારા તરફથી નવા ઉપદેશક તરીકે રાજકોટવાળા મી. દેવશી પાનાચ‘દને તથા રતલામ વાળા મી. કેશરીમલ મોતીલાલને રાખવામાં આવેલ છે. તેમજ ઉમેદવાર ઉપદેશક તરીકે મી. અમૃતલાલ વાડીલાલને રાખવામાં આવેલ છે. મી. દેવશી પાનાચંદ હાલ હાલારમાં, મી. કેશરીમલ ગાંધી હાલ માળવામાં અને મી. અમતલાલ હાલે ઉત્તર ગુજરાતમાં ફરે છે. - આસીસ્ટટ સેક્રેટરી, Page #357 -------------------------------------------------------------------------- ________________ Registered No. B. 525. श्री जैन श्वेताम्बर कोन्फरन्स ૯. SHRI JAIN SWETAMBER CONFERENCE HERALD પુ. ૬) કાર્તિક-માગશર વર સં. ૨૪૩૭, નવેમ્બર ડીસેમ્બર સને ૧૯૧૦(અંક ૧૧-૧ર. મળવા. વિષય Æsop's Fables ••• .. 281 અધ્યાત્મરસિક શ્રીમાન આનંદઘનજીત પદેશિક અને અધ્યાત્મિક પદ્ય ... ૨૮૮ જીવદયા-અહિંસા. Humanitarianism ... ૨૯૧-૩૧૬ નિર્વેદ • • • • • ... ૨૯૪ एक आर्यजनक स्वप्न. ૩૦૧-૩૨૬ ઉપદેશકની ભાષણથી થયેલા કરાવો. ... ૩ ૫-૩૩૨, મંચરમાં નવી જૈન લાઇબ્રેરી... ૩૦૭ દયા કે ઘાતકીપણુ ? ... ... ૩૦૮ ધાર્મિક હિસાબ તપાસણી ખાતું. ... ૩૦-૩૩૫ શ્રી સુકૃત ભંડાર ફડ ... ... ૩૧ ૦.૩૩૪ The Sayings of Goethe ... 313 શ્રી જેન વેતાંબર સંધની મળેલી મીટીંગ. ... દશેરાના તહેવાર ઉપર બંધ થયેલો પશુવધ. ... ૩૦ શેઠ ગોકળભાઈ મૂલચંદ જૈન હોસ્ટેલના પાસ થયેલ વિદ્યાર્થીઓ... ૩૩૩ : : : : : : : : : : : ૩૨૧ : प्रकटकर्ता श्री जैन (श्वेतांबर) कॉन्फरन्स तरफथी ૩નમાં રાઢી ઢોર. .. જે ઘઉં ય ા મુલ્ય સમેત વિ . ૧-૪-૦ શ્રીન પ્રિન્ટીંગ વર્કસ લી. Page #358 -------------------------------------------------------------------------- ________________ ગવર્નમેન્ટનાં પેટ સર્ટીફીકેટ ENTRAS આન, હજરે ખાનગી પત્રક, EMAIB fn. NAGPUR ૧૭ ૦૧, સરકાર રજવાડાઓ અને મીલેને વેચનારા, બેંક, ચીન વગેરે પરદેશી રાજ્યને પુરી પાડનારા. જુદા જુદા સંગ્રહસ્થાનોમાં ૧૧ સેનાના અને બીજા ઘણું ચાદ, - પહેલા નંબરમાં વધુમાં વધુ ચાંદ મેળવનારા, ચાલીસ વરસથી હિંદુસ્તાનમાં તિજોરીઓ બનાવવાનો પહેલ વહેલે હુન્નર દાખલ કરવાનો દાવો કરનારા શું કહે છે ? = === હરી ચંદની તિજો રા. HARICHAND AYMANCHARAM NB SONA છેલ્લામાં છેલ્લી શોધ દાખલ કરેલી, સાંધા વગરની (વાળેલ એકજ પત્રાની, અંદર અને બહાર મળી સળ બાજુથી વાળેલી, તેમજ ગુપ્ત ભંડારની–પેટે 2 ચેબર સેફ” વગેરે જાતની) પ્રાગજજર જેવા પ્રસિદ્ધ રસાયણશાસ્ત્રીના પાસ કરેલા સ્પેશીયલ ફાયર મુફ મસાલો ભરેલી, મુંબઈના સંગ્રહસ્થાનમાં આગના અખતરાની હરીફાઈમાં સૌથી પહેલી આવનારી અને સૌથી પહેલા નંબરનો સોનાનો ચાંદ મળેલી, સેંકડે આગમાં અને ડાકુઓના હથોડા સામે ટકેલી. " પેટેટ પ્રોટેકટર કળે અને સાથીઓ. . " હાથી ટ્રેન મા તપાસીને લેજે! હલકા પ્રકારની નકલથી સાવચેત રહેશે !! સાયડી નહીં લાગે એવી ડીલ પ્રફ પ્લેટવાળી, (સરકારી ખાસ પેટંટ મેળવેલી.) હજારો ચાવી લગાડી જતાં યા બાહોશ કારીગરથી પણ ખુલેજ નહીં, અને નં ૧ ની ચાવીથી ઉલટો અને નં. ૨ નીથી સુલટો એમ બે આંટાથી દેવાય એવી – તિજોરીને લગાડવાની કળા. અમારા પેટંટની નકલ કરનારા, લેનારા અને વેચનારા એક સરખા ગુન્હેગાર છે. કારખાનામાં બનતી વખતે જ માલ જુઓ, મસાલામાં નોટ મુકીને અથવા આખી તીજોરીને સખત ભઠ્ઠીમાં નાંખી બતાવીશું! આખું ગામ જોઈને પછી આવો !! પ્રીમીયર સેફ એડ લક વર્કસ–હરીચંદ મછારામ એન્ડ સન, દુકાન-નં૦ ૧૩૧, ગુલાલવાડી. કારખાનું–પાંજરાપોળ પહેલી ગલી. શરૂમ–નં૦ ૩૨૦, ગ્રાંટરોડ કોર્ન Page #359 -------------------------------------------------------------------------- ________________ श्री जैन श्वेताम्बर कोन्फरन्स हेरल्ड. लोकेभ्यो नृपतिस्ततोऽपि हि वरश्चक्री ततो वासवः सर्वेभ्योऽपि जिनेश्वरः समधिको विश्वत्रयीनायकः । सोऽपि ज्ञानमहोदधिः प्रतिदिनं संघ नमस्यत्यहो वैरस्वामिवदुनति नयति तं यः स प्रशस्यः क्षितौ ॥ ભાવાર્થ–સર્વ લોકોથી રાજા, રાજાથી ચક્રવર્તી અને ચક્રવર્તીથી ઇદ્ર શ્રેષ્ઠ છે. વળી આ સર્વથી ત્રણ જગતના નાયક શ્રી જિનેશ્વર ભગવાન શ્રેષ્ઠ છે. જ્ઞાનના મહાસાગર એવા શ્રી જિનેશ્વર ભગવાન પણ શ્રી સંધને હમેશાં નમસ્કાર કરે છે, એજ આશ્ચર્ય છે. માટે તે સંધને જે પુરૂષ વરસ્વામીની પેઠે ઉન્નતિ પમાડે છે તે જ પૃથ્વી ઉપર પ્રશંસનીય છે. પુસ્તક ૬) આસો વીર સંવત ૨૪૩૬ નવેમ્બર, સને ૧૯૧૦ (અંક ૧૧. älsop's Fables. The point to be kept in mind is their Asiatic origin, as this will at once help us to separate the fables which we can use from those which must be rejected. A discrimination of this sort is absolutely necessary. I am of opinion that it is a serious mistake to place the whole collection as it stands in the hands of children. * The Moral Instruction of Children by Felix Adler. ધર્મનીતિની કેળવણી તેમજ સ્વરાજ વિષે આપણું દેશમાં હાલ વિશેષ કરીને ચળવળ ચાલી રહી છે તે સમયે, અમેરીકનોને સ્વરાજ કેવું પ્રિય છે, પોતાની સ્વતંત્રતાની ભાવનાએને કોઈ પણ રીતે હાનિ ન પહોંચે તે માટે તેઓ કેવી કાળજી રાખે છે, તથા પોતાનાં બાળકો કે જેમના પર ભવિષ્યને ખરો આધાર રહેલો છે તેમના નૈતિક શિક્ષણ સંબંધે કે સૂક્ષ્મ વિવેક કરે છે, તે પર આપણું દેશી બંધુઓનું ખાસ ધ્યાન ખેંચવા અમે ઈશપની વાતે વિષે પ્રો. ઍડલરના વિચારો અત્રે ઉતાર્યા છે, જે દરેક શિક્ષકે ખાસ કરીને મનન કરવા ગ્ય છે. Page #360 -------------------------------------------------------------------------- ________________ ( 7 Blox3-22 2745. [na seja To decide this question we must study the milieu in which the fables arose, the spirit which they breathe, the conditions which they reflect. The conditions they reflect are those of an Oriental despotism. They depict a state of society in which the people are cruelly oppressed by tyrannical rulers, and the weak are helpless in the hands of the strong. Tbe spirit which they breathe is, on the whole, one of patient and rather hopeless submission. The effect upon the reader as soon as he has caught this clew, this Leitmotiv, wbich occurs in a hundred variations, is very saddening. I must substantiate this cardinal point by a somewhat detailed analysis. Let us take first the fable of the Kite and the Pigeons. A kite had been sailing in the air for many days near a pigeon-house with the intention of seizing the pigeons ; at last he had recourse to stratagem. He expressed his deep concern at their unjust and unreason. able suspicions of himself, as if he intended to do them an injury. He declared that, on the contrary, be bad nothivg more at heart than the defence of their ancient rights and liberties, and ended by proposing that they should accept him, as their protector, their king. The poor, simple pigeons consented. The kite took the coronation oath in a very solemn manner. But much time had not elapsed before the good kite declared it to be a part of the king's prerogative to devour a pigeon now and then, and the various members of his family adhered to the same view of royal privilege. The miserable pigeons exclaimed; “Ah, we deserve no better. Why did we let him in!" The fable of the Wolf in Sheep's Clothing conveys essen. tially the same idea. The fable of the Lion and the Deer illustrates the exorbitant exactions practised by despots. A fat deer was divided into four parts. His majesty the lion propose ed that they be suitably apportioned. The first part he claimed for himself on account of his true hereditary descent from the royal family of Lion; the second he considered properly his own because he had headed the bunt; the third he took in Page #361 -------------------------------------------------------------------------- ________________ 4610 ] Æsop's Fables. 3631 virtue of his prerogative; and finally he assumed a menacing attitude, and dared any one to dispute his right to the fourth part also. In the fable of the Sick Lion and the Fox, the fox says: “I see the foot-prints of beasts who have gone into the cave, büt of none that have come out." The fable of the Cat and the Mice expresses the same thought, namely, that it is necessary to be ever on one's guard against the migbty oppressors even when their power seems for the time to have deserted them. The cat pretends to be dead, hoping by this means to ērtice the mice within her reach. A cuññing old mouse peeps over the edge of the shelf, and says: “Aha, my good friend, are you there? I would not trust myself with you though your skin were stuffed with straw.” The fable of the King Log and King Stork shows what & poor choice the people have in the matter of their kings. First they have a fool for their king a mere log, and they are discontented. Then Stork ascends the throne, and be devours them. It would have been better if they had put up with the fool. The injustice of despotic rulers is exeinplified in the fable of the Kite and the Wolf. The kite and the wolf are seated in Judgment. The dog comes before them to sue the sheep for debt. Kite and Wolf, without waiting for the evidence, give sentence for the plaintiff, who immediately tears the poor sheep into pieces and divides the spoil with the judges. The sort of thanks which the people get when they are foolish enough to come to the assistance of their masters, is illustrat. - ed by the conduct of the wolf toward the crane. The wolt happened to have a bone stickiug in its throat, and, howling with pain, proinised a reward to any one wbo should relieve him. At last the crane ventured his long neck into the wolf's throat and plucked out the bone. But when he asked for his reward, the wolf glared savagely upon him, and said: "Is it not enough that I refrained from bitting off your head"? How dangerous it is to come at all into close contact with the mighty, is shown in the fable of the Earthen and the Brazen Page #362 -------------------------------------------------------------------------- ________________ 248] જૈન કોન્ફરન્સ હેરઠ. [497042 Pot. The brazen pot offers to protect the earthen one as they float down stream. “Oh', replies the latter,"keep as far off as ever you can, if you please; for, whether the stream dashes you against me or me against you, I am sure to be the sufferer". The fables which we have considered have for their theme the character of the strong as exhibited in their dealings with the weak. A second group is intended to recommend a certafn policy to be pursued by the weak in self-protection. This policy consists either in pacifying the strong by giving up to them voluntarily what they want, or in flight, or, if that be impossible, in uncomplaining submission. The first expedient is recommended in the fable of the Beaver. A beaver who was being hard pressed by a hunter and knew not how to escape, suddenly, with a great effort, bit off the part which the hunter desired, and, throwing it toward him, by this means escaped with his life. The expedient of flight is recommended in the fable of Reynard and the Cat. The reynard and the cat one day were talking politics in the forest: The fox buasted that though things might turn out never so badly, he had still a thousand tricks to play before they should catch him. The cat said: "I have but one trick, and if that does not succeed I am undone." Presently a pack of hounds came upon them full cry. The cat ran up a tree and hid herself among the top branches. The fox, who had not been able to get out of sight, was overtaken despite his thousand tricks and torn to pieces by the hounds. The fable of the Oak and the Reed teaches the policy of utter, uncomplaining submission. The oak refuses to bend, and is broken. The supple reed yields to the blast, and is safe. It is not a little astonishing that this fable should so often be related to children as if it contained a moral which they ought to take to heart ? To make it apply at all, it is usually twisted from its proper signification and explained as meaning that one should not be fool-hardy, not attempt to struggle against overwhelming odds. But this is not the true interpretation. The oak is by nature strong and Page #363 -------------------------------------------------------------------------- ________________ 1490] Æsop's Fables. [૨૮૫ firm, while it is the nature of the reed to bend to every wind The fable springs out of the experience of a people who have found resistance against oppression useless. And this sort of teadhing we can not, of course, wish to give to our childten. I should certainly prefer that a child of mine should take the oak, and not the reed, for his pattern. The same spirit take the again inculcated in the fable of the Wanton Calf. The wanton calf sheers at the poor ox who all day long bears the heavy yoke patiently upon his neck. But in the evening it turns out that the ox is unyoked, while the calf is butchered. The choice seems to lie between subserviency and destruction. The fable of the Old Woman and her Maids suggests the same conclusion, with the warning added that it is useless to rise against the agents of tyranny so long as the tyrants themselves can not he overthrown. The cock in the fable represents the agents of oppression. The killing of the cock serves only to bring the mistress herself on the scene, and the lot of the servants becomes in consequence veryèmuch harder than it had been before. We have now considered two groups of fables: those which depict the character of the mighty, and those which treat of. the proper policy of the weak. The subject of the third group is, the consolations of the weak. These are, first, that even tyrannical masters are to a certain extent dependent upon their inferiors, and can be punished if they go too far; secondly that the mighty occasionally come to grief in consequence of dissensions among themselves; thirdly that fortune is fickle. A lion is caught in the toils, and would perish did not a little 'mouse come to his aid by gnawing asunder the knots and fastenings. The bear robs the bees of their honey, but is punished and rendered almost desperate by their stings. An eagle carries off the cub of a fox; but the fox, snatching a fire-brand, threatens to set the eagle's nest on fire, and thus forces him to restore her young one. This is evidently & fable of insurrection. The fable of the Viper and the file shows that it is not safe to attack the wrong person in other words Page #364 -------------------------------------------------------------------------- ________________ B2) og at Bit 8*. [4&heiten that tyrants sometities coite to grief by singling out for perse cution some one who is strooig enough to resist them though they little suspect it. The fable of the four bulls shows the effect of dissensions among the mighty. Four bulls had entered into a close alliance, and agreed to keep always near one another. A lion fomented jealousies among them. The bulls grew distrustful of one another and at last parted company. The lion had now obtained his end, and seized and devoured them singly. The fickleness of fortone is the theme of the fable of the Horse and the Ass. The borse, richly caparisoned and champing his foaming bridle, insults an ass who moves along under a heavy load. Soon after the horse is wounded, aud being unfit for military service, is sold to a carrier. The ass now taunts the proud animal with his fallen estate. The horse in this table is the type of many an Eastern vizter, who has basked for a time in the sunshine of a despot's favor only to be suddenly and igpominiously degraded. The ass in the fable represents the people There remains a fourth gtoap of fables, which satitize certain mean or ridiculous types of charactets, such as are apt to appear in social conditions of the kind we have described. Especially do the fables make a target of the folly of those who affect the manners of the aristocratic, class, . or who try to crowd in where they are not wanted, or who boast of their high confections. The frog puffs up so that he may seem as large as the ox, until he bursts. The mouse aspitės to marry the young liottess, and is ifi fact well received ; but the young lady inadvertently places her foot on her saitor add crushes him. The jackdow picks up feathers which have fallen from the peacocks, sticks them anong his owo, and introduces Himself into the assembly of those proud birds. They. find hit out, strip him of his plumes, and with their sharp bills puuish him as he deserves. A fly boasts that he frequeüts the most distinguished company, and that he is on familiar terms with the king, the priests, and the nobility. Many a time, he says, he has entered the royal chamber, has sat upon the altar, and has even enjoyed the privilege of kissing the lips of the most beautiful maids of honor. “Yes” replies an ant, but in what capacity, are you admitted among all these great people ? One aid all regard you as a nuisance, and the soonar they can get rid of you the better they are pleased." Page #365 -------------------------------------------------------------------------- ________________ ૧૧) Æsop's Fables: [૨૮૭ Most of the fables which thus far have been mentioned we can not use. The discovery 6f their 'Astátie origil sheds a new, keen light upon their meaning. They breathe, in many cases, a spirit of fear, of abject subserviency, of hopeless pessimism. Can we desire to inoculate the young with this spirit ? The question may be asked why fables are so popular with boys. I should sày, because school-boy society reproduces in miniature to a certain extent the social conditions which are reflected in the fables. Among unregenerate school.boys there often exists a kind of despotism, not the less degrading because petty. The strong are pitted against the weak-witness the fagging system in the English schools and their mutual antagonism produces in both the characteristic vices which we have noted above. The psychological study of school-boy society has been only begun, but even what lies on the surface will, I think, bear out this remark. Now it has come to be one of the commonplaces of educational literature that the individual of to-doy must pass through the same stages of evolution as the human race as a whole. But it should not be forgotten that the advance of civilization depends on two conditions: first that the course of evolution be accelerated, that the time allowed to the successive stages be shortened; and, secondly that the unworthy and degrading elements which entered into the process of evolution in the past, and at the time were inseparable from it, be now eliminated. Thus the fairy-tales which correspond to the myth-making epoch in human history must be purged of the dross of superstition which still adheres to them, and the fables which correspond to the age of primi. tive despotisms must be cleansed of the immoral elements they still embody. The fables which are fit for use may be divided into two classes : those which give illustrations of evil, the effect of which on the young should be to arouse disapprobation, and those which present types of virtue. † * It may be remarked that fables should be excluded if the moral they inculcate is bad, not if they depict what is bad. In the latter case they often way serve a useful purpose. † Prof. Adler then goes on to consider these two classes of fables at length. Page #366 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ] કેન્ફરન્સ હેરસ્ટ. [ નવેમ્બર અધ્યાત્મરસિક શ્રીમાન આનંદઘનજી કૃત પદેશિક અને અધ્યાત્મિક પધ. પરમાર્થ સાથે (લેખક-મુનિ મહારાજ શ્રી કપૂરવિજયજી) રાગ આશાવરી. बेर बेर नहीं आवे अवसर बेर बेर नहीं आवे. ज्यु जाणे त्युं कर ले भलाइ, जनम जनम सुख पावे. अवसर०१ तन धन जोबन सबही जुठो, प्राण पलकमें जावे. अवसर०२ तन छुटे धन कौन कामको, कायर्छ कृपण कहावे. अवसर०३ जाके दिळमें साच वसत है, ताकुं जुठ न भावे. अवसर०४ आनंदघन प्रभु चलत पंथमें, समरी समरी गुण गावे. अवसर०५ પરમાથ-હે ભાવિ ભદ્ર! આભ સાધન કરવાનો અનુકુલ અવસર (ગ) તને ફરી ફરી મળી શકશે નહિં. હારા સદ્ભાગ્યે તને તે શુભ અવસર સહેજે મળેલ છે. તે હવે બની શકે તેટલું શુભ સાધન કરી લે કે જેથી તું ભવોભવ સુખ સંપત્તિ પામે. જે કંઈ શુભ સાધન કરવાનું છે તે હારા પોતાનાજ ભલાને માટે કરવાનું છે. તો તે કરવામાં વિલંબ કર માં. કેમકે કાળને કંઈ ભરૂસે નથી. વળી હારાથી જે શુભ સાધન સુખે બની શકે એવું હોય તેની પ્રથમ સદ્દગુરૂ પાસે સમજ મેળવી લઈ પ્રમાદ પરિહરીને તે સાધન કંઇ પણ તુચ્છ સ્વાર્થ (ઈચ્છા) રાખ્યા સિવાય કેવળ આત્મ કલ્યાણને માટે જ કરવા મનમાં લક્ષ રાખજે તેથી તું ભવિષ્યમાં અવશ્ય સુખી થઈશ. સાચાં તન મન વચનથી જે તું હારું કલ્યાણ કરવા ઉજમાળ થઈશ તો તું તેમાં અવશ્ય ફતેહમંદ થઈશ. ૧ અત્યારે પ્રાપ્ત થયેલાં તન ધન અને વન સહુ કારમાં છે એટલે તેમને વિણસતાં વાર લાગવાની નથી. કાચી માટીને ઘડે કે કાચની શીશીને ફૂટતાં શી વાર ? ઠકે વાગતાં જ તેમના કટકા થઈ જાય છે. તેમજ આ તનને પણ ગમે તેટલું પાળ્યું પડ્યું કે પંપાળ્યું હોય તો પણ તેવું સહજ નિમિત્ત મળતાં જ તેને વિનાશ થઈ જાય છે. લક્ષ્મી પણ જળ તરંગની જેવી, હાથીના કાનની જેવી કે વીજળીના ઝબકારા જેવી ચપળ છે તેથી વિશ્વાસપાત્ર નથી. તેમજ યૌવન વય પણ પૂર્ણ જોશથી ચાલતા પાણીના પ્રવાહની જેમ વહી જાય છે. તેથી જેમ બને તેમ ચીવટથી સ્વ સમીહત સાધી લેવાની સહેજે મળેલી આ અમૂલ્ય તક ચૂકી જઈશ નહિ. નહિ તે પાછળથી ઘણું પસ્તાવું પડશે; અને તેમ છતાં ખોલી તક ફરી પાછી મળી શકશે નહિ. જે વાયદા ઉપર વાયદા કરવામાંજ બધે વખત વીતાડી Page #367 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦] Esop's Fables. ૯ દઈશ તે પછી જ્યારે એકાએક કાળ હારા ઉપર ઝડપ મારશે ત્યારે વીલે માટે મૃત્યુને વશ થવુ પડશે. માટે તને વેલાસર ચેતી લેવા કહું છું. ૨ વળી તું વિચાર કરી જો કે આ શરીરનો સબંધ છૂટી ગયા પછી સંચય કરી રાખેલુ ધન તને શુ ઉપયેાગી થવાનુ છે? જો તે તને હારા મરણ પછી કશું ઉપયાગી થવાનુ નથીજ એમ ચાકકસ સમજાતુ હાય ! તું શા માટે હવે કૃપણુતા કરી તેના સદુપયેાગ કરી લેતા નથી? જો તુ મનમાં સમજ લાવીને લક્ષ્મીના સદુપયેગ કરીશ, તેના ઉપરથી મૂર્છા ઉતારીને સઠેકાણે વાપરીશ, ત્હારા દીન બધુએ ઉપર દયા લાવીને તારી ચપળ લક્ષ્મી વડે તેમને યથાયાગ્ય સહાય કરીશ, સારા ઉદ્યમમાં લગાડી તેમની અંતરની દુવા મેળવીશ, તેમજ તેવાં બીજા પરમાર્થીનાં કામમાં લક્ષ્મીને સદુપયેાગ કરીશ, તે તું તેનું સારૂ ફળ મેળવી શકીશ. ત્હારા પુણ્યની વૃદ્ધિ થશે અને તેથી તુ ઉત્તરાત્તર અધિક સુખી થઈ શકશે, ૩ જેને ખરૂં તત્ત્વ સમજાયુ છે. તેને ખાટું ચતું જ નથી, જેણે સકળ રિદ્ધિ અને સિદ્ધિ નિજ ટમાંજ છે એમ જેણે યથાર્થ જાણ્યું છે તેને બહારની ખેાટી વસ્તુઓ માટે દીનતા કરવી પતીજ નથી. તે તો ખરા પુરૂષાર્થ કરીને અક્ષય નિધાન તુલ્ય આત્મામાં સત્તાગત રહેલાં અનંત ગુણરત્નાને પ્રગટ કરી લેવામાંજ પાતાનુ ઉત્કૃષ્ટ કર્ત્તવ્ય લેખે છે, અને તેને માટેજ સકળ શુભ સાધનાના યથાયેાગ્ય ઉપયાગ કરે છે. આવાં નરરત્નોનીજ ખરેખર બલિહારી છે. આવાં પુરૂષાર્થી નરરત્નેાજ સ્વહિત અને પરહિત પરમાર્થમુદ્ધિથી કરીને પવિત્ર વીતરાગ શાસનને પણુ અજવાળે છે. ૪ જેમનું મન સંસારના અસાર અને અનિત્ય પદાર્થોથી ઉભગી ગયુ` છે. અને જેમના દીલમાં સાચાં ગુણુરત્નેાજ પ્રાપ્ત-પ્રગટ કરવાનુંજ ખરૂ રટણ લાગ્યું છે તેવા પ્રમાદ રહિત નરરત્નોજ જૈન શાસનમાં કદાપિ નહિ વિસારી શકાય એવા ઉત્તમ ગુણવાળા શ્રી શ્રમણ સધના નમૂના છે. આનુ ંદૂધનજી જેવા નિસ્પૃહી, અધ્યાત્મી પુરૂષો પણ તેવા પ્રબળ પુરૂષા પુરૂષાનેાજ અત્યંત ગુણાનુરાગથી પાતે પક્ષ ગ્રહે છે અને તેમ કરવા આપણુને સહ્મેષ આપે છે. તે સજ્જતાના દિલમાં નિવસે! ૫ ઇતિ શમ્ (૨) રાગ કેરા. प्रभु भज ले मेरा दील राजी रे प्रभु० आठ पोहोरकी चोसठ घडीयां, दो घडीयां जिन साजी रे, दान, पुण्य कछु धर्म कर ले, मोह मायाकुं त्याजी रे, आनंदघन कहे समज समज ले, आखर खोवेगा बाजी रे. प्रभु० प्रभु० २ प्रभु० ३ પરમાર્થ:-આન ધનજી મહારાજ યા અંતર આત્મા પોતાના મનને શિખામણુ આપે છે કે હું મન ! તું પ્રસન્ન થઇને પરમાત્મ પ્રભુને ભજી લે. પ્રભુના ભજનથા, પ્રભુની સેવાભકિતથી તને શાન્તિ-સ્થિરતા પ્રાપ્ત થશે અને તેથી સ દ્વારા ઉપતાપ ટળશે. Page #368 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦] જૈન કોન્ફરન્સ હેર૯૭. [નવેમ્બર મન ! તું વિચાર કે આઠ પ્રહરવાળા આખા દહાડામાં તું ધારે તો બે ઘડી બહ ખુશીથી પ્રભુની ભકિતમાં લાગી શકે અને એમ એટલું તો કરવું–પ્રભુભકિતમાં બે ઘડી સફળ કરવી-તને બહુ ઉપયોગી પણ છે. બે ઘડી પણ પરમાતમ પ્રભુની સાથે પ્રેમ લગાવતાં લગાવતાં અભ્યાસના બળથી પ્રભુના સાંનિધ્યથી શાન્તિ-સ્થિરતા પમાય છે અને અનાદિ કાળથી અસ્થાને લાગેલે ખોટો પ્રેમ છૂટતું જાય છે, જેથી પરિણામે ભવભ્રમણનું દુઃખ ઓછું થતું જાય છે, માટે મનવા ! એટલે શુભ અભ્યાસ તે તું અવશ્ય રાખજે. તેથી અનુક્રમે તને પરમ શાંતિ પ્રાપ્ત થઈ શકશે. ૧ છે. વળી આ પ્રગટ દેખાતા અને ક્ષણવારમાં (કચ્છ) નષ્ટ થઈ જતા દુનિયાના અસાર પદાર્થોમાં અનાદિ અજ્ઞાનના જોરથી લાગેલી મેહ-માયાને ઠંડી યથાશકિત દાન પુણ્ય પ્રમુખ ધર્મકરણ કરવામાં પણ તું ઉજમાળ થા. મિથ્યા ભ્રમને લીધે સુખબુદ્ધિથી સેવવામાં આવતા બાહ્ય પદાર્થમાને રાગ ઘટાડી શુભ ભાવથી દાન શીલ તપ પ્રમુખ ધર્મકરણી કરવામાં પ્રીતિ જેડ કે જેથી અનુક્રમે સકળ અશાતાને દૂર કરીને તું પરમ શાતાનો અનુભવ કરી શકે. મતલબ કે તુચ્છ સુખ રૂ૫ ફળની આશા તજી નિરાશીભાવે નિસ્પૃહપણે પરમ શાન્તિ પ્રાપ્ત કરવાને માટે તું ધર્મકરણી કર. ૨. આ વાત તને કેવળ હિતબુદ્ધિથી, નહિ કે તને સુખથી વંચિત કરવાને માટે, પરમાર્થભાવે કહેવામાં આવે છે. તે સમજીને આદરી લઈશ તે તેમાં તારૂંજ હિત રહેલું છે, અને તને જ શાતા સુખ પ્રાપ્ત થવાનું છે. પરંતુ જે આ પ્રમાણે પરમાર્થબુદ્ધિથી આપવામાં આવેલી શુભ શિખામણને પણ તું અનાદર કરી સ્વચ્છંદપણે મેહમાયામાં મુંઝાઈ અવળે રસ્તેજ ચાલીશ તો તેમાં તારૂં જ બગડશે, તું જ દુ:ખી થઈશ અને મૂળગી મૂડી પણ ગમાવી તારે ભવભ્રમણ કરવું પડશે, માટે હે મિત્ર મનવા!તું સવેળાનું ચેતી લે અને સુખી થા! ૩ ઈતિ શમ Page #369 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦] જીવદયા-અહિંસા. Humanitarianism. ૨૯૧ — જીવદયા-અહિંસા HUMANITARIANISM. (લેખક–રા. ૨. ન્યાલચંદ લક્ષ્મીચંદ સોની બી, એ; એલ એલ; બી.) અનુસંધાન ગતાંક પાને ૨૨૭થી. આ વિષમાં કેવી હદયભેદક પ્રવૃત્તિઓ છે તે નીચેની હકીકતથી સ્પષ્ટ થશે. દક્ષિણમાં આવેલા તેલંગુ દેશમાં દેવીને રથ કહાડવામાં આવે છે ત્યારે રથની ચાર બાજીએ અણીદાર સળીયા રાખવામાં આવે છે અને તે દરેક ઉપર ઘેટું-બકરૂં–ડુકકર અને કુકડું ભેરવવામાં આવે છે. આ બિચારાં નિર્દોષ પ્રાણીઓની ચીસો પણ કોઈ સાંભળતું નથી અને સઘળાઓ ધર્મના નામે કરતા ચલાવ્યા જાય છે. વળી એજ મુલકમાં દશેરાને દિવસોએ સો સે બકરાંની હારે જમીન ઉપર સુવાડી તેમના ઉપર હાથી ચલાવવામાં આવે છે. અમુક ધર્મગુરૂઓ (૧) ખાસ પર્વને દિવસે ચિત્તાનો વેશ લઇ, ચિત્તો જેમ બકરાંને ફાડી ખાય છે તેમ આ વેશધારી નર-વ્યાધ્ર જીવતાં બકરાંને ફાડી નાંખે છે. કલકત્તાની કાળી માતામાં પુષ્કળ બકરાંઓને ભોગ આપવામાં આવે છે. (સ્થાન અને સ્વરૂપ જ એવું ભયંકર લાગે છે કે દયાળુ માણસને અરેરાટ ઉપજ્યા વિના રહે નહિ.) ત્રાવણકોરમાં માતાના મંદિરમાં એક કુકરનો પગ બાંધી લટકાવવામાં આવે છે ને તેના પેટની તડબુચની માફક ડગળી કહાડવામાં આવે છે. અરે ! આટલે બધે દૂર જવાની શું જરૂર છે? આપણી વચ્ચેજઅનેક દયાપ્રધાન ધર્મના જાળાંઓથી ઢંકાએલ ધર્મઘેલા ગુજરાતની મુખ્ય રાજધાની ગણતાં-જૈનપુરી કહેવાતાં-મહાજનનું નમુનેદાર બંધારણ ધારણ કરતાં પાટનગર અમદાવાદમાંજ ભદ્રકાળીની મૂર્તિ સમક્ષ પશુવધ કરવામાં આવે છે. ગયે વર્ષે બંધ કરવા કંઇક પ્રયાસ થયા છતાં પણ તે બંધ રખાઈ શકાય નહોતો, ગરીબ બિચારાં પશુનું કમભાગ્ય ! આનો હેતું શું? લક્ષ્યાર્થ શું? શા માટે ઘાતકી રીતે ધર્મને નામે પશુવધ કરવામાં આવે છે? કઈ જવાબ આપી શકશે ખરૂં ? આત પુરૂષ પ્રણત શાસ્ત્રાધારે તેનું પ્રતિપાદન થઈ શકે એમ છે ? આપણને એક દિશામાંથી કહેવામાં આવે છે કે આ રીવાજ સશાસ્ત્ર છે અને પ્રાચીન ઋષિ મુનિઓ યજ્ઞ–વેદી ઉપર પશુઓને આ રીતે વધ કરતા હતા, પરંતુ તેઓ મંત્રબળે તેમને પાછા સજીવન કરતા હતા. તકરારની ખાતર માનીએ કે આ હકીકત ખરી છે તે પણ શું આ કલિયુગના સમયમાં તેની શક્તિ ધરાવનાર મહાત્મા પુરૂષો લભ્ય છે ? ન હોય તે પછી આવા ઘાતકી રીવાજો દેશકાળને અનુસરી બંધ કેમ ન કરવા જોઈએ ? વળી એમ પણ કહેવામાં આવે છે કે યજ્ઞ–વેદી ઉપર મરાયેલા પશુઓ મરી ગયા પછી તરતજ સ્વર્ગમાં જાય છે. આ હકીકત પણ તકરારની ખાતર કબુલ રાખીએ તે પછી એજ પ્રશ્ન થશે કે તમે તમારા કરતા સગાની વાત તો દૂર રહી, કારણકે આવા નિર્દય રીવાજોને અનુસરનારા મનુષ્યમાં ઉત્તમ પ્રકારનો ભ્રાતૃભાવ સંભવતો જ નથી, પરંતુ તમારા નજદીકના સગાને અને ખાસ કરીને પોતાના કાર્યથી સ્વર્ગ મેળવવાને જે અધિકારી નથી તેવા પાપ કાર્યમાં પ્રવૃત્ત રહેલાઓને, ઓછી મહેનતે બલ્ક નહિ જેવી મહેનતે સ્વર્ગમાં મોકલવા પૂરતી ઉદારતા દર્શાવવા શું તૈયાર નથી ? આ રીતે પરમાર્થને-પશુઓના હિતને કેળ રાખતાં મનુષ્યને તે બીલકુલ ઉભા રહેવાનું સ્થાન જ જણાતું નથી. હવે સ્વાર્થને ખાતર પશુવધ કરનારાઓના સંબંધમાં વિચાર કરીએ. અત્ર કહેવું જોઈએ કે આ પ્રકારના Page #370 -------------------------------------------------------------------------- ________________ | ૨૯૨ ] C અનિષ્ટ રીવાજોમાં ધણું કરી ગતિકા લેાકઃ એ સૂત્ર મુજબ જૈન કારન્સ હેરલ્ડ. [નવેમ્બર અધેકી હાર ચલી જે દાતાર · એ નિયમ અનુસાર, ગતાનુવર્ઝન થતું જોવામાં આવે છે. આ રીવાજ સશાસ્ત્રજ ગણવામાં આવતા હોય તેા તે કદાચ લેભાગુ–ડાળધાલુ ધર્મ શાસ્ત્રકારો તરફથી જીવેંદ્રિયની લાલસા તૃપ્ત કરવાના હેતુથી તથા અન્ય રીતે સ્વાર્થ શેાધવાના ઈરાદાથી આ રીવાજ સશાસ્ત્ર કૅમ ઠોકી બેસાડવામાં આવ્યા ન હેાય ? માંસભક્ષણની વિશ્વનાં શાસ્ત્રનાં ફરમાના છતાં ઇન્દ્રિયા વશ ન રાખી શકનાર પડિતાએ ધર્મને નામે પશુવધ માન્ય રાખી આ રીવાજતે શાસ્ત્રમાં કેમ ઘુસાડી દીધા ન હોય ? અત્ર પરમ પૂજ્ય ધર્મશાસ્ત્રકારાના સમાન્ય અહિંસામૂલક સિદ્ધાંતા તરફ આક્ષેપ કરવાની ખીલકુલ વૃત્તિ નથી, પરંતુ સ્વાર્થાંધ પુરૂષાના અસત ઉપદેશ તરફ આંખ મીચામણાં થઇ શકતાં નથી અને તેથીજ લખવાની જરૂર જણાઈ છે. ઘણીજ દિલગીરી સાથે લખવું પડે છે કે મરકી—મહામારિ-કાલેરા વગેરે દુષ્ટ ચેપી રાગા દેખાવ દેતાં તેને દેવીને કાપ માની દેવીના સાન્દ્ગત નિમિત્તે પયજ્ઞ કરવામાં આવે છે, પરંતુ વિચારક્ષેત્રમાં ગમે તેટલે દૂર પ્રયાણ કર્યાં છતાં પણ ગ્રાહ્યમાં આવી શકતું નથી કે ગમે તેવા ઉગ્ર સ્વરૂપની દેવી હેાય છતાં પણ દેવીજ હાય તે। પછી તેને ક્રોધ થાજ શામાટે જોઈએ ધારો કે દેવીની માનદશા ખંડિત થતાં, જાણ્યે અજાણ્યે આા તરફથી તેનું અપમાન થતાં દૈવીને સકળ મુક્ત સ્થિતિમાં ન હેાવાથી ક્રેધ થયા તેાપણુ ક્રોધની શાન્તિ માટે કેવા ઉપાયે। યેાજાવા જોઇએ? આ બાબતમાં ખાસ વિચાર કરવાની જરૂર નથી ? આ પહેલાં એમ પણ જોવાની જરૂર છે કે કાપાયમાન થતી દેવીની દુષ્ટ ગાતા પ્રાર વધારવામાં શક્તિ કેટલી ? આ સુધારાના જમાનામાં પદાર્થવિજ્ઞાન શાસ્ત્રની પ્રસિદ્ધ સંપૂર્ણ શાષા પ્રકાશ પાડવા તત્પર છે એવી સ્થિતિમાં આવા કષ્ટસાધ્ય ચેપી રોગાના પ્રચાર દેવીના કાપને કાઇ પણ અંશે આભારી નથી એમ પ્રતિપાદન કરવાની તેમજ દેવીના સાન્ત્યન માત્રથીજ, આસગ્ય વિદ્યાના મુખ્ય નિયમો પ્રમાણેના સાધનેાની યેાનાના અભાવે આ સગા કાઈ કાળે પણ તેની વિપાકસ્થિતિ પરિપકવ થયા વગર મટી શકવાના નથી એશ્વ સાખીત કરવાની તસ્દી લેવાની મુદલ જરૂર જણાતી નથી, પાપકાÖમાં–કુર, નિર્દય રીવાજમાં–પ્રવૃતિ કર્યાંથી, અવાચક પ્રાણીઓના વધ કરવાથી રામની શાન્તિ થાય કે વૃદ્ધિ ? તેવાં કાર્યાંથી દેવીએ પ્રસન્ન થવુ' જોઇએ કે કાપાયમાન ! આકાશ પુષ્પવત્ દેવીને પ થવા એ અસંભવીતજ કેમ ન ગણવુ? ક્રોધવશ થાય તે પછી દેવી પૂજ્યજ શામાટે ગણાવી જોઇએ ? ક્રોધ-માન-માયા- લાભ આદિ કષાયા- દુર્ગુણે ઉપર જીત મેળવનારા, શાંતરૂપ ધારક શાન્તિદાતા મહાત્મા પુરૂષ!– દેવેશ-દાનવા કે જેઓ પોતાને સર–ચંદનપુષ્પ આદિથી પૂજા કરનારાઓ તરફ તેમજ પેાતાના ઉપર પથર ફેંકનારા તરફ સમદષ્ટિથી જ જીભે છે, તેએજ પરમ પૂજ્ય-સત્કારપાત્ર ગણાવા જોઇએ. આપણા અશુભ કાર્યનું – તેમના પ્રત્યેના અપમાનનું મૂળ તેઓએ આપણને ચખાડવુંજ જોઇએ તેવી રીતની તીવ્ર અભિલાષાના તેમનામાં અયેાગ્ય આરાપજ આપણે શામાટે કરવા જોઇએ ? નિત્ય જ્ઞાનાનંદમાં લીન રહેવાની તેમની પરમ આદરણીય સ્થિતિને કાઇ પણ પ્રકારની બાધા શું કામ પહોંચાડવીજ જોઇએ ? તકરારની ખાતર, વધારે વાદવિવાદમાં ન ઉતરતાં—તર્કવિતર્ક નહિ કરતાં, માનીયે ક્રૂ દેવીને પશુના ભાગની અપેક્ષા છે, તા પછી સર્વ શક્તિમતી દેવીએ પેાતાની સેવેજ આ Page #371 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦ ] જીવદયા-અહિંસા:. Humanitarianism. [૨૭ આપ ભોગ કેમ ન લઈ લેવો કે જેથી આપણે હાથે આવું ઘાતકી કામ કરવાની જરૂર રહે નહિ. આટલા પૂરતી માત્ર શક્તિનું દેવીમાં આજે પણ કરવામાં શું અયોગ્ય ! આ દેવીને પ્રસન્ન ક્યથી શું આત્મિક લાભ પ્રાપ્ત કરી શકાય? અન્ય દેશોમાં આવા પ્રકારના ચેપી રોગો ફાટી નીકળે છે કે કેમ? અને ફાટી નીકળતા હોય તો તેનું નિવારણ કેવી રીતે કરવામાં આવે છે ? આ વિષયમાં ઐતિહાસિક અભ્યાસ આપણને શું શીખવે છે! ધર્મ કરતાં ધાડ પડવા વારે આવવાજ શા માટે દેવો જોઇએ ? આવા પ્રકારના વહેમ સમી અજ્ઞાનીની ગણનામાં કયાં સુધી રહીશું ? ધર્મને નામે થનું એવું કયું કાર્ય કબુલ રાખી શકાય કે જેથી અનેક પ્રાણીઓને ઘણુંજ નિય રીતે મૃત્યુ શરણ કરવામાં આવે. અહિંસા પરમો ધર્મના સિદ્ધાંતને અક્ષરશઃ માન્ય ગણનારી પરમ ત્યાળુ હિંદુ સમાજમાં આવા રીવાજોને સ્થાન જ શા માટે મળવું જોઈએ ? કદાચ અજ્ઞાનદશામાં તેવા રીવાજે દાખલ થઈ ગયા તે પછી તેને નાબુદ કરવા માટે કટીબદ્ધ શામાટે થવું નહિ? અન્ય પ્રાણીઓ તરફ મૈત્રીભાવ રાખી તેમને સહાય કરવી તે દૂર હી પરંતુ તેમનું બુરામાં બુરું અહિત કરી શત્રુની ગરજ શું કામ સારવી ? “પપા પાપ ન કીજીએ, પુણ્ય કરવું સે વાર” એ શું શીખવે છે ? પૂણ્યકાર્યમાં–ધમદાકાર્યમાં લાખો રૂપિયા ખરચવાનું તે માત્ર દ્રવ્યવાનથી જ થઈ શકશે, પરંતુ જીવદયા પાળવાનું-જ્યણાથી તેનાથી વ્યવહારકાર્યમાં પ્રવૃત્ત રહેવાનું તે ગરીબમાં ગરીબ માણસથી પણ સારામાં સારી રીતે થઈ શકશે. આ કલિયુગના સમયમાં–પ્રવૃત્તિપરાયણ જમાનામાં વિશેષ સાવચેતીથી જીવદયા પાળવાની આ વશ્યકતા જણાય છે. આ વિષયમાં વધારે સારું ફળ મેળવવાની આકાંક્ષા દયાના ભંડાર, પાના સાગર પૂજ્ય ધર્મગુરૂઓજ પૂર્ણ કરી શકે એમ છે. ધાર્મિક ઉપદેશની અમીવૃષ્ટિ જ એવી થવી જોઈએ કે અનેક પ્રાણીઓ આપણાથી નિર્ભયતા મેળવી શકે. પર ચત્ર : તત્ર તત્ર હિંલામાવઃ એવું અબાધિત પ્રમાણ માન્ય રહેવું જોઈએ. અજ્ઞાની–ગામડીયા-ભોળા જીને તેમની અંધશ્રધ્ધામાંથી, વહેમમૂલક અજ્ઞાનદશામાંથી જાગ્રત કરવાની જરૂર છે. આત્મ તત્વ તરફ વલણ થશે એટલે આવા ક્રૂર રીવ જેની હેયતા તે સહેજે સમજી શકશે. મુમુક્ષુ જીવની વૃત્તિઓ જ ઉમદા પ્રતિતી હોય છે. ઉપર જણાવેલા દ્રવ્યયજ્ઞ તરફ, ભવભીર પુરૂષોને, પુનર કનને પુનરપિ માં ગુજરાત ઇનના પાયામ એ પાદથી શરૂ થતા બ્લેકનું વારંવાર સ્મરણ કસ્તા મનુષ્યને આદરભાવ હતો જ નથી. જીવહિંસાના અધમ કાર્યને તેઓ ધિક્કારની નજરથીજ જોતા હોય છે, અને તેથી તેઓ પરમાર્થદષ્ટિથી જે યજ્ઞને-કલ્યાણકારી ભાવયજ્ઞને સત્કાર કરે છે તે તેમને ભાવથ-અગ્નિકારિકા આ નીચેના શ્લોકમાં જણાવ્યા પ્રમાણે ઘણા ઉંચા પ્રકારના कोन्धनं समाश्रित्य दृढा सद्भावनाहुतिः । धर्मध्यानामिना कार्या दीक्षितेनामिकारिका ॥ . ભાવાર્થ-સહભાના રૂપી આહતિ જેની મજબુત કહે છે તેવા સાધુ પુરૂ ર્મપી કાજાને આશયીને થર્મધ્યાનરૂપી અગ્નિ વડે અગ્નિમરિકા કરવાની છે. પતિ દાખવી, પ્રાણુંએને ઘાત કરવાના દ્રવ્ય-પક્ષમાં પ્રવૃતિ કરવાથી શું લખ તેથી તે આત્મગુણ ઉજવળ થવાને બદલે ઉલટા મલિન થશે અને મનુષ્યને અર્ધગતિમાં વારંવાર દુઃખ, સહન કરવા Page #372 -------------------------------------------------------------------------- ________________ છે. જૈન કોન્ફરન્સ હેરલ્ડ. [ નવેમ્બર નિર્વેદ, આ જૈન શાસનમાં સમકીત એ સર્વ સંપદાનું નિધાન, સર્વ ગુણ પ્રાપ્તિ કરાવવામાં પ્રધાન અને સર્વ ધર્મકૃત્યો કરાવવામાં નિદાન (મુખ્ય કારણ છે. તે (સમકત)નાં સમતા, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિય એ પાંચ લક્ષણે કહેલાં છે. તેમાં નિર્વેદ કે જે અત્રે પ્રસ્તુત વિષય છે તે સમકતનું ત્રીજું લક્ષણ છે. આ સંસારને એક કેદખાના માફક જાણીને તેને ત્યાગ કરવાની બુધ્ધિ જેના હૃદયમાં થાય છે તેને નિવેદ ( ભવ ઉપર વૈરાગ્ય) વાળો કહેલો છે. દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી જે કામભાગો છે તેને વિષે નિવેદ વડે વિરતિભાવ પામવાથી જીવને સંસારના સર્વ વિષય ઉપર વૈરાગ્ય આવે છે. આમ થવાથી તે આરંભ પરિગ્રહને ત્યાગ કરે છે. આરંભપરિગ્રહનો ત્યાગ કરવાથી તેને સંસારમાર્ગની વૃદ્ધિ થતી અટકે છે, અને તેથી તે મેક્ષ પામે છે. નિર્વેદનું પરિપાલન કરવાથી હરિવહન રાજર્ષિ કેવી રીતે સર્વાર્થસિદ્ધ વિમાને દેવતા થયા અને ત્યારપછી મોક્ષપદ પામશે તે આ પ્રબંધથી માલૂમ પડશે. હરિવહન પ્રબંધ. ભોગાવતી નગરીમાં ઈદ્રદત નામના રાજા હતા. તેને હરિવહન નામનો પુત્ર હતો. હરિવહનને એક સુતારના અને એક શેઠના પુત્ર સાથે ખરેખરી મિત્રતા થઈ હતી. તેઓની સાથે આ રાજકુમાર સ્વછંદપણે ક્રીડા કરતા હતા, તેથી ઇંદ્રદત રાજાએ તેને એક વખત ન કહેવા લાયક વચને કહીને તેને તળના કરી. રાજકુમારને મનમાં ઘણું દુઃખ લાગ્યું અને તે સહન નહીં થઈ શકવાથી એકાએક મુસાફરીએ જવાનો વિચાર પોતાના મિત્રોને નિવેદન કર્યો. ત્યારે પિતાના માતપિતા, પરિવાર અને ઋદ્ધિને ત્યાગ કરી મિત્રતાના સ્વભાવથી બન્ને જણ હરવાહનની સાથે પરદેશ જવા નીકળી પડ્યા. જતાં જતાં એક જેધમાં જઈ પહોંચ્યા. ત્યાં એક મદોન્મત હાથી પિતાની સુંઢ ઉછાળ ઉછાળો જાણે પકડવાજ આવતે હેય તેમ તેમની સામે દેડી આવતા તેઓએ જોયો. તેના ડરથી સુતારને અને તેનો પુત્ર કાગડાની પેઠે ત્યાંથી નાશી ગયા; પણ મહાપરાક્રમી હરિવહન તો કંઈ ઠર પામ્યો નહિતેણે સિંહનાદ કરી હાથીને મદ ઉતારી નસાડી મૂક્યો. પછી બે મિત્રની શોધ માટે નીકળ્યાપણ તેમને કાંઇ પત્તો મળ્યો નહિ. - આગળ ચાલતાં કમળની સુગંધીથી, ભ્રમરેના ગુંજારવથી અને નિર્મળ જલથી - લાયમાન એક સરોવર તેને જોવામાં આવ્યું. ત્યાં જરા વિશ્રામ લઈ, સ્નાનાદિક કરી પિતાને યાદ નિવારી આમ તેમ જોતાં ઉત્તર દિશા તરફ એક બાગ તેના જેવામાં આવ્યા. કેતુ જોવામાં ખરેખરી પ્રીતિ ધરાવનાર આ રાજકુમાર તે બાગમાં ગયા. ફરતાં ફરતાં બાગનાં મધ ભાગમાં કમળથી સુશોભિત એક મોટી વાવ તેના જોવામાં આવી. તેમાં ઉતરી જોતાં ત્યાં કંઇક બારી બારણું જોવામાં આવ્યાં, તેથી તેની અંદર પ્રવેશ કરી. જરા આગળ વ, એટલે એક યક્ષનું મંદિર જોવામાં આવ્યું. ત્યાં પહોંચે એટલામાં રાત પડી ગઇ તેથી ત્યાંજ સુઈ ગયે. રાત્રે પગમાં પહેરેલાં ઝાંઝરોના ઝમકારથી અને હાથમાં પહેરવાં કંકના અવાજથી આખા આકાશમંડળને સબ્દાયમાન કરતી કેટલીકએક મશરામ Page #373 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦]. નિવેદ. - ત્યાં આવી, યક્ષની આગળ નાટક અને વાજીંત્રો સહિત ગાયન કરી થાકી જવાથી પિતાના પહેરેલાં દેવતાઈ નારીકુંજર જેવાં અતિ સૂક્ષ્મ વો ત્યાંજ ઉતારી વાવડીમાં મરજી માફક સ્નાન કરવા પડી. હરિવાહન જે તુરતજ જાગી જા હતા તે એક ખૂણામાં બેસી આ બધું કેતુક જોયાંજ કરતો હતો. જ્યારે તે અપ્સરાઓ પિતાનાં વસ્ત્ર ઉતારી વાવમાં સ્નાન કરવા પડી ત્યારે લઘુલાઘવી કળાથી ત્યાંથી ઉઠી તે સર્વેનાં વચ્ચે લઈ મંદિરમાં પેસી જઈ દરવાજા બંધ કરી અંદરના ભાગમાં બેસી રહ્યો. અપ્સરાઓ સ્વછંદપણે જળક્રીડા કરી બહાર આવી જુએ છે તે ત્યાં વસ્ત્ર દીઠાં નહિ તેથી તેઓ ઉદાસ થઈ અને બોલવા લાગી કે કોઈક માણસ આપણું વસ્ત્ર ચોરીને - મંદિરમાં પેઠે છે. જ્યારે તેને આપણાં વસ્ત્ર લેતાં બીક લાગી નહીં ત્યારે તે ઘણો હોશિયાર હશે પણ દંડ કરવા લાયક નહીં હોય. કોઈ સામાન્ય માણસની અહીં આવી શકવાની અને આપણાં વસ્ત્રો લઈ લેવાની હિંમત ચાલી શકે તેમ નથી, તેથી તે ખરેખર કોઈક ભાગ્યશાળી અને સાત્ત્વિકજ હોવો જોઈએ. તેવા માણસની સાથે અકસ્માત વિરોધી તકરાર ઉઠાવવી યોગ્ય નથી. માટે એની આપણે શાંત વચનો વડેજ આપણું વસ્ત્ર મેળવવાને યુક્તિ કરવી એજ ઉચિત છે. આવો વિચાર કરી તેઓ કહેવા લાગી કે, અરે નરોત્તમ, ભાગ્યશાળી અને સાત્ત્વિક શૂરવીર પુરૂષ! અમારાં વસ્ત્રો તમે કેમ લઈ બેઠા છે ? આ શું સારા માણસનાં લક્ષણ છે ? આ શબ્દો સાંભળીને અંદર રહેલા વિવાહન બોલ્યો કે, જે આકાશમાં પણ ગમન કરી શકે છે એવો પવન તમારાં વસ્ત્રો લઈ ઉ ગયો હશે; માટે જે તમારે વસ્ત્ર જોઈતાં હોય તે આકાશે જઇ પવનને પ્રાર્થના કરે એટલે તમને ત્યાંથી તે મળી આવશે. આવાં વચન સાંભળીને અપ્સરાઓ હસવા લાગી અને બોલી કે, વાહરે ! વસ્ત્ર હરણ કરી અંદર પેઠા છે અને વળી બીજા કોઈ ઉપર ઢળી પાડે છે? શું તમો પણ પવન જેવા હલકા છો ? અંદરથી તેણે ઉત્તર આપ્યો કે હું તેવો નથી, પણું તમને કહું છું કે કદાચ તમારાં વસ્ત્રો પવન હરી ગયો હોય. તેઓ બોલી કે તમેજ વચ્ચેના હરનારને પવન કહી બોલાવો છે અને વસ્ત્રો હરનાર તમેજ છે, ત્યારે શું ? તમે પવનની પેઠે ઉડી શકો છો ? જો એમ હોય તે તમે એક વખત અમારા પ્રત્યક્ષ થઈ આકાશગમન કરો જોઈએ? આ પ્રમાણે કેટલાક પ્રશ્નોત્તર થયા બાદ અપ્સરાઓ બેલી કે અમે દેવાંગનાએ છીએ. આ યક્ષની ભકિત અને માનસિક વિનોદ કરાવનારી ક્રીડા કરવા અમે અહીં આવેલ છીએ. અમારા વિનદના વખતમાં તમે સારી તક મેળવી છે. આથી અમે નારાજ થયાં નથી, પણ ખુશી થયાં છીએ. પરંતુ તમારી આટલી હોશિયારી જોઈ તમારા ઉપર અમે તુષ્ટમાન થયાં છીએ. અમારા દર્શનથી તમે અને તમારા દર્શનથી અમે આનંદિત થઈશું; માટે હે સાત્ત્વિક શિરોમણિ, હવે બસ થયું. તમે દરવાજો ઉઘાડી અમારાં વસે અમોને આપી દ્યો, એટલે ઘણું ખુશીની સાથે અમે ચાલ્યાં જઈશું. શું ભાગ્યશાળી પુરૂષને આટલી ક્રીડા બસ નથી? આટલું સાંભળતાં જ તેણે તરતજ દરવાજે ઉઘાડી તેઓના વસ્ત્રો તેમને આપી દીધાં. આથી અપ્સરાઓ બહુ ખુશી થઈ ગઈ એટલું જ નહીં પણ તેના ઉપર પ્રસન્ન થઈ તેઓએ એક અમેઘ (જેને ઘા ખાલી જાય નહીં તેવું) ખગ (તરવાર) રત્ન અને એક કંચુકરન આપી અરસપરસના દર્શનથી પિતાની ખુશાલી બતાવી. Page #374 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ ] જૈન ક્રાન્સ હેરલ્ડ. [ નવેમ્બર અતિશય માનદિત વચનાનાં ઝસ્તા અત્રતરૂપ વરસાદથી સ્નેહાંકુરને પ્રગટ કરતાં કામ પ્રશ્નગે મળવાની સૂચના કરતાં છુટાં પડી આકાશમાર્ગેથી જેમ આવી આવી હતી તેમ પાછળ ચાલી ગઈ. આ વિનેદમાં હરિવાહનની રાત્રી વ્યતિત થઇ ગઇ. પ્રાતઃકાળ થતાં તે ત્યાંથી આગળ ચાલ્યા. જતાં જતાં જેમાં કાઇ પણ માણસ દીઠામાં ન આવતું હોય તેવુ એક શુન્ય નગર તેના જોવામાં આવ્યું. કૈાતુકના મિષથી અ દર જોવા ગયા, ત્યાં વચલા ભાગમાં એક મેટા રાજમહેલ દીઠે. તેમાં દાખલ થઈ સાતમે માળે ચઢયા ત્યાં ક્રમળનાં જેવાં લેાચનવાળી એક કન્યા તેના જોવામાં આવી. તેને દેખસાંજ તેના મનમાં વિચાર આવ્યા કે “ હું ધારૂં છુ કે વિધાતાએ આ કન્યાને બધાથી ૫ડેલીજ બનાવી છે, અને તે જ્યારે જેવી જોઇએ તેવી બની આવી છે ત્યારે ખીજી કાઇ પણ ીને બનાવવી ઢાય ત્યારે તે। આ નમુના જોઈ બનાવીશ, એવું ધારી હજી લગણુ માને એક નમુના જોવા મલજ ' રાખી મૂકેલી છે, ” આવું ધારી તેની પાસે ગયા. તેણે તેને આવકાર આપ્યા એટલુ જ નહી. પશુ તેને એક આસન ઉપર બેસાડી પાતે જાણે મહા અક્સાસમાં હોય તેમ ઉભી રહી. તેની આવી સ્થિતિ જોઇને રાજકુમાર એસ્થેા કે આવા હના પ્રસંગે પશુ એવુ શું અસાસનુ કારણ છે કે આટલા બધા ઊંડા વિચારમાં પડી ગયાં છે ! આના જવાબમાં તેણે જરા માં મલકાવીને કહ્યુ કે તમે તેા ભાગ્યશાળીજ હશે. અને હું પણુ જ્ઞાની ન ભૂલાવે તે ખરેખર ભાગ્યશાળીજ હાઇશ, પરંતુ મારી તુ બુદ્ધિથી હું વિચારમાં પડી ગડ્યું. પ્રિય ! ધૈય ધર ધર ! હું મારી વીતક વાર્તા કહી સંભળાવું. તે જરા ધ્યાન ને સાંભળશેા તા તે બધી બીના આપના સમજવામાં આવશે. C cr હું વિજયપુરના વિજય નામે રાજાની અન’ગલેખા નામની કન્યા છું. એક વખત હું મારા મહેલના ગવાક્ષમાં ઉભી રહી નગરચર્ચા જોતી હતી, તેવામાં એક આકાશમાર્ગે જતા વિદ્યાધરે મને જોઇ, તેથી મારા ઉપર મેાહિત થઈ તેણે તરતજ ખુમે! પાડતી મને ત્યાંથી હરણુ કરી અહિં લાવી આ નવી રાજધાની બનાવી તેમાં મને એકલી મૂકી હું તેને પરણવાને રાજી નહીં છતાં જબરજસ્તીથી મારૂં પાણિગ્રહણ કરવા સારૂ પણરવાની સામગ્રી લેવા ગયા છે તે હમણાં અહીં આવશે. અકસેસ થવાનું કારણ એજ છે કે મને પહેલાં એક જ્ઞાની મળ્યા હતા. તેમણે સ્પષ્ટ કહેલુ કે તારા ભર્તા હરિવાહન થનાર છે. છતાં આ વિદ્યાધર મને પરણશે તે। એ જ્ઞાનીનાં વચનમાં વિસ વાદતા આવરો. જ્ઞાનીનાં વચન કાડ઼ દિવસ જુડાં પડે નહીં, છતાં આમ કેમ બનવા બેઠુ છે! જો એ છીએ કે હવે શું થાય છે. ત્યારે રાજકુમાર એથ્લેા કે શુ એમજ છે? ત્યારે તે હવે આવવા દે એને, અને જોઇ લે મારા હાથ ! કેવી ઝડપથી હું તેને જીતી લઉ છું. તે કુંવરી ખેાલી કે શું તમેજ હરિવાજુન છે? તેણે કહ્યું, હા. તેથી કુંવરી પ્રમાદમાં આવી જઇ ખેાલી કે આહા ! શી આનંદની ઘડી ! એટલામાં ત્યાં વિદ્યાધર આવી પહેાંચ્યું!. કુમારને દેખતાંજ કાપાયમાન થઇ તેના ઉપર ધસી પડયા, પણ કુમારે તેને એવા હાથ બતાવ્યા કે તે વખતે તે તે ખાઈ ગયા; પરંતુ વિદ્યાસંપન્ન હાવાથી ફરીથી તેણે કંઈ પેાતાનું બળ અજમાવવા માંડયું, એટલામાં તેા રાજકુમારે તરતજ પેાતાનુ અમેાધ ખડ્ગરત્ન ચલકાવી દેખાડયું, તેથી વિદ્યાધરનાં તે માત્રજ નરમ પડી ગયાં અને ગળગળા થઈ એટલી ઉઠયા કે સાહસિક શિરામણ નીર પુષ1 ધન્ય છે તને. તુ જો સ્ત્રી માટેજ પેાતાનુ ખળ મારા ઉપર અજમાવતા હૈ। Page #375 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦] નિર્વેદ [૨૯૭ તે આ તારા સાહસિપાથી તુષ્ટમાન થઈ આ સ્ત્રી તનેજ બક્ષીસ કરું છું એટલું જ નહીં પણ આ મારૂં વસાવેલું નગર પણ તનેજ સમર્પણ કરી વસ્તીથી ભરપૂર કરી આપું છું. તું બેલાશક અહીં આજ રહી યથેચ્છ સુખ ભોગવ, એમ કહી તેમજ કરી આપ્યું. હરિવહન અનંગલેખાની સાથે લગ્ન કરી ત્યાંજ રાજધાની સ્થાપી અપ્સરાઓએ આપેલું કંચુકરન તે(અનંગલેખા)ને આપી તેની સાથે અત્યંત ખુશીથી દિવસે ગુજારવા લાગ્યો. એક વખતે તે પોતાની પટરાણુને સાથે લઈ ઉષ્ણ કાળના દિવસો હોવાથી નર્મદા નદીના કિનારા ઉપર જઈ કીડા કરવા આવ્યું. ત્યાં એકાંત સ્થાન રચી રાજા જળમાં ઉતર્યો ત્યારે પિતાનાં બીજાં ઉત્તમ વસ્રની સાથે કંચુકરત્ન કીનારા ઉપર મૂકી રાણું પણ રાજાની સાથે જળક્રીડા કરવા ઉતરી પડી. તે વખતે પદ્મરાગ રત્નોથી ઝળકતા કંચુકરત્નને માંસની બ્રાંતિથી એક માત્ર બહાર આવી, ગળી જઈ જળમાં પેસી ગયો. કીનારા ઉપર રહેલા જનમંડળે તેને જે ખરો, પણ તે એટલી તે ઝડપથી ચાલ્યો ગયો કે કોઈ તેને પકડવા સમર્થ થયું નહીં. આથી રાજા રાણી ઘણોજ અફસેસ કરવા લાગ્યાં; પરંતુ ભાવી આગળ કોઈનું પ્રબળ ચાલી શક્યું નથી. પાણી વાટે ફરતો ફરતો તે મત્સ બેનાતટ નગર સમીપે ગયો. ત્યાં તે કઈક માછીની જાળમાં પકડાયો. તેના પેટમાંથી તે કંચુકરન રત્નમય હોવાથી તેવું જ ઝળકતું નીકળી આવ્યું, તે જોઈ માછીએ પિતાના મનમાં વિચાર કીધો કે આ કંચુક હું મારી સ્ત્રીને પહેરાવું અગરે ઘરમાં રાખુ તો તે જાહેર થતાં હું ચોર ઠરૂં એટલું જ નહીં પણ કોઈક વખત માર્યો જઉં, માટે આ ગામના રાજાને જ ભેટ આપી ઇનામ મેળવવું એજ યોગ્ય છે. આવું ધારી તેણે તે કંચુકારત્ન તે ગામ ( બેનાતટ) ના રાજાને ભેટ કરી સારું ઇનામ મેળવ્યું. આ કંચુક દેખતાં જ દંગ થઈ કઈ પિતાના મનમાં મોહ ઉત્પન્ન થવાથી રાજા મનમાં વિચારવા લાગ્યો કે અહે આ ચર્ય ! આ આખા જગતને મોહ પમાડનારી કામિની (સ્ત્રી) કયાં છે ? કે જેનો પહેરવાના કંચુક પણ મારું મન હરી લે છે, ત્યારે આની પહેરનારી તે કેવી મોહનગારી હશે ? હા, હા, હવે એ મને શી રીતે અને કયારે મળી શકશે ? એવી રીતે રાજા ચિંતામાં પડ્યો અને તેનામાં એટલો બધો લીન થઇ ગયે કે પિતાને ખાનપાન અને રાજયકારેબારમાં પણ કાંઈ ભાન રહ્યું નહીં. આવા વખતે બુધ્ધિવાન દીવાને આવી પૂછ્યું કે મહારાજ, આતે તમને શું થઈ ગયું છે કે ભાનભૂલા જેવા બની બેઠા છે ? રાજાએ કહ્યું કે જે મને જીવતો રાખવા ચહાતા હે તે સાત દિવસની અંદર મને આ કંચુક પહેરનારી સ્ત્રીનું નામ, દામ, ઠેકાણું વગેરે મેળવી આપજે. દીવાને રાજયની અધિષ્ઠાતા દેવીનું આરાધન કરવાથી દેવી પ્રગટ થઈ બેલી કે શા માટે મારું આરાધન કર્યું છે ? દીવાને કહ્યું કે આ કંચુકની પહેરવાવાળી સ્ત્રી રાજને લાવી આપો નહીં તો તે ખચીત મરણુજ પામશે. દેવીએ જણાવ્યું કે તું રાજાને એવી રીતે સમજાવ કે કદાપિ સૂર્ય પશ્ચિમમાં ઉગે, ચંદ્રમાં અગ્નિ ઝરે, પરંતુ આ સતી પિતાનું શીલ પ્રાણાંત થાય તે પણ છેડનાર નથી. જયારે આ રાજાને આ વાતને ખરેખર હઠ છે તે હું તેણીને લાવી આપું છું. પરંતુ હવે પછી આ કામ માટે કદી પણ તારે મને બોલાવવી નહીં. આ પ્રમાણે કહી રાજયની અધિષ્ઠાતા દેવી તરતજ હરિવહન રાજાને ત્યાં જઈ સુતેલી અનંગલેખા રાણીને લઈ આવી, અને રાજાને સમર્પણ કરી અંતર્ધાન થઈ ગઈ. રાજા તેને જોઈને અગાઉના કરતાં પણ વધારે લટ Page #376 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ] જેને કેન્ફરન્સ હેરલ્ડ. [ નવેમ્બર જેવો બની ગયે, અને પિતાની ધણઆણી થવા તેણીની ઘણી ઘણું પ્રાર્થના કરી પણ તેણીએ તેનું વચન માન્ય કર્યું નહીં એટલું જ નહીં પણ બેલી કે હે રાજા, તારે મારાથી દૂર રહેવું. હું મારા પ્રાણ તને આપીશ પણ મારૂં શીર કદાપિ હું ખંડન કરનાર નથી. રાજાએ વિચાર કર્યો કે સ્ત્રીને મૂળ સ્વભાવ જ છે કે મુખે નાકારે કરે અને વળી એકાએક તેના પતિનો વિયોગ થયો છે તેથી હાલ એને છેડવી નહીં. એ મારા તાબામાં છે તો યાં જવાની છે, ધીમે ધીમે બધું સારૂં થશે. આવો વિચાર કરી તેમાં ખાનપાન અને સ્થાનની સારી રીતે ગોઠવણ કરી ઘણી ઘણી દાસીઓની વચ્ચે તેને મેખી; છતાં પણ આ શણી તે નિરંતર પોતાના પતિનું ઇષ્ટદેવની પેઠે સ્મરણ કરે છે, જરા માત્ર પણ વિસરતી નથી. હરિવહનના જે બે મિત્રો તેનાથી વિખુટા પડેલા હતા તેઓ બન્ને ફરતા ફરતા એકમોટા જંગલ માં જઈ પહોંચ્યા. ત્યાં વાંસની જાળ વચ્ચે કોઈ એક માંત્રિક વિદ્યા સાધન કરતો હતો, તેની પાસે તેઓ જરાવાર ઉભા રહ્યા. એટલામાં તે સાધક પુરૂષ ઉભો થઈ પ્રણામ કરી તેમને કહેવા લાગ્યું કે ભાગ્યશાળી પુરૂષો ! તમો અહીં આવી પહોંચ્યા તે ઘણું સારું થયું. જે તમો મારા ઉત્તર સાધક થઈ રહે તો કેટલાક દિવસથી કરવા માંડેલું પણ હજી સુધી સિદ્ધ નહીં થયેલું મારું કાર્ય તમારા પસાયથી સિદ્ધ થઈ શકશે. એટલે મારા ઉપર ઉપકાર કરે. તેઓએ હા કહી, તેથી તેના ઉપરીપણું દળ મંત્રવાદી પિતાના વિદ્યા સાધન કરવા લાગ્યો. સારા ભાગ્યે તેની વિદ્યા તરતજ સિદ્ધ થઈ ગઈ. તેથી તેણે ખુશી થઈ અદ્રસ્ટ થવાનું અજંન, શત્રસે મેહ અને આકાશગમન કરી શકે એવું વિમાન બનાવવાની શકિત એવી ત્રણ સિદ્ધ વિધાઓ આપી તેઓને ઉપકૃત કર્યા. ત્યાંથી ફરતા ફરતા આ બન્ને મિત્રો બેનાતટ નગરે આવી પહોંચ્યા. ત્યાં કોઈ એક સિધ્ધ પુત્રના તરફથી તેઓના જાણવામાં આવ્યું કે આ નગરના રાજાએ જે સ્ત્રીનું હરણ કરાવી મંગાવી છે તે હરિવહન રાજાની પટરાણી છે. આવું સાંભળી તેઓ પોતાના મિત્ર હરિવહન તથા તેની સ્ત્રીના વિયોગનું દુઃખ દૂર કરવા માટે અદ્રશ્ય ભજન કરી એનગલેખા પાસે ગયા. ત્યાં તેણીને પિતાના પતિની છબીની સામેજ નજર રાખી બેઠેલી જોઈ તેના હાથમાંથી તેઓએ તે છબી છીનવી લીધી. તેથી તે બેલી ઉઠી કે, હે દૈવ ! મેં તારો શો અપરાધ કર્યો છે. કે જેથી મારા પતિની એક ચિત્રેલી છબી પણ હરી લે છે? શું તું જાણતો નથી, કે એમ કરવાથી આ અનંગલેખા પિતાના પ્રાણ આપી દેશે ? હું આત્મઘાત કરું તેથી પણ તું શું બીત નથીપછી તેઓએ તેને તે છબી પાછી આપી શાંત પાડી, પિતાના આગમનની હકીકત કહી સંભળાવી, એટલું જ નહીં પણ પોતાની ઓળખાણ પણ જણાવી આપી. તેણે પોતાના પતિના મિત્રો જાણી તેમની પાસે લજજાપૂર્વક બેલી કે તમે મારા દીયર થાઓ છો અને આવા વખતે સહાયક થવા આવી પહોંચ્યા છે તેથી ખચીત માનું છું કે હવે હું આ શોકસાગરમાંથી મુક્ત થઈશ. તમારાં દર્શન માત્રથી આનંદ થયે તો પરિણામે કેમ નહીં થાય? ત્યાર પછી તેઓ બન્ને તેની સાથે કંઈક મસલત કરી છુટા પડી મંત્રવાદી બનીને રાજાને મલ્યા. રાજાએ તેમને સત્કાર કર્યો. તેઓએ રાજાને પ્રાર્થના કરી કે અમારા લાયક કંઈક કાર્ય બતાવશે ત્યારેજ અમારી મંત્રવિદ્યાને ખરેખર અનુભવ આપને થશે. આ ઉપરથી રાજાએ તેમને એકાંતમાં લઈ જઈ કહ્યું કે આ અનંગલેખા જયાં સુધી જીવે ત્યાં સુધી મારા તાબામાં રહે એ કંઈક ઉપાય કરે. તેઓએ રાજાને Page #377 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧૦] જેને કેન્ફરન્સ હેરલ્ડ. [૨૯૮ ચૂર્ણ આપ્યું અને જણાવ્યું કે તેનું તિલક કરી તમે તેણીની પાસે જશો કે તરતજ તે તમારે સ્વાધીન થઈ જશે. રાજા ચૂર્ણનું તિલક કરી તેની પાસે ગયો. તે દેખી અનંગલેખાએ (મંત્રવાદીઓની સાથે મસલત કરેલી હોવાને લીધે) તેને આવકાર આપ્યો, એટલું જ નહીં પણ એ ગાઢ સ્નેહ બતાવ્યો કે રાજા તેણીની પાસે સાંસારિક સુખ ભોગવવાની પ્રાર્થના કરવા લાગ્યો. તેથી તેણીએ જવાબ આપ્યો કે મહારાજ ! હું આપને સ્વાધીન જ છું એમ આપ સમજવું; પણ અષ્ટાપદની યાત્રા કરવાનો મારે અભિગ્રહ છે તે પૂરો થયા બાદ હું તમારા મનોરથ પૂરા પાડીશ. કામાંધ બનેલા રાજાએ આ બન્ને મંત્રવાદીઓને બોલાવી કહ્યું કે એ રાણીને અષ્ટાપદ તીર્થની યાત્રા તમે કરાવી આવો. તેઓએ જણાવ્યું કે યાત્રા કરાવીશું પણ અમારે સાથે જવું પડશે, કારણકે આકાશે ગમન કરે એવું નવું વિમાન બનાવ્યા વગર ત્યાં જઈ શકાય તેમ નથી. રાજાએ તેમ કરવાની હા પાડી. મંત્રવાદીઓએ વિદ્યાના બળથી એક નવું વિમાન બનાવ્યું અને તેમાં બન્ને જણ અનંગલેખાને સાથે લઈ બેઠા. રાજાએ તેણીને યાત્રા કરી તાકીદે પાછા આવવા ભલામણ કરી. તેણીએ કહ્યું કે ઠીક, બહું સારું, પણ અજાણ્યા પુરૂષોની સાથે મારે એકલાં જવું એગ્ય નથી, માટે તમારી જે બે કન્યાઓ છે તેમને મારી સાથે મોકલે કે જેથી વાટમાં ચાલતાં મને વાતચીતનો આનંદ થાય. રાજાએ તરતજ તેના કહેવા પ્રમાણે પોતાની બન્ને કન્યાઓને તેની સાથે વિમાનમાં બેસાડી દીધી, જ્યારે વિમાન આકાશે ઉડતું થયું ત્યારે રાજાએ “વહેલા આવજો” એમ કહ્યું. તેના પ્રત્યુત્તરમાં મંત્રવાદીઓએ “હવે આશાને દૂર મૂકી દેજો” એમ જણાવ્યું. રાજેએ કહ્યું કે એમ કેમ ? તેઓએ કહ્યું એમજ તે! જેમ તમે કર્યું તેમ અમે કર્યું, માટે આશા છોડી દેજે. આવાં વચન સાંભળી રાજા ઘણે ઉદાસ થયો અને આમ તેમ ફાંફાં મારવા લાગે, પરંતું આકાશમાર્ગે જતાને શી રીતે અટકાવી શકાય? તેના મનને તુરંગી વિચાર બધા મનમાં જ રહ્યા વિમાન અદ્રય થયું અને છેવટે હાય હાય કરતો રહ્યો. આ બન્ને મિત્રો હરિવહનની રાજધાનીમાં વિમાન લઈ આવ્યા. મિત્રો અને રાણી મળવાથી તેના હર્ષનો પાર રહ્યો નહીં. તેણે પેલા રાજાની જે બે કન્યાઓ અનંગલેખા પિતાની સાથે લાવી હતી તેમાંની એક સુતારપુત્રને અને એક શેઠપુત્રને પરણાવી દીધી. આમ થવાથી ત્રણે મિત્રો અને ત્રણે સ્ત્રીઓ અરસપરસ એટલાં બધા ખુશી થયાં કે હર્ષનું વર્ણન જ કરી શકાય નહીં. હરિવાહને મિત્રોથી જુદા પડયા પછી પિતાને બધે વૃત્તાંત કહી સંભળાવ્યું, અને તેઓ પણ પિતાની તમામ હકીક્ત નિવેદન કરીને સુખરૂપ રહ્યા. કેટલાએક વરસ વીત્યા બાદ તેઓનાં માબાપને માલુમ પડવાથી તેઓને પોતાની પાસે બોલાવી લીધા. ઈદ્રદત રાજાએ હરિવાહનને પિતાનું રાજ્ય સમર્પણ કરી દીક્ષા લીધી. કેટલેક વરસે તપશ્ચર્યાથી કર્મ ક્ષય કરી કેવળજ્ઞાન પામી ઇદ્રદત રાજર્ષિ તેજ નગર સમીપે સમોસર્યા. હરિવહન આ વાત જાણી પરિવાર સહિત તેમને વંદન કરવા આવ્યો. વંદન સ્તવન કરી તેના બેઠા પછી કેવલી મહારાજે દેશના આપતાં જણાવ્યું કે વિષયરૂપ માંસના લેભી આ જગતને શાશ્વત માને છે પણ સમુદ્રના કલોલની પેઠે આયુષ્ય ચપળ છે એમ તેઓ જોતાજ નથી. Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ ] વજન કેન્ફરન્સ હેરલ્ડ. [ નવેમ્બર દેશના થઈ રહ્યા પછી કેવળી મહારાજને હરિવાહને પૂછ્યું કે મહારાજ, હવે મારૂં આયુષ્ય કેટલું બાકી છે ? કેવળીએ ઉત્તરમાં જણાવ્યું કે રાજન, તારું આયુષ્ય હવે માત્ર નવ પ્રહરનું જ છે. આ વચન સાંભળી રાજા મરણના ભયથી કંપાયમાન થવા લાગે; ત્યારે કેવળી બોલ્યા કે જે તું મરણથી ભય પામતે હોય તે દીક્ષા અંગીકાર શા માટે કરતે નથી ? જે સાંભળી બે ઘડી માત્ર પણ જો કોઈ વિધિપૂર્વક વિધિને જાણ પુરૂષ ચારિત્ર પાળે તે તે સર્વ દુઃખનો અંત કરી શકે છે, ત્યારે ઘણુ વખત સુધી જે તે પાળી શકાય તે તેના લાભનું તો શું કહેવું ? (મહા લાભ થાય). આવાં વચન સાંભળી સંસારથી ઉદ્વેગ પામી ગયું છે અને જેનું એવા હરવાહને સ્ત્રી તથા નિ સહિત દીક્ષા અંગીકાર કરી. શુભ ભાવના ભાવતાં એકલો આત્મા છે, કોઈ મારૂં નથી ઇત્યાદિ શુભધ્યાને કરી કાળ કરીને હરિવહન રાજા પાંચમા અનુત્તર ( સર્વાર્થસિદ્ધ) વિમાને દેવતા થયા. મહાવિદેહને વિષે એકાવતારે મેલે જશે. તેમજ અનં. લેખા સાધ્વી તથા બન્ને મિત્ર મુનિઓ દુર્ઘટ તપશ્ચર્યા કરતાં ચારિત્રપાળ તેજ વિમાને દેવતા થઈ અનુક્રમે ( એકાવતારે મહાવિદેહે) સિદ્ધિપદને પામશે. આ પ્રમાણે જે કંઈ પ્રાણી ભવ ઉપર વૈરાગ્ય અંગીકાર કરશે તે પ્રાણી હરિવહન રાજપની પેઠે સ્વર્ગસુખને પામશે. Page #379 -------------------------------------------------------------------------- ________________ १९१०] एक आश्चर्यजनक स्वप्न. [३०१ एक आश्चर्यजनक स्वप्न. ( लेखक शेरसिंह कोठारी-सैलाना) अनुसंधान पाने २३५ थी हाथी दांतका चूड'. हे पुत्र ! मुझे इस बातपर बडी हांसी आतीहै कि यह रिवाज क्योंकर प्रचलित हुवा. उफ ! जब २ हम इसकी तर्फ बिचार करतेहैं तब २ सिवाय पछतानेके कुछभी हात नहीं आता. हे दयावान पुत्र ! इस्मे द्रव्ये और भावे दोनोही तरह से नुकशान हैं. देख, एक हाथीदांतके चूडेके कमजकम ४०-५० रुपै लगतेहै और जिसमेंभी अगर टूट फूट जावे तो एक कौडीभी पीछी पैदा नहीं होसक्ती. यदि उन्ही पचास रु० का उमदा सुन्ना लाकर टीपे ( पट्टिये जडवा दी जावें तो कैसा उमदा मालुम होताहै तथा जब चाहो उसके रुपै लेलो. इसके अतिरिक्त यह चूडा एक पंचिन्द्री जीवके जीव हिंसासे प्राप्त होताहै. कइ भाइयोंके यह खयालातहैं की पलेहुवे ( tamed) हाथियोंके दांतोसेंही चूडे बनाए जातेहै, परन्तु ये खयालात उनके बिलकुल गलतहै; सबबकी जो कभी ऐसा हो तो लाखों चूड़े हरसाल कहांसे आतेहैं. हे सुज्ञ पुत्र ! जिस प्रकार यह होताहै वह भै तुझे बतातीहुं, लक्षपूर्वक सुन: . सिंगलद्वीप ( Ceylon ) की तर्फ जंगलोंमें हाथियोंके टोलेके टोले होते हैं. वे हाथी खतर नाग होनेसें मामुली तौरपर पकडे नहीं जा सक्ते वास्ते ऊंडे २ कूवे खोदकर उनपर हरियाली विछादी जातीहै, तब उस हरियालीके कारणसें वे जंगली हाथी, आकर कूवों में गिर जाते हैं, तत्पश्चात् बहार रहे हुवे लोग भालोंसे ऊपरसें ही मारडालते हैं और उनके दांत लेजाकर चूडे बनाये जातेहैं. सुनने में आताहै की इस दांतके लिये एक सालभरमें ७०००० हाथी मारे जातेहैं हाय, हाय, शोक, महाशोक ! Page #380 -------------------------------------------------------------------------- ________________ ३०२] જૈન કોન્ફરન્સ હેરલ્ડ. २५४५२. गालिये गाना. हे श्रद्धावान पुत्र ? तुं अच्छी तरहसें जानता है. की वर्तमानके जैनियोंकी जितनी ओरते है, वीरपरमात्माकी पुत्रिया होनेका दावा रखती हैं; उन्हे कोई एकभी अपशब्द कहदे तो वे बहुत खिन्न होजाती हैं परन्तु जिस वख्तमें उनके घरपर व्याही वगेरा आनकर बैठते है उस वख्त कैसे २ खराब शब्द अपने मुंहमेंसें निकालती हैं जिनकोंकि सुनकर कइ पुरुष शर्मा जाते हैं. धिक्कार २ सहस्रवार धिक्कार उन बहिनोको जोकी गालिये गाना पसंद करती है. हे बुद्धिमान पुत्र ? औरभी बहोतसें ऐसे विषय हैं जिनकोंकी बर्चना अवश्य है परन्तु वख्त बहुत आगया और थोडा २ हाल अन्य माताओकाभी सुनना बाकी है वास्ते अन्तमें मै तुझे इतनाही कहना चाहती हुं की मुझ दुःखियाके अपरंपार दुःखपर खयाल रखना, मैः--बहुत अच्छा (इतना कहने के पश्चात् मैत्री माताको बहु मान देकर आशन दिया गया और द्वितीय "प्रमोद" मातासें पूछा गया की तुं भी किंचित् मात्र हाल कहकर सुनादे. तब वह बोली:-- प्रमोद--हे पुत्र, मैरा बहुतसा दुःख तो मैरी भगिनी मैत्री कह चुकी है परंतु जो बाकी रहाह सो मै तुझे कह सुनातीहुं, जरा लक्षपूर्वक सुनना. हे वत्स, मैरा नाम प्रमोद (हर्ष) होते हुवे भी लोग मुझे धारनतक नहीं करते. जिधर दृष्टि फेंको उधर सिवाय इर्षा के दूसरा नजर तक नहीं आता. हे भाई, जादे क्या कहूं? इस आपुसकी इर्षासे केवल मात्र कर्म बंधन होताहै. कई मेरे भाई आपुसमे झगड़े करके अपने आपको बड़े भाग्यशाली समझते है, परंतु अफसोस, वे लोक इतनाभी नहीं समझते पहिले बड़े २ आचार्योसे जबकी झगड़े ते नही हुवे तो आजकलके लोगोकी तो ताकत ही क्या. हे सुशील पुत्र, इन झगडोमे कुछ मोक्षमार्ग रक्स्वा हुया नहीहै. देख मोक्षमार्गका रस्ता तो शास्त्रकारोंने यह बतायाहै. Page #381 -------------------------------------------------------------------------- ________________ १९१० एक आश्चर्यजनक स्वप्न. [३०३ गाथा. सेयंबरोय आसंबरोय बुद्धोय अहव अन्नोवा । समभाव भावि अप्पा लआह मुक्खं न संदेहो ॥ १॥ (संब धसत्तरि गाथा २.) ___ अर्थ:-. चाह श्वेतांबर हो या दिगंबर हो, या बुद्ध हो या अन्य कोईभी हो, जो समता भाव भावेगा वह अवश्यमेव मोक्ष लेवेगा. ॥ १ ॥ तबतो निश्चय हो गया कि आपुसकी ईर्षा एकान्त कर्म बंधकी हेतुभूत है. हे भाई, मोक्ष मार्गकी तुझे क्या कहुं चाहे तूं जैन धर्म के कितनेही फिरकोंमे फिरकर तलाश करले मगर आजकलका जमाना देखते हुवे सच्चे जैन धर्मके मुवाफिक बहुत थोडे लोगोका मोक्ष साधनमे उद्यम होगा. देख, श्री जिनदासजी अपने बनाये हुवे "पंथीडा" के स्तवनमे श्री वीर परमात्माको अर्ज करते हैं. गाथा. श्वेताम्बर दीगम्बर आदि अनेक जो, निज २ मतिए गच्छागच्छ ठरायजो । एता पंथ छताए हुं न तृप्ती थयो , किण पंथए पहुंचूं आप कने सो सुणाय जो ॥१॥ पंथिडा संदेशो देजे मारा नाथने. . अब जो कभी अज्ञानरूपी पर्देको दूर करके देखा जावे तो मालुम हो जावेगा कि मोक्षमार्गका रास्ता तो उपरोक्त मागधी भाषामे जो सम्बोधमत्तरिकी गाथा लिखी गई है उसीमे है. .. हे गुणवान पुत्र, जब २ मे जैनियोमे ईर्षा देखती हुं तब २ सिवाय पछतानेक फुछभी हाथ नहीं लगता. अरे, कल्पतरु समान जैन धर्मके उपासकोकी यह दशा ? हाय, जमाना बहुत बुरा आगया. Page #382 -------------------------------------------------------------------------- ________________ ३०४ જેન કોન્ફરન્સ હેરલ્ડ. [सेम्प२. हे प्रिय पुत्र, यदि तूं दीर्घदृष्टि से सोचेगा तो तुझे मालुम होजावेगा कि आजकल लोग बड़े २ उहदोपर मुकर्रर हो जाते हैं तथा बडी २ पदवीयोको धारन करते हैं वे हमारे गरीब भाईयोंके सामने तक देखनेसे शरमाते हैं बलके मौका पडनेपर दूसरोंकी राह रखकर हमारे स्वधर्मी भ्राताओको नुकसानमें डाल देते हैं. जब कभी गरीब जैनियोसे नुकसान बनि आता है तब उनपर क्षमा नहीं करते हुवे बडा भारी इलजाम लगा देते है वे लाग जो ये बाते करतेहैं सो केवल अपने बड़प्पनमें अंधे होकर करतेहैं, देख नीतिशास्त्रवाले तो यह कहते हैं: श्लोक. विपति धैर्यमथाभ्युदये क्षमा, सदास वाक्पटुता युधि विक्रमः । यशसि चाभिरुचिर्व्यसनं श्रुतौ, प्रकृतिसिद्धमिदं हि महात्मनाम् ॥ १ ॥ अर्थ:-निम्न लिखित बाते महात्माओंको प्रकृतिसे ही सिद्ध रहती हैं:विपत्तिमे धैर्य, महत्पद पानेपर क्षमा, सभामे वाणीकी चतुराई, युद्धमे पराक्रम यशमें रुचि, तथा धर्मशास्त्र श्रवण करनेमे व्यसन. हे पुत्र ! उहदा मिलनेपर जो लोगोंके खयाल होजातेहैं उसका मै तुझे एक छोटासा दृष्टांत कहतीहुं सो लक्षपूर्वक सुन. एक नगरमे दो मित्र रहते थे वे दोनोही बड़े गरीबथ. बचपनमें उनके माता पिताके मरजानेसे वे निराधार होगयेथे. कितनेक दिनोके पश्चात् उनमेंसे एक मित्र पड़ लिखकर हुशियार होगया और दूसरा कर्मवश वैसाही मूर्ख रहगया. _ थोडेही समयमे वह विद्वान मित्र एक देशका दीवान हो गया परंतु सबब कि वह जन्मका दरिद्री था, उस पदके पानेसे अभिमान वश हो गया. Page #383 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦] ઉપદેશકના ભાષણથી થએલા ઠરાવે. [૩૫ ઉપદેશકના ભાષણથી થએલા ઠરા. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સના ઉપદેશક મી. વાડીલાલ સાંકળચંદે તા. ૪-૧૦-૧૧ ના રોજ વીજાપુર તાલુકાના સર્મ ગામમાં કોન્ફરન્સના હેતુઓ ઉપર ભાષણ આપ્યાં હતાં. તેથી કરી જૈનામાં તથા બીજા વર્ગમાં સારી અસર થઈ હતી. તે ઉપરથી નીચે પ્રમાણે ઠરાવ કરવામાં આવ્યા હતા – ૧ પરદેશી ભ્રષ્ટ ખાંડ જૈન સંઘમાં વપરાતી નથી તો પણ ઘણું જ ન વાપરવા પ્રતિ જ્ઞા લીધી હતી. ૨ ટીનનાં વાસણ વાપરવાં નહીં– ૩ તેમજ ઘણી સ્ત્રીઓએ ફટાણું ગાવાં નહીં તેમજ બંગડીઓ પહેરવી નહીં તેવી પ્રતિજ્ઞા કરી છે. ૪ કન્યાવિક્રય કરવો નહીં. ૫ રડવા કુટવાની બાબતમાં કમતી કરેલું છે તે પણ આ ભાષણોથી વધારે ઓછું કરવામાં ધ્યાન ખેંચ્યું છે. વળી જીવદયા ની બાબતમાં તમામ ગરાશીઆઓએ પાપ નહી કરવા કે નહીં કરાવવા ખુશી બતાવી છે. અને કઈ પાપ કરે તે બનતા ઉપાયે અમે તેને અટકાવીશું એવી રીતે ઠરાવ કરી પિતા ની સહીઓ સમાન જન સંઘને કરી આપી છે. પરાંતીઆ મુકામે બત્રીશીના પંચમાં થએલા ઠરાવે. તા. ૨૧-૧૧-૧૦ ના રોજ પતીઆ મુકામે વળાદ તડના બત્રીશીનું પંચ એકઠું મળ્યું હતું. તે વખત ઉપદેશક મી. વાડીલાલ સાંકળચંદ જૈન વેતાંબર કોન્ફરન્સના હેતુઓ ઉપર ભાષણ આપ્યાં તથા કેટલાક ઠરાવો રજુ કર્યા તે પૈકી નીચેના ઠરાવ પંચમાં પસાર થયા છે૧ લગ્નપ્રસંગે દારૂખાનું ફાડવું નહીં. ૨ પીછાંવાળો પોશાક વાપરે નહીં તેમ નવો લાવવો નહીં. ૩ મરણપ્રસંગે તથા કાણે જાય આવે ત્યારે રહેવાના ઘરના માહોલા સિવાય કોઈ પણ જગ્યાએ ઉઘાડી છાતી કરી કુટવું નહીં. ૪ વૃદ્ધ મરણ વખતે પથરણું બે માસ રાખી ઉપાડી લેવું, ને નાની ઉમરના એટલે જુવાન મરણપ્રસંગે પાંચમે માસ બેસતાં પથરણું ઉપાડી નાખવું. ૫ લગ્નપ્રસંગે ગૌરવ રમવાને રીવાજ બંધ કરવામાં આવ્યો છે. { સંચાને આ મેં તથા સજીને આ વાપરવો નહીં. ૭ જુવાન મરણપ્રસંગે કારણે જનારાને કે આવનારાને જમવામાં રોટલી ઉપર વાઢીથી ઘી પીરસવું નહીં. ફકત ધીમાં બળીને જ પીરસવી. ૮ લગ્નપ્રસંગે કોઈ પણ સ્ત્રીએ ફટાણું ગાવાં નહીં. ૯ ટીનનાં ભ્રષ્ટ વાસણે વાપરવાં નહીં તેમ લાવવાં નહી. ૧૦ કચકડાનાં બટન વગેરે કાંઈ પણ ચીજ વાપરવી નહીં. ૧૧ બનતાં સુધી ચામડાનાં પુઠા વાપરવાં નહીં, Page #384 -------------------------------------------------------------------------- ________________ " ૩૦૬ ] જૈન કોન્ફરન્સ હેરલ્ડ. [ નવેમ્બર ૧૨ પગરખાં (જોડા) ની નીચે નાળ, ખીલી, ખીલા, એડીઓ વગેરે લેઢાની કાંઈ પણ ચીજ નખાવવી નહીં. ૧૩ એક સ્ત્રીને પરણ્યા ૩૦ વર્ષ થયા સિવાય બીજી સ્ત્રી કરવી નહીં. તે પણ પંચની મરજી સિવાય કરવી નહીં. ૧૪ સભામાં એટલે પંચની બેઠકમાં હાક વાપરવો નહીં. (પી નહીં.) ૧૫ હાથીદાંતની દેઢ દેઢ ચુડીઓ ઉપરાંત વધારે વેરાવવી નહીં. ૧૬ લગ્નપ્રસંગે જાનમાં બળદ દડાવવા નહીં તેમ બળદને દેડાવી પ્રથમ આવનારને ગોળ, ઘી પાવાને આપવું નહીં. ૧૭ હોળીનું પૂજન કરવું નહીં તેમ હોળી પણ કરવી નહીં. ૧૮ અન્યદર્શનીનાં પર્વ બનતા લગી બંધ કરવાં. ૧૯ કન્યાવિક્રય માટે પંચના ઠરાવ પ્રમાણે વર્તવું. ૨૦ લગ્નપ્રસંગે જાનૈયાને બે વખત જમણુ ન આપતાં ફકત ૧ વખત આપવું. વિરૂદ્ધ વતનાર પાસેથી રૂ. ૩૧) એકત્રીશ દંડના લેવા. ૨૧ સાડી રૂ. ૧૦૦ થી ૨૦૦ સુધી લેવાનો રીવાજ ભારે પડતો હતો તે કાઢી નાંખી તેના બદલે ફકત રૂ. ૩૫) સુધીનો સાડલે કરે. તેથી વિરૂદ્ધ વર્તનાર પાસેથી રૂ. ૫૧ ) - દંડના લેવો. ૨૨ ઘાટડીના થપ્પા સાડલો રૂ. ૨૫) સુધી કરવામાં આવતો હતો તેને બદલે રૂ. ૧. સવારે સાડલે લે. વળી ઉપરના ઠરાવો સિવાય હોકે, બીડી, ચા, કોડલીવર ઓઈલ વગેરે ન પીવાની ઘણું જણાઓએ પ્રતિજ્ઞા લીધી છે. ઉપર પ્રમાણેના ઠરાવો સર્વ પંચવાળાઓ કબુલ રાખી તે પ્રમાણે વર્તવા ખુશી બતાવી છે. મી. વાડીલાલના ઉપદેશથી કેન્ફરન્સ નીભાવ ફંડમાં રૂ. ૨૫) અંકે પચીશ રૂપીઆ આપવા ઠરાવ કરવામાં આવ્યું છે. કોન્ફરન્સ તરફથી આવી રીતે ઉપદેશકે ફરી ભાષણ આપતા રહેશે તે જીવહિંસા બાબતમાં પણ સારો સુધારો થશે અને ધર્મની વૃદ્ધિ થતાં પાપની અટકાયત થશે. લ. વળાદવાળા શા ગીરધરલાલ ગુલાબચંદ. ઉપદેશક મી. વાડીલાલના સંબંધમાં પ્રાંતીઆના શ્રી સંઘ તરફથી આવેલા પત્રને સાર પ્રાંતીઆના જૈન શ્વેતાંબર સંઘની સવિનય વિનતિ કે અત્રે બત્રીશીના પંચના મેળાવડાના કારણથી તેમજ ગામે ગામ કેલ્ફિન્સ તરફથી ભાષણો આપવા અને સુકૃત ભંડાર ફંડ વસુલ કરવા ઉપદેશક વાડીલાલ સાંકળચંદ ફરતા ફરતા આ ગામે આવી ગામની તમામ કેમને એકઠી કરી કેન્ફરન્સના હેતુઓ ઉપર ભાષણ આપી ગામને અપૂર્વ લાભ આપે છે તેથી ગામની તમામ કામ ઘણી ખુશી થઈ છે. એટલું જ નહીં પણ કોન્ફરન્સ તરફ તમામ ગામે તથા બત્રીશીના પંચે સારું ધ્યાન આપી માનની નજરથી જોયું છે. સદરહુ ઉપદેશકના બાહોશપણુથી થએલાં ભાષણોથી ગામમાં થએલા ઠરાવ નીચે પ્રમાણે Page #385 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧૦] મંચરમાં જૈન લાયબ્રેરી. [ ૩૦૭ જૈન સંધામાં તેમજ અન્ય તમામ કેમમાં ફટાણાં ગાવાં નહીં તેમ બંગડીઓ પહેરવી નહીં અને ત્રણ દિવસ બરાબર પાળી ચોથે દિવસે ઘરકાર્ય કરવું, તે સિવાય કે, બીડી, કેડલીવર ઓઈલ વગેરે ન વાપરવાની ઘણી પ્રતિજ્ઞાઓ લેવાઈ છે. બત્રીશીના પંચમાં વિશેષ ઠરાવે થએલા હોવાથી અમે લખ્યા નથી. તે સિવાય આ હિંસાની બાબતમાં ઠાકરડા લોકોને ભાષણે આપતાં તેમણે દશરા વગેરેમાં થતું પાપ અટકાવવાને બંદોબસ્ત કર્યો છે. આ બાબતમાં વાડીલાલે કવિતારૂપમાં દાખલા દલીલોથી બેનો તથા ભાઈઓને જે લાભ આપો છે તેથી અમે કોન્ફરન્સને માન આપી લખીએ છીએ કે આમ ઉપદેશક દ્વારાએ ધર્મને સુધારો અને પાપની અટકાયત થાય એ દેખીતું છે. ભાષણો વખતે મુખી મતાદાર તળાટી તથા નિશાળ માતરો વગેરે દરેક વખતે હાજરી આપતા હતા. ઉપરના ઠરાવો મુખી મતાદાર હસ્તક થયેલા છે. અત્રેથી સુકૃત ભંડાર ફંડના રૂપીઆ ઉઘરાવવા માંડયા છે. દ. શા ચુનીલાલ છગનલાલ શા. મગનલાલ હીરાચંદની સહી દ. પ. મુખી છગનભાઇ લલુભાઈની સહી દ. પિ. મી. વાડીલાલ સાંકળચંદે જૈન કેન્ફરન્સ તરફથી પોતાના ખરા ધર્મની જીજ્ઞાસાથી જીવદયા વગેરે અન્ય વિષયો ઉપર આપેલાં ભાષણોએ ઉત્તમ રીતે અસર ફેલાવી છે. તેઓને તે માટે ધન્યવાદ ઘટે છે. કેન્ફરન્સે આ ઉત્તમ માર્ગ ગ્રહણ કર્યો છે તેના દિન પ્રતિદિન વૃદ્ધિ થઈ હેતુઓ સફળ નીવડે તેને માટે પરમાતમાની ખરા જીગરથી હું પ્રાર્થના કરું છું. તા. ૨૭-૧૧-૧૦ કેશવલાલ બેહેચરદાસ તળાટી. તેજ પ્રમાણે સ્કુલ માસ્તર વગેરેના અભિપ્રાયો આવેલા છે. શ્રી જૈન તન્ય સંગ્રહના કર્તા વળાદના રહીશ સુશ્રાવક શેઠ ખેમચંદભાઈ પીતાંબરદાસે ધાર્મિક ઉપદેશ કરતાં ગ મ પરાંતી આના કેટલાક પાટીદાર લોકોએ ચોથા વતની, પરસ્ત્રીની, કંદમૂળની, હોકાની થા મધ, માંસ, મદિરા, માખણ વગેરે અભક્ષ્ય વસ્તુઓની બાધાઓ કરી છે. મંચર (જીલ્લા પૂના) માં નવી જૈન વેતાંબર લાયબ્રેરી. તા. ૮-૧૧-૧૦ બુધવારના રોજ સાંજના વખતે શ્રી ન શ્રેયસ્કરમંડળ મેસાણાવાળા ફરતા પરીક્ષક ભગવાનદાસ મીઠાભાઈએ “આપણી વર્તમાન સ્થિતિનું દિગદર્શન” એ વિષય ઉપર ઘણી અસરકારક રીતે ભાષણ આપ્યું હતું. તે સિવાય હાનિકારક રીવાજના સંબંધમાં પણ જુસ્સાદાર રીતે બોલ્યા હતા. તા. ૧૦–૧૧-૧૦ના રોજ શ્રી સુકૃત ભંડાર ફંડ સંબંધી સારી રીતે સમજાવવામાં આવ્યાથી તે ફંડની શરૂઆત કરવામાં આવી ને ફંડ વસુલ થયાથી મુંબઈ ઓફીસે મોકલાવવાનું ઠરાવવામાં આવ્યું. ત્યારબાદ અહીં પાઠશાળા ખોલવા સંબંધી કેટલીક હીલચાલ થયા બાદ તે બાબત હાલમાં ન બની શકે તેમ હોવાથી જૈન શ્વેતાંબર લાયબ્રેરી ખોલવાનું નકકી કરવામાં આવ્યું. સદરહુ લાયબ્રેરીનું નામ “શ્રી જેને તાબર લાયબ્રેરી મંચર” એવું રાખવામાં આવેલું છે અને તેના સેક્રેટરી શેઠ આનંદરામજી મામલજી તથા શેઠ ગોકળદાસ મેહકમદાસને નીમવામાં આવ્યા છે. માટે આ લાયબ્રેરીને દરેક જૈન બંધુ ઘટતી રીતે મદદ આપવા ચુકશે નહીં એવી ખાત્રી છે. Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ ] જૈન કેન્ફરન્સ હેરલ્ડ. [ નવેમ્બર સદરહુ લાયબ્રેરીમાં ભેટ દાખલ પુસ્તકો મોકલાવવા દરેકને ભલામણ કરીએ છીએ. જેઓ ભેટની બુક મોકલાવશે તેમને ટપાલ ખર્ચ વગેરે તેઓ તરફથી આપવામાં આવશે. માટે ઉપરના શીરનામે પુસ્તક ભેટ મોકલાવશે. દયા કે ઘાતકીપણું. નિર્દય વાઘરીઓ પોપટના માળામાંથી તેમનાં બચ્ચાંઓ ચોરી લાવે છે, તેથી તેમનાં માબાપને કેટલું દુઃખ થતું હશે તેને બરાબર ખ્યાલ તો તે જ માણસને આવી શકે કે જેનું પોતાનું બાળક ગુમ થયું હોય. દીકરા કે દીકરીને નિશાળેથી ઘેર આવતાં વાર લાગે તે કેવી ચિંતા થાય છે તેને અનુભવ તો ઘણાને હશે. પોપટનાં બચ્ચાંઓને પાંખ આવી હોય કે ન હોય, તેઓ ગમે તેટલી નાની ઉમરનાં હેય, ગ્રાહક મળતાં સુધી મરે કે જીવે તેની નિર્દય વાઘરીઓને કાંઈજ દરકાર નથી. ' પોતે બે વાઘરીના છોકરા ઉપર કોર્ટમાં કેસ ચલાવી શિક્ષા કરાવી હતી. તેઓ પિપટનાં કેટલાંક બચ્ચાંઓને પકડી લાવ્યા હતા જે એટલી બધી લાચાર હાલતમાં હતાં કે એકજ દિવસમાં તમામ મરણ પામ્યાં હતાં. બચ્ચાં સિવાય નર માદાને પણ વાઘરીઓ પકડી લાવે છે તથા તેમને વિખુટાં પાડીને ગમે તેને વેચે છે. જે નિર્દોષ પંખીને કુદરતે ઝાડે ઝાડ તથા જંગલે જંગલ ઉડવાને, પોતાનાં નર માદા તથા બચ્ચાં સાથે સુખ ભોગવવાને પેદા કર્યા છે તેમને નિર્દય વાઘરીઓ પકડી લાવે છે, અને અવિચારી લોકો તેમને ખરીદે છે એટલે પેલા પાપી લકે પાછા જંગલમાં જાય છે અને બીજાં ૫ખીઓ પકડી લાવે છે, અને એ રીતે એ નિર્દય ધંધો ચાલુજ રહે છે, અને કમનશીબ પ્રાણીઓ વિના અપરાધે નાનાં પાંજરામાં છંદગી પર્યત એકાંત કેદ ભગવે છે, પીતળ અથવા લોઢાનાં પાંજરાંઓમાં પૂરેલા પોપટોને સખ્ત તડકામાં હેરાન થતા મેં જોયેલા છે. વાઘરીએ પકડેલાં હજારો પંખીઓ રીબાઇને મરણ પામે છે તે હું જાણું છઉં. નર તથા માદા પકડાઈ જવાથી તેમનાં નિરાધાર પાંખ વિનાનાં બચ્ચાંઓ તેમના માળામાં ભૂખે ટળવળીને મરણ પામે છે. એવા મહા પાપી ધંધાને ઉત્તેજન આપનારાઓ પિતાને દયાળુ માને એ કેટલું ખેદકારક ! વાઘરીના મહા પાપી ધંધામાં ભાગદાર નહિ થવાની ખાતર હજાર દયાળુ અંગ્રેજો પંખીઓ પાળતા નથી અને તે ધંધે કેટલો બધો નિર્દય છે તેનો ખ્યાલ પ્રજાને આપવા માટે સંખ્યાબંધ હેંડબીલો તથા ચોપાનીયાઓ વિલાયતમાં ફેલાવવામાં આવે છે, અને તેને પરિણામે લાખો પંખીઓ માણસના અવિચારી શેખ માટે પકડાતાં બચી જઇને જંગલમાં પિતાનાં કુટુંબ સાથે સુખ ભોગવે છે, Page #387 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦] ધાર્મિક હિસાબ તપાસણી ખાવું. [૩૯ અમેરિકાના યુનાઈટેડ સ્ટેટસની સરકારે તો એક કાયદે પસાર કર્યો છે અને તેની રૂએ પાંજરામાં પૂરવા માટે જેઓ અમેરિકન પંખીઓ વેચે તેમને શિક્ષા થાય છે. દયાળુ હિંદીવાને, આપણે મહા દયાળુ ગણુતા દેશમાં વાઘરીને નિર્દય ધંધે કયાં સુધી ચાલુ રાખશો ? જુનાગઢ, લાભશંકર લહમીદાસ, તા. ક–જે વિદ્વાન હિંદીવાનો ઉપર જણાવેલા નિર્દય ધંધાને બરાબર ખ્યાલ કરવા ઇચ્છતા હોય તેમને મારી પ્રાર્થના છે કે –The Caging of Birds (by Ernest Bell) price one penny, published by The Humanitarian League, 53. Chancery Line, London) નામનું ચોપાનીયું વાંચવા કૃપા કરશે. લાખો નિર્દોષ પંખીઓ ઉપર કેવો કે જુલમ ગુજરે છે તેના સત્તાવાર દાખલાઓ તેમાં આપેલા છે એ ચોપાનીયાનું જ્ઞાન તમામ કોમના દયાળુ હિંદીનોમાં ફેલાવવાથી મહા પુણ્ય થાય તેમાં કાંઈ જ શક નથી. લા. લ. ધાર્મિક હિસાબ તપાસણું ખાતું. - છલે ગુજરાત શહેર અણહીલવાડ પાટણ મળે માહાલક્ષ્મીના પાડામાં આવેલા શ્રી મુનિસુવ્રત સ્વામીજી મહારાજના દેરાસરજીના તથા શ્રી શાંતિનાથજી મહારાજના દેરાસરજીના તથા શ્રી કેશર સુખડના વહીવટને તથા ઘીના ચડાવાના વહીવટને લગતો રીપોર્ટ– સદરહુ મેહેલાના જૈનીઓમાં દેરાસરજીના વહીવટ સંબંધી મતભેદ પડી જવાથી તેમાં બે પક્ષ પડી જવાને લીધે બે પક્ષવાલા જુદા જુદા વહીવટ ચલાવે છે. તેમાં એક પક્ષ તરફના વહીવટકર્તા શેડ મુલચંદ ફતેચંદના હસ્તકને સંવત ૧૫ના કારતક સુદ ૧ થી તે સંવત ૧૮૬૩ના ચિતર વદી ૨ સુધીને હીસાબ અમેએ તપાસ્યો તે જોતાં મેહેલા મથેના જનીઓમાં દેરાસરજીના વહીવટ માટે મતભેદ થવાથી બે પક્ષ પડી જઈ એટલી બધી અસાકસી ઉપર આવી ગયા છે કે જેથી દેરાસરજીને અનેક પ્રકારનું નુકશાન થાય છે તે બદલ અમારી તરફથી ઘણી રીતની સમજુતી આપવા છતાં કોઈ રીતનો સંપ થયો નથી તે બહુજ દિલગીર થવા જેવું છે અને મેહેલા મધ્યેના આગેવાન ગૃહસ્થોને બહુજ શરમાવા જેવું છે, માટે હવેથી તે ઉપર સરલ મનથી વિચાર કરી મેહેલા મળે કલેશ મટાડી એકસપ થઇ જવું વધારે સારું છે, માટે આશા રાખીએ છીએ કે તેના લાગતા વળગતાઓ જેમ બને તેમ તાકીદે યોગ્ય બંદોબસ્ત કરશે. આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સૂચનાપત્ર વહીવટકર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે. એજ છલ્લે ગુજરાત શહેર અણહીલવાડ પાટણ મળે ખેતરવસીના પાડામાં આવેલા શ્રી શીતલનાથજી મહારાજના દેરાસરજીના વહીવટને લગત રીપોર્ટ– સદરહુ સંસ્થાના વહીવટકર્તા શેઠ રતનચંદ રામચંદના હસ્તકનો સંવત ૧૫૯ ની સાલથી તે સંવત ૧૮૬૩ના આશો વદ ૦)) સુધીનો હીસાબ અમોએ તપાસ્ય. તે જોતાં વહીવટનું નામું રીતસર રાખી વહીવટ સારી રીતે ચલાવેલો જોવામાં આવે છે, પણ તેને લ Page #388 -------------------------------------------------------------------------- ________________ | ૩૧૦ ] જૈન કોન્ફરન્સ હેરલ્ડ. [નવેમ્બર ગતી જંગમ મિલકત તપાસવાની આ ખાતાના ઇન્સ્પેકટરે વખતે વખત માગણી કરવા છતાં પોતાની ગેરસમજુતીથી પૂરેપૂરી દેખડાવી નથી તે બહુજ દિલગીર થવા જેવું છે, માટે વહીવટકર્તા ગૃહસ્થે પુષ્ઠ વિચાર કરી બાકી રહેલી મિલકતને ચોકસ તાલ કિમત સાથે નોંધ કરી તેનું લીસ્ટ અમારી ઉપર મોકલાવી આપવું. આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતુ' સૂચનાપત્ર વહીવટકર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે. એજ જીલ્લે ગુજરાત શહેર અણુહીલવાડ પાટણ મધ્યે કપુર મેતાના પાડામાં આવેલા શ્રી રીખવદેવજી માહારાજના દેરાસરજીના વહીવટને લગતે રીપેટ સદરહુ સંસ્થાના વહીવટક્રર્તાશેઠ લહેરચંદ્ર કસ્તુરચંદના હસ્તકના સ ંવત ૧૯૫૯ થી તે સંવત ૧૯૬૩ના આસે! વદ ૦)) સુધીતેા હીસાબ અમેએ તપાસ્યા તે જોતાં તેને લગતુ નામું રીતસર રાખી વહીવટ સારી રીતે ચલાવેલા જોવામાં આવે છે અને વહીવટકર્તા પોતે મુંબઇ હોવાથી ભગવાનના ચાલુ દાગીના સિવાય ખીજા દાગીના તથા રોકડ વગેરે મિલકત તપાસેવાનું બની શકયું નથી. આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સૂચનાપત્ર વહીવટકર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે. એજ ૩-૮-૦ મુંબઇ ૭–૪-૦ ગાંડરવાડા, સવત ૧૯૬૬ના ભાદરવા વદી ૧૩થી આશા વદી ૦)) એટલે તા-૧-૧૧-૨૦થી તા-૩૧-૧૦-૧૦સુધીમાં વસુલ આવેલી રકમની ગામવાર યાદી, ૮૧૭૬-૩-૩ ગયાં માસના પૃષ્ઠ ૨૭૯ મે જણુાવ્યા મુજબ. લી. શ્રી સંધના સેવક. ચુનીલાલ નાહાનચ અનરરી આડીટર શ્રી જૈન શ્વે. કાન્ફરન્સ. ૫-૪-૦ એંગલાર ૧૭-૮-૦ (કાઠીઆવાડ) ઝાલાવાડ પ્રાંતના ગામેામાંથી વસુલ આવેલ તે) ૧-૧૨-૦ અણીદરા ૧-૮-૦ દુધરેજ ૨-૮-૦ દેવચરાડી ૨-૪-૦ રાજપર ૦-૮-૦ વાદ ૨-૧૨-૦ કટુડા ૦-૪-૦ અંકેવાળીઆ શ્રી સુકૃત ભંડાર ભંડાર ફંડ. ૧–૪૦ ધાળી ૭-૧૨-૦ સીયાણી ૧-૧૨-૦ પરાલી ૧–૪-૦ નારીચાણા ૧-૦-૦ સીતાપર (સીથા) ૨-૦-૦ જાસુ ૧-૪-૦ પરનાળા ૧-૮૦ ચંદુર બજાર. ૩-૮-૦ વા ૦-૪-૦ લટુડા ૩-૪-૦ ગુજરવદી ૧-૪-૦ ખાંભડા ૦-૮-૦ મેરવાડ(નવી) ૦-૪-૦ ભથાણુ ૧-૮-૦ મેમકા Page #389 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧૦] સુકૃત ભંડાર ફડ. [૩૧૧ ૦-૧૨-૦ સાંકળી ૦-૧૨૦ કટારીઆ ૦-૧૨૦ ઉંટડી ૨-૧૨-૦ કારોલ ૧-૪-૦ બલાળા ૧-૪-૦ બાજરડા ૩-૪-૦ રાજકા ૧-૧૨-૦૦ ઉતેળી આ ૧-૧૨-૦ ભોળાદ ૨૫-૦૦ ધોલેરા ૧–૮-૦ બાવળીઆળી ૨–૦-૦૦ ખાંભડા (ધંધુકા) ૧-૧૨--૦ સુંદરીઆણા ૩-૪-૧૦ ખસ ૨-૪-૦ પાણશીણ ૦-૧૨-૦ જાખણ ૦-૪-૦ ગોખરવાળા ----૦ મેજીદડ ૧–૮–૦ કંથારીઆ ૧–૯–૦ સરવાળ ૦૯-૪-૦૦ ખસતા – ૮- સમાણી ૧-૦-૦ આંબળી ૦–૮-૦૦ ગાફ ૫-૮-૦૦ બરવાળા ૦૮-૦ ગુદા - ૦–૮-૦૦ દેવગણું ૭-૧૨--૦ અળાઉ ૨-૮-ખંભલાવ ૦૮-૦ ચોકી ૩-૦-૦૦ ભડકવા ૦૮-૦ સલાળા ૨૦૦૦૦ છકા ૧-૪-૦૦ અડવાળા ૧૯-૮-૨૦ ફેદરા ૧-૧૨-૦ સરાવાળા. ૪–૪-૦૦ ખરડ ૧-૧૨-૦ હેબતપર ૦–૮--૦ રોજીદ ૧-૧૨--૦ જાળીલા. ૧-૮-૦ બગડ ૧૩૧-૪-૦ હાલાર પ્રાંતના ગામોમાંથી વસુલ આવેલ તેઃ –૮–૦ મીઠાઈ ૪-૧૨-૦૦ શીયણ (વડાલી આવાળી) ૨-૮- તરઘરી ૧–૪–૦ દેવલીઆ ૩-૪-૦કપુરડા ૪– ૪૦ નાનામાંટા ૨-૮-૦ ટીબડી ૬-૮-૦ આંબલા ૩- ૪-૦૦ સીંગચ ૩-૦-૦ ઝાંખર ૪-૦-૦ રાસંગપર - ૮-૦૦ લખીઆ મોટા ૨-૦-૦ જેગવડ ૨-૦-૦ કબરવસોત્રી ૩. ૦-૦૦ ભરૂડીઆ ૧૩-૪-૦ પઠાણું ૬––૦ મોટામાંઢા ” ૨- ૮–૦ રંગપર ૧૯-૦-૦ નવુંગામ ૩-૧૨-૦ કાનાલુસ ૨- ૮-૦૦ સેતાલુસ ૯-૪-૦ ગાગવા ૧૦૯-૮-૦ ગોહીલવાડ પ્રાંતના ગામોમાંથી વસુલ આવેલ તે ૨-૮–૦ રાજપરા ૩-૦-૦ ઝાંઝમેર ૧-૪-૦ ઉચડી ૮-૦-૦ ૧-૪-૦ પીથલપર સંવત ૧૮૬૫ ની સાલમાં મી. ચતુર્ભુજ તારાચંદ હથુ ગોહીલવાડ પ્રાંતમાંથી વસુલ આવેલા રૂપીઆનું લીસ્ટ હેરલ્ડમાં આપવું બાકી રહેલ તેની વીગત. , . ૭-૧૨-૦ જસપરા - ૪-૦ ત્રાપજ ૫–૯–૦ કોળીયાક ૨-૦-૦ રાજપરા ૧–૧૨–૦ ખદરપર ૫– ૪-૦ તણસા ૧-૦-૦ ખડસલીઆ ૧ ૨૭-૦-૦ Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ] જૈન કોન્ફરન્સ હેર. 1 નવેમ્બર ૨૬- ૪- સમા ૭-૦-૦ વદરોલ ૪–૧૧-૦ લીંબોદરા ૩-૧૨-૦ પઢારીઆ ૧૩- ૪–૦ કડા. ગુજરાતના ગામમાંથી વસુલ આવેલા તે. ૧૦–૮૦ ઇટાદરા ૨૧-૮-૦ જેલ ૩૦-૪-૦ મેરે ૮-૮-૦ ડાભલા ૩- ૪-૦ ચરાડા ૨-૧ર-૦ વડુસમાં ૪– ૮-૦ ધ મણવા - ૪–૦ લાછડી ૧૪૨-૭-૦ એકદર કુલ રૂ. ૮૬૧૧-૧૪-૩ કુલ રૂ. ૪૩૫-૧૧-૦ જાહેર ખબર મેટીકયુલેશનની પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે. મહેમ શેઠ ફકીરચંદ પ્રેમચંદના નામથી સોંપવામાં આવેલા એક ફંડમાંથી કોન્ફરન્સ ઍફીસ તરફથી એક ઍલરશીપ મેટીક્યુલેશનની પક્ષામાં સંસ્કૃત વિષયમાં સૌથી ઉંચે નંબરે પસાર થનાર તેમજ એક બીજી ઍલરશીપ સુરતના રહેવાસી અને કુલે થી વધુ માસ મેળવનાર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક વિદ્યાર્થીને આપવા માટે નો કરવામાં આવ્યું છે. એ ઍલરશીપ, લાભ લેવા ઈચ્છનાર વિદ્યાર્થીઓએ નીચે સહી કરનારને એ સંબંધમાં તા. ૧૫ મી જાન્યુઆરી ૧૯૧૧ સુધીમાં અરજી કરવી. ઠે. પાયધુની, મુંબઈ કલ્યાણચંદ શેભાગચંદ. ગેડીજીની ચાલ. રેસીડેન્ટ જનરલ સેક્રેટરી. શ્રી જેન વેતામ્બર કોન્ફરન્સ. તૈયાર છે. તૈયાર છે, તે તૈયાર છે. સંદર બ્લટીંગ પૈડ ટાઇટલ ઉપર મમ શેઠ વીરચંદ દીપચંદ સી. આઈ. ઈ. જે. પી. નો ફોટો, અંદ સને ૧૯૧૧ નું કેલેન્ડર તથા સં. ૧૮૬૭ નું જૈન પંચાંગ આપવામાં આવેલ છે. નાતાલના તહેવારોમાં ખાસ ભેટ આપવા ૧૦૦ ના રૂા. ૧૧ થી આપવામાં આવે છે. છુટક બે આને મળશે. છે. જૈન શ્વેતાંબર કેન્ફિરન્સ ઍસ. લાલચંદ લમીચંદ શાહ પાયધુની. મુંબઈ. પ્રોપ્રાઇટર. ટયુટોરીયલ-કલાસીઝ. તા. ક. તા. ૧-૧-૧૯૧૧ થી ગુલાલવાડી મધ્યે શેઠ ભગવાનજી કામદારના માળામાં પહેલે દાદરે ટયુટોરીયલ કલીસીઝ ફરીથી ખુલશે. ટયુટોરીયલ-કલાસીઝ મએ ધંધાદારીઓને વેપારી ઢબ મુજબ શિખવવામાં આવે છે. હાઈકુલના વિદ્યાર્થીઓને કલાસના ધારા મુજબ શિખવવામાં આવે છે. ટાઇમ રાત્રીના ૭ થી ૧૦ સુધીમાં કોઈપણ એક કલાક શિખ માં આવશે. ફી વિગેરે માટે લખે યા મળે. Page #391 -------------------------------------------------------------------------- ________________ ॐ नमः सिद्धेम्यः॥ श्री जैन श्वेताम्बर कोन्फरन्स हेरल्ड. लोकेभ्यो नृपतिस्ततोऽपि हि वरश्चक्री ततो वासवः सर्वेभ्याऽपि जिनेश्वरः समधिको विश्वत्रयोनायकः । सोऽपि ज्ञानमहोदधिः प्रतिदिनं संघं नमस्यत्यहो वैरस्वामिवदुन्नतिं नयति तं यः स प्रशस्यः क्षितौ ॥ ભાવાર્થ–સર્વ લેકથી રાજા, રાજાથી ચક્રવર્તી અને ચક્રવર્તીથી ઈદ શ્રેષ્ઠ છે. વળી આ સર્વથી ત્રણ જગતના નાયક શ્રી જિનેશ્વર ભગવાન શ્રેષ્ઠ છે. જ્ઞાનના મહાસાગર એવા શ્રી જિનેશ્વર ભગવાન પણ શ્રી સંધને હમેશાં નમસ્કાર કરે છે, એજ આશ્ચર્ય છે. માટે તે સંઘને જે પુરૂષ વૈરસ્વામીની પેઠે ઉન્નતિ પમાડે છે તેજ પૃથ્વી ઉપર પ્રશંસનીય છે. पुस्त। 8] ति वी२ संवत् २४७ सेप२ सने 110 [ १२. Hhe Sayings of Eoethe. I propose to give in a collective form, in this short paper, some of the most famous sayings of the great German philosopher and poet Goethe. These sayings are replete with a rich human experience, and embody, in a nutshell, a depth of practical wis. dom and a wealth of philosophical significance truly admirable. Conceived in a terse yet vivid style, they have all the vigour and freshness of proverbs, though in the process of translation, they hráve lost something of the exact force and spirit of the original, They are deeply suggestive and furnish food for reflection that chastens and ennobles the mind, _1. Whatever there is of wisdom has been already thought out : our business is simply to think it over again. 2. What gives free rein to our intellect but strengthens not our self-restraint is exceedingly pernicious. Page #392 -------------------------------------------------------------------------- ________________ 32x] od Bles2r24 feet. [5212012. 3. The storm which begins by violently stirring up the dust ends in completely laying it down by means of the showers that acconipany it. 4. We would have known one another much better, did we not try to make ourselves out as equal, one to the other. The difficulty with great men is this that people, unable to place themselves on the same level with them, try to pick holes and draw them down to their own level. 5. It is 110 doubt advisable for a man of action to do what is good and profitable'; but there is 110 call to go out of one's way and uduly worry oneself as to whether the thing in question was done or not. 6. There are many people who walk about hammering ou the wall, thinking that every stroke tells by falling right on the nail 7. Those who strive against a righteous movement hit ir piece of burning coal: by hitting, they do but spread it far and wide 8. Man would not have been the greatest being on earth that he is, if his greatness had not exceeded the necessity of the world, 9. Even with a deal of good feelings and good wishes, a neighbour is not easily known: if bad feelings intervene, theu indeed everything becomes warped. 10. Tlie man who knows 110 other languiage save and except his own knows not even that well. 11. The errors and indiscretions of early life do 110 serious liarm: but manhood has to be careful that these be 110$ dragged forward. 12. Empty self-praise may not be a nice-smelling thing I admit, but what becomes of the fastidious nose of people when tliere is the stink of the unjust slander of others ? Page #393 -------------------------------------------------------------------------- ________________ 1910 ] The Sayings Of Goethe. 13. I would call that man the happiest of all who can harmoniously interweave the closing, with the opening, period of his life. 14. Man is such a wayward perverse creature that he can not bear to have his own good forced upon him, though he has all along been acknowledging the sway of trainmels that have made for his evil. 15. To publish a true opinion courageously is like playing skilfully the first pawn in chess: that pawn may be killed at the outset, khit in the end the game will be won. 16. Truth is man's own; error, a thing of time. 17. He is greater than what he is held to be, who thinks himo self not greater than he really is. 18. No one looks at the rainbow whiclı lasts for a quarter of an hour. 19. It is the incapacity to give a right exposition of the indifferently expressed thoughts and ideas of the master minds of old that manifests the mental poverty of many a person of in tellectual pretensions. 20. There is hardly a more pernicious error for an intelligent youth than to a; prehend a lowering of his independence by his arowal of a truth already acknowledged by others. Aziniganj, the 19th Oct? 10 } kumar Sing Vahar B. A. Page #394 -------------------------------------------------------------------------- ________________ જૈન કેન્ફરન્સ હેરલ્ડ. જીવદયા—અહિંસા. HUMANITARIHIS. (લેખક—ા. રા. ન્યાલચંદ લક્ષ્મીચંદ સાની ખી. એ; એલ એલ; બી.) અનુસ ધાન ગતાંક પાને ર૯૩ થી માટે વિશાળ કાર્ય-ક્ષેત્ર આ બાબતની ચર્ચામાં એકલા જૈન ભાઇને ઉદ્દેશીનેજ કહેવાનું કંઈક રહેશે તાપણુ દયાળુ હિંદુ ભાઇઓએ ઘણું કરવાનું રહે છે. આ વિષયમાં પ્રયાસ કરનારાઓ મોટી મોટી પાંજરાપોળાની વ્યવસ્થામાં કાર્યવાહક કમીટીમાં લાગણી ધરાવતા અન્ય હિંદુ ભાઈઓને તે શું બલકે મુસલમાન, પારસી તેમજ વિદેશીય ગૃહસ્થાને દાખલ કરવાના સ`કાચ શા માટે જૈન ભાઈઓએ રાખવો જોઇએ ? પાતાને માથેજ બધું એઢી લઇ શામાટે ઘુમવુ જોઇએ ? સર્વ દયાળુ આગેવાનાનું એક મહાન્ મડળ સ્થપાય અને તે અનેક પેટા કમીટીઓમાં વ્હેંચાઇ જઇ જુદાં જુદાં કાર્યાં ઉપાડી લે તે દરેક કાર્ય ઘણીજ સારી રીતે પાર પડી શકે, ૩૧૬] 2865 [ડીસેમ્બર. લાગણી ધરાવતા યુવાનેનુ–સ્વયંસેવકની ફેાજ(volunteers for the cause of humanity ) ના રૂપનું એક મંડળ ઉલ્ટું કરવામાં આવે અને તે, જયાં જયાં-જેને જેને-પશુઓને-પ્રાણીઓને અગર મનુષ્યને કાઈપણ પ્રકારનું આધિ-વ્યાધિ અગર ઉપાધિરૂપે કષ્ટ આપવામાં આવતું હોય અગર પીડા થતી હોય તેવા કામાં દુ:ખ નિર્મૂળ કરવાને યા તે એવું કરવાને અગર તે તેમાં સહભાગીદાર થવાને યથાશકિત પ્રયાસ કરે તે। જનસમાજ ઉન્નતિની શ્રેણીએ ચઢી શકે ખરી. સ્વકીય જીવનજ પરપ્રેમમય બનાવી દેવાની જરૂર છે. અનેક ગરીબ કુટુંબે ચેપીરોગાના પ્રચાર વખતે પાતાને નિર્વાહ કરવાને અશકત હાય છે, તેવી સ્થિતિમાં કુટુંબનું કઇ માણસ વ્યાધિને ભાગ થઈ પડતાં તબીબી મદદ-વા તથા બીજા અનુકૂળ સાધતા મેળવવામાં તદ્દન એનસીબ રહે છે; વળી મનુષ્યવ ઉપર અકસ્માત રીતે મહાન આફત આવી પડે છે ત્યારે પણુ તેઓ ધણું જ સંકટ ભાગવતાં નજરે પડે છે. આવા આવા પ્રસંગે, તેમજ પશુ-પ્રાણી ઉપર ગુજારવામાં આવતા જુલમ અટકાવવા માટે ઉપરકત માંડળ ઘણું જ સારૂ કા કરી શકે. આ સમયમાં બંધારણ-વ્યવસ્થાપૂર્વક કામ ઉપાડવા (Organisation.)થી જેવું અને જેટલુ સારૂ થઇ શકશે તેવું અને તેટલુ સારૂં' બીજા કશાંથી થઈ શકશે નહિ, એક હાથે કાંઇ તાળી પડી શકતી નથી. મહાન મુશ્કેલ કાર્ય પણ અનેક માણસે એક દિલથી એકત્ર થઇ સહેલાઇથી પાર ઉતારી શકે છે. પ્રાચીન સમયના યુરેપમાં સારી પ્રખ્યાતિ પામેલુ રામ શહેર કાંઈ એક દીવસમાં તયાર થયું હેતુ ધીમે ધીમે Page #395 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦] જીવયા--અહિંસા. Humanitarianism ળવવા તરફ ખાસ લા પ્રયાસ કરવાથી દરેક કાર્ય ધૈર્યવાન માસા સાધી શકે છે એ આપણે ભૂલી જવું જોઇતુ નથી. વળી ‘United we stand, divided we fall. ' વિ ભક્ત રહીએ તે (ગમે તેવા હુમલા સામે) માણે ટકી શકીએ ( અને આપણી જીહા પાર પડી શકીએ) પરંતુ વિભક્ત થઇ જઇએ તે આપણી અવનતિનાં કાઃ ણ આપણેજ થઇ પડીએ. આજકાલ સરકારમાં એક સારા વગવસીલાવાળુ, પ્રતિનિ ગૃહરયે નુ અનેલું, મેાભાદાર મંડળ જેટલુ વજન પાડી શકે છે તેટલુ વજન પ્રથા પ્રથમ્ રીતે કાર્ય કરનારા મેટા મેટા આગેવાન પુરુષો પાડી શકતા નથી. વળી એક વિષય જ હાથ ધરનાર-તે બાબતમાં અનેક દેશીય પ્રયાસ કરતાર પેટા કમીટી પણ કાર્યની વ્હેંચણી ( Division of labour ) ના નિયમ પ્રમાણે ઘણુંજ સ ંતોષકારક કામ કરી શકે છે આપણી હાલની પાંજરાપે.ળેની વ્યવસ્થામાં ત્રણે સુધારે વધારો કરવાની જરૂર છે. ઢેરાની માવજત તરફ-તેએની આરગ્યતા આપવાની જરૂર છે. તે વિષયના ડેાકટરોની, તેમને કાયમને માટે રૈકવા જેટલી કુંડની સારી સ્થિતિ ન હોય તે, અવારનવાર તેમની મુલાકાત લેવરાવી તેમની સલાહ મુજબ કામ લેવાની જરૂર છે. તેમની (પશુ-પ્રાણીઓની) ખાવાની, રહેવાની, હરવા ફરવાની દરેક પ્રકારની સગવડ તળવવા તરફ પૂરંતુ લક્ષ્ય અપાવુ જોઇએ. આપણા પે!ત ના સ્વાર્થની નજરે જોતાં પણ આપણને કેટલી પાંજરાપેળ જેવી સંસ્થાઓ ઉપયાગી, ફળદાયી છે, તે માત્ર છપનીયા દુષ્કાળ વખતની સ્થિતિના અનુભવ યાદ કરતારનાં ખ્યાલમાંજ આવી શકે તેમ છે. ઘણે અંશે ખેતી ઉપરજ આધાર રાખતા આપણા દેશને-ઇબ્લડને તે શુ બલ્કે દુનિયાના ઘણાખરા સુધરેલા દેશને કરેડા રૂપયાની કીમતની કાચી વસ્તુ પૂરી પાડતા આપણા દેશને આ સંસ્થા કેટલે લાભ આપી શકે છે તેના સંબંધમાં ખાસ અભ્યાસ કરનારાઓ પાસે ઇનામી નિબંધો લખાવવાની જરૂર છે. આવા પ્રકારના નિબંબે હંમેશાં લાખા પ્રાણીઓને વધ કરનારાઓને પણુ ખાત્રી કરી આપશે કે તે દેશની દેાલતને કેવળ નાશ કરીને દેશદ્રોહીની ગરજ સંપૂર્ણ રીતે સારે છે. [ ૩૧૭ અન્ય. ભાઇઓની તેમજ ખાસ કરીને હિંદુભાઇએની સંપૂર્ણ દીલસોજી મેળવી જૈન અગ્રેસરાએ જીવદયાના ક્ષેત્રમાં ઘણું ઘણું કરવાનું રહે છે. જે વિષયમાં સરકારની મદદની અપેક્ષા રહેતી હોય તેને માટે ડેપ્યુટેશના દ્વારાએ-મેમેરીયલેાથી ગવર્નરે અને ગવર્નર-જનરલ સુધી ખેંચી રાવા-ધારાઓ-કાનુનેા ઘડાવી પસાર કરાવવાની જરૂર છે. આ કાર્યને પ્રીતિ-શ્રમ (Labour of love ) ગણી દરેક પાતા તરફથી યથાશક્તિ મદદ આપવાની જરૂર છે. 3 'Prevention is better than cure. એ સૂત્ર અનુસાર રાગને વધવા દેવા અને પછી તેના કરતાં રાગ થતાજ અટકાવ માંસાહારી કામનાજ વિદ્વાન લેખકે તેમાંથી સાજા વ્યાધિને થવા માટે જીવતેાડ મ્હેનત કર્ય અમર થવાજ ન દેવા એ વધારે સહીસલામત પાસે ઉત્તમ પ્રકારના, નમુનેદાર નામી નિબંધે Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮] જૈન કોન્ફરન્સ હેરલ્ડ. ડિસેમ્બર લખાવી જુદી જુદી ભાષામાં તેના તરજુમા કરાવી છુટથી-મફત વહેંચાવવાની જરૂર છે. પોતાનાજ ઇવને જોખમમાં નાંખનાર માંસાહારથી થતા ગેરફાયદાઓ લોકોના મન ઉપર સારી રીતે ઠસાવવા માટે મોટાં મોટાં શહેરોમાં ભાષણ -શ્રેણીની બેજના કરી મેસર્સ વીમ, દલાલ અને લાભશંકર લક્ષ્મીદાસ જેવા બાહોશ દયાળુ ગૃહર તરફથી ભાષણ આપવાની જરૂર છે. મેટાં મોટાં શહેરનાં કસાઈખાનાં આ સમયમાં ગમે તેટલા પ્રયાસ છતાં પણ તદ્દન બંધ થવા અસંભવિત જ છે, તેમ છતાં પણ ગુજારવામાં આવતું ઘાતકીપણું કેટલેક અંશે અટકાવી શકાય એમ છે, અને તેથી તે બાબતમાં તે તે શહેરોની યુનીસીપાલીટીને તથા ગવર્નમેંટને અરજ કરી, પ્રાણીઓની દયાજનક સ્થિતિનું યથાતથ્ય ચિત્ર રજુ કરી તેઓ ઉપર ગુજરતું ઘ'તકી પણું બંધ કરાવવાની જરૂર છે. ગાડામાં જોડાતા બળદે તથા ગાડીઓમાં જોડાતા ઘડાઓ ઉપર તેમનાં જ દ્રવ્ય-લેભીમાલેકે તથા માલેકાના નોકરો તરફથી ગુજારવામાં આવતું ઘાતકીપણું, કાયદાના આધારે તેમને કેટમાં ઘસડી કેજે પહોંચાડી-સજા કરાવી બંધ કરાવવાની આવકતા છે. વાઘરી જેવા હલકી કોમના લે કે, જંગલમાંથી પક્ષીઓને ઘાતકી રીતે પકડી લાવી બજાર વચ્ચે બેસે છે તેમને દયાળુ માણસો કંઇ પૈસા આપી તેમની પાસેથી છોડાવી પંજરાપોળમાં મોકલી આપે છે. આ રીતી પસંદ કરવા જેવી નથી, કારણ કે આથી વાઘરીઓનો પક્ષીઓ પકડી લાવવાનો અને તે દ્વારાએ પૈસા મેળવ વાનો એક બંધ થઈ પડે છે અને આપણે પૈસા ખચીએ છીએ છતાં પણ એક રીતે પરીણામે હીંસક કાર્યને ઉત્તેજન આપે જઈએ છીએ. આડકતરી રીતે આવા નીચ ધંધને ઉત્તેજન આપવાના બદલે તે ધંધો કરનારા લોકોની સામે કાયદેસર પગલાં ભરવામાં આવે છે તેઓ સ્વતઃ તે ધધે કરતાં બંધ થઈ જશે. કાયદો આપણને મદદ આપવા તૈયાર છતાં આપણે જ કાથરપણાથી તેનો લાભ લેવામાં પાછી પાની કરીએ છીએ. આ વિષયની ચર્ચા આપણે પણ ધાર્મિક લાગણીથી-ધર્મ શાસ્ત્રનાં સૂત્રોને આગળ ધરી કરવા વડે સંતોષ માનવાને નથી, પરંતુ દયાળુ વૃત્તિ એ મગજનો-સમજણશકિત ગુણ નથી પણ હૃદયનો ગુણ છે એમ સમજી સામાજિક શાસ્ત્રના નિયમાનુસાર, નીતિ શાસ્ત્રના સિધ્ધાંત મુજબ વતન રાખવા માટે આગ્રહપૂર્વક કહેવાનું–જણાવવાનું છે. પ્રાણીઓ ઉપર ગુજરતું ઘાતકીપણું પ્રસિદ્ધિમાં લાવી લાગણવાળા લોકોનું તે તરફ લય ખેંચી કાર્ય સાધવાનું છે. કાયદાના આધાર નીચે-સત્તાના બળે મનુષ્ય પ્રાણીઓ સામે તેમના બંધુઓ તરફથીજ નિર્દય રીતનું વર્તન રાખવામાં આવે છે તેને પણ અટકાવવાની જરૂર છે. સહદય આગેવાનો તરફથી આખો ફોજદારી કાયદો સુધારવાનું કહેવામાં આવે છે તથા કેદખાનાની વ્યવસ્થામાં જરૂર જેગે ફેરફાર કરવા માટે આગ્રહ કરવામાં આવે છે. ચાબકાના મારની-ફટકાની તથા મોતની સજા સદંતર કાઢી નાંખવાનું તેઓ જણાવે છે અને ગુનહેગારો તરફની વર્તણૂકમાં વેર લેવાની વૃત્તિના તત્વને બદલે તેમને સુધારવાની જીજ્ઞાસાના તને દાખલ કરવાની જરૂર જણાવે છે. આ તેમના પ્રયાસને Page #397 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦] જીવદયા-અહિંસા. Humanitarianism આપણે અંતઃકરણથી ટેકે આપવાની જરૂર છે. આ પ્રસંગે જણાવવું જોઈએ કે કાન્સમાં– ઈટાલીમાં હેલેન્ડમાં બેલજીયમમાં તથા અમેરીકાના કેટલાક રાજ્યોમાં મોતની સજા બીલકુલ કરવામાં આવતી નથી તે પછી સુધરેલી દુનિયામાં પ્રથમ સ્થાન રાજાને ડળ કરતા દેશોમાં આ સજા શા માટે રહેવી જોઈએ ? પ્રાણીઓ ઉપર ગુજરતું ઘાતકીપણું અટકાવવા માટે બાંધવામાં આવેલ કાયદાને સંપૂર્ણ રીતે અમલમાં મેલવા-લાગુ કરવા ખાસ કરીને પ્રયાસ કરવાની જરૂર છે. જીવદયા પાળનારા પુરૂષનું હદય એટલું બધું કેમળ હોય છે કે રાજ્યવ્યવસ્થામાં મોટો ફેરફાર કરનારી, રાજ્યસત્તાને અસ્તવ્યસ્ત કરનારી, જીવદયા અને રાજ્ય અરાજકતાની હીલચાલમાં ( Anarchist movement )તેઓ ભકિત, જોડાવા મુદલ લલચાતા નથી. કઠેર દીલના પુરૂષના—મુના મરકી પ્રવર્તાવવાને હચકારા અને હૃદયભેદક કૃત્ય તરફ તેઓ બીલકુલ દીસે છ ધરાવતા નથી. જનહિતનાં-ધર્માદાનાં અનેક કાર્યો આવા દયાદ્ધ –કપાળુ પુરૂષના શ્રમને જ આભારી છે. ગરીબો માટે સસ્તા ભાડાની ચાલીઓ-દવાખાના--પાંજરાપોળ-ધર્મશાળાઓ-સદાવ્રત અન્નસત્રો વગેરેની છે જેના કરવામાં ઉદાર મનના આવા પરોપકારી પુરૂષ જ જોડાય છે. જે પુરૂષ રાતના સુતી વખતે અને છેવટે મૃત્યુ વખતે પિતાના પુણ્ય-પાપના હીસાબનું સરવાવું તપાસતાં હીંમતથી કહી શકે કે સર્વ પ્રાણીઓ તરફ મિત્રીભાવ રાખી–તેમને આત્મ સમાન ગણ તેમનું એકાંત હિત કરવામાંજ તત્પર રહ્યો છું, તે પુરૂષનું જ જીવન સાર્થક-સફળ ગણવાનું છે, દયાધર્મ પાળ્યા વિના અનંતા ભવ સુધી આ સંસાર-ચક્રમાં રટણ ક્ય કરવાનું, છુટવાનું નથી. પ્રાણીમાત્રનો ઉત્કર્ષ દયામયવૃત્તિ ઉપરજ આધાર રાખે છે. કીટ નિ પર્યંતના જીવેની રક્ષા કરનાર મનુષ્યજ સહેલાઈથી સિદ્ધિપદની પ્રાપ્તિ કરી શકે છે. પિતાને પ્રાણાંત કષ્ટ થયા છતાં પણ જીવદયા પાળવામાં પ્રવૃત રહેલા મહાત્માઓનાં, શાસ્ત્રકારોએ આપેલાં, જીવન વૃત્તાંતે પૈકી ખાસ કરીને પરમપૂજ્ય સોલમાં તીર્થકર શ્રી શક્તિનાથ ભગવાનના પૂર્વભવનું જીવન ચરિત્ર આપણને જે ઉત્તમ પ્રકારનો બેધકારક ઉપદેશ આપે છે તે મુજબજ વર્તનારા–તેવા પ્રકારના વર્તન માટે ઉત્સાહથી પ્રયાસ કરનારા સમુહમાં-જૈન સમુદાયમાં એનાકનું તતવ દાખલ થવાને બીલ કુલ સંભવ જ નથી. કીડી મકોડી જેવા ઉતરતી દશામાં રહેલા પ્રાણીઓના સ્વતઃ પ્રાણ ત્યાગ તરફ દ્રષ્ટિ થતાં જેમના હૃદયમાં અરેરાટની લાગણી ઉત્પન્ન થાય છે તેવા મનુષ્યોને નિકારણ નિરપરાધી પુરૂષોના પ્રણ લેવાનો વિચાર–ખ્યાલ પણ ઉદ્ભવશે નહિ, પરંતુ સમાનદશામાં રહેલા એક સરખો હક ભોગવનારા મનુષ્યોને બોમ્બ જેવા પ્રાણધાતક હથિયારોથી વધ કરનારા તરફ ઉલટા તેઓ તિરસ્કારની નજરથી જ જોતા રહેશે. પ્રથમ કહી ગયા મુજબ ઇગ્લેંડમાં હયુમેનીટેરીયન લીગ નામનું મંડળ આ વિષ. યમાં જે પ્રયાસ કરે છે તેને દરેક પ્રકારની સહાય આપવાની આવશ્યકતા છે. તે મંડળ Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦] જૈન કોન્ફરન્સ હેરડ. ડિસેમ્બર.] વરફથી પ્રગટ થતા માસિકમાં આવતા લેખે નું જુદી જુદી ભાષામાં ભાષાંતર કરાવી, તેને પ્રસિદ્ધ કરી તે તરફ જનસમુદાયનું ધ્યાન ખેંચવાની જરૂર છે. યુકિતપૂર્વક વ્યવસ્થાથી, અમુક બંધારણ બાંધી કામ લેવાથી કષ્ટસાધ્ય અનેક કાર્યો સુતર થઈ પડે છે. આ હેતુ ધ્યાનમાં રાખીને જ મંડળના કાર્યવાહકે જણાવે છે કે "Some organised effort is needed in India, as in Great Britain, to mitigale the vast aniount of unnecessary pain inflicted through ignorance or calousness and to prevent the iniprotation of cruel European customs in defiance of Indian sentiments.” ભાવાર્થ-આર્ય પ્રજાની કમળ ધાર્મિક લાગણી વિરૂદ્ધ જતા ઘાતકી યુરોપીયન રીવાજો, હીંદુસ્થાન–આર્યાવર્ત માં આયાત થતા અટકાવવા માટે તેમજ અજ્ઞાનતાથી અગર કઠોરતાથી ગુજારવામાં આવતો જુલમ [ પીડા ] ઓછો કરવા માટે ગ્રેટબ્રીટનની માફક હિંદુસ્થાનમાં પણ કઈ પદ્ધતિસર પ્રયાસ કરવાની જરૂર છે.” આ વિચારને લઈને જ “ઇન્ડીયન હયુમેનીટેરીયન કમાટી ” નામની સંસ્થા સ્થાપવામાં આવેલ છે અને તેમાં જોડાવાની લાગણી ધરાવતા હિંદુસ્તાન નીવાસી ભાઈઓને આગ્રહ કરવામાં આવે છે. પ્રાતે એટલું જ જણાવવાની જરૂર ધારવામાં આવે છે કે બે પળે એનો ધર્મ અને મારે તેની તલવાર ” “ ગા વાળે તે ગવાળ” વગેરે વ્યવહારકુશળ વિદ્વાનોના અનુ. ભાનો યથાર્થ ચિતાર આપતી એક જ મતલબની અનેક કહેવતે જનસમાજમાં પ્રચલિત છે તે અનુસાર, પૂજ્ય ધર્મ ગુરૂઓના અવારનવાર ઘણાજ અસરકારક ઉપદેશ છતાં પણ, અન્ય ભાઈઓ જીવદયાના પરમ પ્રશસ્થ કાર્ય તરફ વલણ કરે અગર ન કરે, સ્વકીય વર્તન શુધ્ધ આદર્શરૂપ રાખવા નિશ્ચય કરી પ્રયાસ કરે અગર બેદરકાર રહે તે સાથે આપણે કાંઈ લેવા દેવા નથી, પરંતુ “Example is better than precept” એટલેકે કહ્યા કરતાં કરી બતાવવું સારું એમ સમજી ગમે તેટલી મુશ્કેલી વેઠીને-કચ્છ સહન કરીને (ખરી રીતે જોતાં સત્ય માગે -દયા માર્ગે ચાલનારાને પરીણામે બીલકુલ મુશ્કેલી છે જ નહિ, પણ દરેક દયાળુ મનુષ્ય પિતાનું ચારિત્ર સુધ રવા તરફ લક્ષ્ય આપવાની જરૂર છે. પ્રાણી માત્રને કે ઈ પણ પ્રકારની ઈજા નહિ કરતાં તેમને હર કેરી રીતે ઉપયોગી થવાનું દષ્ટિ-બિંદુ એ પણું હોવું જોઈએ. પરસ્પર સહાયકારી વૃત્તિજ સમસ્ત પ્રજાગણના મુખમાં વધારે કરી શકે છે. ગમે તેટલાં શાસ્ત્રો વાંચો-ધર્મ પુસ્તકે ઉથાપ-બેટી મટી વાત કરવામાં હુશીઆરી દાખવે, પરંતુ જયાં સુધી હૃદય નિર્મળ થયું નથી–ચિત્તવૃત્તિ દયામય થઈ નથી, અગ્ય અચરણ (કૃત્યો) તરફ ધિકકારની લાગણું ઉદ્ભવી નથી ત્યાં સુધી સર્વ સાધન સંપત્તિ નકામીજ સમજવી. મનુષ્ય માત્રના હદ-મંદિરમાં દયાની જાત જાજવલ્યમાન પ્રકાશતી રહે અને નીચેના કલેકમાં Page #399 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦] શ્રી જન તાંબર સંઘની મળેલી મીટીંગ. [૩૨૧ વર્ણવ્યા મુજબ સકળ જગત (ના છો) નું કલ્યાણ થાય, સર્વ પ્રાણીઓ અન્યનું હિત કરવામાં તત્પર રહે, તેમના સમસ્ત દે-આધિ-વ્યાધિ-ઉપાધિ નાશ પામે અને સવ કાણે લેકસમૂહ સુખી થાય એમ અંતઃકરણની ઈચ્છા પ્રદર્શિત કરી–તે માટે પરમાત્મા પ્રત્યે પ્રાર્થના કરી વિરમું છું. 'शिवमस्तु सर्व जगतः परहित निरता भवंतु भूतगणाः दोषाः प्रयान्तु नाशं सर्वत्र सुखी भवंतु लोकाः ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિ. શ્રી જૈન શ્વેતાંબર સંઘની મળેલી મીટીંગ આજરોજ તા. ૨૫-૧૨–૧૦ રવિવારના રોજ શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ તરફથી મુંબઈ અને બહાર ગામના આગેવાન ગૃહસ્થની એક મીટીંગ બપોરના ૧ વાગે (સ. ટ.) બાબુ પનાલાલ પૂરનચંદ જૈન હાઈકુલના લેકચર હેલમાં બોલાવવામાં આવી હતો. તે વખતે નીચે લખ્યા ગૃહસ્થોએ હાજરી આપી હતી. શેઠ ગુલાબચંદ મેતીચંદદમણીઆ મુંબઈ. શેઠ ચુનીલાલ વીરચંદ મુંબઈ ,, મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ , લલ્લુભાઈ કરમચંદ દલાલ ,, ,, લખમશી હરજી મેસરી ,, - તુલશીદાસ મેનછ કરણી , ,, મકનજી જુડાભાઈ મહેતા , જીવણચંદ સાકરચંદ છે , કલ્યાણચંદ શેભાગચંદ ઝવેરી બાબુ દેલતચંદ અમીચંદ ,, ,, હીરાચંદ નેમચંદ ઝવેરી વકીલ ૯હેરૂભાઇ ડાહ્યાભાઈ ,, રતનચંદ ખીમચંદ શેઠ નરોતમદાસ ભાણજી ,, જેઠાભાઈ નરશી કેશવજી , વાડીલાલ પુનમચંદ , ભોગીલાલ વીરચંદ દીપચંદ , જમનાદાસ મોરારજી , દલસુખભાઈ વાડીલાલ , મણીલાલ સાવચંદ બાબુ અમીચંદ પનાલાલ , અમરચંદ ઘેલાભાઈ શેઠ નગીનભાઈ મંછુભાઈ , બાપુલાલ લલ્લુભાઈ , હરીચંદ ભણ , કુંવરજી આણંદજી ભાવનગર. , કેશવજી માણેકચંદ , વલ્લભદાસ ત્રીભોવનદાસ , ,, જેવતભાઈ જેઠાભાઈ ,, ભાઈલાલ અમૃતલાલ ખેડા. ડે. જમનાદાસ પ્રેમચંદ મેહનલાલ હેમચંદ પાદસ. O, ત્રીભોવનદાસ લહેરચંદ , દામેકર બાપુશા એવલા Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨] ૐા. નાનચંદ્ર કસ્તુરચંદ શેઃ હેમચંદ અમરચંદ "" ,, સવાભાઇ જેચંદ સાકરચંદ માણેકચંદ ડીઆળી ,, ', મેાહનલાલ હેમચંદ ,, ." 39 97 .. 3. સેાભાગચંદ તલકચંદ ઝવેરી +6 મેાહનલાલ મગનલાલ રાયચંદ ખુશાલચંદ દેવકરણ મુળજી વાડીલાલ સાંકળચંદ જૈન કેન્ફરન્સ હેરલ્ડ. ડાઘાભાઈ સ્વરૂપચંદ હફીશીંગ ઝવેરચદ મુંબઇ. "" .. "" 19 29 ,, 37 .. 27 ડીસેમ્બર.] શેઠ લાલચંદ કલ્યાણચંદ્ર યેવલા ,,બાલચંદ હીરાચંદ માલેગામ. ભાવનગર ચુનીલાલ છગનલાલ સુરત. ,, ,, કેશવલાલ અમથાશા અમદાવાદ. ડાહ્યાભાઇ કપૂરઃ મુંબઈ. મેાતીચંદ હરખચ મેાહનલાલ દલીચંદ દેશાઇ 37 "3 27 ,, 29 સારાભાઈ ચંદુલાલ છેટમલાલ લલ્લુભાઈ શેઠ રતનજી વીરજી 29 "" બુડાભાઇ સાકરચંદ લલ્લુભાઇ ભાઇચંદ. એટાદ, .. ,, "" ભાવનગર. 37 ઉપર જણાવ્યા પ્રમાણે આશરે ૭૫ ગૃહસ્થાએ હાજરી આપી હતી. મીટીગની શરૂઆતમાં શેઠ મકનજી જુઠાભાઇએ આમંત્રણ પત્રિકા વાંચી સંભળાવ્યા બાદ શેઠ રતનચંદ્ન ખીમચંદની દરખાસ્તથી અને શે કલ્યાચંદ શાભાગચંદના ટેકાથી શેઠે ગુલાબચંદ મેાતીચંદ દમણીઆને પ્રમુખપદ આપવામાં આવ્યું. ત્યાર બાદ શેક ગુલાબચંદ ઢ્ઢાએ ભાષણ વાંચી સંભળાવ્યુ, તેનેા સાર નીચે પ્રમાણે~~~ પ્રિય આંધવા આપણી આજની મીટીંગ મેળવવાના હેતુ શું છે તે આમંત્રણ પત્રિકા વાંચી સંભળાવ્યાથી સાના ધ્યાનમાં આવ્યું હશે. માટે તેના ઉપર વધારે ટીકા કરવાની જરૂર નથી, આપણે એટલેજ વિચાર કરવાના છે કે જે સંસ્થાથી આપણી જાગૃતી થઇ છે, આપણામાં ઘણી જાતના સુધારા થવા પામ્યા છે, જેના ઉદ્દેશ હમેશાં પ્રીતી વધારવા તરફ્ છે, તે સંસ્થા કાયમ નભાવવામાંજ આપણું તથા આપણી પ્રજાનું હિત છે. આપણે એવે દરજ્જે નથી પહેાંચ્યા કે આપણે હવે આ સ ંસ્થાની જરૂર ન હાય. આ મહાન સંસ્થાના ઇતિહાસ તરફ નજર કરતાં માલમ પડશે કે કેષ્ઠ પણ પ્રકારે આવી સંસ્થા ચાલુ રહેતેાજ આ જમાનામાં જૈન કામની ઉન્નતિ છે એમ સમજાય છે. ખાસ અમદાવાદમાં શેડ આણુજી કલ્યાણજીની પેઢીના ટ્રસ્ટી સાહેએ સ. ૧૯૫૦ ના ફાગણુ માસમાં શેડ આણુંદજી કલ્યાણજીના કારખાનાના વહીવટતા ૧૪ વર્ષના રીપોર્ટ પસાર કરવાને બધા ટ્રસ્ટીની જે મીટીંગ ખેલાવવામાં આવી હતી. તેમાં હિંદુસ્તાનના જૈન સમાજના આગેવાનોને પત્ર અને તાર દ્વારા આમંત્રણ કરીને ખેલા Page #401 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦] શ્રી જૈન શ્વેતાંબર સંઘની મળેલી મીટીંગ. [૩૨૩ વવામાં આવ્યા હતા, અને તે મીટીંગમાં રીપોર્ટ પાસ કરવા ઉપરાંત જેન કોમના અને તીર્થના સુધારા માટે ઠરાવ પસાર કરાવવામાં આવ્યા હતા, અને તે સભાનું નામ જિન કોંગ્રેસ રાખવામાં આવ્યું હતું . જો કે તેને આજ ૧૭ વર્ષ થઈ ગયાં છે; તે પણ મને અત્યારે તે વખતના અમદાવાદના સંઘને ઉત્સાહ, ભકિત અને પ્રીતી બહુ યાદ આવે છે, તેમાં ખાસ કરીને ઘેર લગ્ન પ્રસંગ હોય અને જેટલે ઉત્સાહ હેય તેટલે ઉત્સાહ શેઠ લાલભાઈ દલપતભાઈના ચહેરા ઉપરથી તે સભામાં હાજર થએલા ગૃહસ્થ જાણી શકતા હતા. તે સભામાં હાજર રહેલા સભાસદોને જૈનકોમમાં સુધારાને વાસ્તે આવા પ્રકારની સભાની જરૂરીઆત છે તેને તે વખતે ખ્યાલ થયે, અને તે વખતે પ-૬ વર્ષ સુધી દર વરસે આવી સભા ભરવાને મુંબઈ, ખંભાત, ભાવનગર, પાલનપુર, પાલીતાણું વગેરે સ્થળો નકી કરવામાં આવ્યાં. તે વખતે આશા હતી કે આ સભા બરાબર ચાલશે, પણ કેટલાએક કારણને લીધે આ સભાને ઉદય અને અસ્ત એકજ સ્થાનમાં થશે. એટલે કે વરસાદના અભાવથી જેમ બીજ ફળતું નથી તેમ તે સભાનું કાંઈ પરીણામ આવેલ નહી પણ તેની શકિત નાશ પામી નહીં હતી. અને તેને લીધે ફરીથી વખત મેળવીને સને ૧૯૦૨ માં શ્રી પવિત્ર તીર્થ લિધી ઉપર તેના અંકુરે પ્રગટ થયાં. બીજી સાલને વાસ્તે શ્રી પવિત્ર સિદ્ધક્ષેત્રમાં મેળાવડે કરવાનો નિશ્ચય કરવામાં આવ્યું, પણ કેટલીએક ખટપટને લીધે તે સ્થળે મેળાવડે કરવાનું બંધ રહ્યું. જે ઘાતી પ્રહ આ મહાન સભાને અત્યારે દેખાય છે તે ગ્રહ તે વખતે પણ દેખાતા હતે. જૈન કામના આગેવાન સગ્રહ અને ખેરખાને ધન્ય છે કે જેઓએ અમદાવાદમાં આવા પ્રકારની મીટીંગ બોલાવીને બીજી સાલને મેળાવડે આ ( મુંબઈ) શહેરમાં કરવામાં આવ્યો. ત્યારબાદ વડેદરા, પાટણ, અમદાવાદ, ભાવનગર અને પુનાના ભાગ્યશાળી સંઘોએ આ મહાન સભાને આમંત્રણ કરીનેર્જન કેમની સારી સેવા બજાવી છે. લેક રૂતી એવી ચાલી આવે છે કે બચ્ચાને આઠમું વર્ષ સંકટનું હોય છે. એ સંકટમાંથી નીકળ્યા પછી તેનું જેટલું આયુષ્ય હોય તે પ્રમાણે ભગવે છે. એવી જ રીતે આ કેનફરન્સને આઠમા વર્ષની દેહેશત હતી કે જે આ૫ જુએ છે. કફ, ખાંસી વરાદિ રોગને લીધે પીડાઇને જેવી રીતે એક કોમળ બાળક ગભરાઈ જાય તેવીજ રીતે આ મહાન સંસ્થાને એવા પ્રકારના રોગોએ ઘેરી લીધેલ છે કે જેની ચિકિત્સાને માટે જીવન ગુટીકા દેવાની જરૂર છે, અને તેમ કરીને બચાવવાની ફરજ આપ સાહેબેના શીરપર આવી પડેલી છે. આ ટુંકા ઈતિહાસથી એટલી વાત સા સ્વીકારે છે અને સ્વીકારશે કે ૨૦ વર્ષથી આપણને એક નિશ્ચય એવો થઈ ગયો છે કે આપણી કેમને આપણા ધર્મની રક્ષાને વાતે આવા પ્રકારની એક મહાન સંસ્થાની બહુજ જરૂરીઆત છે. ધર્મ પાંગળો છે. તેને ચલાવવાથી ચાલે છે. જેની રાજા મહારાજાઓના અભાવથી આપણું સુધારાને વાસ્તે જન સમુદાયની એક ચુંટી કાઢેલી સમાજ એ પણ એક મુગટ સમાન છે. તેના કાર્યક્રમમાં મતભેદ થાય છે અને તે મુજબ સુધારા વધારા થયા કરે છે. Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩ર૪] જૈન કેન્ફરન્સ હેરલ્ડ. [ડીસેમ્બર. આ સમય એ છે કે હુન્નર હરીફાઈ વગેરેને પ્રવાહ આગળ વધતા જાય છે, અને તેની સાથે આપણે વધવાથી ઈચ્છીત ફળની પ્રાપ્તી થાય છે. તે પ્રવાહની સાથે નહીં ચાલવાથી એક ખુણે ખેચરામાં ભરાઈ રહેવાને પ્રસંગ આવે છે, અને એવી જગ્યામાં ભરાઈ જવાય છે કે છેવટે નાશ થવાને ડર રહે છે. આપણી મહાન સંસ્થા ચાલુ પ્રવાહની સાથે વહન કરવાને શકિતવાન છે અને શકિતવાન થઈ શકે તેમ છે. તેની દેરી તૂટી જવાથી લાકડીના ભારાની માફક સઘળું છૂટું પડી જશે તો તેને ફરીને એકઠું કરવાનું કામ બહુ ભારે થઈ પડશે. - જોન કેમની ઉદારતા અને લાગણીથી જે કામ આ મહાન સંસ્થાદ્વારા આઠ વર્ષ લગીમાં થયું છે તે આપણુથી અજાણ્યું નથી. વખતે વખતે તે કામોને હેવાલ પ્રગટ કરવામાં આવે છે, તે પણ કાંઈપણું સ્વરૂપ આપની આગળ રજુ કરીશ તેટલું બેલ્યા બાદ કોન્ફરન્સ ઓફિસ તરફથી પ્રગટ થએલ સિંહાલેકન વાંચી સંભળાવ્યું હતું. તે ઉપરથી એમ જણાયું કે આપણી કામમાં સારી જાગ્રતી થઈ છે કેટલાક ખરાબ રીવાજો બંધ પડવા લાગ્યા છે. જીર્ણોદ્ધાર, પુસ્તકેદ્ધાર વગેરે અનેક રીતના સુધારા વધારા તરફ આપણું લક્ષ દેરાયું છે, આમાં કોઈ પ્રકારની ખામી રહી છે તો આપ સમજી શકો છો કે દરેક બાબતમાં શરૂઆતમાંજ મુશ્કેલી આવે છે. સુધારાવધારાની કાર્યવાહીનું પરિણામ વખત આવ્યાથી દેખાઈ રહે છે. કારણ કે આપણા હાથમાં સરકારી સત્તા નથી કે કોઈપણ ઠરાવને અમલ તુરતજ થઈ શકે. આપણામાં સુધારા ધીમે ધીમે થાય છે કે જેને પ્રકાશ વખત ભરાયાથી અવશ્ય પડયાવિના રહેતો નથી. હવે આપણને આવતી કોન્ફરન્સને મેળાવડો ક્યાં ભરો, કયારે ભરે અને કેવા ધોરણ પર ભરો. તેનો વિચાર કરીને નિણય ઉપર આવવાની જરૂરીઆત છે, અને તેટલા જ વાસ્તે આપ સાહેબને આંમત્રણ કરીને તસ્દી આપવામાં આવી છે. વળી જૈન તેહેવા માટે તથા વાલકેશ્વરના બાબુના દેરાસરને માટે જે ઠરાવ, સરકારમાં થયા તે પણ આ મહાન સંસ્થાનો જ પ્રભાવ છે. પુના કોન્ફરન્સ વખતે ભાયણજીમાં બેઠક મેળવવાનું નક્કી થયું હતું પણ સુરત સંધમાં કેટલીક હીલચાલ થતી સાંભળવામાં હતી પણ તેનું કાંઈ થયું નહીં તો હવે તે ભરવાનું નક્કી કરવું. આશા છે કે આપના અંતઃકરણમાં નેક સલાહ પ્રગટ થાય અને આપના સકથી જેનોમનું શ્રેય થાય એટલું બોલી બેસી જવાની રજા લઉં છું. ત્યારબાદ યેવલાવાળા શેઠ દાદર બાપુશાએ કહ્યું કે કેન્ફરન્સ કાયમ રાખવાની જરૂર છે તે બાબત ઢટ્ટા સાહેબને મળતું કેટલુંક ભાષણ કરી છેવટ દરખાસ્ત મૂકી કે કોન્ફરન્સ ભરવી. તેને શેઠ ભોગીલાલ વીરચંદ દીપચંદે ટેકો આપ્યા બાદ સર્વાનુમતે તે દરખાસ્ત પસાર કરવામાં આવી. બીજે ઠરાવ શેઠ મોતીચંદ ગીરધરલાલ કાપડીઆ તરફથી એવો રજુ કરવામાં આવ્યાક કોન્ફરન્સ મેટા ખર્ચથી ન ભરતાં સાદા રૂપમાં ઓછા ખર્ચે ભરવી. કારણ Page #403 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦] શ્રી જૈન શ્વેતાંબર સંઘની મળેલી મીટીંગ. [૩૫ કોન્ફરન્સને મોટા ખર્ચે ભરી જે લોકલાગણી વધારવાની હતી તે પ્રમાણે પ્રીતિ વધી છે. હવે સાદા રૂપમાં ઓછા ખર્ચે ભરાવાથી તે પ્રમાણે બીજાએ તેમ કરવા શકિતવાન થશે, વિગેરે બાબત કેટલુંક બોલ્યા હતા. તેને સુરતના શેઠ ચુનીલાલ છગનલાલે ટેકો આપો. અને કહ્યું કે તે બાબત મુનિ મહારાજ શ્રી આણંદસાગરજીએ બહુ સારી રોજના બતાવી છે, ખુરશી વગેરે ન રાખતાં નીચે બેઠક રાખી સાદાઈથી કોન્ફરન્સ ભરવી એમ હું અનુમોદન આપું છું. ત્યાર બાદ તે ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું. ત્યારબાદ શેઠ લલ્લુભાઈ કરમચંદ તરફથી ત્રીજા ઠરાવ માટે દરખાસ્ત મૂકવામાં આવી કે ડેલીગેટોની ફી બહુ ઓછી છે, તે તે વધારી રૂ. ૫) રાખવા. તે બાબત કેટલીક ચર્ચા થયા બાદ શેઠ કુંવરજી આણંદજીએ તે દરખાસ્તને ટેકો આપ્યો હતે. અને કેટલુંક ભાષણ કર્યા બાદ શેઠ કેશવલાલ અમથાશાએ મત આપે હતો કે રૂ. ૫) ફી રાખવી તે દરખાસ્ત સર્વાનુમતે પસાર થઈ હતી. તે દરખાસ્તને શેઠ જેઠાભાઈ નરશી કેશવજીએ ટેકો આપે હતો અને દરખાસ્ત મંજુર થઈ હતી. ત્યારબાદ શેઠ ગુલાબચંદજી ઠાએ જણાવ્યું કે એક ગંભીર સવાલ કે જેના લીધે અત્યારનો મામલો ભારે ગુંચવણ ભરેલું લાગે છે, તે બાબત વિસ્તારથી કહેવું કે ગળગળ કહેવું તે બન્ને સરખું છે, એમ જણાવીને તેઓએ બે જણ (લાલન અને શીવજી)ને વાસ્તે કેટલાક સ્થળોના સંઘોએ ઠરાવ કર્યા છે તે બાબત વધારે વિવેચન કરવાની જરૂર નથી. તેના સંબંધમાં કેટલુંક વિવેચન કર્યું પણ તે સંબંધમાં કોઈપણ નિર્ણય થઈ શકે તેમ નહીં લાગવાથી નીચે પ્રમાણે સર્વને વિચાર થયો. * “કોન્ફરન્સ ક્યાં ભરવી, કયારે ભરવી અને ઉત્પન્ન થયેલા સવાલનો શું નિર્ણય કરવો, તે સંબંધી નિર્ણય કરી રીપોર્ટ કરવા નીચેના ગૃહસ્થની એક કમિટી નીમવામાં આવે છે અને તેઓએ તેને રીપોર્ટ ૧ મહીનામાં કરી એકવાર ફરી મીટીંગ બોલાવવી, અને તે વખતે જે નિર્ણય થાય તે અનુસાર કોન્ફરન્સ બોલાવવી. નીચે જણાવેલા સભાસદે ઉપરાંત વધારે સભાસદો વધારવાની જરૂર પડે તો વધારેમાં વધારે ૪ સભાસદે વધારવાની સત્તા આપવામાં આવી.” કમીટીના સભાસદોનાં નામ. શેઠ રતનચંદ ખીમચંદ મોતીચંદ શેઠ લખમશી હીરજી મેસરી ,, ગુલાબચંદ મેતીચંદ દમણીઆ અરા. સા. વસનજી ત્રીકમજી જે. પી. , મોતીચંદ હરખચંદ , જેવંતભાઈ જેઠાભાઈ , દેવકરણ મુળજી કુંવરજી આણંદજી , ગુલાબચંદજી ઢટ્ટા ,, મોતીચંદ ગિરધરલાલ , જેઠાભાઈ નરશી કેશવજી , ભોગીલાલ વીરચંદ દીપચંદ ઉપર પ્રમાણે ઠરાવ થયા બાદ બહાર ગામના તથા મુંબઇના પધારેલા આગેવાનો ઉપકાર માની મીટીંગ વિસર્જન કરવામાં આવી હતી. Page #404 -------------------------------------------------------------------------- ________________ २६] જૈન કોન્ફરન્સ હેરલ્ડ. [असेम्१२. एक आश्चर्यजनक स्वप्न. (लेखक शेरसिंह कोठारी-सैलाना) अनुसंधान पाने ३०४ थी. एकदिन उस गरीब मित्रने बिचारकिया कि मैरा मित्र अमुक देशका दीवान होगयाहै सो अवश्यमेव वह मैरी दरिद्रता दूर करेगा और मुझे किसी कार्यमे लगा देगा, वास्ते मुझे उसके पास जाना चाहिये. ऐसा बिचारकर उसी वख्त अपने घरसे रवाना होकर अपने दीवान मित्रके पास पहुंचा, और चपरासीके साथ इत्तला करवाई की आपका अमुक मित्र आपको मिलनेको आयाहै. यह सुनकर यह दिवान मित्र बोला " जराठेरो आतेहैं " थोडीही देरीके बाद जबकी वह वाहर आया तो अपने मित्रको देखकर दिलमे बिचार करने लगा कि मै दिवान होकर इसके साथ मित्रके मुवाफिक कैसे पेश आउं. तब बड़े अभिमान के साथ वह दिवान मित्र बोला, " तूं कौन । है, और यहां क्यों आया है ? ये शब्द सुनकर विचारा गरीब मित्र बहुत लज्जित हुवा, मगर अपने दिलमे बिचार करके कि इसका अभिमान उतारना चाहिये, बोला “ हे भाई साहब आप भैरा नाम नहीं पूछते हुवे पहिले मैरे आनेका कारण सुनियेगा: मैने सुना के मैरा मित्र जोकि दीवान है, आजकल आंखोसे अंधा हो गया है वास्ते मैभी तुम पुरिषी (condolance) क लिये आयाहुं. अरे मित्र तूं एक उहदे को पाकर क्या इतना अभिमान करता है; थोडेही दिनो पहिले तो अपन साथ २ खेलते थे और आज तूं मैरा नाम पूछता है. वाह मित्र वाह ! धन्य है तैरा मित्रताको.! ये बचन सुनकर वह मित्र बहुत लज्जाको प्राप्त हुवा और उस गरीब मित्रको सादर अपने पास रखने लगा-इससे निश्च हुवा कि जो लोग अपने भाईयोका निरादर करते हैं वे मूर्ख शिरोमाण हैं. Page #405 -------------------------------------------------------------------------- ________________ १९१०] एक आश्चर्यजनक स्वप्न. [३२७ - हे भाई, जादे क्या कहुं यदि मैरी सर्व गतो कहने लगु तो बडा भारी समय खर्च होगा. वास्ते तूं कमतीमें जादे समझ लेना. मैं:-हे मातेश्वरी, मै खूब समझ गया. अब आप अपना आसनपर बिराजियेगा. क्योकि अब मुझे कारुण्य माताके हाल सुनना है. तत्पश्चात् वह प्रमोद माता सानंद आसनपर बैठ गई तब मै सविनय करजोडकर मैरी कारुण्य मातासे बोला. हे कारुण्य माता अब तेरीबी छेक दशा कहकर सुनादे. क्योंकि मुझे तेराभी चहरा बहुत उदास मालुम होता है. का०-हे पुत्र, मैरे नामका अर्थ करनेसे तूं खुद समज सक्ता है कि "अहिंसा परमोधर्मः" की जननी मैही हुं. और जहांतक मुझे अंगीकार नही करेंगे तहां तक प्राणीयोपर दया करना मुश्किल है ? परंतु आजकलकी वख्तमे तो मैरी पूछ तक नही होती. . हे वत्स, जैनी लोग दया २ के पोकार तो बड़े जोर २ से करते हैं. मगर सच्ची दया करना अभी तक उनोने नही सीखा है. हे भक्तिवान पुत्र, सर्व लोग छोटे २ जन्तुओपर दया बताते हैं. मगर गरीब जैनियोकी सार संभाल तो कोइ विरला पुरुषही करता होगा. . हे भाई, जब अनाथ जैनियोकी तर्फ लक्ष होता है तो सिवाय पछतानेके कुछभी हाथ नहीं लगता. अहा आजकल न्यायशील ब्रिटिश गव्हर्नमेन्ट गरीबोंपर कितनी परवरिश करते हैं ! ठाम २ पर मद्रेसें (Schools,) औषधालय (Dispenceries) तथा अनाथालय (Poor houses) बनाकर हजारो अनाथोका पोषण किया है और करते है. हमारे जैनियोमे सेंकड़ो लोग ऐसे हैं जिनकोकि दोनो वख्तकी रोटिये तक मुश्किलसे मिलती हैं ! परंतु साथका साथ देखा जावे तो हमारी ही सम्प्रदायम Page #406 -------------------------------------------------------------------------- ________________ જૈન કેન્ફરન્સ હેરલ્ડ, [डीसेम्बर लाखो श्रीमान मौजूद हैं. उफ ! श्रीमानोका इतना नंबर होते हुवे भी हमारे गरीब जैनोपर भीख तक मांगने का मौका आ जाता है. ३२८] हे भाई, श्रीमान् लोग अपने घरोंमे माल मलिदे उड़ाते हैं परंतु जब कोई गरीब स्वधर्मी भाई उनके मकानपर आकर कुछ याचना करें तो उनके साथ बड़ेही तिस्कारसे पेश आते हैं, वे धनवान लोग श्रीमानोको तो कदाच मदद दे भी देते हैं, मगर गरीबो को नही देते. देख नीति शास्त्र वाले क्या कहते हैं : श्लोक. दरिद्रान्मर कौन्तेय मा प्रयच्छेश्वरेधनम् | व्याधि तस्यौषधं पथ्यं नीरुजस्य किमौषध ॥ १ ॥ अर्थ - हे युधिष्ठिर, दरिद्रोंका पोषण करो, न कि श्रीमानोका; सबबकि व्याधिग्रस्त पुरुषको औषधीसे फायदा होता है निरोगी को नही ॥ १ ॥ हे भाई, अपने शास्त्रोमे जो स्वधर्मी वात्सल्यताका अधिकार चलता है उसका मतलब केवल लड्डु पेड़े बनाकर खाजानेका नहीं है. सच्चा स्वधर्मी वात्सल्य ते' उसे उसे कहते हैं कि गरिब जैन भाईयोकी परवरिश करना. हे वत्स, न मालुम आजकल जैनियोके करुणामय चित्त क्योंकर के कठार होगये ? जबकि हम पूर्व जमाने की तर्फ दृष्टि करते हैं तो तेजपाल वस्तुपाल सरीखं महान् मंत्रीश्वर, गधाशाह, भेसाशाह तथा विमलशाह सरीखे बड़े २ शेठ और कुमारपालादि बडे २ राजा आज याद आते हैं. आज के समयम उनकी बराबरीतो क्या मगर उनके रजकी बराबरी भी कर नही सक्ते. हे पुत्र, पहिले के लोग जब कभी अपने जैन भाईयोको खराब स्थिति मे देखतेथे तब अपने समान बनानकी कोशीस करतेथे, देख मै तुझे एक छोटासा दाखला बतादेतीहु: ---- इसी प्रसिद्ध मालव देशमें मांडवगड़ नामका एक पवित्र तीर्थ स्थान है. वहां पर पूर्व जमानेमे नवलाख जैनियोकी वस्तीथी, और एक २ जैनके पास Page #407 -------------------------------------------------------------------------- ________________ १९१०] एक आश्चर्यजनक स्वप्न. [३२९ नव २ लाख रुप्योका द्रव्यथा जब कभी कोई गरीब जनी उनके नगरमें चला आता तो एक २ घरसे एक २ रुप्या एक २ इंट तथा एक २ सागटी आदि देकर अपने बराबरका बनाकर एक मोटी हवेलीमे आबाद करदेते थे. धन्यहै २ ऐसे महासियोको. हे वत्स, देख उन्होंने कैसा रास्ता निकाला कि किसीको भी भार नहीं पड़ते हुवे काम बन जाताथा. सचहै, " पंचकी लकडी और एकका भार" अफसोस! अब इस बातका है कि उन महानुभावो के ओलादकी आज क्या दशा हो रहीहै. हे सुज्ञ पुत्र, यदि जैनियोके दिलमे करुणा होगी तो अवश्यमेव वे मुझ दुःखियाके दुःखको काटेंगे अर्थात् कठोरताको त्यागकर अपने चित्तमे कुछ करुणा पैदा करेंगे. . हे तनय, जबकि लोगोका चित्त अपने स्वधर्मी भ्राताओके तर्फ भी नहीहै तो दूसराका दुःखतो काटने का समर्थ होही कैसे सक्ते हैं. - हे पुत्र, मै अपना दुःख कितनाक जाहिर करूं, चाहे कितनाही उपदेश क्यों न दिया जाय मगर कुलिशोपम कठोर हृदय वाल कइयेक जैनियोंके चित्तमें कुछभी असर नहीं करता और अखीर छारपर लिपनेके मुवाफिक नतीजा होताहै. . . . हे प्रिय पुत्र अंगज, तूं थोडेमें जादे समझ लेना अब जादे कहने में कुछभी फायदा नही समझना. सच पूछे तो जहांतक मुझे धारन नहीं करेंगे तहांतक लोग जैनी होनका दावा कदापि नही करसकेंगे. __मैः-हे मातेश्वरी, मैने खुब समज लिया है अब आप अपने आसनपर बिराजियेगा, सबब कि मुझ कुछ हाल मैरी मध्यस्थ मातासेभी पूछना है. (तत्पश्चात कारुण्य माता अपने आसनपर वैठ गई.) तब मै चौथी मध्यस्थ मातासे करजोड कर सविनय बोला, अपूर्ण Page #408 -------------------------------------------------------------------------- ________________ જૈન કોન્ફરન્સ હેરલ્ડ. [ડીસેમ્બર. દશેરાના તહેવાર ઉપર થતા પશુવધ અટકાવવા શ્રી જૈન કેન્ફરન્સ તરફથી કરવામાં આવેલ પ્રયત્ન અને તેનું પરિણુંમ. દશેરા એ એક ધાર્મિક પર્વના નામે આનંદના તહેવાર તરીકે જાણીતા દિવસ છતાં કોઈ વહેમી કારણોના લીધે તે દિવસ પશુઓ માટે એક કૃપણ અને ઘાતકીરૂપે કેટલાક વર્ષોથી થઈ પડે છે અને તે માટે વિચાર કરવાની પણ વચ્ચમાં કેટલાંક વર્ષો સુધી કોઈએ મહેનત ઉઠાવી હતી. જેને માટે જૈન કોન્ફરન્સની હયાતી પછી થોડી થોડી હીલચાલ કરવામાં આવી છે. અને બહુ નમ્રપણે વ્યાજબી દલીલ સાથે હિંદના દેશી રાજા રજવાડાઓ પ્રત્યે અરજ ગુજારવામાં આવે છે. જેના પરિણામમાં આ વર્ષના પરિણામને સાથે ઉમેરતાં ૧૦૭ ગામ કે જેમાં નાનાં મેટાં ગામે સાથે કેટલાંક મોટાં રાજ્યો પણ આવેલાં છે તેવાં સ્થળોએથી આ ઘાતકી કાર્યને દેશવટો મળ્યો છે. આ રીતે જૈન શ્વેતાંબર કોન્ફરન્સની અરજીઓ પ્રત્યે નામદાર મહારાજાઓ, નવાબે, હોકારો અને જાગીરદારોએ જે લાગણી પૂર્વક ધ્યાન આપી હિંદી પ્રજાને ખુશી કરી છે તે માટે તેઓ જેવાતેવા ધન્યવાદને પાત્ર નથી. આ વર્ષે જ આગલા ૮૬ માં ૨૧ નામે વધારો થવા પામે છે, જેનાં નામ નીચે મુજબ છે – ૧ ગઢકા, ર બગસરા, ૩ પોરબંદર, ૪ વીજયનગર, ૫ માન્ડા, ૬ બેબીલી ૭ વીઠલગઢ, ૮ રામનાદ, ૮ દેધરોટા, ૧૦ સીતવાડા, ૧૧ આલ, ૧૨ લાકડા ૧૩ મેહનપુર, ૧૪ રણાસણ, ૧૫ રૂપાલ, ૧૬ પીપળીયા, ૧૭ અંકેવાળીઆ, ૧૮ ખંભ લાવ, ૧૮ જહાંગીરાબાદ, ૨૦ કુચામન, ૨૧ મુલથાન. ઉપર સિવાયનાં ૮૬ નામ જાહેર પ્રજાની જાણ ખાતર છેવટના ભાગમાં આપવામાં આવેલ છે. આ ૨૧ નામો પૈકી પ્રથમનાં ૮ સ્થળોએ તો ઘણું વખતથી બંધ છે. અને બાકીના ૧૩ સ્થળોએ આ વર્ષથી જ બંધ કર્યાનું જણાવે છે. મળેલા પત્રોમાં કેટલાક પત્રો તો એવા ઉત્તમ છે કે કેન્ફરન્સના કાર્યને તેઓ પિતે પોતાનું જ કાર્ય માનતા હોય તેમ જણાય છે. કેટલાક ઠાકરોએ તે ખુદ પોતે પિતાની હદમાં બંધ કરવા સાથે જોડેના ભાઈબંધ રાજ્યો ઉપર પણ વગ ચલાવીને આ કાર્યમાં પિતાને હીસ્સો આપી અવાચક પ્રાણીઓના આશીર્વાદ મેળવ્યા છે. કેટલાંક સ્થળોએ તે હિંદુ અને જૈન તહેવારમાં અન્ય રીતે થતી હિંસા પણ બંધ થઈ છે. કેટલેક સ્થળે ખાસ લેવા માટે અને ખેતીવાડીને મુખ્ય આધાર પશુઓ Page #409 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦ દશેરાના તહેવાર ઉપર બંધ થયેલ પશુવધ. [૩૩૧ ઉપર હોવાથી તેઓનાં રક્ષણ માટે રાજ્ય તરફથી ખાસ હુકમ કહાડવામાં આવ્યા છે, કેટલાંક નાનાં સ્થળોના ઠાકોરો એ તે પિતાની પ્રજાની ઈચ્છાને માન આપી દસ્તાવેજ શીખે કરી આપ્યા છે, કે જેથી કોઈ વખત ફરી તે માટે સવાલ ઉભો થાય જ નહીં. આ વર્ષે આ કાર્ય માટેની અરજી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ, સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ તથા દીગમ્બર જૈન મહાસભા એ ત્રણે જૈન સંસ્થાઓએ એકત્રરૂપે કરી હતી અને ઇચ્છે છે કે આવાં કાર્યો એકત્રતાથી વધુ ફતેહમંદ ઉતારવા વધુ ભાગ્યશાળી થાય. છેવટમાં આ સંસ્થાઓ આવાં ઉત્તમ કાર્ય માટે રાજા, મહારાજાઓ, ઠાકોરો વગેરે સર્વે રાજકર્તાઓને ખરા અંતઃકરણથી આભાર માને છે, અને ઈચ્છે છે કે બીજા રાજ્યકર્તાઓ તેમનું અનુકરણ કરે. નામદાર જામનગરના મહારાજા જામ સાહેબે પિતાના રાજ્યમાં આ રીવાજ બે વર્ષ ઉપર બંધ કરેલ પણ આ વર્ષથી તે તેઓએ તે (જીવરક્ષા) નીમીત્તે પિતાના તરફથી રૂ. ૨૦૦૦) જેવી મોટી રકમની મદદ આપવાની લાગણી બતાવી ત્યાંની પ્રજાને ઘણુંજ આનંદિત કરી છે. આ પ્રસંગે તેઓશ્રીનો આભાર ખાસ તાર માતે માનવામાં આવ્યું હતું. અને જાહેર રીતે આ પત્ર માર્કત ફરી માનવા રજા લઈએ છીએ. નામદાર ગોંડળ નરેશ, ઉદેપુર નરેશ, જામનગર નરેશ આદિએ વિચાર પૂર્વક લાગણયુકત મનુ સાથે પશુરક્ષા તરફ જે પ્રીતિથી કામ લેતા જણાવ્યા છે તે અનુકરણીય હવાથી ફરી તેઓનો આભાર માનવાની રજા લઈએ છીએ. અગાઉ જે ૮૬ ગામના રાજા મહારાજાઓ તરફથી પશુ વધ બંધ કરવામાં આવેલ તે ગામના નામે નીચે મુજબ છે. ૧ અવતગઢ ૨ બરાધિપતિ ૩ બરોડા (૪ બીઆવર ૫ ખંભાત ૬ છોટા ઉદેપુર ૭ દેહા ૮ ધરમપુર ૮ ધ્રાંગધ્રા ૧૦ દીનાપુર ૧૧ ઘસાયતા. ૧૨ ગાંડલ ૩૦ સીતામહુ ૩૧ સુની રાજધાની ૩૨ સુથલીઆ ૩૩ વદ ૩૪ વાંસદા ૩૫ વારાહી ૩૬ વરસેડા ૩૭ એકલારા ૩૮ આરસેડા ૩૮ ચુડા ૪૦ ડેડાણ ૪૧ દાવડ ૫૮ કિશનગઢ ૬૦ શાહપુરા ૬૧ કુશલગઢ ૬૨ રૂણી જા ૬૩ લુણાવાડા ૬૪ ઈચ્છાવર ૬૫ રિબંદર ૬૬ વાંકાનેર ૬૭ મડી ૬૮ બરખેડા ૬૮ બડી સાદડી ૭૦ લાઠી Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨] જૈન કેન્ફરન્સ હેરલ્ડ. [ડીસેમ્બર, ૧૩ ઝાબુઆ ૪ર ઇલોલ ૭૧ નાગરેચા ૧૪ જામનગર ૪૩ ગઢા ઉર રાસ ૧૫ જસદણ ૪૪ કડોલી ૭૩ વડીયા ૧૬ કટોસણ ૪૫ કલસીઆ હ૪ કાઇલ ૧૭ કોટડા સાંગાણું ૪૬ ખેરપુર ૭૫ ૫ડેલ' ૧૮ કોટ્ટીલેઈ ૪૭ મેંગણી ૬ ગજનદેવી ૧૯ કોઠારીઆ ૪૮ પાલણપુર ૭૭ લખમીપુરા ૨૦ લખતર ૪૮ રાજકોટ ૭૮ ખર દેવરા ૨૧ લાયજા મોટા (ક) ૫૦ રસીપુર ૭૯ કરજુ ૨૨ લીંબડી ૫ સચીન ૮૦ ઉદપુરા ફાચર ૨૩ મહુડી પર સાનોલ ૮૧ પાલ ખેડી ૨૪ મેરબી ૫૩ જાલીઆ દેવાણી ૮૨ વાગેલાના ખેડા ૨૫ પાટડી પ૪ વાવડી (ગજાભાઈની ૮૩ રણવતાકા ખેડા ૨૬ રાજુલા ૫૫ દેરોલ ૮૪ ભરચડી ૨૭ સાયલા ૫૬ વક્તાપુર ૮૫ આરડીઆ ૨૮ સરવન ૫૭ ભરતપુર ૮૬ સરામપુર ૨૮ શાહપુર, ૫૮ અલવર ઉપદેશકના ભાષણથી થએલા ઠરાવ. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સના ઉપદેશક મી. વાડીલાલ સાંકળચંદ પડેલ પરલ) મુકામે બત્રીશીના પંચ વખતે ગયા હતા તે વખતે તેમણે કોન્ફરન્સના હેતુઓ ઉપર ભાષણે આપી પોતે તન મનથી ઉપદેશકની ફરજ બજાવવામાં કસર રાખી નથી. ઉપદેશની અસરથી કેન્ફરન્સને માન આપી પંચમાં નીચેના ઠરાવ પસાર કરવામાં આવ્યા છે તે ઠરાની યાદ નીચે પ્રમાણે. ૧ કન્યાવિક્રય કરે નહીં, ફકત સ્થિતિના અનુસાર કન્યાવિક્રય તરીકે નહીં પણ માંડ ખર્ચ બદલ ન ચાલતાં રૂ. ૩૫૧) લગીની છુટ છે. ૨ એક સ્ત્રીની ૩૦ વર્ષની ઉમર થયા પહેલાં બીજી સ્ત્રી કરવી નહીં. ૩ પક્ષીઓનાં પીછાંવાળી ચીજો વાપરવી નહી. ૪ કચકડાની કોઈ પણ ચીજ વાપરવી નહીં. ૫ ફટાણું ગાણું ગાવાં નહીં. ૬ બંગડીઓ પહેરવી નહીં. Page #411 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦]. ઉપદેશકના ભાષણથી થએલા ઠરાવ. [૩૩૩ ૭ બુટ નીચે નાળ ખીલાનખાવવા નહીં, તેમ તૈયાર છે. તેવા કેઈએ વાપરવા નહીં. ૮ લગ્ન પ્રસંગે બળદ દેડાવવા નહીં ને દોડાવે તે તેને ઘી ગોળ આપવાં નહીં. ફક્ત વરલને આપવાં. ૮ લગ્ન પ્રસંગે દારૂખાનું ફેડવું નહીં. ૧૦ પંચની સભામાં હેકો પીવે નહીં. ૧૧ સીમંતનું જમવું નહીં. બહારગામની નાત સિવાય આ ઠરાવ પાળવાને. ફકત નાનાં છોકરાંઓને જમવાની છુટ છે. ૧૨ ટીનનાં વાસણ વાપરવાં નહીં. ૧૩ સંચા, સેજને, મેંદાને આટો વાપરવો નહીં. ૧૪ ગોરવ રવો નહીં. ૧૫ હેળીનું પૂજન કરવું નહીં. તેમ કઈ પણ શ્રાવકે તે દિવસે ભૂખ્યા રહેવું નહીં . ૧૬ પંચમાં કસબી સાડી બંધ કરી છે. ને કોઈ કરે તે રૂ. ૨૫) દંડના આપે. ૧૭ લગ્ન પ્રસંગે છાબમાં જે લુગડાં આપવામાં આવે છે તે આપવાં. રોકડા રૂપીઆ આપવા નહીં કુંવારામાં જે રોકડા રૂપીઆ અપાતા હતા તેના બદલે સોનાની વીંટી કન્યાને રૂ. ૧૫ લગીની આપવી. ૧૯ મરણ પ્રસંગે કાણે આવનારને રોટલી ધીમાં બળીને આપવી, પણ પછવાડે ઘીના વાઢી ફેરવવી નહીં. ૨૦ મરણ પ્રસંગે મહેલા સુધી કુટવું પણ બહાર કુટવું નહીં. ૨૧ મરણ પછવાડે કાણે આવનારે દોઢ માસ લગીમાં આવી જવું. ૨૨ કુંવારી કન્યાને રૂ. ૧૨૧) ના દાગીના કરતાં વધારે કરવા નહીં. ૨૩ જુવાનના મરણ પ્રસંગે પાંચ માસ બેસે એટલે પથરણું ઉપાડી નાખવું ને ઇના મરણ પ્રસંગે ૩ માસ પુરા થવાથી ઉપાડી નાખવું. ઉપર પ્રમાણે થએલા ધારાઓ કે તેડે નહીં તેટલા માટે મહાલક્ષ્મીજીની પ્રતિક લેવડાવી હતી. ત્યાર બાદ જિનેશ્વર ભગવાનની જય બોલાવવામાં આવી હતી. વળી બત્રીસીન, પચે કોન્ફરન્સને માન આપી . ૧ સવા એકત્રીસની રકમ નિભાવ ફંડમાં આપવા ઉત્સાહ બતાવી તેટલી રકમ મોકલાવેલી છે. આ બાબત મી. વાડીલાલે પંચને આભાર માન સારી રીતે વિવેચન કર્યા બાદ કવિતાઓ વગેરેથી સર્વનાં મન રંજન કર્યા હતાં. ત્યાર બાદ મી. વાડીલાલને શેઠ મહાસુખરામ લક્ષ્મીચંદ બી. એ. તરફથી સારૂં ટીકીકેટ અંગ્રેજીમાં લખી આપવામાં આવ્યું હતું. Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪] ૭-૧૨-૦ ભીલસા ૧૫- ૦-૦ ભાવનગર ૨૧-૪-૦ છેટી સાદરી ૮-૧૦-૦ ચીતાખેડા જૈન કોન્ફરન્સ હેરલ્ડ. શ્રી સુકૃતભંડાર ફંડ. સ ંવત્ ૧૯૬૬ ના કારતક સુદી ૧ થી કારતક વદી ૧૪ એટલે તાર ૧-૧૧-૧૦ થી તા॰૩૧ -૧૧-૧૦ સુધીમાં આવેલા નાણાંની ગામવાર કમ, ૮-૦-૦ આરીખાણા ૧-૦-૦ નવીપીપર ૬-૦-૦ તુંગી ૧૯-૦-૦ ડબાસંગ છ--૪-૦ હરીપર ૩- - થરાદ ૫- ૨-૦ તેલ્હારા ૨- ૪-૦ કાર્ડા ૦- ૪-૦ ૨માવલી ૭-૧૪-૦ ૫-૦-૦ ઉપદેશક કેસરીમલ તરફથી માળવામાંથી આવેલા તેની વિગત આવતા માસમાં આવશે. ગુજરાતના ગામે માંથી વસુલ આવેલા તે. ૧-૪-૦ દગાવાડીઆ ૩-૦-૦ ઉપખળ ૪-૧૨-૭ કુકરવાડા ૧૯-૧૨-૦ ગવાડા ડીસેમ્બર. 48- 0-0 ૭-૧૨-૭ ખીરસરા ૫- ૮-૦ રાફુદડ નાની ૧-૦-૦ માદેવીયું ૧૧-૧૨-૦ સેવકધુણીઆ ૭૫-૧૨-૦ ૧૩- ૨૦ કપડવંજ ૨- ૮-૦ યેવલા. ૦- ૮-૦ સાટેલા. ૧૨- ૪-૦ ધમેાતર. ૮- ૦-૦ ટીટાદગુ ૧૭- ૪-૦ લાડેાલ ૧- ૦૦ લાલપર ૭-૧૨-૦ રાફુદડ મેટી ૨–૧૨-૧ ભરૂડી ૧-૦૦ ગુજણા. આ કુંડને સારી રીતે વધારવા માટે ટીસાદરીવાળા શે? ચંદનમલન ગારી પેાતાના આત્મબેગથી તન, મન અને ધનથી સુપ્રયાસ કરી સૈાની ઉપર જણાવેલ ગામે પૈકીના રૂ. ૪૫-૨-૦ મેાકલાવેલ છે અને હજી પણ પ્રયાસ જારી છે. આવી રીતે દરેક જૈન બધુ આ ક્રૂડતે પોતાના ખરા જીગરથી માન આપી વધાવી લેશે એવી અમારી સર્વ બધુએ પ્રત્યે ખાસ વિન ંતિ છે. વળી તેજ પ્રમાણે દક્ષિણમાં જીન્નેરના શેઠ બાપુલાલ લાલચંદુ બનતી રીતે આગળ પડી સારી રકમ વસુલ કરી હર વખત મોકલાવવ। ધ્યાનમાં લે છે. આ વખતે પશુ તેમના તરફથી વસુલ થએલ રકમમાંથી રૂ. ૧૫) આવી ગયા છે. વળી હાલમાં મ`ચર (પુના જીલ્લા)ના શેર્ડ આણંદરામ માનમલે પણ પે.તાના કામાંથી વખત મેળવી સારી રીતે ફંડ વસુલ કરી રૂ. ૩૧-૧૨-૦ અહીં મેાકલાવી આપેલ Page #413 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦] ધાર્મિક હિસાબ તપાસણું ખાતું. [૩૩૫ છે. તેનું ગામવાર લીસ્ટ આવતા માસમાં બહાર પાડવામાં આવશે. ઉપદેશકો સિવાય પણ આવી રીતે આ ફંડને બનતી રીતે મદદ આપવા આપણા સુજ્ઞ બંધુઓ ધ્યાન આપે છે. તે જાણી સર્વ જન કોમ આનંદિત થશે અને પિતાના તરફથી આ ફંડમાં પૈસા મોકલાવ્યા છે કે નહીં તે બાબત ધ્યાનમાં લેશે, એવી અમારી ખાસ ભલામણ છે. કાઠીઆવાડને ઘણો ખરો ભાગ વસુલ થઈ ગયો છે. હવે કચ્છ તરફ ઉપદેશકને મોકલાવવા છે. તે પણ વિના ઉપદેશક બનતી રીતે ફડવસુલ કરી કલાવવા તમામ ગામોના આગેવાન ગ્રહસ્થને અરજ ગુજારવામાં આવે છે. ઉપર જણાવેલ ગામોમાંથી ભીલસા, કપડવંજ, ભાવનગર, તેલ્લારા, થરાદ, યેવલ વગેરે ગામોના સંગ્રહસ્થાએ પોતે પોતાની મેળે પિતાના અને બીજા ગૃહસ્થોના વસુલ કરી જે રૂપીઆ મોકલાવ્યા છે તે ખાતે તેમને ધન્યવાદ ઘટે છે. ધાર્મિક હિસાબ તપાસણું ખાતું. જલે ગુજરાત, દેશ વડોદરા, તાબે મીયાગામ મધ્યે આવેલા શ્રી શાંતિનાથજી મહારાજના દેરાસરજી તથા મહાજન ખાતાના વહીવટને લગતે રીપોર્ટ. સદરહુ સંસ્થાઓના વહીવટ કર્તા શેઠ નેમચંદ પીતાંબરદાસ તથા શેઠ કલ્યાણચંદ પીતાંબરદાસ તથા શેઠ છગનલાલ જેઠા તથા શેઠ લાલચંદ વૃજલાલ તથા શેઠ કસ્તુર ભગવાન વનમાળી તથા શેઠ કસ્તુર લલુ તથા શેઠ મગનલાલ પીતાંબરદાસ તથા શેડ જગજીવન મોહનલાલના હસ્તકને સં. ૧૯૬૦ ના કારતક સુદી ૫ થી સં. ૧૯૬૫ ના ભાદરવા સુદી ૧ સુધીનો હિસાબ અમોએ તપાસ્ય. તે જોતાં સદરહુ વહીવટકર્તામાં મુખ્ય વહીવટકર્તા શેઠ નેમચંદ પીતાંબરદાસ છે. પ્રથમ તેમના કાકા વહીંવટ ચલાવતા હતા. ત્યાર પછી તેમના પિતા ચલાવતા હતા, તેમને સ્વર્ગવાસ થયા બાદ તેમના પુત્ર સદરહુ વહીવટકર્તા શેઠ નેમચંદના તાબામાં વહીવટ આવ્યું. ત્યાર બાદ સં. ૧૮૬ની સાલમાં મુનિ મહારાજશ્રી તિલકવિજયજી પધારેલા તે વખતે ગામના કેટલાક ગૃહસ્થાએ ઉપર જણાવેલા વહીવટ માટે ફરીઆદ કરેલી. તેથી મુનિમહારાજે શેઠ નેમચંદ પીતાંબર દાસની દેખરેખ હેઠળ આઠ મેમ્બરની કમીટી નીમી ને એક એક વરસ વારા પ્રમાણે કામ કરવાનું તેમની પાસે કબુલ કરાવ્યું. સદરહુ વહીવટની જંગમ મીલકત ડી ઘણું શેઠ કસ્તુર લલ્લુને ત્યાં છે અને બાકીની જંગમ મીલકત તથા રોકડ સીલીક શેઠ નેમચંદ પીતાંબરદાસના કબજામાં જ રહે છે, એટલું જ નહીં પણ મુનિ મહારાજ શ્રી તિલકવિજયજીએ નવું બંધારણ કરી જે જે મેમ્બરોની નીમણુક કરી છે તે સર્વ મેમ્બરો સ્વતંત્રપણે Page #414 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬] જૈન કોન્ફરન્સ હેરલ્ડ. ડીસેમ્બર, નહીં પણ શેઠ નેમચંદ પીતાંબરદાસની સંમતિ લઈને જ તેમના ફરમાવ્યા મુજબ કામ કરે છે. તેમજ ગામના ઘણાખરા લોકો સદરહુ વહીવટકર્તા ગૃહસ્થની પછાડી બોલે છે કે સદરહુ વહીવટકર્તા ગૃહસ્થ જે મેમ્બરોની નીમણુક કરાવી છે, તે સર્વે તેમના લાગતા વળગતાનીજ કરાવી છે. તેથી તેમના રૂબરૂમાં કે ઈ પણ ગૃહસ્થ તેમના વિરૂદ્ધ બેલવાની હિંમત કરતું નથી. માટે વહીવટ કર્તા શેઠ નેમચંદ પીતાંબરદાસે વગર ફેકટને અપવાદ દૂર કરવા માટે પોતાના ગામમાંથી મહાજનના વહીવટ માટે કોમે કોમના સરળ અને આગેવાન ગૃહસ્થાને ચુંટી કાઢી તથા દેરાસરના વહીવટ માટે જૈનીઓમાંથી સરળ માણસની મારફત સદરહુ વહીવટ ચલાવવાની ગોઠવણ કરવાની ખાસ જરૂર છે. વળી દરેક ધાર્મિક સંસ્થાઓનાં નાણું પિતાની ખુશી પ્રમાણે ગમે તેને વ્યાજે નહીં આપતાં સર્વે વહીવટકર્તાઓ સાથે એકમત થઈ જ્યાં નાણું વ્યાજે આપવાં કરે ત્યાં આપવાં. આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણ તેને લગતું સૂચના પત્ર વહીવટકત પ્રહસ્થને આપવામાં આવ્યું છે. જલે ગુજરાત શહેર અણહીલવાડ પાટણ મહાલક્ષ્મીના પાડામાં આવેલા શ્રી મુનિસુવૃત સ્વામીજી મહારાજના દેરાસરજીના તથા શ્રી શાંતિનાથજી મહારાજના દેરાસરજીના વહીવટને લગતે રીપોર્ટ સદરહુ મેહેલાના જેનીઓમાં દેરાસરજીના વહીવટના સંબંધમાં મતભેદ પડી જવાથી તેમાં બે પક્ષ પડવાને લીધે બેઉ પક્ષવાળા જુદો જુદો વહીવટ ચલાવે છે. તેમાં એક પક્ષના વહીવટકર્તા શેઠ નગીનચંદ ગુમાનચંદના હસ્તકનો સં. ૧૯૫૮ ના ભાદરવા સુદી ૧ થી સં. ૧૮૬૩ ના અશાડવ. ૦)) સુધીનો હિસાબ અમોએ તપાસ્યો તે જોતાં મેહેલા મએના જેનીઓમાં દેરાસરજીના વહીવટ માટે મતભેદ પડવાથી બે પક્ષ પડી જઈ એટલી બધી અસાકસી ઉપર આવી ગયા છે કે જેથી દેરાસરજીને અનેક પ્રકારનું નુકસાન થાય છે. તે બાબત અમારા તરફથી ઘણી રીતે સમજુતી આપવા છતાં કોઈ રીતને સંપ થે નથી તે બહુજ દીલગીર થવા જેવું છે, આ બાબત મેહેલા મધ્યેના આગેવાન ગ્રહસ્થોએ બહુ વિચારવા જેવું છે. માટે હવેથી તે ઉપર સરળ મનથી વિચાર કરી કલેશ મટાડી એક સંપ કરે સારે છે તે આશા રાખીએ છીએ કે તેને લાગતા વળગતાઓ જેમ બને તેમ બંદેબસ્ત કરશે. આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખણી તેને લગતું સુચના પત્ર વહીવટકત ગ્રહસ્થને આપવામાં આવ્યું છે. • Page #415 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦ ધા મિંક હિસાબ તપાસણું ખાતું. [૩૩૭ શ્રી મુંબઈ બહારકેટ પાયધુની ઉપર આવેલા શ્રી શાંતિનાથજી મહારાજના દેરાસરજી તથા સાધારણ ખાનાના વહીવટને લગતો રીપોર્ટ * સદરહુ ધાર્મિક સંસ્થાના શ્રી સંધ તરફથી વહીવટકર્તા ટ્રસ્ટી તથા મેનેજર સાહેબ શેઠ મણીભાઈ પ્રેમાભાઈ, શેઠ મનસુખભાઈ ભગુભાઈ, શેઠ ગોકળભાઈ મુળચંદ, શેઠ લાલભાઈ દલપતભાઈ, શેડ નથુભાઈ સુરચંદ, શેઠ જીવણલાલજી પન્નાલાલજી, શેઠ માનચંદભાઈ લાલભાઇ, શેઠ નગીનચંદ કપુરચંદ, શેઠ ગોકળભાઈ દોલતરામ, શેઠ કલ્યાણચંદ શોભાગચંદ, શેઠ મંગળદાસ છગનલાલ, શેઠ જેસંગભાઈ ઝવેરચંદ, શેઠ વીરચંદભાઈ દીપચદ તરફથી શેઠ ભોગીલાલ વીરચંદ તથા શેઠ મેતીચંદ હરખચંદના હસ્તકનો સ. ૧૯૬ર થી તે સં. ૧૯૬પ ના આસો વદ ૦)) સુધીનો હિસાબ અમોએ તપા તે જોતાં સદરહુ વહીવટનું કેટલું એક નાનું અધુરૂં હતું તે આ ખાતા તરફથી મદદ લઇ પુરૂં કરાવ્યું છે. અમેએ પ્રથમ વહીવટ તપાસેલે તે કરતાં થોડો ઘણો સુધારો એલે દેખાય છે તે પણ સદરહુ વહીવટ ઉપર શેઠ મોતીચંદ હરખચંદ સિવાય બીજા કોઈ પણ સ્ત્રી સાહેબ વહીવટ રીતસર ચાલે છે કે નહીં તે ઉપર પુરતું ધ્યાન આપતા નથી. એક બે ટ્રસ્ટી સાહેબે ટ્રેઝરીની કુંચીઓ રાખી સામાન કાઢી આપવા તથા મુકવા વગેરેની કેટલીએક મેહેનત લે છે. તે પણ સદરહુ વહીવટને લગતું મોટા ભાગનું કામ શેઠ મોતીચંદ હરખચંદ એકલાની દેખરેખ હેઠળ ચાલે છે. શેઠ મેતીચંદ હરખચંદ પિતાથી બની શકે તેટલી દેખરેખ રાખે છે, પણ એક જ માણસ આવા મેટા વહીવટમાં કેટલું કરી શકે? અને જેટલું કરે તેમાં પણ સ્ત્રીઓમાં, મતભેદ હોય તે એકલા શેઠ મોતીચંદ હરખચંદથી આવા વહીવટને પુરતી રીતે પહોંચી શકાય નહીં તે નિર્વિવાદ છે. માટે બીજા એક બે અનુભવી ટ્રસ્ટીઓએ પિતાના છેડા વખતને ભેગ આપી તેમને મદદ કરવી જોઈએ. કદાચ ટ્રસ્ટી સાહેબોથી તેમ બની શકતું ન હોય તે બહાર કોટ પાયધુની ઉપર આવેલા શાંતિનાથ જિનાલય કારોબાર સુધારક સભામાંથી એક બે અનુભવી, સરળ અને ધર્મિષ્ટ હથેની સદરહુ વહીવટની દેખરેખ રાખવાને કેટલીએક સત્તા સાથે નિમણુક કરવી જોઈએ તેમ કરવાથી સદરહુ વહીવટમાં મોટે સુધારો થઈ દેવ દ્રવ્ય તથા સાધારણ દ્રવ્યને નાશ થતું અટકશે. તે સિવાય બીજી જે. જે. ખામીઓ દેખાણી તેને લગતુ સુચનાપત્ર સદરહુ વહીવટના મેનેજર સાહેબને આપવામાં આવ્યું છે. આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે તેઓ સાહેબ ધ્યાન આપી ટી સાહેબને ભેગા કરી ગ્ય બંદોબસ્ત કરશે. - - , પાકની ઉપર આવેલ શ્રી શાંતિનાથજી મહારાજના દેરાસરમના ' ઉ 'ય ખાતાને વહીવટને લગતે રીપોર્ટ ર - " સદ , , . ૧. શ્રી સંધ તરફથી વહીવટકર્તા શેઠ જમનલાલ સચદ તરફથી વહીવટ કર્તા શેઠ છ વનલાલ સાવચંદ હસ્તકનો સંવત્ ૧૯૬૫ના આસો વદ ૦)) Page #416 -------------------------------------------------------------------------- ________________ જૈન કન્ટ્રન્સ હેરલ્ડ, [ડીસેમ્બર. સુધીના હિસાબ અમેએ તપાસ્યું. તે જોતાં સદરહુ વહીવટનું નામું રીતસર રાખી તે મધ્યેથી મેટા ભાગના રૂપી સદરહુ દેરાસરજીના વહીવટમાં જમે કરાવ્યા છે અને ખાકી રહેલા નાણામાંથી વહીવટકર્તા ગ્રહસ્થ પોતાના કીમતી વખતને ભાગ આપી તન, મન અને ધનથી વહીવટ ચલાવે છે. તે માટે તેમને પૂરેપૂરા આભાર માની ધન્યવાદ આપીએ છીએ. 334] આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતુ સૂચના પત્ર વહીવટ કર્તા ગૃહસ્થને આપવામાં આવ્યુ છે. મુંબઇ બહારકાટ મધ્યે લાલબાગમાં આવેલાં શ્રી અછતનાયજી મહારાજના દેરાસર∞ તથા સાધારણ ખાતાના વહીવટને લગતા રીપે સદરહુ ધામિઁક સંસ્થાના શ્રી સંધ તરથી વહીવટકર્તા શેડ દેવકરણ મુળજીભાઈ તથા શે। પાનાચંદભાઇ તથા શેડ તારાચંદભાઇ ડુસ્તકને સં. ૧૯૬૨ થી સ. ૧૯૬૪ ના આસા વદ ૦) સુધીના હિસાબ અમાએ તપાસ્યા. તે લેતાં વહીવટકર્તા ગ્રહસ્થા પેાતાના તન, મન અને ધનથી તેમજ પૂરેપૂરી લાગણીથી આ વહીવટ ચલાવે છે. એટલુ જ નહીં પણ નબર ૧ લાના વહીવટ કર્તા પોતાના કીમતી વખતને ભેગ આપી જે વહીવટ ચલાવે છે તેને માટે તેમને પૂરેપૂરા આભાર માની ધન્યવાદ આપીએ છીએ. દેખાણી તેને લગતુ` સૂચનાપત્ર વહીવટ આ ખાતું તપાસી જે જે ખામીઓ કર્તા ગ્રહસ્થાને આપવામાં આવ્યું છે, લી॰ શ્રી સંધના સેવક. ચુનીલાલ નહાનચંદ આનરી આડીટર. શ્રી જૈન શ્વેતાંબર કાન્સ आवश्यकी सूचना. सम्पूर्ण जैन श्वेताम्बर ( मूर्तिपूजक) भाइयोंको विदित हो कि आगामी सन् १९११ ई. मे सारे भारत वर्षकि मनुष्य गणना ( मर्दुम शुमारी ) सरकार कि ओरसे होनेवाली है, सो उस समय मनुष्य गणना करनेवाले आपसे अपनी જ્ઞાતિ, ધર્મ સૌ મારા પુછે, પણ વત્ત અન્ય વાતે તૈસે, શ્રીમા, ગોમાજ, પોરવાડ, हुम्बड, भटेवरा, नीमा आदि जो हो, और धर्म श्री जैन श्वेताम्बर व मातृभाषा जैसी हो साफ २ लिखवाना चाहीए। हमारे कितनेक भ्राता जैसे राजपूतानेवाले Page #417 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦] ધી રોકળભાઈ મૂળચંદ જૈન હેસ્ટલ. [૩૩૯ अपनी मातृभाषा उर्दू बतलादेते हैं. यह अनुचित है. क्योंकि राजपूतानेकि मातृभाषा हिन्दी है, इस लिए यथोचित्त विचार कर लिखाना चाहिए जैसे हिन्दी, गुजराती, दक्षिणी आदि, जिससे अपनी ठिक २ स्थिति मालुम होजाय. श्री संघका हितैषी. घीया लक्ष्मीचंद श्री जैन श्रेताम्बर कोन्फरन्स, प्रतापगढ-मालवा. * ધી ગોકળભાઈ મૂળચંદ જેન હેસ્ટલ. ચાલુ વર્ષમાં આ સંસ્થાના નીચેના જોવું રહેનારા વિદ્યાર્થીઓ નીચેની જુદી જુદી પરીક્ષાઓમાં પાસ થયેલ છે. એલએલ. બી.મી. મોહનલાલ દલીચંદ દેશાઈ બી. એ. (જુનમાં) એલ, એમ એન્ડ એસ–મી. કેશવલાલ મલુકચંદ પરીખ ' –મી. ચંદુલાલ પિપટલાલ ડોકટર (જુનમાં ) બી. એસસી–મી. ચુનીલાલ મુળચંદ કાપડીઆ બી. એ. (બીજા વર્ગમાં) બી. એ—મી. રતિલાલ હરજીવનદાસ શ. ઇન્ટરમીડીએટ–મી. છોટાલાલ વમળચંદ એફ. પ્રવીઅસ–મી. શ્રીચંદ અંબાઈદાસ ગુજરાથી અને મા. અમ્રતલાલ માણેકચંદ પરીખ. મેટ્રીક-મી. વીરચંદ પાનાચંદ શાહ, મી. ઠાકોરલાલ નેમચંદ શ્રાફ, મી. છેટા લાલ પીતાંબરદાસ મહેતા અને મી. છગનલાલ પ્રેમચંદ કાપડીઆ. એમ. બી. બીએસ. (૩ જુ વર્ષ)મી. માણેકલાલ નરસીદાસ. એલ એમ એન્ડ એસ (૩ જુ વર્ષ –મી. સાકરચંદ અભેચંદ શાહ. * * ઈગ્રેજી છડું ધોરણ—મી. તલકચંદ રઘુભાઈ ધામી મી. અમ્રતલાલ પ્રેમચંદ્ર મહેતા મો. નગીનદાસ મગનલાલ મહેતા Page #418 -------------------------------------------------------------------------- ________________ જૈન કન્ક્રન્સ હેર, [ડીસેમ્બર. અહારગામથી પરીક્ષા આપવા આવેલ ૧૨ વિદ્યાથી એમાંથી ૫ વિદ્યાર્થી એ ખસ થયા છે. પ્રેમ એ મી. ચીમનલાલ ડાહ્યાભાઈ દલાલ ઈન્ફર~મી. હેમચંદ જસવીર મહેતા મી. એ ---મી. છગનલાલ નાગજી ચીનાઇ ----મી. હરખચંદ ત્રિભોવનદાસ ગાંધી ( ખીજ વર્ગમાં ) પ્રોવીઝ્મમી. છેઠાલાલ બાલાભાઇ કારા ( ખીજા વર્ગમાં ) -: 0: ૩૪] સુજ્ઞ ગ્રાહકને વિજ્ઞપ્તિ. આ પત્ર નભાવવાને ખરા આધાર તેના લવાજમ ઉપરજ છે. આ ચાલુ ૧૯૧૦ ની સાલ સુધીનુ લવાજમ મોકલવા માટે દરેક ગ્રાડુને પ્રથમ પેડ કાર્ડ લખી વિનંતિ કરી હતી. તે પછી ગયા અકટાબર માસના (૧૦ મે, ’ક વી. પી. થી મેાકલવાનું શરૂ કરતાં ઘણા બધુએ તરફથી લવાજમ વસુલ અવી ગએલ છે, જાજ ભાગના ગ્રાહકોએ વી. પી. ન સ્વીકારતાં અક પાછે મેકયે છે. જેએ તરફ સન્નરહે અક પાછે આવ્યો છે તેને આ અર્ક સાથે તે અક મૈકલાવેલ છે, કારણકે વચમાં એક અંક ખુટવાથી પુસ્તક અધુરુ રહે. માટે મેહેરબાની કરી શ્રી. પી. ન સ્વીકારેલ ગ્રહસ્થાએ આ અક મળ્યાથો ૧૯૧૦ ની સાલ સુધીનુ લવાજમ તુરત મોકલી આપવા કૃપા કરવી. થી જે જે ગૃહસ્થા તરફથી વી. પી. પાછુ આવેલ તે સાહેબને લવાજમના બાકી નીકળતા પૈસા માટે છાપેલા પેસ્ટકાર્ડથી તુરત ઉઘરાણી કરવામાં આવતાં ઘણા ખરાભાઇઓએ લવાજમ મેાકલી આપેલ છે, તેા હુવે લવાજમ ન ભર્યું હાય તેઓએ આજ્ઞાન ખાતાનું દેવુ‘માથે નરાખતાં તુરત લવાજમ મેકલી આપવું એવી અમારી વિનતિ છે. ઘણા ભાઇએ તે ૮-૧૦ અ'કા રાખી છેવટની અણીએ લવાજમ આપવાની વખતે અ'ક ન રાખતાં પાછા મોકલાવે છે. અને પછી લવાજમના વી. પી. ના સ્વીકાર કરતા નથી,તેઘણુંજ અયાગ્ય ગણાય. માટે દરેક જૈન મધુએએ બનતી રીતે આ પત્રને સહાય આપી વિશેષ ફેલાવામાં લાવવા ઉત્સાહથી શ્રમ લેવાની ખાસ જરૂર છે તે ધ્યાનમાં લેશે”. નાના Page #419 -------------------------------------------------------------------------- ________________ સને ૧૯૧૦ ની સાલની અનુક્રમણિકા. મારે ગત વર્ષ .. ... ... ... ૧ pજ આશ્ચનનવા વ ... .... ૨૦૬ - ખરી દયા કેમ થાય ? ... ... ... ૩ १२९-१५५-२३३-३०१-३२६ Vegetagian Prize Essay written amba Mahomedan Hindi 2015 What we need to day ... ... ૧૧૨ જીવદયા-અહિંસા Humanitarianism૧૧૫ વિરૂદ્ધ એક મુસલમાન વિદ્વાનને અભિપ્રાય ૩-૨૯-૫૮-૮૫ ૧૪૧-૧૭૦-૧૯૨-૨૨૫-૨૫૩–૨૮૧-૩૧૬ મહેમ વીરચંદ રાઘવજી ગાંધી... ... ૭. જૈન ધાર્મિક હરીફાઈની પરીક્ષાના નિયમો મુનિ મહારાજશ્રી બુદ્ધિસાગરજી અને ! તથા અભ્યાસકમ ... ... ૧૧૯-૨૭૬ વર્તમાન જૈન સાહિત્ય... ... .. ૧૧ પાંજરાપોળના પશુઓમાં જણતો સાધારણ શેઠ અમચંદ તલકચંદ જૈન ધાર્મિક રોગ૧૨૭ પરીક્ષાના સવાલ... ... ... ... ૧૬ | The Institution of Early Marશ્રી સુકૃત ભંડાર ફંડ ... ૨૪-૨૫-૭૫–| riage... . ... . ... ... 139 ૧૬૩-૧૮૭-૨૧૫-૨૪૮-ર૭૮૩૧૦–૩૩૪ ગુણાનુરાગ કુલક ... ... ... ૧૪૯ સા સા મ ... ... ૨૬-૪૭ A Central Conception for Moral Instruction ... જૈન વિવિધ જ્ઞાન..... . ... 168 . ૩૩ Beef Eating and Islam – 168 જૈન ધાર્મિક ઇનામી પરીક્ષાનું પરિણામ ૩૬ ! જૈન ગુજરાતી સાહિત્ય... ... ૧૭૮-૧૯૮ પાંજરાપોળ અને તપાસણી કામ. ૩૯ ફૂમ ન હૈં : '... ... ૨૮૪ ધાર્મિક હિસાબ તપાસણી ખાતું... ૪૪ | The First Jain Students Social ૧૧-૧૭૩-૧૬ ૧-૨૧૩–૨૩૨૬૯- Gathering ... ... ... 189 * ૩૦૮–૩૩૫ | હાલના જૈન ગ્રેજ્યુએટ અને વર્તમાન પ્રજાની આબાદી તેજ રાજયની આબાદી ૪૬ જૈન સાહિત્ય... ૨૦૫ સવ જાચન ... . ૭ શ્રી રંગુનના સંઘ તરફથી શેઠ અનુપચંદ વેતાંબરીય જૈન પ્રજાનું વર્તમાન સાહિત્ય ૬૧ મલકચંદ માટે પ્રદર્શિત કરવામાં આવેલો શ્રી નવપદ પ્રકરણની સંક્ષિપ્ત વ્યાખ્યા. ૬૮- શોક અને જન પાઠશાળાની સ્થાપના... ૨૧૬ ૧૪ એક અધ્યામિક પધ... • ૨૨૨-૨૬૪ પ્રવાસ વર્ણન ... ... ... ... પંડિત હેમચંદ્રાચાર્ય... ... ૨૨૮-૨પ૭ કાચીન સ્તર્થ 8 વ પાશ્વનાથ ... ૮૨ | જીવદયાના ઠરાવ... ... ... ... ૨૩૯ નોટીસ .. ... ... ... ૮૩ | જૈન ગ્રંથાવલિ વિષે અભિપ્રાય.... .૨૪૩ શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડને An Appeal to Jains ... ... 24 પ્રથમ છ માસિક રીપિટ .. .. ૮૦ | ગાવા (માઝવા) માં નવ પારાઝા ૨૪ સિદ્ધગિરિ .. .. ... ... .. ૯૦ મહુવા ગિરક્ષક સભાની ગા માટે મદદની ૧૨૩. ૧૪- ૧૦ -૧૨ ૫. માગણ... ૨૪ Page #420 -------------------------------------------------------------------------- ________________ Ethical Co-operation of Home and School 249 ઉપદેશકના ભાષથી થયેલા ઠરાવ २७४ ૩૦૧-૩૨૨ ... મહારાજા જામસાહેબનું અગત્યનું સ્તુતિપાત્ર Æsop's Fables --અધ્યાત્મરસિક પગલું ... રબ્ધ પાલીતાણાના દેરાસરમાંથી ગુમ થયેલા VA દાગીના... २७८ 281 શ્રીમાન આન ધનજી કૃત આપદેશક અને અધ્યાત્મિક પદ્ય ૨૮૮ ૨૯૪ નિવેદ મહેંચર [જીલ્લાપુના શ્વેતાંબર લાયબ્રેરી ... માં નવી જૈન દયા કે ધાતકીપણું? The Sayings of Goethe શ્રી જૈન શ્વેતાંબર સંધની મળેલી મીટીંગ દશેરાના તેહેવાર ઉપર બધથએલા પશુવધ ... શેઠ ગાકળભાઇ મુળચંદ જૈન હાર્ટલના પાસ થયેલા વિદ્યાર્થી એ ધર્મ ની તેની કેળવણી, ધાર્મિક શિક્ષણ કેવું હેવુ એ ચો ધાર્મિક શિક્ષણની પદ્ધતિ કેવી હેલી ... ... જોઇએ ... ધાર્મિક શિક્ષણ માટે કેવાં પુસ્તકા રચાવાં જોઇએ ક્રિયાકાંડનાં સૂત્ર... ' કેળવણીનું શાસ્ત્ર અને તેની કળા... ૩૦૭ ધાર્મિક ક્ષિક્ષને ક્રમ... ૩૦૮ ધર્મશિક્ષણમાં પ્રતિક્રમણ સૂત્રોનું સ્થાન 313 ધર્મ ગ્રણ્ કરવાની યોગ્યતા... ૩૨૧ ધર્મ ગ્રતુણુ કરવાની વિધિ... ૩૩૦ ધાર્મિક શિક્ષણુ ક્રમની રૂપરેખા... ૭૫ 192 ૭૪ ... --- ૩૩૮ ४८ ...૧૨-૧૩ ... ૫૬-૫૭ ૬૧ ૩ 34-1919 Page #421 -------------------------------------------------------------------------- ________________ ૧ ૪ ૦ ૧ ૪ ૦ ૧ ૪ ૦ ૧ ૪૨ ૧ ૩ ૧ ૧ ૪ ૦ ૧ ૪ ૦ ૧ ૪ ૦ . . ૧ ૪ ૦ ૧ ૧૨ ૦ ૧ ૪ ૦ ૧ ૪ ૦ 9.80 ૧ ૪ ૦ ૧ ૪ ૭ ૧ ૪ ૦ ૧ ૪ ૦ ૧ ૪ ૦ ? ૪ . O ૧ ૪ ૦ ૧ ૪ ૦ 39 તા. ૩૧-૧૨-૧૦ સુધીના લવાજમની પહેાંચ. શેઠ લાલભાઇ ત્રીકમલાલ અમદાવાદ. હીરાચંદ કકલભાઇ વાડીલાલ વખતચંદ 29 , મનસુખભાઇ ભગુભાઈ અમૃતલાલ વીરચંદભાઈ મુળચંદ સ્રાશારામ 22 22 ,, 23 ,, . دو "" "" ', "" "" 23 د. નથમલજી દલીચંદ ,મેઘજીભાઇ શામજીભાઈ મયાયદ હરખચંદ ,, હીરા ૬૭ સચેતી બુધરણજી મહેતા શ્રી સ્થાનીકવાસી શ્વે. જન કાન્ફરન્સ શેડ વીરાજી નાથા અલીરાજપુર. ૨૪ ૦ ચુનીલાલ નીહાલચંદ અમલનેર. ૧ ૪ ૦ રતનચંદ દગડુશા ૧ ૪ "" ,, 22 "" ૧ ૪. પુલચંદ માણેકચંદ દલપતભાઇ પ્રભુદાસ મેાતીચંદ ડુંગરશી ભાગીલાલ ઉતમચંદ ૧ ૪ ૦ ૧ ૪ ૧ ૪ ૦ ચંદ્દનમલજી સુજાત મલજી ૧ ૪૦,,બળવંતસીંગજી કાઠારી ૧ ૪.૦, ચુનીલાલ મયાચ .. "" ભાઈચંદ હેમચંદ મેાતીચંદ હેમચંદ્ર પુનાજી હુસરાજ ,, 37 '' ,, મગનલાલ ખીમદ "" રવજીભાઇ લક્ષ્મીચંદ આકલુજ. આડાની. .. ,, અહમદનગર ૧ અગત્રાઈ અખંડાર. અજમેર 33 ૧ ૪ આસાદર. ૧ ૪ ૧ ૪ ૧ ૪ ઉજ્જૈન. ઉદેપુર. ઝા ૧ ૧ ૪ ૪ ૧ ૪ ૧ ૪ ૧ ૪ ૧ ૪ ૧ ૪ ૨ ૪ ૧ ૪ ૧ ૪ ૧ ૦ ૦ ૦ . . ૧. ૪ ૦ .. ઇસલામપુર ૨ ૪ ૦ મુખર. ઈંચળકરજી. ૨ ૪ ૦ ઉન. . ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૪ ૦ લાલા ગગારામ અનાર.. . ૦ ૦ ૦ ૧ ૪ . "" ૧ ૪ ૦,,વલભજી ભુદરદાસ, પે. નાગરદાસ વીચંદ ૧ ૪ ૦ 39 લલ્લુભાઇ મગનલાલ મેલાપચ દ ૧ ૦ સાપુર- ૧ ૦ ૧ ૪ ૦ ,,પુનમચંદજી ગુલાબચંદ્રજી આમગામ ૧ ૪૦ ૧ ૪ ૦ ખુબચંદ એટાજી આકડેદ ૧ ૮ ૦ ૨ ૪ . ૧ ૪ ૦,,ખુરાનમલજી ગેનીરામજી આસેાતરા. ધમડસી જીહારમલ જીંદોર સીટી. ૧ ૪ ૦ તેમીચંદજી મેાદી "" શીદાસ. અંબાલા ૧ ૪૦ શેઠ નાથાભાઈ લવભાઇ અંજાર લલ્લુભાઇ પીતાંબરદાસ અંબાસણુ . ૦ 29 23 .. 23 "" "" 33 "" ,, "" .. މޕީ ,, 33 "" ,, .. "" "" ,, મસાલ તંનારણદાસ બાપુલાલ ીહાલચંદ ભગવાનદાસજી નવ """ "" . *, નગીનદાસ છગનલાલ મુળચંદ ધર્માંદ ધામડશી જીહારમલ દામેાદર બાપુશા એવલા એવુ સુખલાલે સવજીભાઈ કસ્તુરચંદ મનજીભાઇ એરપાડ. ,પેાપટલાલ ગુલાબચંદ્ન આર શાખાદ ,, પ્રેમાભાઇ કેવળભાઇ નાનચ ́દ મુળચંદ ગુલાબચંદ અમથાભાઇ પદમશી દેાલતચંદ મણીાલ મગનલાલ માસ્તર. સુદરા.. કપડવંજ કરમાલા કરજણ કરાંચી ઝા. લમલજી. લવજીભાઇ ઝવેરચદ કેશવલાલ પુરૂષોતમ છગનલાલ ઉત્તમરામ આણંદમલજી સાગર .. ઉજ્જૈન. મલજી, આનંદચદ સીપાણી ચેાથમલજી વૃદ્ધીદ્દાસજી નરસીહસવજી રીખવ જેઠમલજી ભેદાનજી ખીજરાજજી મુળચંદ્રજી જેઠાલાલ ડાહ્યાજી મુળજી જેઠમલજી "" "" ,, "" કડી કંડાર કલકતા "" કલ્યાણ સવજી કરજા ગીરધારીલાલજી ધર મદજી. કટગી "" કવેટા કાંપડી . Page #422 -------------------------------------------------------------------------- ________________ ا ر فر فر ق م می 24 0 ,, 925 रीवास // 2 // 4 छोटा 1 4 0 ., रामसपाबहा२ मावा 1 4 0 ,, समयाभाई पातांम 14 0 ,शासनाशीमा मा રદાસ કાસીંદ્રા 1 4 0 ,, રવજીભાઈ દેવરાજ ખાખર મોટી 0 0 ,, होसतरा सारी 3 1 4 0 ,, मानसंग टा२शी माणस 4 0 ,, तशा २।यह शिना२ 14 0 ,, साखानपाना२हास जायरा . 1 4 0 , પાછ ડુંગરચંદ કુકડી 1 4 0 ,, પિટભાઈ જાળ ભાત 1 4 0 ,, भन३५७ हवाय , 1 4 0 ,, સાહેબચંદ મહેતા ખીમેલ 1 4 0 ,, प्रेम भातीय २९वाडी 0 5 0 ,, 3भय १५तय भीमत 1 4 . भेससभीय . 14 0 ,, गावी सनहास मेडा वयं gi. १२खा 1 4 0 श्री सुमति २-नसुरी 1 4 0 શેઠ મનજીભાઇ ત્રીકમભાઈ કુંડલા . सायरी. 14 0 ,, सभीय हेक्यहमण 14 0 शे: शानदास श्रीमा तरी 14. गोवरधनहास गोपासायीन 14 0 ,, गुलमय शाम / 1 4 0 ,, ३५न्य समय ५२म , ગમલજી, વાલીઅર 0 12 0 ,, ભીમજી દામજી, કટવા - 2 4 0 ,, મૂલચંદ હકમચંદ ગડહીંગલાજ 1 4 0 ,, येसास दासाय सरसह 1 120 , सांचा 48 गतु२. . બાકીનું લીસ્ટ આવતા અંકમાં આપવામાં આવશે. एक बहुतही नवीन सुन्दर ग्रन्थ / जैनसम्प्रदायशिक्षा। श्वेताम्बर धर्मोपदेष्टा यति श्रीश्रीपालचन्दरचित.. इस महत्वके ग्रन्थ में स्त्रीपुरुषोका धर्म, पतिपत्नीसम्बंध, पाणिग्रहण, रजोदर्शन, गर्भाधान, गर्भावस्थास लेकर जन्म, यु.मार, युना और वृद्धावस्थातककी कर्तव्य शिक्षाये, आरोग्यरक्षा प्रा . भिकान. पूर्वरूप, उपशम, डाक्टरी और देशी रीति से रोगोंकी परीक्षा, चिकित्सा, पथ्यापथ्य, दुग्ध, घृत, तेल, दधि / तक्र, फल, तरकारी, कन्द, मूल, क्षार, नमक, शक्कर, गुड आदि सैकडोमयोंके गुणदोष, व्यायाम, वायुसेवन, आदि वैद्यकसम्बन्धी सम्पूर्ण बातोंका वर्णन बोलवस्तारके साथ सरल भाषामें कोइ पांचसौं पृष्ठोंमें लिखा है. इसके सिवाय, व्याकरण, सामान्यनीति, राजनीति, सुभाषित, ओसवाल, पोरवाल, महेसुरी, जातियोंकी उत्पत्ति, बाहर वा चौरासी जातियों का वर्णन, ज्योतिष, स्वरोदय, शकुनविद्या, स्वाविचार आदि अनेकानेक विषयोंकाभी इसमें संग्रह है। एक बडेही अनुभवी विद्वानने अपने जीवनभरके.. अनुभवोको इसमें संग्रह करके सर्व साधारणके उपकारके लिये प्रकाशित किया है। यद्यपि इसका नाम जैनसम्प्रदायसे सम्बंध रखता है, परन्तु यथार्थ तो इसमें जिन विषयोका वर्णन किया गया है, वे सबहीके लिये उपयोगी हैं। वैद्यक विषयकातो इसको एक अपूर्वही पुस्तक समझना चाहिये / हम प्रत्येक गृहस्थ से आग्रह करते हैं कि, वह इस ग्रन्थकी एक एक प्रति मंगाकर अपने यहां अवश्य ही रक्खें और गृहस्थाश्रमकी शोभाको बढाव / क्याकि इस्का " गृहस्थाश्रमशीलसौभाग्यभूषणमाला ""जो दूसरा नाम है, वह बिलकुल ठीक है। सब लोकोंके सुभातेके लिये रायल आटपेजी साइजके 800 पृष्ठके इस बडेभारी कपडेकी जिल्द बंधे हुए ग्रन्थकी कीमत केवल 3 // ) रुपये रखखी है। डाकमहसूल / ) आना... पुस्तक मिलनेका पता:-तुकाराम जावजी, निर्णयसागर प्रेसके मालिक-बम्बई. -: se