SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧૦) જૈન ધાર્મિક હરીફની પરીક્ષાના નિયમ તથા અભ્યાસક્રમ. (૧૨ ૨ દ્રવ્યાનુગઃ– કર્મગ્રંથ (શેઠ ભીમસિંહ માણેક તરથી છપાએલ ). ૩ અધ્યાત્મ – અધ્યાત્મ કલ્પમ ( મેતીચંદ ગિરધરલાલ કાપડીઆ સોલી સિટર તરફથી બહાર પડેલું). દેવચંદજીની ચાવીશી (શેઠ ભીમસિંહ માણેક તરપથી વિવેચન સાથે છપાએલ. ) આ પ્રકીર્ણ – ઉપદેશ પ્રાસાદ પાંચ ભાગ (શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તરફ છપાએલ) તેના પર વિવેચન અને વિચારપૂર્વક કરેલ અવલોકન સાથે પ ઈતિહાસ –ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર પર્વ ૧ થી ૧૦ નું ભાષાંતર સંપૂહ (શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તરફથી છપાએલ) ઐતિહાસિક તથા તત્વષ્ટિએ વિદ્યાર્થી એ અવલોકન કરવાનું. ૩ મજકુર પરીક્ષા લીધા પછી આશરે દોઢ મહિને ઈનામ મેળવનાર તથા પા થનાર ઉમેદવારોનું લીસ્ટ શ્રી જેન વેતાંબર એજ્યુકેશન બોર્ડ તરપૂથી જાહે પત્રદ્વારા બહાર પાડવામાં આવશે. ૪ આ પરીક્ષામાં ઉંચે નંબરે આવનાર ઉમેદવારોને તેની લાયકાત પ્રમાણે ની મુજબ શેઠ અમરચંદ તલકચંદ જૈન ધાર્મિક હરીપાઇની પરીક્ષાના ઈનામ મજક પરીક્ષા પછી આશરે બે મહિને આપવામાં આવશે. વર્ગ ૧ લે-દશ ઈનામ રૂ. ૯૨) નાં. ૧૯ ઈનામ રૂ. ૨૧) ૬ ડું ઈનામ રૂ૭) ૨ જી , ૧૭) ૩ જું , ૧૫) ૮ મું , ૩) ૪ યુ , છ ૧૧) ૯ મુ , , ૨) ૫ મું , , ૯) ૧૦ મું , , ૨) * વર્ગ ૨ જો--આઠ ઈનામ રૂ. ૧૦૦) નાં, ૧ લા પેટા વિભાગ માટે ૨ જા પેટા વિભાગ માટે ૧ લું ઈનામ રૂ. ૨૧) ૧ લું ઈનામ રૂ. ૨૧) ૨ જી . , ૧૫). ૨ જું છે કે, ૧૫) ૩ જી ) , ૯) ૪ થું , , ૫) વર્ગ ૩ જો – પાંચ ઈનામ રૂ. ૬૩) નાં. ૧ લું ઈનામ રૂ. ૨૫) ૪ થું ઈનામ રૂ. ૮) ૨ જુ , , ૧૫) ૫ મું - ૫) ૩ જી ,, , ૧૦)
SR No.536506
Book TitleJain Shwetambar Conference Herald 1910 Book 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1910
Total Pages422
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy