________________
ધર્મ નીતિની કેળવણી.
શુદ્ધતા વિચારે ધાવે, શુદ્ધતામેં કેલિ કરે; શુદ્ધતામે થિર વહે, અમૃતધારા વરસે
ધાર્મિક શિક્ષણનો ક્રમ.
બાળ વર્ગ, (ઉમ્મરઃ ૫-૬ વર્ષ.)
જ નવકાર મંત્ર. શુદ્ધ ઉચ્ચારે મુખપાઠે.
બાળકોનાં સમભાવ તથા કલ્પનાશક્તિ કેળવે એવી સાદી અને રસિક વાતે.
ગુજરાતી ધોરણ ૧ લું.
(ઉમ્મરઃ ૬-૭ વર્ષ)
૩૦ જ “નવકાર મંત્ર,' “અષ્ટાપદે શ્રી આદિજિનવર,” “જીવડા જિનવર પૂજિયે,
પ્રહ સમ ભાવ ધરી ઘણે,”—એ પદે તથા ચેવિસ તીર્થંકરનાં નામ પ્રાસંમિ.
સમજ સાથે શુદ્ધ ઉચ્ચારે મુખપાકે. ૭૦ ૪ બાળકોનાં સમભાવ તથા કલ્પનાશક્તિ કેળવે એવી સાદી અને રસિક વાતે
(આગળ ધોરણ બીજા ત્રીજા માટે સૂચવેલ વિષયને લગતી જ). * મક નીચેના બેરણામાં શિક્ષકે “ઇસપની વાતે,” “પંચતંત્ર,” “બાળવાર્તા, ” “સુબે ધક નીતિકથા, ” “ Indian Fairy Tales ' આદિમાંથી વાર્તાઓ કહેવી. પંચતંત્ર કે ઇસપન વાતામાંથી સઘળી વાર્તાઓ કહેવાની નથી, કારણકે તેમાંની કેટલીક વાર્તાઓથી વિદ્યાર્થીનાં મ ઉપર બેટા સંસ્કાર પડવાનો સંભવ છે. એ સંબધમાં જુઓ Moral Instruction o Children માં પ્રો. ઍડલરની ટીકા. બાળકમાં જિજ્ઞાસા-રૂચી પ્રકટ કરવા તરફ શિક્ષકે ખા લક્ષ આપવું. ઈસપની વાતમાંથી નીચે જણાવેલી વાર્તાઓ દાખલારૂપે સૂચવવામાં આવે છે નંબર આપેલા છે તે “ઇસપની વાતે” એ પુસ્તકમાંની વાતનાં નંબર છે – ૧ વકભાવ-શિયાળ ને દરાખ.
૪ દીર્ધદષ્ટિની ખામી–કીડી ને તીડ. ડોળ-ડાળલાલ ગડે. ૧૦ અપકારકણબી ને સાપ.