SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ ) હાલના જૈન ગ્રેજ્યુએટ અને વર્તમાન જૈન સાહિત્ય અકા ઉઠે ખંખેરી ઉંઘ કરો પરી, સિંહયાળ ફેંકારી; મ રહે જેમાં સપડાયા, સમય પર કરે સ્વારી. ભણેલા, આશા તમપર વારી, દેશની, આશા તમપર ભારી; ભણેલા, શું બેડા પરવારી? ઉપર આપણે ગ્રેજ્યુએટ માટે સાહિત્ય પ્રવૃત્તિને મા કેટલીક સૂચના કર બતાવ્યું. તેમને કાવ્યથી વિનંતિ કરી; હવે આપણે હમણાં ગ્રેજ્યુએટની એક બહાર પડેલું અને આપણામાંના મોભાદાર ગ્રેજ્યુએટના હસ્ત શેભ કૃતિ વિવેચનપૂર્વક લખાયેલું શ્રીમળ્યુનિસુંદરસૂરિનું “અધ્યાત્મ કલ્પકુમ પુસ્તક તપાસીએ. અધ્યાત્મ ક૫ડમ”—આ પુસ્તકની આકૃતિ મનોહર જોઈ આનંદ ઉપજે છે સુંદર રપ મજબુત બાંધણી અને પાકું પૂંઠું આ પુસ્તકમાં જે તેને વાંચવાનું જેનારને એકદમ મન થઈ આવે તેમ છે. આવું અત્યારસુધીમાં કોઈ જૈન પુસ્તકમાં જેવામાં આવ્યું નથી; આમ છે એટલું જ નહિ પરંતુ વસ્તુ, અને વસ્તુને આપવામાં આવેલ દેખાવની ગણત્રી લેતાં કિમત ઘણીજ જૂજ (રૂ. ૧-૪-૦ પડતર કિમત લાગે છે ) છે. બાહ્ય આકૃતિનું નિરીક્ષણ કરી હવે આપણે અંતરંગ આકૃતિ તપાસી પ્રમ પ્રસ્તાવનામાં અવકાશને સમય વિવેચનકારે કેવી રીતે મેલવી, તેને સદુપયોગ કર્યો છે તે સૂચવાયું છે. પછી ઉપઘાત વિસ્તારપૂર્વક લખાયેલ છે. તેમ ગ્રંથને અધ્યાત્મ વિષય દ્રવ્યાનુગ વિષયે હોવાથી દ્રવ્યાનુગ સંબધે અને અધ્યાત્ર સંબંધે સ્પષ્ટ ઉલેખ ગ્ય શબ્દમાં કર્યો છે. આની સાથે વૈરાગ્યનું સ્થાન અને ભાવાઇ ફુટતાથી સમજાવેલ છે. આની પછી અધ્યાત્મ ક૯પમ ગ્રંથ અને તેનું પ્રયોજન અને તેમના સેળ અધિકાર સંબંધે વિષયસૂચનની ઓળખાણ કરાવી છે. અને ત્યા પછી કર્તાની જીવનકલા તેમના સંબંધી મલી શકતા સર્વ આધારેને પ્રમાણે આળે છે. આ ધારામાં રામસભાગ્ય કાવ્ય, હીર સાભાગ્ય, અને કર્તાના ગ્રંથો છે. ઇર્તાન ગ્રંથની ટીપમાં હમણાં બહાર પડેલી જેન ધંથાવલિમાં સૂચન કરેલા ગ્રંથ કેટલા નથી અને કેટલાક તેથી પણ વધારે છે. નીચેના છે તેમના કરેલા અપ્રગટ રે એમ જ ગાય છે. ધ છી–-આ ગ્રંથ વિદશ તરંગિણી કરતાં ભિન્ન હોય તેમ લાગે છે કારણકે તે ન્યાય અને સાહિત્ય વિષયક છે અને ત્રિદશ તળિણી તે કથાનુ વિષયક છે. આમાં ૮૯૭ લેક છે અને તે પાટણના અને અમદાવાદના ભંડારમાં છે જયાનંદ ચરિત્ર–આમાં ૬૭૫ લેક છે, અને તે પણ તથા અમદાવાદની ભંડારમાં છે.
SR No.536506
Book TitleJain Shwetambar Conference Herald 1910 Book 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1910
Total Pages422
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy